________________
માર્ચ, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
મોહનીય કર્મના ક્ષયોપશમથી શ્રેષ્ઠ પરિણામવાળા પોતાના નવપદ ઉપાસનાના ફળ રૂપે જે મળ્યું તે સર્વવિદિત છે. પણ આત્માનું દર્શન તે જ સમ્યક્દર્શન.
ભાવપૂર્વક નવપદની આરાધના થવી જોઈએ. સોળ કષાયો અને નવ નોકષાયોથી રહિત નિર્મળ આત્મા, અને અંતમાં, નવપદ પ્રત્યે પ્રીતિ અને ભક્તિ શા માટે ?-કારણકેસ્વસ્વભાવ સ્થિત આત્મા જ સમ્યકુચારિત્ર છે. સમ્યકતપ એટલે “યોગ અસંખ્ય જિને કહ્યા, ઈચ્છાનિરોધ. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે. તપસાવનિર્ઝરીવ’ કર્મની નિર્જરા નવપદ મુખ્ય તે જાણે રે..” માટે તપ ઉત્તમ સાધન છે અને ઈચ્છાનિરોધ એ જ તપ છે. અર્થાત્ અંતે તો આત્મામાં સ્થિત થવાનું છે. આધ્યાત્મિકતાનો એ જ બાર પ્રકારના તપની શક્તિ પ્રમાણે સમ્યક સાધના.
અર્થ છે. નવપદની આરાધના દ્વારા આત્માનંદનો સાક્ષાત્કાર કરવાથી આ નવપદ આરાધના આયંબિલની સાથે તે તે પદના બધા દુઃખો દૂર થાય છે. આનંદ, સુખ તો આત્માનો સ્વભાવ છે ગુણાનુસાર ખમાસમણ, પ્રદક્ષિણા, કાઉસગ્ગ અને તે તે પદના અને અનંત વીર્ય આત્માનો ગુણ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ૨૦૦૦ જાપ સાથે કરવામાં આવે છે.
તપ દ્વારા કર્મની નિર્જરા કરવાની આવશ્યકતા છે. આનું સુંદર અનાદિકાળથી ચાલ્યું આવતું મિથ્યાત્વ દૂર થાય અને આત્માનું નિરૂપણ કરતા અજિતસેન રાજર્ષિ કહે છેસહજ શુદ્ધ સ્વરૂપ પ્રગટે તે માટે જ નવપદની આરાધના કરવાની ‘જાણ્યો ધ્યાયો આતમા, આવરણ રહિત હોય સિદ્ધ રે, છે. નવપદના ધ્યાન માટેની દરેક ક્રિયા દ્વારા આત્માને નવપદમય આરાધક “સિદ્ધચક્ર ચિત્તમાં ધરી, નવપદ જાપ ન ચૂકે રે.” બનાવવાનો છે. નવપદના નવ આયંબિલ કરવા સારી વાત છે.
(શ્રીપાળ રાસ) પણ તેમાં જ નવપદની આરાધના સમાઈ જતી નથી કે સિદ્ધચક્ર અંતમાં, પૂજન ભણાવવા માત્રથી નવપદની આરાધના થઈ જતી નથી. આ ‘સિદ્ધ ચક્રના ગુણ ઘણા, કહેતા ના'વે પાર, તો બાહ્ય ક્રિયા છે. સાચી આરાધના ત્યારે જ થાય જ્યારે આંતરિક વાંછિત પૂરે, દુ:ખ હરે, વંદુ વારંવાર.”
* * * પરિણતિ થાય. તેથી જ શ્રીપાળ ચરિત્રનું મહત્ત્વ છે. હકિકતમાં શ્રીપાળ ચરિત્ર કર્મનું તત્ત્વજ્ઞાન સમજાવે છે. જે કાંઈ
પ્રબુદ્ધ જીવના બને છે તે વ્યક્તિના કર્મને આધારે જ બને છે. જિનેશ્વર પરમાત્માએ
(ફોર્મ નં. ૪, રૂલ નં. ૮) કહેલું તત્ત્વ જ સાચું છે અને એ જ જાણવા જેવું છે. જે વ્યક્તિ તે રજિસ્ટ્રેશન ઓફ ન્યૂઝપેપર રૂલ્સ ૧૯૫૬ અન્વયે ‘પ્રબુદ્ધ જીવનની માલિકી તત્ત્વને જાણે છે, તે જીવ-અજીવના ભેદ જાણી શકે છે. જીવને કર્મબંધ
અને તે અંગેની માહિતી.
૧. પ્રકાશન સ્થાન : રસધારા કો. ઓ. હા. સોસાયટી, કેમ થાય અને કર્મથી મુક્તિ ક્યારે થાય તે પણ જાણી શકાય છે.
૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, આમ નવપદની આરાધના દ્વારા તત્ત્વનો સાર જાણવાનો છે. ધર્મનો
મુંબઈ-૪૦૦૦૦૪. સાચો અર્થ સમજવાનો છે. ધર્મ એટલે રત્નત્રયીની આરાધના. દુર્લભ
કામચલાઉ સરનામુ : ૩૩, મહમ્મદી મીનાર, એવા માનવજીવનમાં રત્નત્રયીની આરાધના કરવા યોગ્ય છે.
૧૪મીખેતવાડી,મુંબઈ-૪૦૦૦૦૪. મનુષ્યજીવનની દુર્લભતા આપણે સમજીએ અને તેને સાર્થક કરીએ.
૨. પ્રસિદ્ધિનો ક્રમ : માસિક. દર મહિનાની ૧૬મી તારીખે
૩. મુદ્રકનું નામ : શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ માનવજીવનને સાર્થક કરવા ધર્મનું અનુષ્ઠાન શુદ્ધ બને, તે
૪. પ્રકાશકનું નામ : શ્રીમતી નિરુબહેન સુબોધભાઈ શાહ દ્રવ્યાનુષ્ઠાન ન બનતાં ભાવાનુષ્ઠાન બને તે માટે પુરુષાર્થ કરવો રાષ્ટ્રીયતા : ભારતીય જોઈએ, વિશિષ્ટ પ્રકારે નવપદની આરાધના કરવી જોઈએ. તે કઈ |સરનામુ: : રસધારા કો. ઓ. હા. સોસાયટી, રીતે કરવી તેનું નિરૂપણ કરતા રાસકાર કહે છે
૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ,
મુંબઈ-૪૦૦૦૦૪. અરિહંત સિદ્ધ તથા ભલા, આચાર જ ને ઉવજઝાય રે,
૫. તંત્રી : શ્રી ધનવંત તિલકરાય શાહ સાધુ નાણ દંસણ ચરિત, તવ નવપદ મુક્તિ ઉપાય રે;
રાષ્ટ્રીયતા : ભારતીય એ નવપદ ધ્યાતાં થકાં, પ્રગટે નિજ આતમરૂપ રે,
સરનામું : રસધારા કો. ઓ. હા. સોસાયટી, આતમ દરિસણ જેણે કર્યું તેણે મુંદ્યા ભવભય રૂ૫ રે'
૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ,
મુંબઈ-૪૦૦૦૦૪. આ જ તત્ત્વજ્ઞાનનું દર્શન થાય છે આ પંક્તિમાં “જ્યાં લગી
૬. માલિકનું નામ : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આતમા તત્ત્વ ચિંત્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” ભાવ પ્રગટ
અને સરનામું : ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, થાય છે. શ્રીપાળે કર્મનો વિપાક જાણી, ધર્મની, નવપદની
- મુંબઈ-૪૦૦૦૦૪. આરાધનાનો પ્રભાવ જાણ્યો. આપણે પણ જીવનમાં નવપદની ઉત્તમ હું ધનવંત તિલકરાય શાહ આથી જાહેર કરું છું કે ઉપર જણાવેલી વિગતો આરાધના કરીએ ભાવપૂર્વક અને મનુષ્યજીવનને યોગ્ય ધર્મસાધના |મારી વધુમાં વધુ જાણ અને માન્યતા મુજબ સાચી છે. દ્વારા સાર્થક કરીએ. નવપદના ઉપાસક શ્રીપાળ-મયણા-તેમને તા. ૧૬-૩-૨૦૧૨
ધનવંત તિલકરાય શાહ, તંત્રી)