________________
માર્ચ, ૨૦૧૨
અનુભવના સાધના-સ્વરૂપને વર્ણવતાં શ્રીપાળ રાસ કહે છેઃ ‘ઊગ્યો સમકિત રવિ ઝળહળતો, ભરમ તિમિર સવિ નાઠો' સ્વગુણની આંશિક પ્રતીતિ તે સમ્યક્ત્વ-સમ્યગ્દર્શન. આ ક્ષણોમાં એ સમ્યગ્ દર્શનનો સૂર્ય ઝળાંહળાં પ્રકાશી ઊઠે છે અને સંયમ, ભ્રમનું અંધારું દૂર થઈ જાય છે.
1 શ્રી મુળ જન સુન્ન થઇ નિર્મિત
|| મળવીરકથા
XXX
સદ્ગુરુને હું બારી જેવા કહું છું. એક બારીની ઓળખ શું હોઈ શકે? લોખંડની જાળી જેને હોય તે બારી; કે લાકડાની ફ્રેમ હોય તે બારી. આવી કોઈ વ્યાખ્યા બારીનીન હોઈ શકે. બારીની વ્યાખ્યા આટલી જ છે : ભીંતોની વચ્ચે
ધ્યાન. સાધ્ય ત્રિપદીનું બીજું ચરણ. ધ્યાન એટલે
અને છતની નીચે આપણે હોઈએ ત્યારે આપણને અસીમ સ્વગુણ-સ્થિતિ. આપણું આપણામાં હોવું. being. અવકાશ જોડે જે સંબદ્ધ કરી આપે તે બારી.
લીર્થંકર
પ્રબુદ્ધ જીવન
પરમાત્માની
XXX
આવું જ સદ્ગુરુ માટે. જેમના દ્વારા પ્રભુની અસીમ ચેતના આ ચરણે મળે છે. જોડે સાધક સંબદ્ધ થાય તેસદૂગુરુ,
અદ્ભુતકા
પણ હા અને જેક
મહાવીર કથા
બે ડી.વી.ડી. સેટ
મૂલ્ય રૂા. ૨૫૦/
(ડીલીવરી ખર્ચ સાથે)
કોઈ પણ એક સેટના દશ સેટ લેનારને એ વિષયની ડી.વી.ડી.નો એક સેટ પ્રભાવના સ્વરૂપે અપાશે.
આપણા યુગના સાધકશ્રેષ્ઠ શ્રી ઋષભદાસજીએ સાધનાના આનન્દને અભિવ્યક્ત કરતાં કહેલું કે એક ખમાસમણ દઉં છું ને એટલો બધો આનન્દ ભીતર છલકાય છે કે નાનકડું હૃદય આ આનન્દને ઝીલી શકશે કે કેમ એવી વિમાસણ થાય.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા નિર્મિત
આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત, જૈન ધર્મ તત્ત્વના વિશ્વ પ્રચારક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદય સ્પર્શી પ્રભાવક વાણીમાં
કેળવણી સંસ્થા, દેરાસર અને ઉપાશ્રય માટે ૨૦% ડિસ્ટાઉન્ટ ધર્મ પ્રચાર અને નવા વરસ કે શુભ પ્રસંગે ભેટ આપવા માટે કોઈ પણ વિષયના એક સાથે ૫૦ સેટ લેનારને ૫૦% ડિસ્કાઉન્ટ
XXX
સાધ્ય ત્રિપદીમાં પહેલો છે સ્વાધ્યાય. સ્વનું અધ્યયન, એવું વાચન કે શ્રવણ થવું જોઈએ કે ભીતર જોડે જેનો તાર સંધાયેલો હોય.
યુવક
બૅંક ઑફ ઈન્ડિયાની ભારતની કોઈ પણ શાખામાં શ્રી મુંબઈ જૈન સંઘ C.D. A/c. No. 0039201 000 20260 માં રકમ ભરી અમને એ સ્લીપ સાથે આપનું નામ, સરનામું જણાવો એટલે આપને ઘે૨ બેઠાં આ ડી.વી.ડી. પ્રાપ્ત થશે.
કાર્યોત્સર્ગ સાધ્ય ત્રિપદીનું અન્તિમ ચરણ. ત્રિગુપ્તિ સાધના પૂર્વકનું ધ્યાન તે કાર્યોત્સર્ગ, દેહભાવ દેહાધ્યાસની શિથિલતા
૫૧
શોતમ કથા
ત્રા ડી.વી.ડી. સેટ
મૂલ્ય રૂા. ૩૦૦/(ડીલીવરી ખર્ચ સાથે)
F
શ્રી સુતા જૈન વક પ નિર્મિત
|| લાખા ||
પ્રખર ચિંતક અને સમર્થ સર્જક પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હૃદયસ્પર્શી વાણીમાં
મિત્રો અને પરિવારને જ્ઞાનની આ ભેટ અર્પણ કરી જ્ઞાન કર્મનું પુણ્ય પ્રાપ્ત
કરો.
પરિવા૨ અને મિત્રો સાથે બેસી આ ‘મહાવીર કથા’ અને ‘ગૌતમ કથા’નું ડી.વી.ડી. દ્વારા દર્શન-શ્રવણ કરી સમૂહ સ્વાધ્યાય અને સામાયિકનું પુણ્ય કર્મ પ્રાપ્ત કરો.
મિત્રો, પરિવારને ભેટ આપવા માટે આથી વધુ ઉત્તમ શું હોઈ શકે ? ડૉ. કુમારપાળ દેસાઈની સંગીતને સથવારે ભાવભરી પ્રભાવક વાણી દ્વારા વહેતી આ કથાઓ આપને દિવ્ય જ્ઞાન ભૂમિનું આત્મ સ્પર્શી દર્શન કરાવશે જ. વસ્તુ કરતા વિચારદાન શ્રેષ્ઠ છે.
શ્રી મુંબઈ જૈન યુવક સંધ, ૩૩ મહમ્મદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪, ટેલિફોન : ૨૩૮૨૦૨૯૬