________________
માર્ચ, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
નવકારમંત્ર – નવપદ - સિદ્ધચક યંત્રની આરાધના
1 ડૉ. અભય દોશી આ જગતના સર્વધર્મોમાં કોઈ એક શબ્દ કે નામને વિશેષ પવિત્ર - જ્ઞાન - ચારિત્ર અને તપપદમાં ધર્મતત્ત્વ. આ નવપદમાં આ માનવામાં આવે છે. આ શબ્દ કે નામની આરાધનાને મંત્ર- સમ્યક્તના કારણરૂપ પરમ ઉપાસ્ય એવા સુદેવ-સુગુરુ-સુધર્મરૂપ આરાધના કહી શકાય. વૈદિકધર્મમાં ગાયત્રીમંત્ર, ઈસ્લામમાં તત્ત્વત્રયી શોભે છે. વ્યવહારમાં નવપદ’ને ‘સિદ્ધચક્ર' પણ કહેવામાં અલ્લાહ, ખ્રિસ્તી ધર્મમાં જીસસ અને મેરીના નામો, શીખધર્મમાં આવે છે. એનું કારણ આ ચક્ર જગતમાં જીવનમાં સર્વ પ્રકારનાં એક ૐ જેવા શબ્દો પવિત્ર ગણવામાં આવે છે. આ શબ્દો કે વિનોને દૂર કરી સકલ સિદ્ધિઓને, સર્વપ્રકારની સિદ્ધિઓ આપનારું મંત્રાક્ષરોની આસપાસ વિવિધ આકૃતિમય રચનાઓને યંત્ર અને અંતે સિદ્ધપદ અપાવનારું છે. અરિહંત પરમાત્મા આ યંત્રમાં કહેવામાં આવે છે, તેમ જ આ યંત્રોની પૂજાવિધિને તંત્ર કહેવામાં તેમની વિશ્વોપકારક્તા અને માર્ગ બતાવવાના પ્રત્યક્ષ ગુણને લીધે આવે છે.
કેન્દ્રમાં છે, તેઓ પણ સિદ્ધપદને આદરણીય માને છે, માટે આ આ જગતમાં જૈનધર્મની વિશેષતા એ રહી છે કે, તેના મંત્રોમાં નવપદનું સિદ્ધચક્ર નામ સાર્થક છે. કોઈ એક વિશિષ્ટ દેવતાનું નહિ, પણ આ જગત પર ઉપકાર કરનારા આ “નવપદ'રૂપ કમલાકારનું પૂર્ણ કક્ષાનું યંત્ર અનેક વલયો ગુણવાન પુરુષોની ઉપાસના કરવામાં આવે છે. આ જગતમાં દુઃખથી (મંડળો) જોડાવાથી થાય છે. મંડળ એટલે કે ગોળાકારનો પીડાતા જનોને સાચા માર્ગનું દર્શન કરાવનારા અરિહંત ભગવાન, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ઘણો મહિમા રહ્યો છે. આપણી ભારતીય આ માર્ગ માટે આદભૂત સિદ્ધ ભગવાન, આ માર્ગમાં સંસ્કૃતિમાં મોટા ભાગના વાસણો ગોળાકાર હોય છે. સાધુજોડાનારાઓને વ્યવસ્થા અને આચાર દર્શાવનાર આચાર્ય સાધ્વીઓ પ્રતિક્રમણ-ગોચરી આદિ ક્રિયાઓ માટે મંડલકારે મળે ભગવાન, સૂત્ર (જ્ઞાન) પ્રદાન કરનારા ઉપાધ્યાય ભગવાન અને છે. જગતપ્રસિદ્ધ મનોવિજ્ઞાની એડમંડ યંગનું કહેવું છે કે, ગોળાકાર માર્ગમાં ચાલનારાઓને સહાય કરનારા સાધુ ભગવાન આ પાંચ એ અનંતતાનું દર્શન કરાવે છે. ગોળાકારમાં એક બિંદુથી પ્રારંભ પરમેષ્ટિતત્ત્વોની ઉપાસના નવકારમંત્રમાં કરવામાં આવે છે. થાય છે તો પણ તે આકારની પૂર્ણાહુતિ ક્યાં થાય છે તેનો નિર્ણય
આ નવકારમંત્રની મંત્રાત્મક આકૃતિ કરવામાં આવે છે, ત્યારે કરી શકાતો નથી. આમ ગોળાકાર અનંતતાનો અનુભવ કરાવતો આ ગુણવાન એવા પાંચ પરમેષ્ટિઓની સાથે જે ગુણોના પ્રભાવે હોવાથી આનંદદાયક લાગે છે. આથી જ ભારતીય સંસ્કૃતિમાં આ પરમેષ્ટિઓ જગતમાં આદરણીય બન્યા છે, એ દર્શન, જ્ઞાન, મોટાભાગના મંત્રો ગોળાકારે હોય છે. શ્રી સિદ્ધચક્રમં ત્રમાં ચારિત્ર અને પરૂપ ગુણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ “નવપદ'રૂપ પ્રથમ ગોળાકાર (વલય) કેન્દ્રસ્થ છે અને આ કેન્દ્રને નવપદની કમલાકાર આકૃતિના કેન્દ્રમાં કર્ણિકા (પરાગ)ને સ્થાને ફરતે બીજા આઠ વલયોની સ્થાપના કરવામાં આવે છે. આ આઠ અરિહંત પરમાત્માની સ્થાપના કરવામાં આવે છે. તેની ચારે વલયો દ્વારા આ નવપદ સંબંધિત પૂજ્ય અને પૂજક (ઉત્તમ રીતે દિશાઓમાં બીજા ચાર પરમેષ્ટિઓની સ્થાપના કરવામાં આવે પૂજા કરનાર હોવાથી આપણે માટે પણ આરાધ્ય) એવા તત્ત્વોનો છે, અને ચારે ખૂણાઓમાં દર્શન-જ્ઞાન ચારિત્ર અને પરૂપ સમાવેશ કરવામાં આવ્યો છે. ધર્મતત્ત્વની સ્થાપના કરવામાં આવે છે. આ નવપદમાં અરિહંત આ સિદ્ધચક્રમંત્રના કેન્દ્રમાં અરિહંત પરમાત્મા અહં એવા અને સિદ્ધરૂપે દેવતત્ત્વ, આચાર્ય ઉપાધ્યાય- સાધુરૂપે ગુરુતત્ત્વ બીજાક્ષર (અરિહંતપદના બીજમંત્ર) દ્વારા દર્શાવવામાં આવે છે. આ અને દર્શનાદિ પદો વડે ધર્મતત્ત્વ બિરાજમાન છે. પ્રથમ બે પદ - અર્વની ફરતે આઠ પદોની સ્થાપના કરવામાં આવે છે. તેના પછીના અરિહંત અને સિદ્ધપદમાં દેવતત્ત્વ, પછીના ત્રણ પદ – આચાર્ય, બીજા વલયમાં સર્વ શ્રુતજ્ઞાનના આધારબિંદુસમા ૪૯ અક્ષરોની ઉપાધ્યાય અને સાધુપદમાં ગુરુતત્ત્વ અને પછીના ચાર પદમાં દર્શન સ્થાપના કરવામાં આવે છે. આ જગતમાં જે કાંઈ જ્ઞાન છે, તે આ • દુર્લભ એવા દર્શન ગુણ, જ્ઞાન ગુણ, ચારિત્ર ગુણ અને તપ ગુણની શુદ્ધ અંત:કરણપૂર્વક ઉપાસના કરો. આ પ્રમાણે નવપદાત્મક
સિદ્ધચક્રની આરાધના કરતાં ભવસાગરથી પાર ઊતરાય છે. • ભયથી, આશાથી, પ્રેમથી કે લોભથી કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રોને પ્રણામ તથા તેમનો વિનય શુદ્ધ સમ્યગુદર્શનવાળાએ કરવો
જોઈએ નહિ. • આ સંસારમાં સમગ્ર પ્રાણીઓ પોતપોતાના શુભાશુભ કર્મના કારણે જ સુખ કે દુ:ખ પામે છે. તે સુખદુ:ખના પ્રમાણમાં | કોઈના વડે લેશમાત્ર પણ વધારો કે ઘટાડો થઈ શકતો નથી.