________________
૧૦
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૨ ૪૯ મૂળાક્ષરો દ્વારા જ પ્રગટ થાય છે. માટે આ મૂળાક્ષરો જગતના દર્શાવવામાં આવે છે. આ ચાર વલયો પૂજ્ય વલયો છે. આ વલયોને સર્વ શ્રુતજ્ઞાનની માતા સમાન હોવાથી “વર્ણમાતૃકા' રૂપે પ્રસિદ્ધ અમૃતવલય કહેવાય છે. આ અમૃતમંડળને સિદ્ધચક્રમંત્રમાં કરવામાં છે. આ વર્ણમાતૃકા એટલે કે સ્વરો અને વ્યંજનોની આઠ મુખ્ય વર્ગ આવતી કળશાકાર આકૃતિનો આતંરિક ભાગ ગણવામાં આવે છે. (વિભાગ)માં સ્થાપના કરવામાં આવે છે. આ સ્વર-વ્યંજનોની સાથે આ ચાર વલયમાં જગતના પૂજ્ય તત્ત્વો નવપદ, વર્ણમાતૃકા, જ અનાહતસ્વરની સ્થાપના કરવામાં આવે છે. “અનાહત' એ લબ્ધિપદો, અનાહતનાદ અને ગુરુપાદુકાઓની ઉપાસના થઈ; હવે આત્માના વિશુદ્ધ સ્વરૂપની ઓળખાણ થયા બાદ આત્માના આતંરિક આ ઉપાયતત્ત્વોની ઉપાસના કરનારા વિવિધ દિવ્ય ઉપાસકોની પ્રદેશોમાંથી સંભળાતો આનંદમય ધ્વનિ છે. યોગસાધનાના માર્ગમાં પણ ઉચિત આદરપૂર્વક ઉપાસના કરવામાં આવે છે. આ પૂજકોની અનહદ’ તરીકે આ અનાહતનાદ પ્રચલિત છે. આ જગતના સર્વ પૂજા કરવા પાછળ વિવિધ હેતુઓ રહ્યા છે. આ ઉપાસકોએ ધ્વનિઓ બે વસ્તુઓ અથડાવાથી ઉત્પન્ન થાય છે, પરંતુ આ પરમતત્ત્વની ઉત્કૃષ્ટ ઉપાસના કરી છે, તે પ્રત્યે આદર અભિવ્યક્ત અનાહતનાદ આત્મામાંથી સ્વયંભૂ ઉત્પન્ન થતો ધ્વનિ છે. તે મૂળ કરવાનો છે. આ સંસારમાં પણ પ્રધાનો આદિની મુલાકાત માટે તો નિરાકાર છે, પણ સાધકો તેનું ધ્યાન કરી શકે તે માટે તેના જઈએ ત્યારે તેના કુટુંબીજનો અને સેવકોનો ઉચિત આદર કરીએ આઠ પ્રકારો ધ્યાનમાં રાખી આઠ આકૃતિઓ દ્વારા દર્શાવાય છે. છીએ, એ જ રીતે નવપદ ભગવાનની ઉપાસના કરનારા આ
એ પછીના ત્રીજા વલયમાં સાધકોને સાધનાના પરિણામે અધિષ્ઠાયક દેવી-દેવતાઓનું ઉચિત આદરપૂર્વક પૂજન કરવું યોગ્ય ઉપલબ્ધ થતી ૪૮ લબ્ધિઓ (વિશિષ્ટ શક્તિઓ)નું સ્થાપન છે. છે. લબ્ધિ અને વિદ્યા-મંત્રો વચ્ચે ભેદ એ છે કે, લબ્ધિઓ એ આ નવપદ ભગવાનની ભક્તિ ત્યારે જ પૂર્ણ થાય છે કે જ્યારે આત્મશક્તિનું સહજ સ્કૂરણ છે. વિદ્યા કે મંત્રોની સિદ્ધિ કરવામાં નવપદ ભગવાનની ઉત્કૃષ્ટ ભક્તિ કરનારા ભક્તોની ભક્તિ આવતી હોય છે. આ લબ્ધિઓ અનેક પ્રકારની છે, તેના મુખ્ય ૪૮ કરવામાં આવે છે. કુલ પાંચ વલયોમાં આ અધિષ્ઠાયકોની સ્થાપના પ્રકારોમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લબ્ધિઓને કરવામાં આવી છે. પૂજનમાં ભાગ લેનારા શ્રાવક-શ્રાવિકા આદિની ધારણ કરનારા મહાપુરુષો પોતાના સ્વાર્થ માટે આ લબ્ધિઓનો પ્રભાવના-સ્વામિવાત્સલ્ય આદિ દ્વારા બહુમાન કરી ભક્તિ કરવામાં ઉપયોગ કરતા નથી, પરંતુ વિશ્વકલ્યાણ માટે આ શક્તિઓનો આવે છે, તેમાં પણ નવપદની જ ભક્તિ રહેલી છે. વિનિયોગ કર્યા વિના રહેતા નથી. આ લબ્ધિપદો લબ્ધિધારી પાંચમા વલયમાં સિદ્ધચક્રજીના વિમલેશ્વરદેવ આદિ ૧૮ મુખ્ય મહામુનિઓની વંદના માટે પ્રયોજાયા છે. સૂરિમંત્ર, વર્ધમાનવિદ્યા, અધિષ્ઠાયકદેવોની સ્થાપના કરવામાં આવી છે. શ્રીપાલકથામાં શ્રી ભક્તામર સ્તોત્રના મંત્રો આદિમાં આ લબ્ધિપદો દ્વારા લબ્ધિવંત વિમલેશ્વરદેવે શ્રીપાલરાજાને સંકટના સમયે કરેલી સહાય અદ્ભુત મહાપુરુષોને વંદના કરવામાં આવી છે. આ લબ્ધિપદોની ઉપાસના છે. ધવલશેઠ દ્વારા સમુદ્રમાં ફેંકાયેલા શ્રીપાલને મગરમચ્છનું રૂપ આત્મશક્તિના સ્કૂરણ માટે ખૂબ જ લાભદાયી છે.
ધારણ કરી થાણાબંદરે પહોંચાડવાનું કાર્ય વિમલેશ્વરદેવે જ કર્યું ચોથા વલયમાં ગુરુપાદુકાઓનું પૂજન કરવામાં આવે છે. પ્રથમ હતું. એ જ રીતે સિદ્ધચક્રજીનું સ્મરણ કરતાં હાજર થયેલા પાંચ ગુરુપાદુકા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ વિમલેશ્વરદેવે પ્રગટ થઈ દિવ્ય હાર આપ્યો હતો. આ દિવ્ય હારના પાંચ પદોની છે. છઠ્ઠી ગુરુપાદુકા અદૃષ્ટ ગુરુની છે, તો સાતમી પ્રભાવે શ્રીપાલ રાજાના અનેક કાર્યો સિદ્ધ થયાં હતાં. આવા શ્રી ભૂતકાળના અનંત ગુરુઓની અને આઠમી ભૂત-વર્તમાન-ભવિષ્ય વિમલેશ્વરદેવ સિદ્ધચક્ર ભગવાન પર શ્રદ્ધા રાખનારા ધીરભક્તોનું એમ સર્વ ગુરુઓની છે. ઉપર વર્ણવાયેલી લબ્ધિઓ ગુરુ-ચરણની કષ્ટનિવારણ કરવા સદા તત્પર હોય છે. આ શ્રી વિમલેશ્વરદેવ અને સેવા વિના પ્રાપ્ત થતી નથી, અને કદાચ પ્રાપ્ત થાય તો હિતકારક ચક્રેશ્વરીદેવી સિદ્ધચક્રજીના મુખ્ય અધિષ્ઠાયકો છે. એ સાથે થતી નથી, માટે લબ્ધિપદો બાદ તરત જ ગુરુચરણની ઉપાસના જૈનસંઘમાં મહિમાવંત ધરણેન્દ્ર, પદ્માવતી, જ્વાલામાલિનીદેવી,
• રાજાએ મયણાસુંદરીને કહ્યું કે, “હે પુત્રી ! શાસ્ત્રોનો અભ્યાસ કરતા જો તમારા હૃદયમાં વિવેકની વૃદ્ધિ થઈ હોય તો મારા પ્રશ્નનું નિરાકરણ એક શબ્દમાં કરો. તે ત્રણ અક્ષરના શબ્દનો પ્રથમ અક્ષર કાઢતાં તે શબ્દનો અર્થ ‘જગતને જિવાડનાર’ થાય છે, તેના મધ્યનો અક્ષર કાઢતાં તેનો અર્થ “જગતનો સંહાર કરનાર' થાય છે. ( આ પ્રમાણે સાંભળીને મયણા બોલી કે, “હે પિતાશ્રી ! સાંભળો ! આ ત્રણ અક્ષરવાળો (કાજળ નામનો) પદાર્થ મેં મારી આંખોમાં જોયો છે.” | વિસ્તારાર્થ : શબ્દનો પ્રથમ અક્ષર કાઢતા “જળ' રહે છે, જે સર્વ પ્રાણીઓને જિવાડનાર છે. મધ્યનો અક્ષર કાઢતા ‘કાગ’ રહે છે, જે જગતનો સંહારક છે. અને અંતિમ અક્ષર કાઢતા ‘કાજ' રહે છે. કાજ એટલે કે કામ. તે સહુને વહાલું છે.