________________
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૨ સિદ્ધપદ એ જ આપણું પોતાનું વાસ્તવિક વ્યક્તિત્વ ૨
सिद्ध T આચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરિ આરાધ્ય એવાં નવપદમાં અરિહંત પદ કેન્દ્ર સ્થાને છે તો સિદ્ધ સિદ્ધપદને પામવામાં અને પમાડવામાં ઉપકારક બને છે. સાધુપદ પદ શિરમોર સ્થાને છે. અરિહંતો કૃતકૃત્ય હોવા છતાં તેમને ચાર સિદ્ધપદને પામવામાં ઉપકારક બને છે. અઘાતી કર્મોનો ક્ષય કરીને સિદ્ધત્વની પ્રાપ્તિ કરવાની હજી બાકી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપપદ જ્યાં સુધી ક્ષયોપશમ ભાવરૂપે હોય છે; જ્યારે સિદ્ધ ભગવંતોના આઠેય કર્મોનો સર્વથા ક્ષય થયેલો હોય છે ત્યાં સુધી સિદ્ધપદની પ્રાપ્તિની સાધનારૂપે હોય છે અને એ હોવાથી અને પોતાનું પૂર્ણ સ્વરૂપ સર્વાશે પ્રગટ થયેલું હોવાથી જ્યારે ક્ષાયિકભાવે પરિણમે છે ત્યારે તે સ્વયં સિદ્ધપદ સ્વરૂપ બની એમને હવે કાંઈ પણ કરવાનું વિશેષ રહેતું નથી. એટલે એવું જાય છે. આ બધી દૃષ્ટિએ જોતાં સિદ્ધપદને શિરમોર સ્થાને ચોક્કસ કહી શકાય છે કે અરિહંતો સિદ્ધ હોવા છતાં ય સાધક છે સ્થાપવામાં આવ્યું છે. જ્યારે સિદ્ધો તો માત્ર સિદ્ધ જ છે.
મોક્ષે જનારા પ્રત્યેક ભવ્ય જીવોને અરિહંત પદની પ્રાપ્તિ શક્ય અરિહંતોને માટે સિદ્ધ પદ આરાધ્ય, ગંતવ્ય અને પ્રાપ્તવ્ય પદ નથી. એટલે બધા ભવ્ય જીવો અરિહંત બને જ એવો કોઈ નિયમ હોય છે; માટે જ દીક્ષાનો સ્વીકાર કરતી વખતે “નમો સિદ્ધાણં' નથી; જ્યારે સિદ્ધપદની પ્રાપ્તિ તો મોક્ષે જનારા પ્રત્યેક ભવ્ય જીવોને પદનો ઉચ્ચાર કરીને પોતાની સમગ્ર ચેતનાને અને સમગ્ર પુરુષાર્થને અવશ્ય થાય જ છે. તેઓ સિદ્ધત્વની દિશામાં ઢાળે છે; પરંતુ સિદ્ધોને માટે હવે કોઈપણ અરિહંત અવસ્થા પરમ ઉપકારક હોવા છતાં તે કર્મજન્ય અવસ્થા પદ આરાધ્ય, ગંતવ્ય કે પ્રાપ્તવ્ય રહેતું નથી. આમ છતાં, અરિહંત હોવાથી એક પ્રકારની ‘ઉપાધિકૃત” અવસ્થા છે, જ્યારે સિદ્ધાવસ્થા પદ અને સિદ્ધપદ એ બંનેયનું આગવું વૈશિસ્ત્ર છે, જે નય સાપેક્ષ કર્મરહિત અવસ્થા હોવાથી તે “નિરુપાધિક' અવસ્થા એટલે જ રીતે ચોક્કસ વિચારી શકાય તેવું છે.
સ્વાભાવિક અવસ્થા છે. અગર જો અરિહંતોએ મોક્ષમાર્ગની સ્થાપના કરી જ ન હોત તીર્થકર ભગવંતોને તીર્થકર બનાવનાર તીર્થકર નામ કર્મનો તો સિદ્ધ બનનારા આત્મા ક્યા માર્ગનું આલંબન લઈને સિદ્ધ બન્યા જ વિપાક છે અને અંતે એમને એ પુણ્ય કર્મનો ય ક્ષય કરવાનો જ હોત? એ જ રીતે, અગર જો જગતમાં સિદ્ધ પદ જ ન હોત કે હોય છે; જ્યારે સિદ્ધાવસ્થા નિરુપાધિક અવસ્થા હોવાને કારણે સિદ્ધપદ પામવાનું જ ન હોત તો અરિહંતોએ ક્યા લક્ષ્યથી એટલે એનો ક્યારેય ક્ષય થતો નથી અને એમને એવો કોઈ ક્ષય કરવાનો કે, સ્વ-પરને માટે કયા લક્ષ્મપૂર્વક શાસનની આરાધના અને પણ હોતો નથી. સંસ્થાપના કરી હોત?
સિદ્ધાવસ્થા એ સહજ અવસ્થા છે... સિદ્ધો સિદ્ધ બની શક્યા છે તેમાં અરિહંતોનો અવશ્ય ઉપકાર એ પૂર્ણ અવસ્થા છે... છે, તો અરિહંતોનો આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં એ દ્વન્દાતીત અવસ્થા છે.... આવ્યો તેમાં, તેમ જ સિદ્ધપદનું લક્ષ્ય બાંધીને તેમણે સ્વકીય એ નિરુપાધિક અવસ્થા છે.. આરાધનાની સાથોસાથ શાસન સ્થાપના કરવારૂપ મોક્ષમાર્ગની એ નિર્વચનીય અવસ્થા છે.. સ્થાપના કરી તેમાં સિદ્ધ ભગવંતો આલંબન તરીકે ઉપકારક બન્યા એ નિરાબાધ અવસ્થા છે...
એ નિત્ય અવસ્થા છે અને વ્યવહાર નયની અપેક્ષાએ અરિહંત પદનું વિશેષ મહત્ત્વ છે તો એ અક્ષય અવસ્થા છે... નિશ્ચય નયની અપેક્ષાએ સિદ્ધ પદનું વિશેષ મહત્ત્વ છે. પ્રમાણની માટે જ સિદ્ધાવસ્થાનું વર્ણન કરતાં શક્રસ્તવમાં જણાવ્યું છે કેઅપેક્ષાએ તો બન્ને પદોનું, આગળ વધીને નવપદના નવે-નવ પદોનું સિવ-મત-પ૩-મવંત-મવરવય-મથ્વીવાદ-મપુણરાવિત્તિ સિદ્ધિાનામધેય એટલું જ મહત્ત્વ છે. એમાંના કોઈપણ પદનું મહત્ત્વ ઓછું અંકાય તાપ તેમ નથી.
૧-કલ્યાણરૂપ, ૨- અચળ, ૩-રો ગરહિત, ૪-અનંત, આમ છતાં નવપદ પૈકીના આઠેય પદોની સાર્થકતા સિદ્ધપદની પ–અક્ષય, ૬-અવ્યાબાધ, ૭-જ્યાંથી પાછા ફરવાપણું નથી તેવું, પ્રાપ્તિથી જ થાય છે. અરિહંતપદ, આચાર્યપદ અને ઉપાધ્યાયપદ, ૮-સિદ્ધગતિ નામવાળું સ્થાન છે.
• આ તપની પૂર્ણાહૂતિના અવસરે સ્વશક્તિ અનુસાર આ તપનો ઉદ્યાપન મહોત્સવ કરવો જોઈએ. આ તપના પ્રભાવથી)
આત્મા આ ભવ ને પરભવમાં અનેક સુખો ભોગવીને સંસાર સાગરથી પાર ઊતરે છે.