________________
માર્ચ, ૨૦૧૨ પ્રબુદ્ધ જીવન
૩૧ થયો. આ બંને વાક્યો કદાચ સાચા પણ હોય, પરંતુ વિદ્યાર્થી માટે છે, તેનું સર્જન ત્યારે જ શક્ય બને છે કે, જ્યારે અંદર સંસાર હોય અહિતકર છે, કારણ કે વિદ્યાર્થીના વિનયગુણને નષ્ટ કરે છે. વિનય છે. આ અંદરનો સંસાર સ્વાર્થરૂપ હોય છે. જ્ઞાની પુરુષો કહે છે, વિના વિદ્યાની સંપ્રાપ્તિ થતી નથી. વિદ્યાની સંપ્રાપ્તિથી જ વાસ્તવિક સ્વાર્થ ઇવ ભવ: પરોપકારબુદ્ધિ જાગવાથી સ્વાર્થબુદ્ધિ નાશ પામે હિત થાય છે. ઉપાધ્યાય ભગવાન અતિશય વિદ્વાન હોવા છતાં છે, એમ ઉપાધ્યાય ભગવાન ભવના ભયનો નાશ કરનારા બને છે. આચાર્યભગવંતો પ્રતિ ઉત્તમ વિનયને ધારણ કરનારા હોય છે. આ આ ઉપાધ્યાય ભગવંતો સાધુઓને વાંદણા (ગુરુવંદન)ના ૨૫ વિનયથી શિષ્યોમાં પણ વિનય પ્રગટે છે. બાવનાચંદન જેવા શીતલ સ્થાનકો સમજાવે છે. સાથે ૨૫ પ્રકારની પાપક્રિયાઓ છોડવા અંગે વિનયવંત વચનોથી ઉપાધ્યાય ભગવાન અહિતને ટાળે છે. માર્ગદર્શન કરે છે. એ જ રીતે પાંચ મહાવ્રતોની પચ્ચીસ ભાવનાઓ
આ સંસારમાં ભૌતિક વસ્તુઓની સ્પૃહા જ પરમ તાપ છે. આ શીખવાડી પાંચ મહાવ્રતો દઢ કરે છે. આમ ઉપાધ્યાય ભગવાન જગતના જીવો આ સ્પૃહાના તાપથી જ દાઝેલા છે. ઉપાધ્યાય શ્રમણજીવનના માળી બની ગુણવૃક્ષોને વિકસાવે છે. ભગવાન આપણને વિનયગુણ અને સમ્યગૂજ્ઞાનનું દાન કરે છે. ઉપાધ્યાય પદની વાત યાદ આવે ત્યારે મહોપાધ્યાય શ્રી આ સમ્યગૂજ્ઞાનના પ્રભાવે ભૌતિક વસ્તુઓની અસારતા સમજાય યશોવિજયજીનું નામ અવશ્ય સ્મરણે ચડે. અનેક સંસ્કૃત-પ્રાકૃતછે અને આત્મિક ગુણલક્ષ્મીનો અનુભવ થાય છે. આમ, ઉપાધ્યાય ગુજરાતી સાહિત્યરચનાઓ વડે જેમણે સ્વાધ્યાયના મધુર ફળો ભગવાન તાપનું નિવારણ કરે છે.
જગતની સામે મૂક્યા છે. તે સમયના બીજા ઉપાધ્યાય વિનયવિજયજી, ઉપાધ્યાયજી મહારાજ આગળ વર્ણવે છે;
ઉપાધ્યાય માનવિજયજી આદિએ પણ અનેક ગ્રંથોની રચના કરી. તે ઉવન્ઝાય સદા નમતા, નાવે ભવભય શોક રે.” જૈનસાહિત્ય ઉદ્યાનને સુવાસિત કર્યું છે. જે જગતના બંધવ છે અને જગતના ભ્રાતા છે, એવા પરમોપકારી ઉપાધ્યાયશ્રી પદ્મવિજયજી મહારાજ નવપદપૂજામાં કહે છે; ઉપાધ્યાય ભગવંતના ચરણોની સેવા કરનાર આરાધક ઉપાધ્યાય “ચોથે પદ પાઠક નમું, સકળ સંઘ આઘાર; ભગવંત તેને પણ જગબંધવ અને જગભ્રાતા બનાવે છે. જે દુઃખમાં ભણે ભણાવે સાધુને, સમતારસ ભંડાર.' દિલાસો આપે તેને બંધવ કહેવાય, અને જે સુખમાં સંભાળ રાખે હું ચોથા પદમાં - પાઠક ઉપાધ્યાયને નમસ્કાર કરું છું; જે સર્વ તેને ભ્રાતા કહેવાય. આવી રીતે તે આત્મા સમગ્ર જીવોના સુખે સંઘના આધારસમા છે. પોતે ભણે છે અને સાધુઓને ભણાવે સુખી અને દુઃખે દુઃખી બને છે અને સ્વના સુખદુ:ખ વીસરાઈએ તેમ જ સમતારસના ભંડાર છે. જાય છે. આવી અનુપમ પ્રક્રિયાના પ્રભાવે અનંતકાળના સ્વાર્થનો આવા ઉપાધ્યાય ભગવાનની આરાધનાને પ્રતાપે આપણે જ્ઞાન નાશ થાય છે. જે ચારગતિરૂપ સંસાર દેખાય છે, તે બાહ્ય સંસાર અને વિજય પ્રાપ્ત કરનારા થઈએ એ જ શુભેચ્છા. * * *
હવે પ્રસ્તુત ઢાળમાં પ્રભુ શ્રી મહાવીર સ્વામી નિશ્ચયનયથી નવપદનું અને તેની આરાધનાનું સ્વરૂપ બતાવે છે– નિશ્ચયનયથી નવપદની આરાધના છેતરહિત આત્મભાવ એટલે કે આપણા આત્મિક પરિણામની વિશુદ્ધતાથી થાય છે. અર્થાત્ વ્યવહારથી દ્રવ્યારાધના ઘણી કરવા છતાં પણ જો નિશ્ચય રીતે ભાવથી આત્માની વિશુદ્ધતા નથી તો તે નવપદની આરાધના વાસ્તવિક નથી અને બહારથી દ્રવ્યારાધના અલ્પ હોવા છતાં અંદરથી આત્માની પરિણતિ વિશુદ્ધતાની તરફ આગેકૂચ કરે છે, અર્થાત્ આત્મા વિષય-કષાયથી વિરમે છે, તો અવશ્ય નવપદની આરાધના દમદાર છે. આમ નવપદનો સંબંધ બાહ્ય આરાધના સાથે નહિ પણ આત્મિક પરિણતિ સાથે જ હોવાથી નવપદ તે આપણું સુવિશુદ્ધ આત્મસ્વરૂપ છે.
વળી નવપદમાં પણ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના માધ્યમથી આપણું શુદ્ધ આત્મતત્ત્વ જ પ્રતિષ્ઠિત છે. કેમકે નવપદ એ દ્રવ્યાત્મક નથી, પરંતુ ગુણાત્મક છે અર્થાત્ પ્રસ્તુત નવપદમાં ઉપરોક્ત નવે પદ રૂપ વ્યક્તિ વિશેષની આરાધના નથી, પરંતુ તેમના ગુણોની આરાધના છે અને તે નવે પદના પ્રત્યેક ગુણો નિશ્ચયનયથી આપણા આત્માના જ વિશુદ્ધ ગુણો છે. જેમ કે (૧) અરિહંતનો પ્રધાન ગુણ કેવળજ્ઞાન એ આપણા આત્માનો જ પૂર્ણજ્ઞાન ગુણ છે. (૨) સિદ્ધના અનંત ચતુષ્ટય અને મુક્તાવસ્થા એ આપણા આત્માની જ વાસ્તવિક અવસ્થા છે કેમ કે એવો શાશ્વત નિયમ છે કે, ક્યારેય પણ કોઈનો પણઆત્મા કર્મથી અતિશય આવૃત્ત હોવા છતાં તેના મધ્યવર્તી આઠ રૂચક પ્રદેશો સિદ્ધની જેમ સર્વથા અને સદા કર્મમુક્ત જ રહે છે. માટે આજે પણ આપણી જે અંદરની આંશિક મુક્તાવસ્થા છે તે જ જ્યારે સંપૂર્ણ રીતે બહાર પ્રકટ થાય છે, તે જ સિદ્ધાવસ્થા છે. તેવી જ રીતે (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) સાધુના સ્વરૂપમણારૂપ સંયમ, જ્ઞાન, અપ્રમતત્તા વગેરે ગુણ, તથા (૬) દર્શન, (૭) જ્ઞાન, (૮) ચારિત્ર અને (૯) સ્વરૂપમાં સ્થિરતા રૂપ તપ એ સર્વ પણ આપણા જ આત્માના વિશુદ્ધ ગુણો છે. | આમ, નવે પદોમાં આત્માના જ વિશુદ્ધ ગુણો પ્રતિષ્ઠિત હોવાથી નવપદ એ આત્મસ્વરૂપ છે.