________________
માર્ચ, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
૩૩
આત્માનો પરમગુણ ક્ષમા છે, માટે આ ક્ષમાગુણમાં સદા લયલીન કરનારા હોવાથી શ્યામ છે. રહેવું. બાવનાચંદનને જેમ છેદો, ભેદો કે અન્ય કોઈ રીતે પીડા આ સાધુભગવાનનો મુખ્ય ઉપકાર સહાય કરવાનો છે. તેઓ આપો છતાં સુગંધ જ આપે. એમ સાધુ સર્વ પરિસ્થિતિઓમાં ક્ષમાને સદા મોક્ષમાર્ગના સાધક હોય છે અને અન્ય સાધકોને સદા સહાય જ ધારણ કરી અન્ય જીવો પ્રત્યે ઉપકાર કરે. ગજસુકુમાલમુનિ, કરવા તત્પર હોય છે. આવા ઉત્તમ ૨૭ ગુણોને ધારણ કરનારા મેતારજમુનિ, ઝાંઝરિયા મુનિ આદિ મુનિભગવંતોના જીવનમાં ભાવસાધુઓ ઘણાને મતે આ કાળમાં વિરલ હોય છે એવું ઘણા આવા ઉત્તમ ક્ષમાગુણનો ઝળહળાટ જોવા મળે છે. આથી જ લોકો માને છે, પરંતુ ઉપાધ્યાય યશોવિજયજી આ બાબતમાં સાધુભગવંતને માટે કહેવાયું છે; સમતારસમાં ઝીલે તે સાધુ. આપણને માર્ગદર્શન આપે છે;
આ ક્ષમાગુણની સિદ્ધિ માટે સાધુના જીવનમાં નમ્રતા, મૃદુતા સોના તણી પરે પરીક્ષા દીસે, દિનદિન ચઢતે વાને; અને સંતોષ જેવા ઉત્તમ ધર્મોની સિદ્ધિ પણ આવશ્યક છે. આ ચાર સંજપ ખપ કરતા મુનિ નમીએ, દેશકાળ અનુમાને રે. ગુણોથી ક્રમશઃ ક્રોધ, માન, માયા, લોભ આદિ ચાર કષાયો પર (જેમના સંયમની પરીક્ષા સુવર્ણની જેમ દરરોજ ચઢતા ચઢતા વિજય થાય છે. આ કષાયવિજેતા સાધુ વાસ્તવિક સંયમ અને તપને રંગવાળી દેખાય છે અને જેઓ દેશ-કાળ પ્રમાણે સંયમનું પાલન ધારણ કરનાર થાય છે. આવા સાધુ આત્મપ્રતીતિથી વ્રતોને સત્યરૂપે કરવામાં તત્પર છે તેવા મુનિજનોને સદા નમસ્કાર હો.). ધારણ કરે છે અને સદા મૈત્રી આદિ ચાર ભાવનાઓમાં સ્નાન કરી આમ, ભાવસાધુત્વના ઉત્કૃષ્ટ ૨૭ ગુણો પ્રતિ જેમની સાધના શોચને ધારણ કરે છે. તેઓ પોદગલિક પદાર્થોમાં સ્પૃહા-આસક્તિ જોડાયેલી છે એવા સાધુભગવંતો વંદનીય છે, આદરણીય છે અને ધારણ કરતા નથી અને આત્મસ્વરૂપ બ્રહ્મમાં પરમહંસરૂપે સદા ઉપાસ્ય છે. છદ્મસ્થાવસ્થા (કર્મબંધનથી યુક્ત અવસ્થા)ને લીધે થતી આનંદપૂર્વક ક્રીડા કરે છે.
અલના કરતા શુદ્ધિ પ્રત્યે લક્ષ્ય આપવું વિશેષ આવશ્યક છે. આમ, સાધુ ભગવંતો ક્ષમા આદિ દસ પ્રકારના સાધુધર્મોમાં આવા સાધુભગવંતોને “નવપદપૂજા'ના શબ્દો દ્વારા ભાવભરી રત રહીને તપશ્ચર્યા વડે કર્મક્ષય કરી આત્માને નિર્મળ બનાવે વંદના કરીએ; છે.
જે રમ્યા શુદ્ધસ્વરૂપ રમણે, દેહ નિર્મમ સદા, આવા સાધુ ભગવંતોનું ધ્યાન શ્યામવર્ણથી કરવાનું કહ્યું છે, કાઉસગ્ગ મુદ્રા ધીર આસાન, ધ્યાન અભ્યાસી સદા; એની પાછળ પણ ગૂઢ રહસ્ય છૂપાયું છે. પંચપરમેષ્ટિઓમાં આ તપ તેજ દીપે કર્મ જીપ, નૈવ છીપે પરભણી, પંચમ પરમેષ્ટિ હોવા છતાં ઉત્પત્તિની દૃષ્ટિએ તેઓ પ્રથમ પરમેષ્ટિ મુનિરાજ કરૂણાસિંધુ ત્રિભુવનબંધુ પ્રણમું હિતભણી. છે. દીક્ષા ધારણ કર્યા પછી જ, સાધુત્વને ધારણ કર્યા બાદ જ મુનિભગવંતો શુદ્ધ સ્વભાવમાં રમણ કરે છે અને દેહ પ્રત્યે ઉપાધ્યાય, આચાર્ય, સિદ્ધ કે અરિહંત પદ પ્રાપ્ત થાય છે. કાળા અનાસક્ત હોય છે. કાઉસગ્નમુદ્રામાં ધીરતાપૂર્વક આસન ધારણ રંગની ભૂમિ વિશેષ ફળદ્રુપ હોય છે. સાધુ પણ શ્યામવર્ણ ભૂમિ કરી ધ્યાનનો અભ્યાસ કરે છે. તપના તેજથી દીપતા, કર્મને જીતે સમા છે કે, જેમાંથી આ પાંચેય પરમેષ્ટિઓ પ્રગટ થાય છે. છે અને પર-પદાર્થ પ્રત્યે તેમનું મન જતું નથી. આવા મુનિશ્યામવાદળમાં જળ વિશેષ હોય છે, એ જ રીતે આ સાધુભગવંતો ભગવંતો કરૂણાસમુદ્ર અને ત્રણે ભુવનના જીવો માટે બંધુ સમાન કરૂણારૂપી જળને ધારણ કરનારા હોય છે. તેઓ ઉપસર્ગ અને છે, તેમને હું કલ્યાણાર્થે પ્રણમું છું. પરિષહોને સહન કરનારા હોવાથી શ્યામ છે, વળી મોહનું મારણ
* * *
• આ પ્રમાણે શ્રીપાલ મહારાજાના ચોથા ખંડની ખાંડ અને સાકરથી પણ અધિક મીઠી એવી આ પહેલી ઢાળ કહેવામાં આવી. ગ્રંથકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કહે છે, “જે નવપદજીના સુંદર યશોગાનને વિલાસપૂર્વક ગાય છે તેની કીર્તિ સમગ્ર વિશ્વમાં ફેલાય છે.' • શ્રીપાલ મહારાજાએ સિદ્ધચક્ર ભગવાનને કલ્પવૃક્ષની ઉપમા આપતાં કહ્યું, ‘પ્રથમ પદે શ્રી અરિહંત પરમાત્મા છે જે સિદ્ધચક્રરૂપી કલ્પવૃક્ષની મૂળ પીઠિકાના દૃઢ સ્થાને પ્રતિષ્ઠિત છે. વળી સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત એ એની ચાર વિશાળ શાખાઓ છે ને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એની સુંદર અવાંતર શાખાઓ છે. વળી ૩ૐ હ્રીં વગેરે બીજાક્ષરો, અ વગેરે સ્વર અને વ્યંજનોનો સમૂહ તેમજ અઠ્ઠાવીસ મહાલબ્ધિઓ, આઠ મહાસિદ્ધિઓ અને નવ નિધિઓ એના પાંદડાંઓના જથ્થાઓનો સમૂહ છે. દશ દિકુપાલો, ચોવીસ-યક્ષ-યક્ષિણીઓ, નવગ્રહો, વિમલેશ્વર દેવ તથા ચક્રેશ્વરી દેવીરૂપી પુષ્પોથી અલંકૃત એવું સિદ્ધચક્રરૂપી મહાન કલ્પવૃક્ષ અમને મનોવાંછિત ફળ પ્રદાન કરો.'