________________
૧૪
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૨
સમાન હોય છે માટે જ શ્રી સિદ્ધસેનસૂરિ વર્ધમાન શક્રસ્તવમાં પ્રભુ અરિહંત પરમાત્માના હૃદયમાં આ વિશ્વના સર્વજીવો પ્રત્યે અપાર માટે વિશેષણ વાપરતાં કહે છે;
વાત્સલ્ય રહ્યું હોય છે. પૂર્વના ત્રીજા ભવમાં વીસસ્થાનકની त्रिभुवन भव्यकुल नित्योत्सवाय
આરાધનાથી આ વાત્સલ્યને આત્મસાત કરે છે. આ વાત્સલ્યથી (ત્રિભુવનના ભવ્યજીવોના કુળો (પરંપરાઓ) માટે પ્રભુ નિત્ય તેઓ માતા જેમ પોતાના સર્વ બાળકો પ્રત્યે વાત્સલ્ય વહાવે છે, ઉત્સવ સમા છે.)
એમ જગતના સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યના પરિણામવાળા બને છે. આ તીર્થસ્થાપક અરિહંત પરમાત્મા મુખ્ય બાર ગુણોને ધારણ કેવળજ્ઞાન બાદ મોહરહિત હોવા છતાં તેઓ અપેક્ષા વિના જ સર્વ કરનારા હોય છે. આ બાર ગુણોમાં પ્રથમ આઠ ગુણ અષ્ટ- જીવો પ્રત્યે અપાર સ્નેહને ધારણ કરનારા હોય છે. આ વાત્સલ્યને મહાપ્રાતિહાર્ય કહેવાય છે. પરમાત્માની પાછળ શોભતું (૧) લીધે જ તેમના લોહી અને માંસ દૂધ સમાન બની જાય છે. આ અશોકવૃક્ષ, (૨) દેવતાઓ દ્વારા કરાતી પુષ્પવૃષ્ટિ, (૩) દિવ્યધ્વનિ, નિર્મળતાને લીધે અરિહંતભગવાનનું ધ્યાન શ્વેતવર્ણથી કરવામાં (૪) ચામર, (૫) સિંહાસન, (૬) ભામંડલ, (૭) દેવદુદુભિ, (૮) આવે છે. એ જ રીતે શ્વેત ચોખાના આયંબિલ દ્વારા તેમની આરાધના ત્રણ છત્ર-આ આઠ પરમાત્માની સાથે જ રહેનારા હોવાથી કરવામાં આવે છે. પ્રાતિહાર્ય કહેવાય છે. આ આઠ દિવ્ય પ્રાતિહાર્યોની અપૂર્વ શોભાથી શ્રી અરિહંતપ્રભુએ સન્માર્ગનો ઉપદેશ આપ્યો એ એમનો મુખ્ય અરિહંત પરમાત્માની ત્રિભુવનપૂજ્યતાનો સામાન્યજનોને અનુભવ થાય ઉપકાર છે. આ સાથે જ આ માર્ગ અનુસાર જીવવાની વ્યવસ્થા છે. આ પ્રાતિહાર્યો પરમાત્માના રૂપસ્થ ધ્યાન માટે ઉપયોગી છે. સાધુધર્મ અને શ્રાવકધર્મરૂપે દર્શાવી સંઘવ્યવસ્થા આપીને ધર્મમાર્ગ
અરિહંતપરમાત્માનું કેવળજ્ઞાન ભવ્ય જીવો માટે પરમ ઉપકારક ટકી રહે એવું આયોજન કર્યું છે. એ જ રીતે ગણધરોને શ્રુતજ્ઞાનના હોવાથી જ્ઞાનાતિશય કહેવાય છે. તેઓ દેવ, દાનવ, માનવ આદિથી બીજ સમાન ત્રિપદી આપીને શાસ્ત્રરચનાઓના મૂળ બન્યા. આથી અનેક અતિશયો (વિશિષ્ટ શોભાઓ)થી પૂજાતા હોવાથી તે જ એક કવિએ અરિહંતપ્રભુને “શ્રુતગંગા હિમાચલ' કહ્યા છે. આવા પૂજાતિશય૧૦ કહેવાય છે. તેમની વાણી ૩૫ ગુણોથી સુશોભિત ઉપકારી અરિહંત ભગવંતનો ઉપકાર માનવાથી જ સાધકની હોય છે. આ વાણી મધુર, સરળ અને સર્વ જીવોને સમજાય એવી વાસ્તવિક યાત્રા શરૂ થાય છે. આજ સુધી સાધકે અનેકવાર સાધના હોય છે. આથી આ વાણી વચનાતિશય તરીકે પ્રસિદ્ધ છે. અરિહંત કરી હોય, પણ “હું કરું છું” એવું મિથ્યાભિમાન સાધકને સાધનામાં ભગવાન કેવળજ્ઞાન બાદ વિહાર કરે ત્યારે સવાસો યોજનના પ્રગતિ કરાવી શકતું નથી. આ ઉપકારી અરિહંતો જ મને આ સાધના વિસ્તારમાં રોગ, આક્રમણ, દુકાળ, મરકી (પ્લેગ) આદિ ઉપદ્રવો કરાવી રહ્યા છે” એવો સ્વીકાર મોહનીય કર્મના મૂળ સમા અહંભાવનું રહેતા નથી. આ વિશિષ્ટતાને અપાયાપગમાતિશય ૨ કહેવાય છે. વિસર્જન કરાવી સાધનામાં પ્રવૃત્ત કરાવે છે. આ ઉપકારનો સ્વીકાર આ બાર ગુણો અરિહંત પરમાત્માના વિશિષ્ટ ગુણો છે. તે જ વાસ્તવિક ભાવધર્મ છે. આ ભાવ વિનાની ક્રિયાઓ ફળતી
અરિહંત પરમાત્મા કેવળજ્ઞાનથી નિર્વાણ સુધીના કાળમાં નથી. કલ્યાણમંદિરસ્તોત્રમાં શ્રી કુમુદચંદ્રમુનિ કહે છે; યમ્મા યિા: ભાવતીર્થકર કહેવાય છે. તેમની પૂર્વાવસ્થા અને સિદ્ધાવસ્થા દ્રવ્ય પ્રતિનિન્તિ ન માવશૂન્ય: ભાવશૂન્યક્રિયાઓ ફળતી નથી. અરિહંત કહેવાય છે. તેઓની પ્રતિમાને સ્થાપના અરિહંત કહેવાય અરિહંત પરમાત્માના આ ઉપકારગુણને વર્ણવવા શાસ્ત્રકારોએ છે, તો તેમનું નામ-નામ અરિહંત કહેવાય છે. આ અરિહંત મહાગોપ, મહામાહણ, મહાનિર્યામક, મહાસાર્થવાહ એવી ચાર ઉપમાઓ પરમાત્માના ચારે નિક્ષેપ પૂજનીય-આદરણીય છે. નમુસ્કુર્ણ સૂત્રમાં પ્રયોજી છે. ભાવ અરિહંતની, તે સૂત્રની અંતિમ ગાથામાં દ્રવ્યઅરિહંત, અરિહંત ગોપાલકો જેમ સર્પ અને જંગલી પ્રાણીઓથી ગાયોનું રક્ષણ ચેઇયાણ દ્વારા સ્થાપના અરિહંત અને લોગસ્સ સૂત્ર દ્વારા નામ- કરે છે, અને જ્યાં ઘાસ-પાણી આદિ હોય ત્યાં લઈ જઈ ગાયોનું અરિહંતની ઉપાસના કરવામાં આવે છે.
પોષણ કરે છે તેમ જીવ નિકાયરૂપ ગાયોનું અરિહંત પરમાત્મા પ્રશ્ન : ચેતના એટલે શું?
ઉત્તર : જ્ઞાન દર્શન સ્વભાવરૂપ આત્મલક્ષણ એટલે સુખદુ:ખનું જે ભાન થવું-ચેતવું એટલે સુખે દુ:ખે જે ચેતે તેને ચેતના કહિયે, તે જીવનું લક્ષણ છે. હવે તે ચેતનાના મૂળ બે ભેદ છેઃ ૧. જ્ઞાનચેતના, ૨. અજ્ઞાનચેતના, તે મધ્યે અજ્ઞાનચેતના બે પ્રકારે છે તે ૧, કર્મચેતના, ૨. કર્મફળ ચેતના, તેમાં કર્મચેતના તે રાગદ્વેષાદિને વિષે જીવનું પરિણમન જાણવું. અને શુભાશુભ કર્મફળનું વેદવું તે કર્મફળ ચેતના જાણવી; જ્ઞાનચેતનાનો કોઈ ભેદ છે નહિ. તે આત્માના શુદ્ધોપયોગરૂપ શુદ્ધ પરિણતિ સ્પર્શન જ્ઞાનરૂપ છે તે સમ્યગદષ્ટિ આત્માને હોય છે. અને અજ્ઞાનચેતના અશુદ્ધોપયોગના ઘરની વિભાવિક પરિણતિરૂપ મોહિત મિથ્યાદૃષ્ટિ જીવને હોય છે. જ્ઞાનચેતના જીવને પ્રગટે ત્યારે કર્મચેતના તથા કર્મફળ ચેતનારૂપ અજ્ઞાનચેતના ટળે.