________________
૧૮
પ્રબુદ્ધ જીવન
| માર્ચ, ૨૦૧૨ સમગ્ર વિશ્વ, વિશ્વના સમગ્ર જીવો અને પદાર્થો, કદ્રવ્યો, રત્નત્રયી સ્વરૂપ મોક્ષમાર્ગની સાધનામાં આગળ વધતો સાધક પંચાસ્તિકાયમય જગત આ બધું જ પ્રતિ સમય સિદ્ધોના જ્ઞાન અને જ્યારે સાતમા ગુણસ્થાનકથી આગળ વધે છે અને ક્ષપકશ્રેણી ઉપર દર્શનનો વિષય બને છે. જગતના-લોકાલોકના બધા જ જીવ અને આરૂઢ થાય છે ત્યારે શુક્લધ્યાન અને સામર્થ્યયોગની શરૂઆત થાય જડ પદાર્થોના બધા જ ભાવો શેયરૂપે તેમના જ્ઞાન-દર્શનના છે. એના સહારે ચારે ઘાતી કર્મોનો ક્ષય કરીને એ આત્મા વીતરાગ ઉપયોગમાં પ્રતિબિંબિત થતા હોવા છતાં એ પ્રત્યેક ભાવોથી સિદ્ધો અને સર્વજ્ઞ-સર્વદર્શી બને છે. ત્યારે અનંતજ્ઞાન અનંતદર્શન, સર્વથા નિર્લેપ-અલિપ્ત જ હોય છે.
અનંતચારિત્ર અને અનંત વીર્ય આ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય સકળ પદાર્થના અવબોધરૂપ જ્ઞાન અને દર્શન, સ્વભાવમાં છે. તેરમા ગુણસ્થાનકના અંતે યોગનિરોધ કરીને કેવલી ભગવંતો સ્થિરતારૂપ ચારિત્ર, અણાહારી અવસ્થારૂપ તપ*, સ્વરૂપમાં જ જ્યારે ચૌદમા ગુણસ્થાનકને સ્પર્શે છે ત્યારે બાકીના ચારે અઘાતી સ્થિર રહેવાના સામર્થ્યરૂપ આત્મવીર્ય અને પ્રતિ સમયનો કર્મો-વેદનીય કર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને આયુષ્ય કર્મનો પણ ઉપયોગ...આ જીવનાં છએ લક્ષણો પૂર્ણરૂપે સિદ્ધોમાં પ્રગટ થયેલાં ક્ષય કરે છે. આ પ્રક્રિયા પાંચ હૃસ્વાસરો બોલીએ એટલા જ સમયની હોય છે.
હોય છે. તે સમય પૂર્ણ થતાં જ સર્વ બંધનોથી રહિત આત્મા એક અભવ્ય આત્માઓ આ સિદ્ધાવસ્થાને ક્યારે પણ પામી શકતા જ સમયમાં, તિર્જીલોકની અપેક્ષાએ સાત રાજલોક ઉપર પહોંચે નથી. દુર્ભવી આત્મા પણ પોતે જ્યાં સુધી દુર્ભવી બન્યા રહે ત્યાં છે અને ચોદ રાજલોક પ્રમાણ લોકાકાશ જ્યાં પરિપૂર્ણ થાય છે; સુધી સિદ્ધાવસ્થાને પામી શકતા નથી. ચરમાવર્તમાં આવેલો જેની પછી ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વગેરે નથી હોતા, તેવા ભવ્યાત્મા, ચરમાવર્તકાળ પરિપૂર્ણ થાય ત્યારે સિદ્ધાવસ્થાને પામે લોકના અગ્રભાગે તેમના ત્રિભાગ ઊન આત્મપ્રદેશો ગોઠવાય છે. છે. આમ છતાં, ચરમાવર્તકાળમાં પણ સિદ્ધાવસ્થાને પામવાનો જેની નીચે પીસ્તાળીસ લાખ યોજનની સિદ્ધશિલા હોય છે. અઢી પુરુષાર્થ “અપુનબંધક અવસ્થાથી શરૂ થાય છે.
દ્વીપ પ્રમાણ મનુષ્ય-લોકમાંથી જ આત્માઓ આ અંતક્રિયા કરીને સ્થૂલનયની અપેક્ષાએ વિચારીએ તો, મોક્ષે જનાર પ્રત્યેક સિદ્ધાવસ્થાને પામતા હોય છે. એટલે ભૂતકાળમાં થયેલા અનંતા ભવ્યાત્માઓનો પ્રતિ સમય પ્રવાસ (પ્રયાણ) સિદ્ધાવસ્થાની દિશામાં સિદ્ધો, વર્તમાનકાળમાં થતા સંખ્યાના સિદ્ધા અને ભવિષ્યકાળમાં જ ચાલતો હોય છે. જો કે આ પ્રયાણ કાળકૃત છે; એ સ્વપુરુષાર્થની થનારા અનંતા સિદ્ધો પીસ્તાળીસ લાખ યોજન પ્રમાણ લોકના નીપજ નથી હોતી. સ્વપુરુષાર્થ અને સમજપૂર્વકનો તે માટેનો અગ્રભાગે આવેલ લોકાકાશમાં આવતા હોય છે. જેની નીચેના ભાગમાં ઉત્સાહ તો ચરમાવર્તકાળમાં અને એમાં પણ અપુનબંધક અવસ્થા આ સિદ્ધશિલા હોય છે. આવ્યા પછી જ થાય છે. સમ્યગ્દર્શન આવ્યા બાદ એમાં ચોક્કસ સિદ્ધ બનનાર પ્રત્યેક આત્માના આત્મપ્રદેશની અવગાહના સિદ્ધો વેગ આવે છે; જો પૂર્વકૃત નિકાચિત અનુબંધો ન નડે તો નિરાકાર હોવા છતાં અંતક્રિયા સમયના દેહની અવસ્થાને અનુરૂપ સમ્યગ્દર્શનને વરેલો આત્મા વેગપૂર્વક સિદ્ધાવસ્થાની દિશામાં આગળ ‘ત્રિભાગ ઊન' હોય છે. છેલ્લા દેહની જે સ્થિતિ મુક્તિગમન વખતે વધે છે. આવા સાધકને “નિરપાય યોગી' કહેવાય છે.
હોય છે તેવા જ આકારમાં પરંતુ બે તૃતિયાંશ જેટલી જગ્યામાં એ જેમને પૂર્વકૃત નિકાચિત અનુબંધો નડે છે તેવા આત્માઓ આત્મપ્રદેશોની સ્થિતિ ગોઠવાતી હોય છે. આત્મપ્રદેશો ઘન સમ્યક્ત પામીને સિદ્ધાવસ્થા તરફ પ્રયાણ કરીને ય પાછા પડે છે; બનવાના કારણે એક તૃતિયાંશ જગ્યા સંકોચાઈ જતી હોય છે. પણ એ અનુબંધો પૂરા થતાં જ તે ઉત્થાન પામી પાછા આગળ વધી જાય અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવતા પ્રત્યેક જીવોને છે. આવા સાધકોને “સાપાય યોગી' તરીકે ઓળખાવ્યા છે.
માટે કોઈ ને કોઈ એક સિદ્ધ પરમાત્મા અવશ્ય નિમિત્તરૂપ બનતા સિદ્ધાવસ્થાને પામવાનો માર્ગ એકથી ચોદ ગુણસ્થાનકનો છે, હોય છે. એ અપેક્ષાએ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં જે આગમાદિ ધર્મશાસ્ત્રોમાં અનેક સ્થળે વર્ણવાયેલો છે; તો એકથી આવેલા પ્રત્યેક જીવ ઉપર સિદ્ધપદનો પરમ-ઉપકાર છે; અને મોહની આઠ દૃષ્ટિનો, જ્ઞાનયોગ અને ક્રિયાયોગરૂપ બે પ્રકારના યોગથી પક્કડમાંથી છૂટીને આત્માભિમુખ બનેલા પ્રત્યેક સાધક માટે સિદ્ધપદ લઈ અધ્યાત્મ આદિ પાંચ પ્રકારના યોગ, સ્થાન-વર્ણાદિ એંસી એ ગંતવ્ય-પ્રાપ્તવ્ય પદ અને આરાધ્યપદ હોવાથી એ આલંબનરૂપ પ્રકારના યોગ વગેરે અનેક પ્રકારના યોગના માર્ગો અનેક પદ બને છે. યોગગ્રંથોમાં સિદ્ધપદની પ્રાપ્તિ માટે વર્ણવાયેલા છે.
આ જ અનુસંધાનમાં વિચારીએ તો સિદ્ધ બનનાર પ્રત્યેક આત્મા
સિદ્ધચક્ર યંત્રમાં પ્રધાન નવપદની સ્થાપના વિધિને સમજાવતાં ગુરુશ્રીએ કહ્યું, ‘ચાર દિશાઓમાં અનુક્રમે સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એમ ચાર પદની તથા મધ્યમાં પાંચમા પદ શ્રી અરિહંતની અને વિદિશાઓમાં અનુક્રમે, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ બાકીના ચાર પદની સ્થાપના કરીને એ નવે પદોની ઉપાસના કરવી.