________________
માર્ચ, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
૧૭
કવિવર પૂજ્ય પંન્યાસ શ્રી જિનવિજયજી મહારાજે લખ્યું છે કે, વિયોગ નથી, વ્યથા નથી, આધિ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી, એક અસંખ્ય અનંત અનુચ્ચર, અકલ સકલ અવિનાશી, હાર નથી, જીત નથી, વિષયોની અવસ્થા નથી, કષાયોનો ઉદ્યમાત અરસ અવર્ણ અગંધ અફાસી, તુહિ અપાશી અનાક્ષી રે.’ નથી, હાસ્ય નથી, રતિ-અરતિ નથી, ભય નથી, શોક નથી, તેઓશ્રી જ આગળ લખે છે કે
જુગુપ્સા નથી, વેદ (કામવાસના)ની વિડંબના નથી, કોઈની ય ‘અજર અમર અકલંક અરૂપી, અરસ અગંધ અફીસી,
પરાધીનતા નથી. જગતની જેટલી પણ નકારાત્મક સ્થિતિ છે, તેનો અગુરુલઘુ અનંત અનુપમ, આતમ-લીલા વાસી,’ પરમાનંદ વિલાસી. ત્યાં સર્વથા સદા માટે અભાવ છે અને જગતના ભૌતિક પદાર્થોના
સિદ્ધાવસ્થાનું સુખ એ માત્ર દુ:ખાભાવરૂપ નથી, પરંતુ પરમ સહારે જે શ્રેષ્ઠતમ સુખોની અનુભૂતિ થાય છે, તેના કરતાં આનંદરૂપ છે; કારણ કે એ નિરુપાધિક અને નિરાલંબન છે. અનંતગુણા સુખની અનુભૂતિ કોઈપણ પદાર્થના કે વ્યક્તિના અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરતો જીવ અનંતકાળથી આલંબન વિના સદા કાળ માટે ત્યાં થતી હોય છે. પુદ્ગલનાં બંધનમાં હોય છે અને બંધનરહિત અવસ્થાની પ્રાપ્તિ અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, સ્વરૂપ સિદ્ધાવસ્થામાં જ પ્રાપ્ત થાય છે.
રમણતા, અરૂપી અવસ્થા, શાશ્વતકાલીન સ્થિતિ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ આ પાંચ પુદ્ગલના જ ધર્મો અગુરુલઘુપણું, અનંતવીર્ય.... આત્માના આ આઠે ય ગુણોનું હોવા છતાં કર્મજન્ય પુગલ સંગના કારણે જાણે કે આત્માના જ સામ્રાજ્ય સાદિ-અનંતકાળ સુધી સિદ્ધો નિરંતર અનુભવે છે. આ ગુણ-પર્યાય કે ધર્મો હોય એવું સામાન્ય જનને ભાસમાન થાય રીતે સિદ્ધના આઠ ગુણ જેમ હકારાત્મક શૈલીમાં બતાવ્યા છે તેમ છે. રત્નત્રયીની સાધનાના સહારે આત્મા જ્યારે કર્મમુક્ત થાય છે સિદ્ધના એકત્રીશ ગુણ નકારાત્મક શૈલીમાં પણ બતાવેલા છે. ત્યારે કર્મજન્ય ફુગલોનાં તમામ બંધનોથી મુક્ત થાય છે; અને નકારાત્મક શૈલીમાં સિદ્ધના એકત્રીસ ગુણોનું વર્ણન કરતાં ત્યારે જ એ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ-રહિત બને છે. આવશ્યક નિર્યુક્તિમાં જણાયું છે કે, અનંતકાળ પછીની આ સર્વ પ્રથમ અવસ્થાનો પ્રારંભ સિદ્ધાવસ્થાની ૧. સિદ્ધો પાંચ પ્રકારના સંસ્થાનોથી રહિત હોય છે–પ પ્રાપ્તિના પ્રથમ સમયથી જ થાય છે અને અનંતકાળ સુધી એ નિબંધ ૨. પાંચ પ્રકારના વર્ષોથી રહિત હોય છે–પ અને નિર્મળ અવસ્થા બની રહે છે. આ અવસ્થાને “સાદિ-અનંત’ ૩. બે પ્રકારની ગંધથી રહિત હોય છે-૨ અવસ્થા તરીકે ઓળખી શકાય છે.
૪. પાંચ પ્રકારના રસોથી રહિત હોય છે–પ સંસારના જેટલા પણ દુઃખના પ્રકારો છે; પછી એ શારીરિક, ૫. આઠ પ્રકારના સ્પર્શોથી રહિત હોય છે-૮ માનસિક, વ્યવહારિક, કૌટુંબિક, આર્થિક, સામાજિક, રાજકીય, ૬. ત્રણ પ્રકારના વેદોથી રહિત હોય છે-૩ આધિભૌતિક, આધિદૈવિક કે આધિમાનસિક હોય... તે પૈકીનો એક ૭. શરીરથી રહિત હોય છે-૧ પણ દુઃખનો પ્રકાર આ સિદ્ધાવસ્થામાં ક્યારેય હોતો નથી. એ જ ૮. સંગથી રહિત હોય છે–૧ અને રીતે પુગલજન્ય પરાધીન સુખના જેટલા પણ પ્રકારો છે તે પણ ૯. જન્મથી રહિત હોય છે-૧ સિદ્ધાવસ્થામાં હોતા નથી. સિદ્ધાવસ્થામાં જે સુખ છે તે સુખ – એમ કુલ ૩૧ ગુણો છે. સ્વાધીન છે, સંપૂર્ણ છે, સદાકાલીન છે, શાશ્વત છે, દુઃખના અને બીજી રીતે સિદ્ધના એકત્રીશ ગુણોનું વર્ણન કરતાં કહ્યું છે કે, પરાધીન સુખના અંશથી રહિત છે.
૧. સિદ્ધો પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મથી રહિત હોય છે–પ સિદ્ધોનું સુખ એ અનુભૂતિનો વિષય છે. વચનાતીત હોવાને ૨. નવ પ્રકારના દર્શનાવરણીય કર્મથી રહિત હોય છે-૯ કારણે એ શબ્દનો વિષય બની શકતું નથી. શબ્દોની મર્યાદા છે, ૩. બે પ્રકારના વેદનીય કર્મથી રહિત હોય છે-૨ સિદ્ધોનું સુખ અમર્યાદ છે.
૪. બે પ્રકારના મોહનીય કર્મથી રહિત હોય છે-૨ પ્રાથમિક તબક્કાના સાધકોને સિદ્ધોનું સુખ સમજાવવા ૫. ચાર પ્રકારના આયુષ્ય કર્મથી રહિત હોય છે-૪ નકારાત્મક શૈલી વિશેષ ઉપયોગી બનતી હોય છે. જ્યાં વર્ણ નથી, ૬. બે પ્રકારના નામકર્મથી રહિત હોય છે-૨ રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, શબ્દ નથી, દ્વન્દ્રાત્મક સ્થિતિ ૭. બે પ્રકારના ગોત્ર કર્મથી રહિત હોય છે–૨ અને નથી, પરાધીનતા નથી, દેહનું બંધન નથી, કર્મબંધન નથી, ૮. પાંચ પ્રકારના અંતરાય કર્મથી રહિત હોય છે-૫ ભવભ્રમણ નથી, જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, રોગ નથી, એમ કુલ ૩૧ ગુણોથી યુક્ત સિદ્ધો હોય છે.
• આ પ્રમાણે કમળની આઠ પાંખડીઓના સમૂહવાળું સિદ્ધચક્ર યંત્ર સર્વ યંત્રોના મસ્તક પર મુગટ સમાન છે. એનું વિશુદ્ધ તન
અને મનથી આરાધન કરતાં આરાધકોનાં મનોવાંછિત કાર્યો પૂર્ણ થાય છે.'
|