________________
માર્ચ, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
ત્રિભવનસ્વામિની દેવી આદિ ૧૮ દેવી-દેવતાઓની સ્થાપના અધિષ્ઠાયકની સ્થાપના કરવામાં આવે છે. કરવામાં આવી છે.
આમ, આ સિદ્ધચક્રમં ત્રમાં નવપદ ઉપરાંત સ્વર-વ્યંજન, છઠ્ઠા વલયમાં સમવસરણની આઠે દિશા (ચાર દિશા - ચાર અનાહસ્વર, લબ્ધિપદો અને ગુરુપાદુકા આદિ પૂજ્યતત્ત્વો અને વિદિશા)માં રક્ષા કરનારી જયા આદિ આઠ દેવીઓની સ્થાપના ૧૮ અધિષ્ઠાયક, જયાદિ આઠ દેવીઓ, ૧૬ વિદ્યાદેવીઓ, કરવામાં આવી છે. લઘુશાંતિ સ્તોત્રમાં પ્રથમ ચારદેવીઓની સ્તુતિ તીર્થકરના અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણીઓ, દ્વારપાલ-વીર, દશ કરાઈ છે. આ સ્તોત્રના માધ્યમથી શ્રીમાનદેવસૂરિએ તક્ષશીલાનો દિપાલ, નવનિધિ-નવગ્રહો આદિનો સમાવેશ થઈ ભવ્યજીવો મરકી (પ્લેગ)નો ઉપદ્રવ દૂર કર્યો હતો.
આગળ એક મનોહારી પૂર્ણ કળશરૂપે સાધકોના હૃદયનું સંમોહન સાતમા વલયમાં ૧૬ વિદ્યાદેવીઓની સ્થાપના કરવામાં આવે કરે છે. આ સિદ્ધચક્રનું કલ્પવૃક્ષ અને સમવસરણ આકારે ધ્યાન છે. જીવ અનંતકાળથી સંસારચક્રમાં ભટકે છે તેનું કારણ અવિદ્યા ધરવાનું વિધાન પ્રાપ્ત થાય છે. છે. એ અવિદ્યાનો નાશ કરી વિદ્યા પ્રાપ્ત કરવામાં સહાય કરનારી આ સિદ્ધચક્રમંત્રની ઉપાસનારૂપે તેનું વિવિધ સામગ્રીઓ દ્વારા સોળ વિદ્યાદેવીઓ છે. આ વિદ્યાદેવીઓ વિશે જ પ્રકારની પૂજન કરવામાં આવે છે, તે તેનું તંત્ર કહી શકાય. એ જ રીતે જ્ઞાનશક્તિનું સૂચન કરનારી દેવીઓ છે. સંતિકર, બૃહતુશાંતિ, આસો અને ચૈત્રમાસની આયંબિલની ઓળીમાં એક વર્ણના ધાન્ય તિજયપહુત આદિ સ્તોત્રોમાં પણ આ સોળ વિદ્યાદેવીઓનું સ્મરણ દ્વારા આયંબિલ વગેરેથી ઉપાસના કરવામાં આવે છે, તે પણ તંત્ર કરવામાં આવે છે.
કહી શકાય. આ મંત્રની શક્તિ જાગૃત કરવા તેની આકૃતિરૂપે આઠમા વલયમાં અનંત ઉપકારી એવા ૨૪ તીર્થકરોની ભક્તિ સ્થાપના આવે તે યંત્ર અને આ યંત્રની વિવિધ દ્રવ્યો દ્વારા પૂજાકરનારા ૨૪ યક્ષ-યક્ષિણીઓની સ્થાપના કરવામાં આવે છે. આ અર્ચના કરવામાં આવે તે તંત્ર છે. આમ, જિનશાસનમાં નવકારરૂપ કુલ ૪૮ યક્ષયક્ષિણીઓ અરિહંત પરમાત્માના પરમ ઉપાસક છે, ઉત્કૃષ્ટ મંત્ર, સિદ્ધચક્રરૂપ ઉત્કૃષ્ટ યંત્ર અને આયંબિલ ઓળી – અને સિદ્ધચક્રમંત્રના કેન્દ્રમાં અરિહંત પરમાત્મા બિરાજમાન હોવાથી સિદ્ધચક્રપૂજન રૂપ ઉત્કૃષ્ટતંત્ર પ્રાપ્ત થાય છે. સ્વાભાવિકપણે તેઓ સિદ્ધચક્ર ભગવાનના ઉપાસક બન્યા છે. આ સિદ્ધચક્ર ભગવાનની ઉપાસનાનું વિધાન શ્રી
નવમા વલયમાં ચાર દ્વારપાળો અને ચાર વીરોનું સ્થાપન કરાયું મુનિસુવ્રતસ્વામી ભગવાનના કાળમાં થયેલા શ્રીપાલરાજા અને છે. આ વલય દ્વારા વર્તુળાકારમંત્રને કળશાકાર બનાવવામાં આવે મયણાસુંદરી માટે મુનિચંદ્રસૂરિ મહારાજે આગમોના અર્કરૂપે પ્રગટ છે. કળશાકાર પરિપૂર્ણતાને દર્શાવનાર હોવાથી યંત્રને કળશાકાર કર્યું હતું. મયણાસુંદરીએ ધર્મપક્ષીય જવાબ આપવાથી અસંતુષ્ટ બનાવવાની શાસ્ત્રકારોની આજ્ઞા છે. દસે દિશાઓમાં દસ એવા તેના પિતાએ તેના લગ્ન કોઢિયા શ્રીપાળ સાથે કર્યા હતા. દિપાલની સ્થાપના કરવામાં આવે છે. આ કળશાકારના કંઠમાં ધર્મનિંદાથી દુ:ખી એવી મયણાસુંદરીની વિનંતીથી આચાર્ય ચક્રવર્તીના નવ-નિધિઓની સ્થાપના કરવામાં આવે છે. આ મુનિચંદ્રસૂરિ મહારાજે આ યંત્ર અને ઓળીની આરાધના દર્શાવી સ્થાપનાથી એવું સૂચવાય છે કે, નવપદના ઉપાસકોને આ હતી. પ્રથમ આયંબિલે જ શ્રીપાલનો કોઢ શમવા માંડ્યો હતો, નિધિઓથી પણ અલોકિક આત્મઋદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી, કળશના એના મૂળમાં શ્રીપાલરાજાએ આ આરાધના સિદ્ધચક્ર ભગવાન કરાવે નીચેના ભાગમાં નવગ્રહોની સ્થાપના કરવામાં આવે છે. આ છે, ગુરુભગવંત કરાવે છે, મારું સામર્થ્ય નથી, પરંતુ દેવ-ગુરુની સ્થાપનાના માધ્યમે સૂચવાય છે કે, નવપદના ઉપાસકોને નવગ્રહ દિવ્યકૃપાથી જ આ આરાધના થાય છે એવો ભાવ સેવ્યો હતો, એ સદા અનુકૂળ રહે છે. આ પ્રસિદ્ધ સિદ્ધચક્રમંત્રની આજુબાજુમાં ચાર ભાવધર્મ જ મુખ્ય કારણ હતું. આમ, જ્યારે અહંનું વિસર્જન થઈ દેરીઓની સ્થાપના કરવામાં આવે છે. તેમાં તેના મુખ્ય બે અગ્ની હૃદયમાં સ્થાપના થાય છે, ત્યારે આ નવપદની આરાધના અધિષ્ઠાયકો વિમલેશ્વરદેવ અને ચક્રેશ્વરીદેવીની સ્થાપના કરવામાં સફળ થાય છે. આવે છે. બીજી બે દેરીઓમાં ક્ષેત્રપાલદેવ અને અપ્રસિદ્ધ સિદ્ધચક્ર આ નવપદ-આરાધનાનો ઉદ્દેશ સાધકોમાં આત્મધ્યાન જાગૃત
પ્રશ્ન : કર્મનો ઉદય તથા બંધ જીવને કેવી રીતે થાય છે? તે સ્પષ્ટ સમજાવો.
ઉત્તર : બાંધ્યાં કર્મ ઉદય આવે છે; જેવે રસે બાંધ્યાં હોય, તેવે જ રસે તથાવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પામીને, પ્રદેશે તથા વિપાકે ભોગવે; તે ભોગવતાં નવાં બંધાય પણ સમભાવે વેદે તો નિર્જરા થાય, અને વિષમ ભાવે એટલે રાગદ્વેષાદિ મલીનભાવે વેદે તો નવાં બંધાય તથા વિષમભાવે ભોગવીને પછી પશ્ચાતાપ કરે તો કર્મબંધનો રસઘાત કરી ચીકાસ મટાડે, તે ઉદયકાળે સુગમતાથી ખરી જાય, અને જો કર્મ વિષમભાવે ભોગવે, દુર્બાન કરે તો ઉદયકાળે અત્યંત દોહિલો ભોગવીને ખપાવે; વળી વેદતાં થતાં નવાં કર્મનો ગાઢ બંધ કરે.