________________
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી, ૨૦૧૨ સંતાનોના સંસ્કાર પર છે તે ભૂલવા જેવું નથી.
સારી છે એ સંતાનો આનો સ્વીકાર કરશે જ...છતાં પણ કોઈ વિપરીત ભક્તિનિકેતન આશ્રમના સ્વામી સચ્ચિદાનંદ વૃદ્ધાશ્રમ ચલાવે સંજોગોને લઈને માબાપને રાખી જ ન શકાય તો એમનું સ્થાન છે. એક વખત એક વૃદ્ધને લઈને એક ગાડીમાં બેસાડીને એક બહેન વૃદ્ધાશ્રમમાં જ હોય જ્યાં એમને શાંતિ રહે. એમની જ વયના વૃદ્ધો ત્યાં આવ્યા. આ બહેન એમના વૃદ્ધ કાકાને લઈને આવેલાં, જેમની સાથે બેસી મન હળવું કરી અને જીવનના અંતિમ દિવસો શાંતિથી ઈચ્છા આ કાકાને ત્યાં દાખલ કરવાની હતી. બહેન કાકાની ભત્રીજી પસાર કરે. ઘણી વાર વૃદ્ધોનો થોડો વિચિત્ર સ્વભાવ પણ ઘરમાં હતી. સ્વામીજીને એ પોતે બધી માહિતી સમજાવે છેઃ “મારા કાકાના અશાંતિ સર્જતો હોય છે. આ સ્વભાવનો દોષ કહેવાય, પણ પાકી બધા પુત્રો જે ખૂબ સુખી છે, પણ કાકાને તે ઘરમાં રાખવા તૈયાર ઉમરે સ્વભાવનું પરિવર્તન થાય નહિ. તેથી સંતાને સમાધાન કરીને નથી.” પછી કાકાએ કહ્યું, “બાપજી, મારી સાથે એમને કોઈને સહિષ્ણુ બનીને સમાધાનપૂર્વક એમની સાથે રહેવું. આથી સંતાનને ગોઠતું નથી. જે કહો તે, કાંતો મને કે કાંતો એમને મારી સાથે અને બન્નેને સંતોષ થશે જ. જે સંતાનો માતાપિતાની ચાકરી કરશે નથી ફાવતું. તેથી હું અહીં શાંતિથી જીવન પસાર કરવા આવ્યો એમને સામાજિક પ્રતિષ્ઠા પણ મળશે અને માતાપિતા બન્નેની છું.” આ એક આજના સમયનું વૃદ્ધની મનોદશાનું સ્પષ્ટ ચિત્ર છે. આંતરડી પણ ઠરશે જ. આપણી સંસ્કૃતિ તો માતાપિતાની સેવાને એક ભાઈ સ્વામીજી આગળ પોતાના માબાપના દોષો જ બતાવી ધર્મ માને છે. પ્રભુ પણ રાજી રહે-જો માનો તો. આપણાં શાસ્ત્રો રહેલા. સ્વામીજીએ સાંભળીને કહ્યું, “ભાઈ, યાદ રાખો, તમે જે અને સંતો કહે છે કે વૃદ્ધ માબાપનું ખરું સ્થાન તો ઘરમાં જ હોય. કંઈ છો તે તમારા બાપને આભારી છે. તમારો વિકાસ એમને માતાપિતા તો સંતાનના સંસ્કાર દાતા છે. એ દેવના સ્થાને છે. આ આભારી છે. શું તમારામાં કોઈ દોષ જ નથી?' પેલો ભાઈ મૌન પરમ સત્ય છે. આને જે સંતાનો આત્મસાત કરશે તેમનું અચૂક થઈ ગયો. સત્ય આગળ તે ખૂબ ઝંખવાણો પડી ગયો. આ સમસ્યાની કલ્યાણ થશે જ. કલ્યાણકારી કાર્ય કરનાર સદાય સુખી જ થાય છે ચર્ચાનો અંત નથી જ. એક વાત સ્પષ્ટ છે કે વૃદ્ધ માતાપિતાની એ પૂર્ણ સત્ય છે–આજ પરમ ધર્મ છે.
* * * ચાકરી સંતાને કોઈ પણ સ્થિતિમાં કરવી જ જોઈએ. જેની સૂઝસમજ પ૧, ‘શિલા લેખ” ડુપ્લેક્ષ, અલકાપુરી, વડોદરા-૩૯૦ ૦૦૭.
માઈકનો ઉપયોગ કેમ ન કરાય?
| અનુવાદ: પુષ્પા પરીખ અરે, મોટેથી બોલો, મોટેથી બોલો,' એવા ઉદ્ગારો આજકાલ વ્યક્તિઓ એવી પણ છે જે જૂના સંગઠન અને જૂનવાણી વિચારોમાંથી બહુ ઓછી સભાઓમાં સંભળાય છે. મુંબઈના ભાઈદાસ હૉલમાં બહાર આવવાની શક્તિ નથી ધરાવતી. પોતે માને પણ વિરોધ પણ લગભગ હજાર શ્રોતાઓ શાંતિથી વ્યાખ્યાન સાંભળી શકે કરવાની હિંમત ન હોય. છે. આપણા જેનોમાં હજુ અમુક સંઘોનું માનવું છે કે આપણા હવે આપણે આ જમાનામાં સાથે સાથે કદમ મિલાવીને ચાલવું સાધુ-સાધ્વીજીઓએ માઈકનો ઉપયોગ નહીં કરવો જોઈએ. શું હોય તો માઈકનો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી એ વિષેના આ વ્યાજબી છે? પહેલાંના જમાનાની વાત જુદી હતી. મોટા મોટા વિચારો દૃઢતાપૂર્વક રજૂ કરવા જોઈએ. આજે જ્યારે વિજ્ઞાન આટલું સભાગૃહો નહોતા. ગામડાઓ માં વસ્તી ઓછી હતી. આગળ વધ્યું છે ત્યારે માઈકમાં વીજળી (અગ્નિ) નથી એ પુરવાર અપાસરાઓમાં વ્યાખ્યાનો થતા. જ્યાં માઈકની જરૂર જ ન પડે. કરવા માટે આપણી પાસે અઢળક પુરાવા છે. શું આજે માઈક વગર ચાલે? છતાં પણ આજે માઈકનો ઉપયોગ વિદ્યુત એક શક્તિ છે, ઉર્જા છે અને અગ્નિ નહીં. વિદ્યુત ઉત્પન્ન કરવો કે નહીં એ વિષે ચર્ચાઓ થતી જ હોય છે. મારી દૃષ્ટિએ થાય છે ઘર્ષણથી. લગભગ ૬૦૦ વર્ષો પૂર્વે યુનાનના થેલ્સે પુરવાર આજના જમાનામાં જ્યારે વિજ્ઞાને આટલી પ્રગતિ કરી છે, ત્યારે કરેલું કે વસ્તુઓને એકબીજા સાથે ઘસવાથી આકર્ષણની શક્તિઆ પ્રશ્ન પર પૂરો વિચાર કરી જૈનોના દરેક ફિરકાઓએ મળીને લોહચુંબક પેદા થાય છે. દા. ત. પ્લાસ્ટીકનો કાંસકો કોરાવાળમાં એક ઠરાવ પાસ કરવો જોઈએ અને જે ફિરકાને માઈક વાપરવાનો ફેરવવાથી પણ આકર્ષણની શક્તિ ઉત્પન્ન કરી પેપરના નાના વાંધો હોય તેમને સમજી સમજાવીને આપણે આ મુદ્દે તો ઓછામાં ટુકડાઓને આકર્ષિત કરે છે. આજકાલની સીક્વેટીક સાડીઓમાં ઓછું એકત્ર થવું જ જોઈએ. હવે આપણે માઈક નહીં વાપરવાની પણ ઘણી વાર આ દૃષ્ટાંત જોવા મળે છે. અગ્નિ અને વિદ્યુતમાં તરફેણના મુદ્દાને પણ સમજી લઈએ.
ઘણો ફરક છે. વિજળી-વિદ્યુત-બે પ્રકારની હોય. ૧. Positive અને જે સંઘ એમ માને છે કે માઈક (ધ્વનિવર્ધકયંત્ર)નો ઉપયોગ ન ૨. Negative. સમાન પ્રકારમાં પ્રતિકર્ષણ હોય અને વિપરીત કરવો જોઈએ તેમની માન્યતા મુખ્યત્વે વીજળીના ઉપયોગની પ્રકારમાં આકર્ષણ. આકાશીય વિજળીનું સૌથી પ્રથમ વૈજ્ઞાનિક વિરૂદ્ધમાં છે. તેઓ એમ માને છે કે વીજળી વાપરવાથી જીવહિંસા વિશ્લેષણ ફ્રેંકલીને ઈસ્વીસન ૧૭૫૨માં કર્યું હતું. વાદળો છવાયેલા થાય છે. સાધુ-સંતો વિજળીનો ઉપયોગ નથી કરતા. રાત્રે લાઈટો હતા, વરસાદ પડતો હતો, વીજળી ચમકતી હતી ત્યારે ફ્રેંકલીને નથી વાપરતા. વિદ્યુતને તેઓ અગ્નિનું રૂપ ગણે છે. થોડી ઘણી એક લોખંડના તાર, દોરી, ચાવી, વગેરે લઈને એક પ્રયોગ કર્યો