________________
૧૪
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી, ૨૦૧૨ પેશાબની નળીનો સોજો (યુ.ટી.આઈ.) ઓછો કરવામાં, શરીરની સ્વાદ સારો નથી હોતો. પ્રકાશ અને હવાની એના ઉપર ખરાબ ચરબી ઘટાડી વજન ઓછું કરવામાં અને અન્ય મૂત્ર રોગમાં ફાયદો અસર થાય છે. એને બંધ ડબ્બામાં ભરવી અને દર મહિને તાજી કરે છે.
ખરીદીને વાપરવી. (૬) આંખો નિસ્તેજ ને સૂકી દેખાતી હોય તો એમાં રોજ અળશી (૨) કોફી ગ્રાઈન્ડરમાં કે ખાંડણીમાં અળશીનો ભુક્કો કરવો ખાવાથી આંખોને લાભ થાય છે.
અથવા શેકીને વાપરવી. કાચા દાણા ન વાપરવા. અળશીનું બીજું ઉપયોગી તત્ત્વ છે લીગ્નન્સ જેમાં એસ્ટ્રોજન (૩) તાજું અળશીનું તેલ પણ વાપરી શકાય.પણ ઓલીવ જેવું હાર્મોન્સ છે.
ઓઈલની જેમ ઓછું ગરમ કરીને હો. (૧) લીગ્નન્સ સ્તન અને પ્રોસ્ટેટના કેન્સરના કોશોનો નાશ (૪) અળશીના વપરાશ સાથે પાણી વધારે પીવું જરૂરી છે. નહીં કરે છે ને કેન્સરના નવા કોષોને પેદા થવા દેતો નથી.
તો ફાયદા કરતાં નુકશાન થવાની સંભાવના વધારે છે. (૨) સ્ત્રીઓના માસિક રજોસાવ અને રજોનિવૃત્તિના સમયમાં (૫) રોજની છ ચમચીથી વધારે અળશી ન લેવી. ઝાડા થઈ જવાની હાર્મોન્સના પરિવર્તનને લીધે સાંધાઓમાં દુખાવો, શરીર ઠંડું ગરમ શક્યતા ખરી. (ફ્લેશિંગ) થઈ જવું, હતાશાની-ડિપ્રેશનની લાગણીઓ-મૂડ (૬) જેમને ડાયાબિટીઝ, હાઈ બી. પી., હાર્ટ પ્રોબ્લેમ કે કેન્સર બદલાઈ જવો વિગેરે ચિન્હો દેખાય છે ત્યારે અળસીવાળા નિયમિત હોય એમને પોતાની દવાઓ પોતાના દાક્તરની સલાહ વિના બંધ ખોરાકથી ઘણો લાભ મળશે.
ન કરવી. અળશી લેવાથી ફાયદો થતો હોય તો જરૂરી ટેસ્ટ કરાવી (૩) આપણાં વિપરીત આહાર-વિહાર અને પ્રદુષણોને લીધે ડૉક્ટર સાથે ચર્ચા કરી એમની સલાહ માનવી. શરીરમાં વધી રહેલ ફ્રી રેડિકલ્સ નામના વિજાતીય તત્ત્વો ઉત્પન્ન હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે ભઈલા, આ આરોગ્ય થાય છે, જે શરીરના સારા કોશો ઉપર આઘાત કરી-નુકશાન કરી શાસ્ત્રીઓ ઘણી બધી વસ્તુઓ લેવાની સલાહ આપે છે. એસ્પીરીન, ટેરેરીસ્ટ જેવું કામ કરે છે. એન્ટીઓક્સીડન્ટવાળા ખોરાકથી આ ત્રિફલા, રસાયણ ચૂર્ણ, કાળીજીરી-મેથી-અજમાનો પાવડર ઇત્યાદિ ટેરેરીસ્ટોથી બચી શકાય છે. લીગ્નન્સ ઉત્તમ પ્રકારનું ઇત્યાદિ લો. એન્ટીઓક્સીડન્ટ છે. અળશીમાં આ લીગ્નન્સ છે.
હવે રોજ રોજ આટલી બધી વસ્તુઓ લઈને કંટાળો આવે તો ત્રીજું મહત્ત્વનું તત્ત્વ છે અળશીમાં રેશાનું. એના બે મોટા ફાયદા તો કરવું શું? વાત સાવ સાચી છે. પણ અળશીની બાબતમાં ખૂબ છેઃ ૧. એની સાથે પાણી સારી માત્રામાં પીવામાં આવે તો જ સગવડ છે. નો ટેન્શન, નો પ્રોબ્લેમ. અળશીને દવા તરીકે નહિ કબજીયાતને દૂર કરે છે. અને બીજો ફાયદો છે આ રેશાઓ પણ રોજનો ખોરાક ગણીને વાપરવી. કંઈ બોજો જ નહિ રહે ને. ડાયાબીટીઝને અને કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.
અમેરિકા અને યુરોપમાં બ્રેડના લોટની કણકમાં અળશી મેળવે આ તો થઈ આધુનિક વૈજ્ઞાનિક પરીક્ષણો પછીની હકીકતો, છે. બ્રેકફાસ્ટના સીરીયલમાં, કાપેલાં ફળો ઉપર, દહીમાં કે ઓટની પણ આપણાં ગ્રામ્યજનો તો અળશીને ઘણી તકલીફોને દૂર કરવામાં કાંજીમાં નાંખી ખાય છે. આપણે રોજ અળશીના ભુક્કાની ચારેક પહેલાથી વાપરે છે. એમના અનુભવો જાણી લઈએ.
ચમચી ખોરાકના રૂપમાં રોટલીના લોટમાં, ખીચડીમાં, ઢોકળા, (૧) અળશીનો કાઢો ન્યુમોનિયા, શરદી અને અસ્થમામાં અપાય મુઠિયા, હાંડવો બનાવતી વખતે એમાં નાખી પૌષ્ટિક ગુણો વધારી છે.
શકાય. એને શેકી એનો મુખવાસ ઘણો સ્વાદિષ્ટ બને છે. એની (૨) છ ચમચી અળશીના ભુક્કાને ગ્લાસ પાણીમાં રાતના ચીક્કી, લાડુ, ગોળપાપડી કે બરફી બનાવવાના પ્રયોગ પાક પલાણી સવારના એમાં ચૂનાનું નીતરતું પાણી મેળવી ટીબીના શાસ્ત્રીઓએ, અન્નપૂર્ણાઓએ કરવા જેવા છે. આધુનિક ખોરાક ઉપાયમાં આપવામાં આવે છે.
શાસ્ત્રીઓએ અળશીને એક સુપર ફૂડ તરીકે ગણાવ્યું છે. તો આપણે (૩) સુંઠ, નિર્ગુડી અને અળશીનું ચૂર્ણ સંધિવા, આર્થરાઈટીસ આવી ગુણિયલ અળશીને વાપરવામાં આળસ કેમ કરીએ? અને કમ્મરના દુઃખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.
છેલ્લે એના ગુણો માટે એક મુક્તક ગાઈ લઈએ : (૪) અળશીને વાટીને તેનો લેપ ગુમડા, દરાજ, સોરીઆસીસ અળશી કેવી લીસી રૂપાળી, ઓમેગા-થ્રી ને લીગ્નન્સથી ભરપૂર, અને હરસ મટાડવામાં ફાયદો કરે છે. લેપને અંગ્રેજીમાં લીનીમેંટ કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીઝ, એના સેવનથી ભાગે દૂર. કહે છે. લીનીમેંટ શબ્દ અળશીના પર્યાય લીનમાંથી આવ્યો છે.
* * * અળસીને કેવી રીતે વાપરવી?
૧૮, સાગર પ્રભા, પ્રભા નગર, પી. બાલ રોડ, પ્રભાદેવી, (૧) અળશીના બીજ હંમેશાં તાજાં વાપરવા. જૂની અળશીનો સંબઈ-૪૦૦ ૦૨ ૫ મો. ૯૧ ૮૧૪૮ પર
ના મુંબઈ-૪૦૦ ૦૨૫. મો. ૯૧૬૭૪૬૫૨૪૨.