________________
૨ ૨
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી, ૨૦૧૨ જયભિખુ જીવનધારા ઃ ૩૬
| ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતી સાહિત્યનાં નવલકથા, નવલિકા, ચરિત્ર અને બાળસાહિત્ય જેવાં સ્વરૂપોમાં લેખન કરનાર સર્જક ‘જયભિખુ ”ના ભાવનાવિશ્વનું આગવી રીતે ઘડતર થયું. કોઈ પણ સર્જક પોતાની આસપાસની પરિસ્થિતિમાંથી ઘણી ફુરણા અને પ્રેરણા પ્રાપ્ત કરતો હોય છે અને એનાથી એનો સર્જનપિંડ રચાતો હોય છે. એ રીતે લેખક જયભિખ્ખના ભાવનાવિશ્વમાં આવતા પલટાઓને જોઈએ આ છત્રીસમા પ્રકરણમાં.]
રાષ્ટ્રશહીદોનાં સ્મારકમાં શરમ કેવી? કાઠિયાવાડ (સોરાષ્ટ્ર)નાં રૂઢિ, વહેમો અને ક્રૂર સામાજિક ઝૂઝતા કોઈ વીરપુરુષ કે વીરાંગના એમની નજર સમક્ષ જીવંત બની રિવાજોથી ઘેરાયેલા સમાજમાં બાલ્યાવસ્થામાં જ સર્જક જયભિખ્ખને જતાં ! સૌથી વધુ શોષિત એવો નારીસમાજ દૃષ્ટિગોચર થાય છે. પોતાની એક વાર શિવપુરીના પશ્ચિમ તરફના રસ્તાના એક ખૂણે કોઈ આસપાસના સમાજમાં બનતી હૃદયવિદારક સામાજિક સત્યઘટનાઓ અજાણી સમાધિ જોઈ. વિદ્યાર્થી જયભિખ્ખએ તપાસ કરી તો જાણવા યુવાન જયભિખ્ખના હૃદયમાં રહેલી વેદના-સંવેદનાને સ્પર્શી જાય મળ્યું કે ગ્રામજનો એને “ટોપીવાળા વીરની સમાધિ’ કહેતા હતા. છે અને પછી એ કથા રૂપે પ્રગટે છે. એમના લેખનનો પ્રારંભ થયો એ સમાધિની પડખે નાનકડું રમતિયાળ ઝરણું ખળખળ વહેતું હતું. નારીવેદનાના ચિત્રણથી. એમની આસપાસની સામાજિક પરિસ્થિતિએ બે ઊંચા ઊંચા તાડ ટટ્ટાર સ્વમાનભેર ઊભા હતા. સિંદૂરરંગ્યા બે આ લેખકને અનેક સમાજલક્ષી કથાઓ લખવાની વિષયસામગ્રી પથ્થરો અને એની આસપાસ, આમતેમ વેરાયેલાં નાળિયેરનાં અને આંતરપ્રેરણા આપ્યાં.
કાચલાં, ભીનાશમાં ફરતા કરચલાઓ અને પથ્થર ઉપર ફરકતી એમની કલમને વહેવાનો આ એક રાહ તો મળ્યો, પણ નાનકડી જીર્ણશીર્ણ ધજા! ટોપીવાળા વીરની આ સમાધિ તરફ ભાગ્યે સાથોસાથ મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે આવેલા શિવપુરીના જૈન જ કોઈની નજર જાય તેવું હતું. ગુરુકુળમાં અભ્યાસ કરતા જયભિખ્ખને ઇતિહાસનો અનેરો રંગ વિદ્યાર્થી જયભિખુ આ માર્ગેથી પસાર થતા હતા, ત્યારે લાગ્યો. બોરસલીનાં ઊંચાં ઊંચાં વૃક્ષોની હારમાળા વીંધીને ગ્રામવાસીએ કહ્યું કે ખબર નથી પડતી, પણ આ સમાધિ પાસે શિવપુરીના ગુરુકુળથી ગ્વાલિયર શહેરમાં જવાનો લાલ માટીવાળો રોજ સમીસાંજે અચૂક લોબાનનો ધૂપ મહેકતો હોય છે અને રસ્તો પસાર થતો હતો. લીલું-હરિયાળું ઓઢણું ઓઢીને ધરતી પ્રાતઃકાળે મીઠી હવામાં કોઈ ઊડતાં, રખડતાં મોર અને ઢેલ સાથે નિરાંતે આરામ કરતી હોય, ત્યારે શિવપુરી-ગ્વાલિયરનો આ લાલ આવીને અહીં મનોહર કળા કરે છે. અંધારી રાત્રે એકાદ દીપક રસ્તો કોઈ સુંદરીના સોભાગ્યસેંથામાં પૂરેલા સિંદૂર જેવો લાગતો ક્યાંકથી ઝબકી ઊઠે છે. આછો દીપક, લોબાનની ગંધ અને ઉપરથી હતો.
બોલતી ફાઉડી (એક જાતનું શિયાળ) લોકકલ્પનાને ભડકાવતાં ગ્વાલિયરથી ૬૦ માઈલ દૂર ઊંચી ટેકરીઓ પર આવેલું રમણીય હતાં. એમ કહેવાતું કે ગર્ભવતી સ્ત્રીઓ આ સ્થળેથી પસાર થતી પ્રકૃતિથી વીંટળાયેલું શિવપુરી ગામ હતું. એમ કહેવાય છે કે ઇતિહાસમાં નહીં અને બાળકોના મનમાં એટલો બધો ડર પેસી ગયેલો કે દિવસે એ સીખી નામે ઓળખાતું હતું અને એના રાજાએ એનું નામ પણ ત્યાં રમવા જતાં નહીં! શિવપુરી પાડ્યું હતું. આ શિવપુરીની આસપાસ ૧૮૫૭ની આ સમાધિની સામે સરકારી દવાખાનાની મતૃદેહો રાખવાની સ્વાતંત્ર્યક્રાંતિમાં સરફરોશીની તમન્ના સાથે આત્મબલિદાન જગા હતી. ગ્રામજનો એને “મડદાઘર' તરીકે ઓળખતા હતા અને આપનારા શહીદોનાં જીર્ણશીર્ણ સ્મારકો જોવા મળ્યાં અને લોકમુખે અંધારી રાત્રે કોઈ મૃત દર્દીના શબને અહીં લાવીને રાખ્યા પછી વહેતી વીરગાથાઓ સાંભળવા મળી. શિવપુરીથી રાણી લક્ષ્મીબાઈનું કોઈ પતિ ગુમાવનારી વિધવા નારી કે પુત્ર ગુમાવનારી માતા અથવા ઝાંસી માત્ર ૬૦ માઈલ દૂર હતું, આથી ગ્વાલિયરથી શિવપુરી તો દુખિયારી બહેન ઝીણું ઝીણું રડ્યાં કરતી હતી. આ રુદનના આવનાર અનેક લોકો તાત્યા ટોપે અને ઝાંસીની રાણીની વીરકથાઓ સ્વરો આ સમાધિના અદ્ભુત વાતાવરણમાં ભયાનકતાનો રંગ લઈને આવતા હતા. શિવપુરીના ગુરુકુળમાં વીર વિક્રમાદિત્ય હેમુનું પૂરતા હતા. નજીકની ઊંચી ટેકરી પર આવેલો ગ્વાલિયર રાજનો પાત્ર ભજવનાર વિદ્યાર્થી જયભિખ્ખને વીરરસનો રંગ તો લાગ્યો હવામહેલ અને એની બાજુમાં આવેલું રોગા અફસરોનું બિલિયર્ડનું હતો, પરંતુ એ વીરરસની સાથોસાથ આ વાતાવરણે એમના મકાન. એની નજીક અને થોડે દૂર આવેલાં ધરતીમાતાના મુખ પર હૃદયમાં સ્વાતંત્ર્યપ્રેમની જ્યોત જગાવી.
શીતળાના ચાઠાં જેવા ખેડૂતો, ગોવાળો અને મજૂરોના ઝૂંપડાં વિદ્યાર્થી તરીકે તેઓ ઘણી વાર શિવપુરીથી પગપાળા ગ્વાલિયર હતા. રાતના આછા અંધકારમાં આ બધું એકબીજા સાથે એવું ભળી ગયા હતા. આ સમયે કોઈ સ્મારક જુએ અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે જતું કે જાણે કોઈ ભેદી માયાવી સૃષ્ટિ ખડી થતી!