________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ફેબ્રુઆરી, ૨૦૧૨
દરજી, ઘાંચી, વાણંદ વગેરેના બાળકો ભણેલા ન હોય તો પણ છે જેના તરફ દાનનો પ્રવાહ વહે તો ઘણું સારું કામ થઈ શકે તેમ બાપને કામ કરતા જોઈને ૧૨-૧૩ વર્ષ તો પોતે કામ કરતાં થઈ છે. ગરીબો માટે શું જરૂરી છે તે શીતળ ફિસમાં બેસીને નક્કી ન જાય, ક્યાંય નોકરીની તલાસ નહિ. અનુકૂળતા પ્રમાણે કામ કરીને કરી શકાય. એ માટે તો ગરીબો સાથે સીધો સંપર્ક જોઈએ અને જીવન નિર્વાહ પૂરતું કમાઈ લેતા. આજે એમને કહેવામાં આવે છે એમની ઈચ્છા મુજબની યોજના જોઈએ. ઉપરથી નીચે સુધી કે અભણ છો માટે ભણો તો નોકરી મળે પરંતુ રાજકર્તાઓના ભ્રષ્ટાચારમાં રાચતી સરકાર એ નહિ કરી શકે. દાતાઓને દાન દીકરા-દીકરીઓ કે સગા-વહાલા બાપ-દાદાનો એટલે કે આપવું છે. સરકારી વ્યવસ્થા ઉપર કોઈને વિશ્વાસ નથી માટે પ્રજાએ રાજકર્તાનો ધંધો જ સ્વીકારે છે એનું શું?
જાતે જ, અનિવાર્ય હોય તો સંઘર્ષ કરીને પણ આગળ વધવું રહ્યું. પ્રજા ભલે ગરીબ કે અભણ હોય, એમને જીવન નિર્વાહના (વાચકોના મંતવ્ય આવકાર્ય) સાધનો ઉપલબ્ધ કરવાથી અને નોકરીની નહિ પણ પોતાની જે (નોંધ: અમેરિકા, યુરોપના જે ધનપતિઓએ અર્ધી કે એથી પણ આગવી આવડત છે એના ઉપર નભવાની સગવડ અપાય તો ગરીબી વધુ સંપત્તિનું દાન જાહેર કર્યું છે તેમાંના કેટલાકે તો સંપૂર્ણપણે પણ દૂર થશે, સ્વતંત્ર રહેશે, શહેરો તરફ દોડવાનું બંધ થશે અને સાદું, સંયમી અને સરળ જીવન સ્વીકાર્યું છે એટલું જ નહિ પણ શ્રમ શહેરોના વકરતા પ્રશ્નો પણ હલ થશે. એટલે દાનનો પ્રવાહ જો દ્વારા જ જીવન નિર્વાહ કરવાનું જાતે જ પસંદ કર્યું છે. રસ હોય ગરીબ અને અભણ પ્રજાના ઉત્કર્ષ માટે વહાવી શકાય તો ઘણા જ એવા વાચકોને વિનંતિ છે કે હાલમાં જ “નાસા ફાઉન્ડેશન' (નેશનલ ઓછા ખર્ચે ગરીબી દૂર થઈ શકે એ બિલકુલ સંભવિત છે. આશા સેનીટેશન એન્ડ એન્વીરનમેંટલ ઈમ્યુવમેંટ ફાઉન્ડેશન) અમદાવાદ રાખીએ કે દાતાઓ, ભલે આધુનિક શિક્ષણ કે સ્વાથ્ય સેવા માટે તરફથી પ્રસિદ્ધ થયેલ પુસ્તક “અમે સમાજને સમર્પી વારસાઈ અર્પણ કરે પણ, સારો એવો હિસ્સો ગરીબો જેનો તુરત લાભ સંપત્તિ' જરૂર વાંચે). ઊઠાવી શકે તે તરફ વહાવે એ વધુ જરૂરી છે. ભારતમાં લાખો, ૧૭૦૪, ગ્રીન રીડ્ઝ ટાવર-૨, ૧૨૦, ન્યુ લીંક રોડ, ભલે નાની નાની પણ, સ્વૈચ્છિક સામાજિક સેવાભાવી સંસ્થાઓ ચીકુવાડી,બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨.
શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો Lપ. પૂ. આચાર્ય શ્રી 'વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ. (૨૩)
સામા કિનારાનો સાદ સંભળાયો આજના પ્રવચનમાં એક ભજન માણીએ. એ ભજનમાં જીવનનું કોણ રહ્યું મને બોલાવી. સત્ય આરપાર દેખાય છે. આ ભજન માણ્યા પછી વૈરાગ્ય ન જાગે
મારે આ ઘર... તો માનજો કે હૃદયમાં ધર્મ પ્રવેશ્યો નથી:
ધર્મ જીવનમાં અવતર્યો કે નહીં તેની પરીક્ષા કરવી હોય તો આ હવે પાછી સંભાળી લીયો ચાવી,
સુંદર કાવ્યમાંથી જીવનમાં કેટલું પ્રગટ થયું છે તે તપાસી જુઓને! મારે આ ઘર ખાલી કરવાની વેળ આવી.
જિનેશ્વર ભગવાનના જન્માભિષેકનું મંગળમય વર્ણન એટલે રૂડા વસાવ્યા મેં રાચ-રચિલાને
સ્નાત્રપૂજા. સ્નાત્રપૂજાનું સદાય આકર્ષણ થાય તેવું છે. કેટલીક દીધું સામાનથી સજાવી
વ્યક્તિઓ, કેટલીક વસ્તુઓ પોતાનું ચિરંજીવ મૂલ્ય ધરાવે છે. ચીજો અકબંધ બધી એમ ને એમ સોંપું.
ફુલોની સુવાસ બધાને ગમે છે. નદીનું આકર્ષણ ક્યારેય જતું નથી. પાછી ના એક લઈ જાવી.
આકાશનું મેઘધનુષ આકર્ષક હોય છે. ભગવાન પણ સર્વ શ્રેષ્ઠ
મારે આ ઘર... આકર્ષણ પેદા કરનારા છે. એ મૂલ્ય કદીય ઘટવાનું નથી. જિનેશ્વર હળીમળીને અમે રહ્યા અહીં હેતેને
ભગવાનનું કોઈપણ કાર્ય જગતને આકર્ષણ રૂપ થાય છે. જિનેશ્વર મિત્રોએ મહેફીલ જમાવી
ભગવાનું પ્રત્યેક કાર્ય સોના કલ્યાણ માટે જ હોય છે. પરોપકારનો કોઈનો દોષ અહીં દિલમાં વસ્યો ના
પંથ યશસ્વી પંથ છે. બીજાને માટે કલ્યાણની ભાવના રાખવી એટલે હેલી આનંદની મચાવી.
હૃદયમાં અમૃત પ્રગટાવવું. મારે આ ઘર...
વ્યાસ મુનિને કોઈકે પૂછ્યું કે અઢાર પૂરાણનો સાર શું? વ્યાસ હસતે મુખે સૌને હાથ જોડું ને હું,
મુનિએ કહ્યું કે, પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી અને પરપીડા જેવું ભેટી લઉં હૃદયે લગાવી.
કોઈ પાપ નથી. અઢાર પૂરાણનો સાર આટલો જ છે. તમારી આંખોમાં છલકે જે પ્રીતિ
પરોપકાર સૌથી મોટો ધર્મ છે. પરમાત્મા સૌથી વધુ પરોપકાર અમૃત શી અંતરને ભાવી.
કરનાર છે. જીવનનું સત્ય સમજાવનારા છે. આત્માનું દર્શન મારે આ ઘર..
કરાવનારા છે. વેગીલા નીર પર નાવ મારી ડોલે ને
ઉપરનું ભજન ફરીથી ગણગણી જાવ ને! વાયુ રહ્યો, સઢને ફૂલાવી
* * *