________________
___जीवाभिगमसूत्र देवलोकपरिग्रहास्ते मनुजगणाः प्रज्ञप्ताः हे श्रमणाऽऽयुष्मन् ? (अन्तिम सूत्रं चेदम् । तेषां खलूत्तरकुरुवास्तव्यानां भदन्त ? कियन्तं कालं स्थिनिः प्रज्ञप्ता? भगवानाहहे गौतम ! जयन्येन देशोनानि त्रीणि पल्योपमाऽरांख्येयभागेनोनानि उत्कर्पतः परिपूर्णानि त्रीणि पल्योपमानि । तेणं भंते ! मनुना' इत्यादि ते खलूत्तरकुरुवास्तव्या मनुजाः कालं कृत्वा क्यगच्छन्ति ? हे गौतम ! ते मनुजाः पण्मासानोपायुपः कृतपरभवायुर्वन्धाः स्वकाले युगलं प्रमुवते असूय-एकोनपश्चाशतं रात्रि दिवानि तयुगलमनुपालयन्ति अनुपाल्य काशिन्या क्षुत्वा क्षुभित्याऽक्लिष्टा अन्यथिता अपरितापिताः कालमासे कालं कृत्वा देवलोकेषु समुत्पद्यन्ते से गिरे हुए पुष्प पुंजों से ऐसा ज्ञात होता है कि मानों ये शुल्म इसके पुष्पों से ही शोभानान हो रहे हैं इस प्रकार यह उन पुष्पों से विहित शोभमान हो रहा है । इस प्रकार यह उन पुष्पों से विहित शोभा द्वारा बड़ा ही सुहावना लगता है इत्यादि क्रम ले एकोएक द्वीप की जैसी वक्तव्यता है वह सब यहां पर कह लेनी चाहिये हे श्रमण आयुष्मन् यावत् यहाँ के मनुष्य मरकर देवलोक में भी जाते हैं। उन उत्तरकुरुओं के रहने वालों की स्थिति कितनी है। यह वहां का अन्तिम सूत्र है इसके उत्तर में प्रभु ने ऐसा कहा है हे गौतम ! यहां के रहने वालों की जघन्य स्थिति तो पल्योपम के असंख्यातवें भाग से हीन तीन पल्योपम की है और उत्कृष्ट स्थिति पूरे तीन पल्योपम की है। हे भदन्त ! ये उत्तरकुरू के निवासी मनुष्य मरकर कहां जाते हैं ? गौतम ! जब इनकी ६ माह की आयु शेष रहती है। तब इनके पुत्र और पुत्री ये दोनों उत्पन्न होते हैं उन्हें ये ४९ उनचास दिन तक पालते हैं परभव की आयु का वन्ध तो इन्हें पहिले એ પુખેથી યુક્ત શેભા દ્વારા ઘણું જ રમણીય લાગે છે. વિગેરે પ્રકારથી એકેક દ્વીપનું જે પ્રમાણેનું કથન છે તે તમામ કથન અહીંયાં પણ કહી લેવું. હે શ્રમણ આયુમન્ યાવત્ અહીંના મનુષ્ય મરીને દેવલમાં પણ જાય છે. એ ઉત્તર કુરૂઓમાં રહેવાળાઓની સ્થિતિ કેટલી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ એવું કહ્યું કે હે ગૌતમ ! ત્યાંના રહેવાવાળાઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી હીન ત્રણ પોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ પૂરા ત્રણ પલ્યોપમની છે. હે ભગવન્ આ ઉત્તર કુરૂના નિવાસ કરનારા મનુષ્ય મરીને કયાં જાય છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! જ્યારે તેઓનું આયુષ્ય ૬ છ મહીનાનું બાકી રહે છે ત્યારે તેઓને પુત્ર અને પુત્રી એ બને જેડકારૂપે ઉત્પન્ન થાય છે. તેને તેઓ ૪૯ ઓગણપચાસ દિવસ પર્યન્ત પાળે છે. પરભવના આયુષ્યને બંધ તે તેઓને પહેલેથી જ થઈ જાય