________________
११७०
जीवाभिगमसूत्रे खल भदन्त ! कियन्तं कालं स्थितिः ? गौतम ! जघन्येनाऽन्त मुहूर्तम् उत्कर्पण द्वाविंशतिर्पसहस्राणि यावद्भवस्थितिः प्रज्ञता । 'एवं सब्वेसि ठिई णेयब्वा' एवं सर्वेषां स्थितितव्या तथाहि-अप्कायिकस्य जघन्येनाऽन्तर्मुहर्तम् उत्कण सप्तवर्षसहस्राणि । तेजः कायिकस्य जघन्येनाऽन्तर्मुहृतम् उत्कण त्रीणि रात्रिदिवानि । वायुकायिकस्य जघन्येनान्तर्मुहूर्तम् उत्कर्षेण त्रीणि वर्षसहस्राणि । वनस्पतिकायिकस्य जघन्येनाऽन्तर्मुहूर्तम्-उत्कर्षेण दशवर्षसहस्राणि । एवञ्चपृथिवीकायिक जीव की अवस्थिति जघन्य से एक अन्तर्मुहर्त की और उत्कृष्ट ले २२ हजार वर्ष की कही गई है । "एवं सब्वेसि ठिई णेयव्वा' इसी प्रकार से यहां सबकी स्थिति के विषय में गौतम ने प्रश्न किया है और उसका उत्तर प्रभु ने दिया है-तथा च-जव गौतम ने प्रभु से ऐसा पूछा हे भदन्त ! अकायिक की कितनी स्थिति कही गई है ? तब प्रभु ने कहा हे गौतम ! अप्कायिक की स्थिति जघन्य से एक अन्तर्मुहर्त की और उत्कृष्ट से सात हजार वर्ष की कही गई है हे भदन्त ! तेजस्कायिक की स्थिति कितनी कही गई है ? हे गौतम ! तेजस्कायिक की स्थिति जघन्य ले एक अन्तर्मुहर्त की और उत्कृष्ट से तीन दिन रोत की कही गई है हे भदन्त ! वायुकायिक की स्थिति कितनी कही गई है है गौतम! वायकायिक की स्थिति जघन्य से एक अन्तर्मुहूर्त की और उत्कृष्ट से तीन हजार वर्ष की कही गई है हे भदन्त ! वनस्पतिकाधिक की स्थिति कितनी कही गई है ? चावीसं वाससहस्साई गौतम! पृथ्वीजयि नी सपस्थिति न्यथी એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની કહેવામાં આવેલ छ. 'एवं सव्वेसिं ठिई पण्णत्ता' मे प्रमाणे त्यां मधानी स्थितिना समयमा ગૌતમસ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછેલ છે, અને પ્રભુશ્રીએ તેને ઉત્તર આપેલ છે. તે આ પ્રમાણે છે-જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે હે ભગવન્! અષ્કાયિક જીવની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે? ત્યારે તેને ઉત્તર આપતાં પ્રભુશ્રીએ કહ્યું કે-હે ગૌતમ! અષ્કાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી સાત હજાર વર્ષની કહેવામાં આવેલ છે. હે ભગવન તેજસ્કાયિકની સ્થિતિ કેટલી કહી છે? હે ગૌતમ તેજસ્કાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ રાત દિવસની છે. હે ભગવદ્ વાયુકાયિકની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે ? હે ગૌતમ! વાયુકાયિકની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ હજાર વર્ષની કહેવામાં આવેલ છે, હે ભગવન વનસ્પતિકાયની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ