________________
प्रमैयद्योतिका टीका प्र.५ सू.१३२ वादरादीनां स्थित्यादिनिरूपणम् १५११ १० निगोदानां दशानामपि स्थिति दर्शयति--'अपज्जत्तगाणं सव्वेसिं अंतोमुहुत्तं पूर्वोक्ताऽपर्याप्तकदशानां जघन्योत्कर्षाभ्यां स्थितिरन्तर्मुहूर्नमेवेति । 'पज्जतगाणं उक्कोसिया ठिई अंतोमुहुत्तूणा कायवा सव्वेसिं' पर्याप्तकपृथिव्यादि दशकानां स्थितिरुत्कृष्टाऽन्तर्मुहूतोंना कर्तव्या तथाहि जघन्यतः सर्वेषामन्तर्मुहूर्तस्थितिः, उत्कर्षतः सामान्य बाद्रस्य त्रयस्त्रिंशत्सागरोपमाणि अन्तर्मुहूर्तेनोनानि अपर्याप्तकाऽवस्थाभाविना अन्तर्मुहूर्तेनोनत्वात् । एवं वादरपृथिवीकायिकयिक ६, प्रत्येक वनस्पतिकायिक ७ उसकायिक ८ निगोद ९ एवं चादर निगोद १० इन १० की अपर्याप्तावस्था वाले जीवों की स्थिति सूत्रकार प्रकट करते हैं-'अपज्जत्तगाणं सव्वेसिं अंतोमुहत्तं' इसमें उन्होंने ऐसा कहा है कि ये जब अपर्याप्तावस्था वाले होते हैं तो इनकी स्थिति जघन्य और उत्कृष्ट से एक अन्तईहूर्त की ही होती है 'पज्जत्तग णं उक्कोसिया ठिई अंतो हुत्तणा कायव्वा सव्वेसिं' और जब ये पर्यास अवस्था वाले होते हैं तब इनकी उत्कृष्टस्थिति अंतमुहूर्त कम करके इस प्रकार से जाननी चाहिये-सामान्य बादर जीव की उत्कृष्टस्थिति एक अन्तर्मुहूर्त कम ३३ लागरोपम की है यहां जो एक अन्तर्मुहूर्त कम उत्कृष्टस्थिति में से किया गया है वह उसकी जघन्यस्थिति का अन्तर्मुहूर्त कम किया गया है इसी तरह बाद पृथिवीकायिक जीव की जो उत्कृष्ट स्थिति २२ हजार वर्ष की कही गई है उसमें में अपर्याप्त दशाभावी एक अन्तर्मुहूर्त कम की है अर्थात् एक કાયિક ૭, ત્રસકાયિક ૮, નિગોદ ૯, અને બાદર નિગદ ૧૦, આ દસેની अपर्याप्तावस्थानी स्थिति सूत्र४२ प्रगट ४२ छ. 'अपज्जत्तगाणं सव्वेसिं अंतो. मुहुत्ते' म॥ सूत्र ४थी तो मे ४ छ ?-- या न्यारे अपर्याप्ताવસ્થા વાળા હોય છે. ત્યારે તેઓની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક मततनी डाय छे. 'पज्जत्तगाणं उक्कोसिया ठिई अंतोमुहुत्तणो कायव्वा सव्वे હિં અને જ્યારે તેઓ પર્યાપ્ત અવસ્થા વાળા હોય છે. ત્યારે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત કમ કરીને આ પ્રમાણે સમજવી–સામાન્ય બાદર જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂર્ત કમ ૩૩ તેત્રીસ સાગરોપમની છે. અહીયાં જે એક અંતર્મુહૂર્ત કમ ઉત્કૃષ્ટ સ્થિતિમાં કર્યું છે. તે તેની જઘન્ય સ્થિતિનું અંતમુહૂર્ત કમ કરવામાં આવેલ છે. એજ પ્રમાણે બાદર પૃથ્વીકાયિક જીવની ઉત્કૃષ્ટ સ્થિતિ જે ૨૨ બાવીસ હજાર વર્ષની કહી છે તેમાંથી અપર્યાપ્ત દશાભાવી એક અંતમુહૂર્ત કમ કરેલ છે. અર્થાત્ એક અંતમુહૂર્ત કમ ૨૨ બાવીસ હજાર વર્ષની પર્યાપ્ત બાદ પૃથ્વી કાયિકની