________________
१४७०
जीवाभिगमसूत्र समयानन्तरसमये एव कस्यापि मरणसंभवात्, उत्कर्षेण त्रयस्त्रिंशत्सागरोपमाणि अन्तर्मुहूर्ताऽभ्यधिकानि तानि चैवम्-कश्चिचारित्री वैक्रियशरीरं कृत्वाऽन्तमुहूर्त जीवित्वा स्थितिक्षयेण अविग्रहेणाऽनुत्तर-देवेपत्पन्नस्तदैतावान्कालो भवति । 'आहारगसरीरी जहन्नेणं अंतोमुहुत्त-उक्कोसेणं अंतोमुहुतं' आहारकशरीरी जघन्नेनाऽन्तर्मुहूर्तम्-उत्कर्षेणान्तर्मुहूर्तम् तथाऽप्युत्कृप्टमेव । 'तेयगसरीरी दुविहे वैक्रियशरीर वाले की कायस्थिति का काल जघन्य से तो एक समय को होता है और उत्कृष्ट से एक अन्तर्मुहूर्त अधिक ३३ सागरोपम का होता है । जघन्य से एक समय का होता है ऐसा कथन जो किया गया है उसका तात्पर्य ऐसा है कि कोई जीव यदि विकुर्वणा करने के अनन्तर समय में ही मर जाता है तो इस अपेक्षा वहां जघन्य स्थिति एक समय की कही गई है तथा कोई चारित्र शाली जीव वैक्रिय शरीर की रचना करके अन्तर्मुहूर्त काल तक जीवित रहता है और फिर स्थितिक्षय हो जाने से मर कर वह सीधा विना विग्रह के अनुत्तर विमानों में उत्पन्न हो जाता है तो इस अपेक्षा यहाँ वैक्रिय शरीरी की कायस्थिति एक अन्तर्मुहूर्त अधिक ३३ सागरोपम की होती है 'आहारगसरीरी जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अंतोमुहुत्तं' आहारक शरीर वाले की कायस्थिति का काल जघन्य से एक अन्तमुहूर्त का है और उत्कृष्ट से भी एक अन्तर्मुहूर्त का हैं । 'तेयगसजहण्णेणं एक्कं समयं उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तमभहियाइ' વૈકિયશરીર વાળાઓની કાયસ્થિતિને કાળ જઘન્યથી તે એક સમયને હાય છે. અને ઉત્કૃષ્ટથી એક અન્તર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોપમની હોય છે. જઘન્યથી એક સમય હોય છે એ પ્રમાણે જે કહેવામાં આવેલ છે. તેનું તાત્પર્ય એવું છે કે-કઈ જીવ જે વિદુર્વણું કરીને પછીના સમયમાંજ મરી જાય તે એ અપેક્ષાથી ત્યાં જઘન્ય સ્થિતિ એક સમયની કહેવામાં આવેલ છે. તથા કે ચારિત્રશાલી વૈક્રિયશરીરની રચના કરીને અંતમુહૂર્ત કાળ પર્યન્ત જીવતા રહે અને તે પછી સ્થિતિને ક્ષય થવાથી મરીને તે સીધા વિગ્રહગતિવિના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ જાય છે. તે એ અપેક્ષાથી અહીયાં કૅક્રિય શરીર વાળાની કાયસ્થિતિ એક અંતમુહૂર્ત અધિક ૩૩ તેત્રીસ સાગशपमनी तय छे. 'आहारगसरीरी जहण्णेणं अंतोमहत्तं उक्कोसेणं अंतोमुहुत्तं' આહારક શરીરવાળાઓની કાપસ્થિતિને કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત छ. मन मष्टिथी ५ ४० मतभुत ना छे. 'तेयगसरीरी दुविहे' -