________________
१४८०
जीवाभिगमस्टे केवच्चिरं होइ ? गोयमा ! जहन्नेह अंतोमुहु-उकोरोणं तेतीसं सागरोचमाई अंतोमुत्तमाहियाइ" कृष्णलेश्यः खलु भदन्त ! कृष्णलेश्यत्वरूपेण कालतः कियचिरं भवति ? भगवानाह-गौतम ! जघन्येनाऽन्तमुहूर्तर तिर्यमनुष्याणा कृष्णलेश्यायां अन्तर्मुहूर्तावस्थायित्वात् । उत्कर्षण त्रयस्त्रिंशत्सागरोपमाणि अन्तमुहूर्ताऽभ्यधिकानि, देवनारका हि पूर्वभवगतान्तमुहूर्तत आभ्याऽग्रेननभवगत प्रथमान्तमुर्हत देव-नारका अवस्थित लेश्यावन्तः । अधः सप्तमपृथिवीनारकाचकृष्णलेश्यकाः पाश्चात्याऽग्रेतन अवगतचरमाऽऽदिमाऽन्तर्मुहुर्ते द्वे अप्येकमन्तर्मुहू
इनकी कायस्थिति का विचार-'कण्हलेस्लेणं भंते ! कण्हलेसत्ति कालओ केवच्चिरं होई' हे भदन्त ! कृष्णलेश्या वाला जीव कृष्णलेश्या से युक्त हुए रूप में कितने काल तक रहता है ? इसके उत्तर में प्रभु कहते हैं 'गोयमा ! जह० अंतो० उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहत्तमभहियाई' हे गौतम ! कृष्णलेश्या वाला जीव कृष्णलेश्या से युक्त हुए रूप में कम से कम एक अन्तर्मुहूर्त तक रहता है और अधिक से अधिक एक अन्तर्मुहर्त अधिक ३३ सागरोपम काल तक रहता है-तात्पर्य ऐसा है कि तिर्यश्च और मनुष्यों की कृष्णलेश्या कम से कम एक अन्तर्मुहर्त तक ही अवस्थित रहती है इस अपेक्षा कायस्थिति का जघन्य काल अन्तर्मुहूर्त का कहा गया है तथा देव और नारक पूर्वभवगत अन्तर्मुहूर्त से लेकर आगे के प्रथम अन्तर्मुहूर्त पर्यन्त अवस्थित लेश्या वाले होते हैं और जो अधः सप्तमी पृथिवी के नारक
- આમની કાયસ્થિતિને વિચાર'कण्हलेस्सेणं भंते ! कण्हलेस्सत्ति कालओ क्वच्चिरं होई' हे सगवन् ! ४०]. લેશ્યા વાળા છ કૃણલેશ્યાથી યુક્ત પણાથી કેટલા કાળ પર્યન્ત રહે છે ? मा प्रश्न उत्तरमा प्रमुश्री ४ छ ?-'गोयमा ! जहण्णेणं अंतोमुहुत्वं उक्कोसेणं तेत्तीस सागरोवमाइं अंतोमुहुत्तमभहियाई गौतम ! वेश्या पाप કૃષ્ણલેશ્યાથી યુક્ત થઈને ઓછામાં ઓછા અંતમુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે એક અંતમુહૂર્ત અધિક ૩૩ તેત્રીસ સાગરેપમ કાળ પર્યન્ત રહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-તિર્યંચ અને મનુષ્યની કૃષ્ણ -લેશ્યા ઓછામાં ઓછા એક અન્તર્મુહૂર્ત પર્યન્ત જ વર્તમાન રહે છે. એ અપેક્ષાએ કાયસ્થિતિને જઘન્ય કાળ એક અંતર્મુહૂર્તને કહેવામાં આવેલ છે. તથા દેવ અને નારક પૂર્વભવગત અંતર્મુહૂર્તથી લઈને આગના પહેલા અંતર્મુહૂર્ત પર્યન્ત અવસ્થિત લેશ્યાવાળા હોય છે. અને જે અધઃ સપ્તમી પૃથ્વીના નારકે છે. તે પછીના ભવના કેટલા અંતર્મુહૂત પર્યન્ત અને આગપળના ભવના પહેલા અન્તર્મુહૂર્ત સુધી કૃષ્ણલેશ્યા વાળા હોય છે. આ બંને