________________
१४४०
जीवाभिगमसूत्रे धिकानि, तदनन्तरमप्रतिपतित विभंग एव मनुजत्वं प्राप्य सम्यक्त्वपूर्वकं संयममादाय विजयादिषु वारद्वयमुत्पधमानस्य पट् पष्टिर्भावनीया, अवधिदर्शनं च विभंगेऽवधिज्ञाने च तुल्यमतो द्वे पाटी सागरोपमाणां सातिरेके स्थितिः अवधिदर्शनिनो भवन्ति । 'केवलदसणी साईए अपज्जवसिए' केवलदर्शनी सायपर्यवसितः केवलदर्शनस्योत्पद्यमानत्वेनाऽपर्यवसितखात् इति । साम्प्रतमन्तरमाह'चक्खुदंसणिस्स णं भंते !' चक्षुर्दशनिनो भदन्त ? गौतम ! 'चवखुदंसणिस्स अंतरं जहन्नेण अंनोप्नुहुत्तं-उकोसेणं वणस्लइकालो' चक्षुर्दर्शनिनोऽन्तरं जघन्येनान्तर्मुहूर्तम् तद्भवे तावताकालेन व्यवधानात् । उत्कर्पण वनस्पतिकालः प्रागुक्तप्राप्त कर और वहां सम्यक्त्व पूर्वक समय की आराधना करके विजयादिकों में दो वार उत्पन्न हो जाता है ऐसी स्थिति में द्वितीया षट षष्टि उसकी सध जाती है। विभंग में और अवधिज्ञान में अवधिदर्शन तुल्य रहता है इसीलिये अवधिदर्शन वाले की स्थिति कुछ अधिक दो ६६ सागरोपस की कही गई है । जो केवलीदर्शन वाला होता है उसकी स्थिति सादि अपर्यवसित होती है।
इनका अन्तर कथन-'चक्खुदंसणिस्स अंतरं जह० अंतोमुहत्तं उक्कोसेणं वणस्सइकालो' चक्षुदर्शन वाले जो जीव हैं उनका अन्तर जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण है। क्योंकि चक्षुर्दशन के बाद यह अचक्षुदर्शन वाला हो जाता है अतः इस स्थिति में कम से कम एक अन्तर्मुहूर्त तक रह सकता है और बाद में यह पुनः चक्षुर्दर्शन वाला हो जाता है तथा उत्कृष्ट से પ્રાપ્ત કરીને અને ત્યાં સમ્યકત્વ પૂર્વક સમયની આરાધના કરીને વિજય વિગેરેમાં બે વાર ઉત્પન્ન થઈ જાય છે. એવી સ્થિતિમાં તેમની બીજી છાસઠની સંખ્યા સિદ્ધ થઈ જાય છે. વિલંગાનમાં અને અવધિજ્ઞાનમાં અવધિદર્શન સમાજ રહે છે તેથી અવધિદર્શનવાળાઓની સ્થિતિ કંઈક વધારે ૬૬ છાસઠ સાગરેપમની કહેવામાં આવેલ છે. જેઓ કેવલીદર્શન વાળા હોય છે. તેમની સ્થિતિ સાદિ અપર્યવસિત હોય છે.
એમના અંતર કારનું કથન 'चक्खुदसणिस्स अंतरं जहण्णेणं अतोमु हुत्त उक्कोसेणं वणस्सइकालो' यक्षु. દર્શન વાળા જે જીવે છે, તેઓનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણનું અંતર છે કેમકે ચક્ષુ દર્શન પછી તે અચક્ષુદશનવાળા બની જાય છે. તેથી આ સ્થિતિમાં ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહી શકે છે, અને તે પછી તે ફરીથી અચક્ષુદર્શન