________________
-
१४४०
जीवाभिगमसूत्र धिकानि, तदनन्तरमप्रतिपतित विमंग एव मनुनत्वं प्राप्य सम्यक्त्यपूर्वकं संयममादाय विजयादिषु वारद्वयमुत्पद्यमानस्य पटु पष्टिीवनीया, अवधिदर्शनं च विभंगेऽवधिज्ञाने च तुल्यमतो द्वे पाटो सागरोपमाणां सातिरके स्थितिः अवधिदर्शनिनो भवन्ति । 'केवलदसणी साईए अपज्जवमिए' केवलदर्शनी सायपर्यवसितः केवलदर्शनस्योत्पद्यमानत्वेनाऽपर्यवसितखात् इति । साम्प्रनमन्तरमाह'चक्खुदंसणिस्स णं भंते !०' चक्षुर्दनिनो भदन्त ? गौतम ! 'चक्ग्युदंसणिस्स अंतरं जहन्नेणं अंनोमुहु-उधोसेणं वणस्तरकालो' चक्षुर्दनिनोऽन्तरं जघन्येनान्तर्मुहर्तम् तद्गवे तावताकालेन व्यवधानात् । उत्कर्पण यनापतिकालः प्रागुक्तप्राप्त कर और वहां सम्यक्त्व पूर्वक समय की आराधना करके विजयादिकों में दो वार उत्पन्न हो जाता है ऐसी स्थिति में द्वितीया पट् षष्टि उसकी सध जाती है। विभंग में और अवधिज्ञान में अवधिदर्शन तुल्य रहता है इसीलिये अवधिदर्शन वाले की स्थिति कुछ अधिक दो ६६ सागरोपस की कही गई है । जो केवलीदर्शन वाला होता है उसकी स्थिति सादि अपर्यवसित होती है । ___ इनका अन्तर कथन-'चक्खुदंसणिस्स अंतरं जह० अंतोमुटुत्तं उक्कोसेणं वणस्सइकालो' चक्षुदर्शन वाले जो जीव हैं उनका अन्तर जघन्य से एक अन्तर्मुहर्त का है और उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण है । क्योंकि चक्षुर्दशन के बाद यह अचक्षुर्दर्शन वाला हो जाता है अतः इस स्थिति में कम से कम एक अन्तर्मुहर्त तक रह सकता है और बाद में यह पुनः चक्षुर्दर्शन वाला हो जाता है तथा उत्कृष्ट से પ્રાપ્ત કરીને અને ત્યાં સમ્યકત્વ પૂર્વક સમયની આરાધના કરીને વિજય વિગેરેમાં બે વાર ઉત્પન્ન થઈ જાય છે. એવી સ્થિતિમાં તેમની બીજી છાસઠની સંખ્યા સિદ્ધ થઈ જાય છે. વિસંગજ્ઞાનમાં અને અવધિજ્ઞાનમાં અવધિદર્શન સમાજ રહે છે તેથી અવધિદર્શનવાળાઓની સ્થિતિ કંઈક વધારે ૬૬ છાસઠ સાગરોપમની કહેવામાં આવેલ છે. જેઓ કેવલીદર્શન વાળા હોય છે. તેમની સ્થિતિ સાદિ અપર્યવસિત હોય છે.
એમના અંતર કારનું કથન 'चक्खुदंसणिस्स अंतरं जहण्णेणं अतोमु हुत्त उक्कोसेणं वणस्सइकालो' यक्षुદર્શન વાળા જે જીવે છે, તેઓનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણનું અંતર છે કેમકે ચક્ષુ દર્શન પછી તે અચક્ષુદર્શનવાળા બની જાય છે. તેથી આ સ્થિતિમાં ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહી શકે છે, અને તે પછી તે ફરીથી અચક્ષુદર્શન