________________
प्रमेयद्योतिका टोका प्र.१० सू.१४७ जीवानां चातुर्विनिरूपणम् १४३३ पुरुषवेद संक्रात्या प्रतिपाततो येन वेदेनोपशमश्रेणी प्रतिपन्नस्तद्वेदोदयापत्त्या सर्वदकलात् । एतेषामन्तरमाह-'इथिवेयस्स अंतरं जहन्नेणं अतोBहुत्त' अन्तमुहृत स्त्रीवेदस्यान्तरम् तच्चोपशान्तवेदेषु पुनरन्तर्मुहूर्तेन स्त्रीवेदोदयापचया, यदि स्त्रीभ्य उद्धृत्य पुरुपवेदेषु नपुंसकवेदेषु वाऽन्तमुहूर्तं जीविखा पुनरपि वा स्त्रीत्वेनोत्पत्त्या भवतीति ज्ञातव्यम् । 'उक्कोसेणं वणस्सइकालो' काल' उत्कर्षण बनस्पतिकाला। 'पुरिसवेयस्स जहन्नेणं एगं समय' पुरुपवेदस्य अन्तरं जघन्येनैकं समयं पुरुषस्य स्ववेदोपशमसमयानन्तरं मरणे पुरुषेष्वेवोत्पादात् । ___अन्तर कथन-'इत्थिवेदस्स अंतरं जहन्नेणं अंतोमुहुन्तं उलोसेणं वणस्सइकालो स्त्रीवेद का अन्तर जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण है जघन्य अन्तर्मुहूर्त जब समाप्त हो जाता है तब उसके बाद उपशान्त हुवा वह स्त्रीवेद उसके उदय को प्राप्त हो जाता है।अथवा स्त्री से मर कर वह पुरुषवेद वालों में या नपुंसक वेदवालों में उत्पन्न होकर वहां एक अन्तर्मुहूर्त तक जीवित रह कर पुनः स्त्रीवेदरूप से उत्पन्न हो जाता है । स्त्रीवेद का अन्तर उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण जो कहा गया है सो वह वनस्पति काल पीछे कई बार स्पष्ट किया गया है इसके बाद उसका वेद बदल जाता है 'पुरिसवेदस्स जहन्नेणं एगं समयं उक्कोसेणं वणस्सइकालो' पुरुषवेद का अन्तर जघन्य से एक समय का है क्योंकि पुरुष का जब अपना वेद उपशम अवस्था वाला हो जाता है और उसके
અંતદ્વરનું કથન'इथिवेदरस अंतरं जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं वणस्सइकालो' खीवन અંતર જઘન્યથી એક અંતમુહૂર્તાનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું અંતર છે. જ્યારે જઘન્ય અંતર્મુહૂર્ત સમાપ્ત થઈ જાય છે. ત્યારે તે પછી ઉપશાંત થયેલ તે સ્ત્રીવેદ તેને ઉદયમાં આવી જાય છે. અથવા સ્ત્રીવેદથી મરીને તે પુરૂષ વેદવાળાઓમાં અથવા નપુંસક વેદવાળાઓમાં ઉત્પન્ન થઈને ત્યાં એક અંતમુહૂર્ત સુધી જીવતા રહીને ફરીથી સ્ત્રીવેદ પણાથી ઉત્પન્ન થઈ જાય છે. સ્ત્રીવેદનું અંતર ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાનું જે કહે વામાં આવેલ છે. તે વનસ્પતિકાળ પહેલાં કેટલિક વાર સ્પષ્ટ કરવામાં આવી गयेस छ. ते पछी तन व मसालय छे. 'पुरिसवेदस्स जहणेणं एग समयं उक्कोसेणं वणस्सइकालो' ५३१३६ मत धन्यथी से समयनु छे. કેમ કે પુરૂષને પિતાને વેદ જ્યારે ઉપશમ અવસ્થાવાળો થઈ જાય અને તે પછી જ્યારે એનું મરણ થઈ જાય તે પછી તે પુરૂષોમાં જ ઉત્પન્ન થાય છે,
जी० १८० .