________________
1 प्रमेयद्योतिका टीका प्र. १० सू. १४७ जीवानां चातुर्वियनिरूपणम्
१४३३
पुरुपवेद संक्रान्त्या प्रतिपाततो येन वेदेनोपशमश्रेणीं प्रतिपन्नस्तद्वेदोदयापच्या सर्वदकत्वात् । एतेषामन्तरमाह - 'इत्थवे यस्स अंतरं जहन्नेणं अंतर्मुहुत्त" अन्तमुहूर्त स्त्रीवेदस्यान्तरम् तच्चोपशान्तवेदेषु पुनरन्तर्मुहूर्तेन स्त्रीवेदोदयापच्या, यदि स्त्रीभ्य उद्धृत्य पुरुषवेदेषु नपुंसकवेदेषु वाऽन्तमुहूर्त जीवित्वा पुनरपि
स्त्रीत्वेोत्पत्त्या भवतीति ज्ञातव्यम् । 'उक्कोसेणं वणस्सइकालो' काल:' उत्कर्षेण बनस्पतिकालः । ' पुरिसवेयस्स जहन्नेणं एगं समयं पुरुपवेदस्य अन्तरं जघन्येनैकं समयं पुरुषस्य स्ववेदोपशमसमयानन्तरं मरणे पुरुषेष्वेवोत्पादात् ।
अन्तर कथन - 'इत्थवेदस्स अंतरं जहन्नेणं अंतोमुहुत्त उक्कोसेणं वणस्सइकालो' स्त्रीवेद का अन्तर जघन्य से एक अन्तर्मुहूर्त का है और उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण है जघन्य अन्तर्मुहूर्त जब समाप्त हो जाता है तब उसके बाद उपशान्त हुवा वह स्त्रीवेद उसके उदय को प्राप्त हो जाता है । अथवा स्त्री से मर कर वह पुरुषवेद वालों में या नपुंसक वेदवालों में उत्पन्न होकर वहां एक अन्तर्मुहूर्त तक जीवित रह कर पुनः स्त्रीवेदरूप से उत्पन्न हो जाता है । स्त्रीवेद का अन्तर उत्कृष्ट से वनस्पतिकाल प्रमाण जो कहा गया है सो वह वनस्पति काल पीछे कई बार स्पष्ट किया गया है इसके बाद उसका वेद बदल जाता है 'पुरिसवेदस्स जहन्नेणं एगं समयं उक्कोसेणं वणस्स इकालो' पुरुषवेद का अन्तर जघन्य से एक समय का है क्योंकि पुरुष का जब अपना वेद उपशम अवस्था वाला हो जाता है और उसके અંતર્દ્વારનુ યન—
' इत्थवेदरस अंतरं जहण्णेणं अंतोमुहुत्त उक्कोसेणं वणस्सइकालो' स्त्रीवेधनु અંતર જઘન્યથી એક અંતર્મુહૂત નું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું અંતર છે. જ્યારે જઘન્ય અંતર્મુહૂત સમાપ્ત થઇ જાય છે, ત્યારે તે પછી ઉપશાંત થયેલ તે સ્રીવે તેને ઉદયમાં આવી જાય છે. અથવા સ્ત્રીવેદથી મરીને તે પુરૂષ વેદવાળાઓમાં અથવા નપુસક વેદવાળાઓમાં ઉત્પન્ન થઇને ત્યાં એક અંતર્મુહૂત સુધી જીવતા રહીને ફરીથી સ્રીવેદ પણાથી ઉત્પન્ન થઈ જાય છે. સ્ત્રીવેદ્યનુ અંતર ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાનું જે કહે. વામાં આવેલ છે. તે વનસ્પતિકાળ પહેલાં કેટલિક વાર સ્પષ્ટ કરવામાં આવી ગયેલ છે. તે પછી તેને વેદ્ય અદ્યલાઈ लय छे. 'पुरिसवेदस्स जहणेणं एग समयं उक्कोसेण वणस्सइकालो' थु३षवेहनु अंतर धन्यथी मे सभयनुं छे. કેમ કે—પુરૂષને પોતાના વેદ જ્યારે ઉપશમ અવસ્થાવાળા થઈ જાય અને તે પછી જ્યારે એનું મરણુ થઇ જાય તે પછી તે પુરૂષોમાંજ ઉત્પન્ન થાય છે,
जी० १८०