________________
प्रमेयद्योतिका टीका प्र.१० सू.१४५ प्रकारान्तरेण वैविध्यम्
१३६३ तथापि बाहुल्येन त्रिसामयिक्ये वेति तमधिकृत्यैतत्सूत्रम् । उक्तञ्च-'एक-द्वौवाऽनाहारका' तत्त्वार्थसूत्रे अ. २ सू. ३१, त्रिसामयिक्यां च विग्रहगतौ द्वावाधौ समयौ अनाहारक इति ताभ्यां हीनं कथितम् । 'उक्कोसेणं अणंतं कालं जाव काल. खेत्तओ अंगुलस्स असंखेज्जइभागं' उत्कर्षेणानन्तं कालम् असंख्येया उत्सपिण्यवसपिण्यः कालतः, क्षेत्रतोऽङ्गुलस्याऽसंख्येयो भागः, अयं भावःअङ्गुलमात्रक्षेत्रामुलाऽसंख्येयभागे यावन्त आकाशप्रदेशास्तावन्तः प्रतिसमयमेकैकप्रदेशापहारे यावता कालेन निर्लेपाः भवन्ति तावत्य उत्सर्पिण्यवसपिण्यः, तावन्तं हि कालमविग्रहेणोत्पाद्यते, अविग्रहौत्पत्तौ सततमाहारकः । हे गौतम ! 'जहण्णेणं खुड्डागं भवग्गहणं दुसमऊणं उक्कोसेणं संखेज्जकालं जाव काल० खेत्तओ अंगुलस्स असंखेज्जइभागं' ऐसा है कि वह छमस्थाहारक छद्मस्थाहारक रूप से कम से कम दो समयहीन क्षुद्र भव ग्रहण करने रूप काल तक रहता है और उत्कृष्ट से संख्यात काल तक रहता है अर्थात् असंख्यात काल में असंख्यात उत्सर्पिणियां और असंख्यात अवसर्पिणियां समाप्त हो जाती है। जीव जब विग्रह गति से आकर के उत्पाद क्षेत्र में उत्पन्न होता है उस समय वह तोन समय तक विग्रहगति में रहता है और वहां दो समय आहारक तक रहता है इसी कारण यहां पर क्षुद्र भव ग्रहण करने रूप काल में से दो दो समय अनाहारक अवस्था को कम करके छमस्थाहारक की कायस्थिति का काल कहा गया है और उत्कृष्ट जो इस का काल कहा गया है सो इसका तात्पर्य ऐसा है कि यह जीव इतने समय तक अविग्रह से ही उत्पन्न होता है अतः अविग्रह से उत्पन्न 'जहण्णेणं खुड्डागं भवग्गहणं समऊण उक्कोसेणं असंखेज्जकालं नाव कालओ खेत्तओ अंगुलस्स असंखेज्जइ भागं' -न्य स्थाडा२४ छमस्थाहा२४ પણથી ઓછામાં ઓછા બે સમયહીન ક્ષુદ્રભવગ્રહણ કરવા રૂપ કાળ સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી રહે છે. અર્થાત્ અસંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્ષિણિયે સમાપ્ત થઈ જાય છે. જીવ જ્યારે વિગ્રહ ગતિથી આવીને ઉત્પાદ ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે, તે વખતે એ ત્રણ સમય સુધી વિગ્રહ ગતિમાં રહે છે. અને ત્યાં બે સમય સુધી અનાહારક રહે છે. એ કારણથી અહીંયાં શુક્રભવ ગ્રહણ કરવા રૂપ કાળમોથી બમ્બ સમય આહારક અવસ્થાના કામ કરીને છદ્મસ્થ આહારકની કાય સ્થિતિને કાળ કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી જે તેને કાળ કહ્યો છે. તે તેનું તાત્પર્ય એવું છે કે-આ જીવ આટલા સમય સુધી અવિગ્રહ ગતિથી ઉત્પન્ન થવાના કારણે એ નિરંતર આહારક જ બનેલા રહે છે. હે ભગવન !