________________
प्रमेययोतिका टीका प्र.५ सु.१२८ षडविधसंसारसमापन्नकजीवनिरूपणम् ११७७ कायिक संख्येयरात्रि दिवानि, तेजस्कायिकस्य भवस्थिति त्रीणि रात्रि दिवान्युकर्पतः, ततो निरन्तर कतिपय पर्याप्तभव संकलनायामपि लभ्यन्ते संख्येयानि रात्रिन्दिवानि न तु मासावर्षाणि वर्षसहस्राणि वा। वायु-वनस्पतिकायिकसूत्रं पृथिवीकायिकसूत्रवत्, त्रसकायिकसत्रे सातिरेकं सागरोपमशतपृथक्त्वं भवस्थितिः इति । अथाऽन्तरपदार्थनिरूपणमाह-'पुढवीकाइयस्स णं भंते ! केवइयं कालं स्थिति उत्कृष्ट से ७ हजार वर्ष की है-इसमें भी कतिपय निरन्तर पर्याप्त भवों को मिला देने से कायस्थिति अप्कायिक की संख्यात हजार वर्षों की हो जाती है तेजस्कायिक जीव की अवस्थिति उत्कृष्ट से ३ दिन रात की कही गई है सो इसमें कतिपय निरन्तर पर्याप्तक भवों को मिला देने से इसकी कायस्थिति संख्यात दिन रात की आ जाती है । वायुकायिक जीव की उत्कृष्ट से भवस्थिति तीन हजार वर्ष की कही गई है सो इसमें भी पृथिवीकायिक की तरह कतिपय निरन्तर पर्याप्त भवों को मिला देने से इसकी कायस्थिति संख्यात हजार वर्ष की आ जोती है इसी तरह से वनस्पनिकायिक की भवस्थिति उत्कृष्ट से १० हजार वर्ष की कही गई है-सो इसमें भी कतिपय निरन्तर पर्याप्त अवस्था के भवों को मिलाने से यह कायस्थिति इनकी संख्यात हजार वर्षों की हो जाती है 'पज्जत्तगाणं सब्वेसिं एवं' पर्याप्तक द्वीन्द्रियादिकों के सम्बन्ध में इसी तरह से कथन कायस्थिति का कर लेना चाहिये 'पुढविकाइयस्स णं भंते ! केवतियं कालं ઉત્કૃષ્ટથી ૭ હજાર વર્ષની છે. તેમાં પણ કેટલાક નિરંતર પર્યાપ્ત છને મેળવ. વાથી અપકાયિકની કાય સ્થિતિ સંખ્યાત હજાર વર્ષની થઈ જાય છે. તેજસ્કાયિકની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી ત્રણ રાતદિવસની કહેવામાં આવેલ છે. તેમાં કેટલાક નિરંતર પર્યાપ્તક ભવેને મેળવી દેવાથી તેની કાયસ્થિતિ સંખ્યાત રાત દિવસની થઈ જાય છે. વાયુકાયિક જીવની ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ ત્રણ હજાર વર્ષની કહેવામાં આવેલ છે. તે તેમાં પણ પૃથ્વીકાયિકની જેમ કેટલાક નિરંતર પર્યાપ્તભાને મેળવી દેવાથી તેની કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષની થઈ જાય છે આજ પ્રમાણે વનસ્પતિકાયની ભવસ્થિતિ ઉત્કૃષ્ટથી ૧૦ દસ હજાર વર્ષની કહેવામાં આવેલ છે. તે તેમાં પણ કેટલાક નિરંતર પર્યાપ્ત અવસ્થાના ભવેને મેળવી દેવાથી मेनी स्थिति सभ्यात १२ वषनी 5 लय छे. 'पज्जत्तगाणं सब्वेसि પર્વ પર્યાપ્તક કીન્દ્રિય વિગેરેના સંબંધમાં આજ પ્રમાણે કાયસ્થિતિનું કથન ४२० नय. पदविकाइयरसणं भंते ! केवतियं कालं अंतरं होई मापन् ! પૃથ્વીકાયિકનું અંતર કેટલા કાળનું કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં
जा० १५८