________________
१९७४
जीवाभिगमसूत्रे
कायिकवद् अप्तेजोवायुकायिकानामुत्कर्पे णाऽसंख्येयकालं यावदसंख्येया लोकाः जघन्यतोऽन्तर्मुहूर्तम् । 'वणस्स इकायियाणं अनंत कालं जाव आवलियाए असंखेज्जइभागो' वनस्पतिकायिकानां जघन्येनाऽन्तर्मुर्त पुनर्वनस्पतिकाये उद्धृत्य विशताम् उत्कर्पतस्तु - अनन्तं कालं यावदावलिकाया असंख्येयो भागः । आवलियाए असंखेज्जइभागो' इसी तरह से अपकायिक जीव की कार्यस्थिति का काल, तेजस्काधिक जीव की कायस्थिति का काल और वायुकायिक जीव की कार्यस्थिति का काल है और वनस्पतिकायिक जीव की कार्यस्थिति का काल जघन्य से एक अन्तर्मुहूर्त्त का है और उत्कृष्ट से वह अनन्तरूप है । काल और क्षेत्र की अपेक्षा इसका निरूपण इस प्रकार से है - काल की अपेक्षा अनन्त उत्सर्पिणीयां और अनन्त अवसर्पिणियां इसमें समाप्त हो जाती है एवं क्षेत्र की अपेक्षा अनन्तानन्त लोकाकाशों में से प्रतिसमय एक २ प्रदेश का अपहार करने पर जितने काल में वे लोकाकाश खण्ड उन प्रदेशों से रहित हो जाते हैं इतने अनन्त काल तक की यह कायस्थिति है । इसी अनन्तकाल का वर्णन इसमें असंख्यात पुद्गल परावर्त हो जाते हैं इस रूप से किया गया है इस पुद्गल परावर्त में जो असंख्यातता है वह आवलिका के असंख्यातवें भाग से है । अंर्थात एक आवलिका के असंख्यातवें भाग में जितने समय होते हैं
असंखेज्जइभागो' भेट प्रमाणे अष्ठायिक भवनी डायस्थितिनो अण, तेन्स्डायि જીવની કાયસ્થિતિના કાળ, અને વાયુકાયિક જીવની કાયસ્થિતિના કાળ કહ્યો છે. અને વનસ્પતિકાયિક જીવની કાયસ્થિતિના કાળ જધન્યથી એક અંતર્મુહૂતના છે. અને ઉત્કૃષ્ટથી તે અનંતરૂપ છે. કાળ અને ક્ષેત્રની અપેક્ષાથી તેનું નિરૂપણ આ પ્રમાણે છે. કાળની અપેક્ષાએ અન’ત ઉત્સર્પિણીયા અને અન`ત અવસર્પિણી તેમાં સમાપ્ત થઇ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અનંતાનંત લેાકાલાકાશામાંથી પ્રતિ સમય એક એક પ્રદેશના અપહાર કરવાથી અર્થાત બહાર કહાડવાથી જેટલા કાળમાં તે બધા લેાકાલાકાકાશ ખંડ એ પ્રદેશાથી ખાલિ થઇ જાય છે એટલા અન તકાળ સુધીની એ કાયસ્થિતિ છે. એજ અનંત કાળનુ વર્ણન-તેમાં અસખ્યાત પુદ્ગલ પરાવત થઈ જાય છે. એ રૂપે કરેલ છે. એ પુદ્ગલ પરાવ`મા જે અસ ખ્યાત પશું છે, તે આવલિકાના અસ ખ્યાતમા ભાગથી છે. અર્થાત્ એક વલિકાના અસંખ્યાતમાં ભાગમાં