________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ ३१.१०५ अरुणादिद्वीपसमुद्रनिरूपणम् ८९५ (ते आभरण नामानः) वस्तुनामचिन्तायामपि-आजिनो द्वीपः समुद्रश्च अजिनवरो द्वीपः समुद्रश्च, अजिनवरावभासो द्वीप समुद्रश्च एतद्द्वीपसमुद्रेषु देवनामानि-अर्धहारद्वीपे-अर्द्धहारभद्रार्धहारमहाभद्रौ, एतत्समुद्रे-अर्धहारवराधहार महावरौ, अर्घहारवरे द्वीपे-अर्द्धहारवरभद्राहारवरमहाभद्रौं, अपहारवरे समुद्रेर्ध-हारवराधहारवरमहावरौ, अर्धहारावभासेद्वीपेऽर्धहारवरावभासभद्राऽर्धहारवरावभास. महाभद्रौ समुद्रे तु अर्धहारवरावभासवराहारवरावभासमहावरौ । कनकावलिद्वीपेकनकावलिभद्र-कनकावलिमहाभद्रौ, समुद्रे तु-कनकावलिवरकनकावलिमहावरौकनकावलिवरे द्वीपे कनकावलिवरभद्रकनकावलिवरमहाभद्रौ, समुद्रे-कनकावलिवरवस्तुनाम से द्वीपसमुद्र इस प्रकार से हैं-आजिनद्वीप आजिनसमुद्र आजिनवरद्वीप आजिनवरसमुद्र, आजिनवरावभासद्वीप और आजिनवरावभाससमुद्र इत्यादि अचहारद्वीप में अर्धहारभद्र और अर्धहारमहाभद्र ये दो देव रहते हैं अर्धहारवरद्वीप में अर्धहारवरभद्र और अर्धहारवरमहाभद्र ये दो देव रहते हैं । अर्धहारवर समुद्र में अर्धहारवर और अर्धहारमहावर ये दो देव रहते हैं अर्ध हारावरावभासद्वीप में अर्ध हारवरावभासभद्र और अर्ध हारवरावभास महाभद्र ये दो देव रहते हैं अर्धहारवरावभाससमुद्र में अर्ध हारावभासवर
और अर्ध हारावभास महावर थे दो देव रहते हैं । कनकावलिद्वीप में कनिकावलिभद्र और कनकावलि महाभद्र ये दो देव रहते हैं कनकावलिसमुद्र में कनकावलिवर और कनिकावलिमहावर ये दो देव रहते આ પ્રમાણે છે.–આજીન દ્વીપ અને આજીન સમુદ્ર, આજીનવર દ્વીપ અને આજનવર સમુદ્ર, આજીનવરાભાસ દ્વીપ અને આજનવરાભાસ સમુદ્ર વિગેરે અધહારદ્વીપમાં અર્ધહારભદ્ર અને અર્થહારમહાભદ્ર એ નામ વાળા બે દેવ રહે છે. અહાર સમુદ્રમાં અર્ધહારવર અને અર્ધહાર મહાવર એ નામ વાળા બે દે રહે છે. અહારવર દ્વિીપમાં અહારવર ભદ્ર અને અર્ધહાર મહાવર ભદ્ર એ નામ વાળા બે દેવે નિવાસ કરે છે. અર્ધહારવર સમુદ્રમાં અધહારવર અને અર્ધહાર મહાવર એ નામ વાળા બે દે રહે છે. અહારાવભાસ નામના દ્વીપમાં અહારાવભાસ ભદ્ર અને અર્ધહારાવભાસ મહાભદ્ર એ નામ વાળા બે દે રહે છે, અર્થહારાવભાસ નામના સમુદ્રમાં અર્ધહારાવભાસવર અને અર્ધહારાવભાસ મહાવર એ નામના બે દે રહે છે. કનકાવલી દ્વીપમાં કનકાવલી ભદ્ર અને કનકાવલી મહાભદ્ર એ નામ વાળા બે દે રહે છે. કનકાવલી સમુદ્રમાં કનકાવલીવર અને કનકાવલિ મહાવર એ બે દે રહે છે.