________________
प्रमेययोतिका टीका प्र.३ सू. १२७ एकेन्द्रियादीनामल्पबहुत्व निरूपणम् ११५९ पज्जत्तगा विसेसाहिया' पञ्चन्द्रियाश्चतुरिन्द्रियापेक्षया पर्याप्तकाः सन्तो विशेषाधिकाः प्रभूततराऽगुलासंख्येयभागखण्डप्रमाणत्वादिति । 'बेइंदिय पजत्तगा विसेसाहिया' पर्याप्तकद्वीन्द्रिया विशेषाधिकाः पञ्चन्द्रियापेक्षया, प्रभूततरागुलासंख्येयभागखण्डप्रमाणत्वात तेई दिय पजत्तगा विसेसाहिया' द्वीन्द्रिय पर्याप्तकापेक्षया त्रीन्द्रियाः पर्याप्तका विशेषाधिकाः स्वभावादेव तेषां प्रभूततरा हिया' जब गौतम ने प्रभु से ऐसा पछा-हे भदन्त ! पर्याप्त एकेन्द्रिय पर्याप्न दो इन्द्रिय. पर्याप्त तेइन्द्रिय पर्याप्त चौहन्द्रिय पर्याप्त पंचेन्द्रिय इन जीवों में से कौन जीव किनकी अपेक्षा अल्प हैं ? कौन किनकी अपेक्षा बहत हैं ? कौल किनके बराबर हैं ? और कौन किन से विशेषाधिक हैं ? तब प्रभु ने उन से ऐसा कहा हे गौतम ! पर्याप्त चोइन्द्रिय जीव सब से कम हैं क्योंकि चौइन्द्रिय जीव अल्प आयु वाले होते हैं अतः अधिक काल तक इनका अवस्थान नहीं हो सकता है तथा पृच्छा के समय में ये बहुत थोडे पाये जाते हैं इनकी स्तोकता -अल्पता-भी एक प्रतर में अंगुल के असंख्यातवें भाग प्रमाण जितने खण्ड है इनकी अपेक्षा पर्याप्तक पञ्चेन्द्रिय जीव विशेषाधिक है क्योंकि इनका प्रमाण उतनी एक प्रतर में प्रभूततर अङ्गुल के असंख्यातवें भाग प्रमाण जितने खण्ड हैं उनके बराबर हैं इनकी अपेक्षा द्वीन्द्रिय पर्याप्तक विशेषाधिक हैं क्योंकि ये प्रभूततर प्रतराङ्गुल के असंख्यातवें भाग रूप जितने खण्ड हैं उतने प्रमाण हैं । इनकी अपेक्षा પર્યાપ્તક એકેન્દ્રિય પર્યામક શ્રીન્દ્રિય પર્યાપક તેન્દ્રિય, પર્યાપક ચૌઈન્દ્રિય, અને પચેન્દ્રિય એ જીવમાં ક્યા જી કેના કરતાં અલ્પ છે? કયા છો કયા જીવો કરતાં વધારે છે? કયા જીવ ક્યા જીવની બરાબર છે? અને કયા જી ક્યા જી કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ તેઓને એવું કહ્યું કે-હે ગૌતમ! પર્યાપ્તક ચાર ઈન્દ્રિયવાળા છે સૌથી ઓછા છે. કેમકે ચી ઈદ્રિય જીવે અલ્પ–ઓછા આયુવાળા હોય છે. તેથી વધારે સમય સુધી તેમનું અવસ્થાન હોતું નથી. તથા પૃચ્છાના સમયે એ ઘણુંજ થોડા મળે છે. મનું અલ્પત્વ પણ એક પ્રતરમાં આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ છે. તેની બરાબર છે. તેના કરતાં પર્યાપ્તક પંચેન્દ્રિય જીવ વિશેષાધિક છે. કેમકે તેનું પ્રમાણે તેમનું એક પ્રમાણે તેમનું એક પ્રતરમાં પ્રભૂતતર આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડ છે તેની બરાબર છે. તેના કરતાં કીન્દ્રિય પર્યાપક વિશેષાધિક છે કેમકે–તેઓ પ્રત્યુતર પ્રતરાંગુલના અસંખ્યાતમા ભાગ રૂપ જેટલા ખડે છે. તેટલા પ્રમાણુના છે. તેના કરતા