________________
२०७०
जीवाभिगमसूत्र च । 'तत्थ णं जे ते संखे नवित्थडे से जंबुद्दीवप्पमाणे, असंखेन्जवित्थडा असंखेज्जाई जोयणसयाई परिक्खेवणं पण् गत्ता' तत्र खलु यानि तानि संख्येयविस्तृतानि विमानानि तानि तु जम्बूद्वीपप्रमाणानि संख्येययोजनसहस्राण्यायामविष्कम्भप्रमाणेन असंख्येययोजनसहस्राणि परिक्षेपेण । तत्र यानि पुनर्विमानानि असंख्येयविस्तृतानि, तानि असंख्येय योजनसहस्राण्यायामविष्कम्भेण असंख्येययोजनसहस्राणि परिक्षेपेण, एवं क्रमेण तावद्वक्तव्यं यावद्द्यकविमाजे से संखेज्ज वित्थडे से 'जंबुद्दीवप्पमाणे, असंखेज्जवित्थडा असंखेज्जाई जोयणसयाई जाव परिक्खेवेणं पण्णत्ता' इनमें जो विमान संख्यात विस्तार वाले हैं अर्थात् संख्यात हजार योजन के विस्तार वाले हैं-वे जम्बूद्वीप के बराबर हैं और इनकी परिधि असंख्यात हजार योजन की कही गई है और जो विमान असंख्यात विस्तार वाले हैं-अर्थात् असंख्यात हजार योजन के विस्तार वाले हैं वे परिधि में भी असंख्यात हजार योजन के हैं तात्पर्य इस कथन का यही है कि जो विमान संख्यात हजार योजन की लम्बाई चौडाई वाले है उनकी परिधि असंख्यात हजार योजन की है और जो विमान असंख्यात हजार योजन की लम्बाई चौडाई वाले हैं उनकी भी परिधि असंख्यात हजार योजन की है यह ऐसा कथन नवग्रैवेयक विमानों तक ही करना चाहिये आगे के विमानों तक नहीं। क्योंकि अनुत्तर विमानों में सर्वार्थसिद्ध विमान संख्यात हजार योजन की लम्बाई -संखेनवित्थडे से जंबुद्दीवप्पमाणे, असंखेज्जवित्थडा असंखेज्जाइं जोयणाई जाव परिक्खेवेणं पण्णत्ता' मा विमान सभ्यात विस्तारवाणा छ अर्थात् सच्यात હજાર એજનના વિસ્તારવાળા છે –તે જંબૂઢીપની બરોબર છે. અને તેની પરિધિ અસંખ્યાત હજાર જનની કહેવામાં આવેલ છે. અને જે વિમાન અસંખ્યાત વિસ્તારવાળા છે, અર્થાત્ અસંખ્યાત હજાર એજનના વિસ્તાર વાળા છે. તેની પરિધિ પણ અસંખ્યાત હજાર જનની છે. આ કથનનું તાત્પર્ય એ છે કે–જે વિમાન સંખ્યાત હજાર એજનની લંબાઈ પહેલાઈ વાળા છે, તેની પરિધિ અસંખ્યાત હજાર એજનની છે. અને જે વિમાન અસંખ્યાત હજાર જનની લંબાઈ પહોળાઈ વાળા છે તેની પરિધિ પણ અસંખ્યાત હજાર એજનની છે. આ પ્રમાણેનું આ કથન નવવેયક વિમાને સુધી જ કહી લેવું જોઈએ. તે પછીના વિમાને સુધી નહીં કેમકે–અનુત્તર વિમાનેમાં સર્વાર્થ સિદ્ધ વિમાન સંખ્યાત હજાર એજનની લંબાઈ પહોળાઈ