________________
जीवामिगम पतस्यापि स एप गम कोऽपरिशेषः, तथाहि-कर्दमकानुवेलन्धरनागराजस्य स्वनामाऽवासपर्वतो जम्बूद्वीपे मन्दरपर्वतस्य दक्षिणपूर्वस्यां द्विचत्वारिंशद्योजनसहस्राण्यवगाह्य लवणसमुद्रमत्रवर्तते, शेपं कर्कोटकवदेव, नामनिमित्तचिन्तायां यतो हि कर्दमकावासपर्वते तदुत्पलादीनि तदाभाकारवन्ति अपि च-कर्दमकपर्वते विद्युत्प्रमो नामा देवो यात्वल्योपमस्थितिमानिवसति स च स्वभावात् यक्षकर्दमग्रियः यक्षकर्दमो नाम कुङ्कुमाऽगुरुकपूर कस्तूरिका चन्दनमेलापकः । तदुक्तम्अपरिसेसो' कर्दमक अनुवेलन्धर नागराज के सम्बन्ध में भी ऐसा सव कथन कर लेना चाहिये तथा च-जव गौतम ने प्रभु से ऐसा पूछा कि हे भदन्त ! कर्दमक अनुवेलंधर नागराज का कर्दमक नाम का आवासपर्वत कहां पर है ? तव प्रभु ने उनसे ऐसा कहा कि-हे गौतम ! जंबूद्वीप नाम के द्वीप में जो सन्दर पर्वत है उसकी अग्नेय दिशा में लवणसमुद्र में ४२ हजार योजन आगे जाने पर कर्दमक अनुवेलन्धर नागराजका कर्दमक नामका आवास पर्वत है इस के इस प्रकार के नाम होने का कारण वहां की छोटी वडी वापिकाओं आदि में हुए उत्पल आदिकों की आभा और उनका वर्ण कर्दम के जैसा होता है इस कर्दमक आवास पर्वत पर विद्युतत्प्रभ नाम का देव रहता है यावतू इसकी स्थिति एक पल्योपम की है यह स्वभाव से ही यक्ष कदम केशर आदि-है प्रिय जिसको ऐसा है कुङ्कुम, अगुरु, कपूर, कस्तरी, और.चन्दन इनके मेल से जो धूप तैयार होती है उसका नाम यक्ष कर्दम है अन्यत्र ऐसा ही कहा गया हैકઈમક અનુલંધર નાગરાજના સંબંધમાં પણ એજ પ્રમાણેનું તમામ કથન કરી લેવું. તથા–જ્યારે ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું કે હે ભગવદ્ કુમક અનુલંધર નાગરાજને કઈમક નામને આવાસ પર્વત કયાં આવેલ છે? તેના ઉત્તરમાં પ્રભુશ્રી એ એવું કહ્યું કે-હે ગીતમ! વંદ્વીપ નામના દ્વીપમાં જે મંદર પર્વત છે, તેની આગ્નેય દિશામાં લવણ સમુદ્રમાં ૪૨
તાળીસ હજાર યોજન આગળ જવાથી કર્દમક અનુસંધર નાગરાજને કઈમક નામને આવાસ પર્વત છે. તેનું એ પ્રમાણેનું નામ થવાનું કારણ ત્યાંની નાની નાની વા વિગેરેમાં ઉત્પન્ન થયેલા ઉત્પલે વિગેરેની આભા અને તેને વર્ણ કર્દમ જે હોય છે. આ કર્દમક આવાસ પર્વત પર વિદ્યત્રભ નામના દેવ રહે છે. યાવત્ તેની સ્થિતિ એક પલ્યોપમની છે. એ સ્વભાવથી જ ચક્ષકઈમ-કેશર વિગેરે છે, પ્રિય જેને એવા છે. કુંકુમ, અગુરૂ, કપૂર, કસ્તુરી અને ચંદનની મેળવણીથી જે ધૂપ તૈયાર થાય છે, તેનું નામ