________________
प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९८ मनुष्यक्षेत्रनिरूपणम्
मनुष्यक्षत्रानरूपणम् ................७११ आकस्मिको राहुः पर्वणि कदाचित् रवेः शशिनो वा विमाने स्वेनाऽऽवृणोति तदा ग्रहणकालो लोकै रुच्यते यश्च नित्यो राहुः स नित्यः चन्द्रविमानादधश्चतुरगुलैरप्राप्तं सत् चरति विमानश्च राहोः कृष्णम् तज्जगतः स्वभावात्कृष्णपक्षे चन्द्रविमानमावृणोति शुक्ले शनै मुश्चति ॥१७॥ में प्रभु कहते हैं-'किण्हं राहुविमाणं निच्चं चंदेण होइ अविरहिये, चउरंगुलमप्पत्तं हिट्ठा चंदस्स तं चरई' हे गौतम ! कृष्ण राहु विमान चन्द्रमा के साथ सदा-सर्वकाल-चार अगुल दूर रहकर चन्द्रविमान के नीचे चलता है इस तरह चलता हुआ वह शुक्लपक्ष में धीरे धीरे चन्द्रमा को प्रकट करता है और कृष्ण पक्ष में धीरे धीरे उसे ढक लेता है तात्पर्य यहां ऐसा कहा गया है कि राहु दो प्रकार का होता है-एक पर्वराह और दूसरा नित्यराहु जो कदाचित्-अकस्मात आ करके अपने विमान से चन्द्रविमान को या सूर्यविमान को ढक लेता है वह पर्वराह है इस पर्वराहु को ही लोक में ग्रहण कहा गया है उसका यहाँ ग्रहण नहीं हुआ है यहां तो नित्यराहु का ग्रहण हआ है। इस नित्यराह का विमान काला है और यह चन्द्रविमान के नीचे चार अंगुल की दूरी पर उसके साथ हमेशा चलता रहता है जब यह उसके विमान को ढक लेता है तो कृष्णपक्ष कहलाता है और जब यह विमान को नहीं ढकता है तो शुक्लपक्ष कहलाता है शुक्लपक्ष में धीरे धीरे चन्द्र का विमान उसके आवरण से रहित होता है और
राहु विमाणं निच्चं चंदेण होइ अविरहियं । चउरंगुलमप्पत्तं हिदा चंदस्स तं चर' - હે ગૌતમ! કૃષ્ણ રાહુ વિમાન ચંદ્રમાની સાથે સદા-સર્વકાળ ચંદ્રમાના વિમાનની નીચે ચાર આંગળ દૂર રહીને ચાલે છે, આવી રીતે ચાલતું એવું તે વિમાન શુકલપક્ષમાં ધીરે ધીરે તેને ઢાંકી લે છે. આ કથનનું તાત્પર્ય અહીયાં
એવું નીકળે છે કે રાહુ બે પ્રકારના હોય છે. એક પર્વરાહુ અને બીજા નિત્ય રાહુ જે કેઈક જ સમયે અકસ્માત્ આવીને પિતાના વિમાનથી ચંદ્ર વિમાનને કે સૂર્ય વિમાનને ઢાંકીલે છે, તે પર્વરાહુ કહેવાય છે. અને એ પર્વાહને જ લેકમાં ગ્રહણ કહેવામાં આવે છે. અહીંયાં તે પર્વરાહુને ગ્રહણ કરવામાં આવેલ નથી. અહીંયા તે નિત્ય રાહુનેજ ગ્રહણ કરેલ છે. આ નિત્ય રાહુનું વિમાન કાળું હોય છે. અને તે ચંદ્ર વિમાનની નીચે ચાર આંગળ દૂર રહીને તેની સાથે કાયમ ચાલતું રહે છે. જ્યારે તે એના વિમાનને ઢાંકીલે છે, ત્યારે કોણ પક્ષ કહેવાય છે. અને જ્યારે તે ચંદ્ર વિમાનને ઢાંકતું નથી, ત્યારે શુકલપક્ષ કહેવાય છે. શુકલ પક્ષમાં ધીરે ધીરે ચંદ્રનું વિમાન તેના આવરણ વિનાનું