________________
ઇતિહાસ ]
શ્રી શત્રુજ્ય થયા હતા. અનાદિકાલથી અસંખ્ય તીર્થકર અને મુનિ મહાત્માઓ અહીં મુક્તિ ગયા છે અને ભવિષ્યમાં પણ જશે. વર્તમાન ચોવીશીના બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથજી સિવાય બધા તીર્થકરેએ આ ગિરિરાજની સ્પર્શના (ફરસના) કરી છે. આ કારણથી સંસારભરમાં જ નહિં કિન્ત ત્રણ લેકમાં આ સ્થાન સૌથી વધારે ર્યાવંત્ર અને પૂજનીય છે. જે મનુષ્ય ભાવપૂર્વક એક વાર પણ આ સિદ્ધક્ષેત્રની ફરસના કરે છે તે ત્રણ જન્મમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છેઆ તીર્થમાં રહેનાર પશુ પક્ષી પણું જ માન્તરમાં મુક્તિ પામે છે એમ લાગ્યું છે. આ તીર્થનું મહત્વ જણાવતાં શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજ લખે છે કે
" मयूरसर्पसिंहाचा किंवा अन्यत्र पर्वते,, सिदा सिध्यन्ति सेत्स्यन्ति प्राणिनी जिनदर्शनात | बाल्येऽपि यौवने बाध्य तिर्यग़जाती च यत्कृतम,
तत्पापं विलयं याति सिन्हाटें: म्पर्शनादपि ॥ १ ॥ " આવી રીતે આ ગિરિરાજનું માહામ્ય છે. ચક્રવર્તી ભરતરાજે આ ગિરિરાજ પર સુવર્ણમય જિનમંદિર બંધાવ્યું હતું. બાદ તે મંદિરનો અનેક દેવેંદ્રો અને નરેન્દ્રોએ પુનરુધ્ધાર કરાવ્યું છે. ભરતાદિ રાજાઓએ રત્નમય અને પાછળના ઉધ્ધારાઓ સુવર્ણમય થા રજતમય જિનપ્રતિમાઓની સ્થાપના કરી હતી. તે પ્રતિમાને પાછળ પાછળના ઉદ્ધારકે ભાવી કાલની નિકછતાને ખ્યાલ રાખી તે મતિઓ પર્વતની ગુફાઓમાં પધરાવી દીધી છે ત્યાં આજે પણ દેવતાઓ પ્રતિમાની પૂજા કરે છે. આ તીર્થ થયેલા ઉધારોની સંક્ષિપ્ત યાદી નીચે મુજબ છે.
૧ ભગવાન શ્રી કષભદેવજીના સમયને ભરતકીએ કરાવેલે ઉધાર, ૨ ભરતરાજાના આઠમા વંશજ દંડવીર્ય રાજાએ કરાવેલે ઉદ્ધાર ૩ શ્રી સીમંધર તીર્થકરના ઉપદેશથી ઈશાનેકે કરાવેલે ઉદ્ધાર. ૪ મહેન્દ્ર દેવેન્દ્ર કરાવેલે ઉધ્ધાર ૫ પાંચમ બ્રાન્ચે કરાવેલો ઉધ્ધાર. ૨ ચમરે કરાવેલ ઉષ્કાર. ૭ શ્રી અજિતનાથ તીર્થકરના સમયમાં સગર ચકવીએ કરાવે ભાર, ૮ વ્યસ્તરે કરાવેલો ઉદ્ધાર. ૯ શ્રી ચન્દ્રપ્રભુ તીર્થકરના સમયમાં બી ચંદ્રશા એ કોલ ઉભર. ૧૦ શ્રી શાતિનાથ પ્રભુના પુત્ર ચકાયુક્ત રાજ કરાવેલે ઉધાર. ૧૧ શ્રી મુનિસુવ્રત સ્વામીના શાસનકાલમાં શ્રી રામચંદ્ર કરત . ૧૨ શ્રી નેમિનાથજી તીર્ષકની વિમાનતામાં પાંડવ કરાવેલ col.