________________
ઇતિહાસ ]
૧૧ - શ્રી શા ૩૨ ભંડારીની
ધર્મશાળા ગામમાં બારોટના નાના ચોરા પાસે. ૩૩ પીપળાવાળી
છ છ બારેટના મેટારી પાસે. ૩૪ જોરાવરમલજીની
છ છ ગામમાં ફકીરની ડેલી પાસે. ૩૫ ડાહ્યાભાઈના ઓરડા , છ સાત ઓરડાની અંદર ગાળે. ૩૬ દયાચંદજીવાળી
, ઉજમબાઈની ધર્મશાળાની અંદર ગાળે. ૩૭ નગરશેઠને વન્ત (ધુલીઓ વો) પિષ્ટઓફીસ પાસે.
જેમાં આંબિલખાતું ચલાવે છે. ૩૮ વીરબાઈ પાઠશાળા
છે ઇ નરસી કેશવજીની સામે. ૩૯ શેઠ નગીન કપુરચંદની ૪૦ મહાજનની ગામના સંઘની , કે ગામમાં નવાપરામાં ( વિશાળ ધર્મશાળા છે.
આ સિવાય ગૌશાલા (પાંજરાપોળ), સદાવ્રત, રસેડા, જેન વીશી, શ્રી વર્ષમાન તપ આયંબિલખાતું જે ઘણું જ સારું ચાલે છે. શેઠ આ. ક. પેઢી તરફથી ચાલતાં અનેક ધાર્મિકખાતા, શ્રેયસ્કર મંડલ, એન. એમ, પંડિત એન્ડ પુસ્તક પ્રકાશક મંડલ વિગેરે વિગેરે છે.
શત્રુંજય તીર્થને ઈતિહાસ આપણે ગિરિરાજની ઉપર ચહ્યા છીએ તે શ્રી શત્રુંજય તીર્થને ઈતિહાસ પણ જોઈ લઈએ
આ તીર્થ ઘણું જ પ્રાચીન છે. જેન આગમ જ્ઞાતાધર્મકથામાં શત્રય ગિરિરાજને ઉલ્લેખ પુંડરીકાચલ વગેરે નામથી મળે છે. આ સિવાય અનેક જૈન ગ્રંથમાં આ તીર્થનું માહાભ્ય, મહત્વ, ગૌરવ અને પ્રભુતાને ઉલેખ વિસ્તારથી મળે છે. આ તીર્થની સ્પના કરી અનેક ભવ્યાત્માઓ આત્મકલ્યાણ સાધી, કમરહિત બની મુક્ત થયા છે. આ મહાન તીર્થના માવાસ્યમૂક “શત્રુંજય માહાભ્ય"નામને મહાન ગ્રંથ સંસ્કૃત ભાષામાં શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજે બનાવેલ છે જે ૩૬૦૦ હેક પ્રમાણ છે. હિન્દુધર્મમાં જેમ સત્યુગ, કલિયુગ આદિ પ્રવર્તમાન કાલના ૪ વિભાગ માનેલા છે તેમ જૈન ધર્મમાં પણ સુમરો, દુઘમઆરે આદિ પ્રવર્તમાન કાલના છ વિભાગ માનેલા છે. આ આરા(કાલગ)માં ભારતમાની દરેક વસ્તુઓના રવભાવ અને પ્રમાણમાં સ્વાભાવિક પવૃિર્તન થાય છે. ના નિયમ પ્રમાણે શ્રી શત્રુજય ગિરિરાજના વિસ્તારમાં અને ઉચાઈમાં પ પત્રન થાય છે. રાજ્ય માહાત્યમાં લખ્યું છે કે પ્રથમ આરામાં મા ની ૮૦ ગોજન, બીજા આરામાં ૭૦ જન, વીજ આરામાં ૬ એજન, ચોથા પગમાં પર મજબ, પાંચમા આરામાં ૧ર જન અને શા પારામાં નાથ પ્રમાણ મા ન માન હાથ ' છે, આ ની પ્રાય: શાન છે પથાત તેને કદી વિના નથી અને