Page #1
--------------------------------------------------------------------------
________________
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAR
શાંબ-પદ્યુમ્નચરિત્ર
પહેલો ભાગ
અાવાદંકા : સ્વ. સાધ્વીજી સુનંદાશ્રીજીના શિષ્યા સાધ્વીજી સુલોચનાશ્રીજી
હાલ ના જ ( રે,
ઉસરે
]]g]5|g;S|G5955995959595Tg5Tg5gG5gggggTg5gG595@g
Page #2
--------------------------------------------------------------------------
________________
HANAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAARDSA
શાંબ-પદ્યુમ્નચરિત્ર
પહેલો ભાગ.
- અમાપદંકા : સ્વ. સાધ્વીજી સુનંદાશ્રીજીના શિષ્યા સાધ્વીજી સુલોચનાશ્રીજી
C'e
-
--
--
-
-
-
-
Bસરે
GT]GHTEETHEIGHIG5959E5gY59595995955gG5G5]GSTggggSgTggg
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
________________
કવિચક્રવતી શ્રી રવિસાગર ગણિ-રચિત
ફિ. શ્રી શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
[ સર્ગઃ ૧ થી ૮]
- પ્રથમ ભાગ
મૂળ સંસ્કૃત શ્લોક અને ભાવાનુવાદ
Oood
: ભાવાનુવાદિકા સ્વ. પ્રવર્તિની સાધ્વીજી સુનંદાશ્રીજીનાં વિદુષી શિષ્યા સાધ્વીજી સુલોચનાશ્રીજી
Page #5
--------------------------------------------------------------------------
________________
: પ્રકાશક : અમિતભાઈ એસ. મહેતા “અમિકંજ' લે ગાર્ડન પાસે નવરંગપુરા, અમદાવાદ
: પ્રાપ્તિસ્થાન : સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ
અમદાવાદ-૧
સેમચંદ ડી. શાહ જીવન નિવાસ સામે પાલીતણુ (સૌરાષ્ટ્ર)
સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી. ઝવેરીબજાર, મુંબઈઃ ૨.
વિ.સં. ૨૦૪૪ પ્રતિ-૫૦૦
* મૂલ્ય: ૫૦/રુ.
-
ઈ--
મુદ્રકઃ
જગત ટ્રેડર્સ, નયનકુમાર મફતલાલ ગાંધી A/૨૧, શાંતિ કમર્શિયલ સેન્ટર, નગરશેઠને વંડે, ઘાંટા,
અમદાવાદ,
-
-
ON : --swઇમ :
Page #6
--------------------------------------------------------------------------
________________
આર્થિક સહયોગી
વિ.સં. ૨૦૪૦નું ચાતુમાંસ પૂજ્ય સાધ્વીજી સુચનાથી છd મદ્રાસમાં સાધારણ ભવનમાં થયું. તેઓશ્રીની પ્રેરણાથી શ્રી ચન્દ્રપ્રભુ જુના મંદિરના
નાનખાતામાંથી
આ ગ્રન્યના પ્રકાશનમાં રૂ. ૨૧ હજારને
પુણ્ય સહયોગ સાંપડયો છે.
તથા
સાધારણ ભુવનની શ્રાવિકા બહેને તરફથી પણ આ ગ્રંથના પ્રકાશનમાં રૂ. પાંચ હજારને સહયોગ પ્રાપ્ત થયા છે. અમે એમના કૃત છીએ.
: પ્રકાશક :
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય :
પૂજ્ય સાધ્વીજી સુચનાથીજીએ સર્વપ્રથમ દાર્શનિક ગ્રંથ “સ્યાવાદ મંજરી' ને સરળ અને સુબોધ ભાવાનુવાદ કર્યો હતો અને એની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઈ છે. તે પછી તેઓએ “હિરસૌભાગ્ય નામના સંસ્કૃત મહાકાવ્યને રસપૂર્ણ અનુવાદ કર્યો હતો અને એનું પણ પ્રકાશન થઈ ગયું હતું.
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર' સાધ્વીજી મને ખૂબ પ્રિય કાવ્યગ્રંથ છે અને લગભગ દરેક ચાતુર્માસમાં બહેને સમક્ષ પ્રવચનમાં આ ગ્રંથ તેઓ વાંચતાં હોય છે. તેમણે આ ચરિત્રને અનુવાદ એ ધારાપ્રવાહી અને રસપૂર્ણ શૈલીમાં કર્યો છે કે વાંચનાર ગ્રંથ પુરો કર્યા વિના મૂકે નહીં.
ચરિત્રગ્રંથના અભ્યાસને સરળતા રહે એટલા માટે મૂળ લેક પણ છાપવામાં આવ્યા છે. આ પ્રથમ ભાગમાં ૧ થી ૮ સર્ગ આપવામાં આવ્યા છે. બીજા ભાગમાં ૯ થી ૧૬ સર્ગ આપવામાં આવશે. બીજો ભાગ પણ અમે જલદી પ્રકાશિત કરવા ઇચ્છીએ છીએ.
જ જોઈએ. જેથી અભ્યાસ કરનારાઓને આ
દરેક જ્ઞાન ભંડારમાં આ ચરિત્રગ્રંથ હો ગ્રંથ સુલબ્ધ બને,
છપાવવામાં ખૂબ કાળજી રાખવા છતાં, કેઈ ભૂલ રહી જવા પામી છે. અધ્યયન કરાવનારા વિદ્વાને એ ભૂલ સુધારી લેવા કૃપા કરશે.
આ ગ્રંથના પ્રકાશનમાં જેઓને આર્થિક સહયોગ પ્રાપ્ત થયા છે, તે મદ્રાસના ચંદ્રપ્રભસ્વામી જુના મંદિરના ટ્રસ્ટીઓને અને સાધારણ ભવનની શ્રાવિકા બહેનેને આભાર માનું છું.
અંતે, હું પૂજ્ય સાધ્વીજી મ. સુલોચનાશ્રીજીને વિનંતી કરું છું કે તેઓ આ રીતે પોતાની જ્ઞાને પાસના ચાલુ રાખીને સમાજને આવું ઉપયોગી સાહિત્ય પ્રદાન કરે.
– પ્રકાશક
અમદાવાદ : ૨૦-૫-૮૮
Page #8
--------------------------------------------------------------------------
________________
પંડિતચક્રવર્તી રાજસાગર ગણુ-શિષ્ય પંડિત રવિસાગર ગણું-વિરચિત
શાંબ-પ્રામા ચાસ્ત્ર
*
ચાર
: અનુવાદિકા : સાધ્વી સુલોચનાશ્રીજી
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
॥ નમ: શ્રી પાર્શ્વનાથાય ||
पण्डितप्रकाण्ड श्री रविसागरगणिकृतम्
॥ ગાંવદ્યુમ્નચરિત્રમ્ ॥
मंगलानि - प्रणतमानवदानवनायकः, प्रथमतीर्थं पतिः शिवदायकः । विजित दुस्सहमन्मथसायकः, प्रकुरुतां मतिमस्तकषायकः ॥ १ ॥
॥ ॥ મગલાચરણ ॥ Ē ॥
જેઓશ્રી મેાક્ષમા-પ્રદાતા અને દુઃસહ્ય કામના વિજેતા છે તેમજ દાનવા, માનવા અને દેવેાના પણ નાયકે જેમની નિત્ય પૂજા-ભક્તિ કરે છે, એવા પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવત મારી બુદ્ધિને કષાયરહિત કરનાર અનેા. [૧]
जगति शांतिजिनः सुखकारकः, सकललेाकभवाम्बुधितारकः । तमो विपदामयवारकः, सुरनरस्तुतदीधितिधारकः ॥ २ ॥
જેઓશ્રી ત્રિલેાકના ભવ્ય વાને ભત્રસાગરથી તારનાર અને તેમના તમામ પ્રકારના દુઃખાને દૂર કરનાર છે, તેમજ માનવે અને દેવેએ સ્તુતિગાન કરીને જેમની કીતિને અનંત ક્ષિતિજ સુધી વિસ્તારી છે, એવા શ્રી શાંતિનાથ પ્રભુ સકળ વિશ્વને માટે સુખ અને શાંતિ કરનારા થાએ [૨]
बिषयमन्मथमानविनाशकः, शुचियशा भुवनत्रयभासकः ।
जयति नेमिजिना जनशासकः, शिववधूकमनीय विलासकः ॥ ३ ॥
વિશ્વવિજેતા કામદેવને પણ પરાજીત કરી તેનું માન ઉતારનાર, વિશ્વ-વિખ્યાત, ત્રિભુવન યેાતિર્ધર, લેાકનાયક, મુક્તિરૂપી પત્ની સાથે પ્રસન્ન દાંપત્યજીવન જીવનાર શ્રી નેમિનાથ ભગવ...તને જય હા! [૩]
विकटसंकटपेटकपाटनः, प्रचरतां दधदस्तभवादनः ।
विगलिताऽखिलसंसृतिनाटनः स्फुरति पार्श्वजिना मदमेोटनः ॥ ४ ॥
↑
ભીષ્ણુ અને ભયંકર ઉપદ્રવેાને પણ પાર કરનાર, ભવભ્રમણનેા સુખાંત લાવવાની ક્લાના કીમિયાગર, સસારના તમામે-તમામ નાટકાનેા અ`ત કરનાર અને અકારને નખશિખાન ઉચ્છેદ કરનાર શ્રી પાર્શ્વનાથપ્રભુ, આ અખિલ વિશ્વની Àાભા અને શણગાર છે. [૪]
Page #11
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રખ્ય ચરિત્ર विततमेरुगिरेरपि धीरतां, जलनिधेरपि भूरिंगभीरतां । रजसि कर्ममये च समीरता-मतति वीरजिनस्य सुधीरता ॥५॥
મેરુ પર્વતીય વિશેષ ધીર, ક્ષીર સમુદ્ર કરતાંય સવિશેષ ગંભીર અને કર્મરૂપી કચરાના જંગી ઢગને પલકમાં દૂર કરવા માટે પ્રચંડ વાવંટોળ સમા શ્રી મહાવીર પરમાત્મા ની ધીરતા, વીરતા અને ગંભીરતાથી જગત આખું પ્રેરક અને પાવન બન્યું છે. [૧]
इति मतिसुधनानां पंचतीर्थी जिनानां, प्रमुदितभुवनानां नम्रदेवांगनानां । प्रणतसमजनेंद्राश्चोग्रबुद्ध्यै जिनेंद्रा, घनतमसि दिनेन्द्रा, द्रव्यदाने धनेन्द्राः॥६॥
જે ત્રિલેકને ત્રિકાળ આનંદથી અભિભૂત કરે છે અને જેમને દેવાંગનાઓ પણ વિનય અને ઉમંગથી વંદના કરે છે, જ્ઞાનરૂપ સુંદર ધનવાળા એવી આ પાંચ જિનેશ્વરની પંચતીર્થી, તેમજ અજ્ઞાનના ઘનઘેર અંધકારને વિદારવામાં સૂર્ય સમાન, દાન આપવામાં કુબેરનાય કુબેર એવા જગવંદ ત્રિ-કાલીન [ વર્તમાન, અતીત અને અનાગત કાળના ] અનંતા શ્રી તીર્થંકર પરમાત્માઓ ! સહુ કેઈને નિર્મળતા અને નિર્મમતા બક્ષે ! [૬]
છે સરસ્વતી સ્તુતિ છે मतिमहिमविधाना, भारती भा-प्रधाना, विशदगुणनिधाना-पादने सावधाना। प्रविलसदभिधाना स्तूयमानावधाना, जनयतु विबुधानामिहितं शं दधाना ॥७॥
બુદ્ધિના ભંડારને ભરચકક કરનારી, નિર્મળ ગુણ-ભંડારની સજાગ રક્ષિકા, નામ પ્રમાણે જ ગુણિયલ અને ગુણવતી, સ્તુતિ કરનારને સુખ આપનારી રૂપશ્રી હે મા શારદા ! તમે પંડિતજનની ઈચ્છાને પરિપૂર્ણ કરનારા થાઓ. [૭]
# ગુરુ-સ્તુતિ स्तुवदमरहरिभ्यः क्षिप्तकर्माद्यरिभ्यः, स्मयशिखरिपविभ्यः, काममुस्ताकिरिभ्यः । त्रिदशवरतरुभ्यः, कामितार्थप्रदेभ्यः स्वमतिजितगुरुभ्यस्तानमः श्रीगुरुभ्यः ॥८॥ प्रणिपत्य जिनाधीशान , प्रातिहार्य विराजिनः । श्रुतदेवीमजाडयां च, श्रीगुरून् सुकृताध्वनः ।। ९ ।।
દેવ-દેવેન્દ્રોથી સ્તુતિ કરાયેલા, કર્મશત્રુઓને સંહાર કરનારા, અહંકારરૂપી પહાડને તોડવામાં વજસમાન, કામરૂપી થાંભલાને જડમૂળથી ઉખેડી નાખવામાં હાથી સમાન, ઈચ્છકોની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ જેવા તેમજ પિતાની બુદ્ધિથી બૃહસ્પતિને પણ પરાભવ કરનારા એવા શ્રી ગુરુભગવતેને મારે નમસ્કાર હો ! [૮]
Page #12
--------------------------------------------------------------------------
________________
ઉપદ્યાત
આમ આઠ આઠ પ્રતિહારીઓથી સુશોભિત શ્રી જિનેશ્વર ભગવંતોને તેમજ બુદ્ધિનિધાન શ્રુતદેવી અને સન્માર્ગના પથિક ગુરુ ભગવંતને અંતરના અંતરથી ત્રિવિધ વંદના કરીને “શ્રી શામ્બ-પ્રદ્યુમ્ન ચરિત્રને શુભારંભ કરે છે. [૯].
ઉપોદઘાત છે प्राज्या विष्णुसुता आसंस्तेषु योऽभून्महर्द्धिकः ।
विद्योपहारलीलाभिः प्राग्जन्मसुकृतोदयात् ॥१०॥ स्वकीयपरबोधार्थ-मष्टमांगाद्गुरोगिरा । श्री प्रद्युम्नकुमारस्य चरित्रं तस्य वक्ष्यते ॥ ११ ॥
શ્રી કૃષ્ણના એકથી વધુ પુત્રો હતા. એ સૌ પુત્રોમાં, પૂર્વજન્મના પુણ્યદયથી જેમને અનેકવિધ વિદ્યા-વૈભવ પ્રાપ્ત થયે હતો એવા “પ્રદ્યુમ્નકુમારીનું જીવનચરિત્ર, “અન્નકૃતદશાંગ” નામના આઠમા આગમ-ગ્રંથના આધારે તેમજ ગુરુકૃપાથી મારા અને અન્ય સૌ કોઈના આત્મબોધ અને આત્મકલ્યાણ માટે કહું છું. [૧૦, ૧૧] जंबुद्वीपाभिधे द्वीपे, भरते सुषमाश्रिते । अभूच्चंपापुरी भूरि-भूरिसरिविराजिता ॥ १२ ॥
સુષમ નામના આરાની વાત છે. એ સમયે જબૂદ્વીપના આ ભરતક્ષેત્રમાં ચંપા નામની નગરી હતી. અનેક પ્રકારના આચાર્યો આ નગરીનું ગૌરવ અને ગરિમા હતા [૧૨] पूर्णभद्रलसद्भद्रे चैत्ये नित्येप्सितप्रदे। तत्रैव समवासार्षीत् पञ्चमा गणनायकः ॥ १३ ॥
એક મંગળ દિવસે, આ ચંપાનગરીમાં, ઈચ્છિતને આપનાર કલ્યાણકારી પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં ગણધર ભગવંત સુધર્માસ્વામી પધાર્યા. [૧૩] नाकिनिर्मितकल्याण-नलिने संस्थितः प्रभुः । सुधर्मस्वाम्यथ भ्राम्यद्भव्यजीवानुपादिशत् ॥१४॥
તેઓશ્રી દેવરચિત સુવર્ણકમળ ઉપર બિરાજીને ભવ્ય જીવોને ધર્મદેશના આપી રહ્યા હતા [૧૪] तेनोपदिष्टमाकर्ण्य, धर्म कैवल्यकारणं । स्वाचितानि व्रतान्यंगी-कृत्य चापुर्गृहं जना ॥१५॥
તેમની કેવલ્યકારિણી ધર્મદેશના સાંભળીને ઘણાંએ પિતાનાં રસ, રૂચિ અને શક્તિ અનુસાર વ્રતો અંગીકાર કર્યા અને પછી સૌ સૌનાં ઘરે ગયા. [૧૫] जबूस्वाम्यथ संजात-श्रद्धो मुदितमानसः । सुधर्मस्वामिन सम्य-क्चतुर्ज्ञान व्यजिज्ञपत् ॥१६॥
ત્યારે શ્રદ્ધાળુ અને પ્રસન્નચિત્ત જંબૂસ્વામિએ ચતુર્ણોની સુધર્માસ્વામીને વિનયથી પૂછ્યું : [૧૬]
Page #13
--------------------------------------------------------------------------
________________
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર श्रीअंतकृदशांगस्य, चतुर्थे वर्ग आदरात् । प्रज्ञप्ता भगवन् केऽर्थाः, श्रीवीरेण सविस्तराः ॥१७॥
“હે ભગવંત! શ્રી અંતકૃતદશાંગ ના ચેથા પ્રકરણ [ અધ્યાય ] માં શ્રમણ ભગવાન મહાવીરે શું કહ્યું છે, તે કહેવાની આપ કૃપા કરો. [૧૭] आमृशताऽर्हतः पादसरोरुहमहर्निशं । ममाथांश्च समायाता-नायुष्मन् अवतः शृणु ॥१८॥
સુધર્માસવામીએ કહ્યું: “હે આયુષ્યમાન જબૂ! પરમાત્માના શ્રીચરણેની નિરંતર ઉપાસના કરનાર મારા માટે શ્રી મહાવીર પ્રભુએ તેમાં જે કંઈ કહ્યું છે, તે હું તને કહું છું. એ તું સાંભળ.” [૧૮] तद्यथा-जालि १ मयालि २ उबयालि ३ पुरिससेणे अ ४ वारिसेणे अ ५ ॥ पज्जुन्न ६ संव ७ अनिरुद्ध ८ । सबनेमि अ ९ दढनेमी १०॥ पन्नासं पन्नासं, भज्जा उवइ अ वारसंगधरा । सोलसं परिआया, सिद्धा सित्तुंजए दसवि । शब्दादिशास्त्रवोद्धारो, योद्धारो रणकर्मणि । बलीयांसा बभूवांसा, दशैते सिद्धिगामिनः ॥१९॥
જાલિ, માલિ, ઉવયાલિ, પુરિસર્ષણ, વારિણ, મધ, શાંબ, અનિરૂદ્ધ, સર્વનેમિ અને ૮નેમિ-આ દશેએ અગિયાર અંગોને અભ્યાસ કર્યો હતો અને સોળ વરસ સુધી સંયમધર્મનું ઉત્કૃષ્ટ આરાધન કરીને તે સૌ ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર સિદ્ધત્વને [ નિર્વાણ] પામ્યા.
આ દસ વ્યાકરણાદિ શસ્ત્રોના જાણકાર, યુદ્ધ કરવામાં સુંદર લડવૈયા, બળવાન આ દસે મોક્ષને પામનારા હતા. [૧૯] कम्बुकण्ठः पुनर्जबू-स्वामी भूमीशवंदितः । अप्राक्षीतक्षीणकमैक-मर्मा शर्मनिबन्धनम् ॥२०॥ श्रीमच्छत्रुञ्जये तीर्थे, सर्वतीर्थविभूषणे । दशस्वेतेषु निर्वाणं, प्रद्युम्न कथमाप्तवान् ॥२१॥ नगरी का गरीयासी-त्सुखान्यस्य च विभ्रतः । का माता च पिता को वा,को बन्धुर्ह दयंगमः ॥२२॥ इत्यन्यूनमपि स्वामिन् , स्वरूपं पंकवजितं । सेोत्साहं श्रीतुमीहेऽहं, युष्मद्वदनवारिजात् ॥२३॥
શંખ જેવી ડોકવાળા, રાજામહારાજાઓને પણ વંદનીય એવા જંબૂસ્વામિએ પુનઃ વિનયથી પૂછયું : “હે ભગવંતું ! શબ્દાદિ શાસ્ત્રના જ્ઞાતા, યુદ્ધકળામાં નિપુણ અને મહાપરાક્રમી એ દસ યોદ્ધાઓ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર નિર્વાણ પામ્યા એમ આપે કહ્યું. હવે મને આપ એ કહેવાની કૃપા કરો કે તે દસમાંના એક પ્રદ્યુમ્નકુમારે અક્ષયસુખવાળા નિર્વાણપદને કેવી રીતે પ્રાપ્ત કર્યું ! તેમનાં માતા-પિતા કોણ હતા? તેમના ભાઈ-બહેન આદિ સ્વજને કોણ કેણ હતા? એ કયા નગરમાં રહેતા હતા? હે સ્વામિન ! આપના શ્રી મુખેથી એ જાણવા હું ઉત્સુક અને આતુર છું. [૨૦, ૨૧, ૨૨, ૨૩]
Page #14
--------------------------------------------------------------------------
________________
સર્ગ : ૧ श्रीसुधर्मा सुधर्माण-मध्वानं प्रदधत्तत । जंबूस्वामिनं आचख्यौ, प्रद्युम्नस्य चरित्रकम् ॥२४॥
અને પુનિતપથે વિચરી રહેલા સુર્યાસ્વામીએ જંબૂસ્વામિને પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર કહેવાનું શરૂ કર્યું. [૨૪]
સર્ગઃ ૧ चंद्रमंडलसंकाशे, रत्नराजिविराजिते । वृत्ताकारतया कांते, विराजद्विजयाश्रिते ॥२५॥ जंबूद्वीपे जगत्ख्याते, लक्षयोजनविस्तृते । द्विलक्षयोजनायामे-लवणांमुबुधिभूषिते ॥२६॥ योजनैः पंचशत्या च, षड्विंशत्या समन्वितं । षभिः कलाभिराभाति, क्षेत्र भरतनामकम् ॥२७॥
જેની તરફ ગોળાકાર બે લાખ જન પ્રમાણ લવ સમુદ્ર ઘૂઘવે છે, જેમાં ચંદ્રમંડળ જેવા રત્નોના ઝગમગાટથી મનોહર એવા અનેક વિજયો [ ક્ષેત્રો/પ્રદેશે/રા ] છે અને જે સ્વયં એક લાખ જન સુધી વિસ્તરિત અને વિશ્વવિખ્યાત છે, તે જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર અનેક પ્રકારે વિશિષ્ટ અને શ્રેષ્ઠ છે. તેનું ક્ષેત્રફળ પ૨૬ યોજન અને ૬ કલાનું છે.
[૨૫, ૨૬, ૨૭] श्रीमतां तीर्थनाथानां, यत्र स्याज्जननादिकं । अथवा यत्र जायते, रामचक्रयर्धचक्रिणः ॥२८॥ आर्यावर्ती जिनैः ख्यातः, स देशः क्लेशनाशनः । तत्र नाम्नास्ति सौवीरो, देशा जनप्रमादकः ॥२९॥
આ ભરતક્ષેત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માના જન્મ, દીક્ષા આદિ કથાકો થાય છે, વાસુદેવ, બળદેવ, ચકવત આદિ મહાપુરુષોની જે જન્મભૂમિ અને કર્મભૂમિ છે એવા આ ભરતક્ષેત્રમાં જિનકથિત આર્યદેશમાં સર્વસંતાપનાશક, સુખદાયી સૌવીર નામનો દેશ છે.
[ ૨૮, ૨૯] तत्र चित्रपवित्राभे, त्रस्तशात्रवसंहतौ। अमरीकेलिकालिंद्या, रराज मथुरापुरी ॥३०॥
શત્રુઓને જ્યાં કોઈ ઉપદ્રવ નથી એવા આ સૌવીર દેશમાં મથુરા નગરી છે. દેવો પણ જ્યાં કીડા કરે છે એવી યમુના નદીથી તે શેભી રહી છે. [૩૦] चतुरा मथुरा सेयं, यमभीतिनिराकृता । स्वस्वसृवासरागेण, भृरिवृद्धसमाश्रिता ॥३१॥
પિતાની બેન યમુનાની નિવાસનગરી હેવાથી બહેન પ્રત્યેના સ્નેહથી જ્યાં યમરાજાનો ભય નથી એવી મથુરા નગરી ધન-ધાન્યથી સમૃદ્ધ હતી. [૩૧] हरिवंश्याद्वसुपुत्रा-तस्यां बृहद्भुजात्तथा। भूतेषु भूरिभूपेषु, समभूद्भूपतिर्यदुः ॥३२॥ आसीदपि यदाः सूनुः,शूरः शूरमतिस्थितिः । पुत्रौ शौरिसुखीरौ द्वौ, शूरस्थापि बभूवतुः ॥३३॥
હરિવંશીય વસુપુત્રથી બૃહદભુજ સુધી ઘણું રાજાઓએ મથુરામાં રાજ્ય કર્યું. તેમાં એક યદુ નામનો રાજા હતો. તેને શૂર નામનો એક પુત્ર, નામ પ્રમાણે શૂરવીર હતો. શૂરને બે પરાક્રમી પુત્ર હતા. એક શૌરી અને બીજો સુવીર. [૩૨, ૩૩]
Page #15
--------------------------------------------------------------------------
________________
શબ-દુખ ચરિત્ર प्राज्ये राज्ये मुदा शौरि, यौवराज्ये सुवीरकं । न्यस्य शूरोऽतिवैराग्या-दीक्षां गृहीतवान्मुद ॥३४॥
સંસાર પર વૈરાગ્ય આવતાં શરા રાજાએ ઘણી ધામધુમથી શૌરીને રાજસિંહાસને અને સુવીરને યુવરાજપદે બેસાડીને પિતે દીક્ષા લીધી. [૩૪] मथुरायास्तु साम्राज्यं, शौरिदत्वानुजाय च । गत्वा कुशातदेशेषु, शौर्यपुरमवासयत् ॥३५॥
શૌરીએ મથુરાનું સામ્રાજ્ય નાના ભાઈ સુવીરને મેંપી દીધું અને પોતે કુશાdદેશમાં ચાલ્યો ગયો. અહીં એણે શૌરિપુર નામનું નવું નગર વસાવ્યું. [૩] सुता अंधकवृष्ण्याद्या, बभूवुःशौरिभूभृतः । भोजवृष्ण्यादयः पुत्राः, सुवीरस्यापि चाभवन् ॥३६॥
શૌરીને અંધકવૃષ્ણિ આદિ અને સુવીરને ભોજવૃષ્ણિ આદિ ઘણાં પુત્રો થયા. [૩૬] भोजकवृष्णये दत्वा, स्वराज्यं मथुरापुरः । सौवीरपत्तनं न्यस्य, सिंधुष्वस्थात्सुवीरराट् ॥३७॥
સવારે પિતાની મથુરાની રાજગાદી ભેજવૃષ્ણિને આપી અને સ્વયં સિંધુ દેશમાં જઈને ત્યાં સૌવીરપુર નામનું નગર વસાવીને ત્યાં જ રહ્યા. [૩૭] अंधकवृष्णिमात्मीये, राज्ये संस्थाप्य शौरिराट् । प्रतिष्ठितयतेः पार्थे, प्रव्रज्य दिवमाप्तवान् ॥३८॥
શૌરી રાજાએ પણ પોતાના રાજસિંહાસને, પોતાના પુત્ર અંધકવૃષ્ણિને અભિષેક કરાવ્યું. એ પછી તેમણે પ્રતિષ્ઠિત નામના મુનિ પાસે દીક્ષા લીધી અને સંયમી જીવનનું ઉત્કૃષ્ટ આરાધન કરતા કરતા દેવલોકમાં ગયા. [૩૮] पालयतः सतो राज्यं, भोजवृष्णेश्च माथुरं । उग्रसेनाभिधानोऽग्र-स्थामधामसुतोऽजनि ॥३९॥
મથુરાનગરેશ ભજવૃષ્ણિને ઉગ્રસેન નામનો પુત્ર થશે. તે ખૂબ જ તેજસ્વી હતો. [ ૩૯] सुभद्राकुक्षिजा एतें-धकवृष्णेर्दशाभवन् । समुद्रविजयः पूर्वो, ह्यनिद्रविजयांचितः ॥४०॥ अक्षाभ्यः शात्रवाऽक्षाभ्यः, स्तिमितः स्तिमिताशयः। सागरश्वाकरः कांते-हिमवान् हिमकांतिरुक ४१ अचलोऽचलधीर्दीना-द्धरणो धरणो भुवि । पूरणश्वाऽभिचंद्राह्वो, वसुदेवांगदेवभाः ॥४२॥ दशापि सुदशा आसन् , दशार्दा इति नामतः । स्फुरत्पराक्रमाक्रांत-दादंडाश्चंडतादृताः ॥४३॥
અંધકવૃષ્ણિને સુભદ્રારાણીથી દશ પુત્રો થયા. તે આ પ્રમાણે ઃ આસેતુ સુધી વિજય વાવટો લહેરાવનાર સમુદ્રવિજય-૧, શત્રુઓથી જરાય ક્ષુબ્ધ કે ભયભીત ન થનાર અભ્ય-૨, પ્રતિપળ પ્રસન્નચિત્ત સ્વિમિત-૩, સાગર જેવો ગંભીર સાગર-૪, હિમાંગી હિમરૂક-૫, સ્થિતપ્રજ્ઞ બુદ્ધિનિધાન અચલ-૬, ગરીબેને આધાર ધરણ-૭, મનોરથને પૂર્ણ કરનાર પૂરણ૮, પૂર્ણચન્દ્રમુખી અભિચન્દ્ર-૯, અને દેવે જેવો દેદિપ્યમાન વાસુદેવ. આ દસેય ભાઈઓ પ્રચંડ બાહવાળા, મહાપરાક્રમી અને જોતાવેત જ ગમી જાય એવા હતા. તે સૌ વિશ્વમાં દશદશાહ નામે વિખ્યાત બન્યા. [૪૦, ૪૧, ૪૨, ૪૩]
Page #16
--------------------------------------------------------------------------
________________
સગ : ૧
अनुजे प्रथिते तेषां, कुंतीमायौ बभूवतुः । तातः कुंती ददौ पांडो-दमघोषस्य मद्रिकां ।। ४४ ।।
દશ ભાઈઓ વચ્ચે બે બહેન હતી. કુંતિ અને માદ્રિ. પિતાએ કુતિને પાંડુરાજા સાથે અને માટિને દમષ રાજા સાથે વરાવી. [૪૪] समुद्रविजये शौर्य-पुरराज्यं निधाय च । प्रव्रज्य सुव्रताभ्यर्णेधकवृष्णिरयादिवं ॥ ४५ ॥
અંધકવૃણિએ શૌર્યપુરનું રાજ્ય સમુદ્રવિજયને સેંપીને, સુવ્રત નામના આચાર્ય પાસે દીક્ષા લીધી અને ચારિત્રધર્મનું સમુચિત પાલન કરીને તેઓ દેવલેકમાં ગયા. [૪૫] भोजवृष्णिरपि स्वीय-राज्यं न्यस्याग्रसेनके । मथुरायामदादीक्षा-मतुच्छोत्सवपूर्वकं ।। ४६ ।।
ભોજવૃષ્ણિએ પણ ઉગ્રસેનને મથુરાના સિંહાસને રાજયાભિષેક કરાવીને મહોત્સવ પૂર્વક દીક્ષા લીધી. [૪૬] प्रजां पालयतः पुत्र-पुत्रीवन्मथुरापुरि । उग्रसेनमहीशस्य, पट्टराज्यस्ति धारिणी ॥४७॥
સગાં સંતાનની જેમ લોકેની સારસંભાળ લેતા પ્રજાવત્સલ ઉગ્રસેન રાજાને ધારિણી નામની પટરાણી હતી. [૪૭] एकदामंत्रितस्यापि, मासक्षपणपारणे । तापसस्य क्षमाभा, यत्कारितं न पारणं ॥४८॥
એક દિવસે ઉગ્રસેનરાજાએ માસખમણના તપસ્વી તાપસને પિતાને ત્યાં પારણું કરવા માટે પધારવા પ્રાર્થના કરી. પરંતુ સંજોગે જ એવા બધાં ઊભા થયાં કે રાજા તપસ્વી તાપસને પારણું કરાવી શકે નહિ. [૪૮]
[તે આ પ્રમાણેઃ મથુરાનગરીની બહારના ભાગમાં એક ઉદ્યાન હતું. તેમાં તાપને એક આશ્રમ હતો. તેમાં રહીને તાપસો અનેકવિધ તપસ્યા કરતા હતા. તેમને એક તાપસ માસક્ષમણના પારણે બીજુ માસક્ષમણ કરતા. આ તપ માટે તેણે નિયમ રાખ્યો હતો કે પારણું કરવા માટે કેઈ નિમંત્રણ આપે તો જ તેને ત્યાં પારણું કરવા જવું અને એ યજમાન યથોચિત સન્માનથી પારણું કરાવે તો જ પારણું કરવું, આ નિયમ ન સચવાય તે માસક્ષમણનું તપ સતત ચાલુ રાખવું.'
એક દિવસ ઉગ્રસેન રાજા આશ્રમમાં કુલપતિના દર્શન માટે આવ્યો. એણે માસક્ષમણના તપસ્વી તાપસને પિતાને ત્યાં પારણું કરવા માટે પધારવા નિમંત્રણ આપ્યું. નિમંત્રણને સ્વીકાર કરીને તપસ્વી તાપસ રાજમહેલમાં પધાર્યા. '
પરંતુ એ જ દિવસે રાજાને એકાએક શૂળ રેગ થયો. રાજાની વેદનાનું ઉપશમન કરવા અને તેમના રોગની સારવાર કરવા માટે રાજપરિવાર દોડાદેડ કરી રહ્યો. સૌના હૈયે રાજાના સ્વાધ્યની ચિંતા હતી. આથી આંગણે પધારેલા તપસ્વી તાપસ તરફ કેઈએ ધ્યાન ન આપ્યું.
Page #17
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર, તપસ્વી તાપસ શેકવાર સુધી સમતાપૂર્વક ઊભા રહ્યા. તે પણ કોઈએ તેમની હાજરીની નેંધ ન લીધી. આથી તેમણે નિયમ મુજબ, વગર પારણે જ બીજું માસક્ષમણ શરૂ કરી દીધું.
આ બાજુ સમયસરની સારવારથી ઉગ્રસેન રાજાની વેદના શાંત થઈ ગઈ તરતજ તેમને યાદ આવ્યું કે આજ તે તપસ્વીના પારણાનો દિવસ છે. મેં તેમને પારણા માટે નિમંત્રણ આપ્યું છે. એ જરૂર આજ પધાર્યા હશે. તેમની તપાસ કરાવી તે તેમને જાણ થઈ કે તપસ્વી તે પધાર્યા હતા. પરંતુ કોઈએ તેમનું સ્વાગત ન કર્યું એથી એ તે પારણું કર્યા વિના જ પાછા આશ્રમમાં ચાલ્યા ગયા છે. -
રાજાને, આથી ખૂબ જ દુ:ખ થયું. આશ્રમે જઈને તેમણે કુલપતિ અને તપસ્વી મહાત્માની ક્ષમા માંગી અને પારણાં માટે પધારવા માટે ફરીથી વિનંતી કરી.
બીજા સાસણને સમય પૂરો થયે એટલે તપસ્વી તાપસ પારણા માટે રાજમહેલમાં પધાર્યા. પરંતુ ત્યારે તેમના તરફ જોવાની પણ કોઈને ફુરસદ ન હતી. એ જ દિવસે રાજાને ત્યાં પુત્રજન્મ થર્યો હોવાથી સૌ રાજાને વધાઈ આપવામાં વ્યસ્ત હતા. રાજા પોતે પણ પુત્રજન્મના આનંદમાં એ અટવાઈ ગયો હતો કે પિતે આજે તપસ્વીને પારણું કરવા માટે નિમંત્રણ આપ્યું છે, તે યાદ જ ન રહ્યું ! રાજમહેલમાં પારણું કરાવવા માટે કોઈએ સ્વાગત ન કર્યું, આથી, તપસ્વી નિયમ મુજબ શાંતચિત્તે આશ્રમમાં પાછા ફર્યા અને સતત ત્રીજું માસક્ષમણ કરવાનું ચાલુ રાખ્યું.
ઉગ્રસેનને તપસ્વીના પારણની યાદ આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પસ્તાવાથી તેનું હૈયું રડી રહ્યું. આશ્રમમાં જઈને તેણે ગદ્દગદ્દ કંઠે તપસ્વી મહાત્માની ક્ષમા માંગી અને પારણા માટે પધારવા માટે પુનઃ નિમંત્રણ આપ્યું.
પરંતુ ભવિતવ્યતા. કંઈક બીજી જ હતી. ત્રીજા પારણાના દિવસે જ રાજાને શત્રુ રાજાને સામને કરવા માટે નગર બહાર નીકળી જવું પડે છે. તે
નિમંત્રણ મુજબ તપાવી તાપસ ત્રીજા માસક્ષણના પારણા માટે પધાર્યા. ત્યારે રાજમહેલમાં ચેતરફ યુદ્ધની વાતે અને વાતાવરણ હતું કેઈએ તેમને સત્કાર ન કર્યો. થડીવાર સુધી તપસ્વીએ રાહ જોઈ. પણ કેઈએ તેમના તરફ જોયું સુદ્ધાંય નહિ, આથી તેમને ખૂબ જ ક્રોધ ચડે. હૈયે ગુસ્સો ભરીને તે આશ્રમમાં પાછા ફર્યા અને આમરણ ઉપવાસ ચાલુ કર્યા. તપમાં તે વિચારી રહ્યા કે રાજાએ મને મારી નાંખવા માટે જ મારી સાથે આ દુર્વ્યવહાર કર્યો છે. નહિ તે એ કંઈ ત્રણ ત્રણ વખત મને આપેલું આમંત્રણ ભૂલી જાય?–આમ કર્મના દેવથી એ ઊંધું વિચારતા રહ્યા અને નિયાણું કર્યું કે-મારી તપસ્યાનું કંઈ પણ ફળ મળવાનું હોય તે આગામી જન્મમાં હું રાજાને મારનાર થાઉં...]
Page #18
--------------------------------------------------------------------------
________________
'સર્ગ-૧ ..उग्रसेनक्षयायाहं, भयसिमिति तद्भृशं । निदान कृत्य तज्जीवा, धारिणीक्षिमागमत् ।। ४९ ॥
ઉગ્રસેન રાજાને ક્ષય કરનારે થાઉ આ પ્રમાણે નિયાણું કરીને તાપસનો જીવ મરીને ઉગ્રસેન રાજાની રાણી ધારિણીની કુક્ષિએ આવ્યો. [૪૯] पत्युर्वक्षःस्थलस्थं च, मांसमग्रीति दाहदः । प्रारभ्य तद्दिनात्तस्या, मानसे समजायत ॥५०॥
એ ગર્ભની દુઇ વૃત્તિના પ્રભાવે ઘારિણીને ખૂદ પિતાના જ પતિના હૃદયનું માંસ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ આવી ઈચ્છા કેમ કહેવાય અને કેમ પુરી કરાય" એ વિચારથી ધારિણી મનોમન દુઃખી થઈ અને તેથી તે સૂકાવા લાગી. પરંતુ રાજા અને પ્રધાનેં તેની ઈચ્છા કળથી જાણું લીધી અને કાળજીપૂર્વક ધારિણીની ઈચ્છા ( દોડદ) પૂરી કરી. [૫૦] पूर्णीभूतेषु मासेषु, सासूत वैरिणं सुतं । दास्याक्षेपयदुत्पात-भयतः 'कांस्यसंपुटे ॥५१॥ मातुः पितुश्च नामांकां मुद्रिका पत्रिकांकिता । क्षिप्त्वा रत्नानि चेय तां, यमुनांबुन्यवाहयत् ॥५२॥ जातो मृतः सुतः क्षोणी-धवायेति शशंस सा। पेटा सा वायुनानीय—माना शौर्यपुरं ययौ ॥५३॥
ગર્ભાધાનને કાળ પૂર્ણ થતાં ધારિીએ પુત્રને જન્મ આપે. આ પુત્ર ભવિષ્યમાં પિતાના જ પિતાને પડનારો બનશે.” એમ સમજી વિચારીને, ધારિણીએ તેને એક કેસની પેટીમાં મૂકો. તેની સાથે માતા-પિતાના નામવાળી વીંટ અને ડાંક પણ મૂકયા. પછી એ પિટી બંધ કરાવી અને દાસી મારફત એ પેટીને યમુના નદીમાં વહેતી મૂકાવી દીધી. એ સમયે પવન અનુકૂળ હોવાથી પેટી વહેતી વહેતી શૌર્યપુર નગરે પહોંચી. આ દરમિયાન રાણીએ રાજાને કહ્યું કે પિતાને મરેલે પુત્ર જન્મ્યો હતો. [ ૫૧, ૧૨, ૫૩] रसवणिक्सुभद्राख्यो, देहशौचार्थमीयिवान् । तां पेटी वीक्ष्य कालिंद्या, आकर्षजलता बहिः ॥५४॥ तस्यामुद्घाटितायां स, सपत्ररत्नमुद्रिकं । तेजसेवं शिशु सूरं, दृष्ट्वा बालमदित ॥ ५५ ॥ । समंजूषान्वितं बालं, समादाय निकेतनें । स्वकांतायै सुतत्वेन, पालनार्थ वणिग्ददौ ।।५६ ॥ ५ गृहीतः कांस्यपटातः, कंस इत्याह्वयस्ततः। यथार्थो दंपतीभ्यां तु ताभ्यां प्रादुष्कृतस्तदा ॥५६॥ - સુભદ્ર વણિક રસને વેપારી હતા. કુદરતી હાજત માટે તે સવારે નદી કાંઠે આવ્યા. ત્યાં તેણે નદીમાં તણાતી વતીકાંસાની પેટી જઈ તેણે એ પેટનૈદાથી હારે કાઢી અને કાંઠે લઈ આવીધાડી.ટીમાં તેણે જીવતું બળક, વીટીઅમે જે અધું જોઈને તેને ખૂબજ -નંદ થયો અને પેટી-શહિત બળકને તે પિતાના ઘેર લઈ આવ્યું. પત્નીને બાળક સાપ્યું. કાંસાનીસ્ટમાંથી શેતાને તેજસ્વી પુત્ર મળે હતે. આથી વણિક દંપતીએ તેનું નામ કંસ પાડ્યું. [૫૪, ૫૫, પ૬]
Page #19
--------------------------------------------------------------------------
________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર प्रत्यहं वयसा तन्वा, प्रकृत्या कलहेन च । वर्धमानः प्रसिद्धोऽभू-स्वकीयैरेव लक्षणैः॥५७॥ यष्टिमुष्टिपटुर्गाली—लिकेऽसौ ददाति च । लाति पित्रोरुपालंभान् , रममाणः स सर्वदा ॥५८॥ बाल्यावस्थाप्रसंगेन, यादृग्वालवितीर्यते । पितृभ्यां तादृशं शोभा-दिकमासाद्यते यतः॥५९॥ सुभद्रो वसुदेवस्य, तत उद्विग्नमानसः । दशवर्षधरं कसं, सेवाकृत्याय दत्तवान् ॥६॥
નાની વયથી જ કંસનો સ્વભાવ કોધી અને કજીયાર હતો. પડોશી બાળકની સાથે રમતાં તે હંમેશા બીજા બાળકોને ગાળો દેતે. ધોલધપાટ કરે. મારામારી કરતો. આથી લેકો કંસને કજીયાખેર કહેતા બાળકના મા-બાપ રોજ તેની મારામારી અને ગાળાગાળીની ફરિયાદ કરતા. આથી સુભદ્ર વણિકને ખૂબ જ દુઃખ અને ચિંતા થતી. પુત્રને સુધારવા માટે એ જ્યારે દસેક વરસનો થયો ત્યારે પિતાએ તેને વસુદેવની સેવામાં મૂક્યો. કહ્યું છે કે બાળપણમાં પુત્રના જેવાં વર્તન અને વ્યવહાર હોય છે તે પ્રમાણે માતા-પિતાની આબરુ વધે-ઘટે છે. [ ૫૭, ૫૮, ૧૯, ૬૦]. सेवकेभ्योऽपि सर्वेभ्यो, विशेषावर्जनादिना । सततं प्रीणयामास, वसुदेवस्य मानसं ॥६१ ॥
વસુદેવની સેવામાં આવ્યા પછી કંસ, બીજા બધા સેવકો કરતાં વિશેષ પ્રકારે અને ખૂબ જ વિનયથી વસુદેવની સેવા કરવા લાગ્યા અને એમ કરીને વસુદેવને ખુશ રાખવા લાગે. [૬૧]. कंसेन सहितोऽप्येष, वसुदेवो महोदयात् । नित्यराताश्रितश्चंद्र, इव प्रीतिधरौ बभौ ॥ ६२ ॥
વસુદેવું અને કંસ વચ્ચે પરસ્પર એવો પ્રગાઢ પ્રેમ હતો કે એ બંને નિત્ય રાહુની સાથે જેમ ચંદ્ર શે તેમ શોભતા હતા. [૨] - आसीत्कंसानुजा राजी—मती राजीमतिद्युतिः। नेमिना नवजन्मालि-स्नेहपालनहत्सती ॥६३॥ ક કંસની એક નાની બહેન હતી. રૂપરૂપના અંબાર જેવી એ બહેનનું નામ રાજમતિ હતું. ભગવાન નેમિનાથ સાથે રાજમતીને નવ નવ ભવને રાગ-સંબંધ હતા. [૩] उग्रसेना द्विधाप्यत्र, राजीमतीलसत्पिता । प्रजां मोदयते न्यारी-मथुराराज्यपालनात् ॥६४ ॥
ઉગ્રસેન રાજા રાજીમતિ માટે પ્રેમાળ હતા. કંસના માટે તે પૂર્વભવના વૈરી પિતા હતા. મથુરાના રાજ્યનું તે ન્યાયપૂર્વક સંચાલન કરતા હતા. તેમના રાજ્યમાં પ્રજા સુખી હતી. [૬૪] दशस्वपि दशा षु, मुख्या ज्येष्टः सहोदरः । राज्यं शौर्गपरे पाति, समुद्रविजयो नृपः ॥६५॥ तस्य राज्ञी महाप्राज्ञी, भूरिसेवकसेविता । सुमुखी विदुषीमुख्या, प्रियास्ति नामतः शिवा ॥६६॥
આ તરફ દશદેશાઈમાં વડિલ બંધુ સમુદ્રવિજય શૌર્યપુર રાજ્યનું શાસન સંભાળે છે. તેમને શિવાદેવી નામે રાણી છે. આ રાણું ઘણું સેવકોથી સેવાતી બુદ્ધિશાલિની, શ્રેષ્ઠ વિદુષી અને સ્વભાવે મીઠી છે. [૫, ૬૬]
Page #20
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૧ सततं धनदानेन, दुःखविध्वंसनेन च । नीतिशिक्षाविधानेन, प्रजाः पाति पितेव सः॥६७॥
સમુદ્રવિજય રાજા ન્યાય અને નીતિથી પ્રજાનું પિતાની જેમ પાલનપોષણ કરે છે. તે દાન પણ આપે છે અને પ્રજાના દુઃખને પણ દૂર કરે છે. [૬૭] सूर्यायते प्रतापेन, भुवनव्यापिना भृशं । अक्षोभ्यरिपुविक्षोभ-कारिणा स्थौर्गधारिणा ॥६८॥
પિતાના અતિ સ્થિર પ્રતાપથી સમુદ્રવિજય બળવાન શત્રુઓને પણ ક્ષેભ પમાડનાર હેવાથી, તેમની કીર્તિ સૂર્યની જેમ વિશ્વભરમાં ઝગમગી રહી છે. [૬૮] आसमुद्रांतमुद्भूत-राजद्विजयधारणात् । समुद्रविजयेत्याख्या, सत्या तेन विनिर्मिता ॥६९॥
સાગરકાંઠા સુધી પૃથ્વીનું રાજ્ય કરતા હોવાથી તેમનું સમુદ્રવિજય નામ ખરેખર સાર્થક છે. [૬] . महानेमितनूजेना–परैरप्यतुलैः सुतैः । राज्यं प्रकुरुते प्राज्यं, समुद्रविजयः प्रभुः ॥७०॥
તેઓ મહાનેમિ આદિ પરાક્રમી પુત્રના સાથ-સહગથી રાજવહીવટ ખૂબ જ સફળતાથી સંભાળી રહ્યા છે. [૭૦] धर्मी युधिष्टिरो भीमो, भीमार्जुनाऽर्जुनोपमः। नकुलः सहदेवाख्यो, विद्यते भूरिविक्रमः ॥७१॥ મીમિઃ પંચમઃ પુસ્તિનાપુરે વારે 7 વડપ મુર્ણ મુંજે, નવઃ વંદિરિવ I૭૨
જેમ પાંચ ઇન્દ્રિય સાથે જીવ હોય તેમ, પાંડુરાજા-ધર્મનિષ્ઠ યુધિષ્ઠિર, શત્રુઓને માટે ભયંકર ભીમ, સુવર્ણ સમાન અર્જુન, નકુલ અને સહદેવ–આ પાંચ પુત્રો સાથે હસ્તિનાપુર નગરમાં રાજ્યસુખ ભોગવી રહ્યાં છે. [૭૧, ૭૨]. एवं क्षोणिपतित्रयी विलसति त्रैलोक्यसाधारणे । स्वद्रंगत्रितये नयेन निखिलाः संमेादयंती प्रजाः ॥ ऐशानी नयनत्रयीव जगति ज्योतिः प्रपंचावहा । सद्विद्यात्रितयीव सर्वमनुजे माहात्म्यसंश्लेषिणी॥७३॥
જગતનાં પ્રપંચનો નાશ કરનારી શંકરની નેત્રત્રયી, સર્વેય મનુષ્યના મહિમાને વધારનારી વિદ્યાત્રયીની જેમ, ઉગ્રસેન–સમુદ્રવિજય અને પાંડુ–આ ત્રણે રાજાની ત્રિપુટી પિતપિતાના દેશમાં ન્યાયપૂર્વક રાજ્ય કરીને સમસ્ત પ્રજાને આનંદ આપી રહી છે. [૭૩] इति पंडितचक्रचक्रवर्तिश्रीराजसागरशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीप्रद्युम्नचरित्र
श्रीजंबूस्वामिप्रश्नवर्णनो नामा प्रथमः सर्गः समाप्तः ॥ श्रीरस्तु ॥ પંડિતેમાં ચક્રવર્તી સમાન શ્રી રાજસાગરસૂરિના શિષ્ય પંડિત શ્રી રવિસાગરગણિએ રચેલ પ્રદ્યુમ્ન ચરિત્રમાં, શ્રી જ બૂસ્વામિએ પૂછેલા પ્રશ્નના યથાયોગ્ય જવાબ આપતે, ૭૩
ક પ્રમાણ આ પ્રથમ સર્ગ પૂર્ણ થયે. . સૌ કોઈનું શુભ થાઓ
Ei
Page #21
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ ચરિત્ર
સર્ગ : ૨
इतः पूर्वान्यदिग्भाग-द्विपुटा शुक्तिकेव च । भातिनीक्लिसन्मुक्ताफला शुक्तिमती पुरी ॥१॥
[, પૂર્વ અને દક્ષિણ દિશાના મધ્યભાગમાં મુક્તિમતી નગરી છે. નીતિરૂપી ઉજજવળ ભીની માળા સરખી શક્તિકા જેવી તેની શોભા છે. [૧] तस्यामभूद्वसो राज्ञः, सुपसुनंदनस्ततः । गतो नागपुरे नष्ट्वा, सोऽन्यदा पृथिवीपतिः ॥२॥
: નગરીના વસુરાજાને પુત્ર સુવસુ એક દિવસ આ નગરી છેડીને ભાગી ગયે અને » નાગપુર જઈને રહ્યો. [૨] असीत्तस्य सुतस्तत्र, बृहद्रथेतिनामकः । दोर्दडवासितानेक-वैरिभूपालमंडलः ॥३॥
અ અ અવસુને એક પુત્ર થયે. બૃહદુરથ નામને એ પુત્ર પોતાના બાહુબળથી શત્રુઓને - પરાજિત કરનાર વીર હતો. [૩].
[ અહીં ગ્રંથકાર શ્રી તીર્થંકર પરમાત્માના પાંચ કલ્યાણકાનું નિરૂપણ કરે છે.] तीर्थाधिनाथजीवस्य च्यवनं स्वर्गलोकतः । सुखायते 'समस्तानां, भृशं यत्र शरीराणां ॥४॥ उच्छिन्नजन्ममृत्यूनां, अभूतानां स्वयंभुवां । नव्यौः संपूरितं द्रव्यै-जन्मना पितृमंदिरं ॥ सर्वसावधयोगानां, त्यागानेहसि तीर्थपैः । दारिद्य छेदितं नृणां, भूयिष्टद्रव्यदानतः ॥५॥ ज्ञानावरणादिचतुः-कर्मणां क्षयसंभवात् । विलसत्केवलज्ञान-समुत्पत्तिरजायत ॥६॥ जातेऽपि जिननिर्वाणे; तेषां गणधरादिभिः । रक्षितः सौकृतः पट्टः, शिष्या गुर्वनुगा यतः ॥७॥ ૧. શ્રી તીર્થંકર પરમાત્માના જીવનું સ્વર્ગલેકથી અવન થતાં અખિલ સૃષ્ટિના તમામે
: તમામ અને સુખની અનુભૂતિ થાય છે. ૨. જન્મ અને મરણ જેમનાં સર્વથા નષ્ટ થઈ ગયા છે એવા શ્રી તીર્થંકર પરમાત્માને
જન્મ, તેમનાં પિતાના ઘરને ધન-ધાન્યથી સમૃદ્ધ બનાવે છે. ૩. સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિઓના ત્યાગરૂપ “દીક્ષા કલ્યાણક પૂર્વેનું શ્રી તીર્થકર
પરમાત્માનુષીદાન અનેક ગરીની ગરીબાઈને દૂર કરે છે. ૪. “જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય–આ ચારે ઘાતકર્મને ક્ષય થવાથી - શ્રી તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
અને શ્રી તીર્થંકર પરમાત્મા નિર્વાણ પામતાં તેઓશ્રીના ગણધર આદિ શિખ્યો તેમની ધર્મ પાટને સુદીર્ઘકાળ સુધી ગૌરવવંતી રાખે છે. કહ્યું છે કેઃ શિષ્ય ગુરુના પગલે પગલે ચાલનારા હોય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
સગ - 3 एवं कल्याणकर्जेनैः, पंचभिः सुखसंवरः। कल्याणानि प्रवर्धते. यत्र देशे विशेषतः॥८॥ यत्र तीर्थाधिराजानां, विहारेण वरीयसा सप्तेत्युपद्रवध्वंसात्सु-सुषमारकवत्सुखम् ॥ ९ ॥ बहुधान्यसमुत्पत्त्या, दुर्भिक्षभववार्तया । उत्तमे 'कुप्रवृत्त्येव, ‘न प्रासारि कदाचन ॥ १० ॥ तत्र पावित्र्यसंयुक्ते, मगधे विबुधे. हिते। देशे सुरसुखावेशे, पुरं राजगृहं बृहत् ॥११॥
આ પ્રમાણે ભગવંતના સુખદાયી, એવા પાંચે કલ્યાણક જે દેશમાં થયા છે અને જયાં તીર્થકર ભગવાનના વિહારથી સાતે પ્રકારના ઉપદ્રવ શાંત થઈ સુષમ, આરાની જેમ સુખની વૃદ્ધિ કરે છે. વળી, જેમ ઉત્તમપુરુષમાં કુછંદ જેવા ન મલે તેમ પુષ્કળ ધાન્યની ઉત્પત્તિ હવાથી દુષ્કાળને કઈ સમજતું નથી. તેમજ પંડિત પુરુષનું હિતકારી સ્વર્ગીય સુખને. અનુભવ કરાવનાર એવા પવિત્ર મગધ દેશમાં રાજગૃહ નામનું મોટું નગર હતું..
[૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૧] गतो बृहद्रथस्तत्र, क्रमासत्संतसावपि । राजा जयद्रथा जातो, दीप्रतापप्रतापभृत् ॥१२॥
ત્યાં રહેલા બૃહદ્રથને અનેક પુત્ર હોવા છતાં જયદ્રથ નામનો પ્રતાપી પુત્ર હતા. [૧૨] तत्सुतोऽभूज्जरासंधः, सत्यसंधः स्वभाषणे । भारतीयत्रिखंडेशः, प्रतिविष्णुरनुष्णरुक् ॥१३॥ . श्रीप्रतिविष्णुना राज्य, पाल्यते वैरिजिष्णुना। अलंकरिष्णुना भूमे--राज्यभारसहिष्णुना ॥१४॥
તે જયરથને વચનપાલનમાં દઢ પ્રતિજ્ઞાવાલે, શ્વેતવણ, ભરતના ત્રણખંડના અધિપતિ છે. પ્રતિવાસુદેવ જરાસંધ નામને પુત્ર હતો. રાજ્યની ધુરાને વહન કરવામાં સમર્થ જરાસંધ શત્રુઓને પરાજિત કરી પ્રતિવાસુદેવ તરીકે રાજ્યનું પાલન કરે છે. [૧૩, ૧૪] વિદ્યાધરતતા—દીનદયનિધૌ પુર સિંહપુર વા€–ઢીટાિિવકાસ . પા.. तदा सिंहरथस्तत्र, राज्यं करोत्यशंकितः । दुर्धर्षः सिंहवद्धर्ष-प्रकर्षाऽमर्षभृद्रिपौ. ॥ १६ ॥
વિદ્યાધરના આશ્રયથી યુક્ત વૈતાઢય પર્વતની નજીકમાં કીડાના સ્થાનરૂપસુંદર એવું સિંહપુર નામનું નગર હતું. જ્યાં.સિંહની જેમ દૂધ, અત્યંત ક્રોધી એ સિંહરરાજા. રાજ્ય કરે છે. [ ૧૫, ૧૬]. तं शल्यक्जरासंधः, खाट् कुर्वाणमवेत्य च । दूतेनादिशदत्यंत, समुद्रविजयं नृपं ॥ १७ ॥ आनीयतां द्रुतं बध्ध्वा, दुष्टं सिंहरथं विभुं 1. अहं दास्ये पुरं चैक, तस्य जीवयशःसुतां ॥१६॥ ., सर्व व्यतिकरं श्रुत्वा, द्रुतं दूतमुखादिति । समुद्रविजयो जात–चिंतांचितः स्त्रचेतसि ॥१९॥ विज्ञप्तं वसुदेवेन, तस्मिन्नवसरे भृशं । नैतत्कृत्यं भवद्योग्य, करिष्येऽदाऽहमेव च ॥२०॥
તે સિંહરધને શલ્યની જેમ ઉખેડીને ફેંકી દેવા જેવો જાણીને જરાધે સમુદ્રવિજ્ય રાજાને દૂત મારફતે સંદેશે એક કેઃ દુષ્ટ એવાગસિંહરથ રાજાને ધીમે જે કઈ લાવશે -
Page #23
--------------------------------------------------------------------------
________________
શબ–પ્રદ્યુમ્ન ચરિત્ર તેને એક નગર તેમજ મારી પુત્રી જીવયશા આપીશ” આ પ્રમાણે દૂતના મુખથી સર્વવૃતાંત જાણીને સમુદ્રવિજય ચિંતિત બની ગયા તે અવસરે નાનાભાઈ વસુદેવે વિજ્ઞપ્તિ કરી કે સ્વામિન! આપે કઈ ચિંતા કરવી નહી. આપને યોગ્ય કાર્ય હું સંભાળી લઈશ [૧૭, ૧૮, ૧૯, ૨૦]
" (વસુદેવના પૂર્વભવને વૃતાંત) [કેઈ એક ગામમાં દરિદ્ર બ્રાહ્મણ હતા. તેને દુર્ભાગી, કદરૂપ અને વામણે નંદીષણ નામને પુત્ર હતો. એ દુર્ભાગી એ હતું કે જન્મતાંની સાથે જ તેની મા મરી ગઈ, પાંચ વર્ષને થતાં તેને બાપ ગુજરી ગયો. નિરાધાર બનેલ બાળક અથડાતે કૂટાતે લોકેને હાસ્યાસ્પદ બની અનેક પરાભવ સહી દિવસ ગુજારતે હતો. ત્યારે દર દેશમાં રહેલા તેના મામાને ખબર મળવાથી આવી નદીને પિતાને ત્યાં લઈ ગયા. મામાને ત્યાં કામકાજ કરતો ભેટો થાય છે. એવામાં મામાના પડોશીને ત્યાં લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. નંદીષેણ વારંવાર તે જોવા માટે જાય છે. તેને પણ આ રીતે લગ્ન કરવાની તમન્ના જાગી. પરણવાની પ્રબળ ઈચ્છા થવાથી ખાતે પીતો નથી. મામા ઘણું સમજાવે છે પરંતુ પરણવાની હઠને મૂકતો નથી. ત્યારે મામાએ પિતાની સાત દીકરીઓને કહ્યું :- તમારામાંથી કેઈએ નંદીષેણ સાથે લગ્ન કરવાં. પરંતુ સાતમાંથી એક પણ પુત્રી કદરૂપા નંદીષેણને પરણવા તૈયાર ન થઈ. પરંતુ નંદણની મશ્કરી કરતી થૂ-કરી તેને ધૂત્કારી મૂક્યું. આવું અસહ્ય અપમાન સહન નહી થવાથી અને પિતાના અત્યંત કદરૂપા શરીરથી કંટાળીને મરવા માટે પહાડ ઉપર ગયે. પહાડ ઉપરથી પડતું મૂકવાની તૈયારી કરે છે તેવામાં ત્યાં કોઈ કાઉસ્સગ્રુધારી મુનિની નજર પડી. તુર્તજ નદીણને મીઠા શબ્દોથી બેલાવી પાસે રાખે. સંસારનું સ્વરૂપ-કર્મની વિચિત્રતા સમજાવી દીક્ષા આપી. વૈરાગી બનેલા નદીષેણે દીક્ષા દિવસથી છઠને પારણે આયંબિલનો ત૫ શરૂ કર્યો. સાથે સાથે ગુરૂસેવા અને સ્વાધ્યાયમાં તત્પર બન્યો. અગીઆર અંગતા જાણકાર બની સેવાયજ્ઞ શરૂ કર્યો. ગ્લાન વૃદ્ધ બિમાર સાધુઓની ઉત્સાહપૂર્વક સેવા કરે છે. મુનિના વૈયાવચ્ચગુણની પ્રશંસા વગેલેકમાં ઈન્દ્રમહારાજે દેવેની સભામાં કરી. તેમાંના કેઈ બે દેવે પરીક્ષા કરવા માટે મૃત્યુલોકમાં આવ્યા. એક દેવ બિમાર વૃદ્ધ સાધુનું રૂપ બનાવી ગામ બહાર રહ્યો. જ્યારે બીજે દેવ પણ સાધુ બની નદી છટ્ઠનું પારણું આયંબિલ કરવાની તૈયારી કરે છે ત્યાં આવી આક્રોશપૂર્વક નંદીષેણને તિરસ્કાર કરી કહે છે:-“અરે, ખાઉધરા, ગામ બહાર બિમાર સાધુ વેદનાથી પીડાઈ રહ્યા છે ત્યારે તું ખાવા બેઠો છું. મોટો સેવાભાવી થઈને આટલી પણ ખબર રાખતા નથી. વિ. વિ.” આવા આક્રોશયુક્ત વચન સાંભળવા છતાં સમતાપૂર્વક આગંતુક સાધુની ક્ષમા યાચી તૂર્ત જ ઉભા થઈ સાધુની સાથે ગામ બહાર આવ્યા. ઝાડા ઉલ્ટી કરી રહેલા વેદનાથી કણસતા સાધુને જેઈ કરૂણુદ્ધ બની તૂર્ત જ શુશ્રષા કરવા લાગ્યા. પરંતુ સાધુ તે નંદીષણનો તિરસ્કાર કરતા જાય છે ને વધારે ઝાડા ઉલ્ટી કરતા જાય છે. (દેવાયા છે ને ?) સાધુને ખભે બેસાડી ગામમાં લઈ ગયા. ત્યાં પણ તે પ્રમાણે કરે છે. ઉલ્ટી' હાથમાં "
Page #24
--------------------------------------------------------------------------
________________
સગ -૨
6
ઝીલી લે છે. જમીન પર પડવાથી જીવવિરાધના ન થાય, આવી શુભ ભાવનાથી હાથમાં રહેલી ઉલ્ટી પોતાના શરીર પર લગાવે છે. આખુ જે શરીર દુર્ગધ અશુચિથી વ્યાપ્ત બની ગયું. સાધુને આમ આક્રોશ હોવા છતાં નંદીષેણ મહામુનિ સમતારસમાં ઝીલી રહ્યા છે. કસોટીમાંથી પાર પામેલા મુનિને દેવો પ્રત્યક્ષ થઈને ખમાવે છે. સ્વગાકમાં ઈન્દ્રમહારાજની મૂરિસૂરિ પ્રશંસા કરી પોતાના સ્થાને ગયા. સેવા માટે શરીર કામ આપે તેમ નહી હોવાથી તપથી કૃશ બની ગયેલા નંદીષેણે નજીકના પર્વત પર જઈ અણસણ કર્યું. રાજા-પ્રજાએ તેમનાં દર્શન કરી અહોભાવ વ્યક્ત કર્યો. વર્ષોનું સાધુજીવન તપ ત્યાગ તિતિક્ષામય બનાવ્યા છતાં હદયના કોઈ ખૂણામાં પેલી પરણવાની વાસના ઘર કરી બેઠેલી તે યાદ આવતા નંદીષેણમુનિ ભાન ભૂલી ગયા અને નિયાણું કર્યું કે “મારા આ તપ અને સંયમનું કંઈપણ ફળ હોય તો આવતા ભવમાં હું સ્ત્રીવલ્લભ બનું.' તપ-સંયમને ધર્મની સાથે સોદો કરી, નિદાનના પ્રભાવે અંધકવૃષ્ણુિના દશ પુત્રોમાં દેવકુમાર સમાન દશમાં પુત્ર વસુદેવ થયા. (ચકવતીને ચોસઠ હજાર રાણીઓ હોય ત્યારે વસુદેવને નિયાણાને અનુસરી ૭૨ હજાર (બોંતેર હજાર ) રાણીઓ હતી.] समुद्रविजयः प्रोचे, कनिष्टं बांधवं प्रति । अद्यापि ते न संग्राम-समयो विद्यते किल ॥ २१ ॥ वयसः प्रौढिमा पूर्व, द्वेधापि बलभूरिता । तथैव दीप्रशक्तिस्ते, युज्यते रणकारिणः ॥ २२ ॥ આ સમુદ્રવિયે લઘુબંધુ વસુદેવને કહ્યું કે “ભાઈ ! તારી વય હજી સંગ્રામને ગ્ય નથી. યુદ્ધ કરવા માટે તારું યુદ્ધકૌશલ્ય હોવા છતાં રણસંગ્રામમાં શૂરવીરતાની સાથે ઉંમરની પણ પ્રૌઢતા જેવાની હોય છે. वसुदेवोऽवदत्स्वामिन् , युष्मत्प्रसादधारिणः । सुसाधं भावि मे सर्व, न किं हि सत्प्रभावतः॥२३॥
વસુદેવે કહ્યું –સ્વામિન્ ! આપની મહેરબાનીથી સૌ સારાવાના થશે. સપુરુષનાં પ્રભાવથી શું શું નથી બનતું? અર્થાત્ બધુ જ થઈ શકે છે. सिंहेनेव बलिष्टेना-बाल्यादपि च निर्भयं । निर्बन्धात्पुनरप्युक्ते, वसुदेवेन धीमता ॥ २४ ॥
સમુદ્રવિજયે ઘણું ઘણું કહેવા છતાં બાલ્યકાળથી જ સિંહની જેમ નિર્ભય અને પરાક્રમી વસુદેવે યુદ્ધમાં જવાની તૈયારી બતાવી અને વડિલબંધુ સમુદ્રવિજયમહારાજાની પ્રેરણા મુજબ વિશાળ સૈન્ય તૈયાર કર્યું कथंचिदुररीकृत्य, वचनं बांधवोदितं । समुद्रविजयाधीशः, सेनासामग्रिकां व्यधात् ॥२५॥ केषांचिज्छतयोधित्वं, केषां सहस्रयोधिता। केषांचिल्लक्षयोधित्वं, केषांचिद्वीरमानिता ॥२६॥ केचित्कवचसंयुक्ता, केचिन्नागोदधारिणः । जंघात्राणयुताः केचि-त्केचिच्छीर्षण्यधारिणः ॥२७॥
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
केचिन्मार्गणसंयुक्ताः, केचिद्वाहुलसंगिनः । जालिकाः शालिकाः केचित्केचित्परिहितांशुकाः ॥२८॥ केचिद् गृहीतनाराचाः, केचिदादत्तकुंतका । खड्गान्वितकराः केचित्केचित्केादंडपाणयः ॥ २९ ॥ केचन मुद्गरारंभाः, केचित् त्रिशूलशूरताः । सुभटानां हि शस्त्राणां भूयस्त्वेन बलिष्टता ॥ ३० ॥ केचिन्मत्तगजारूढा, हयारूढाच केचन । केचिच्चारुरथारूढाः केचिच्चरणचारिणः ॥ ३१ ॥ समुद्रविजयेशेन, रचयित्वेति वाहिनीं । दत्वा च सुमुहूर्तेन, लघुबंधुर्व्यसर्ज्यत ॥ ३२॥ संजातैः शकुनैः सद्भि—वलनानंतरं ततः । वसुदेवोऽल्पकालेन, सीमां सिंहपुरो ययौ ॥ ३३ ॥
જેમાં મુખ મસ્તક જંઘા આદિ આખા શરીર ઉપર નવ–નવા અખ્તરેાથી સુસજ્જ શતયાધિ, સહસ્રયાધિ અને લક્ષયેાધિ વીરમાની લાખા ચાદ્ધાઓ હતા. કેટલા ખાણાવળી, કેટલાક ભાલા-તલવાર-ધનુષ્ય-મુગર ગદા અને ત્રિશુલધારી હતા. વલી કેટલાક ચૈદ્ધા મદેાન્મત્ત હાથી ઉપર, કેટલા અàા ઉપર, કેટલાક સુદર રથા ઉપર તેા કેટલાક ચેાદ્ધ પાદચારી હતા આવી વિશાલ સેનાની સાથે સમુદ્રવિજયે લઘુબંધુ વસુદેવને સારા મુહૂર્તે પ્રયાણ કરાવ્યુ.
શુભ શુકના લઇને વસુદેવ અલ્પ સમયમાં જ સિ'હુપુર નગરની હદમાં આવી ગયા. जरासंधमहीशस्य, निर्देशमुररीकुरु । यदि ना तर्हि संग्राम - कृते सज्जीभव द्रुतं ॥ ३४ ॥ तत्र स्थित्वेति दूतेना–ज्ञापि सिंहरथस्य तु । सकंसवसुदेवेन, संतो न हि सकैतवाः ।। ३५ ॥ કંસની સાથે રહેલા વસુદેવે મારફતે કહેવડાવ્યુ` કે કાં જરાસ'ધરાજાની આજ્ઞાનુ પાલન કર. કાં યુદ્ધ કરવા માટે તૈયાર થા. ખરેખર, સત્પુરુષા કપટી હાતા નથી. दूतोक्तवाक्यमाकर्ण्य, क्रुद्धः सिंहरथेो बली । युद्धाय निर्गतवम्वा सह मानेन सिंहवत् ॥ ३६ ॥
દૂતના વચન સાંભળી ક્રોધિત બનેલા અહકારી સિંહરથ યુદ્ધ કરવા માટે સૈન્ય સહિત નગરની બહાર આવ્યે.
उभयेोर्दलसंपर्के, पर्वराह्नर्कयोगवत् । उत्थिते रेणुभिर्जाता, सति सूर्येऽपि यामिनी ॥ ३७॥
1
પČરાહુ અને સૂર્ય'ની જેમ બન્નેના સૈન્યથી ઉડતી ધૂળથી સૂર્ય હાવા છતાં પણ રાત્રિની જેમ અધકાર છવાઈ ગયા.
रणांगणे रणत्तूर्य – ध्वानैरम्लानविग्रहाः । अनृत्यन् सुभटा रंग — मंडपे नर्तका इव ॥ ३८ ॥ जायमाने मिथो युद्धे – Sक्षोभयत्तच्चमूं नृपः । दधावे वसुदेवेन, कंससारथिना सह ॥ ३९॥ बालेन क्षीरपानं स्यान्न तु संग्रामनिर्मितिः । सिंहरथेो गदित्वेत्य - धावत्सिंहपराक्रमः ॥४०॥
Page #26
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨ उभौ युद्धं प्रकुर्व तौ,, जनता वीक्ष्य सादरं । रावणलक्ष्मणाख्यौ किं, समेतावित्यशंकत ॥४१॥ अथ सारथितां त्यक्त्वा, परिघेण गरियसा । कंसः सिंहरथं भूपं, वभञ्ज बलभाजनं ॥४२॥ असिं सिंहस्थोऽकर्ष-द्यावत्कंसवधाय च । क्रुद्धः स्वकाशतस्ताव-द्वसुदेवस्तमग्रहीत् ॥४३॥ तं गृहीत्वा क्षुरप्रेण, दीप्रेण तीक्ष्णधारया । मुंडतातच्छिरः केशा, वेगात्तेन बलीयसा ॥४४॥ ततः सिंहरथं बध्ध्वा, भुजंगपाशबंधनैः । चिक्षेप वसुदेवस्य, रथे कंसः सकैतवः ॥४५॥ श्वापदेषु समस्तेषु, यद्यपि केसरी बली । तथापि वसुदेवस्य, पुरः सिंहस्य किं बलं ॥४६॥ ततः सिहरथं लात्वा, नाशयित्वा च तच्चमूं । विजयी वसुदेवाख्यो, निजं पुरं क्रमादगात् ॥४७॥ समुद्रविजयो राजा, बांधवं जितकासिनं । आगच्छंतं समाकर्ण्य, सन्मुखं समुपेयिवान् ॥४८॥ मनस्तुष्टिं प्रपन्नासु, समस्तासु प्रजासु च । भूपः प्रवेशयामास, पुरांतस्तं महामहैः ॥४९॥
નાટયમંડપમાં જેમ નાચનારાઓ નૃત્ય કરે તેમ રણભૂમિમાં રણવાજિંત્રોના અવાજથી રોમાંચિત બનેલા સૈનિકે નૃત્ય કરતા હોય તેમ દેખાતા હતા.
પરસ્પરના યુદ્ધમાં પિતાની સેના ક્ષુબ્ધ બનેલી જોઈ સારથી બનેલા કંસની સાથે વસુદેવ યુદ્ધભૂમિમાં આવ્યા. ત્યારે સિંહસમાન પરાક્રમી સિંહાથે વસુદેવને કહ્યું:-“હજી તારા મુખમાં માનું દૂધ છે અર્થાત તું બાળક છે, યુદ્ધને માટે લાયક નથી” આમ વસુદેવને ઉશ્કેરી પોતે વસુદેવ સામે લડવા માટે દેડ.
સિંહરથ અને વસુદેવના યુદ્ધને જોઈને સૈનિકે વિચારે છે કેઃ “શું આ રાવણ અને લક્ષમણ છે?” આ પ્રકારનું ભયંકર યુદ્ધ જોઈને કંસ રથને છોડીને નીચે ઉતર્યો અને તેણે મુગરથી સિહરથના સૈન્યને છિન્ન ભિન્ન કરી નાખ્યું. ભયંકર ક્રોધી બનેલો સિહરથ
મ્યાનમાંથી તલવાર ખેંચીને જે કંસને મારવા જાય છે તેટલામાં વસુદેવે તીણ અસ્ત્રાથી તેના દાઢી મૂછ અને માથાના વાળ ઉખેડી નાખી તેને પકડે અને કંસે નાગપાશથી સિંહરથને બાંધીને વસુદેવના રથમાં નાખ્યો.
જે કે શિકારી પશુઓમાં સિંહ બળવાન પ્રાણી કહેવાય છે. પરંતુ કેશરી સિંહ સમાન વસુદેવ આગળ આ સિંહનું શું ગજું ?'
સિંહરથને લઈને અને તેની સેનાને ભગાડીને વિજયી બનેલા વસુદેવે પોતાના નગર ભણી પ્રયાણ કર્યું.
| વિજયપતાકા ફરકાવીને આવતા પિતાના ભાઈની વાત સાંભળીને સમુદ્રવિજયરાજા ભાઈના સામે ગયા. અને પ્રસન્નચિત્ત થએલા પ્રજાજને સહિત રાજાએ મહત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યા.
GT
Page #27
--------------------------------------------------------------------------
________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર षट्कर्णीभवनान्मंत्रो, मा भिनत्तु कदाचन । समुद्रविजयेनेति, भ्रातू रहसि भाषितं ॥५०॥ बंधा ! क्रोष्टकिसंज्ञेन, ज्ञानिना स्वनिमित्ततः । प्रोचे पूर्वजनुःपुण्या-न्ममायतिहितैषिणा ॥५१॥ जीवयशा इति ख्याता, जरासंधस्य या सुता । पितुभर्तृकुलोच्छेद-कारिणी सा कुलक्षणा ॥५२॥ स्वयानीतोऽस्त्ययं बध्ध्वा भूपः सिहरथाभिधः । तत्पारितोषिके तां ते, जरासंधः प्रदास्यति ॥५३॥ येन तेन प्रकारेणा-पायस्तत्काऽपि चिंत्यते । यथास्या विषकन्याया, निषेधः स्यात्दंतिकात् ॥५४॥
છ કાને ગયેલી વાત કયારેક પ્રજામાં પ્રસરી જતી હોય છે એમ માની સમુદ્રવિજય મહારાજે એકાંતમાં વસુદેવને બોલાવીને કહ્યું - આપણા પૂર્વજન્મના પુણ્યથી પ્રેરાઈને કોષ્ટકી નામના મહાન જ્યોતિષીએ ભવિષ્યમાં હિતકારી એવી વાત કરી છે કે જરાસંધની વયશા નામની પુત્રી, પિતા અને પતિના કુળનો નાશ કરનારી કુલક્ષણી છે. તે ભાઈ સિંહરથને બાંધીને તું લાવ્યો છે તેને પારિતોષિક તરીકે તને જરાસંધ તેની પુત્રીને આપવાનું કહેશે તો એ વિષકન્યાનો નિષેધ કઈ રીતે કરે? માટે કઈ ઉપાય વિચાર પડશે.” ततोऽवग्वसुदेवस्तं, स्वामिन् सिहरथं नृपं । अनैषीत्समरे बध्ध्वा, कंसः प्राज्यपराक्रमः ॥ ५५ ॥ ततस्तस्यैव सा कन्या, दीयता परितुष्टये । स्वीकृतवस्तुदानेन, जरासंधेन भूभृता ॥५६॥ नास्य वणिक्सुतत्वेन, मदीशस्तां निजांगजां । बलेन क्षत्रियत्वं च, दधतोऽस्यापि दास्यति ॥५७॥ तष देहात्समुत्पन्नः, पालिताऽस्त्यथवा सुप्तः। आकार्य शपथं दत्वा, पप्रच्छ वणिजं नृपः ॥५८॥ सेोऽप्याचख्यौ यदि स्वामिन् , सत्य त्वं मम पृच्छसि । आकर्णयास्य वृत्तांतं, त्वं यथार्थमथादितः५९
ત્યારે વસુદેવે કહ્યું કે “સ્વામિન ! યુદ્ધભૂમિમાં સિંહ રથને બાંધીને લાવનાર તે પરાક્રમી કંસ છે. માટે જરાસંધની ભેટ કંસને અપાવવાથી તે તેના સંતોષને માટે થશે. સમુદ્રવિજય કહેઃ “કંસ વણિકપુત્ર છે, એમ માની જરાસંધ પિતાની પુત્રી કદાચ તેને ના આપે તે!” વસુદેવ કહે કે “શુરવીરતામાં તો કંસ ક્ષત્રિય કરતા પણ અધિક બળ ધરાવે છે. તે કદાચ તે વણિકપુત્ર ના પણ હોય! માટે તેના પિતાને બેલાવીને પૂછી લઈએ !” આ પ્રમાણે બંને ભાઈઓએ મંત્રણા કરી કસના પિતા સુભદ્રાવણિકને બેલાવ્યો! સમુદ્રવિજયરાજાએ તેને પૂછયું સોગંદપૂર્વક સાચુ કહેજે કે તું કસને જન્મદાતા પિતા છે કે પાલક પિતા?’ ત્યારે સુભદ્રે કહ્યું કે સ્વામિન્ ! આપ મને પૂછે છો તે હું કંસના જીવનની સત્ય હકીક્ત શરૂઆતથી કહું છું. कसे स्वरूपमात्मीयं, श्रोतुकाम इव स्थिते । स वणिकथयामास, वृत्तांतं वसुधेशितुः ॥६० ॥ कालंद्यां वहमानागा-स्पेटा कांस्यमयी रयात् । गतेन तत्र शौचार्थ प्रात:क्ष्याददे मया ॥६१ ।।
Page #28
--------------------------------------------------------------------------
________________
સગ -૨
यावदुद्घाटिता गेहे, समानीय निरीक्षितुं । तावदेवकुमाराभं, बालकं दृष्टवानहं ॥६२॥ श्रीउग्रसेनधारिण्यो-नामधेयांकिता तथा । पत्रिका मुद्रिका तत्र, विलोकिता मया मुंदा ॥६३॥ सैषेति कथयित्वासौ, सुभद्रः क्रयविक्रयी । राज्ञे समर्पयामास, जातिज्ञानाय तवयीं ॥६४॥ दोहदस्यानुमावेन, माभूत्तातविघातकः । सपत्रमुद्रिकः क्षिप्त्वा, पेटायां वाहितोऽस्त्ययं ॥६५॥ पत्रिकालिखितं सर्व, वाचयित्वा महीभुजा। उग्रसेनांगजोऽस्त्येष, नान्यस्येति विनिश्चितं ॥६६॥ अन्यथान्यस्य नो वीर्य, संभवेदीदृशं तनौ । तातवीर्यानुसारेण, प्रायो वीर्य हि नन्दने ॥६७॥ दोहदाद्विदितोत्पात-मीतया निजभर्तरि । धारिण्या सर्वमप्येतत् , कंसे संभाव्यते कृतं ॥६८॥
કંસના જીવનને સાંભળવા માટે એકકાન બનેલા રાજાને સુભદ્ર કહે છે –“સ્વામિન્ , એક વખત સવારે શૌચ માટે હું યમુના નદીના કિનારે ગયેલો. ત્યાં દૂરથી પ્રવાહમાં તણાતી કાંસાની પેટી જઈ તરત જ પેટીને ઘરે લઈ ગય! ઉઘાડીને જોયું તે તેમાં એક દેવકુમાર સરખે બાળક, ઉગ્રસેન અને ધારિણી નામની મુદ્રિકા (વીટી) અને એક પત્ર જે,” એમ કહીને મુદ્રિકા અને પત્ર રાજાને આપો કંસના કુળને જાણવા માટે પત્ર ખેલીને વાંચે! “દેહદના અનુભાવથી આ પુત્ર પિતાને ઘાતક ન બને ! એમ માનીને વટી અને પત્ર સહિત આ બાલકને પેટીમાં મૂકી નદીમાં વહેતે કરી દીધું છે.” આ પ્રમાણે પત્ર વાંચનથી સમુદ્રવિજયને નિશ્ચય થશે કે કેસ જરૂર ઉગ્રસેન રાજાનો જ પુત્ર છે. તે સિવાય આવું બળ બીજે કયાંય સંભવી શકે નહી. પ્રાયઃ પિતાના વીર્યને અનુસારી પુત્રમાં વીર્ય હોય છે. આથી નકકી થાય છે કે દોહદના અનુભાવથી આ પુત્ર પિતાના પતિને ઉપદ્રવ કરનારે થશે, તેમ સમજી ધારિણુએ ત્યાગી દીધો હશે!
આ પ્રમાણે “કસ ઉપ્રસેન રાજાને પુત્ર છે” એમ નક્કી થવાથી બંને ભાઈઓ ખૂશ થઈ ગયા. समुद्रविजयेशोऽथ, कंसेन बलिना समं । यात्वा सिंहरथं बद्धं, प्रददौ प्रतिविष्णवे ॥६९॥ स्वामिन् कंसो महायोद्धा, बोद्धा शास्त्राणि भूरिशः । बलेन कलया चाय, बहुभ्योऽपि विशिष्यते ॥७०॥ उग्रसेनसुतत्वेन, दधानेनाऽतिशूरतां । अनेनैव रणे जिग्ये, भूप सिंहरथा वयं ॥७१॥ कंसस्तुतिमिति श्रुस्वा, समुद्रविजयोदितां । अरासंधः सुसां तस्य, सममूद्दातमुत्तुकः ॥७३॥
હવે સમુદ્ર વિજય રાજાએ, બળવાન કંસની સાથે પ્રતિવાસુદેવ પાસે જઈને, બળવાન સિંહરથ જરાસંધને સુપ્રત કર્યો અને કહ્યું: “સ્વામિન, કંસ શસ્ત્ર અને શાસ્ત્રને જાણકાર બળવાન હૈદ્ધ છે, વળી બળ અને કળમાં સૌથી મોખરે છે. અત્યંત શૂરવીરતાને ધારણ કરનારા ઉગ્રસેન રાજાના પુત્ર કસે જ આ યુદ્ધમાં સિંહરથને પરાસ્ત કર્યો છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર सम्यवकुलादिकज्ञानात् , प्रमोदेन महीयसा । प्रतिविष्णुसुतां कंसः, प्राणिग्राहितवान्महैः ॥७४॥ निजजीवयशापुत्र्याः,पाणिविमुत्त्क्यनेहसि । सुख भोक्ता त्रिखंडस्य, कंसस्य श्वशुरोऽवदत् ॥७५॥ भो जामातः स्फुरत्सात-कृते याचस्व सत्वरं । एकं नगरमापूर्ण, भूयिष्टद्रविणकरैः ॥७६॥ अपराधं विना जात-मात्रस्यापि ममारिवत् । कारिता यदि तातेनै-तावत्येवं विडम्बना ॥७७॥ तहिं मथुराराज्य-मेवार्थयामि सादरं । यथा मद्वैरमादातुं, पितरं पीडयाम्यहं ॥७८॥ कंसेन शुद्धवंशेन, चेतसीति विचारतः । ययाचे मथुराराज्यं, दत्तं च श्वशुरेण तत् ॥७९॥ - આ પ્રમાણે સમુદ્ર વિજયના મુખથી કંસની પ્રશંસા સાંભળીને જરાસંધ કંસને પિતાની પુત્રી આપવા માટે ઉત્સુક થયો! કુળવાન, કળાવાન, અને પરાક્રમી કંસનું પતિ વાસુદેવની પુત્રી સાથે ઠાઠમાઠથી પાણિગ્રહણ કરાયું ! પાણિગ્રહણ વખતે ત્રણ ખંડના અધિપતિ જરાસંધે પિતાની પુત્રીના કન્યાદાનમાં જમાઈ કંસને કહ્યું -કંસ! તમારા સુખને માટે ધનધાન્યથી ભરપુર તમારી પસંદગીનું કઈ એક નગર માગી લ્યો ! ત્યારે કંસ વિચારે છે કે “કંઈ જાતના અપરાધ વિના પિતાએ જન્મતાની સાથે શત્રુની જેમ મારી વિડંબના કરી છે, તો તેના વૈરનો બદલો લેવા માટે પિતાનું મથુરાનું રાજ્ય જ માંગી લઉં અને પિતાને દુઃખી કરૂં.” આમ વિચારી શુદ્ધવંશી કસે સસરાની પાસે મથુરાનું રાજ્ય માગ્યું. અને જરાસંધે આપ્યું. ततो जीवयशःपत्न्या, सहागा मथुरां पुरीं । पितरं पंजरे लोह-मध्ये चिक्षेप दुर्मतिः ॥८॥
ત્યાર પછી પત્ની છવયશાની સાથે મથુરા ગયા. ત્યાં જઈને દુબુદ્ધિ કસે પિતા ઉગ્રસેનને લેઢાના પાંજરામાં કેદ કરી દીધા. सा न शक्यतेऽस्माभि-नित्यं पितुर्विडंबना । न पुनः शक्यते साकं, किमप्येतेन पापिना ॥८१॥ दुःखितेषु समस्तेषु, तनयेष्वतिमुक्तकः । उग्रसेनस्य दुःखेन, वैराग्यादाददे व्रतं ॥८२।।
‘હમેશ પિતાની આવી વિડંબના અમારાથી સહી શકાતી નથી અને પાપી કંસની સામે થવાની અમારી તાકાત નથી.” આમ પિતાના દુખે દુખી થએલા પત્રમાંથી અતિમુક્ત નામના કુમારે વૈરાગ્યભાવથી દીક્ષા અંગીકાર કરી. आबाल्यात्पालयित्वाह-मृद्धिमेतावतीं यदि । संप्रापितः सुभद्रेण, सुभद्रेण कृपालुना ॥८३॥ तदुपास्तिकृतज्ञात्वा-त्तर्हि तस्य महात्मनः । प्रत्युपकारितां, कुर्वे यथेच्छ वसुपूरणात् ॥८४॥ ततः शौर्गपुरात्प्रेष्य-राकार्य वणिज वरं । कंस संतोषयामास, प्रत्युपकारको धनैः ॥८५।।
“બાલ્યકાળથી પાળીપોષીને મોટો કરનાર અને સમૃદ્ધિની ટોચે પહોંચાડનાર ઉપકારી પાલક પિતા સુભદ્રની હું સેવા કરૂં. તેઓના ઉપકારને બદલે કંઇક વાળું.” આમ વિચારી કસે માણસો મોકલી શૌર્યપુરથી સુભદ્રને બોલાવી ધનધાન્યથી સંતુષ્ટ કર્યો.
Page #30
--------------------------------------------------------------------------
________________
સર્
૨૩
वत्सैतत्कार्यनिर्मित्यां, दूषणं न पितुस्तव । मयैवाज्ञानयोगेन निःशेषमपि निर्मितं ॥८६॥ ततः स्वकीयतातं मत्प्राणनाथं निरागसं । सुवासिनीलसद्वेष - दातारं माचय द्रुतं ॥८७॥ धारिण्या कथितेऽपीति, नामोचयन्नशस्तधीः । पूर्वजन्मनिदानेन, प्रत्युताभूद् रुष (रुणः ॥ ८८ ॥ भुजंगमे यथाः दुग्ध — पानं चापि भवेद्विषं । मातुर्वाक्यं तथा कंसे—- भवत्क्रोधाधिकत्वकृत्॥८९॥ प्रायो गत्यनुसारेण, मतिर्भवेत्तनूभृतां । एतस्यापि तथा ज्ञेया, धीहिं गत्यनुसारिणी ।। ९० ।।
‘વત્સ ! તને ત્યજી દેવાના કામમાં તારા પિતા બિલ્કુલ અજાણ છે. મારી જ મૂખતાને કારણે આ બધુ થયું. તેમાં તારા પિતાના કાઈ જ દેષ નથી. માટે મારા સૌભાગ્યના ચિન્હ મારા પ્રાણનાથ એવા તારા પિતાને પિંજરામાંથી મુક્ત કર ! '
આ પ્રમાણે ધારિણીએ કહેવા છતાં પણ દુબુદ્ધિ ક ંસે પિતાને મુક્ત તે ના કર્યા પરંતુ વધારે રાષે ભરાયા ! ખરેખર, સર્પને દૂધ પાવા છતાં તે દૂધ સર્પને માટે વિષરૂપે જ પરિણમે છે.' તેમ ક'સને માતાના વચને વધારે ઉત્તેજિત બનાવ્યેા. પ્રાયઃ મનુષ્યેાની મતિ ગતિને અનુસરીને હાય છે, તેમ ક ંસની પણ બુદ્ધિ તેની દુગતિને અનુસરવાવાળી જાણવી. जरासंधाज्ञया भूपः, समुद्रविजयाभिधः । सहोदरैः समन्वीतः, समाययौ निजं पुरं ॥९१॥ જરાસંધની આજ્ઞાથી સમુદ્રવિજય રાજા ભાઇએ સાથે પેાતાની નગરી શૌય પુરીમાં
આવ્યા.
શ્રીમ∞ાયપુરે વર્ષે, વયપારસમન્વિતે । મુટેવ સેવા, વન દ્વિતિ ।।૧૨। माहिन्या विद्ययाकृष्टा इवानुयांति योषितः । संतुष्ट भूपतद्रूप — प्रविलोकनलालसाः ॥९३॥ प्रकुर्युर्यान मार्तंड - दर्शनमात्रमय हो । संमुखं या न पश्येयु - रन्यस्य पुरुषस्य च ॥ ९४ ॥ ता अप्यभिलषंतिस्म, निजभर्तृचिकीर्षया । पतिव्रता अपि चक्रु - स्तस्य सौभाग्यवर्णनं ॥ ९५ ॥ यत्र याति स यत्रापि, तिष्ठति क्रीडति क्षणं । मोहिता इतराः सर्वा, अप्यकार्षुस्तथैव ताः ॥९६॥
ઉત્તમ પ્રજાજનેાથી યુક્ત એવી શ્રેષ્ઠ શૌય`પુરીમાં દેવની જેમ વસુદેવ સ્વગી`ય સુખને આનંદ માણી રહ્યા છે. ત્યાં મેાહિની વિદ્યાથી આકષિત ઢાય તેમ નગરવાસી સ્ત્રીએ વસુદેવના આલાદક રૂપને જોવા માટે તલસી રહી હતી. જેમ સૂ` સામે ષ્ટિ માંડી શકાતી નથી તેમ સ્ત્રીએ અન્ય પુરૂષના સામે દ્રષ્ટિથી જોવા માટે ઈચ્છતી ન હતી. અને પતિવ્રતા સ્ત્રીએ પણ વસુદેવને પેાતાના પતિ બનાવવાની અભિલાષા સેવતી હતી. અને રાત દિવસ વસુદેવના સૌભાગ્યની પ્રશંસા કરતી હતી, વસુદેવ ઉદ્યાન વિગેરેમાં જ્યાં જ્યાં કીડા કરવા જાય તે ત્યાં ત્યાં મુગ્ધ બનેલી સ્ત્રીઓ ઘરના કામકાજ મૂકીને દેતી હતી.
Page #31
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર पौरीणां सर्वदा स्त्रीणां, दृष्ट्वा खरूपमीदृशं । समुद्रविजयेशस्प, जगदुर्नागरा नराः ॥९७।। चेन्न प्रजापते कुप्ये--विज्ञप्तीरवधारय । प्रवदामो रहोवृत्त्या, वयं ते दुःखमात्मनां ॥९८॥
નગરવાસી સ્ત્રીઓનું હમેશનું આવું બેહુદુ વર્તન જોઈને ચિંતિત બનેલા નગરજનોએ સમુદ્રવિજય રાજા પાસે આવીને વિજ્ઞપ્તિ કરી:-સ્વામિન! આપ રોષાયમાન ના થાઓ તો અમારા દુખની વાત આપને એકાંતમાં કરીએ!
પ્રજા પુત્ર અને બંધુથી પણ અધિક છે,” એમ વિચારી રાજાએ નગરજનોને કહ્યું કે જે કાંઈ કહેવું હોય તે ખૂશીથી કહી શકો છે ! (૯૭, ૯૮) प्रजास्तु निजपुत्राच्च,बंधोरप्यधिक हिता । विचिन्तयन् प्रजापाला-ऽवादीत्तानमिधीयतां ॥९९। वसुदेवस्य रूपेण, माहिता योषिताऽखिलाः । मर्यादारहिता जाताः,कार्मणेनेव संयुताः॥१००॥ येन केनाप्युपायेन, मंदिरे निष्कुटेऽथवा । नित्यं स खेलतु स्वेच्छं, स्यात्प्रजारक्षणं यथा ॥१॥
સ્વામિન! વસુદેવના રૂપથી મોહિત થએલી ગામની દરેક સ્ત્રીઓ કામણ કર્યા હોય તેમ વસુદેવની પાછળ પાછળ ઘૂમ્યા કરે છે. તે વસુદેવ મહેલમાં કે બીજે કોઈ સ્થાને સ્વેચ્છા પૂર્વક ક્રીડા કરે, જેથી પ્રજાના શીલ અને સદાચારનું રક્ષણ થઈ શકે ! युष्मदीयां करिष्यामि, वांछामाश्वास्य तां प्रजां । व्यसर्जज्जमतीजानी, राज्यप्रजाहितोद्यतः॥२॥
રાજ્ય અને પ્રજાના હિતેચ્છુ રાજાએ ‘તમારી ઈચ્છા મુજબ થશે, આ પ્રમાણે આશ્વાસન આપીને નગરજનોને વિદાય કર્યા. सोऽन्यदा विनयात्तं च, प्रणामार्थमुपागतं । संस्थाप्य बन्धुमुत्संगे, गिरा स्नेहलयाब्रवीत् ॥३॥ बंधो केलिनिमित्तेन, वहिर्निगच्छति त्वयि । शीतातपान्यदोषौघाः, कष्टयिष्यन्ति ते वपुः ॥४॥ ततोऽस्मन्मंदिरायेषु, क्रीडां कुरु यथासुखं । शस्त्रशास्त्रभवाभ्यास-गीतनृत्यविनादनैः ॥५॥ यद्वाधीतां वरां विद्या, संस्मर त्वं निरंतरं । सरला वरमित्युक्त्वा , नत्वेशंस गृहं गतः ॥६॥ स्वकीयस्य च भूपस्य, प्रसादेष्वेव सर्वदा । आरणाच्युतयोर्देवा--धिनाथ इव दिव्यति ॥७॥
એક દિવસે સમુદ્રવિજયે પ્રણામ કરવા આવેલા વિનયી વસુદેવને ખળામાં બેસાડીને પ્રેમાળ ભાષામાં કહ્યું –ભાઈ! કીડા કરવા માટે તમારે બહાર જવાની શું જરૂર ! બહાર ફરવાથી ટાઢ-તડકા વેઠવાથી તમારું સુકોમળ શરીર કરમાઈ જાય છે, માટે આવું કષ્ટ સહેવા કરતાં આપણા રાજમહેલમાં જ ગીત, નૃત્ય, હાસ્ય વિનોદ વિગેરે રમત-ગમત કરો તે સારૂં, વળી ભણેલી તમારી વિદ્યાનું પણ સ્મરણ થાય! માટે હવેથી રાજમહેલમાં
Page #32
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૨ સ્વેચ્છાપૂર્વક ક્રિયા કરો !” આ પ્રમાણેના મોટાભાઈના નેહાળ વચનને માન્ય કરી સરલ સ્વભાવી વસુદેવ નમસ્કાર કરીને પોતાના સ્થાને ગયા, અને રાજમહેલમાં આરણ-અયુતદેવના ઈન્દ્રની જેમ હમેશાં આનંદ પ્રમોદ કરવા લાગ્યા. अन्यदा निजपत्यर्थ, घृष्टचंदनमिश्रितं । प्रेषयत्सुरभिद्रव्यं, दास्या सार्ध शिवा प्रिया ॥८॥ आगच्छंती तदादाय, समुद्रविजयालये। वसुदेवेन सा दृष्टा, पृष्टा दासि करेऽस्ति किं ॥९॥ सोचे संप्रेषितं देव्या, सुगंधिद्रव्यमस्त्यदः । ग्रीष्मर्तुवपुरुत्ताप-व्यापव्यापादने क्षमं ॥१०॥ विलेपयाम्यहं देहे, देहि देहि ममापि तत् । तेनेत्युक्त्त्वाददे गंध-द्रव्यं सा कुपितावदत् ॥११॥ मादृशीमपि यहि त्वं, विलगस्यंतराध्वनः । पदमात्रमपि त्वत्तो, गंतु नान्यास्तु शक्नुयुः ॥१२॥ समुद्रविजयेशेना--यतिसुंदरबुद्धिना । वरं मर्कटवद्रोहे, त्वं नियंत्र्यासि रक्षितः ॥१३॥ श्रुत्वेति कुञ्जिकावाचं, वसुदेव उदारधीः । अरे नियंत्रणं मे कि-माक्रोशात्तामवीवदत् ॥१४॥ तत आमूलचूलं सा, सर्व व्यतिकरं जगौ । गुह्यं न तिष्ठति स्त्रीणां, चित्ते दास्या विशेषतः ॥१५॥
હવે એક દિવસે શિવાદેવીએ ઘસેલા ચંદનથી મિશ્રિત સુગંધી દ્રવ્યને દાસી સાથે પિતાના પતિ સમુદ્ર વિજય મહારાજને કહ્યું. તે દ્રવ્ય દાસી લઈને સમુદ્રવિજયના મહેલમાં ગઈ. ત્યાં વસુદેવે જોઈને દાસીને પૂછ્યું કે “તારા હાથમાં આ શું છે!” “ગ્રીષ્મઋતુની ગરમીને શમાવવામાં સમર્થ એવું આ સુગંધી દ્રવ્ય શિવાદેવીએ રાજાને મોકલ્યું છે. ત્યારે વસુદેવે કહ્યું “લાવ લાવ મને આપ ! હું મારા શરીરે વિલેપન કરૂં !” આમ કહીને દાસીના હાથમાંથી પાત્ર છીનવી લીધું. રોષે ભરાયેલી દાસી બેલી કે “મારા જેવી દાસીને આમ રસ્તા વચ્ચે હેરાન કરે છે ! આવાને આવા લક્ષણોના કારણે મહેલની બહાર પગ મૂકવાની મનાઈ કરાઈ છે, નિપુણમતિવાળા સમુદ્ર વિજય મહારાજે માંકડાની જેમ બાંધીને ઘરમાં રાખ્યા છે. એ જ સારું કર્યું છે.”
આ પ્રમાણે દાસીના વચન સાંભળીને ઉદાર બુદ્ધિવાળા વસુદેવે આક્રોશથી દાસીને કહ્યું. “તું કે, મને કેદી કહેનારી? બેલ! શું વાત છે?” ગભરાયેલી દાસીએ પહેલેથી છેલ્લે સુધીનો બધે વૃત્તાંત કહ્યો ! ખરેખર સ્ત્રીઓના પેટમાં કઈ પણ ગુપ્ત વાત ટકતી નથી, તેમાં વળી આ તે તુચ્છ બુદ્ધિવાલી દાસી કહેવાય! કયાંથી ગંભીરતા રાખી શકે? आकर्ण्य किंवदंती स, धृत्वा च निजचेतसि । भृशं विचारयामासा-पमानोद्विग्नमानसः ॥१६॥ अहो राजा निजं बंधु-मपि जानाति मां विटं। स्त्रीलांपटयादयं भ्राम्यन् , समभूत्सकले पुरे ॥१७॥ यद्येवं तर्हि किं मेऽत्रा-वस्थानेन प्रयोजनं । विमृश्येत्वकरोबुद्धिं, परदेशदिदृक्षया ॥१८॥
Page #33
--------------------------------------------------------------------------
________________
શાબ-પ્રદ્યુમ્ન મિત્ર દાસી પાસેથી વાત સાંભળી, તે વાત મનમાં ધારણ કરી, અપમાનથી ઉદ્વિગ્ન બનેલા વધુ વિચારમગ્ન બની ગયા. “આશ્ચર્ય થાય છે મને ! રાજા પિતાનાં બંધને પણ શું લંપટ સમજે છે? શું હું લંપટ બનીને ગામમાં ઘૂમતો હતા ! કદી ને વહિલના મનમાં એમ જ હોય અહીંયાં રહેવાનું મારું શું પ્રયોજન ?” આમ વિચારી અને પરદેશ જેવાની ઈચ્છાથી વસુદેવે નગર છોડીને ચાલ્યા જવાનું નકકી કર્યું. अतिक्रम्य दिन रात्रौ, स क्षिप्त्वा गुटिका मुखे । कृत्वा वेषांतरं चासि-मादाय निर्ययौ पुरात् ॥१९॥ बहिनिर्गत्य तेनैव, श्मशाने रचितां चिंता । मानद्रव्येण मत्यैन, किं किं न प्रविधीयते ॥२०॥ अरणीकाष्ठसंयोगात्-पातयित्वा हुताशनं । शवं निर्मायकं सत्र, दाहयामास वहिना ॥२१॥ विधीयते हि तत्वेन, गुरुमियन्निजे जने । दूषणत्वेम तल्लोको, प्रकटीक्रियते मिथः ॥२२॥ हितं यदूषणत्वेम, तन्मानवैविचित्यते । सहि किं जीवितेनेति, वह्नौ यो प्रविष्टवान् ॥२३॥ मम सत्यमसत्यं वा, दूषण चिसचिंतिते । समग्रे सहनीयं त-गुरुभिश्च पुरीजनैः ॥२४॥ गुरूणां क्षामणार्थ स, लिखितामिति पत्रिकां । स्तंभे बध्ध्या चचालाग्रे, वसुदेवो महामतिः ॥२५॥
જેમ તેમ કરીને દિવસ પૂરો કરી રાત્રિના સમયે ગુટિકા મુખમાં રાખી વેશપલ્ટો કરી લલવાર લઈને નગરમાંથી બહાર નીકળી ગયા. નગર બહાર જઈ ફમશાન ભૂમિમાં ચિતા “કી. માલિક વિનાની લાશને ચિતા પર સૂવાડી અરણિના કાટથી અગ્નિ પેટાવીને ચિતાને મીભૂત બનાવી દીધી. સ્વાભિમાની પુરૂષે શું શું નથી કરતા ?
ગુરૂજનો ને પિતાના માણસોને દોષિત તરીકે જોતા હોય તે બહાર લોકોમાં તે તે કલંકિત રૂપે જ પકોય, તેમાં કાંઈ નવાઈ નથી. માટે વડિલે અને લોકો સમક્ષ કલકિત બનીને જીવવું, એનાં કરંતી અગ્નિપ્રવેશ કરે સાર.' આમ વિચારીને અપરાધી એવા આપના લઘુબંધુ વસુદેવે પોતાની જાતને અગ્નિને સમર્પિત કરી દીધી છે.” “અપ ગુજજને અને પ્રજાજનો મારા સાચા બેટા અપરાધની ક્ષમા આપો.” આ પ્રમાણે વસુદેવે ઘડી ને ખમાવવા માટેની ચિઠ્ઠી લખી, મશાન ભૂમિના થાંભલા સાથે બાંધીને ત્યાંથી આગળ નીકળી ગયા.
तंवर्त्मनि गच्छंत, वीक्ष्य वाडववेषिणं । गच्छन्ती तातवेश्मावकाचित्कांता रथस्थिता ॥२६॥ असिषय रैथे माती, सिमेनं द्विजोत्तम । सगिरारेषियामासे, साँ पुण्याय निमें रथे ॥२७॥ सार्धमेव समानीय, रथस्थं सं स्वमंदिरे । आतिथ्यं नितं साभ्यां, तैलंकाभ्यंगनादिभिः ॥२८॥ स्मात्या भुक्त्वा सुखेनैव, तत्र स्थित्वा च वासरं । रजन्यां शयनार्थ स,जगाम यक्षमंदिरं ॥२९॥
રથમાં બેસીને પિતાના ઘેર જવા માટે નીકળેલી કે સ્ત્રીએ રસ્તામાં ચાલતા બ્રાહ્મણ
Page #34
--------------------------------------------------------------------------
________________
વેશધારી વસુદેવને જોઈને પોતાની માતાને કહ્યું: “માતા! ચાલી રહેલા આ ઉત્તમ બ્રાહ્મણને રથમાં બેસાડે !” પુત્રીના વચનથી પ્રેરાઈને માતાએ વસુદેવને રથમાં બેસાડયા. અને પોતાના ઘેર લઈ જઈ તેલ વિગેરેથી માલિશ કરી સ્નાન કરાવ્યું. ત્યારબાદ આગ્રહપૂર્વક ભોજન કરાવી સુંદર આતિથ્ય કર્યું. વસુદેવ પણ આ દિવસ ત્યાં રહીને રાત્રે સૂવા માટે યક્ષમંદિરમાં ગયા.
इतः शौर्यपुरे प्रातः, समुद्रविजयः प्रभुः । शुद्धिं कारिवधान प्रेष्य-वसुदेवगवेषणात् ॥३०॥ इतस्तत प्रपश्यनि:, सद्भिः सेवकसंचयैः । वापीकूपवड़ागेषु, वनेषु च विलोकितं ॥३१॥ तथापि तस्य शुद्धिन, जीववत्प्रापि कुत्रचिन् । अथैकेन श्मशाना स्तंभे पत्रं निरीक्षितं ॥३२॥ समादाय ततः स्तंभा-च्चिन्तातुरस्य भूपतेः । त्वरितं विजहस्तेन, पत्रं तेन समर्पित ॥३३॥ लिखितं वाचयित्वा तद्रतं सकलमप्यलं । प्रविष्टः शाकपा)ोधौ, निःश्वासैजल्पति प्रभुः ॥३४॥ किं तनात्येष निःश्वासा-मित्याशंक्य सहोदरैः । पृष्टं बंधी प्रभूतं च, किं ते निःश्वासकारणं ॥३५॥ भूषः पुनःपुनः पृष्टो-ऽवादीद गद्मदया गिरा। अभूरसौभाग्यमेहं म प्राणाभो लघुबांधधः॥३६॥ मानी दानी शुभध्यानी,ज्ञानी केनापि हेतुना । चितां कृत्वा प्रविष्टोऽसौ,वह्निना भस्मसादभूत्॥३७॥ श्रुत्वेति बांधनाः सर्वे-ऽप्यपरेऽपि च यादवाः । समेऽपि नागरा लेोका, वजाहता इशभवत् ॥३८॥ ततस्तद्भाग्यसौभाग्या-त्संस्मरंता गुणावलीः । क्रंदतो रुदतः सर्वे, मृतकार्याण्यकुर्वत ॥३१॥
આ બાજુ સવારે શૌર્યપુરીમાં સક્ષુદ્રવિજય મહારાજે વસુદેવની શોધ માટે ચારે બાજુ માણસને દેડાવ્યા. સેવકોએ પણ વાવ-તળાવ-કુવા-જંગલે-ગામ-નગર વિગેરે ચારે તરફ તપાસ કરવા છતાં જેમ જીવને જોઈ શકાતો નથી તેમ વસુદેવને ક્યાંય જોયા નહિ. નિરાશ થઈને પાછા આવતા કેઈ સેવકની નજર મશાનના થાંભલા ઉપર પડી. ત્યાં ચિઠ્ઠી બાંધેલી જોઈ. તરત જ ચિઠ્ઠી લઈને ચિંતાતુર જનેલા સમુદ્રવિજય મહારાજના હાથમાં મૂકી, ીિ ખોલીને વાંચતાં રાજા હિબ્રૂઢ બની ગયા. શોકસાગરમાં ડૂબી ગયેલા રાજાને ત્યાં રહેલા ભાઈઓએ શંકિત બનીને નિશાસનનું કાણુ પૂછ્યું. સમુદ્રવિજય મહારાજા ગદ્ગદ્ સ્તરે વિલાપ કરતા બેલ્યા:-“પ્રાણથી પણ અધિક પ્રિય મારો સૌદ્ભાગ્યશાળી નાનો ભાઈ વસુદેવ જ્ઞાની ધ્યાન અને સમજુ થઈને કોણ જાણે કયા કારણથી અગ્નિમાં પ્રવેશ કરીને ભસ્મીભૂત થઈ ગયે ?” આજ અદ સમાચાર સાંભળીને વજને ઘા પ હેમ તેમ બધુમાં તરત નગરવાસીઓ સહુ કુપાંત કરવા લાગ્યા. વસુદેવના ભમ્ય સૌભાગ્યની પ્રશંસા કરતા, તેના ગુણોને યાદ કરતા તેમણે રડતા રડતા વસુદેવનું મુતકાર્ય કર્યું. પુરિ છે રિલા, સાત્તિ નિવાં ફરિગ્રહ રાઠવાર્ષિક નિ૦િ
Page #35
--------------------------------------------------------------------------
________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર લેકના મુખથી શૌરીપુરીમાં પિતાના મૃતકાર્યના સમાચાર સાંભળીને “હવે કઈ તપાસ કરવા પાછળ આવશે નહી” એમ માની નિશંક બનેલા વસુદેવ, બ્રાહ્મણના ગામથી
આગળ ચાલ્યા.
मार्गे धन्यानि वन्यानि, ग्राम्याणि नागराणि च । कौतुकानि प्रपश्यन् स, प्राप्तो विजयखेटकं ॥४१॥ सुग्रीवस्तत्र सुग्रीवः, प्रजाहिता महीपतिः । राज्यं निष्कंटकं भुक्त, हरंश्चौरपराभवान् ॥४२॥ तस्य राज्ञश्चतुःषष्टि-कलाशास्त्रविचक्षणे । प्रवर्तते उभे कन्ये, शामाविजयसेनके ॥४३॥ अयोग्योऽपि कलाप्राप्ता--वभिमानः कलावतां । पुंसां यदि भवेत्स्त्रीणां, तत्कि ताभिन सोऽधिकः ४४ आवां जेता कलाभिन, कलावान् काऽपि पूरुषः । दधारेते स्मयोद्रकं, हदि टिट्विभवत्ततः ॥४५।। यो जेष्यति पुमानावां, तस्यैव सुकलावतः । उद्वाहं प्रकरिष्यावः, प्रतिज्ञायेति तिष्ठतः ॥४६।।
नदीसंनिभयोभूयः-कलाजलप्रपूर्णयोः । वसुदेवसमुद्रस्य, पुरस्तान्कि बलं तयोः ॥४७॥ । ततस्ते द्वे कलाभिः स, विजित्य पाणिपीडनं । अकरोच्चतुरो मर्त्यः, स्वीकुर्याद्धि भुजार्जितं ४८
' માર્ગમાં ગામ-નગર ધાન્યના ખેતરે આદિ નવનવા કૌતુકોને જોતા વિજયખડ નામના નગરમાં પહોંચ્યા. ત્યાં પ્રજાવત્સલ સુગ્રીવ નામને રાજા ચાર આદિ ઉપદ્રથી રહિત નિષ્કટક રાજ્યનું પાલન કરતો હતો. તે રાજાને ચોસઠ કલામાં નિપુણ એવી શામાં અને વિજયસેના નામની બે પુત્રીઓ હતી. “કલાવાન પુરૂષોમાં કલા પ્રાપ્ત કરવાની અયોગ્યતા હોવા છતાં પણ જે અભિમાન હોય તો શું સ્ત્રીઓની કલામાં અધિકતા ના હોઈ શકે ? જગતમાં અમારી કલાને જીતનારે કોઈપણ પુરૂષ નથી.”
આ રીતને અહંકાર તે બન્ને કન્યાના હૃદયમાં અંકિત થઈ ગયા હતા. તેથી જે કેઈ કલાવાન પુરૂષ કલામાં અમને જીતશે તેની સાથે લગ્ન કરીશું', આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને રહી હતી. કલારૂપી જલથી પરિપૂર્ણ નદી સરખી તે બને બેનેની કળાઓનું વસુદેવરૂપી કલાસમુદ્ર આગળ શું ગજુ? તેથી તે બન્નેને કલામાં પરાજિત કરીને તેઓની સાથે લગ્ન કર્યા, ખરેખર ! ઉત્તમ પુરૂષે બાહુબલથી મેળવેલું જ ભેગવે છે.
रतिप्रीतिमृगाक्षीभ्यां,साध संकल्पभूरिव । दीव्यंस्ताभ्यां समं कालं, सुखेनैवात्यवाहयत् ॥४९॥ तस्माद्विजयसेनाह्वा, रममाणा कियच्चिरं । निंद्यत्वं भुवि वंध्यानां, विदंतीगर्भमादधौ ॥५०॥
મૈ જૈ સુમેરે, તે સમયે શુ સુપુવે સુતરત્ન , ન સુવવત્ III अक्रो दर्शने लोकै-दृश्यते स्पृश्यतेऽपि च । अक्रूर इति तन्नाम, पितृभ्यां प्रददे मुदा ॥५२।।
Page #36
--------------------------------------------------------------------------
________________
સર્ણ : ૨
- જેમ કામદેવ રતિ અને પ્રીતિની સાથે તેમ વસુદેવ શામા અને વિજયસેના સાથે સ્વર્ગીય સુખને ભોગવતા સમય પસાર કરે છે. જગતમાં સ્ત્રીઓનું વંધ્યત્વ એ નિંદાને પાત્ર છે, તેમ જાણે માનતી ન હોય તેમ વિજયસેનાએ ગર્ભ ધારણ કર્યો !
શુભ સ્વપ્નથી સૂચિત, શુભ મનેરથી યુક્ત અનુક્રમે શુભ દિવસે વિજયસેનાએ વસુદેવ સમાન રૂપવાન પુત્રને જન્મ આપ્યો. લેકમાં દર્શનીય અને સ્પર્શનીય એવા સુકુમાળ પુત્રનું નામ માતાપિતાએ “અક્રુર” રાખ્યું. सर्वत्र भोगिनां भोगाः, शास्त्रोक्तमिति संस्मरन् । पुनर्भाग्यपरीक्षायै, ततोऽप्यग्रे चचाल सः ॥५३॥ अथ पर्यटतस्तस्य, कुतूहलविलोकिनः । मार्गेऽभवन्न स ग्रामा, नगरं तन्न पत्तनं ।।५४।। एकस्या श द्वयोर्यत्र, तिसृणां वा मृगीदृशां। न बभूव महोद्धः त्प्रायशः पाणिपीडनं ॥५५।।
ભોગીપુરૂષોને ભોગ સર્વત્ર હોય છે.” આવા શાસ્ત્રવચનને યાદ કરી ભાગ્યની પરીક્ષા કરવા માટે વસુદેવ ત્યાંથી આગળ ચાલ્યા. થાને સ્થાને કૌતુકોને જોતાં ગામ નગર અને શહેરોમાં પર્યટન કરતા વસુદેવે એક-બે-ત્રણ નહી પરંતુ સેંકડો અને હજારોની સંખ્યામાં સ્ત્રીઓની સાથે મહોત્સવ પૂર્વક પાણિગ્રહણ કર્યા. स्त्रीपाणिग्रहणान्यंगी-कुर्वन् कालेन भूयसा । देवतावचनाद्धाम्यन्', सेोऽरिष्टपुरमाप्तवान् ।।५६।। तत्रास्ति रुधिरा राजा, द्विषद्रुधिरकर्षकः । धारिणी तस्य भार्यास्ति भटींमन्यातिगविणी ॥५७।। रोहिण्यस्ति तयोः पुत्री पवित्रतमशीलभाक् । अगण्यपुण्यलावण्या-स्पष्टसंतुष्टिवर्णिनी ॥५८॥ अयोग्या वर एतस्या; मा भूच्चित्ताऽसमीहितः । इति स्वयंवराटोप-स्तेन भूपेन मंडितः ।।५९।। स्वकीया बांधवाः क्वापि कुत्रचिन्मंत्रिणस्तथा । दूताः क्वापि च पूतास्याः प्रेषितास्तेन भूभुजा ६० तदाकारणयोगेन प्रतिविष्णुमहाबली । जरासंधः समायातो बहुपुत्रनृपान्वितः ॥६१॥ समुद्रविजया राजा बांधवैरष्टभिः सह । धृतराष्ट्रः शतै पुत्रैः पांडुश्च पंचभिः सुतैः ॥१२॥ विदुरो विदुरो लोके परेऽपि च महीभुजः । आययुन हि कः पाणि-ग्रहणायोद्यतो भवेत् ॥६३॥
છે. આ પ્રમાણે દેશપરદેશ ફરતા વસુદેવનો ઘણો સમય પસાર થઈ ગયો. જેમાં હજારો 'રાજકન્યા સાથે લગ્ન કર્યા. હવે દેવીને વચનથી અરિષ્ટપુર નગરમાં પહોંચ્યા. ત્યાં દુશ્મનના લેહીને બહાર કાઢનાર રૂધિર નામને પરાક્રમી રાજા હતો તે રાજાની અન્ય સ્ત્રીઓને તુચ્છ ગણનારી ધારિણી નામની રાણી હતી. તેઓને પિતાના રૂપ ગુણ અને લાવણ્યથી સંતોષ આપનારી કેહિણી નામે પવિત્ર પુત્રી હતી. “તે રહિણીને અગ્ય પતિ ના થાઓ,” એમ વિચારી રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું. ગામે ગામ અને દેશ દેશના રાજાને આમંત્રણ આપવા માટે પિતાનો બંધુવર્ગ, મંત્રીવર્ગ તેમજ દૂતને મોકલ્યા.
Page #37
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદુખ થs ( રૂધિર રાજાના આમંત્રણથી ઘણા પુત્રો સહિત પ્રતિવાસુદેવ જરાસંધ, આઠ ભાઈઓ સહિત સમુદ્રવિજય, સો પુત્ર સાથે ધૃતરાષ્ટ્ર, પાંચ પુત્રો સહિત પાંડુરાજા, લેકમાં વિકતા તરીકે પ્રસિદ્ધ વિદુર તેમજ બીજા પણ ઘણા રાજાઓ સ્વયંવરમાં ભાગ લેવા આવ્યા હતા
પાણિગ્રહણ કરવા કોણ તૈયાર ના થાય!” गतेषु नवसु स्वीय-बांधवेषु स्वयंवरे। यद्यहं न प्रयास्यामि ममैव हीनता तदा ॥६॥ इतीवागतवान् लोक-हास्यवामनरुपभृत् । आडंबरेण सर्वेषां तत्रागमनदर्शनात् ॥६५॥ जरासंधादिभूपेषु संस्थितेषु समंततः । मध्यवर्ती बभूवासौ मरालेषु बलाकवत् ॥६६॥
મારા નવે ભાઈઓ સ્વયંવરમાં પહોંચી ગયા છે, તે જે હું ના જાઉં તો મારી હતા થાય ! આમ વિચારી વસુદેવે લેકેને હાસ્યાસ્પદ એવું વામનરૂપ ધારણ કર્યું. ને આડંબર પૂર્વક આવતા દરેક લોકો જોઈ શકે એમ માની જરાસંધ આદિ રાજાઓની મધ્યમાં જઈને બેઠા. ત્યારે હસની વચ્ચે બગલો લાગે તેમ દેખાતા હતા. समस्तेषु प्रपश्यत्सु पटहस्तेन वादितः। देवताधिष्टिता देव-सान्निध्यात्किं न सिद्धयति ॥६७।। ओजस्विनो महातेज-स्विना भूपान् विमुच्य सा । मालामारोपयत्कंठे रोहिणी तस्य हर्षतः ॥६८॥ रोहिणीसहिते चंद्र उदिते तारका इव । आसन् सर्वेऽपि भूपाला-स्तस्मिन्नवसरे परे ॥६९।।
દેવીથી અધિષ્ઠિત ઢલી રૂપે બનેલા વસુદેવે સૌ લોકેના દેખતાં હાથમાં પડહ (લ) લઈને જોરથી વગાયું. દેવીના સાનિધ્યથી શું શું સિદ્ધ ના થઈ શકે !
મહા તેજસ્વી અને પ્રભાવશાલી રાજાઓને મૂકીને વામનરૂપમાં રહેલા હેલીના કંઠમાં રાજકુમારીએ વરમાળા પહેરાવી. ત્યારે રોહિણી નક્ષત્ર સાથે રહેલા ચંદ્રની આગળ જેમ તારા ઝંખા લાગે તેમ વસુદેવ-રહિણી આગળ અન્ય રાજાએ ઝાંખા પડી ગયા. नदन्ति सिंहवत्केचित् केचिद् गर्जति हस्तियत् । क्रुद्धयति हृदये केचित् पुनर्माद्यम्ति केचना ॥७०।।
કેટલા સિંહની જેમ ત્રાડ પાડતા, કેટલાક હાથીની જેમ ગર્જના કરતા તે કેટલાક રાજાઓ ક્રોધાતુર બનીને પાગલની જેમ આમ તેમ ઘૂમતા હતા. तदेचे काशलाधीशो रुधिरंप्रति भूपति । अहा असत्येष आजन्म शुद्धः पाणविकः किल ॥७१।। यदि पाणविको नायं तेन पटहवादनात् । कथं बाधिर्यकापाम्यां सर्वेऽपि व्यालवत्कृताः ॥७२॥ मदनोत्कटता बह्वी यदा जायेत योषितां । तदा कृत्यभकृत्यं वा वैकल्यतो न वेत्ति सा ॥७३॥ मन्यते सा च रोहिण्याः सद्रुपभूपदर्शनात । त्यक्तेशा तत एवास्य कंठे चिक्षेप सा स्रज ।।७४।।
ત્યારે કેશલદેશનો રાજા, રૂધિર રાજા પ્રત્યે બોલ્યો કે “અરે, આ તે જન્મથી જ શાહ હેલી લાગે છે. નહીતર તેના આવા હેલન્નાઇનથી બધાયે લોકો બહેરાની જેમ બેબાકળા ફેસ
Page #38
--------------------------------------------------------------------------
________________
બની જાય ! અરે, કામાતુર બનેલી સ્ત્રીઓ વ્યગ્રતાથી કૃત્યાકૃત્યને ભૂલી જાય છે. રોહિણીના સ્વરૂપને જોતા પણ એમ લાગે છે કે તેણે વ્યાકૂળતાથી જ ઢેલીના કંઠમાં વરમાલા નાખી છે. તો વામને વરમાલાને ત્યાગ કરવો જોઈએ. इस्युक्ते रुधिरोऽरावीत् स्वयंवरणमंडपे । कन्या स्वकल्पितं कुर्या-न चान्यच्चित्तचिंतितं ।।७।। राजस्तय विचारेण सृतं वक्रोक्तिधारिणः । कापि सांप्रतमन्यैव प्रविधेया विचारणा ॥७६॥
કેશલરાજના આવા વચન સાંભળીને રૂધિરરાજ બોલ્યા :-સ્વયંવરમાં કન્યા પિતાની ઈચ્છા મુજબની પસંદગી કરી શકે છે. તેમાં બીજા કેઈનું ચાલતું નથી. તે રાજન! આવા વાક્પ્રહારોથી સર્યું. હવે બીજી કોઈ કન્યા માટે વિચાર કરવો રહ્યો. (૭૫, ૭૬) अथावग्विदुरः सर्वे किं वहति विषण्णतां । पृच्छयतां मृष्टवाक्येना-स्यैव सर्व कुलादिकं ॥७७॥ भृकुटीभीषणीभूया-भिदधाति स वामनः । यादृशस्तादृशोऽमानि युष्माकं किमरे पितुः ।।७८॥ इयं न रोचते कन्या यस्मै मस्करपीडनात् । सज्जीभूयात्स युद्धाय करोमि तस्य चिंतितं ॥७९।।
ત્યારે વિદુરે કહ્યું? શા માટે બધા ખેદ કરે છે! તેને જ મીઠાવચનથી તેને કુલવંશ વિગેરે પૂછી લે ને ! આ પ્રમાણે સાંભળીને ભયંકર ભ્રકુટી ચઢાવીને વામન બે : “તમારા બાપને મારા-તમારા જે માને છે ! જેને કન્યા જોઈતી હોય તે યુદ્ધ માટે તૈયાર થાઓ ! તમારી ઈચ્છા પૂરી કરીશ. तस्योत्कर्षवचः श्रुत्वा जरासंधः क्रुधोद्धतः । समुद्रविजयादीशा-नुवाच सुभटोत्कटान् ।।८।। अहा घूणाक्षरोद्रुत-न्यायात्पटहवादनात् । एतेषु सत्सु भूपेषु वृतानेन नृपात्मजा ॥८१॥ तथाध्यस्य न संतुष्टिः प्रजायते दुरात्मनः। प्रत्युत वक्रवाक्यानि प्रजल्पत्येष वामनः ॥८२।। ततो न प्रध्वरो भावी सर्वथा शिक्षया विना । दीयतां केमच्छिक्षे-तदीयमुखभंजनात् ॥८३।। रुधिरेऽप्यस्ति दुष्टात्मा, नृपोद्वेगविधायकः । आकारितेष भूपेषु दत्तवामनपुत्रिकः ॥८४॥ रागद्वेषमहादस्यू शूरा वयं यमा इव । द्वावप्येतौ ततो नंतु; लोके सुभटमानिनौ ॥८५।।
તેને આવા આક્રોશપૂર્ણ વચન સાંભળીને કોધિત બનેલા જરાસંધે સમુદ્રવિજય આદિ પશમી સુભટોને કહ્યું -અહે, જુઓ તે ખા ઘુણાક્ષર ન્યાયે (લાકડામાં કાષ્ટના કીડાથી સહજભાવે નકશી (કેતરણી) બની જાય છે તેમ) રાજાઓની વચમાં હેલ વગાડીને કન્યા મલી ગઈ છતાં આ પાપામાને આટલેથી સંતોષ થતો નથી, અને ઉલ્ટા રાજાઓને વાંકા વચનો બેલે છે. તો આ વામનને જમ્બર શિક્ષા આપ્યા વિના પાંસરો નહી થાય. તે તેનું મોઢ ભાંગી નાખવાની હું શિક્ષા કરૂં છું. વળી, દુરાત્મા રૂધિર પણ રાજાઓને ઉદ્વેગ કરના નીકળે. બધા રાજાઓને આમંત્રણ આપીને પિતાની પુત્રી વામનને આપી. તે એણે પણ રાજાઓની ઠેકડી જ ઉડાવીને ?
Page #39
--------------------------------------------------------------------------
________________
1
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર લોકમાં પિતાની જાતને સુભટ માનનારા રાગ દ્વેષ જેવા આ બે લુંટારાનો યમની જેમ અમે નાશ કરી નાંખીશું. जरासंधादिति श्रुत्वा समुद्रविजयादिकाः । पूर्व विलक्षवक्रत्वा-बभूवुर्या मुद्यताः ॥८६॥ हृद्यविद्याधराधीश-स्तदा दधिमुखाभिधः । रथे सारथ्यमाश्रित्या-रोपयद्वसुदेवकं ॥८७।। वेगवत्या तडिद्वत्यां-गारवत्या समर्पिता । आददे शौरिणा तूण-स्थिता तदेषुधोरणी ॥८८॥ जायमाने मिथः संख्ये जरासंधस्य भूभुजः । कटकं भंजयामासू रुधिरस्य क्षमेशितुः ॥८९।। देहे विचलितं दृष्ट्वा ; रुधिरं भीतिभागपि । कलया प्रेरयच्छौरिद्रूतं दधिमुखे हयान् ॥१०॥ छिद्यते विषवल्ली चे-दादावेव सुखार्थिना । ततः प्रथमतोऽभांक्षी-दसौ शल्यनृपं दृढं ॥११॥ - જરાસંધની આવી આક્રોશ વાણી સાંભળીને સમુદ્રવિય આદિ રાજાઓ યુદ્ધ કરવા માટે તૈયાર થયા. ત્યારે દધિમુખ નામને વિદ્યાધરરાજા વસુદેવને રથમાં બેસાડીને પોતે તેમના સારથી તરીકે થયો. વેગવતી તડિતુવતી અને અંગારવતી નામની વિદ્યાધરીઓએ આપેલા મંત્રસિદ્ધ બાણેના ભાથાને વસુદેવે ગ્રહણ કર્યું.
રણસંગ્રામમાં જરાસંધના સૈન્યથી રૂધિર રાજાનું સૈન્ય છિન્ન ભિન્ન થઈ ગયું. અને જેમ શરીરમાં એકદમ ફરતા રૂધિરની જેમ ભયભીત થવાય તેમ ભયભીત બનેલા રૂધિર રાજાને જોઈને તરત જ વસુદેવ દધિમુખના રથને ત્યાં દેરી ગયા. અને સુખના અથીઓ પહેલેથી જેમ વિષવેલડીને છેદી નાખે તેમ વસુદેવે પહેલા તબકકે જ શલ્યરાજાને ભાંગી નાખ્યો.” अस्माकं सर्वसेनायां बलीयान् समभूदयं । तमेवादित एवासौ बभंज सर्वतो बली ॥९२।। केवलं पटहस्यैव वादकोऽयं न सर्वथा । अतिशायी परं काऽपि पुमानेष प्रवर्तते ॥१३॥ शंकितात्मा जरासंधः समुद्रविजयं जगौ । योग्यस्त्वमेव युद्धयस्व सहानेनाभिमानिना ॥९४॥ धामनं धामनीकृत्य गृहीत्वा तत्करात्स्त्रियं । जितकासी त्वमेवात्र सर्वस्मिन् कटके भव ॥९५॥
“અમારી સેનામાં બળવાન શક્તિશાળી શલ્ય રાજા હતા, તેને જ આ પાપીએ ઉખેડી નાખે, તે આ કોઈ સામાન્ય ઢેલી લાગતું નથી પરંતુ કઈ પ્રભાવશાલી પુરૂષ લાગે છે. આ પ્રમાણે શંકાશીલ બનેલા જરાસંધે સમુદ્રવિજયને કહ્યું –અભિમાની એવા આની સાથે તે તમે જ યુદ્ધ કરવા માટે યોગ્ય છે. આની આગળ જેવા તેવાનું કામ નથી, તો આ વામનને સાવ વામણે બનાવી તેના હાથમાંથી કન્યાને લઈને આપણા સમગ્ર સૈન્યમાં વિજયી બનો.” समुद्रविजयेशोऽपि जरासंधमवीभणत । परस्त्रिया न मे कृत्यं करिष्ये त्वगिरा रणं ॥१६॥
સમુદ્ર વિજ્ય મહારાજે જરાસંધને કહ્યું -આપની આજ્ઞાથી યુદ્ધ કરીશ, પરંતુ આ પરસ્ત્રીનું મારે કંઈ કામ નથી,
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૩
મગર
ततः कटकं सज्जी - कृत्य संग्रामसाधकः । बभूव भूरिकोदंड - प्रचंडाखंडमार्गणैः ॥९७॥ पातालमधिगच्छंत-छेदकाः पाणिपादयेोः । ऊर्ध्वं च मस्तकादीनां माभूवन्मार्गणा रणे ॥ ९८ ॥ पश्यंति निर्जरा यत्रां-तराल इन संस्थिताः । तदेष्टशं महाघेोरं; रणं भ्रात्रोरजायत ।। ९९ ।।
આમ કહીને પરાક્રમી સમુદ્રવિજયે સૈન્ય તૈયાર કરીને યુદ્ધભૂમિમાં માથેાને વરસાદ વરસાવ્યેા. તેમની ખાણવર્ષાથી સુભટાના છેદાયેલા હાથપગને પાતાલમાં પેસાડી દીધા અને મસ્તકોને આકાશમાં મેકલી દીધા! [ કારણ કે રણભૂમિની વચમાં અથડાય નહી. ] તે જાણે અન્ને ભાઇઓનુ ભયંકર યુદ્ધ જોવા માટે આકાશમાં દેવે આવેલા ના હાય !
यस्य पुण्यबलं ना, तस्याभ्यस्य बलेन किं । इति न क्षोभणां प्राप-द्वामनोऽप्यधिको गुरोः २०० જેનુ' પુણ્યબળ પ્રકૃષ્ટ હેાય ત્યાં બીજા ખળનુ શુ' મહત્વ ! વામનરૂપધારી વસુદેવ પરાક્રમી સમુદ્રવિજયથી જરા પણુ ક્ષેાભ પામ્યા નહી.
यदि नार्य मया सत्रा - पसरत्याहवाद हो । तदायं ज्ञायते कोऽपि, शक्तिमानन्यवेषभृत् ॥१॥ निजं महत्वमेतस्माद्रक्षिष्यते मया कथं । समुद्रविजया याव -- --दध्यैौ दृष्ट्वा चलवलं ||२||
પેાતાનુ સૈન્ય પીછેહઠ કરતું જોઇને સમુદ્રવિજય વિચારે છે કે ‘ યુદ્ધભૂમિમાં આ મારાથી પરાજિત થતા નથી તેા લાગે છે કે શક્તિશાળી કેાઈ વિદ્યાધર કે દેવ હોવા જોઇએ ! તે। આની સામે મારૂં મહત્વ કેવી રીતે જાળવી શકાશે !'
પ્રયંતે મારા, વાંચવઘ નિગોલસા હૈ । દ્વિવેવ તેન સાથૈ ન, યુવતે બંધુના ચાર निषेध्धुं विग्रहं युद्धे, मार्गणः प्रेष्यते नृपेः । तत्पुरः प्रेषितस्तेन, स्वनामांकित मार्गणः || १४ ||
બંધુને પોતાના પરાક્રમનેા ચમત્કાર બતાવાય પરંતુ ભાઈ સાથે યુદ્ધભૂમિમાં દુશ્મનની જેમ લડાય નહી,' એમ વિચારી વસુદેવે યુદ્ધ બંધ કરવા માટે પોતાના નામથી અંકિત ચીઠ્ઠી લખીને મેાટાભાઈ સામે ખાણ છેડ્યું.
तं लात्वा वाचयित्वेषु-वर्णांश्च ज्येष्टबांधवः । न मे बंधुं विना केाऽपी-दृशः स्यादित्यमूमुदत ||५|| निर्गतः कपटेनैव, निजं भाग्यं परीक्षितुं । वसुदेवा नमत्येष, तुभ्यं भ्राम्यन्निहागतः || ६ ||
બાણની સાથે આવેલા પત્રના અક્ષરા એળખીને સમુદ્રવિજય આનંદ્યું પામ્યા ‘મારા ભાઈ સિવાય આવું પરાક્રમ ખીજા કેાઇનામાં ના હાય !' પત્ર ખેાલીને વાંચે છે:- પેાતાના ભાગ્યની પરીક્ષા કરવા માટે કપટથી નગર છોડીને ચાલ્યા ગયેલા વસુદેવ ફરતા ફરતા અહીયા આવેલા છે, તે આપના નાના ભાઈ આપને નમસ્કાર કરે છે.
૫
Page #41
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર लघुरप्येष वा वृद्धः. पूर्णशक्तिधृतेरिति । समुद्रविजयो मत्वा, मिलितुं बंधुमागमत् ॥७॥ विमुच्य गुरुवन्मान-मागच्छंतं निरीक्ष्य च। सेोऽपि सन्मुखमागत्य, प्राणमत्तं तु शिष्यवत्॥८॥
વસુદેવ નાના છતાં પૂર્ણ શક્તિશાલી છે, એમ માનીને સમુદ્રવિજય બંધુને મળવા માટે સામે ગયા ! સામે આવતા મોટાભાઈને જોઈને, જેમ શિષ્ય ગુરૂને નમી પડે તેમ વસુદેવ વડિલબંધુના ચરણમાં નમી પડયા.” वत्स ! वर्षशतेनैव, मिलितस्त्वं ममाधुना । समुद्रविजयश्चेति, गदित्वालिंगयच्च तं ॥९॥ अतिष्टोऽन्दशतं बंधो, क्वेति पृष्टो नृपेण सः । यथाजातं स्ववृत्तांतं, स्वयमेवोदितोऽवदत् ॥१०॥ तस्य स्वरूपमाकर्ण्य, प्रत्यक्षेण निरीक्ष्य च । समुद्रविजयोऽतुष्य-द्विशेषेण रुधिराधिपः ॥११॥ जरासंघोऽपि विज्ञाय, स्वसामंतसहोदरं । चित्तात्पाणविकभ्रांति, भ्रंशयामास सर्वथा ॥१२॥
“હે વત્સ, તારા દુખી ભાઈને તું એ વર્ષે મલ્યો!” એમ ગદ્ગદ્ થઇને સમુદ્રવિજયે ગાઢ આલિંગન આપ્યું. “બંધુ ! સો વર્ષ સુધી તું ક્યાં હતો શું શું કર્યું !” આ પ્રમાણે સમુદ્રવિજયના પૂછવાથી વસુદેવે આદિથી અંત સુધી બધે વૃત્તાંત પિતે કહ્યો ! વસુદેવનું ચમત્કારિક સ્વરૂપ જાણીને સમુદ્રવિજય આદિ ખૂબ જ ખૂશ થયા. તેમાં રૂધિરરાજાને આનંદ તો સીમા ઓળંગી ગયો! જરાસંધને પણ પોતાના સામંત સમુદ્રવિજયના ભાઈ વસુદેવ જાણીને મનમાંથી હેલી તરીકેને ભ્રમ દૂર થઈ ગયે. संतुष्टेषु समस्तेषु, हृष्टोऽथ रुधिरोऽपि च । अकारयत्तयोः पाणि-ग्रहणं प्रबले क्षणे ॥१३॥ पूर्णेद्वाहकृत्येषु, जरासंधादिकाधिपाः । पूजिता रुधिरेशेन जग्मिवांसुः स्वमास्पदं ॥१४॥ आगृह्य रक्षिताः संतो, यादवाः साधुवादिनः । तत्रैव हायनं यावत्, कंसेन सहिताः स्थिताः ॥१५॥
હર્ષિત બનેલા રૂધિર રાજાએ સવે રાજાઓ સમક્ષ વસુદેવ અને રોહિણીને ઠાઠમાઠથી પાણિગ્રહણ–મહત્સવ કરાવ્ય ! લગ્નમહત્સવ પૂર્ણ થયા પછી જરાસંધ આદિ રાજાઓને ઘણું સત્કાર અને સન્માનપૂર્વક વિદાય આપી અને સમુદ્રવિજ્ય આદિ યાદવો તેમજ કંસને આગ્રહ કરીને એક વર્ષ સુધી પોતાને ત્યાં રોકી રાખ્યા. विविक्ते वसुदेवाख्या, रोहिणीमन्यदा जगौ । पाणविकाऽप्यहं भूपां-स्त्यक्त्त्वा वृत्तः कथं प्रिये ॥१६॥ सोचे प्रज्ञप्तिविद्यायाः, पूजां करोम्यहं सदा । सोवाच दशमो भावी, दशा) रमणस्तव ॥१७॥ कथं स ज्ञायते पृष्टा, सावक्पटहवादनात् । सर्वान् भूपांस्ततो मुक्त्वा , त्वमेवेशं वृतो मया ॥१८॥
કોઈ એક દિવસે એકાંતમાં વસુદેવે હિણીને પૂછ્યું –પ્રિયે, બધા રાજાઓને મૂકીને હેલી એવા મારા કંઠમાં કેમ વરમાળા આરોપી?” રોહિણીએ કહ્યું -સ્વામિન, પ્રજ્ઞપ્તિ
Page #42
--------------------------------------------------------------------------
________________
Oા ૩૫
સર્ગ-૩ વિદ્યાની હું નીરંતર પૂજા કરું છું. તેથી વિદ્યાએ મને કહ્યું કે “દશમો દેશાહે વસુદેવ તારો ભાવિ પતિ થશે. મે પૂછ્યું કે તે કેવી રીતે જાણ્યું.”! ત્યારે વિદ્યાએ કહ્યું –“સ્વયંવરમંડપમાં વામનરૂપધારી હેલી હશે તે જ વસુદેવ જાણ.” આ પ્રમાણે વિદ્યાના કહેવાથી સર્વે રાજાઓને છોડીને આપનાં કંઠમાં વરમાળા આપી હતી.
समुद्रविजयाधीशे–वासीनेष्वेकदा सभां । आशिषं वसुदेवस्य, काप्यर्धजरती ददौ ॥१९॥ सवित्री बालचंद्राया, वर्त्तऽहं वसुदेव भोः । त्वद्वियोगाग्निसंतप्त—देहा स्नेहाकुला त्वयि ॥२०॥
એક દિવસે સમુદ્રવિજય રાજાથી અધિષ્ઠિત રાજ્યસભામાં એક પ્રૌઢા સ્ત્રી આવીને વસુદેવને આશીર્વાદ આપીને બોલી:–“વસુદેવ ! હું બાલચંદ્રાની ધાવમાતા છું. તમારા વિરહરૂપી અગ્નિથી દાઝી રહેલી મારી પુત્રીને આપના આગમનરૂપી મેઘધારાથી સિંચીને નવપલ્લવિત બનાવે !” वरं त्वदागमाभ्रेण, स्नेहिवदर्शनोदकं । वर्षय त्वत्प्रसंगाब्दं, वायुनेव मयेरितः ॥ २१ ॥ आगृहीते तयेत्युच्चैः, समुद्रविजयाननं । ददर्श वसुदेवोऽपि, यथाकथनकारकः ॥२२॥ समुद्रविजयोऽवादीद्भातर्ब्रज परं त्वया । सर्वेषां वल्लभत्वेन, स्थेयं न पूर्ववबहु ॥२३॥
આ પ્રમાણે તેણીના વારંવારના કથનથી વસુદેવે સમુદ્રવિજય સામે જોયું. સમુદ્રવિજયે કહ્યું : તમારે જવું જોઈએ ! ભાઈ તમે તે બધાને પ્રિય છે, પરંતુ હવે વધારે સમય રકાશે નહીં. समुद्रविजयादीशा-नथानुज्ञाप्य बांधवान् । प्रचचाल तया साक-मातंकपरिवर्जितः ॥२४॥ तया कृप्तविमाने स, संस्थिता व्योमवर्त्मना । प्रचलन प्राप्तवान् दंग, नाम्ना गगनवल्लभं ॥२५॥
સમુદ્રવિજય આદિ બંધુવર્ગની અનુમતિ મેળવીને પ્રસન્નચિત્ત વસુદેવે પ્રૌઢા સાથે પ્રયાણ કર્યું. તેણીએ બનાવેલા વિમાનમાં બેસીને આકાશમાર્ગે જતા વસુદેવ અનુક્રમે વૈતાઢય પર્વત ઉપર રહેલા ગગનવલ્લભ નામના નગરમાં પહોંચ્યા. समुद्रविजयोऽपीश मुक्त्त्वा कंससमन्वितः । वसुदेवागमोत्कंठां, धरन् शौर्यपुरं ययौ ॥२६॥
કેસની સાથે સમુદ્રવિજય પણ વસુદેવના આગમનની રાહ જોતા શૌર્યપુર ગયા वप्ना कांचनदंष्ट्रेण, विद्याभृद्विभुनार्पितां । बालचंद्रामुपायंस्त, वसुदेवो महोत्सवैः ॥२७॥ यस्मिन् यस्मिन् स्थानके पूर्वमूढा-स्तस्मात्तस्मात्स्वाः समादाय कांताः । विद्याभृद्भिः सेव्यमानो गरिष्टः, शौरिः शौर्य पत्तनं चाससाद ॥२८॥
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર रोहिण्यां वै चारुपंचेंद्रियाणां, भोगान् भुजानस्य शौरभूव । रामः पुत्रो निर्मितो वै विधात्रा, यो निाशेषाणां समादाय रूपं ॥२९॥
કાંચના નામના વિંદ્યાધર રાજાએ પિતાની પુત્રી બાલચંદ્રાનું વસુદેવ સાથે ધામધૂમથી લગ્ન કર્યું. સ્થાને સ્થાને પરણીને મૂકેલી પિતાની હજારે પત્નીઓને સાથે લઈ અનેક વિદ્યાધરાથી સેવાતા વસુદેવ શૌર્યપુર નજીક આવ્યા. સમુદ્રવિજય રાજાએ વસુદેવને ઘણા ઠાઠમાઠથી નગરપ્રવેશ કરાવ્યું, રહિણી સાથે પાંચ ઈન્દ્રિયેના વિષયસુખ ભેગવતા વસુદેવને રૂપના ભંડાર સમા રાજા (બેલદેવ) નામને પુત્ર થ! તે જાણે વિધાતાએ બઘાના રૂપે ભેગા કરીને આ પુત્ર બનાવ્યા ના હેય ! એવું લાગતું હતું. इति पंडितचक्रचक्रवर्तिश्रीराजसागरगणिशिष्यपंडितरविसागरगणिविरचिते श्रीप्रद्युम्नकुमारपितामहवसुदेवपाणिग्रहणशौर्यपुरागमननिरूपको द्वितीयः सर्गः समाप्तः ॥ श्रीरस्तु ॥
આ પ્રમાણે પંડિતમાં ચકળતી સમા શ્રી રાજસાગર ગણીને શિષ્ય પડિત રવિસાગર ગણએ રચેલા પ્રધુમ્ન ચરિત્રમાં પ્રધુનના પિતામહ (દાણ) વશુદેવના પાણિગ્રહણ અને શૌર્ય પુરનું પુનરાગમનનું વર્ણન કરતા રર૯ “ક પ્રમાણ બીજો સર્ગ સમાપ્ત થશે.
શ્રીરસ્તુ
Page #44
--------------------------------------------------------------------------
________________
सग : 3
एकदा वसुदेवोऽथ, मैत्री ज्ञापयितुं दृढां । कंसेनाकारितः प्रीत्या, मथुरापुरमागमत् ॥१॥ द्वयोमिलितयोस्तत्र, जीवयशःसमन्वितः । शौरि प्रोचेऽन्यदा कंसः, पुर्यस्ति मृत्तिकावती ॥२॥
- એક વખત કંસે પિતાની ગાઢ મિત્રતા જણાવવા માટે પ્રેમપૂર્વક વસુદેવને મથુરા નગરીમાં બોલાવ્યા. ત્યાં જીવયશા સહિત અને મિત્રોનું સુભગ મિલન થયું. पितृव्यो देवकस्तत्र, राज्यं पालयति प्रियं । तस्यास्ति देवकी पुत्री, पुत्रीव सरितां विभोः ॥३॥ तस्याः सौभाग्यशस्यायाः, कुरु त्वं पाणिपीडनं । यद्यहं त्वदभीष्ठस्त-न्मा कृथाः प्रार्थनां वृथा ॥४॥ ऊमित्युक्त्त्वास्य दाक्षिण्या-त्सकंसो वृष्णिनंदनः। प्रचचाल वरीतुं तां, स्त्रियै यस्पृहते न कः॥५॥
કંસે વસુદેવને કહ્યું –મૃત્તિકાનગરીમાં મારા કાકા દેવક રાજ્ય કરે છે. તેમને સમુદ્રપુત્રી લક્ષમી સમી દેવકી નામની પુત્રી છે. સૌભાગ્યશાલિની મારી ન દેવકી સાથે તમારું પાણિ ગ્રહણ કરાવવાની મારી ઇચ્છા છે. તો મિત્ર! જે હું આપને પ્રિય હોઉં તે મારી આ પ્રાર્થનાને હુકરાવશે નહી. કંપની દાક્ષિણ્યતાથી વસુદેવે અનુમતિ આપી. ત્યારે બંને મિત્રએ મત્તિકાવતી તરફ પ્રયાણ કર્યું. સ્ત્રીની સ્પૃહા કોને ના છે! द्वाभ्यामप्यथ गच्छन् यां, दृष्टो वर्त्मनि नारदः । तथा सैषार्चितस्ताभ्यां, यथा सप्रीतिमामभृत्॥६॥ अर्चा हि प्रीतिकर्वी स्पा-दतः प्रीतः स मारदः । तावब्रवीधुवां कुत्र, चलिती केन हेतुना ॥७॥ शौरिणाभाणि मां लात्वा, कंसो यात्येष सौहृदात् । देवकी देवकेशस्पो-वाहयितुं कुमारिका ॥८॥ श्रुत्वेति नारदोऽवादी-कंसेनाकारि सुंदरं । वसुदेवदेवक्यो-योग्या योगविनिर्मितिः ॥९॥ नरेषु वसुदेवस्य, रूपमेकं विनिर्मितं । तथैव पुद्गलैः सारै-देवक्याः कामिनिषु च ॥१०॥ माभूद्विसदृशो योग, एतयोरिति वेधसा । चित्यमानेन विहितं, शर्करादुग्धयोगवत् ॥११॥ युवयोरुभयोर्योगे, धातापि ज्ञास्यति ध्रुवं । स्वकीयोद्यमसाफल्यं, वैफल्यमन्यजंतुषु ॥१२॥ विद्याधर्यस्त्वयाऽप्यूढा, विद्यते बहवः परं । देवक्यंगुष्ठमात्रैण, ता नार्हति कलामपि ॥१३॥ वरे सप्तगुणोपेते, देवक्या मिलिते सति । प्रत्यूहम्यूहसंपादी, माभूत कोऽपि विभेदकृत् ॥१४॥ वसुदेवगुणात् गत्वा, देवक्यै कथयामि तत् । मुनिः स इति संचित्यो पत्यागद्देवकीगृहै ॥१५॥
રસ્તામાં જતાં નારાજી મળ્યા. બંનેના સંસ્કાર અને સન્માનથી નારદજી ખૂશ પૂરા થઈ ગયા. પશ થયેલા નારદે પૂછ્યું: “તા બને આમ કથા કારણે જઈ રહ્યાં ?' ત્યારે વસુદેવે કહ્યું -મિત્રતાની રૂએ કંસ દેવકરાજાની પુત્રી દેવકી સાથે મા પાણિગ્રહણ કરાવવા લઈ જાય છે. ” નારદે કહ્યું “કંસે આ બહુ સારું કર્યું. વસુદેવ અને દેવકીને
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૮
શાબપ્રદ્યુમ્ન ચરિત્ર સંબંધ ખરેખર યોગ્ય જ છે. વિધાતાએ પુરૂષમાં જેમ વસુદેવના રૂપનું નિર્માણ કર્યું છે, તેમ દરેક સ્ત્રીઓનાં રૂપમાંથી સાર તત્વ લઈને એક દેવકીનું નિર્માણ કર્યું છે. આ બંનેને સંબંધ બીજા કોઈની સાથે ના થાઓ, એમ વિચારીને બ્રહ્માએ દૂધસાકરની જેમ સરખે સરખી જોડી બનાવી છે. જ્યારે વિધાતાને આ બન્નેના સંબંધની જાણ થશે ત્યારે પિતાનો પ્રયત્ન સફળ થયાને સંતોષ થશે. વસુદેવ, તમે ઘણી વિદ્યાધરી કન્યાઓ પરણ્યા છે પરંતુ દેવકીના રૂપ આગળ તે બધી એનું રૂપ અંગુઠા માત્ર પણ નહી હોય !” આ પ્રમાણે નારદ વસુદેવને દેવકી પ્રત્યેનું આકર્ષણ કરાવીને હવે દેવકીને વસુદેવનું આકર્ષણ કેમ થાય, એમ વિચારે છે. દેવકીને વરના સાતે ગુણેથી યુક્ત પતિ મળવામાં કોઈ વિદને ઉપસ્થિત ના થાય ! અથવા વચ્ચે કોઈ ભેદ કરાવનાર ન બને, એમ વિચારી નારદ દેવકીને વસુદેવના ગુણેની જાણ કરવા માટે દેવકીના ઘેર ગયા. अभ्युत्थानादिभिर्गेहा-गतोऽसौ पूजितस्तया । विनयं नोत्तमे मुंचे-द्विशेषाद्गृहमागते ॥१६॥ तस्या आशीर्वचादाना-वसरे नारदेन तु । विवोढा वसुदेवस्ते, भूयादित्यभ्यधीयत ॥१७॥ आकण्ये ति तया पृष्टं, वसुदेवोऽस्ति का भुवि । सोऽवोचत्स दशार्होऽस्ति, दशमः खेचरीहितः ॥१८॥ वर्ण्यते बहुधा किं य-द्रूपापमानिताः सुराः । जानाना म्लानितामात्म-न्यदृश्यत्वमिवागमन् ॥१९॥ नारदा वर्णयित्वेत्यु-भयोहितविचिंतकः । तिरोदधे खविद्याभि-देवतेव क्षणादपि ॥२०॥
પિતાને ત્યાં આવેલા નારદઋષિને દેવકીએ અભ્યત્યાનપૂર્વક, આદરસત્કાર-પૂર્વક પૂજા કરીને સત્કાર્યા. ઉત્તમ પુરૂષ આંગણે આવેલાનું વિશેષ પ્રકારે આતિથ્ય કરે છે.
આશીર્વાદ આપતા નારદજીએ દેવકીને કહ્યું -“તારો પતિ વસુદેવ થાઓ ! આ પ્રમાણેના આશીર્વચન સાંભળીને દેવકીએ નારદજીને પૂછયું -સ્વામિન! તે વસુદેવ કોણ છે? નારદજીએ કહ્યું -“દશમો દશાઈ વસુદેવ હજારો વિદ્યાધરીઓનો સ્વામિ છે. અરે દેવકી, વસુદેવના રૂપનું શું વર્ણન કરૂં! તેના રૂપથી અપમાનિત થએલા દેવે પ્લાનમુખવાલા બનીને પિતાની જાતને અદેશ્ય રાખે છે. બન્નેના હિતચિંતક નારદ વસુદેવના રૂપ-ગુણની પ્રશંસા કરીને પિતાની વિદ્યાથી દેવની જેમ ક્ષણમાત્રમાં અંતર્ધાન થઈ ગયા. (૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦) क्रमेणाथ चलंतौ तौ, नगरी मृत्तिकावतीं । शौरिकंसौ समायातौ, न केनापि पराजितौ ॥२१॥ समाकर्ण्य समेतौ तौ, देवका वसुधाधिपः । संमदात्संमुखं गत्वा, प्रावेशयदिमौ पुरि ॥२२॥ गृहमानीय तैलांबु-स्नापितौ भोजितौ पुनः । समेतौ हेतुना केन, तौ भूपेनेत्यपृच्छचताम् ॥२३॥ कंसोऽवग्वसुदेवस्य, विवोढ़कुणशालिनः । उचितां देवकी कन्यां प्रदापयितुमागतः ॥२४॥ श्रुत्वेति देवकोऽवादी-नायं धर्मः सुभूस्पृशः । आकारणं विना कन्या-विवाहाय यदागमः॥२५॥ अहं स्वयंवरे कन्यां, प्रदास्ये देवकीमिमां । नापरस्मै मनुष्याय, सद्गुणभ्राजिनेऽपि च ॥२६॥
Page #46
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
3
तौ द्वावपि विलक्षास्यौ, स्वं बलं प्रविवेशतुः । महतां मानभंगे हि, महद् दुःखं प्रजायते ॥२७॥
પરાક્રમી એવા વસુદેવ અને કંસ અનુક્રમે મૃત્તિકાવતીમાં આવ્યા. દેવક રાજાએ સત્કારપૂર્વક તે બન્નેનો નગરપ્રવેશ કરાવ્યો, રાજમહેલમાં લાવી સુગંધી દ્રવ્યથી મજ્જન સ્નાન વિલેપન કરાવી, ભજનકાર્ય પતાવીને દેવક રાજાએ કંસને પૂછ્યું –“કયા કારણથી આ બાજુ આવવાનું થયું?” કંસે કહ્યું: ‘ ગુણસમૃદ્ધિમાં વસુદેવ અજોડ છે. દેવકીને માટે યોગ્ય વર છે. તે દેવકીની સાથે વિવાહ કરાવવા માટે આવ્યો છું.” કંસના વચન સાંભળીને રોષે ભરાયેલા દેવકરાજ છેલ્યા-સારા માણસોનો આ ધર્મ નથી કે વિના કારણે કન્યાની માગણી કરવા સામે ચાલીને આવે હું તો સ્વયંવરમાં દેવકીને આપીશ. પરંતુ ગમે તે ગુણવાન હશે તો પણ મારી પુત્રી બીજા કોઈને નહી આપું. સમજ્યા ?” આવા અપમાનિત વચન સાંભળીને શૂરવીર એવા પણ કંસ અને વસુદેવ વિલખા બની ગયા. મોટા માણસોને માનભંગ મહાદુઃખદાયી બને છે. शुद्धांतःस्वकशुद्धांत-माविवेश ततो नृपः । विनयात्सहसा राझ्या, समुत्थाय च सत्कृतः ॥२८॥ देवक्या निजतातत्वात् , प्रणतोऽसौ विशेषतः । पुत्र्यभीष्टो वरस्तेऽस्तु, ददावित्याशिषं तदा ॥२९॥
ત્યાંથી ઉઠીને પવિત્ર હદયવાળા દેવકરાજ અંતઃપુરમાં આવ્યા. મહારાણીએ ઊભા થઈને રાજાને વિનયપૂર્વક સત્કાર્યા. દેવકીએ પિતાને પ્રણામ કર્યા. “તને ઈછિત વર મળે !' આ પ્રમાણે પિતાએ આશીર્વાદ આપ્યા. देव्यै देव इवावाच-देवको देवकीपिता । प्रियेऽयाचत कंसोऽद्य, वसुदेवाय देवकीं ॥३०॥
દેવકરાજાએ મહારાણને કહ્યું –પ્રિયે, ! આજે વસુદેવને લઈને કંસ આપને ત્યાં આવેલ. તેને વસુદેવ માટે દેવકીની માગણી કરી. મેં તેની માગણીને ઠુકરાવી દીધી. मया तस्य न दत्तेत-द्विप्रयोगात्सहिष्णुना । आकये ति विषादेन, संपूर्णा देव्यजायत ॥३१॥ नारदोक्तगुणैश्चित्ते, प्रविष्टं तं पति विना। माभूदन्यो वरः कोऽपी-त्यरोदीद्देवकी भृशं ॥३२॥ शौरावेव तयोश्चित्तं, विज्ञाय देवकोऽभ्यधात् । प्रष्टुमत्र समेतोऽस्मि, मा खेदं कुरुतं युवां ॥३३॥ देवी प्रोवाच यद्येवं, तदैषा भाग्ययोगतः । स्वमेव समेतस्य, शौरेरेव प्रदीयतां ॥३४॥ राश्येत्युक्ते नृपःप्रोचे, मंत्रिन्नानीय ताविह । सत्कारयौकसो दानात्,प्रायः स्त्र्यनुचरो जनः॥३५॥
પિતાના ઉપર્યુક્ત વચન સાંભળી દેવકી વિષાદથી ઘેરાઈ ગઈ. કારણ કે નારદના મુખે વસુદેવના ગુણેની પ્રશંસા સાંભળીને દેવકીએ હદયમાં વસુદેવને જ પતિ તરીકે સ્થાપિત કર્યા હતા અન્ય કોઈ પુરૂષને મનથી પણ ઈચ્છતી ન હતી. આ રીતે પ્રતિબદ્ધ બનેલી દેવકી પિતાની વાત સાંભળીને અત્યંત રૂદન કરવા લાગી. અને પોતાનો નિશ્ચય માતા-પિતાને જણાવ્યું. દેવરાજે પુત્રીને નિશ્ચય જાણુને કહ્યું :-પુત્રી ! તું ખેદ કરીશ નહી, હું તે માત્ર
Page #47
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર પૂછવા માટે જ આવ્યો છું. મહારાણીએ પણ કહ્યું -“સ્વામિન, આપણું ભાગ્ય સામે ચાલીને વસુદેવ આવ્યા છે, તે તેમને સન્માન પૂર્વક દેવકીને આપ !” રાણીના વચનથી રાજાએ બન્નેને બોલાવવા માટે મંત્રીશ્વરને મોકલ્યા. પ્રાયઃ પુરૂષ સ્ત્રીની વાતને અનુસરતા દેય છે. स्वसुतादित्सया शौरे, राज्ञापि स्वार्थसाधिना । तयोः सत्यापनारेभे, स्वार्थे यादरकृज्जनः ॥३६॥
હવે પિતાની પુત્રી આપવાની ઈચ્છાવાલા દેવકરાજે તે બનેને સારી રીતે સત્કાર કર્યો. સ્વાથી મનુષ્ય જ્યાંથી સ્વાર્થ સરે ત્યાં વધુ ઝુકતા હોય છે. नैमित्तिकानथाकार्य, मुहूर्त स्वामिनेक्षिते । देवक्या वसुदेवस्य, विवाहोऽभून्महोत्सवैः ॥३७॥ एकेन गोकुलेन स्याद्गवां दशसहस्रकं । सौरभेयीकुलान्येवं-विधानि दश यानि तु ॥३८॥ गोकुलानां पति तेषां, नदं यशोदया युतं । कोटिगोयुक्सुवर्णादि, देवकः शौरये ददौ ॥३९॥ अत्र मे तिष्ठतो माभू-द्विगानं श्वशुरौकसि । आसीजिगमिषुः शौरि-रादाय देवकी ततः ॥४०॥
તિષીએ આપેલા શુભમુહૂતે વસુદેવ અને દેવીને ઘણા ઠાઠથી વિવાહ-મહત્સવ કર્યો અને રાજાએ પુત્રીના કન્યાદાનમાં એક ગોકુલમાં દશ હજાર ગાયે હોય તેવા દશ ગોકુલ આપ્યાં. ગોકુલ સાચવવા માટે ગોવાળેમાં મુખ્ય નંદ અને યશોદા નામના પતિ-પત્નીને ગેકુલના અધિપતિ તરીકે આપ્યા. વળી વસુદેવને સુવર્ણ રત્ન હાથી ઘોડા આદિ કોડની સંખ્યામાં આપ્યું. आगातां मथुरां शौरि-कंसौ नंदसमन्वितौ । मित्रापणिग्रहावर्ष', कंसश्चक्रे निजे गृहे ॥४१॥
“સસરાને ત્યાં વધારે રહેવું સારું નહી,” એમ વિચારી વસુદેવે દેવકરાજની રજા મેળવી દેવકી વિગેરે પરિવાર સાથે મથુરા તરફ પ્રયાણ કર્યું. पूर्व जनकदुःखेन, समादत्तव्रतो मुनिः, । कंसानुजोऽतिमुक्तोऽगा-त्पारणे कंससमनि ॥४२॥
કેસે વસુદેવ-દેવકીને પોતાના ત્યાં લઈ જઈ હર્ષ પૂર્વકફરીથી પાણિગ્રહણ મહત્સવ ઉજળ્યો. પૂર્વે પિતાને (ઉગ્રસેનના) દુખથી દુખી થઈને દીક્ષિત બનેલા અતિમુક્ત મુનિ માસક્ષમણના પારણે કંસને ત્યાં વહેરવા માટે પધાર્યા. वर्षाकाले यथा नद्यो, मदकाले मतंगजाः । यवना मद्यपानेषु, विवाहे स्युस्तथांगनाः ॥४३॥
વર્ષાકાળમાં નદીઓ, મદકાળમાં હાથીઓ અને મદ્યપાનમાં જેમ યવને ઉન્મત્ત બને છે, તેમ સ્ત્રીઓ વિવાહ આદિ પ્રસ ગેમાં મદોન્મત્ત બનતી હોય છે. तथा द्वेधापि सौवस्य, भर्तुर्मानेन मानिनी । कंससीमंतिनी जीव-यशा अस्ति मदोद्धता ॥४४॥ तदा कंसनिशांते स्व–पारणायागतस्य तु । सा तपःकृशदेहस्या-तिमुक्तस्य गलेऽलगत् ॥४५॥
Page #48
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩ रे किं देवर संसार-सुखेच्छा ते न यौवने । अथवा किं त्वया त्यक्तं, स्वकीयमौढययोगतः॥४६॥ अथापि मयका साकं, त्वं रमस्व यथासुखं । गीतगानैः फलादानै-विनोदैर्वरनर्तनैः ॥४७॥ गले जीवयशास्तस्य, लगित्वेति जगौ मुनेः । गृहस्थस्येव बहुला, तया कृता कदर्थनाः ॥४८॥
તે પ્રમાણે કંસની પત્ની જીવયશા પતિની માનીતી અને ઉત્સવમાં ઉન્મત્ત બનેલી, તપથી કૃશ થઈ ગયેલા અતિમુક્ત મુનિના ગળે વળગી પડી અને બેલી -અરે, દીયર, શું તને સંસારસુખની ઈચ્છા નથી કે જેથી તું યૌવનમાં ત્યાગી બની ગયો છે? સાવ મૂર્ખ છે તું. ચાલ ચાલ મારી સાથે. ગીત ગાન નૃત્ય, હાસ્ય-વિનોદ નાચવું કૂદવું આદિ યથેચ્છ ક્રિીડા કર ! આ પ્રમાણે ગળે વળગીને જીવયશાએ પાગલની જેમ મુનિને ફેરફુદડી ફેરવ્યા.
शीतं यद्यपि पानीय-मुष्णं स्यादनियोगतः । शांतस्यापि तथा साधाः, क्रोधस्तस्याऽभवत्तदा ॥४९॥ ज्ञानी मुनी रुषाबूत, किं वदसि दुर्मते । उच्छृखला मदोन्मत्ता, विह्वला पतिगर्विणी ॥५०॥ यदर्थ क्रियते गीत-गानादिरुत्सवस्त्वया । तदीयः सप्तमा गर्भो, हंता ते पतितातयाः ॥५१॥ यथाहिदमनीयोगा-सर्पस्य विषमुत्तरेत् । तस्य वाचा तथा सद्य-स्तन्मदोत्कटता गता ॥५२॥ चित्तात्तरयां गतायां सा, सावधानाभवद्यदा । तद्वाक्यवज्रघातेन, जातं शल्यमिवावहत् ॥५३॥ हा हा संतापितः साधु-मया दुष्टं विचेष्टितं । निंदंतीति स्वकर्माणि, रुदंती साधवं गता ॥५४॥ तत्र गत्वा तया सर्व, स्वस्वरूपं निरूपितं । समाकभिवत्कंसः, कांदिशीका महानपि ॥५५॥
જળ શીતળ હોવા છતાં અગ્નિના સંગથી ઉષ્ણ બની જાય છે તેમ શાંતરસમાં ઝીલતા એવા જ્ઞાની સાધુને ક્ષણિક આવેશ આવી ગયે! અને બોલ્યા :-“અરે દુર્મતિ, પતિના માનથી અભિમાની બની આટલી ઉછુંખલ અને ઉન્મત્ત કેમ બની ગઈ છે? જેના માટે ગીત ગાન અને ઉત્સવ ઉજવી રહી છે, એ જ દેવકીનો સાતમો પુત્ર તારા પતિ અને પિતાને મારનાર થશે.” આ પ્રમાણેના મુનિના વચનથી જેમ નાગદમનીથી સર્પનું ઝેર ઉતરી જાય તેમ જીવ શાને ઉન્માદ તત્કાળ ઓસરી ગય! અને હદયમાં ઉતરી ગયેલા મુનિના શબ્દોથી સાવધાન બની ગઈ વજીના ઘા સમાન મુનિના વચનથી હણાયેલી છવયશા પોતાના દુષ્કાય અને દૌર્ભાગ્યને નીદતી રડતી રડતી પતિ પાસે ગઈ, અને કહ્યું : અરેરે સ્વામિન, મેં પાપિણુએ મુનિને સંતાપ્યા ત્યારે મુનિએ મને શ્રાપ આપે. એમ કહીને આદિથી અંત સુધીની બધી હકીક્ત કહી. શૂરવીર કંસ પણ વાત સાંભળીને ભયભીત બની ગયો.
Page #49
--------------------------------------------------------------------------
________________
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
पश्चिमायां दिशायां चे-दहा कदाचिदंशुमान् । उदियात्साधुवाक्यं न, तथापि विफलं भवेत् ॥५६॥ दध्यौ कंसेा मृतेर्भीता, यावत्कोऽपि न वेत्यदः । गर्भान् सप्ताप्यनुत्पन्नां - स्तावद्याचे स्वमित्रतः ५७ न मे दास्यत्यसौ गर्भान् देवक्य प्रार्तिता यदि । तदेापायं करिष्येऽहं परं जीवितरक्षणे ॥ ५८ ॥ ध्यात्वेत्युत्पिजलत्वं स, विभ्रच्चित्ते मुखेऽपि च । दर्शयन् वसुदेवाय, दूरादेव नमेा व्यधात् ॥५९॥
૪૨
‘સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉગે પરંતુ સાધુનું વચન નિષ્ફળ જતું નથી.' આ પ્રમાણે મરણના ભયથી ધ્રૂજી ગયેલા કંસ વિચારે છે :-જ્યાં સુધી આ વાત કેાઈ જાણતું નથી ત્યાં સુધીમાં મિત્ર પાસેથી દેવકીના સાતે ગાઁ માગી લ`! દેવકી કદાચ મારી માગણી સ્વીકારે નહી તે જીવનની રક્ષા માટે ખીજે કોઈ ઉપાય વિચારીશ.’ આ પ્રમાણે મનમાં કપટ ચેાજના વિચારી, ઉદાસીન બનેલા કંસે વસુદેવને આવતા જોઇને દૂરથી નમસ્કાર કર્યાં.
સમુર્લિંગમાોય, સશૌરિનાવો । મિત્રેશ સ્વરૂપ ,િ વદ્દ સ્ત્ય મુદ્દો મમ ॥ ૬૦ || मद्वचो वसुदेवोऽयं, प्रकरिष्यति वा न वा । एवं संकल्पनां मुक्त्वा, निःशंकं वद मे सुहृद् ॥ ६१ ॥ बहुधा वसुदेवेन. कंसस्येत्युदिते सति । विनयी प्रांजलिर्भूत्वा सोऽवक् स्नेहलया गिरा ॥६२॥ केवलं त्वं न मे मित्रं, आता माता पिता प्रभुः । ऋद्धिर्वृद्धिर्विधाता च त्वत्तः परो न कोऽपि मे ६३ त्रिखंडभरताधीशाज्जरासंधात्त्वयैव भो । वल्लभादापिता, जीवयशा जीवयशा मम ॥ ६४ ॥ कंसेन हृदि दुष्टेन, मृष्टवाचेति जल्पिता । निजार्थे हि न को भावी सृष्टावाचादिजल्पकः ।। ६५ ।। अद्य यावन्मया मित्र ! कल्पद्रोस्तव संनिधेः । किमपि प्रार्थितं नास्त्यधुना दद्याब्रवीत्ततः ॥ ६६ ॥ प्रति तं वासुदेवाऽवग्, यद्वपुर्मे धनादि च । सर्वमपि त्वदायत्तं किमन्यस्य प्रयोजनं ॥६७॥
"
કસને ઉદાસીન ચહેરે જોઇને વસુદેવે કહ્યુ :-મિત્ર! કેમ આમ ? શુ થયું ? ઉદાસ થવાનું શું કારણ ? હું' તારા મિત્ર છુ' જે હેાય તે કહે! વસુદેવ મારૂ' વચન માનશે કે નહી' એવા સ’કલ્પ છોડી નિઃશક બની જે હાય તે કહે ! તારૂં ગમે તે કામ હશે તે હું કરી આપીશ.’આ પ્રમાણે વસુદેવની વાત સાંભળી એ હાથ જોડીને મધુર વચનથી કંસે કહ્યું :-સ્વામિન્, આપ ફક્ત મારા મિત્ર નથી પરંતુ માતા પિતા ખંધુ સ્વામિ અને સવે ઋદ્ધિ સિદ્ધિના દાતા છે ! તમારાથી અધિક મારે બીજું કાઈ નથી. આપે જ ત્રણખંડના અધિપતિ જરાસંધની વ્હાલસેાયી પુત્રી જીવયશા મને અપાવી છે. વધારે શું કહું? તમે જ મારા સર્વેસર્વા છે ! આપનાથી મારે શું છૂપાવવાનુંઢાય ? જે કાંઈ જોઇતું હશે તે આપની પાસે જ માગી લઈશ. કલ્પવૃક્ષ સમા આપની પાસે માગવાથી શું શું ના મળી શકે? આ જે કાંઈ છે તે બધુ આપનારા આપ જ છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૩
સર્ગ-૩
- કંસની આવી મધઝરતી વાણી સાંભળી સરલ હૃદયી વસુદેવે કહ્યું –મિત્ર, ધન મિલકત અને આ શરીર પણ તને આધીન છે. તારે જે કાંઈ કહેવું હોય, માગવું હોય, તે સુખેથી કહી શકે છે અને માગી શકે છે.
कंसोऽभ्यधत्त यद्येवं, हितं मयि विचित्यते । तद्देवक्या इतो देहि, गर्भान सप्तपि जन्मतः ॥६८॥ कापटयं सुहृदे माभू-प्रार्थनाभंगताथवा । मया निगदिता वाणी, मास्तु वा फलवर्जिता ॥६९॥ कुटिलं सरलात्मा तु, जानन् सरलमात्मवत् । वसुदेवः प्रपेदे त-द्वचनं प्रांजलोज्ज्वलः ॥७०॥
કપટી કંસે કહ્યું -“આ૫ સદાય મારી હિતચિંતા કરનારા છે, તે મારા સંતોષની ખાતર દેવકીના જે જે પુત્રો થાય તે બધા જન્મતાની સાથે જ મને આપી દેવા”! ગાઢ મૈત્રી પાછળ કઈ કપટ કે પ્રાર્થનામંગ જેવું હોતું નથી, તો મારું વચન નિષ્ફળ જવું ના જોઈએ !
સરલ માણસો બીજાની કુટિલતાને સમજતા નથી પરંતુ બધાને સરળ જ માને છે. તેથી ભદ્રિક અને સરળ વસુદેવે કંસનું વચન માન્ય કર્યું. लोकेऽपि यो भवेधूर्तः, कार्य कुर्यानिजं दृढं । ततोऽवग्वसुदेवाय, कंसः पुनरपि द्रुतं ॥७१॥ तवाहं वल्लभो बंधा, ततस्त्वया प्रतिश्रुतं । परं यावन्न देवक्या, तावत्पूर्णा न मे स्पृहा ॥७२॥ कंसेनेत्युदिते शौरि–रपश्यत् स्वप्रियाननं । अज्ञातपूर्ववृत्तांता, प्रत्यपद्यत सापि तत् ॥७३॥
કેમાં કહેવાય છે કે ધૂત માણસો શંકાશીલ હોય છે. પોતાની વાતને દઢ કરવા માટે સદાય પ્રયત્નશીલ હોય છે. કેસે પણ પિતાની વાતને નકકી કરવા માટે ફરીથી વસુદેવને કહ્યું –આપને તો મારા ઉપર અત્યંત પ્રેમ છે, પરંતુ દેવકી આ વાત માન્ય નહી રાખે છે ? ! આ પ્રમાણેના કંસના કથનથી વસુદેવે દેવકી સામે જોયું ! દેવકીને આ કોઈ વાતને ખ્યાલ નહી હોવાથી તેણે પણ કંસની વાત માન્ય રાખી. प्रत्युतीचे च सा देवी, रे कंस मम वर्तसे । त्वं बांधवस्तथाभीष्टं, मित्रं तत्स्वामिनाऽपि च ॥७४॥ तदा श्रीवसुदेवस्य, नंदनानां प्रमोदिनां । तवापि तनूजानां किं, भदोऽत्रापि प्रवर्तते ॥७५।। वसुदेवोऽवदत्कांते, कांतेक्षणे कुरंगवत् । सोपचारैः सितामृष्टै-स्त्दीयैर्वचनैरलं ॥७६ ॥ रत्नगर्भ व पुंरत्न–गर्भा त्वमसि तत्प्रिये । सप्तापि जातमात्रांस्ते, गर्भान् कंसवशान् कुरु ॥७७॥ पतिवाग्भंगभीतेव, सापि तत्प्रत्यपद्यत । कुलीना या भवेत्कांता, सा हि पत्यनुगामिनी ॥७८॥
અને દેવકીએ કહ્યું -કંસ, તું તે મારો પ્રિયબંધુ છે. વળી મારા સ્વામિનો પ્રિય મિત્ર છે. તેથી વસુદેવના પુત્રો અને તારો પુત્રો વચ્ચે શું ભેદ હોય?” સાંભળીને વસુદેવે
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૪
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કહ્યું :-મૃગાક્ષિ ! સાકર અને અમૃત કરતાં પણ અધિક તારા મીઠા વચનેાથી સયું, તું સ્પષ્ટ કહી દે ને ! પ્રિયે, પૃથ્વીની જેમ રત્નગર્ભા તા તુ' છે. તેા તારા સાતે પુત્રો જન્મતાની સાથે જ કસને આપી દેવા! ‘પતિનુ વચન ફેગટ ના થવુ' જોઇએ.’ એમ માનીને દેવકીએ પણ ક'સની વાત કબુલ રાખી. ખરેખર કુલીન સ્ત્રીએ પતિના માર્ગને અનુસરનારી હાય છે. दंपत्यार्निश्चलत्वं, तज्जानन् संतुष्टमानसः । विसृष्टो शौरिणा मद्य - शौंडः कंसोऽगमद् गृहं ॥७९ વસુદેવ અને દેવકીના નિણ યથી સંતુષ્ટ થયેલા અને નશામાં ચકચૂર બનેલા કંસે વસુદેવને વિદાય આપી અને વસુદેવ-દેવકી શૌય પુરમાં ગયા.
—
द्वादशयेोजनायामा, गर्जनेव पयोमुचः । प्रासरद्यतिना प्रोक्ता, वाग्जीवयशसो भुवि ॥८०॥ साधुवाचाममेाघां तां विष्वगाकर्ण्य दंपती । अमुष्णान्मायया कंस, आवामिति व्यषीदतां ॥ ८१ ॥
બાર યાજન દૂર રહેલી મેઘની ગના જેમ સાંભળાય છે તેમ જીવયશાને અતિમુક્ત મુનિએ કહેલી વાત ચારેખાજુ પ્રસરી ગઈ. વસુદેવ અને દેવકી પણ સાધુની અમોઘ વાણી સાંભળીને ખુખ દુ:ખી થઈ ગયા. ખરેખર 'સે આપણી સાથે ઠગાઈ કરી.
ફતથ નાનામા, મòિ દ્દેિ તદ્દામવત્ ।તય પુછ્યવતો માર્યાં, મુજતા વિષ્ઠાત્રી ૫૮૨૫ નવસ્ત્રૠતિષ્ઠા માવિ—જૂને વાસ્યેષિ તામિતિ । ચાળતિમુત્તેન, તપઃસંગાતઽધ્ધિના ૫૮૩।। अवन्ध्यां व्रतिनेा वाचं, जानती नैगमेषिणं । आराधयत्तपोभिः सा, निजसंतानभूतये ॥ ८४ ॥ प्रसन्नीभूततांस्तस्या, अवादीत्सोऽथ निर्जरः । तपोभिस्तेऽस्मि संतुष्टो, याचस्व धर्मिणीप्सितं ८५ सा प्रोचे यदि तुष्टोऽसि, शक्तिमान् हितचिंतकः । अपुत्रिण्यास्तदा पुत्रान् देहि मे त्वं प्रसादतः ८६
આ બાજુ ભલપુર નગરમાં નાગ નામના શ્રેષ્ઠિની સુલસા નામની શ્રાવિકા પત્ની હતી. તપેાલબ્ધિવાળા ચારણઋષિ એવા અતિમુક્ત મુનિએ સુલસાને બાલ્યાવસ્થામાં કહેલુ - તને ભવિષ્યમાં મરેલા પુત્રો જન્મશે. ' ઋષિની અમાઘવાણી જાણીને સુલસાએ પુત્રપ્રાપ્તિ માટે અઠ્ઠમના તપ કરી હિણીગમેષી દેવની આરાધના કરી. તેના તપના પ્રભાવથી પ્રસન્ન થયેલા હિરણીગમેષી દેવે સુલસાને કહ્યું :-સુલસા ! તારી ઈચ્છાનુસાર વરદાન માંગી લે, ’
પ્રસન્ન થયેલા આપ શક્તિશાળી અને મારા હિતચિંતક છે તે આપ કૃપા કરીને અપુત્રીયા એવી મને પુત્રો આપે।!
निंदुरेषेति विज्ञाया - पधिज्ञानधरः सुरः । जगादेति तपः शीलगुणरंजितमानसः ॥८७॥ त्वमसि श्राविका निंदुरतो, गर्भान् मृतांस्तव । अहं संचारयिष्पापि गर्भेषु देवकीस्त्रियः ॥ ८८ ॥ ये गर्भा देवकीदेव्याः कंसेन हंतुमर्थिताः । गर्भस्थांस्तांस्त्वदीयेऽहं, गर्भे क्षेप्स्याम्यसंशयं ॥ ८९ ॥
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૫
સર્ગ-૩ एवमेव तयेत्युक्ते, नैगमेषी सुरोत्तमः । पुष्पवत्या समं चक्रे, गर्भिणी सुलसां च तां ॥९०॥ निजशक्त्या ततो देव–श्चक्रे मुदितमानसः । विनियमं तयानूनं, गर्भयो गमेषी सः ॥९१॥
અવધિજ્ઞાની દેવે “સુલસા સિંદુર છે (રક્તરોગી. ગર્ભમાં જ પુત્રો મરી જાય) એમ જાણીને કહ્યું -“તને મરેલા પુત્રો થશે! પરંતુ તે સાચી શ્રાવિકા છે, પતિવ્રતા છે, તારા તપના પ્રભાવથી હું સંતોષ પામ્યો છું. તેથી તારા મરેલા પુત્રો દેવકીને ત્યાં અને દેવકીના પુત્રો જન્મતાની સાથે જ તારે ત્યાં મૂકી દઈશ. કારણ કે દેવકીના પુત્રોને મારી નાખવા માટે કંસે માગી લીધા છે, તેથી આ રીતે ફેરફાર કરીને તેને પુત્રો આપીશ.” આ પ્રમાણે કહીને દેવ અંતર્ધાન થઈ ગયા. व्यापन्नमपि तं बालं, गृहीत्वा कंससेवकाः । स्वसेवासूचनार्थ ते, ददुः कंसाय दुधियै ॥९२॥ दुरात्मा निर्दयः सोऽपि, तमाददे स्वपाणिना । मन्मारकोऽयमित्युक्त्वा-स्फालयद् दृषदा सह ९३ षट्स्वप्येतेषु गर्भेषु, श्रुत्वा कंसकदर्थनां । दंपती छलितौ वाचा, जीवन्मृतौ बभूवतुः ॥९४॥
દેવકીની સાથે સુલસા પણ ગર્ભવતી બની. અવસરે દેવે પોતાની શક્તિથી દેવકીના પુત્રને સુલસાને ત્યાં અને તુલસાના મરેલા પુત્રને દેવકીની પાસે મૂકી દીધો ! પુત્ર જન્મ સાંભળીને તરત જ કંસના સેવકોએ પોતાની ફરજ સમજી દેવકીના મરેલા પુત્રને દબુદ્ધિ કેસને આપ્યો ! “આ મને મારનાર છે,” એમ કહીને દુરાત્મા કસે નિર્દય બનીને બાળકને પત્થરની શિલા પર ત્રણ વખત પછાડીને ફેંકી દીધું. આ પ્રમાણે પોતાના છએ પુત્રોને દુષ્ટાત્મા કંસે મારી નાખ્યા જાણે વસુદેવ-દેવકી છળી પડ્યા અને ખુબ જ દુખી થયા. તેઓ જીવતા મરેલા બરાબર બની ગયા. षडेते नामताऽनीक—यशाश्चानंतसेनकः । अजितसेनकः ख्याता, निहतारिस्तथापरः ॥१५॥ देवयशाः स्फुरदेव-यशाश्च शत्रु सेनकः । सर्वेऽपि सदृशाकारा-स्तुल्यलावण्यधारिणः ॥९६॥
અનીક્યશ, અનંતસેન, અજિતસેન, નિહતારિ, દેવયશ, અને શત્રુસેન આ નામથી દેવકીના છએ પુત્રો એક સરખી સુંદર આકૃતિવાલા સુલતાને ત્યાં વૃદ્ધિ પામવા લાગ્યા. तस्यां स्वप्नेऽयदापश्य-देवकी सिहमुत्तमं । रवीन्द्वग्निं वृषं चापि, विमानाब्जसरस्तथा ॥९७॥ जीवोऽथ गंगदत्तस्य, च्युत्वा शुक्रात्सुपर्वणः । प्रभास्वद्देवकीकुक्षौ तस्यां रात्राववातरत् ॥९८॥
કોઈ એક વખતે રાત્રિમાં દેવકીએ સ્વપ્નમાં સિંહ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વૃષભ, વિમાન અને પદ્મસરોવર–આ પ્રમાણે સ્વપ્ન જોયાં. ત્યારે સાતમા મહાશુક્ર નામના દેવલોકથી ગંગદત્તનો જીવ દેવકીની કક્ષામાં આવ્યું.
Page #53
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર કૃષ્ણ વાસુદેવના પૂર્વભવન વૃત્તાનો [અચલ અને ગંગદત્ત નામના બે ખેડૂત ભાઈઓ હતા. એક વખત કોઈ કાર્ય માટે ગાડામાં બેસીને બહારગામ જતા હતા, રસ્તામાં સામેથી એક નાગણ દેડતી આવતી હતી. તેને જોઈને અચલે ગંગદત્તને બાજુમાં ગાડુ લઈ લેવાનું કહ્યું પરંતુ ગંગદત્ત મજામાં નાગણ ઉપર જ ગાડું ચલાવ્યું. નાગણ કચરાઈ ગઈ. તેના ચી-ચી અવાજથી ગંગદત્ત ખૂશ થયો. અચલને દુખ થયું. નીચે ઉતરી નાગણના મુખમાં પાણું મૂકયું. ગંગદત્તના ઉપર રોષે ભરાયેલી નાગણ તરફડીને મરી ગઈ. મરીને કઈ એક નગરના શ્રેષ્ઠીને ત્યાં યશોમતી નામની પુત્રી થઈ નગરશેઠના
પુત્ર સાથે તેના લગ્ન થયાં. અચલનો જીવ ત્યાંથી મરીને યશોમતીની કુક્ષિમાં પુત્રપણે આવ્યો. તેને ઘણા વહાલપૂર્વક રાખે છે. ગંગદત્તનો જીવ પણ યશોમતીની કુક્ષિમાં આવ્યો. ગર્ભમાં આવતાની સાથે જ યશોમતીને ગર્ભ પ્રત્યે ધૃણા તિરસ્કાર અને દ્વેષ જો . ગર્ભને નાશ કરવા માટે ઘણા ઉપાયો કર્યા પરંતુ નિષ્ફળ ગઈ. પૂર્ણમાસે પુત્રને જન્મ આપે. જન્મતાની સાથે જ બાળકનું ગળું દબાવીને મારી નાખવા લાગી. તેવામાં દાસીએ તેના હાથમાંથી બાળકને ખૂંચવી લીધે, તેના પિતાને આપ્યો. પિતા ગુપ્તપણે બાળકને ઉછેરે છે. કોઈ પ્રસંગે પિતાએ બાળકને બહાર લાવી જમવા બેસાડ! યશોમતીએ જોતાની સાથે જ પૂર્વભવના દ્વેષથી પ્રેરાઈ સળગતું લાકડું લઈને તેને મારવા દોડી. ત્યાંથી ભાગી ગંગદત્ત તાપસના આશ્રમમાં ગયો. ત્યાં કુલપતિએ તેને આશ્વાસન આપ્યું. અચલ પણ ભાઈના મોહથી શોધતો શોધતો આશ્રમમાં ગયો. ત્યાં બન્ને ભાઈઓ તાપસ બની તપશ્ચર્યા કરતા જીવન વ્યતીત કરવા લાગ્યા. અનુક્રમે અચલ ત્યાંથી મરીને સાતમા મહાશુક નામના દેવલોકમાં દેવ તરીકે થયે. ભાઈના મૃત્યુથી ખેદ પામેલા ગંગદ અનશન કર્યું. નજીકના નગરના રાજા વિશાળ સૈન્ય સહિત દર્શનાર્થે આવ્યા. રાજાની સમૃદ્ધિ જોઈ ગંગદ નિયાણું કર્યું -“આ તપશ્ચર્યાનું કંઈ પણ ફળ હોય તો આવતા ભવમાં વિશાળ રાજ્યને અધિપતિ બનું! આ પ્રમાણે નિયાણું કરી મરણ પામી સાતમા મહાશુક નામના દેવલેમાં દેવ થયો. ત્યાંથી ચવી દેવકીની કુક્ષિમાં સાત સ્વપ્નથી સૂચિત કૃષ્ણ વાસુદેવ તરીકે ઉત્પન્ન થયા. નાગણનો જીવ અનેક ભવમાં ભટકી પ્રતિ વાસુદેવ જરાસંધ તરીકે થય] निरीक्ष्य देवकी स्वप्नान् ,स्वभर्तारं व्यजिज्ञपत् । स्वामिन्नद्य मया स्वप्ना,दृष्टाः सिंहादिका वराः ९९ निशम्य वसुदेवस्ता–नुवाच निजबुद्धितः । प्रिये स्वमानुसारेण, श्रेष्ठः पुत्रो भविष्यति ॥१०॥ साप्यवादीद्यदि स्वामिन् , सुतरत्नं भविष्यति । तद्रत्नं रक्षितुं कंसा-दावाभ्यां शक्यते कथं ॥१०१॥ वसुदेवोऽवदत्सुभ्र, चिंतां त्वं मा कृथा वृथा । स एव निजभाग्येन, चिंतयिष्यति जीवितः ॥२॥ - દેવકીએ સ્વપ્નો જોઈને પિતાના પતિ વાસુદેવને કહ્યું -સ્વામિન, મેં આજ રાત્રિએ સિંહ આદિ સાત મહાસ્વપ્નો જયાં! સાંભળીને વસુદેવે પિતાની મતિ અનુસાર કહ્યું -દેવી,
Page #54
--------------------------------------------------------------------------
________________
४७
सर्ग-3 શુભ સ્વપ્નને અનુસરે તમને શ્રેષ્ઠ અને સુંદર પુત્ર થશે.” દેવકીએ કહ્યું -સ્વામિન, આપના વચન મુજબ સુંદર પુત્ર રત્ન થશે પરંતુ એ પુણ્યશાળી પુત્રનું પાપી કંસથી આપણે રક્ષણ કેવી રીતે કરીશું ?” વસુદેવે કહ્યું -તું શા માટે ચિંતા કરે છે ? ભાગ્યશાળી પુત્રનું રક્ષણ નું ભાગ્યે જ કરશે.” આ પ્રમાણે નિશ્ચિત બનેલા દંપતી સમયની રાહ જોતા રહ્યા. पूणे मासे चार्द्धरात्रे च, शुभे चंद्रादिके सति । नभोमासे सिताष्टम्यां, प्रासूत देवकी सुतं ॥३॥ आबाल्यादपि देवानां, सान्निध्यं भजते हरिः। तत्तस्योपद्रवान् सर्वान् , निराकुर्वन्ति देवताः॥४॥ त दैवताभिरन्येषां, हर्षः प्रादायि जन्मतः । कंसमुक्तभटानां तु निद्रावस्वापिनी तदा ॥५॥ प्रत्यूहाऽस्य मनाग्माभू-चंदौकोमुक्तिकर्मणि । इति ताभिस्ततः सर्वे, मृता इव विनिर्मिताः॥६॥
શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ ચંદ્ર નક્ષત્ર આદિના શુભયોગમાં પૂર્ણમાસે દેવકીએ પુત્રરત્નને જન્મ આપ્યો. સતત દેવીઓના સાન્નિધ્યથી રક્ષાયેલા બાલકૃષ્ણના સઘળાયે ઉપદ્રવનું નિવારણ દેવીઓ કરવા લાગી. ઘણા હર્ષથી દેવીઓએ કંસે રોકેલા સુભટોના ઉપર અવસ્થાપિની (ગાઢ) નિદ્રા મૂકી. કારણ કે નંદ ગોવાળીયાના ઘેર જતા રસ્તામાં કોઈ વિદનો ના આવે. માટે સૌ સુભટોને મૃતપ્રાયઃ કરી દીધા. अथाकार्य पतिं देव-क्यूचे रहसि सत्वरं । स्वामिन्नस्मि विपक्षण, बद्धा कंसेन वाचया ॥७॥ यो यो गर्भो मया जातो, हतोऽनेन स पापिना । षण्णामपि च गर्भाणां, जनितं हननं धा॥८॥ सिंहादिसप्तकस्वाम–संसूचितेऽत्र सप्तमे । गर्भेऽवस्था यदा सैव, ज्ञेया द्राग्मे मृतिस्तदा ॥९॥
તરત જ દેવકીએ વસુદેવને એકતમાં બોલાવી કહ્યું -બરવામિન, આપ તો દુષ્ટ કેસની સાથે વચનબદ્ધ છે જેથી મારા છ એ છ પુત્રોને પાપીને હવાલે કર્યો. અને એ દુરામાએ મારા બધા જ પુત્રોને મારી નાખ્યા. તો સિંહ આદિ સાત શુભ સ્વપ્નોથી સૂચિત મારા આ બાલનું રક્ષણ નહીં કરો તો હું જીવી શકીશ નહી” वसुदेवोऽवदद्देवि, गर्भस्यास्य तदा कथं । रक्षां करोमि साऽवोच-न्मुंचैनं नंदमंदिरे ॥१०॥ सत्यं सत्यं प्रिये प्रोक्तं, वसुदेव इति ब्रुवन् । लात्वा द्वाभ्यां कराभ्यां तं, निर्ययौ यामिकालयात् ॥११॥ शीर्षोपर्यातपत्रं च, प्रसूनवृष्टिमादधे । प्रदीपैरष्टभिर्मार्ग, दीपयंत्यश्च देविका ॥१२॥ कृत्वोज्ज्वलर्षभरूपं, भूत्वा देवीभिरग्रतः । पुर्या उद्घाटितं द्वार-मवबुद्धं न केनचित् ॥१३॥ शौरि प्राप्तं पुरद्वारं, चोग्रसेनाऽस्ति पंजरे । किमस्ति हस्तयोस्ते भोः स चित्रादिति पृष्टवान् ॥१४॥ सोऽप्यूचे तेऽरीभूतस्य, ध्रुवं कंसस्य वैर्ययं । उक्त्वेति दर्शयित्वा तं, वसुदेवोऽब्रवीत्पुनः॥१५॥ सुवर्णसदृशादस्मा-त्कंसः कांस्यं भविष्यति । एतन्मूल्ये च तन्मूल्यं, भविता न मनागपि ॥१६॥ यदुवंशादयोऽमुष्मा-दस्मात्कंसपरासन । अस्माच्च ते शुभं भावि, न कथ्यं कस्यचिन्नृप ॥१७॥
Page #55
--------------------------------------------------------------------------
________________
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર वसुदेवो वदित्वेत्या-नंदानंदस्य मंदिरं । जगाम तेजसां धाम, रामाभिराममोहनं ॥१८॥ नंदोऽप्यथ निशीथेतं, समायातं विलोक्य च । व्याचष्ट सहसोत्थाय, स्वामिन्नत्रागमः कथं ॥१९॥ सोऽप्यभ्यधत्त तं पश्चा-त्किंवदंती विधास्यते । सांप्रतं ते यशोदायाः, पार्श्वेऽमुमुच बालकं ॥२०॥ तदा तयापि सूतास्ति,सुता सौभाग्यशालिनी । तां लात्वा तत्र तं मुक्त्वा,शौरिस्ततोऽथ जग्मिवान् २१ तां बालां देवकीपार्श्वे, मुक्त्वा रहसि संस्थितः । प्रमीलामकरोत्सद्यः, सुखेन कार्यसाधनात् ॥२२॥
વસુદેવે કહ્યું –દેવી, આ પુત્રની રક્ષા હું કેવી રીતે કરૂં? દેવકીએ કહ્યું -સ્વામિન, હમણાં ને હમણા આ પુત્રને લઈ ગોકુળમાં જાવ. ત્યાં નંદ-યશોદાની પાસે મૂકીને આવો.” વસુદેવ કહે:-“બરાબર, બરાબર. આ વાત તારી સાવ સાચી છે. હમણાં જ જાઉં છું.' એમ કહી પુત્રને બે હાથમાં લઈને રાજમહેલમાંથી બહાર આવ્યા. ત્યાં કૃષ્ણની અધિષ્ઠાયિક દેવીઓએ પુષ્પ વૃષ્ટિ કરી, ઉપર છત્ર ધારણ કર્યું અને આઠ દેવીઓ પ્રકાશ માટે હાથમાં દીપક લઈ આગળ ચાલી. સૌથી મોખરે એક દેવી ગાયનું રૂપ ધારણ કરીને આગળ ચાલી. આ બધાની સાથે વસુદેવ નગરના દરવાજા પાસે આવ્યા. દરવાજે આપો આપ ઉઘડી ગયે. દરવાજાની બહાર નગરની દુર્ગધી પાળની નજીક પાંજરામાં પૂરાયેલ ઉગ્રસેન રાજા જાગતા બેઠા હતા. વસુદેવને જોઈને પૂછ્યું - આમ અંધારી રાત્રે એકલા કયાં ચાલ્યા? વળી તમારા હાથમાં શું છે ?” વસુદેવે હાથમાં રહેલા બાળકને બતાવીને કહ્યું -“મારા અને તમારા કટ્ટર દુશ્મન કંસને આ કાળ છે. સુવર્ણ સમાન આ પુત્રથી કાંસા જેવા કંસને કાસ નીકળી જશે ! સુવર્ણના મૂલ્ય આગળ કાંસાનું શું મૂલ્ય હોય? કંસને નાશ કરી અમારા યદુવંશનો ઉદય કરનારો બનશે. તમારો પણ હિતકારી છે. તેથી આ વાત કોઈને પણ કરશો નહી.' એમ કહીને વસુદેવ આનંદપૂર્વક ગોકુળમાં ગયા. નંદ ગોવાળે મધ્ય રાત્રિએ આવેલા પિતાના માલિકને જોઈને પૂછયું -“સ્વામિન, આમ એકા એક આવવાનું પ્રયોજન ?” વસુદેવે ટુંકમાં બધી વાત સમજાવીને નંદની પત્ની યશોદાને પુત્ર આપ્યો અને યશોદાની તરત જન્મેલી પુત્રીને લઈને ત્યાંથી વસુદેવ પાછા ફર્યા. બાલિકા દેવકીની પાસે મૂકી. વિગત સમજાવી નિશ્ચિત બનેલા વસુદેવ પિતાના સ્થાને જઈને નિરાંતે પોઢી ગયા. अविघ्नेन कृते कार्य उत्थिता यामिकाः समे । शौरि विलोकयामासुर्न दृष्टः केनचित्स तु ॥२३॥ केचिद्वदंति किं कृत्यं, वसुदेवस्य सत्वरं । कृत्यं सप्तमगर्भस्य, स एव दृश्यतां द्रुतं ॥२४॥ समेत्य देवकीपार्श्व, यामिकैः कंससेवकैः । विलोकितं तदा लब्धा, सुता सुतो न सप्तमः ॥२५॥ ते तामपि समादाय, सर्वेऽपि कंसकिंकराः । कंसस्य पुरतस्तूर्ण, ढौकयामासुरादरात् ॥२६॥ अहो एषा वराकी किं मद्घातं प्रविधास्यति । छित्वोत्कर्षेण तन्नासा, देवक्यै प्रतिदापिता ॥२७॥ अयमासीन्न सर्वज्ञो,यत्सत्यमेव जल्पति । क्रुद्धेन भाषितं मिथ्याऽ–तिमुक्तेन तपस्विना ॥२८॥ हंता मेऽथ न कोऽप्यस्ति,मिथ्या जानन् यतेर्वचः। स्वचित्तचिंतितान्माना-द्राज्यं पाति स मत्तवत् २९
Page #56
--------------------------------------------------------------------------
________________
स-3
પુણ્ય પ્રભાવે નિર્વિક્તપણે બધુ કામ પત્યા પછી કંસના સુભટો ઝબકીને જાગી ગયા. કોઈ પણ જાતની હિલચાલ જોઈ નહી. પરંતુ કેટલાક સુભટોએ કહ્યું : “અલ્યા, જુવે તે ખરા ! વસુદેવ-દેવકીના સાતમા ગર્ભનું શું થયું?” એમ બોલીને તપાસ કરવા માટે દેવકી પાસે આવ્યા. ત્યારે દેવકીની પાસે સાતમા ગર્ભ તરીકે પુત્ર નહી પરંતુ પુત્રી જોઈ. આનંદિત બનેલા સુભટો બાલિકાને લઈને કંસની પાસે આવ્યા. સાતમા ગર્ભ તરીકે બાલિકાને બતાવી. કંસ પણ બાલિકાને હાથમાં લઈને અટ્ટહાસ્ય કરતે બોલ્યો, “અરે, જો તો ખરા ! પેલો અતિમુક્ત મુનિ કે જુ? દેવકીના સાતમા ગર્ભ તરીકે આ રાંકડી બિચારી છોકરી શું મારો ઘાત કરવાની હતી? સાધુ આવેશમાં આવીને બોલી ગયો હતો. એ થોડો જ્ઞાની હતો ? આમ બોલીને બાલિકાનું નાક છરીથી છેદી નાખ્યું. “બસ, મને મારનાર દુનિયામાં કોઈ નથી.” આ પ્રમાણે સાધુના વચનને મિથ્યા માનતો કંસ નિશ્ચિત થઈને ઉન્મત્ત માણસની જેમ રાજ્યનું પાલન કરવા લાગ્યો. तस्य कृष्णशरीरत्वा-त्कृष्ण इत्युच्यतेऽभिधा । देवीभिः सेव्यमानोऽसौ,नंदगेहे समैधत ॥३०॥
ગોકુળમાં નંદના ઘેર દેવીઓથી સેવાતા બાળકને, તેના શરીરને વર્ણ કૃષ્ણ (કાળ) હોવાથી ગોવાળીઆઓ તેને “કૃષ્ણ” કહીને બોલાવતા. गर्भस्याधानपोषाभ्यां,स्नेहो मातुर्महान् भवेत् । देवकीतीव सोत्कठा,जाता पुत्रऽऽस्यदर्शने ॥३१॥ ततो मासे व्यतिक्रांते, देवकी वसुदेवकं । यास्यामि गोकुले दृष्टुं, तनूजमित्यचीकथत् ॥३२॥ शौरिःप्रोवाच कुर्वत्या, गमनागमने तव । कंसो ज्ञास्यति निःशेषां, वातां तत्का विचारणा ॥३३॥ कारणानि समुद्दिश्य, ततस्त्वं मृगलोचने । गच्छेनिज सुतं दृष्टुं वत्सं गौरिव गोकुले ॥३४॥ प्रस्तावज्ञापि सा दक्षा, पतिवाक्यानुयायिनी । उपायं रचयामास, पुत्रवत्रादिदृक्षया ॥३५॥ आगंत्र्यो योषितो यास्ता, आगच्छंतु मया सह । गोपूजावासरो मेऽद्य, तद्गमिष्यामि गोधनं ॥३६॥ सर्वेषां सा च सर्वासां विश्वासा-त्पादनाय गाः । अचितुं चंदनं लात्वा-गात्स्त्रीभिस्तत्र भूरिभिः ३७ एवं गाः पूजयंती सा, जगाम नंदमंदिरं । तत्र यशोदया सार्चि, पूजनात्पूजनं भवेत् ॥३८॥ स्वच्छश्रीवत्सनिर्गच्छ-दतुच्छच्छविराजितं । कृष्णं कायं द्विधाप्येषा, पुंडरीकाक्षमैक्षत ॥३९॥ शंखचक्रगदापाणि-मिंद्रनीलप्रभं सुतं । नंदस्वीक्रोडगं दृष्ट्वा, देवक्या व्यरमन्न दृग् ॥४०॥ खेलयंत्यंगजं बाल्ये, धन्या मत्तोऽप्यसौ वशा । यथा तथैधतां वात्र,मातामहनिवासवत् ।।४१॥ कुक्षिजस्तु ममैवायं, विकल्पानिति तन्वती । सुतास्यदर्शनात्प्राप-त्सा मुदं वचनातिगां ॥४२॥ तत्र पुत्रेक्षणेच्छाभि-गोपूजादंभतोऽनिशं । कुर्वत्यागमनं तस्या-जज्ञे गोपूजनं जने ॥४३॥
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૦
શાંબ-પ્રદ્યુમ્નચરિત્ર महद्भिर्महतीभिश्च, क्रियते कारणेन यत् । तत्सर्वमपि लोके हि, पर्वरूपेण जायते ॥४४॥
ગર્ભાધાન અને પિષણ કરતાં પણ માતાનો નેહ અધિક હોય છે. દેવકી પિતાના પુત્રનું મુખ જેવા માટે અત્યંત આતુર બની. એક મહિનો તે મુશીબતે પસાર કર્યો. વસુદેવને કહ્યું કે “હું પુત્રને જોવા માટે ગોકુળમાં જઈશ.” વસુદેવે કહ્યું:- તું આ રીતે ત્યાં વારંવાર ગમનાગમન કરીશ તો કંસને વહેમ આવશે અને જે બધી વાત જાહેર થઈ જશે તે તું શું કરીશ? માટે તારે કઈ બહાનું કાઢીને કયારેક જવું.” અવસરને જાણવા વાળી તેમ જ પતિના વચનને અનુસરનારી દેવકી પુત્રના દર્શનનો ઉપાય વિચારે છે. “અમારે ત્યાં ગાયની પૂજાનો રીવાજ છે એમ કહીને સાહેલીઓ સાથે ચંદન આદિ પૂજાની સામગ્રી લઈને જઉં તે બીજા લોકોને પણ વિશ્વાસ બેસે !” આ પ્રમાણે વિચારીને દેવકી ઘણી બધી સ્ત્રી સાથે પૂજા લઈ ગાતી ગાતી ગોકુળમાં ગઈ. ત્યાં જઈને ગાયની પૂજા કરી. યશોદાએ પણ બધા સાથે પૂજા કરી. સ્વચ્છ શ્રીવત્સના ચિહ્નથી સુશોભિત કૃષ્ણ શરીરવાળા કૃષ્ણને જોયા. હાથમાં શંખ ચક્ર ગદા આદી શુભ લક્ષણોથી યુક્ત ઈદ્રનીલ સમાન દેદીપ્યમાન કૃષ્ણને યશોદાના ખોળામાં બેઠેલા જેઈને દેવકી રોમાંચિત બની ગઈ. અપલક નેત્રે જોઈ રહી. મારા કરતા યશોદા ખરેખર ભાગ્યશાલિની છે કેવી પુત્રને રમાડી રહી છે! ભલે, મોસાળની જેમ અહીંયા જ મોટો થાય.' આ પ્રમાણે વિચારતી દેવી અત્યંત આનંદિત બની. આ રીતે મહિને મહિને ગેપૂજાને બહાને ગોકુળમાં આવી પુત્રને રમાડી જાતને ધન્ય માનવા લાગી. ત્યારથી લેકમાં ગોપૂજાનું પર્વ પ્રગટ થયું. મોટા માણસો કારણે જે કરે છે તે પર્વરૂપે બની જાય છે. अथ तातस्य विद्वेषा-दुभे सूर्पणखासुते । शाकुनिपूतने एते, मातृवैरजिघृक्षया ॥४५॥ खेचयौं ते महादुष्टे, दृष्ट्वा चैकाकिनं हरिं । मुक्तं नंदयशोदाभ्यां, तत्रास्तां हंतुमुद्यते ॥४६॥ शाकुन्या रुद्रया चाधा-कृत्वा कृष्णः कदर्थितः । स्तनः पूतनयाक्षेपि, तन्मुखे च विषाविलं॥४७॥ देवीभिः कृष्णभक्ताभिरपहृत्य च तद्विषं। ते द्वे अप्यंजसैव द्रा-ग्मर्दिते मारिते पुनः ॥४८॥ मृते निपतिते ते द्वे, रक्ताक्षे भीषणानने। खेचयौं वीक्ष्य नंदोऽवग , हा हा हतोऽस्मि वेधसा ॥४९॥ किमेते मारिते केन, जातं किंवात्र वा खलु । पप्रच्छाहूय गोपाला-नंदा वेगात्तमाधवः ॥५०॥ तेऽप्यूचुर्न वयं विद्रो-ऽनुसाराद् ज्ञायते परं । अनेनैव बलिष्टेन, बालेनापि हते इमे ॥५१॥ भैरवे मारयित्वैते, रक्षितं निजजीवितं । आबाल्यादपि पुण्याढयो, भवेद्धि शौर्यधैर्यभाक् ॥५२॥ गोपालेभ्य इति श्रुत्वा, संस्पृशन् शिशुमस्तकं । नंदाऽपश्यत्समस्तेष्व-प्यंगेषु पुरुषोत्तमं ॥५३॥ तमक्षतशरीराढयं, दृष्ट्वा नंदाऽप्यमूमुदत् । तदायातां यशोदां स, कथयामास भूरिशः ॥५४॥ रत्नरक्षाकृते यत्नः, कार्यः सुखाभिलाषिणा । तन्मुक्त्वैकाकिनं बालं, कृष्णं त्वं क्व गताभवः ॥५५।। ये स्युः प्रत्यर्थिनस्ते त्व-न्वेषयंति छलं ततः । एताभ्यां तु क्षतांगो न, जातोऽयं पुण्यपूरुषः ॥५६।।
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૧
સર્ગ-૩ पतता हविषां कुंभां-स्त्यक्त्वास्यैव शिशास्त्वया। अहोरात्रं प्रकर्तव्या, सेवा देवार्यबुद्धितः ॥५७॥
વસુદેવ પ્રત્યેના દ્વેષથી શૂપર્ણખાન શાકુનિ અને પૂતના નામની બે વિદ્યાધરપુત્રીઓ માતાનું વેર લેવા માટે ગોકુળમાં આવી. એક વખત નંદ અને યશેદા કૃષ્ણને મૂકીને કાર્ય પ્રસંગે બહાર ગયેલા ત્યારે અવસર જોઈને આ બે ભયંકર રાક્ષસીઓ આવી બાલ કૃષ્ણને એકલા જોઈને શાકુનીએ તેને ઉંધા નાખીને ખૂબ કદર્થના કરી. પૂતનાએ વિષવાળો સ્તન કૃષ્ણના મોઢામાં નાખ્યો તેટલામાં કૃષ્ણભક્તા દેવીએાએ આવીને વિષને દૂર કરી કૃષ્ણને બચાવી લીધા. અને બન્નેને લેહી વમતી કરી નાંખી. નંદે આવીને મરેલી રાક્ષસીઓ પાસે રમતા કૃષ્ણને જોયા વ્યાકુળ બનીને નંદ બેલ્યા, “અરેરે, વિધાતાએ આ શું કર્યું ! કેણે કયા કારણે આ બેને મારી નાખી ?” ગોવાળી આ બધા ભેગા થઈ ગયા. બેલ્યાઃ “અમે કાંઈ જ જાણતા નથી, પરંતુ લાગે કે છે આ ભાગ્યશાળી બલવાન કૃષ્ણનું જ કામ હોય ! બન્નેને મારીને પિતાને બચાવ કર્યો લાગે છે. ખરેખર, કૃષ્ણ જન્મથી જ બળવાન અને પુણ્યવાન છે.” આ પ્રમાણે ગોવાળીયાના મુખે પિતાના પુત્રની પ્રશંસા સાંભળીને નંદ ખુબ જ આનંદિત થયો ! અને કૃષ્ણને ઊંચકીને ગાઢ આલિંગન આપ્યું. એટલામાં યશોદા આવી ગઈ. નંદ યશોદાને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું -“જો તારે સુખપૂર્વક જીવવું હોય તો મારા આ રત્નને જીવની માફક સાચવજે. એને એકલે મૂકીને તારે કયાંય જવું નહી. કેમકે શત્રુઓ છિદ્રાન્વેષી હોય છે. સારું થયું કે તે પોતાની રક્ષા પોતે કરી શકો!
માટે ઘીનો ઘડો ઢોળાઈ જતો હોય તે ભલે, સો કામ પડતા મૂકીને દેવની જેમ તારે કૃષ્ણની રાતદિવસ સેવા કરવી.”
आकण्येति यशादापि, कृष्णैकाकित्वमोचनात् । हा हतास्मीति जल्पंती, स्वकार्याणि शुशोच च ५८ भूतप्रेतपिशाचानां, शाकिन्या भीश्च मास्मभूत् । यस्य वेला भवेचस्य, रक्षास्तु तब नंदन ! ॥५९॥ मज्जीवं न्युंछनीकुर्वे, वत्स ते मस्तकोपरि । स्त्रीस्वभावेन चाटूनि, वाक्यानीति जजल्प सा ॥६०॥ वत्स वत्स न भेतव्यं, त्वया त्वयातिभासिना । सा निजांके समारोप्य, चुचुंब मस्तकानने ॥६१।। कस्मादप्यस्य भीतिर्न, जानंत्यस्ति तथापि सा। कृष्णमेकाकिनं न क्वा-मुंचञ्जीवं तनूरिव ॥६२॥
આ સાંભળી યશોદા કૃષ્ણને એકલા મૂકીને જવાથી પશ્ચાત્તાપ કરવા લાગી અને ઘણા હેતપૂર્વક બોલી – અરે વત્સ, તારો ભૂત, પ્રેત, પિશાચ શાકિની આદિ કોઈ ઉપદ્રવ ના કરો! તારી રક્ષા તારૂં પુણ્ય કરશે તું ડરીશ નહીં.” આ પ્રમાણે સ્ત્રીસહજ ચાટુ વચન બોલતી, મસ્તકથી લું છણા લેતી અને ખોળામાં લઈને વારંવાર ચુંબન કરતી, અનેક રીતે વહાલ વરસાવતી બોલ્યા કરે છે કે “હે પુત્ર! હવેથી તને એકલો છોડીને કયાંય જઈશ નહી, મારા જીવની જેમ તને સાથે રાખીશ.”
Page #59
--------------------------------------------------------------------------
________________
પર
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર विष्णुं दानोदरेऽन्येद्यु-बध्ध्वा सा तमुदूखले । कार्याय बिभ्यति साऽगात् , प्रातिवेश्मिकमंदिरं ॥६३ तदा सूर्पकविद्याभृ-तनयो विष्णुसन्निधौ । धरन् पितामह द्वेषं, यमलार्जुनतामधात् ॥६४॥ प्रक्षिप्योदूखले जिष्णु, खंडयामीति चिंतयन् । पार्श्वतं नीतवान् यावद् , दुष्टो विद्याधरोऽथ सः ६५ अन्यस्य चिंत्यते याह-ग्ताहगात्मनि जायते । अर्जुनौ दूरतः कृत्वा, देव्या स एव खंडितः॥६६॥ विष्णुना वारणेनेवो-च्छेदितौ यमलार्जुनौ । यशोदाशोभितो नंदा,गोपालेभ्योऽश्रृणादिति ॥६७॥ धूलीधूसरितांगं च, रममाण क्षितौ शिशुं । गृहीत्वा हस्तयोमौलिं चचुंबतुश्च दंपती ॥६८॥ उदरे दामबंधोऽस्य, गोपालैः प्रविलोकितः । तद्दामोदर इत्याख्या, सौख्याय प्रकटीकृता ॥६९॥
એક દિવસે ખાસ કામ માટે પડોશણના ઘેર જવાનું થયું ત્યારે યશોદા કૃષ્ણના પેટે વાંસની દેરી વિંટાળીને ઉખલ (ખાણીયા) સાથે બાંધીને ગઈ. એવામાં સૂર્પક વિદ્યાધરના પુત્ર યમલ અને અર્જુન વસુદેવ પ્રત્યેના વથી પ્રેરાઈને તેનું વેર લેવા આવ્યા. કૃષ્ણને એકલા જઈ “ખાણીયામાં ઉ નાખીને ખાંડી નાંખીએ,” આ પ્રમાણે વિચારી દુષ્ટ વિદ્યાધરો જ્યાં કૃષ્ણને ઉચકે છે તેવામાં કૃષ્ણની ભક્ત દેવીએ આવીને યમલ-અર્જુનને ખાણીયામાં નાખી ખાંડી નાખ્યા. “ખરેખર, જે બીજાનું અહિત વિચારે છે તેમાં પોતાનું જ ખરાબ થાય છે. એવામાં નંદ અને યશોદા આવી ગયા, આશ્ચર્યથી બનેનાં મૃતક અને ધૂળમાં રમતા કૃષ્ણને જોઈ રહ્યા. ખુબ વહાલથી હાથમાં લઈને ચુંબન કરવા લાગ્યા, બધા ગોવાળો ભેગા થઈ ગયા જાણીને ખૂબ જ આનંદિત થયા. પેટે દેરડું બાંધેલું હોવાથી બધાયે
ने 'हामी२' सीन मासा खाया. कुर्वत्युपद्रवान् विष्णोर्यान् बाल्ये खेचरादयः। दशार्हदेवताभिस्ते, न्यक्क्रियते स्वमातृवत् ७०
આ રીતે કૃષ્ણને બાલવયમાં વિદ્યાધરી આદિથી જે જે ઉપદ્રવ થતા તે બધાનું નિવારણ યદુકુળની કૂલદેવીએ કરતી. અને માતાની જેમ રક્ષણ કરતી. आभीरै मौलिवन्मौला–वाभीरीभिश्च स ततः । कामकुंभ इव प्रेम्णा, स्थाप्यते खेलनाय सः ॥७१॥ शैशवेऽतीवचापल्या-न्मंथन्या गोपयोषितां । गृह्णाति नवनीतानां, पिंडान् स्नेहान्न वार्यते ॥७२॥ पदानि निदधद्भूमौ, विदधत्कूदनक्रियां । वाणीमभिदधानंद-यशोदानंददोऽभवत् ॥७३॥ पर्यस्तं शकटं भूयो, ध्वस्ते शकुनिपूतने । कृष्णेन बाल्ययोगेऽपि, भजितौ यमलार्जुनौ ॥७४॥ इति गोपाद्यशः श्रुत्वा, स्वमूनोः शौरिरद्भुतं । बाल्येऽपि स्थामघाताभ्या-मभूद्धर्षविषादवान् ॥७५॥ यद्यप्याच्छाद्यते भानु-रभैर्वाल्येिन वा हरिः। तथापि स्वकरौजोभ्यां, भवेतां विश्रुताविमौ ॥७६॥ तथानेन समं किंचि-न्न हि शक्ष्यति कस्यचित् । बाल्ये तथाप्यमुं कंसो,माज्ञासीद्रक्षया विना ॥७७॥ अक्रूरनामधेयाद्याः, कंसेनावसिताः समे । रामस्त्वद्यापि न ज्ञातः. समस्ति रोहिणीभवः ॥७८॥ कंसात्संगोपितोऽप्येष,माभूत्ख्यातः स्वतेजसा । शैशवाच्छंकितः शौरी, रक्षोपायं व्यचिंतयत् ॥७९॥
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૩
સર્ગ-૩ विनिश्चित्येत्यसौ पार्श्व, स्वप्रियां रोहिणी ततः । शौरिराकार्य चालाप्य, शौर्यपुर्याममोचयत् ॥८०॥ अयं विश्वंभरस्ताव-कीना लघुसहोदरः। कंसभीत्या विवृद्धयर्थ, मुक्तोऽस्ति नंदगोकुले ॥८१॥ दास्यामि तत्सुतत्वेन, वत्स त्वामपि राम भोः। एकाकित्वेन संस्थेयं, युवाभ्यां स्नेहनिर्भरं ॥८२॥ न वाच्यं किंतु कस्यापि, त्वया न्यायावतारिणा । शिक्षयित्वेति तत्पार्श्वे, तं नंदगोकुलेऽमुचत् ॥८३॥
ગોકુળમાં કૃષ્ણ એટલા બધા પ્રિય હતા કે ભરવાડ-ભરવાડણ કૃષ્ણને કામકુંભની જેમ માથે ઉચકીને ખેલાવતી. કૃષ્ણ પણ ભરવાડણેએ વાવીને બાજુમાં મૂકેલા માખણને અને દહિના મટકામાં હાથ નાખીને દહીને બગાડતા છતાં તેમના પ્રેમથી કોઈ તેને રોકતું નહી, ઉલટાનું હોંશે હોંશે રમાડતા. માટલા બનાવવા માટેની માટીને બે પગે ખૂદી ખૂટીને ઉડાડતા છતાં બધી ભરવાડણે કૃષ્ણની આવી બાલચેષ્ટા જોઈ જોઈને આનંદ પામતી, અને રાત્રિના સમયે કોઈ માથા ઉપર, કઈ ખભા ઉપર તે કઈ બે હાથમાં લઈને ગરબે ઘૂમતી કૃષ્ણના ગુણગાન કરતી. “ નંદ-યશોદાનો પુત્ર ના હોવા છતાં તેણે શકુનિ–પૂતના જેવી ભયંકર રાક્ષસણીઓને તેમજ યમલ અને અર્જુન જેવા વિદ્યાધરને મારીને ભગાડી મૂક્યા. આ પ્રમાણે બાલકૃષ્ણને યશ ચારેબાજુ ફેલાયો. વસુદેવ જ્યારે પિતાના બાલપુત્રનું અદ્દભૂત પરાક્રમ સાંભળીને હર્ષ પામ્યા. સાથે તેમને વિષાદ પણ થયો. “સૂર્ય વાદળથી આચ્છાદિત હોવા છતાં તેને પ્રકાશ બહાર આવ્યા વિના રહેતો નથી. તેમ આ પુત્રનું પરાક્રમ બહાર ફેલાય વિના રહેવાનું નહી. એમાં જે કંસ જાણી જશે તો તેનું અહિત કર્યા વિના રહેવાનો નહી. માટે એની રક્ષા માટે કોઈ પ્રબંધ કરવો પડશે. મને લાગે છે કે એની રક્ષા માટે બલદેવ યેચ્યું છે. અક્રર આદિ બીજા મારા પુત્રોને કંસ એાળખે છે પરંતુ બલભદ્ર હજી તેની નજર બહાર છે. માટે તેને ગોકુળમાં મુકું.” આ પ્રમાણે વિચારી રહીશું સાથે નિશ્ચય કરીને બલભદ્રને પોતાની પાસે બોલાવ્યો. “વત્સ, તારા નાના ભાઈને મોટો કરવા માટે કંસના ભયથી ગોકુળમાં મૂકી છે (એમ કહીને આદિથી અંત સુધીની બધી વાત સમજાવી) તો તારે તેની રક્ષા માટે ત્યાં રહેવાનું, ત્યાં રહીને તેને તારે શસ્ત્ર-શાસ્ત્ર આદિ કલાઓ શીખવાડવાની, બને બહુ પ્રેમથી ત્યાં રહેજે ! આ વાત કોઈ જાણે નહી તેને ખાસ ખ્યાલ રાખવો.” આ પ્રમાણે બલભદ્રને શિખામણ આપીને ગોકુળમાં મૂક્યા. उभौ दशधनुर्मान–शरीरधारिणौ ततः । क्रीडंतौ विविधक्रीडा-विलासैर्वृद्धिमागतौ ॥८४॥ प्रचंडकांडकादंड-कलाकेलिपरौ ततः । वर्धमानौ च गोपाना-मानंद ददतश्च तौ ॥८५॥ वयस्यौ जातुचिर्भूत्वा, छात्राचायौं च कर्हि चित् । एक एकं विना स्थातुं,न शक्नोति मनागपि ॥८६॥ यथावासस्तथाभ्यासः, पुच्छेषु व्रजतो वृषान् । गृहीत्वा रक्षतीत्योजो, तुष्यद्वीक्ष्यानुजे हली॥८७॥ सर्वदा युगपत्प्रीत्यै, रतिप्रीत्योः स्वयोषिताः । भोग भोक्तुमिवानंगा, द्वे रूपे विदधेतमां ॥८८॥
Page #61
--------------------------------------------------------------------------
________________
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર प्रद्युम्नजनकत्वेन, दधिसारादनेन तु । कामरूपस्मरोद्रेका-द्विष्णुर्वाभूद्विरूपभाक् ॥८९॥ प्रत्यहं दधिपिंडस्या—दनेन गोपयोषितः। मदनोत्कटतापूर्णा-स्तौ द्वौ दृष्ट्वैत्यशंकत ॥१०॥
બલભદ્ર ગોકુળમાં જઈને કૃષ્ણને મળ્યા. જેતાની સાથે જ ખૂબ આનંદ થયો. (પૂર્વના ચાર ભવના સંબંધના કારણે) દશ ધનુષ્યની કાયાવાળા બંને ભાઈઓ વિવિધ પ્રકારની કીડાઓ કરીને આનંદ કરે છે અને ગોપાળ-ગોપાલને પણ આનંદ પમાડે છે. બંને ભાઈઓ કઈ વખત બે મિત્રો બની જાય છે તે કઈ વખત શિક્ષક અને વિદ્યાર્થી બનીને આનંદ કરે છે. એક બીજા વિના રહી શકતા નથી, પરસ્પર બંનેને એટલે બધે પ્રેમ છે જેવું વાતાવરણ તેવું વર્તન, એ પ્રમાણે બલદેવ પણ ગાયના દૂછડા ખેંચીને દોડાવે છે અને નાના ભાઈને ખૂશ કરે છે.
પ્રદ્યુમ્ન (કામદેવ) ના ભાવિ પિતા અને ગોવાલણે પાસેથી મટકામાંથી માખણ, દહી ખાનારા, હંમેશા દહી ખાવાથી કૃષ્ણ (કાળા) હોવા છતા વિષ્ણુ કામદેવની જેમ સ્વરૂપવાન લાગતા હતા. આ પ્રમાણે ઉન્માદી બનેલા બંને ભાઈઓને જોઈને શંકા થતી કે પિતાની પત્ની રતિ અને પ્રીતિ બંનેને એકી સાથે ભેળવવા માટે જણે કામદેવે બે રૂપ ધારણ કર્યા ના હોય !
रात्रौ समुदयीभूय, पुरस्तान्नरकद्विषः । दीर्घातिमधुरध्वानै—यंति गोधुगंगनाः ॥११॥ प्रबर्हाणां च बर्हाणां, विधाय चारुकांचिकां । नृत्यंति पुरता विष्णा-हल्लीसकेन गोपिकाः॥९२॥ सारंगान् वरसारंगां—श्चित्रिते स्तंभितानिव । कुर्वश्च मधुरं वेणुं, कुंजेषु वादयेद्धरिः ॥९३॥ गायंतीषु च गोपीषु, पीनोरुस्तनचारुषु । वादयत्युल्लसत्तालान् , रामे नृत्यति माधवः ॥९४॥ इत्येकादश वर्षाणि, रामेण सह खेलतः । कृष्णस्याकृष्टचित्तस्य, सुखे नंदकुलेऽभवन् ॥१५॥
રાત્રિના સમયે નિકુંજ (વૃક્ષની ઘટા) માં બધી ગોપીઓ એકઠી થઈને વચમાં કૃષ્ણને બેસાડી મધુર સ્વરે ગીતો ગાતી અને મોરપીંછની કાંચળીઓ પહેરી કૃષ્ણની આગળ નૃત્ય કરતી. પુષ્ટ અને ઉન્નત સ્તન વાળી ગોપીઓ જ્યારે ગરબા લેતી ત્યારે કૃષ્ણ હરણને
ભાવી દે તેવી વાંસળી વગાડતા અને બળરામ (બળદેવ) ગોપીઓને તાલ આપતા. આ પ્રમાણે નંદકૂળમાં (ગેકૂળમાં) બળરામ અને ગોપીઓની સાથે આનંદ પ્રમોદ કરતા કૃષ્ણ અગીયાર વર્ષના થયા. हस्ती वृषा हरिलक्ष्म्य–भिषेका दाम चंद्रमाः । सूर्यो ध्वजो घटः पद्म–सरोंबुधिविमानकं॥९६॥ रत्नराश्यनलज्वाले, इति स्वप्नांश्चतुर्दश । दत्वा कार्तिकके श्याम-द्वादश्यां चैत्रके विधौ ॥१७॥ अपराजिततेजस्का–पराजितविमानतः । च्युत्वा शंखस्य जीवः श्री–शिवोदरेऽवतीर्णवान्॥९८॥
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૫
સર્ગ-૩
હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પની માલા, ચંદ્ર, સૂર્ય-ધવજ, કુંભ સરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ, નિર્ધ મઅગ્નિ આ પ્રમાણે ચૌદ સ્વપ્રથી સૂચિત શંખને જીવ મહાતેજસ્વી એવા અપરાજિત નામના વિમાનમાંથી ચવીને કાતિક વદ બારસના ચિત્રા નક્ષત્રમાં શિવાદેવીની કક્ષમાં આવ્યો. नात्युष्णादकमाहार-मदती दधती सुखं । संपूर्णदेाहदास्त, सा सुतं समये शुभे ॥९९॥ यत्कृत्यं दिक्कुमार्यस्तु, षट्पंचाशद्वितेनिरे । यस्य चक्रुश्चतुःषष्टि-रिंद्रा अपि जनुर्महं ॥३००॥ रात्रौ जन्माभिषेकेषु, कृतेष्वाखंडलादिभिः। समुद्रविजयो राजा, प्रातर्महानकारयत् ॥१॥ स्वप्नेऽपश्यदरिष्टस्य, चक्रधारां प्रसूमुदा । अरिष्टनेमिरित्याख्या, पितृभ्यां प्रविनिर्मिता ॥२॥
અતિ ઠંડા નહી. અતિ ઉષ્ણ નહી પરંતુ સમ આહારને કરતી અને સંપૂર્ણ થયા છે મનોરથ જેના એવી શિવાદેવીએ શુભ સમયે સુખપૂર્વક પુત્રરત્નને જન્મ આપે. જેને જન્મમહોત્સવ છપન્ન દિકકુમારિકાઓએ તેમ જ ચોસઠ ઈન્દ્રોએ કર્યો ! એ રાત્રિમાં મેરૂશિખર પર જન્માભિષેક કરીને ઈન્દ્ર ભગવાનને શિવાદેવી પાસે મૂકી પિતાના સ્થાને ગયા. - હવે પ્રભાતે સમુદ્ર વિજય મહારાજે ઘણા ઠાઠમાઠથી જન્મ મહત્સવ ઉજવ્યો. અને સ્વમમાં શિવમાતાએ અરિષ્ટ રત્નની ચકધારા જેએલી તેથી બાળકનું નામ માતાપિતાએ અરિષ્ટનેમિ રાખ્યું. નાગરિ મુદ્દે રા-નરવા ગઈ મૂરિાઃ જશું સીયા, ન વ યુતિમાં રૂા. स्थाने स्थाने ततः प्राज्यान , वसुदेवादिका नृपाः । महोत्सवान् प्रकृर्वति, प्रोद्यत्प्रमोदमेदुराः॥४॥
જેના જન્મ સમયે નારકી આદિ ત્રણે જગતના જીવને આનંદ થાય ત્યારે પિતાના સ્વજનને તો કેટલે આનંદ થાય ! તે પ્રમાણે વસુદેવ આદિ રાજાઓએ સ્થાને સ્થાને ઘણા ઉલ્લાસ પૂર્વક જન્મ મહેસવ કર્યો ! तदर्थ क्रियमाणांच, महोत्सवान् महीयसः । श्रुत्वा कंसोऽस्मरगर्भः, सप्तमोऽयं भविष्यति॥५॥
આ પ્રમાણે ઘણા ઉલ્લાસથી મહોત્સવને કરતા યાદવને સાંભળીને કંસ શંકાશીલ બન્યો કે “આ દેવકીનો સાતમો ગર્ભ હશે !” सर्वत्र शंकते शंका, प्रायशः शंकितो जनः । अशंकितमपि स्वांते, शंकते शंकिताशयः ॥६॥ सूक्ष्मबादरजंतुना–मुपरि यः कृपाद्रहत् । ततः श्रीनेमितोऽप्येष, कंसोऽभून्मृत्युभीतिभृत्॥७॥
“શંકાશીલ માણસો દરેક જગ્યાએ શંકાની નજરે જ જોતા હોય છે, એનું હૃદય કયારે પણ શકાથી મુક્ત બનતું નથી. ત્રણે જગતના સૂક્ષ્મ બાદર (નાના-મોટા) બધા જ
Page #63
--------------------------------------------------------------------------
________________
પદ્મ
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ઉપર કરૂણાના ધોધને વહાવતા એવા ભગવાન નેમિનાથના જન્મથી દુર્ભાગી કંસ ભયભીત બન્યા ! ખેર, કર્માંની કેવી વિષમતા !
ततः कंसोऽन्यदा दृष्टुं देवकीगृहमागतः । छिन्ननासां सुतां तत्र, वीक्ष्य चित्ते व्यचारयन् ॥८॥ ऋषिणा सप्तमो गर्भा, यः प्रोक्तो मम घातकः । स तु स्त्रीमात्र एषोऽस्ति, छित्वा नासां मयांकित ॥ ९ आकाशपुष्पवज्जाने -ऽहं तु साधर्विचा यथा । परं तथापि पृच्छामि, कंचिन्नैमित्तिकं बुधं ॥ १०॥
ત્યાર પછી કોઈ એક દિવસે કંસ દેવકીના ઘેર આવ્યેા. ત્યાં કપાયેલા નાકવાળી હેાકરીને જોઇને વિચારવા લાગ્યા : ઋષિએ મને દેવકીના સાતમા ગર્ભ મારનારા થશે?-એમ કહેલુ', પર'તુ સાતમા ગર્ભ તરીકે તા જેની મેં નાસિકા છેઢીને નિશાની કરી છે તે આ છોકરી છે, તે શું મને મારનારી હતી ? માટે નકકી થાય છે કે આકાશપુષ્પની જેમ ઋષિનુ વચન ખોટુ છે, ફોગટ છે! તેમ છતાં કેાઈ સાચા નિમિત્તજ્ઞ (જોશી)ને મેલાવીને પૂછી જોઉં, આ પ્રમાણે વિચારી મથુરાપુરી આગ્યે.
संकल्प्येति समाहूया—प्राक्षीनैमित्तिकं स तु । मत्याता देवकीगर्भः, सप्तमोऽत्ति न वा वद ।। ११ सेrऽप्यूचे साधुवाक्यं स्या- न्नान्यथा वज्रलेपवत् । प्रत्ययार्थे तवाधीश, कंस यद्वच्मि तच्छृणु ॥१२॥ अरिष्टाख्यमनडवाहं, केशिनं च तुरंगमं । खरमेषौ बलिष्टौ त्वं नूनं वृंदावने धर ॥ १३ ॥ क्रीडां कुर्वन्निजस्थाम्ना, योऽमून् विदारयिष्यति । स ज्ञेयेो देवकीगर्भः, सप्तमस्तव घातकः॥ १४ ॥ मात्रार्च्यमानमास्ते ते, शार्ङ्गधनुर्निकेतने । तदारोपणयोग्यत्वं, तस्यैव संभविष्यति ॥१५॥ अन्यच्च कालियव्याल— चाणूरयोर्विघातकः । नूनं राजन् स विज्ञेयो, घातकस्ते च दुर्जयः ॥ १६ ॥ ગુશયૅપનેતે—દેશળેવ ક્ષિતઃ । જૈસા! સાધુવન્નઃ સત્યં, સ્વમનસ્વવધાય ॥૭॥
નિમિત્તજ્ઞને બાલાવીને પૂછ્યું :-સાધુએ દેવકીના સાતમા ગ^ મને મારનારા થશે, એમ કહેવુ', ‘શુ’ વાત સાચી છે !' નૈમિત્તિકે કહ્યુ :-‘સાધુનુ વચન વજ્રલેપ સમાન બિલકુલ સત્ય છે, તેને અન્યધા કરી શકવાની કાઇની તાકાત નથી. તેમ છતાં કસ! તારે ખાત્રી કરવી હેાય તે હું જે જે મતાવું છું તેનાથી ખાત્રી કરી લે, સાંભળ ! તારા અરિષ્ટનામના બળવાન આખલેા (બળદ) કેશી નામના અશ્વ (ઘેાડા) ખર અને મેષ-એ બધાને વૃન્દાવનમાં મેકલ! તે બધાને વિદારનારે જે હશે તે દેવકીના સાતમે ગર્ભ તને મારનારા થશે ! વળી તારા પૂર્વજોથી પૂજાયેલું શાનૢ નામનું ધનુષ્ય જે ખળવાન પુરૂષ ઉઠાવશે, તે સાતમે ગર્ભ જાણવા. હજી વધુ એક ખાત્રી આપુ! યમુનામાં રહેલા ભયંકર કાલિ નામના નાગને તેમજ તારા બળવાન ચાણુર અને મુષ્ટિકને નામના મદ્યને મયુદ્ધમાં મારશે તે દેવકીના સાતમે ગર્ભ જાણવા; કે જેનાથી તારૂ' મૃત્યુ નિશ્ચિત છે. આ પ્રમાણે જગતમાં અશકયને પણ શકય બનાવાર જે હશે તેને તારે। નિશ્ચિત કાળ જાણવા ! માટે ક'સ ! સાધુનું વચન કયારે પણ ખાટું પડતું નથી.
Page #64
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩ निजं प्रत्यर्थिनं वेत्तुं, कंसोऽरिष्टादिकानधात् । कानने य श्रमं कर्तु, मल्लौ चाणूरमुष्टिकौ ॥१८॥
નમિત્તિકની વાણી સાંભળીને કંસ વ્યગ્ર બની ગયો! પિતાના શત્રુ જાણવા માટે નૈમિત્તિકે જે જે નિશાને બતાવ્યા તેની એક પછી એક ખાત્રી કરાવવા લાગ્યો. અને ચાણુર મુષ્ટિક મલને મલ્લયુદ્ધની તાલીમ આપવા લાગ્યા. (૧૯, ૨૦) शरत्कालेऽन्यदारिष्टो-ऽनडवान् श्रृंदावने व्रजन् । गोपान् भापयितुं लग्यो, मदोन्मत्तगजेंद्रवत्॥१९॥ कांश्चिद्विध्यति श्रृंगण, मणिकारो मणीनिव । चालिन्यामिव केषांचि-चनौ छिद्राण्यचीकरत्॥२०॥ गृहीत्वा श्रृंगयुग्मेन कंदुकमिव लीलपा । उच्छाल्य हविषोऽमत्रा-यस्कोटयदसौ द्रुतं ॥२१॥ रक्ष रक्ष महादक्ष, पुंडरीकाक्ष दक्षधीः । बलभद्र बलभद्रेति, बभूव गोदुहां रवः ॥२२॥ तत् श्रुत्वा हलिविष्णू च, धुयौं परोपकारिषु । प्रस्थितौ वृषमं हंतु, स्थाम्ना सिंहमिवोत्कट॥२३॥ निहंतु सुरभीरेष, स्फोटितु सर्पिषो घटान् । प्रत्यायातं युवां वेगा-दोपैरित्युच्यते बहु ॥२४॥ मयि सत्यपि किं राम-स्तिरश्चोऽस्योपरि व्रजेत् । हक्कयामास तं कृष्णा, निजशौर्येण गर्जितः॥२५॥ हक्कामसहमानः स, सिंहवत्तस्य सन्मुखं । सश्रृंग कंपयन्मौलिं, निहंतुं धावितो हरिं ॥२६॥ धतुर्मे पाणिनैकेन, माभूद् दुःखं द्वितीयके उभाभ्यामिति हस्ताभ्यां, श्रृंगे द्वे अपि सोऽग्रहीत् ॥२७॥ गृहीत्वा ते च पादाभ्यां, मर्दयित्वेव मृत्तिकां। चक्रवद्भ्रामयित्वातं, दूरे स व्यकिरत्करात्॥२८॥ अरिष्टं तं तथा दृष्ट्वा, वृषं व्यापादितं तदा । पुपूजुरायतौ पूज्यं, गोपाः प्रत्यागतं हरिं ॥२९॥
કંસે શરદઋતુમાં અરિષ્ટ નામના બળદ(આખલા)ને વૃન્દાવન (ગોકુળ)માં મોકલ્યો. ત્યાં મદેન્મત્ત હાથીની જેમ ચારે બાજુ ઘુમતે એ આખલે ગેવાળાને ભય પમાડે છે. મણીકાર (ઝવેરી)જેમ મને વીધે તેમ શીંગડા ભરાવીને કઈ ગોપીઓને વધે છે તે કઈને શરીરમાં ચાલણની જેમ છિદ્રો પાડે છે. વળી ઘી–દહી-દુધના મટકાને બે શીંગડામાં ભરાવી આકાશમાં ઉછાળીને ફેડી નાખે છે. આ પ્રમાણે આખાયે ગોકુળમાં આખલાએ ધમાચકડી મચાવી નાખી. હે કૃષ્ણ! હે પુંડરીકાક્ષ! હે બલભદ્ર ! અમારું રક્ષણ કરો !” આ પ્રમાણે શેવાળાને શોરબકેર મચી ગયો ! કોલાહલને સાંભળી પરોપકારી એવા કૃષ્ણ-બલભદ્ર દેડતા આવી પહોંચ્યા. ત્યારે આ આખલાએ અમારા ઘીના ઘડા, દહીના મટકા ફેડી નાખ્યા છે.” એમ બેલતી ગોપીઓએ રાડારોડ કરી મૂકી. “મારી હયાતી હોવા છતાં રામને શા માટે પશુમાત્રને હણવા જવું પડે?” એમ વિચારી કૃષ્ણ પોતાના શૌર્યથી ગર્જના કરી બળદને તિરસ્કાર્યો! પિતાને તિરસ્કાર સહન નહી થવાથી શીંગડા સહિત મસ્તકને ધૂણાવતે આખલ સિંહની જેમ કૃષ્ણને મારવા માટે સામે આવ્યા. એક હાથે પકડું તો બીજા હાથને દુખ થાય એમ માનીને જાણે કૃણે બે હાથે બે શીગડા પકડીને આખલાને આકાશમાં ઉછાળીને નીચે પટક અને તેના
Page #65
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્નચરિત્ર ઉપર કુંભાર જેમ માટીને ખૂકે તેમ બે પગ વડે ખૂંદીને પછી ચક્રની જેમ ગોળ ગોળ ઘુમાવી દૂર દૂર ફેંકી દીધું. આખલાને મરેલો જોઈને ગોવાળે પાછા ફરેલા પૂજ્ય કૃષ્ણના ગુણગાન કરવા લાગ્યા. कंसस्य मदधीशस्य, वृषभोऽनेन मारितःा ग्रहीतुमिव वैरं द्रा-क्केशी तुरंग आगतः ॥३०॥ माभूदेकाकिनस्तस्य, दुःखं वृषस्य मारणात् । मन्ये सहायतां कर्तु, हतः सोऽपि च जिष्णुना ॥३१॥ एक एकः समागाद्यः, स तु कृष्णेन मारितः। अन्येद्युः खरमेषाभ्यां, द्वाभ्यां तेन समागतं ॥३२॥ एकोऽपि हन्यते येन, दुष्टो भूरिपराभवः । तदीया जायते ख्याति-महीयसी महीतले ॥३३॥ अनेन बालकेनापि, खरमेषौ मदोद्धतौ । संतापको मनुष्याणां, जनाते लीलयैव च ॥३४॥ विश्वस्यामपि विश्वायां, बलीयानयमेव हि । प्रसिद्धिः समभूदेवं वैकुंठस्यापि शैशवे ॥३५॥
शक्येतैकाकिनानेन, न द्वाभ्यां सह किंचन । चित्तेऽनयोर्मदा माभू-तौ द्वावपीति मारितौ ॥३६॥ - “મારા સ્વામિ કેસને બળવાન બળદને મારી નાખે,” તેનું વેર લેવા માટે આવ્યો હોય તેમ કેશી નામને ઘેડે આવે. વૃષભ (બળદ)ને દુઃખ ના થાય કે હું એકલો જ મરાયા છું, એમ સમજીને જાણે કૃષ્ણ કેશીને પણ યમસદન પહોંચાડે. તે પ્રમાણે એક પછી એક આવતા ગયા તે તે બધાને કૃષ્ણ પરલેકના યાત્રી બનાવી દીધા. હવે બાકી રહેલા ખર અને મેષ જે લેકને સંતાપ કરનારા હતા, તે બન્ને મદોન્મત્તને પણ ઠેકાણે પાડી દીધા. કોઈથી પણ પરાભવ કરી શકાય નહી તેમાંના એકનો પણ કોઈ પરાભવ કરે તે તેની કીર્તિ ફેલાય તે બાલવયમાં જેમણે એ બધાને મારીને ફેંકી દીધા એવા બલવાન કૃષ્ણની વૈકુંઠમાં નહી પરંતુ સમસ્ત વિશ્વમાં પ્રસિદ્ધિ થઈ एतान्नैमित्तिकप्रोक्तान् ,हतान् श्रुत्वा वृषादिकान् ।रिपाः सम्यक्परीक्षायै, कंसः शाङ्गबलिं व्यधात्३७ सत्यभामां निजां जमि, तदधिष्टायिकामिव । संस्थाप्य संनिधौ कंसोऽकार्षीपूजोत्सवान् बहून्॥३८॥ गुणमारोपयेदस्मिन् , धनुषि यो महागुणी। सत्यभामां ददे तस्मै, कंस इत्युदघोषयत् ॥३९॥ विद्याकृष्टा इवानेके, निशम्योद्घोषणां च तां । आकारिताः समभ्येयुः, क्षितिपालाः कलाकुलाः॥४०॥ ग्रहीतुमपि केनापि, देवाधिष्ठितवस्तुवत् । तन्नाशक्यत शक्येत, समारोपयितुं कथं ॥४१॥
નૈમિત્તિકના કહેવા મુજબ વૃંદાવનમાં જે જે મોકલ્યા તે સર્વેને કૃષ્ણ મારી નાખ્યા છે, એમ સાંભળીને કંસે હજી પણ વધુ શત્રુની પરીક્ષા માટે શા ધનુષ્યની પૂજાનું આયોજન કર્યું. અને ધનુષ્યની અધિષ્ઠાયિકા દેવીની જેમ પોતાની બેન સત્યભામાને ધનુષ્યની પાસે રાખી અને ઉદ્ઘેષણ કરાવી કે “જે કોઈ પરાક્રમી પુરૂષ શાધનુષ્ય ચઢાવશે તેને મારી બેન સત્યભામાં આપીશ.” આ પ્રમાણેની ઉદ્દઘષણ સાંભળીને આકર્ષણ વિદ્યાથી આકૃષ્ટ હોય તેમ અનેક વીમાની રાજાઓ આવ્યા, પરંતુ દેવાધિષ્ઠિત વસ્તુની જેમ કોઈપણ રાજા એક તસુમાત્ર પણ ધનુષ્યને ઊંચું કરી શક્યા નહી.
Page #66
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩ वसुदेवमदनवेगा-सुतोऽनाधृष्णिनामकः । वीरंमन्यस्तदाकर्ण्य, प्राचलन्निजगेहतः ॥४२॥ अध्वन्यागच्छता तेन, समेतं नंदगोकुले। तत्र रामहरी दृष्ट्वा -वासैकां रजनीं मुदा ॥४३॥ आरुह्य स्पंदनं व्युष्टे [पृष्टे], विसृज्य हलिनं पुनः । विष्णुमेकाकिनं सार्ध, लात्वा स मथुरामगात्४४ सकीणे पादपैरध्व-न्यभून्न्यग्रोधपादपः। लग्नस्तत्र रथोगंतुं शक्तो नोपायकोटिमिः ॥४५॥ तावन्नारायणेनाशु, मूलादुन्मूल्य तं वटं । अध्वा स्पंदनयानाय, प्रांजलो जनितः क्षणात् ॥४६॥ बलं तस्य समालोक्य, तं चारोप्य रथे स्वयं । अनावृश्णिश्चमत्कारं, बिभ्रत्तेनाध्वनाचलत् ॥४७॥ उत्तीय यमुनातो द्वा-वप्येत्य मथुरापुरी। शाङ्ग पूजोत्सवास्थान-मागातां भूपपूरितं ॥४८॥ सत्यभामाचितुं मुक्ता, समीपे शाङ्गधन्वनः । यस्या यस्माद्भवेत्कृत्यं, सैव तत्परिवारिणी ॥४९॥ अनाधृष्णिहरी वीक्ष्य, त्यक्तवा तत्रादिमं गुरुं। मनसा सा परिवत्रे, विष्णुं स्त्री लघुवांछिनी॥५०॥
પિતાની જાતને વીર માનતો વસુદેવની મદ-વેગા રાણુનો અનાવૃષ્ણિ નામને પુત્ર પિતાના ગામથી મથુરા જવા માટે નીકળ્યા. ત્યાં જતા રસ્તામાં આવેલા વૃંદાવનમાં આવ્યો. ત્યાં કૃષ્ણ અને બલભદ્રને જોઈને એક રાત રોકાયે. રથ ઉપર ચઢેલા બલભદ્રને નીચે ઉતારી એકલા કૃષ્ણને સાથે લઈ મથુરા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં આવેલા વૃક્ષોને દૂર કરતો રથને આગળ ચલાવવાની કેશિષ કરે છે પરંતુ એક મોટું વડવૃક્ષ વચમાં પડેલું. કેમે કરી રથ આગળ ચાલે નહી. તેટલામાં કૃષ્ણ નીચે ઉતરી વડવૃક્ષને મૂળમાંથી ઉખેડીને દૂર ફેંકી દીધે અને રથને માર્ગ સરળ બનાવી દીધો. કૃષ્ણનું આવું અચિંત્ય બલ જોઈને અનાવૃષ્ણિ આશ્ચર્ય પામ્યા! યમુના નદી ઉતરી બને ભાઈએ મથુરાપુરી આવી પહોંચ્યા. જ્યાં અનેક રાજાઓ આવેલા છે તેવા શાધનુષ્યના પૂજામહોત્સવમાં આવ્યા. ધનુષ્યની પાસે પરિવાર સહિત રહેલી સત્યભામા, જે જે સ્થાને મૂકવા ગ્ય હોય તે તે સ્થાને પૂજા સામગ્રી મૂકે છે. નવા આવેલા અનાવૃષ્ણુિ અને કૃષ્ણને જોઈ રહી. મુગ્ધ બનીને કૃષ્ણને મનથી વરી ચૂકી. સ્ત્રીઓ પ્રાયઃ નાનાને ઈચ્છે છે.”
धनुरारोपणे याव-दनाधृष्णिः समुद्यतः । पपातांग्रे करौ कृत्वा, मिथ्यादृशां प्रणामवत् ॥५१॥ वीक्षमाणेषु भूपेषु, पतितोऽयं क्षितौ द्रुतं । शरीरेऽस्य तदस्माभिः, सौस्थ्येन स्थीयते कथं॥५२॥ मौलिमौलेः पपातेति, हारस्तुत्रोट कंठतः । द्वेधापि कटकैः पाणे-बेभंजे चुक्षुभेऽपरैः ॥५३॥ कांतभोगार्तकांताव-द्भष्ट शृंगारभूषणं । तत्स्वरूपं निरीक्ष्येशाः, सत्यभामादयोऽहसन् ॥५४॥
અનાવૃષ્ણિ ધનુષ્ય ચઢાવવા માટે તૈયાર થઈ જ્યાં બે હાથે ઉપાડવા જાય છે તેટલામાં જ તે સાષ્ટાંગ દંડવત્ પ્રણામની જેમ નીચે પડી ગયું. “રાજાઓના દેખતા પિતાના માલિકને જમીન ઉપર પડી ગયો જાણી, અમારે શરીર ઉપર સ્વસ્થ થઈને કેમ બેસી રહેવાય?” આ પ્રમાણે જાણે ના હોય તેમ મસ્તક ઉપરથી મુગટ, કંઠમાંથી હાર પડી ગયા અને બે હાથમાં રહેલાં
Page #67
--------------------------------------------------------------------------
________________
છે.
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર કડા ભાંગી ગયા. પતિની સાથેના જોગ સમયમાં સ્ત્રીઓના આભૂષણે જેમ અસ્તવ્યસ્ત થઈ જાય તેમ અનાવૃષ્ણિનું અસ્તવ્યસ્ત સ્વરૂપ જોઈને, સત્યભામા સહિત બધા રાજાઓ હસવા લાગ્યા.
(પર, ૫૩, ૫૪, ૫૫) भूषाः स्वयमनारोपा-द्विलक्षवदना अपि। हसंत्येते न जानंति, बहुरत्नां वसुंधरां ॥५५॥ चिंतयित्वेति कृष्णेन, तेषां हास्यासहिष्णुना । धन्वाधिज्यं कृतं सयो, वालत्विाब्जनालवत्॥५६॥ बिडोजोधनुषा रम्या, कादंबिनीव पुष्करे । बभौ कृष्णतनुस्तस्यां, सभायां तेन धन्वना ॥५७॥
પતે ધનુષ્ય ચઢાવી શકયા નહિ, તેથી વિલખા બનવા છતાં પણ બીજને હસે છે તે કેટલા મૂર્ખ કહેવાય! શું નહી જાણતા હોય કે બહુરત્ના વસુંધરા છે?” આ પ્રમાણે વિચારી અને અનાવૃષ્ણિની હાંસીને સહી નહિ શકવાથી કૃષ્ણ ઉભા થયા. અને કમલની નાલની જેમ ધનુષ્યને વાળીને ટંકારવ કર્યો તે વખતે જેમ ઘનઘોર વાદળમાં ઈન્દ્રધનુષ્યની સાથે વીજળી શોભે તેમ સભામાં ધનુષ્યની સાથે કૃષ્ણ શરીરવાળા કૃષ્ણ શોભતા હતા. (૫૬, ૫૭, ૫૮) विष्णुनारोपिते धन्व-न्याप्ते जयारवे सति । अनाधृष्णिस्ततः स्थाना-द्रथमारुह्य निर्ययौ॥५८॥ स्पंदनस्थं हरिं द्वारि, मुक्त्वानाधृष्णिरंजसा । गत्वा च जनकागारं, व्याचष्ट स्पष्टवाचया ॥५९॥ एकाकिना मया तात, शाङ्गमारोपितं धनुः। शक्रधनुरिवाशक्यं, ग्रहीतुमपि पार्थिवैः॥६॥ श्रुत्वा तद्वचनं शौरिः, सहसोवाच तं प्रति । गच्छ हनिष्यति प्राच्चैः, कंसो धन्वाधिरोपकं॥६९॥ पितुः साक्षेपवाक्येना-नावृष्णिर्भयमुद्वहन् । गोविंदेन समं नंद-गोकुलेऽगच्छदिच्छया ॥६२॥ तत्र रामहरी पृष्ट्वा, स शौर्यपुरमाप्तवान् । धनुरारोपितं नंद-नंदनेनेत्यभूद्यशः ॥६३॥
કૃષ્ણના ધનુષ્ય ટંકારવથી બધે જયજયકાર થઈ ગયો ત્યારે અનાવૃષ્ણિ તરત જ કૃષ્ણને રથમાં બેસાડીને ત્યાંથી રવાના થઈ ગયા. નગરની બહાર કૃષ્ણને રથમાં રાખીને પિતે પિતાને મળવા ગયો. ત્યાં જઈને વસુદેવને અથથી ઇતિ સુધીની બધી વિગત કહી. વાત સાંભળીને વસુદેવ એકદમ બોલી ઉઠયા કે “અરે તે આ શું કર્યું? ધનુષ્ય ચઢાવનારને કંસ મારી નાખશે. માટે જ જલદી જા. તેને વૃન્દાવનમાં પહોંચાડી દે. ”
પિતાના સાક્ષેપ વચનથી ભયભીત બનેલે અનાવૃષ્ણિ, કૃષ્ણને લઈને જલ્દી ગોકુળમાં પહોંચી ગય! ત્યા રામને કૃષ્ણની સેપણ કરી પિતે શૌર્યપુરીમાં આવ્યું. ધનુષ્ય ચઢાવવાથી નંદગોવાળના પુત્ર કૃષ્ણનો ચારે બાજુ યશ ફેલાયે.
कोदंडारोपणात्कंसो, विदधाति महोत्सवं । उद्दिश्येत्यादिशभृत्यान् , मल्लयुद्धाय सोऽन्यदा॥६४॥ स आकार्य बहून् भूपान् , मंत्रिणश्च पुरोहितान् । मंचेष्वष्वस्थापयइंभाद्-दुर्विचारैकमानसः॥५॥
Page #68
--------------------------------------------------------------------------
________________
સગ -૩
ધનુષ્યના આરોપણથી ખિન્ન બનેલા કંસે આખરી દાવ તરીકે હવે મકલયુદ્ધનું આયોજન કર્યું. જેમાં ગામેગામના રાજાઓ મંત્રીઓ અને પુરોહિતેને બોલાવ્યા. મલ્લયુદ્ધ માટે વિશાલ મંડપમાં ચારે બાજુ ઉંચા ઉંચા મંચે ગોઠવ્યા. અને સૌથી ઊંચા મંચ ઉપર દુષ્ટ . વિચાર કરી રહેલા દંભી કંસે પિતાનું સ્થાન રાખ્યું. तदुष्टमानसज्ञेन, शौरिणा दीर्घदर्शिना । सार्थे ऽक्रूरादिकान् सूनून् , लात्वा तत्र समागतं ॥६६॥ कंसेनोच्चतरे मंचे, वसुदेवो निवेशितः । अकरायैः सुतैस्तत्र, देवरिंद्र इवावभौ ॥ ६७ ॥
કંસના દુષ્ટ વિચારોના જાણકાર વસુદેવ દીર્ધદષ્ટિથી અક્રર આદિ પિતાના બધા પુત્રોને લઈને મલયુદ્ધમાં ભાગ લેવા આવ્યા. પુત્રોની સાથે મંચ ઉપર વચમાં બેઠેલા વસુદેવ દેવેન્દ્રની જેમ શોભતા હતા. मल्लयुद्धं निशम्योच्चैः, श्रीपती राममब्रवीत् । तदावामपि पश्यावा, वजित्वा तत्र पर्षदि ॥६८॥ अंगीकृत्य वचा विष्णा-यशोदां राम ऊचिवान् । यास्यावा मथुरामावां, स्नानं सज्जीकुरु द्रुतं६९॥ आलस्यं बिभ्रतीं वीक्ष्य, रामः साक्रोशमाह तां । केशवस्य पुरा बंधु-मारणज्ञापनाय च ॥७०॥ अरे कि ते विसस्मार, दासीभावः पुरातनः । उष्णोदकादिसामग्री, यद्विदधाति नांजसा ॥१॥ विलक्षं वचसा तेनो-पादाय माधवं गृहात् । स्नानाय यमुनानद्या-मनयन्मुशली बली ॥७२॥ कारयित्वा बली स्नान-मपृच्छन्नरकांतकं । विलक्ष दृश्यसे कि त्व-मपमानितमर्त्यवत् ॥७३॥ सोऽवग्गद्गदया वाचा, बंधो मज्जननी त्वया । दासीति कथिता किनु, सामर्ष खलु शत्रुवत्॥७४॥ कोमलाभिहलीवाग्भि-रुवाच पुरुषोत्तमं । यशोदासौ न ते माता, नंदाख्योऽपि च नो पिता ॥७५॥ त्वदीया देवकी माता, देवराजांगजा समा। जनको वसुदेवस्ते, वसुदेवः क्षमातले ॥७६॥ मासे मासे व्यतिक्रांते, त्वदाननं निरीक्षितुं । निर्यत्स्तन्या ययावत्र, देवक्यतिप्रमोदिनी ॥७७॥ कंसस्याग्रहयोगेन, संस्थिता मथुरापुरि । आवयावर्त्तते तातो, वसुदेवः प्रसिद्धिमान् ॥७८॥ गुरुभिरथ तैस्तातै–लिकस्नेहलालसैः मुक्तस्तेऽपायरक्षार्थ, ज्येष्टोऽहं च विमातृजः ॥७९॥ भो सहोदर तातो मे, यदि शौरिः प्रवर्तते । कथं तेनात्र मुक्तोऽहं, पप्रच्छेति हरिर्बलं ॥८॥ पृष्ट तु वासुदेवेन, बंधु हलधरा जगौ । आदितः कंसवृत्तांतं, स्वबांधववधादिकं ॥८१॥ ॥ श्रुत्वा राममुखात्सर्वे, कृष्णः कृष्णमनाः क्रुधा । कंसघातं प्रतिज्ञाय, कालंद्यां स्नातुमीयिवान्॥८२
મથુરામાં મલયુદ્ધ સાંભળીને કૃષ્ણ રામને કહ્યું -આપણે પણ મલયુદ્ધ જેવા માટે જઈએ ! કૃષ્ણના વચનથી બલભદ્ર પણ જવા માટે તૈયાર થયા. અને યશોદાને કહ્યું –અમારે મથુરા જવું છે. માટે નાન કરવા માટે જલદી ગરમ પાણીની તૈયારી કર ! પિતાના બંધુઓના ઘાતની જાણ કરવા માટે અને સાચા માતાપિતાની ઓળખ કરાવવા માટે
Page #69
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર કૃષ્ણને સાંભળતાં, વિલંબ કરતી યશેદાને રામે આક્રોશપૂર્વક કહ્યું -“અરે યશોદા! શું તારા પહેલાના દાસી ભાવને ભૂલી ગઈ છે? અમારા કહ્યા મુજબ કેમ જલ્દી કામ કરતી નથી?' આ પ્રમાણે કહી ઉદ્વિગ્ન બનેલા કૃષ્ણને લઈને બલભદ્ર ઘરમાંથી બહાર નીકળી ગયા. ઉદાસીન મુખવાળા કૃષ્ણને બલભદ્રે પૂછ્યું “ભાઈ ! આમ ઉદાસ કેમ થઈ ગયા છે? કેઈએ તારું અપમાન કર્યું છે.?” ગદ્ગદ્ થઈને કૃષ્ણ કહ્યું –બંધુ! તમે મારી માતાને દાસી કહીને તેનું ઘોર અપમાન કર્યું. તેથી મને ખૂબ દુઃખ થયું છે!” કેમલવચનથી સાંત્વન આપીને બલભ કણને કહ્યું -યશોદા તારી માતા નથી અને નંદ તારા પિતા નથી. તારી માતા દેવાંગના સરખી દેવકી છે અને જગતમાં પ્રસિદ્ધ એવા તારા પિતા વસુદેવ છે. તારું મુખ જેવા માટે મહિને મહિને દેવકી ગોકુળમાં આવે છે. તેને જોઈને એ ખૂબ આનંદ પામતી ચાલી જાય છે. મથુરામાં રહેલા કંસના ભયથી પિતાજીએ આપણને બંનેને અહીંયા રાખ્યા છે. પુત્ર પ્રત્યેના ગાઢ પ્રેમથી તારી રક્ષા માટે પિતા વસુદેવે મને તારી પાસે મૂક્યો છે. મારા અને તારા પિતા જગતપ્રસિદ્ધ એવા વસુદેવ રાજા છે. મારી માતા રોહિણી અને તારી માતા દેવકી. આપણે બને સગા ભાઈએ છીએ!” આ પ્રમાણે સાંભળીને આશ્ચર્ય પામતાં કૃષ્ણ કહ્યું :–“મોટાભાઈ ! જે એમ જ છે તે પિતા વસુદેવે મને ગોકુળમાં કેમ રાખે છે ?' કૃષ્ણની વાત સાંભળીને બલભદ્ર, પિતાના છ ભાઈઓને ઘાત કરો કેવી રીતે કર્યો તે વગેરે આદિથી અંત સુધી બધે વૃત્તાંત કૃષ્ણને કહ્યો. જેમ જેમ સાંભળતા ગયા તેમ તેમ કૃષ્ણને રોષ ભભૂકી ઉઠ્યો અને કંસનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી. ત્યારબાદ યમુનામાં સ્નાન કરવા માટે ગયા.
कालंद्यामेष्यति स्नातुं, कृष्णः कंसेन भूभुजा । कालियाहिस्वरूपेण, किं मुक्त इव सेवकः ॥८३॥ यद्यहं सेवकीकृत्य, कंसेन परिचिंतितः । तद्विष्णुं तद्विष हन्मी त्यधावत्तं सरीसृपः ॥८४॥ फणास्थितमणिश्रेणि-प्रद्योताद् द्योतयन् दिशः । गृहीत्वा नासिकायां स, नस्तिता नरकारिणा ॥८५॥ तत्पृष्टोपरि चोख्य, विध्वस्तसाध्वसेन सः । विष्णुना यमुनानीरे, तरंड इव वाहितः ॥८६॥ खेलितो हरिणा ताव द्यावनिर्जीव आस सः। ततस्तं वालयामास, कोदंडमिव शुद्धधीः ॥८७॥ निर्गतौ यमुनानद्या, यावद् द्वावपि तौ बहिः स्नानिकैवेष्टितौ ताव-तौनारायणकेशवौ ॥८८॥ यस्माद्विभ्यति निःशेषा, बलिष्टा अपि मानवाः । जघान कालियव्यालं तं कुमारोऽपि केशवः।।८९॥ एतयोः सदृशः कोऽपि, वरीवति न भूतले । शशंसुरिति गोपास्तौ, नागराश्च द्विजादयः॥९०॥ रामकृष्णौ बलीयांसौ, धरंताविति शंशिनैः । नरैः परिवृत्तौ प्राप्तौ, मथुरागोपुरं च तौ ॥११॥
કૃષ્ણ સ્નાન કરવા માટે યમુનામાં આવશે એમ સમજીને જાણે કે કાલિનાગ સ્વરૂપે પિતાને સેવક રાખે ના હોય!” “કસન સેવક થઈને હું પણ માલિકની ઈચ્છા મુજબ શત્રુ
Page #70
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
એવા કૃષ્ણને મારી નાખું!” એમ વિચારીને જાણે કાળીનાગ ધસમસતે કૃષ્ણને ડંખ દેવા માટે સામે ધો ! ફણું ઉપર રહેલા મણિના તેજથી ચારે દિશાને પ્રકાશ કરતાં ભયંકર નાગનું નાક પકડી તેની પીઠ ઉપર કૃષ્ણ બેસી ગયા અને નાવની જેમ તેને યમુના નદીમાં ઘુમાવી નિષ્માણ કરીને ધનુષ્યની જેમ વાળીને દૂર દૂર ફેકી દીધો ! નદીકાંઠે ઉભેલા નાગરિકે બ્રાહ્મણ અને ગોવાળો સ્નાન કરીને બહાર આવેલા કૃષ્ણ અને બલભદ્રને વીંટળાઈને પ્રશંસા કરવા લાગ્યા કે જેનાથી બળવાન માણસો પણ ડરી જતા એવા ભયંકર નાગને આ નાનકડા કૃષ્ણ મારી નાખ્યો ! તે ખરેખર આ બાળક જે બળવાન જગતમાં બીજે કઈ નહી હોય” ! આ પ્રમાણે નગરજનોથી પ્રશંસા કરાતા બંને ભાઈઓ મથુરા નગરીના દરવાજા આગળ આવ્યા. (૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૨) तयोरागमनं श्रुत्वा, कंसेनोक्तं निषादिनां। पद्मोत्तरचंपतेभी, हेतुं तौ कुरुताग्रतः ॥९२॥
ચરપુરૂ દ્વારા કૃષ્ણ અને બલભદ્રના આગમનને જાણીને તે બંનેને મારવા માટે કંસે પક્વોત્તર અને ચંપક નામના બે હાથીઓને સામે દેડાવ્યા. मित्तिकीलाविवामूला-दाकृष्य दशनौ हरिः । पद्मोत्तरं चपक तु धावमानमहन् हली॥९३॥ यशोदानंदयोरेतौ, यशोदानोचितौ सुतौ । बलिनौ विदितौ लोके, शत्रुधातमहाबलौ ॥९४॥ दिवो देवविमुक्तोरु–वनमालाविलासिनोः । एतयोः सन्मुखकोऽपि, न हि तिष्ठति सर्वथा॥१५॥ गोपालैः स्तूयमानौ तौ, दर्यमानौ च नागरैः । रामकृष्णौ समायातौ; मल्लयुद्धास्पदं तदा॥९६॥
ભીંતમાંથી જેમ ખીલી ખેંચી નાખે તેમ કૃષ્ણ પદ્ધોત્તરના અને બલભદ્ર ચંપકના દાંત ખેંચીને મારી નાખ્યા. બળવાન શત્રુઓનો વધ કરનારા યશોદા અને નંદના બંને કિશોરને
કેમાં ઘણે યશ ફેલાયો. દેએ પહેરાવેલી વનમાળાથી સુશોભિત આ બંનેની સામે ઉભા રહેવાની કોઈની તાકાત નથી આ પ્રમાણે નગરજનો અને વાળથી પ્રશંસા કરાતા રામ અને કૃષ્ણ મલ્લયુદ્ધના મંડપ પાસે આવ્યા. महामंचस्थितं तत्र, जनमुत्थाप्य निर्भयौ । उपविष्टौ स्वगोपाल-कलितौ हलिमाधवौ ॥९७॥ स्ववैरिदर्शितः कंसः, संज्ञया हलिना हरेः । विष्णोरुदलसद्वैरं, तं पृष्ट्वा तातघातिवत् ॥९८॥ तातपादाननुज्येष्टान्, बंधूंश्च स्वजनादिकान् । हरे!पवृतस्य, रामः स्फुटमदर्शयत् ॥९९॥
મોટા મંચ ઉપર બેઠેલા માણસને ઉઠાડીને તે મંચ ઉપર ગવાળ વેધારી તે બને નિર્ભય થઈને બેઠા. પિતાના શત્ર કંસને ઈશારાથી બલભદ્ર કૃષ્ણને બતાવ્યા. પિતાના વૈરીને જોઈને કૃષ્ણ રાષિત બની ગયા. ત્યાર બાદ બલભદ્ર સમુદ્રવિજય આદિ વડીલજનોની પોતાના બંધુવની તેમજ સ્વજનેની એક પછી એક ઓળખાણ કરાવી.
Page #71
--------------------------------------------------------------------------
________________
૪
શાંમ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अधिकामधिपेभ्योऽपि, धरंतौ रूपसंपदं । एतौ देवकुमारौ का- वित्यशंकेत भूमिपाः || ३०० || રાજાએથી પશુ અધિક રૂપસ'પત્તિવાળા દેવકુમાર સમાન આ બન્ને કિશોરો કાણુ હશે ? આ પ્રમાણે ત્યાં બેઠેલા રાજાએ સકલ્પ–વિકલ્પ કરતા હતા. (૩૦૧)
यूयं मल्ला नियुध्यध्व-मिति कंसनियोगतः । अनेकेऽनेकधा युद्ध - मन्योन्यं ते प्रचक्रिरे ॥ १ ॥ चाणूरमल्लामातंग ! त्वं समुत्तिष्ट सत्वरं । स्वाम्यादेशमवाप्याय - मुदतिष्ठद्बलोद्धतः ॥ ३०२ ॥ યઃ શ્રિદ્વારમાની સ્વા – ઝુમુખ્યાં પ્રૌઢવર્ષદ્રિ । નિયુષ્યતાં મયા સાથે, તત્ત્તન પછીથસા ।।૩૦૩।। पंचानन इवाहूतः, पुच्छाच्छोटं धरन्निति । भुजास्फोटं प्रकुर्वाण - श्राणूर उत्थिते ऽवदत् ॥ ३०४॥
તમે અનેક મલ્લા, અરસ પરસ અનેક પ્રકારના મલ્લયુદ્ધ માટે તૈયાર થાઓ ! ચાણુરમલ ! તમે સત્વરે ઉઠો.' આ પ્રમાણેના કસના આદેશથી ખલવાન એવે ચાણુર ઉચે અને એલ્યું। : ‘આ સભામાં જે કેઈ વીરમાની ઢાય તે મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ.' સિ’હું જેમ પૂછ ુ પછાડીને ગર્જના કરે તેમ ભુજાસ્ફોટ કરતા ચાણુર ઉડયેા.
तद्वाक्यमक्षमी जिष्णु — भुजास्फोटनपूर्वकं । कंसादर्शकमानश्च सभायां योध्धुमुत्थितः ॥ ५ ॥ विष्णुना च कृते बाहू वा-स्फोटे क्षोभात् त्रिधा जगत् । आसीत्स्वर्गनृपाताल - लोकत्रयव्यवस्थया ॥ ६ ॥ તેના અભિમાની વચનને સહન નહી કરતા કૃષ્ણ, કંસને શંકાશીલ મનાવતા સભામાં ઉઠીને યુદ્ધ કરવા માટે સજ્જ થયા. કૃષ્ણના પ્રથડ ભુજાસ્ફોટથી ક્ષેાભ પામેલી પૃથ્વી સ્વગ મૃત્યુ અને પાતાલ એમ ત્રણ લેાકમાં વહેંચાઈ ગઈ !
દુશઃ મૃતયુદ્ધોર્ય, યુદ્ધશિલાવિશ્વલઃ । પાળરાપ્તિ પ્રયાગ, મુવમેટઃ ॥૭॥ા अयं तु सुकुमारोऽस्ति, सुकुमारः सुमोरुरुक् । नैतस्य युज्यते युद्धं सहानेन दुरात्मना ॥ ८ ॥ केचिद्वदंति सिंहस्य, पुरस्तात् किं लघोरपि । प्रौढांगाऽपि द्विपः स्थातुं प्रशक्नोति मनागपि ॥ ९ ॥ प्रेक्षणाय महीशेषु सर्वेषु संस्थितेष्वपि । तदेति व्याकुलः शब्दः परस्परमजायत ॥ १० ॥ તુમુશ્રવળાતો, રંગમય વિત્ત્તવનાદૂતાવિમાં ગોપી, મેવાનમેકુર્તી
1
શા
કાઈ કહેવા લાગ્યા ‘અરે, ચાણ્ તા ઘણા યુદ્ધો કર્યાં છે માટે યુદ્ધકલામાં વિચક્ષણ છે, વળી, કસાયેલા શરીરવાળા તેમ જ ક્રૂર કાર્ય કરવામાં પાવરધો છે. તેની સાથે સુવર્ણ સમાન કાંતીવાળા આ સુકુમાર કિશારનુ યુદ્ધ કરાવવુ. ચેગ્ય નથી.' ત્યારે કાઈ કહે : ‘અરે ભાઈ, નાનું નાનું પણ સિંહતુ. ખર્ચો ! તે શું નાના પણ સિંહની સામે પહાડ સમાન હાથી ઊભા રહી શકે ખરા!' જોવા આવેલા સર્વે રાજાઓનાં આ પ્રમાણેનાં પરસ્પરના વાર્તા લાપથી શારખકાર થઈ ગયેા
Page #72
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
“અરે ગાયનું દૂધ પીને પુષ્ટ
આવા ઘાટથી રંગમાં ભંગ પઢતે જોઇને કંસ બે બનેલા આ બે ગોવાળીઆને કોણે બોલાવ્યા છે ”
प्रोचुस्तत्सेवकाः स्वामिन्, भूपान् बिहाय गोदुहौ । आकार्येते इमौ केन ? स्वयमेव समागतौ ॥१२॥ यद्यत्रैतावनाहूता-चुन्मतौ समुपस्थितौ । निषेध्येतामिमौ केन, तदा युद्धात्परस्परं ॥ १३ ॥ अनयोः कुर्वतायुद्ध, यस्य बाधा ततो भवेत् । रक्षायै वपुषस्तेन, कथनीयं पुरा मम ॥ १४ ॥
સેવકે કહે “સ્વામિન! રાજાઓ સિવાય કોઈને આમંત્રણ આપ્યું નથી. આ બે તે વયં પોતે ચાલીને વગર બેલા આવેલા છે.” કંસે કહ્યું: “તે વગર બેલારે આવેલા આ બંનેને મલ્લની સાથે યુદ્ધ કરતા રોકે. નહીતર મલયુદ્ધમાં આ બન્નેના શરીરે કંઈપણ બાધા થશે તે તેના માટે કોણ જવાબદાર છે? તેના શરીરની રક્ષા કરવા જે આવ્યા હોય તે મારી આગળ હાજર થાઓ.” कंसवाक्यमिति श्रुत्वा, निःशेषोऽप्यपरो जनः। कृष्णमे वैक्षतैषोऽपि. स्मित्वाऽक्षवीदिदं वचः॥१५॥ पीनोऽसौ राजभोज्येन, नित्याभ्यासविधायकः । चाणुरोस्ति महादेह-स्त्वया स्नेहेन पोषितः ॥१६॥ वज्रणेव मयैवायं, लघुनापि नगाकृतिः । खंडयमानो युगंधर्याः, कणवत्संप्रतीक्ष्यतां ॥१७॥
આ પ્રમાણે કંસના વચન સાંભળીને બધા લેકે કૃષ્ણને જોઈ રહ્યા. તે પણ હસીને કહે છેઃ “અરે કંસ, હંમેશ મલયુદ્ધની તાલિમ લેનારો, ૨ાજભેગથી પુષ્ટ બનેલો પહાડ સમાન મોટી કાયાવાળો અને તારા નેહથી પિવાયેલ આ ચાણુર છે ને? કદમાં નાનું પણ વજી જેમ પર્વતને છેદી નાખે તેમ તેને હું બાજરાના કણની જેમ તમારા બધાના દેખતાં છેદી નાખીશ!” कुरंग इव सिंहस्य, तस्य वाक्येन भीतिमान् । समुदस्थापयत्कंसो, मुष्टिकं हस्तिसन्निभं ॥१८॥
સિંહની ગજેનાથી હરણ જેમ ભયભીત બને તેમ કૃષ્ણના વાક્યથી ભયભીત બનેલા કેસે સ્થૂલ કાયાવાલા મૌષ્ટિક મલને ચાણની સહાય માટે ઉઠાડે. विष्णोः पंचाननस्येव, द्वितीया बंधुवबलः । भेत्तुं कुंभस्थलं तस्य, गजामं तं विलग्नवान् ।।१९॥ वल्गंतौ कृष्णचाणूरौ, मिथा मुशलिमुष्टिको। बिभ्यंत इव देवाः खेऽद्राक्षुर्मडलसंस्थिताः ॥२०॥ रौहिणेयमुकुंदाभ्यां, मुष्टिचाणूरमल्लकौ । बाससी रजकाभ्यां चा-कुटयेतां करमुद्गरैः ॥२१॥
Page #73
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર ताभ्यामेवाहिपाशाभै- जैनियंत्र्य लीलया । उच्छालितौ च-तौ युद्ध-क्रीडाकंदुकवद् द्रुतं ॥२२॥ सर्वत्र जयिनावेव, विलोक्य राममाधवौ । दुष्टस्तौ मावधीत्कंस, इत्यभूच्छंकितो जनः ॥२३॥ आयेन वासुदेवेन, भूयिष्ठबलशालिना । उदपाटि यथा कोटि-शिलाज़ निजमस्तकात् ।।२४॥ वैकुठबलभद्राभ्यां, संयुताभ्यां पराक्रमैः । तथैवोत्पाटयमानौ तौ, समीक्ष्य तुतुषुर्जनाः ॥२५॥ युग्मं॥ चक्रिणा चरमेणैव, बलादुत्पाटयते यथा । देवताधिष्ठिता सा भू-पीठादाचतुरंगुलं ॥२६॥ चाणूरमुष्टिकाभ्यां तौ, तथैवोत्पाटितौ भुवः।चक्रित्वमिवसादृश्य-मुभयोर्बुबुधुर्जनाः।।२७॥युग्मं॥
સિંહ જેમ હાથીના ગંડસ્થલને ભેદવા માટે વળગે તેમ કૃષ્ણ હાથી સમાન સ્થૂલ કાયાવાળા ચાણને વળગ્યા. અને બલભદ્ર મુષ્ટિકને વળગ્યા આ પ્રમાણે ચાણુર અને કૃષ્ણ, મુષ્ટિક અને બલભદ્ર તેઓનું પરસ્પર યુદ્ધ દેવની જેમ અનિમેષ નેત્રે જોઈ રહેલા રાજાઓ પણ ભયભીત બની ગયા. જેમ બેબી કપડાને ધોકાથી કૂટે તેમ કૃષ્ણ ચાણૂરને, બલભદ્ર મુટિકને હાથથી કુટતા હતા.
નાગપાશ સમાન બંનેની ભુજાઓ વડે બને મલેને દબાવીને દડાની જેમ આકાશમાં ઉછાળ્યા. આ પ્રમાણે સર્વે દાવમાં વિજયી બનેલા રામકૃષ્ણને જોઈને દુષ્ટ કંસ શંકાશીલ બની ગયો. ત્યારે આ અવસર્પિણીમાં પહેલા વાસુદેવ ત્રિપૃષ્ટ પિોતાના બળથી કોડમણની શિલાને ટચલી આંગળીથી ઉઠાવીને મસ્તક સુધી લઈ ગયા હતા, તેમ કૃષ્ણ અને બલભદ્ર પિતાના પરાક્રમથી આ બન્નેને ઊંચે ઉછાળવાથી ત્યાં રહેલા રાજાઓ સંતોષ પામ્યા. છેલ્લા વાસુદેવ દેવાધિષ્ઠિત કામણુની શિલાને જમીનથી ચાર આંગળ ઉઠાવીને જમીન ઉપર મૂકે, તેમ કૃષ્ણ અને બલભદ્ર બને મને જમીન ઉપર પછાડ્યા. ત્યારે સજજન પુરૂ આ બનેની તુલના બળમાં ચક્રવતી સાથે કરતા હતા.
कुमारौ रामगोविंदौ, माहाष्टाँ तौ मनागपि । एवं विचिंतयामासुविचारचतुरा नराः ॥२८॥ विष्णुवक्षसि चाणूरो, दत्तवान् स्वीयमुष्टिकांतदाध्यानस्थयोगीव,कृष्णाऽभून्मीलिताक्षिकः॥२९॥ घातयैनं त्वमाभीरं, तदा छलोपलब्धिना । कंसेन संज्ञयाज्ञापि, चाणूरस्याभिमानिनः ॥३०॥ तत्संज्ञाप्रेरितः सेोऽपि, दुरात्मा शोणितेक्षणः । द्विधापि, व्यालवक्त्रोऽभि-दधावे तं जिघांसया।।३१।। बंधोजिघांसया रामा, घावमानं समीक्ष्य तं । जघान च महाध्वाने, पृष्टे मुष्टया शिलाभया ॥३२॥ पतंतं तेन घातेन, मल्लं चाणूरनामकं । विष्णुराश्वास्य हर्षेण, युद्धायाकारयत्पुनः ॥३३॥ भूयात्प्राणक्षयो माम-कीना मा च स्मयक्षयः। विदन्नेष विभिन्नांग-शल्य इवोत्थिता मदात् ॥३४॥
Page #74
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩ .
गोदाहभांडवच्छीर्ष, क्षिप्त्वा जानुविचालके । युद्धयमानो हरिश्चक्रे, मुखोत्थरुधिरश्रवं ॥३५॥ शरीरे रुधिरं सारं, निर्गच्छेद्यदि तन्मुखात् । तत्कथं स्थीयतेऽस्माभिः, प्राणैरपीति निर्गतं ॥३६॥
રામ અને કૃષ્ણ અને કિશોરો કેટલાં બળવાન છે? બલિષ્ઠ મલેને જરા પણ મચક આપતા નથી. આ પ્રમાણે સજજન માણસો જ્યારે વિચારે છે ત્યારે લાગ જોઈને ચારે વિષ્ણુની છાતીમાં પિતાની લોખંડી મૂઠીથી જોરદાર પ્રહાર કર્યો, ત્યારે વિષગુ ધ્યાનસ્થ ગીની જેમ આંખ બંધ કરીને સ્થિર થઈ ગયા. કે તરત જ દુષ્ટ કરો “ઈશારાથી અભિમાની ચાણને સમજાવ્યું કે ગોવાળીયાને પૂરો કરી નાખ.” કંસની પ્રેરણાથી ખૂની આખેવાળ દુરાત્મા ચાણ વાઘની જેમ મોઢું ફાડીને કૃષ્ણને મારવા માટે જે દોડ્યો કે તરત જ તેની પીઠમાં બલભદ્ર પિતાની વા સમાન મૂઠીથી જોરદાર પ્રહાર કર્યો. અને વિષ્ણુને પ્રેમપૂર્વક આશ્વાસન આપીને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. “પ્રાણ જાય તો ભલે પરંતુ માનભંગ ના થવો જોઈએ.” એમ જાણતા કૃષ્ણ તરત જ સ્વસ્થ થઈ ગયા, અને દહીદૂધના મટકાની જેમ ચાણુરનું મસ્તક બે પગ વડે જોરથી દબાવીને લેહી વમત કરી નાખે. શરીરના સારભૂત રૂધિર નીકળી જવાથી પ્રાણ પણ શરીરમાં કયાં સુધી ટકી શકે? અર્થાત્ તે નિચેતન થઈ ગયો.
चाणूरं मृतमालाक्य, प्रकर्तुं तत्सहायतां । कोपाटोपारूणः कंस, इत्यादिशत्स्वसेवकान् ॥३७॥ अकार्यकारिणौ दुष्टौ, चाणूरमल्लघातिनौ । हन्येतां रामगोविंदौ, युष्माभिश्च दृढायुधैः ॥३८॥ येनैतौ वर्धितौ दुग्ध-पानेनेव भुजंगमौ । तं नंदमपि हन्यास्त, यशोदायोपिदन्वितं ॥३९॥ पालितौ लालितौ येन, कुटुंबेन च खेलितौ । तत्सर्वमपि गोपाल-कुटुंबं हत वेगतः ॥४०॥ नंदस्य तस्य वा सर्वसेवकानां धनादिकं । गृहीत्वा भस्मसाद्वह्नौ, क्रियतां मन्नियोगतः ॥४१॥ चाणूरेण समं युद्धय-मानयो रामकृष्णयोः । यथा कलां प्रपश्येयु, सर्वेऽपि प्रेत्यजन्मनि ॥४२॥
ચાણુરને મરેલો જોઈને અત્યંત રોષાતુર બનેલા કંસે તેની સહાય કરવા માટે સુભટોને આદેશ કર્યો. ચાણુર મલ્લના હત્યારા અને અકાર્ય કરનારા આ દુષ્ટ પાપીઓને તીક્ષણ શસ્ત્રોથી હણી નાખે. અને સર્ષની જેમ આ બન્નેને દૂધ પાઈને ઉછેરનાર નંદ ગોવાળીઆને એની સ્ત્રી યશોદા સહિત મારી નાખો. અને જે જે કુટુંબે આ બને પાપીઓનું લાલનપાલન કર્યું છે તે બધા ગોવાળીઆના કુટુંબને પણ મારી નાખે. નંદ આદિ સર્વે ગેવાળીઆના ધનમાલને લૂંટી લે અને મારી આજ્ઞાથી તે સમસ્ત ગોકુળને ભસ્મીભૂત કરી નાખો.” એટલું જ નહી પરંતુ ચાણુર સાથે રામ અને કૃષ્ણના મલયુદ્ધને જોવા માટે આવેલા અને આ બને પાપીઓની પ્રશંસા કરનારને પણ હણું નાંખો.
Page #75
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર समाकयेति गोविंदा, रक्ताक्षो भीषणाकृतिः । अमांतर्जयामास, कसं सभाविधायकं ॥४३॥ रे कंस रे दुराचार, बालहत्यापरायण । तवैवास्ति रसा भूयान्, मल्लयुद्धविलोकने ॥४४॥ प्रेषयामि ततेाऽहं त्वा-मेव तद्युद्धमीक्षितु । यद्यस्य पुरस्त्वं मे-ऽघातयिष्यस्तदा निजान् ॥४५॥ इत्युदित्वा महामंच-स्थितं कसं च विप्रियं । उत्प्लुत्य सद्यस्तं कृष्णः केशाच्चौरमिवाग्रहीत्॥४६॥ तदा तस्य भयेनेव, बालहत्यापराधतः । अस्खलन्मुकुटेदेहा-दन्यान्याभरणान्यपि॥४७॥ नवीनान्यपि वासांसि, श्रोत्रादीनींद्रियाण्यपि । तथा तनुस्थजीवोऽपि, कंसः शवमिवाभवत्॥४८॥
કંસનું વકતવ્ય સાંભળીને ક્રોધથી લાલઘૂમ થઈ ગયેલા ભયંકર આકૃતિ ધારણ કરીને કૃષ્ણ આક્રોશ પૂર્વક બેલ્યા -અરે દુરાચારી, બાલા હત્યા કરનારા પાપાત્મા કંસ, મલયુદ્ધ જેવાનો તે તને રસ છે તેથી તારા મહલનું યુદ્ધ જેવા માટે પહેલા તને જ એકલી દઉં છું. ખબરદાર મારા દેખતાં કોઈને પણ કંઈ કરે તે પહેલાં તારો જ હિસાબ પતાવી દઉં !' એમ કહી કૃષ્ણ કૂદકો મારી ઉંચા મંચ ઉપર રહેલા કંસના માથાના વાળ પકડી તેને જમીન ઉપર પછાડ. ત્યારે જાણે બાલહત્યાના અપરાધથી ધ્રુજી ગયેલા હોય તેમ તેના શરીર ઉપરથી મુગટ કુંડલ આદિ આભૂષણે પણ સરી પડયા.
શરીરમાં પ્રાણ હોવા છતાં પણ કંસ મડદા જેવો થઈ ગયો. खट्वायां रक्षतेऽन्योऽपि, न मयों मृत्य्वनेहसि । इतीव श्रीपतिः कसं, मंचा भूम्यामपातयत्॥४९॥ स्मार्यते पुण्यपापानि, तस्मिन्नवसरे नृणां । इतीव बालहत्यादि, तस्यास्मारयदच्युतः ॥५०॥
લોકેમાં એ રીવાજ છે કે અંત સમયે સ્વજનો ખાટલામાંથી ઉપાડીને નીચે જમીન પર સૂવાડે છે તેમ જાણે કૃણે પણ તે માટે જ કંસને મંચ ઉપરથી નીચે પટક ન હોય અને મૃત્યુ સમયે માણસે પુણ્ય પાપને યાદ કરાવે છે, તેમ હરિએ કંસને બાલહત્યાદિ પાપને યાદ કરાવવા માંડયાં. भूतस्येव कचांस्तस्य, गृहीत्वा हरिरमवीत् । बालहत्या त्वयात्मीय-जीवरक्षाकृते कृता ॥५१॥ स्याज्जीवरक्षयान्यस्य, जीवरक्षात्मनः किल । घातेनं घात एव स्या-न्न ज्ञातं कंस रे त्वया॥५२॥ जिजीविषुरधर्मेण, त्वं प्रभूतमनेहसं । नरकादौ तदेदानी, गत्वा जीव यदृच्छया ॥५३॥
ભૂતની જેમ કંસના માથાના વાળ ખેંચીને કૃષ્ણ બોલ્યા :–“પાપી કંસ તારા જીવની રક્ષા માટે બાલહત્યાઓ કરતાં તને કંઈ વિચાર આવ્યું હતું કે નહીં ? લેકમાં કાયદો છે કે બીજાનું રક્ષણ કરે તો પિતાનું રક્ષણ થાય અને બીજાને મારો તો પોતાને મરવું
Page #76
--------------------------------------------------------------------------
________________
સર્ગ -૩ પડે છે. વાળને બદલે ગાળથી ને ખૂનને બદલે ખૂનથી. તેની તને શું ખબર નથી? તો હવે આવા અધર્મથી લાંબે સમય જીવવું તેના કરતાં નરક આદિ નિમાં જઈને ઈચ્છાપૂર્વક લાંબુ જીવન જીવજે.” बंधेन यौत्रिकेणाथ, नियंत्र्य मल्लमुष्टिकं । चाणुराविरहीकर्तु-मिवाहन्मुशली द्रुतं ॥५४॥ इतवाणुरमल्लं च, मुष्टिकं प्रापिता मृतिः। विनिश्चित्यात्मनो भर्तु -रपि तां पार्श्ववर्तिनीं ॥५५॥ स्वकीयकायरक्षार्थ, ये च कंसेन रक्षिताः । सुभटा उत्थिताः कोपादिवेतय सहेवयः॥५६॥ युग्मं॥ आगच्छेयुर्हरिं हतुं, यावत्ते तावदुच्चकैः। रामस्तान हक्कयामास, दौर्यष्टया कुकुर निव ॥ ५७ ॥ समुच्छिद्यत एवाशु, वैरी व्याधिरिवेति हि । न्यस्य कंठे क्रमौ कसं, श्रीपुरुषोत्तमोऽप्यहन्॥५८॥
પિતાની રક્ષા માટે કંસે રોકેલા જરાસંધના અને પિતાના સુભટો કંસના બચાવ માટે આવવા લાગ્યા. પરંતુ બલકે તે બધાને કૂતરાની જેમ હાંકી કાઢયા. વ્યાધિ અને વૈરીને તત્કાળ ઉચ્છેદ કર જોઈએ એમ માની વિષ્ણુએ તેના ગળા ઉપર બે પગ રાખીને કંસને વધ કર્યો, અને બલભદ્ર મુષ્ટિકને પણ તેના મિત્ર ચાણસ પાસે મોકલી દીધે, અર્થાત્ મારી નાખ્યો. ततः पुरा जरासंध-मुक्ताश्चारभटा हठात् । कंसस्य घातिविद्वेषा-त्सज्जीभूताः सितासयः॥५९॥ वर्मादिपरिधानेन, सज्जिता वीक्ष्य तान् भटान् । समुद्रविजयादीशाः, प्रसन रविरश्मिवत्॥६०॥ तेषामायुधवृंदानां प्रभाभिः परितो भटाः । नष्ट्वा घूका इवादित्य-तेजोभिर्विवराण्यगुः॥६१॥
કંસના વધથી રોષે ભરાયેલા જરાસંધના સુભટો બખ્તરે અને શસ્ત્રોથી સજજ થઈને શત્રુને મારવા માટે તૈયારી કરવા લાગ્યા. તે જોઈને સમુદ્ર વિજય આદિ રાજાએ સૂર્યના કિરણોની જેમ ચારે બાજુ ફેલાઈ ગયા. ઘુવડ જેમ સૂર્યના તેજને સહન ના કરી શકે તેમ સુભટો રાજાઓના રાજ તેજને સહન નહી કરી શકવાથી દૂર ભાગી ગયા. ततोऽनाधृष्णिरारोप्य, हलिविष्णू स्वके रथे । आनयद्वसुदेवौकः, समुद्रविजयाज्ञया ॥६२॥
સમુદ્ર વિજયના કહેવાથી અનાવૃષ્ણિ, કૃષ્ણ અને બલભદ્રને રથમાં બેસાડીને વસુદેવને ત્યાં લઈ ગયે.
इतस्तदा समागत्य, तत्र विश्वेऽपि यादवाः । मिलिताः कलिसंभ्रांता, मिथः प्रश्नविधित्सया॥६३॥ आबाल्यादपि गांभीर्य-शौर्यधैर्यादिकैर्गुणैः । युक्तोऽपि श्रीपतिः पुत्रो, मया बाल्ये न खेलितः ।।६४॥ इत्यर्धविष्ट रे राम, समारोप्यांकमच्युतं । उत्तमांगे चुचुंबाश्रु-पातैरानकदुंदुभिः ॥६५॥
Page #77
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્નચરિત્ર
હવે આ બાજુ લડાઈને સમાચાર જાણીને ચારે બાજુથી યાદવે ભેગા થઈ ગયા અને “આ શું થયું ! આ શું થયું ?” એમ વારંવાર પૂછવા લાગ્યા.
વસુદેવ અર્ધા સિંહાસન ઉપર રામને અને મેળામાં કૃષ્ણને બેસાડીને આંખમાંથી હર્ષના આંસુ વહાવતા બન્નેને મસ્તકને વારંવાર ચૂમવા લાગ્યા. તેઓ બેલ્યા - બાળપણથી ધીર, ગંભીર અને ઔદાર્ય આદિ ગુણોથી યુક્ત હેવા છતાં મારા પુત્ર કૃષ્ણને હું રમાડી શો નહીં.”
अज्ञातपूर्वमेतत् क-मकस्माज्जातमुत्कटं । पप्रच्छे सोदरैरेवं, वसुदेवाय धीमते ॥६६॥ पृष्टेन बांधवैः सर्वै—र्वसुदेवेन चौच्यत । सर्वोऽपि विष्णुवृत्तांतो-ऽतिमुक्तेन निवेदितः ॥६७॥ विष्णुव्यतिकरं श्रुत्वा, समुद्रविजयेशिता । संस्थाप्य कृष्णमुत्संगे, रामं शशंस पालनात् ।। ६८॥ समेत्य देवकी पुत्र्या, तत्रैकनासया समं । यदुभिधियमाणं चा–दायालिलिंग माधवं ॥६९॥
ભૂતકાળની વાતથી અજાણ ભાઈઓએ વસુદેવને પૂછયું: “અરે, અકરમાતું આ શું બન્યું ?” ત્યારે વસુદેવે અતિમુક્ત મુનિએ કહેલ ત્યાંથી માંડીને અંત સુધીની બધી વાત બંધુવર્ગને કહી. સમુદ્રવિજયે કૃષ્ણને વૃત્તાંત સાંભળીને અતિ ખુશ થઈને કૃષ્ણને પિતાના ખેળામાં લીધા. તેની તેમજ કૃષ્ણની રક્ષા કરનાર બલભદ્રની વારંવાર પ્રશંસા કરી. તેટલામાં છેરાયેલી નાસિકાવાળી પુત્રીને લઈને દેવકી આવી. યાદવો પાસેથી કૃષ્ણને લઈને ગાઢ આલિંગન કરતી વ્હાલ કરવા લાગી.
अवदन् वसुदेवं च, यादवाः साश्रुलोचनाः। स्वामिन्नेकाकिना योगे-ऽप्यजेयोऽसि जगज्जयी॥७०॥ ततः कंसेन दुष्टेन, जातमात्रान् स्वबालकान् । कथं त्वं मार्यमाणांस्तान्, ज्ञात्वोपेक्षितवानसि॥७१॥ अवादीद्वसुदेवोऽप्या-जननं सुनृतं व्रतं । अपालि मयका तेन, नात्र दुष्टं च किंचन ॥७२॥ देवकीवचसा कृष्णः, पालितौ नंदगोकुले । ततो लात्वा कुमारीयं, देवक्या अर्पिता मया ॥७३॥ सप्तमस्तनयागर्भस्तेनावगणितः खलु । कंसोच्छेदितनासा या, सास्त्येषा नंदनंदिनी ॥७४॥
વસુદેવે કહેલી વાત સાંભળીને રડતા રડતા યાદવેએ વસુદેવને કહ્યું –“સ્વામિન, આપ એકલા જ જગતને જીતવાનું સામર્થ્ય ધરાવે છે, તે દુષ્ટ કંસે તરત જ જમેલાં તમારા બાળકોને મારતા જાણને ઉપેક્ષા કેમ કરી ?” ત્યારે વસુદેવે કહ્યું – ભાઈઓ ! મને દુષ્ટ કંસના ખરાબ ઈરાદાની બિલકુલ જાણ નહતી. તેણે મારી પાસે પુત્રોનું પાલન કરવાની માગણી
Page #78
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
કરેલી. હું વચનથી બંધાઈ ગયેલ. અમને બંનેને તેના કપટની જરાયે ગંધ આવી નહીં, ખેર, છતાં સારું થયું કે દેવકીના આગ્રહથી આ પુત્રને ગોકુલમાં નંદને ત્યાં મૂકી આવ્યો અને નંદની તરત જન્મેલી બાલિકાને લાવીને દેવકીની પાસે મૂકી. સવારે કંસે દેવકીની પાસે સાતમા ગર્ભ તરીકે બાલિકા જોઈ અને તેની અવગણના કરીને પુત્રીનું નાક છેદીને ચાલ્યો ગયો.” વસુદેવની વાત સાંભળીને સમુદ્રવિજય આદિ યાદવે આનંદ સાથે દુઃખી પણ થયા.
बांधवान् यादवांश्चाथा-नुज्ञाप्य निखिलानपि ॥ समुद्रविजयोऽकर्षदुग्रसेनं तु पंजरात् ॥७५॥ उग्रसेननृपेणामा समुद्रविजयादिकाः । व्यापन्नकंसकृत्यानि चक्रिरे यमुनाजले ॥७६॥ कंसस्य जननी पत्न्यो, बांधवा स्वजना अपि । सशोका अप्यदु क-व्यवहाराज्जलांजलीन् ॥७७॥
હવે પિતાના બંધુવર્ગ તેમજ યાદવોની અનુમતિ મેળવીને સમુદ્રવિજયે ઉગ્રસેનને પાંજરામાંથી મુક્ત કર્યા. ઉગ્રસેન અને સમુદ્રવિજય આદિ સ્વજનેએ યમુના કિનારે કંસનું મૃતકાર્ય કર્યું. ત્યારબાદ કંસની માતા, બીજી પત્નીએ, ભાઈઓ, સ્વજનોએ તેમજ યાદોએ શેકપૂર્વક વ્યવહારથી કે સને જલાંજલિ આપી. त्रिखंडभरतेशस्य, जरासंघस्य तेजसा। हृदाहंकारतो जीव-यशास्तु प्रददौ न तान् ॥७८ ॥ गोपालहलिविष्णुभ्यां, समं तान् यादवानपि । प्रथमं भस्मासात्कृत्वा, पश्चाद्दास्ये जलांजलीन।॥७९॥ वदंतीति स्ववक्त्रेण, रुदती विरहातुरा। प्रवेक्ष्याम्यन्यथा वह्नौ, प्रतिज्ञामिति सा दधौ ॥८॥ प्रतिज्ञाय जरासंध-वस्तू राज्यं प्रकुर्वतः । प्राप्ता राजगृहद्रंग, सा देव विष्टपसन्निभं ॥८१॥
પર તુ ત્રણ ખંડના અધિપતિ જરાસંધી હું પુત્રી છું.” એમ અહંકારથી જ જવયશાએ જલાંજલિ આપી નહી. અને બોલી કેઃ “કૃષ્ણ, બલભદ્ર, ગોવાળે અને બધા યાદવોને ભસ્મીભૂત કરાવીને જલા લિ આપીશ જલાંજલિ નહી આપુ તે હું અગ્નિમાં પડીને ભસ્મીભૂત થઈ જઈશ”. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને રૂદન કરતી જીવયશા ત્યાંથી નીકળીને જરાસંધની રાજધાની રાજગૃહી તરફ ચાલી ગઈ
अथो स केशवादेशात् , समुद्रविजयाधिपः । उग्रसेनं नृपत्वेना-स्थापयन्मथुरापुरि ॥८२॥ उग्रसेनापिता सत्य-भामा यौवनसंयुता। उपयेमे मुकुंदेन, क्रोष्टुकिदत्तवासरे ॥८३॥
હવે કૃષ્ણના કહેવાથી સમુદ્રવિજયે મથુરાપુરીનું રાજ્ય ઉગ્રસેનને આપ્યું, ઉગ્રસેન રાજાએ કાટુકિ (નિમિત્ત) આપેલા મુહૂર્ત પ્રમાણે સત્યભામાનું લગ્ન કૃષ્ણની સાથે કર્યું.
Page #79
--------------------------------------------------------------------------
________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
इतो जीवयशा सापि, क्रमेण रूदती भृशं । बिकीर्णचिकुरायाता, जरासंधेशसन्निधौ ॥४॥ मुषिता मुषिता तात, जाताहं दुःखिता क्षितौ । मत्पतिारितो राम-कृष्णाभ्यामभिमानतः ॥८५॥ सशल्य इव तद्वाक्या-ज्जरासंधनृपो जगौ। पुत्रिके भवतात्स्वस्था, वद वृत्तांतमादितः ॥८६॥ किं जातं मारितः केन, कारणेन पतिस्तव । पित्रा पृष्टातिमुक्तोक्तं, वृत्तांतं सादितोऽवदत् ॥८७॥ श्रुत्वा पुत्र्युदितां वाती, जरासंधोऽप्यवीवदत् । कंसेन षट् हता गर्भा-स्तद्भव्यं न मनाक्कृतं॥८८॥ एकस्यामेव देवक्यां, हतायां सुतसंभवः । नाभविष्यत्तरोमूले,ज्वालिते हि फलोद्भवः ॥८९॥ जरासंधोऽभ्यधावत्से, मारोदीस्त्वमतः परं । रोदयिष्याम्यहं तेऽरि-स्त्रीरुच्छेद्य ससंततीः॥९०॥ करिष्यामि यदा पुत्रि ! यादवान् भस्मसादहं । अथवा समुद्रमर्यादि-देशत्यागविधायिनः।।९१॥ सत्यसंधो जरासंघो, ज्ञेयस्तदा त्रिखंडराट् । अन्यथा दुर्जराग्रस्त-संधोऽहं तु विचक्षणे १॥९२॥युग्म।।
હવે અનુક્રમે છવયશા માથાના વાળ છૂટા મૂકી રૂદન કરતી જરાસંધની પાસે પહોંચી પિતાજી, હું ચેરાઈ ગઈ ચેરાઈગઈ, મારૂં સર્વસ્વ લુંટાઈગયું. પિતાજી, હું દુઃખી દુઃખી થઈ ગઈ. આ પ્રમાણે પુત્રીના વિલાપપૂર્ણ વચન સાંભળીને જરાસંધ બેઃ “અરે, પુત્રી હું સ્વસ્થ થા. શું થયું તે મને પહેલેથી માંડીને વાત કર. તારા પતિ અને મારા જમાઈ કંસને કોણે કયા કારણે મારી નાખે?” પિતાના વચનથી સ્વસ્થ થઈને જીવયશાએ અતિમુક્ત મુનિએ કહેલી વાતથી માંડીને કંસવધ સુધી બધે વૃત્તાંત કહ્યો. પુત્રીની વાત સાંભળી જરાસંધે કહ્યું –કસે છ ગર્ભની હત્યા કરી તે જરાયે સારૂ કર્યું નથી. એના કરતા એક દેવકીને જ નાશ કર્યો હોત તો ? કારણ કે “મૂલ નાસ્તિ કુતઃ શાખા? ” એ ન્યાયે મૂળને બાળી નાખીએ તો ફૂલ કયાંથી થવાના હતા? ખેર, જે થવાનું હતું તે થઈ ગયું હવે તું રડીશ નહીં. હું તારા શત્રુઓને તેમના પુત્રો સહિત નાશ કરીને તેમની સ્ત્રીઓને રડાવીશ. વળી તે યાદવને સ્ત્રી-બાળકે સહિત ભસ્મીભૂત કરીશ. અથવા સમુદ્ર પર્યત ભૂમિની બહાર તે લેકેને દેશ નિકાલ કરીશ. તે તું જાણજે કે ત્રણખંડના અધિપતિ મારા પિતા જરાસંધ સત્ય પ્રજ્ઞાવાળા છે.
सबालस्त्रीविघातादे-न स्याच्चेत्पापिनी मतिः । प्रतिविष्णोः कथं तर्हि, नरकस्य गतिर्भवेत्॥१३॥ इतीव चित्तवाका यैः, कृत्वा त्रिधापि तुल्यतां । । जरासंधोऽब्रवीदंत-काले ज्ञापयितुं गतिं ॥१४॥
જે આ પ્રમાણે સ્ત્રી-બાળક સહિત માણસોની હત્યા કરવાની પાષિષ્ઠ બુદ્ધિ ના હોય તે પ્રતિ વાસુદેવની નરક ગતિ કેવી રીતે થાય? જરાસંધ રૌદ્ર ધ્યાન પૂર્વક મનવચન કાયાથી જાણે પિતાની ગતિ જણાવવા માટે બોલે ના હોય! જેવી ગતિ એવી મતિ !
Page #80
--------------------------------------------------------------------------
________________
સંગ-૩ नाम्नाथ सोमको भूपो, जरासंधमहीभृता। समुद्रविजयाभ्यणे, प्रैष्यत त्वरितं रुषा ॥९५॥ मथुरापुरि गत्वा द्रा-ग्समुद्रविजयेशितुः । कथनीयं त्वया सम्य-साम-दामादिभेदतः ॥९६॥
રેષાતુર બનેલા જરાધે સમક નામના રાજાને બોલાવીને કહ્યું-તું મથુરાપુરીમાં સમુદ્રવિજ્ય પાસે છે. ત્યાં જઈને સામ, દામ, ભેદ અને દંડનીતિથી તેની સાથે વાત કરજે.” सोमकः स्वपतेः शिक्षा-मादाय चलितस्ततः। मथुरायां समेत्योचे, समुद्रविजयं नृपं ॥९७॥ समुद्रविजयाधीशाः, समुद्रविजयाश्रिताः । युष्मान् वदति नः स्वामी, जरोसंधो नराधिपः ॥९८॥ मदीया प्राणतोऽपीष्टा, जीवयशाः सुता मता । तस्याः शस्याकृतेः कंस, पति कोऽपि न बुद्धवान्ः९९ शिशुभ्यां सीरिशाङ्गिभ्या-मव्यक्ताभ्यां भुजौजसा। सर्वेषु वीक्षमाणेशु, कंसोयोधोऽपि यद्धतः॥४०० अथ यूयं मदादेश-पालकाः सेवका वराः। सुखेन निजसाम्राज्यं, ततः पालयतानिशं ॥१॥ स्वकवंशमहाकक्षे, बृहद्भानुसमीरणौ । किंत्वेतौ हलिगोविंदौ, मा वर्धयत सर्वथा ॥२॥ देवक्याः सप्तमो गर्भः, कृष्णो यः कथ्यते जनैः। स तु प्रागेव कंसेन, वसुदेवाद्धि मागितः॥३॥ ततो द्वावपि मत्पावे, प्रहेयावविलंबतः । रामकृष्णौ भवंतस्तु, राज्यं पातु यदृच्छया ॥४॥ गोविंदगोपनाद्रामः, कंसघाताच्च केशवः । दीयतां मम गृह्णामि, यथा वैरं तदंतिकात् ॥५॥ जरासंधनृपोऽस्माकं, स्वाम्याज्ञापयतीति च । सोमकोक्तवचः श्रुत्वा, समुद्रविजयो जगौ ॥६॥
સમક પણ પોતાના સ્વામિના આદેશ મુજબ અનુક્રમે મથુરાપુરી પહોચ્યા. ત્યાં જઈને તેણે સમુદ્ર વિજયને કહ્યું, “સમુદ્ર વિજયી (જરાસંધ) ને આશ્રયને રહેલા હે સમુદ્ર વિજય, તમારા અને મારા સ્વામિ જરાસંધ રાજાએ કહેવડાવ્યું છે કે પ્રાણથી પણ અધિક વહાલી મારી પુત્રી જીવ શાને સુખી કરવા માટે મેં કંસને આપી હતી, તે કોણ જાણતું નથી ? તે તમારા બધાના દેખતા જ કૃષ્ણ–બલભદ્રે પિતાના બાહુબલથી કંસનો વધ કર્યો છે, તેમ છતાં તમને બીનગુનેગાર સમજીને કહું છું કે, તમે મારી આજ્ઞાપાલનમાં એક અદના સેવક છે. તે તમે સુખેથી રાજ્ય કરે. પરંતુ તમારા વંશને નાશ કરનાર અગ્નિ અને પવન સમાન રામકૃષ્ણનું પાલન કરવું તે સર્વથા યોગ્ય નથી.” વળી સહુ કઈ જાણે છે કે કંસે વસુદેવ પાસેથી પહેલેથી જ દેવકીના સાતમા ગર્ભ તરીકે જે કૃષ્ણ કહેવાય છે, તેને માગી લીધું છે. તો તે કૃષ્ણને અને તેની રક્ષા કરનાર રામને વિના વિલંબે મને સુપ્રત કરે. અને તમે સ્વેચ્છાપૂર્વક રાજ્યનું પાલન કરે. કારણ કે કૃષ્ણની રક્ષા કરનાર રામ અને કંસને વધ કરનાર કૃષ્ણ તે બન્ને પાસેથી મારા વૈરની વસુલાત કરી દઉં. આ પ્રમાણે અમારા સ્વામી જરાસંધ-રાજાનું ફરમાન છે. આમ કહીને મક ઊભે રહ્યો. (હવે સમકની વાત સાંભળીને સમુદ્રવિજય કહે છે.)
૧૦
Page #81
--------------------------------------------------------------------------
________________
७४
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર आर्जवाद्वसुदेवेन, गर्भाः षडपि वाचया। दत्ताः कंसस्य तन्नूनं, न न्याय्यं प्रविनिर्मितं॥७॥ कंसेन निहता गर्भाः, षट् जाताः कृष्णबांधवाः । तद्वैरेण हतः कंसो, नात्र दोषो हरेर्मनाक्॥८॥ प्रद्योति पुष्पदंताभ्यां, यदुवंशधनाश्रय । बालाभ्यां हलिजिष्णुभ्या-माभ्यां शोभेऽहमुच्चकैः॥९॥ यद्भविष्यत्प्रजातं त-दज्ञातं पूर्वमेव तु । दीयेते नु कथं रामकृष्णौ, तौ जीवता मया ॥१०॥ मनुष्यैर्गालिदानेन, यदि गालिः प्रदीयते । किं षण्णामपि बंधूनां, वध वैरं न गृह्यते ॥११॥ सर्वथैव ततो राम-कृष्णयो त्र दूषणं । दानमप्येतयोर्नास्ति, कदापि वधहेतवे ॥१२॥ दूषणं च तवैवात्र, जरासंधस्य भू भुजः। विनाशकालसंसूचि(चा), विपरीतमतिस्थितेः ॥१३॥ एतावन्मात्रमप्यतः, स च वेत्ति न दर्पतः । एतयो रामविष्ण्वोः किं, स्वजामातृकृते वधः॥१४॥
વસુદેવે સરળતાથી કંસને છ ગર્ભે આપવાનું વચન આપ્યું હતું અને તે આપી પણ દીધા હતા. ત્યારે દુષ્ટ કેસે એ છએ બાળકની હત્યા કરી નાખી, તે શું તેણે વ્યાજબી કર્યું છે? પિતાના છ ભાઈઓના હત્યારા કંસને વધ કર્યો, તેમાં કૃષ્ણને જરાપણુ દોષ નથી. અને આ રામ-કૃષ્ણ તે અમારા યદુવંશરૂપી આકાશમાં દેદીપ્યમાન ચન્દ્ર અને સૂર્ય સમાન છે. તેથી અમારી શોભારૂપ છે. વળી, જે કાંઈ બની ગયું તે બધું મારી જાણ બહારનું હતું. હવે મારા જીવતાં મારવા માટે રામ-કૃષ્ણને કેવી રીતે આપું? લેકનીતિ પણ કહે છે -‘ગાળની સામે ગાળ અને ખૂનની સામે ખૂન.” તે રીતે કૃષ્ણ પિતાના છ ભાઈને વધને બદલો કંસના વધથી લીધે છે, તેમાં શું ખોટું કર્યું છે? જરાસંધને કહેજે કે મારવા માટે કયારે પણ હું રામકૃષ્ણને આપવાનું નથી. આમાં જરાસંધને જ દેષ છે. એને આ રીતે કંસને પક્ષપાત લેવાય જ નહી. રામકૃષ્ણનો વધ કરવાનો વિચાર કર્યો છે તેથી મને લાગે છે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ’ આ રીતે નજીકમાં જરાસંધને વિનાશ લાગે છે. નહીતર આવી દુર્બુદ્ધિ સૂઝે જ નહીં. સાદી વાત પણ અભિમાનથી જરાસંધ સમજ્યો નથી. सोमकस्तद्वचः श्रुत्वा, समुद्रविजयं जगौ। मा वदिष्टा गिरो यूयं, सर्वथेत्यविचारिता ॥१५॥ सेव्यसेवकभावः स्या-द्यत्र राजन् परस्परं । आज्ञाया एव तत्रास्ति, प्रामाण्यं केवलं नृणां॥१६॥ जनकांगजयोर्याते, यं पत्योरनुरक्तयोः। यथा बंधुमतीसिद्ध-मित्रयोर्न विचारणा ॥१७॥ षण्णामपि तु गर्भाणां, ततो जातो यथा वधः । द्वयोरप्येतयोः सोऽस्तु, तथा स्वनायकेच्छया ॥१८॥ भवतां सर्वथाछिन्न-जननालयसंचयाः। एताभ्यां हि भविष्यंति, यादवाः सकला अपि॥१९॥ केन सूत्रकृते हार-स्त्रोटयते बुद्धिशालिना । भूयो बंभज्यते केन, प्रासादः कीलिकाकृते॥२०॥ जीवितार्थी पुमान् को नु व्यालवक्त्रे करौ क्षिपेत्। को वा केसरिणं सुप्त-मुत्थापयेत्क्रुधान्वितः॥२१॥ बलिष्टेन समं मानोत्कर्ष-स्पर्द्धा च मत्सरः। सर्वथा तद्वचोलापः, शुभाय जायते न हि॥२२॥ ततोऽहमुपकाराय, युष्माकं कथयाम्यलं। जरासंधत्रिखंडेश-वाक्यं कुरुत सत्वरं ॥२३॥ हिमवद्दीपकत्वेन, वह्नः शीतत्वसाधकाः । अनुमातुं यथाशक्ती-धरेत्प्रामाणिकाग्रणीः॥२४॥ धृत्वा सदनुमानेन, संमतेन मनीषिणां। निर्क्सयेद्यथा चा, तमज्ञं स विचक्षणः॥२५॥युग्मं॥
Page #82
--------------------------------------------------------------------------
________________
સગ -૩
૯૫
સમુદ્ર વિજયના વચન સાંભળીને સેામકે કહ્યું:-તમારે આવુ' અનુચિત ખેલવુ' ના જોઇએ રાજન્, તમારા જરાસ'ધ સાથેના સેન્ય સેવક ભાવ શુ ભૂલી ગયા ? તમારે તા આપણા સ્વામીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, તેમાં જ આપણું હિત સમાયેલુ છે. ‘પતિવ્રતા ખ`ધુમતીએ પેાતાના સ્વામીના કહેવાથી પિતા-પુત્રના વધ નહેાતા કર્યાં ? તેવી રીતે વિચાર કર્યાં વિના સ્વામીની આજ્ઞા મુજબ કરવુ' એ જ આપણું કન્ય છે. જેમ છ ગના વધ થયેા તેમ સ્વામીની ઇચ્છાનુસાર આ બે રામ અને કૃષ્ણના વધ થશે, તમારા બધા માટે શ્રેય રૂપ છે. અને આ એ ને આપવાથી ઘણા કાળથી સંચિત કરેલા યાદવાના જાન-માલ પણ સુરક્ષિત રહેશે.
તે
એક સૂતરના તાંતણા માટે કયેા બુદ્ધિશાળી મનુષ્ય હારને તેડી નાખે ? એક ખીલી માટે કેાણ માટે મહેલ ભાંગી નાંખે? જીવિતના અથી કયા પુરૂષ વાઘના મુખમાં હાથ નાખવા જાય અને સૂતેલા સિંહને જગાડે ? માટે મળવાનની સાથે ખાથ ભીડવા જવુ અને તેને માટે જેમ તેમ ખેલવું, તે તમારા સારા માટે નહી થાય. માટે હજી સમજી જાવ. હું... તમારા ભલા માટે કહું છું. ત્રણ ખંડના અધિપતિ જરાસંધ રાજાની આજ્ઞા મુજબ કરો. કોઈ પણ પ્રામાણિક પુરૂષ દીપકથી હિમનુ' અને ઠંડીના સાધનેાથી અગ્નિનું અનુમાન કયારે પણ કરે ખરા ? સદ્ અનુમાનથી સાધ્યની સિદ્ધિ થાય છે. અસદ્ અનુમાનથી કયારે પણ સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. તે તમા સારી રીતે સમજી શકે છે.
सोमकस्य तथा वाचः, श्रावं श्रावं जनार्दनः । तं तु निर्भर्त्सयामास, कुमारोऽपि स्वशक्तितः ॥२६॥ अवध्यो दूतकर्मत्वा-त्पुरस्तान्मम गच्छतात् । रे किं भापयसेऽस्मांस्त्वं, जरासंधात्तवेशितुः ॥२७॥ વયં તુ મુમારા: સ્ક્રૂ, મારા વર્ધમાનમાઃ |વાદ્દન વાદ્દન ગરાસંધો, નરસંધિમવાસવાન॥૨૮॥ तं प्रेषयामि चेत्कतु, स्वजामातुः सहायतां । सत्या दैत्यारिरित्याख्या, षष्ठीतत्पुरुषो तदा ॥ २९ ॥ सा मे षष्ठीबहुव्रीहि समासे संस्थिताऽन्यथा । ज्ञेया त्वया निजाधीशां-बुजसोमक सोमक ॥ ३० ॥
સેમકના વચન સાંભળી સાંભળીને રાષે ભરાયેલા કૃષ્ણે, નાના હોવા છતાં પોતાની શક્તિથી તેને તિરસ્કાર કરીને કહ્યું:-અરે તું દૂત છે માટે અવધ્ય છે, તારૂ ક્રૂત કાય પતાવીને રવાના થઇ જા. તારા રાજા જરાસંધથી શુ અમને ખવરાવે છે અમે બધા વમાન સરખા કુમારા ખાતાં ખાતાં તારા જરાસંધના સાંધાને જર્જરિત શ્રી નાખીશું'. તેને જો તેના જમાઈની સહાય કરવા જવુ હોય તે હમણાં જ મેકલી આપુ. જેથી દૈત્યારિ= દૈત્યના અરિશત્રુ–એમ ષષ્ઠી તત્પુરૂષ સમાસ સિદ્ધ થઇ શકે. આ રીતે દૈત્યને અરિ અને દૈત્ય છે અરિ જેના એવા, તત્પુરૂષ અને બહુવ્રીહી સમાસની મારી સતા સિદ્ધ કરી બતાવુ. તારા રાજાના ચરણ કમળનુ પાન કરનારાં ભ્રમર સમાન હૈ સેામક, જા જલ્દી ચાલ્યે જા. અને આ મારા સંદેશા એને કહી દેજે.'
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૬
શાંબ-પ્રદ્યુમન ચરિત્ર
आकर्ण्य वचनान्येवं, विष्णुवक्त्रोत्थितानि च । समुद्रविजयं प्राह, कोपाटोपेन सोमकः॥३१॥ समुद्रविजया यूयं, वंशरक्षणतत्परा । युष्मद्वंशे परं विष्णु-विषवल्लिरिवास्त्ययं ॥३२॥ यूयं जीवत विद्वांसः, सदायतिसुखैणःषि । शीघ्रं युष्माभिरुच्छेद्यो, बाल्यादपि शिशुस्त्वसौ॥३३॥ जीवनलाद् द्वादशभिश्च हायनै, रामोऽपि राज्यं च नलोपि भूपतिः । जीवन्महानंदपदं च साधये-जीवन् पुमान् पश्यति मंगलावलीः ॥३४॥ ( આ પ્રમાણે વિષ્ણુની આક્રોશપૂર્ણ વાણી સાંભળીને રોષે ભરાયેલા સેમકે સમુદ્રવિજયને કહ્યું: “તમારા વંશની રક્ષા કરવાની ચિંતાવાળા સમુદ્રવિજય, તમારા વંશમાં આ છોકરો વિષનો વેલે છે. ભવિષ્યના સુખની ઈચ્છાવાળા તમારા જેવા વિદ્વાન પુરૂષે તેને તાત્કાલિક ઉખેડી નાખ જોઈએ.
નલરાજા તથા રામચંદ્રજી જીવિત હતા તે બાર વર્ષે પણ રાજય પ્રાપ્ત કરી શકયા. જીવતો નર ભદ્રા પામે તે તમો પણ જીવતા હશો તે આવા અનેક પુત્ર ઉત્પન્ન કરી શકશે. માટે હજુ પણ વિચાર કરી જુવો. सोमकोदितमाकये, वचनं कोपसूचकं । अनावृष्णिरमर्षेण, तमूचे विकलोऽसि किं ॥३५॥ एकवारं निषिद्धोऽपि, श्रीतातेन सुधागिरा । रामकृष्णावभीक्ष्णं त्वं, रंकवद्याचसे कथं ॥३६॥ पक्षपातविधातार-स्तस्य सर्वेऽपि बांधवाः । अक्रुराद्यास्ततोऽजल्पं-स्तं प्रति घोरुणेक्षणाः ॥३७॥ यथा जामातृघातेन, त्वत्स्वामी खेदवानभूत् । तथा किं न वयं खिन्ना, अस्मत्पटबंधुघाततः ॥३८॥ अनेहसमियंत तु, जरासंधपराभवः । सोढोऽस्माभिः सहिष्यामा, नातःपरं मनागपि ॥३९॥ याहि याहि मुखं लात्वा, त्वं कुशलेन सोमक! त्रुहि ब्रूहि समाचार-मस्मदीयं विशेषतः॥ ४० ॥ रुषानाधृष्णिनेति द्राक, तर्जितः सोमकाऽचलत् । समुद्रविजयेनाप्य-पमानितो निजं पुरं ॥४१॥
સેમકના વચન સાંભળીને અત્યંત ગુસ્સે થયેલા અનાવૃષ્ણિએ કહ્યું - “અલ્યા તું ગાંડે થઈ ગયો છે કે શું? એક વખત તે મીઠા વચનથી વડિલ પિતાએ તને ચકખી ના કહી દીધી તેમ છતાં વારંવાર ભિખારીની જેમ રામકૃણની ભીખ માગી રહ્યો છે? રામકૃષ્ણના પક્ષ લેનારા તેના અક્રર આદિ બધા ભાઈઓ તને લાલ આંખ બતાવી રહ્યા છે, છતાં તે બકવાસ કરી રહ્યો છે? તારા વામીને જમાઈના વધથી દુઃખ થાય છે. તો અમારા છ ભાઈના વધથી અમને શું દુઃખ નહી થતું હોય? કેવી વાત કરે છે? આટલા દિવસ સુધી જરાસંધને પરાભવ સહન કરી રહ્યા છીએ, હવે અમારાથી તેને ત્રાસ સહન નહી થઈ શકે. એ એના મનમાં શું સમજે છે ? જા સમક જા, તારું કાળું મેટું લઈને અહીંથી કુશળપણે જા, અને અમારો સંદેશો તારા સ્વામીને મીઠું મરચું ભભરાવીને કહેજે.
Page #84
--------------------------------------------------------------------------
________________
स-3
७७
આ પ્રમાણે અનાવૃષ્ણિના આક્રોશથી તિરસ્કૃત બનેલે તેમજ સમુદ્ર વિજયથી અપમાનિત થયેલે સોમક નીચું મોઢું રાખીને ત્યાંથી નીકળીને પિતાના નગરમાં આવ્યું.
मेलयित्वा द्वितीयस्मिन् ,वासरे स सहादरान्।समुद्रविजयोऽपाक्षीत , किं कर्तव्यमथात्मभिः॥ ४२ ॥ स्वत्वबुद्ध्या विचारो यः, समुत्पद्येत सुंदरः । कथनीयः समस्तोप्या यतिसाधुविचार्य मे ॥४३॥
બીજા દિવસે સમુદ્ર વિજયે બધા ભાઈઓને ભેગા કરીને પૂછ્યું : બોલો, હવે આપણે શું કરવું છે ? કેમ કે હવે જરાસંધનો વરઘોડો આવવાનો ! માટે ભવિષ્યમાં હિતકારી જેની જે બુદ્ધિ સૂજે તે બધા મારી સમક્ષ રજુઆત કરે.
कश्चिद्वक्ति जरासंधः कियन्मात्रः प्रवर्तते।न वाच्यमिति कश्चिञ्च, त्रिखंडाधिपतिः स तु ।। ४४॥ कश्चिद्वक्ति सहैतेन, मरिष्यति युयुत्सवः । कश्चिद्वदति नाऽनेन, संग्रामेण प्रपूर्यते ।।४५॥ कश्चिद्ब्रवीति नश्यामा, जीवरक्षाकृतेऽधुना।कश्चिद्वदति नंष्ट्वा क्य, गमिष्यामो वयं भयात् ॥४६॥ इत्यालापे मिथः सर्वैः, क्रियमाणे सहोदरैः।समुद्रविजयोऽबादीत् पृच्छयते क्रोष्टुकिः पुरा।। ४७ ॥ साधु साधु तदा सर्वेऽप्यवादिषुः सहोदराः। पृच्छयतां द्रुतमाकार्य, क्रोष्टुकिः स निमित्तवित् ॥४८॥
“કઈ કહેઃ જરાસંધ કેણ માત્ર છે? ત્યારે કોઈ કહે ભાઈ, એ ત્રણ ખંડનો રાજા છે.” કોઈ કહે : તેની સાથે યુદ્ધ કરીશું. મરવું પડશે તે મરી જવા તૈયાર છીએ” ત્યારે કોઈ કહે: “તેની પાસે મોટું સૈન્ય છે. આપણે સમર્થ નથી. વળી કેટલાક કહે ઃ જીવ બચાવવા અહીંથી નાશી જઈએ.” ત્યારે બીજા કહે : “ભાઈ નાશીને ક્યાં જઈશું? ભર ને ત્રણે ખંડમાં તેનું સામ્રાજ્ય વિરેલું છે.” આ પ્રમાણેનો ભાઈઓનો પરપર વાર્તાલાપ સાંભળીને સમુદ્ર વિજયે કહ્યું : “આપણે પહેલા કોકિ (જ્યોતિષી) ને બોલાવીને પૂછી જોઈએ.” ત્યારે બધા ભાઈઓએ “સારું, સારું !' એમ કહીને સમુદ્ર વિજયના વચનને ટેકો આપે.
सकलैरेवमालोच्या-कारितः क्रोष्टुकिंस्तदा । पृष्टो भावि किमस्माकं, हिताहितमतः परं ।। ४९॥ सेोऽवादीत्सर्वथा यूयं, चितां माकाष्टं मानसे।एताभ्यां रामकृष्णाभ्यां, युष्माकमुदयो महान्।।५०॥ प्रतिविष्णु जरासंध, हत्वा तच्चक्रशक्तितः । तद्राज्यभोगिनौ राम-कृष्णावेतौ भविष्यतः।।५१ ॥ प्रतिविष्णुविधाताय, धृतावतारिकाविमौ । क्षमावीरौ रामकृष्णौ स्त-स्त्रिखंडैश्वर्यधारिणौ ।। ५२ ॥ पश्चिमांबुनिधेस्तीरं, यूयं सांप्रतं गच्छत । तत्र शत्रुक्षयो भावि, युष्माकं च महादयः ।। ५३ ॥ गच्छतां यत्र युष्माकं, सत्यभामा सुतद्वयं । जनयेत्तत्र संस्थेयं, वासयित्वा पुरीं मुदा ।। ५४ ॥
Page #85
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આ પ્રમાણે બધા ભાઈઓની સાથે વિચાર-વિનિમય કરીને સમુદ્ર વિજયે કોર્ટુકિને બોલાવી પૂછયું: ‘અમારું ભવિષ્ય કેવું છે? જેવું હોય તેવું કહે.” ત્યારે કાળુકિએ કહ્યું : ‘તમારે જરાયે ચિંતા કરવા જેવું નથી. રામ અને કૃષ્ણથી તમારો મહાન ઉદય થશે. પ્રતિ વાસુદેવ જરાસંધને તેના જ ચકથી મારીને તેના સામ્રાજ્યના ભક્તા રામ-કૃષ્ણ થશે. પ્રતિવાસુદેવને હણવા માટે જ આ બન્નેએ અવતાર લીધે છે. માટે મહાબલી શૂરવીર એવા રામકૃષ્ણ ભવિષ્યમાં ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ અને બલદેવ તરીકે જગતમાં પ્રસિદ્ધ થશે. માટે તમે હમણાં જ પશ્ચિમ સમુદ્રના કિનારે જાઓ. ત્યાં તમારા શત્રુને ક્ષય થશે અને તમારે અભ્યદય થશે. અને જ્યાં સત્યભામા બે બાળકને જન્મ આપે, તે સ્થાને નગરી વસાવીને રહેજે.” प्रमाणीकृत्य तद्वाचं, समुद्रविजयस्ततः । अत्याक्षीन्मथुरामेका-दशभिः कुलकोटिभिः ।। ५५ ॥ द्राक्शौर्यपुरमागत्य, ततोऽप्यादाय सप्त च । कुलकोटीः समुद्रांतं, समुद्रविजयोऽव्रजत् ॥५६॥ उग्रसेनोऽपि सार्थेऽगा-त्समुद्रविजयेशितुः।अंतर्विध्याचलं मार्गे, चेलुः सर्वेऽपि यादवाः ।। ५७ ॥
કાળુકિની વાત સાંભળીને હર્ષિત થયેલા સમુદ્રવિજયે તેનું વચન પ્રમાણ કરીને અગીઆર કુલ કેટ યાદવની સાથે મથુરાપુરીને ત્યાગ કર્યો અને શૌર્ય પુર આવીને ત્યાંથી સાત કુલ કોટિ યાદવેને લઈને શૌર્યપુરથી નીકળી ગયા. ઉગ્રસેનરાજા પણ સમુદ્ર વિજયની સાથે ચાલ્યા. ચાલતા ચાલતા સર્વે વાદ વિંધ્યાચલની નજીકમાં પહોંચ્યા. सोमकोऽथ जरासंध-पार्श्व गत्वा प्रकोपतः । वृत्तांतं कथयामास, निःशेषमपि मूलतः ॥५८॥ समुद्रविजयोपांते, गतः स्वामिस्त्वदाज्ञया । घूकारिषु प्रभूतेषु, तत्र घूक इवाभवं ।। ५९ ॥ एतावंतमहं कालं, जानन्नासं नरेश्वर ! । त्वं त्रिखंडाधिपस्तत्र, त्वदाज्ञा वरिवति च ।। ६० ॥ समुद्रविजयाभ्यर्णे प्रेषितस्तद्वरं कृतं । तवाज्ञापालनभ्रांति-निवृत्ता मम मानसात् ॥६१ ॥ स्वल्पराज्यधरा एते, समुद्रविजयादयः । न तेऽपि पालयंत्याज्ञां, पालयिष्यंति के तदा ।। ६२ ॥
bધથી ધુંઆપૂંઆ થયેલા સેમકે જરાસંધ પાસે જઈને મૂલથી સઘળો વૃત્તાંત કહ્યો. અને સાથે સાથે જરાસંધને ઉશ્કેરવા માટે બોલ્યા “સ્વામિન, આપની આજ્ઞાથી સમુદ્ર વિજય પાસે ગયો પરંતુ ત્યાં ઘણા સૂર્યોમાં મારી દશા ઘુવડ જેવી બની ગઈ! આટલા દિવસ સુધી હું જાણતો હતો કે ત્રણખંડના અધિપતિ એવા આપની આજ્ઞા સર્વોપરિ છે. પરંતુ સમુદ્રવિજય પાસે તો તેનાથી વિપરીત જાણવા મળ્યું. ખોબા જેટલા રાજ્યના માલિક હોવા છતાં કેવા ઘમંડી છે? તેઓ તમારી આજ્ઞા પાળતા નથી અને પાળશે પણ નહી.” क्रोधाग्निर्वधमानश्च, कुरुते विकृतित्रयं । आत्मतापं परतापं, प्रेत्य हानिस्वरूपकं ।। ६३ ॥ इतीव वचनं सत्यं, विधातुं सोमकोऽरोत् । जरासंधं महाकोपं, तद्वृत्तांतनिवेदनात् ॥६४ ॥
Page #86
--------------------------------------------------------------------------
________________
સર્ગક
વધતે ક્રોધાગ્નિ ત્રણ પ્રકારની વિકૃતિ કરે છેપિતાને સંતાપ, બીજાને સંતાપ અને ત્રીજાને નાશ. આ નીતિને સાચી પાડતા સેમકે એવી રીતે રજુઆત કરી કે જેથી જરાસંધને ક્રોધાગ્નિ ચારે બાજુથી ભભૂકી ઉઠે. निष्कासनं मदाज्ञातः, किमेषां कारयाम्यहं । किं चक्ररत्नहोमाथ, यद्वाग्नौ भस्मसादमून् ॥ ६५॥ खंडं खंड प्रकुर्वे किं, यादवान् सकलानपि।गृहीत्वा यदि वात्मीय-हस्ताभ्यां मर्दयामि किं ॥६६॥
સમકના વચનથી ઉશ્કેરાયેલે જરાસંધ બે હાથની મુઠ્ઠીઓ વાળી દાંત કચકચાવીને સંકલ્પ વિક૯૫ કરવા લાગ્યા. ‘શું યાદવેને મારી આજ્ઞાથી દેશ નિકાલ કરું? અથવા ચક રત્નની હેમાગ્નિમાં ભસ્મીભૂત કરી નાંખ્યું ? કે સઘળાયે યાદવોને બે હાથથી મસળીને ટુકડે ટુકડા કરી નાંખ્યું ?” सोमकोदितवृत्तांत-श्रवणान्मगधेश्वरं । विकल्पानिति कुवन्तं, दृष्ट्वा कालः सुतोऽभ्यधात् ।। ६७ ॥ वराका यादवाः केऽमी, तात तन्मे समादिशानभोनृलोकपाताला-नलेभ्यः कर्षयामि तान् ॥ ६८॥ आनयामि ततः कृष्ट्वा, सकलान् यादवान् यदि। समागच्छामि ते पाश्व, तदाहं स्यां न चान्यथा॥६९॥ प्रतिज्ञामिति कृत्वा स, पितृदत्तबलेन च । पंचशत्या महीशानां, समं तीव्रमदोत्कटः ॥७० ॥ बंधुना पवनेनापि, सहदेवेन चान्वितः । भवत्स्वशकुनेपूच्चैः कालश्चचाल कालवत् ॥७१ ॥
આ પ્રમાણે પિતાના પિતા જરાસંધનું રૌદ્રવરૂપ જોઈને તેને મોટો પુત્ર કાળ બોલ્યો : “પિતાજી, રાંકડા એ યાદવો કોણ છે ? આકાશ પાતાલ કે મૃત્યુલેકમાં એ જ્યાં હશે ત્યાંથી ખેંચીને આપની પાસે લાવીશ. અને મારું નામ કાળ” સાર્થક કરીશ. જે એ યાદોને લાવી શકુ નહી તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને પિતાએ આપેલા સૈન્ય સહિત પાચ પરાક્રમી રાજાએ તેમજ પવન અને બીજા ભાઈએ સાથે કાળની જેમ કાળે અપશુકન થવા છતાં પણ, રાજગૃહથી પ્રયાણ કર્યું. जरासंधभयत्रस्ता, नष्टाः सर्वेऽपि यादवाः । मार्गे प्रचलतानेन, श्रुतमेवं जनोक्तितः ।। ७२ ॥ तेषामनुपदं गच्छन्, शुद्धिं लब्धं ततो द्रुतं । यादवादित्स्या प्राप्तो, विंध्यगिरेरुपत्यकां ।। ७३ ॥
જરાસંધના ભયથી ત્રાસી ગયેલા યાદવ નાશી ગયા છે. આ પ્રમાણે લોકોના મુખેથી સાંભળત કાલ તીવ્રવેગે યાદવેને પકડવા માટે તેઓના પગલે પગલે વિધ્યાચલની તળેટી પાસે આવી પહોંચે. अतिवेगेन तत्पृष्टे, समयांतमनंतरं कालं कालमिवाज्ञासू , रामकृष्णेष्टदेवताः ॥७४॥ दुष्टोऽसौ मावधीदेतान् , यदून भाविमहोदयान्।ताभिरित्याशु चक्रेऽद्रि-रेकद्वारश्चितोपमः ।। ७५ ॥
Page #87
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
"
હુસેના ૨ સર્વાંત્ર, હિના મસામૃત | હતો તાશ્રિતાપાર્શ્વ, વામજા આવત।। ૭૬ ॥ तदा तदंतिके कालः समायातो बलेन तां । अप्राक्षीत्किमिदं भद्रे; रोदिषि त्वं कथं पुनः ॥ ७७ ॥ सोवाच माययाभूवन् यादवा मम बांधवा । कुमारास्तरुणा वृद्धा, मत्प्राणतोऽपि वल्लभाः ॥ ७८ जरासंधसुतं काल-मागच्छंतं च पृष्टतः । आकर्ण्य तेऽत्र सर्वेऽपि ज्वलिता मारणद्रुताः ।। ७९ ।। एकाकिन्यथ किं स्थित्वा, प्रकरिष्यामि तान् विना । अतोऽहमपि विक्ष्यामि, दुःखिन्यत्र चितामले || विलपंती गदित्वेत्या-क्रंदती तत्र शोकतः । मामाशब्दै निषिद्धापि, काले पश्यति साविशत् ।। ८१ ॥ वर्धमानमहाज्वाला - व्याजेनेव स्वपाणिभिः । आकारयति तं काल - मातिथ्याय चिता द्रुतं ॥ ८२ ॥
८०
તીવ્રવેગથી પાછળ પડેલા કાળને જાણીને, તેને ફેંકવા માટે, અને યાદવેના અભ્યુદય માટે રામ-કૃષ્ણની અધિષ્ઠાયિકા દેવીએ પર્વતની તળેટી પાસે એક મોટી ચિતા વિકુવી”. ભડભડતી અગ્નિની જ્વાલાએ ચારે બાજુ અને આકાશ સુધી ફેલાઈ ગઈ. ચિતા પાસે છાતી ફાટ રૂદન કરતી, કરૂણ સ્વરે વિલાપ કરતી એક વૃદ્ધ સ્ત્રીનુ રૂપ વિકુછ્યુ ત્યાં સૈન્યસહિત કાળ આવી પહાંચ્યા. આક્રંદ કરતી ડેશીને પૂછ્યું:-માજી, તમે કોણ છે? આ ચિતા કાની છે? તમે આટલા બધા કલ્પાંત કેમ કરો છે ? - માયાવિની વૃદ્ધા ખોલી -ભાઈ, મારા પ્રાણથી પણ અધિક પ્યારા સ્વમાની નાના મેાટા વૃદ્ધ યાદવેા મારા બંધુઓ, પાછળ ધસમસ આવતા જરાસંધના પુત્ર કાળને સાંભળીને તેના ભયથી બાળકો અને સ્રીએ સહિત અડ્ડીયા ચિતા ખડકીને અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા. અરેરે, હું શું કરૂ? ઘરડી હોવાથી પહેાંચી ના શકી. હવે મારા ભાઇઓ સિવાય મારાથી કેમ જીવાશે? દુખીયારી હું પણ આ ચિતામાં પડીને અળી મરૂ ?' આ પ્રમાણે ખોલીને કાળ ના-ના કહેતા રહ્યો ને વૃદ્ધાએ રૂદન કરતાં કરતાં અગ્નિમાં ઝંપલાવ્યુ. ત્યારે વધતી જતી અગ્નિની જ્વાલાએ જાણે કાળનુ આતિથ્ય કરવા બોલાવતી ના હોય, તેમ ભયંકર અગ્નિની જ્વાલાએ ચારેબાજુ ફેલાઈ ગઈ.
अथोचे बांधवान् कालो, मदागमनभीतितः । गेहे नर्दिन एतेऽगु- र्नष्ट्वा शिखिनि यादवाः ॥ ८३ ॥ आत्मनां भगिनीभर्तु- र्घातकौ राममाधवौ । कृष्ट्वा यदूश्च चित्याया, हत्वा (हृत्वा) यास्यामि वौतिके ।। પૂર્વે મચૈત્ર તાતાનાં, પુસ્તાવિતિ સંશ્રુત । તો મેવ માવા, વેામિ દુતાશને ।।૮૬ ॥
હવે કાળ પોતાના ભાઇઓને કહે છે:-જોયુ ને યાદવા કેવા ગૃહેશૂર (ઘરમાં જ પરાક્રમ બતાવનાર) છે? મારા આવવાના ભયથી નાશીને અગ્નિમાં પ્રવેશી ગયા. તે! હું પશુ મારા અનેવીના વધ કરનાર રામ-કૃષ્ણ અને યાદવાને ચિતામાંથી ખે’ચીને બહાર લાવીશ. મે` પિતાજીની આગળ પ્રતિજ્ઞા પણ કરી છે. તેથી હુ અગ્નિમાં પ્રવેશ કરીશ.'
Page #88
--------------------------------------------------------------------------
________________
હર્ગ-૩
विनयात्पवनोऽबादि-प्रातः कृत्यं तमात्र किं ।आनयिष्याम्यहं वो धृत्वा केशेषु यादवान् ॥८६॥ उवाच सहदेवोऽपि, कृत्यमेतत्तवापि न । अहमेव प्रविश्याना-बामयिष्यामि तान् द्रुतं ॥ ८७ ॥ तथा परेऽपि सोदर्याः, सर्वेऽपि वसुधाधवाः।मंत्रिणोऽपि च कालं तं, कथयामासुरुच्चकैः ।। ८८ ॥ कालस्तथाप्यमर्षेण, वार्यमाणोऽपि बांधवैः प्रविवेशानले तूर्ण, विचार च विना मृतः ।। ८९ ॥
ત્યારે પવને કહ્યું –ભાઈ તમારે શા માટે અનિપ્રવેશ કરે પડે ? હું જ યાદોના કેશ ખેંચીને અગ્નિમાંથી બહાર કાઢીશ! ત્યારે સહદેવે કહ્યું – તમારે કેઈએ કંઈ કરવાનું નથી. હું જ અગ્નિમાં પ્રવેશીને તે લોકોને બહાર કાઢીશ.” આ પ્રમાણે બીજા ભાઈઓ, સર્વે રાજાઓ અને મંત્રિવર્ગો પણ ઘણું કહ્યું. ભાઈઓ વિગેરેએ નિષેધ કરવા છતાં પણ વિચાર કર્યા વિના કાળે અગ્નિમાં કૂદકે માર્યો, અને તરત જ મરણને શરણ થયે. तादृशं देवताकृत्यं, मृत्यूत्पत्तिश्च तादशी । यादृशं चाशुभं कर्म, शरीरिणां हि संभवेत् ।। ९० ॥
માણસનાં જેવા પ્રકારના શુભાશુભ કર્મો હોય છે તેવા પ્રકારે દેવકૃત્ય મરણ વિગેરે બધા સંયોગો મલી આવે છે.
देशांतरे सहस्रांशी,गते चास्ताचले क्रमात् । शर्वयोमुपितास्तस्पा, तत्रैव पवनादयः ॥ ९१ ॥
અનુક્રમે સૂર્ય પણ અસ્તાચલ તરફ ગયે પવન વિગેરેએ રાત્રિવાસ ત્યાં જ કર્યો. परेषां मारका कालो, मृतिस्तस्थापि चेदभूत् । जीविष्यति तदा कोऽत्र, पुरुषो बसुधातले ।। ९२ ॥
બીજાને મારનાર કાળ જ મૃત્યુ પામે, તે આ પૃથ્વીમાં આવશે કે? शोचंतः संस्मरंतश्च, कालस्यापि गुणानथ । मंत्रिणो भूभुजश्थापि,पवनाद्याश्च सोदराः ॥ ९३ ॥
ત્યાં કાળના ગુણોને યાદ કરતા, શેક કરતા, પવન આદિ ભાઈઓ, મંત્રીઓ, અને રાજાઓ ખિન્ન થઈ ગયા. अथोदिते सहस्रांशी, प्राचीमंडलमंडने । न चितां न गिरिं चापि, ददृशुस्ते चमत्कृताः ।। ९४ ॥ देवतारचितं सर्व-मिंद्रजालमिवाभितः । सर्वेऽप्यक्षंत कालस्य, किंतु सत्यतया मृति।। ९५॥
પૂર્વ દિશામાં સૂર્યના કિરણે ધરતી ઉપર પ્રસરી રહ્યા ત્યારે પર્વત કે ચિતા કંઈપણ લેવામાં આવ્યું નહીં. તેથી આશ્ચર્ય ચક્તિ બનેલાં પવને, દેવતાએ કરેલા ઇંદ્રજાલની જેમ
Page #89
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર,
કંઈપણ નહી દેખાવાથી ચારે બાજુ જઈ રહ્યા. ફક્ત કાળનું જ મૃતક દેખાયું. કાળના મૃત દેહને જોઈને કપાત કરવા લાગ્યા
सततं देवता भाग्यात ,सांनिध्यं कुरुते ययोः रामकृष्णौ सपुण्यौ तौ, हंतव्यौ कथमात्मभिः ।। ९६ ॥ तयोरेव वृषेणेति, देवताभिविकुय॑ च ।अकालेऽपि बली कालो, मारितः शौर्यभागपि ।। ९७ ॥ स्वामिनो यादवा दूर-मगच्छन्नात्मवैरिणः।इत्येत्य कथयामासु-स्तेभ्यः स्वगूढपूरुषाः ।। ९८॥ तद्गत्वाग्रे किमस्माभिः, कालं विना करिष्यते।इत्यालोच्य निवृत्तास्ते, यवनादिकभूमृतः ।। ९९ ॥
‘સ્વામિન, જેના ભાગ્યથી દે નીતર સહાય કરી રહ્યા છે એવા પુણ્યશાળી રામકૃષ્ણને આપણે કેવી રીતે મારી શકીશું ? તે બન્નેના પુણ્યથી દેવે ચિતા વિકુવીને બળવાન એવા કાળને અકાલે ભાગ લીધે. આપણા વૈરી યાદ દૂર દૂર નીકળી ગયા છે.” આ પ્રમાણે ચર પુરૂષએ આવીને કહ્યું, ત્યારે ખિન્ન થયેલા યવન રાજાઓ કાળ વિના આપણે આગળ જઈને શું કરીશું ? આ પ્રમાણે વિચારીને બધા ત્યાંથી પાછા ફર્યા.
जरासंधाय ते चेत्य, यावत्कालमृति जगुः । पुत्रमृतिश्रुतेस्ताव-न्मूर्छया सोऽपतद्भुवि ।। ५०० ॥ प्रभू तैरूपचारैः स, लब्धसंज्ञोऽभवद्यदा । व्यलपत्कालकालेति, कंसकंसेति च स्मरन् ।।१॥ जामातुरेव चैकस्य, दुःखमासीत्पुरा मम । पुत्रस्य मरणात्तत्तु, द्विगुणं प्रत्युताभवत् ॥२॥ स्वयं रूदन् परानप्या-रोदयन् स विलापतः । समेते हि महादुःखे, स्यान्महानपि कातरः।। ३॥ एकस्य जायते दुःख-मन्यस्य परमं सुखं । अदृष्टानां हि वैचित्र्यात् , संसारस्थितिरीदृशी॥ ४ ॥
અનુક્રમે રાજગૃહી આવીને જરાસંધને કાળના મરણ સુધીને બધે વૃત્તાંત કહ્યો. પુત્રનું મરણ સાંભળીને જરાસંધ મૂઈિત થઈને જમીન ઉપર પડી ગયો. અનેક શીતલ ઉપચાર કરવાથી વસ્થ થઈને કલ્પાંત કરવા લાગ્યો. હે કાળ, હે કાળ, હે કંસ-કંસ.” આમ પુત્ર અને જમાઈને વારંવાર યાદ કરતે જરાસંધ પિતે રડે છે અને બીજાને રડાવે છે. પહેલા તે એકલા જમાઈનું દુઃખ હતું. હવે પુત્રના મરણથી એ દુઃખમાં બમણો વધારો થયે “ખરેખર, જ્યારે દુઃખ આવે છે ત્યારે મોટા માણસે પણ કાયર બની જતા હોય છે.” એકને દુઃખ ત્યારે બીજાને સુખ થાય છે. ખરેખર કમની વિચિત્રતાથી જ આ સંસારની વિષમ પરિસ્થિતિ સર્જાય છે.
इति कर्तुं समीचीनं, कालस्य परिपंथिनः । ननंदुर्मरणं श्रुत्वा, समुद्रविजयादिकाः ॥५॥
પિતાના શત્રુ કાળના મરણને સાંભળીને જે થયું તે પિતાના સારા માટે થયું છે? એમ વિચારી સમુદ્ર વિજય આદિ બધા યાદવો ખુબ ખૂશ થયા.
Page #90
--------------------------------------------------------------------------
________________
स-3
८3
प्रशंससुस्तदा केऽषि महाभाग्यौ बलाच्युतौ । समुद्रविजयं केऽपि, केऽपि नैमित्तिकं पुनः ।। ६ ॥ केऽपि श्रीजिननाथाची, प्रकुर्वते विशेषतः । एकशो विघ्नविध्वंसे, केऽपि दानं ददुर्मुदा ॥ ७ ॥ जगुः केचन गीतानि, ननृतुः केचनाद्भुतं । अवादयंश्च निःस्वाना-दिकवाद्यानि हर्षतः ॥ ८॥ ज्ञानीव सत्यवादी त्वं, क्रोष्टुकिं संस्तुवन्निति । कृतज्ञोऽपुजयत्प्रोच्चैः, समुद्रविजयो धनैः ।।९॥ निमित्तं सत्यतायुक्तं, यद्यस्माकमसावदात्तदास्यातिधनं दत्वा, नैव्यं न्यत्क्रित्यतेऽजसा ॥ १० ॥ इत्यालोच्य ततः सर्वे-र्वसुदेवादिभिनेपैः स स्वर्णरूप्यमाणिक्या-दिकदानेन पूरितः ॥ ११ ॥
તેમાં કેટલાંક ભાગ્યશાળી રામ-કૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા તો કેટલાક સમુદ્રવિયની, તે કેટલાક ક્રાહુકિ નિમિત્તજ્ઞની પ્રશંસા કરે છે. કેટલાક યાદવે ખુશાલીમાં જિનેશ્વર ભગવંતની વિશેષ પ્રકારે પૂજા કરે છે. કેટલાક વિદ્ધનાશ થવાથી યાચકને ભરપુર દાન આપે છે. કેટલાક ગીતગાન અને અભુત નૃત્ય કરે છે. તે કેટલાક અનેક પ્રકારના વાજિંત્રો વગાડે છે. આ પ્રમાણે બધા યાદવે ખુશખુશાલીમાં મસ્ત થઈ ગયા.
સમુદ્રવિજયે જ્ઞાની અને સત્યવાદી તરીકે પ્રશંસા કરાતા કાટુકિને ઘણું ધન આપીને તેને સત્કાર કર્યો. અને અમારા માટે તારૂ નિમિત્ત બિલકુલ સત્ય પુરવાર થયું છે. આ પ્રમાણે સ્તુતિ કરીને અઢળક ધન આપીને તેને દારિદ્રયને દૂર કરી નાખ્યું.
ત્યાર પછી વસુદેવ આદિ સર્વે રાજાઓએ પણ વિચારીને સુવર્ણ–રૂપુ માણેક અને મોતીનું દાન કરીને ક્રાહુકિને સંતુષ્ટ કર્યો. मार्गेऽथ गच्छतां तेषा-मेकत्र तस्थुषां पदे । अतिमुक्तश्चारणषि-रागतोऽनभ्रवृष्टिवत् ॥ १२ ॥ अभ्युत्थानादिसत्कारैः, समुद्रविजयादिभिः । यादवैरपि निःशेषैः, पूजितस्तोषितस्तथा ॥ १३ ॥ स्वस्थीभूतोऽतिसंतुष्ट-स्तेषामादरयोगतः । क्षणमेकं स्थितस्तत्र, स्यादादरोऽजरामरः ॥ १४ ॥ समुद्रविजयेशेन, तदा पृष्टो मुनीश्वरः । भगवन्नायतौ नः किं, भावि प्रसद्य तद्वद ॥१५॥ सोऽपि प्रोवाच युष्माकं, का चिंता तमसस्ततेः। द्वाविंशतितमो यत्रा-हेन्नेमिर्भाति भानुवत् ॥१६॥ एतौ मुशलिगोविंदौ, जरासंधं निहत्य च । बलदेवासुदेवौ, त्रिखंडेशौ भविष्यतः ॥१७॥ भरतार्धाधिपावेतौ-विख्यातवार्धचक्रिणौ । सुपर्ववासितद्वार-वत्यां राज्यं करिष्यतः ॥ १८ ॥ अतिमुक्तमुखादेवं, श्रुत्वा संतुष्टमानसः । विससर्ज मुनि नत्वा, श्रीनेमिभगवत्पिता ॥ १९ ॥
મામાં જતા જતા કઈ એક સ્થળે યાદવેની છાવણીમાં વાદળ વિનાની વૃષ્ટિની જેમ અચાનક ચારણમુનિ અતિમુક્ત પધાર્યા.
Page #91
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્નષિ
સમુદ્ર વિજય આદિ બધા યાદવેએ ઊભા થઈને તેમને ઘણે આદર સત્કાર કર્યો, યાદવેના અતિ આદર સકારથી સંતોષ પામેલા મુનિ ત્યાં થોડી ક્ષણે રોકાયા. દરેકને આદર પ્રિય હોય છે,
સમુદ્ર વિજયે મુનિને પૂછયું :- ભગવન, અમારું ભાવી કેવું છે તે કૃપા કરીને જણાવો.
મુનિએ કહ્યું તમારે ચિંતા છે? જેના કૂળમાં અંધકારને નાશ કરનાર સૂર્ય સમાન બાવીસમા તીર્થંકર શોભે છે. આ રામ-કૃણ જરાસંધનો વધ કરીને ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ અને બલદેવ તરીકે પ્રસિદ્ધ થશે અને એમના માટે ખાસ કેવોએ વસાવેલી દ્વારામતીમાં રામકૃષ્ણ અર્ધભરતનું સામ્રાજ્ય કરશે. આમ એક જ કૂળમાં ત્રણ ત્રણ પુણ્યશાળીબેન ત્રિવેણી સંગમ” હેય તે કુળનું સાન્નિધ્ય દેવો કરતા હોય છે. માટે તમારે ચિંતા કરવા જેવું નથી. આ પ્રમાણે અતિમુક્ત મુનિના શ્રીમુખે પિતાનું’ ઉજજવલ ભાવિ સાંભળીને સમુદ્ર વિજય આદિ યાદવે અત્યંત આનંદિત બની ગયા. અને સંતુષ્ટ થઈ નમસ્કાર કરીને અતિમુક્ત મુનિને વિદાય આપી. सर्वेष्वपि भरतेषु, सर्वेश्वरवतेषु च । तुल्यत्वेऽपि विशिष्टं य-तीर्थशत्रुजयस्थितेः ॥२०॥ भरतेऽत्रापि षट् खंडा; वैताढ्यखंडितास्त्रयः । तत्रापि बहवो देशा, आर्यानार्यप्रभेदतः ॥२१॥ जननेन जिनादीनां, ते सार्धपंचविंशतिः। आर्याः स्युरपरेऽनार्या-स्तद्विपरीतलक्षणाः ॥२२॥ आर्यदेशेऽप्यतीवार्यः, सुराष्ट्रादेश उत्तमः । न दुर्भिक्षादिदुःखानि, यत्र लोकः सुखी सदा ॥२३॥ अयोध्यानगरीतश्च, यौव समवासरत् । नवनवतिपूर्वाणि, वृषभः प्रथमः प्रभुः ॥२४॥
પાંચ મરત અને પાંચે ઐરાવત ક્ષેત્ર સમાન હોવા છતાં શત્રુજ્ય તીર્થની અપેક્ષાએ આ ભરતક્ષેત્રની આગવી વિશેષતા છે. એવા આ ભરતક્ષેત્રના છ ખંડ છે. પરંતુ વચમાં વૈતાઢય પર્વત હોવાથી બે ભાગમાં વહેચાયેલું હોવાથી દક્ષિણ દિશાના ત્રણ ખંડમાં (દક્ષિણાર્ધ ભારતમાં આર્ય-અનાર્ય અનેક દેશે રહેલા છે. જિનેશ્વર ભગવંત આદિના જન્મ આતિથી પવિત્ર થયેલા સાડા પચીશ આર્ય શો છે. બાકીના અનાદેશે છે. એવા આર્ય દેશમાં પણ અતિ ઉત્તમ સૌરાષ્ટ્ર દેશ છે કે જ્યાં દુર્મિક્ષ આદિ કોઈ ઉપદ્ર હોતા નથી અને હમેશા લકે સુખી હોય છે. એવા સૌરાષ્ટ્ર દેશમાં આવેલા શત્રુજ્ય તીર્થ ઉપર અયોધ્યા નગરીથી ભગવાન ઋષભદેવ નવાણું પૂર્વ (સીત્તોર લાખને સીત્તોર લાખે ગુણતા એક) પૂર્વ થાય. એવું નાણું પૂર્વ) વખત સમર્યા હતા. सर्वज्ञाः समवासातूं-स्त्रयोविंशतिरादरात् । यत्र तीर्थं च धर्मस्य, वृद्धये नेमिनं विना ॥२५॥ अनंताः पुंडरीकाद्याः साधवः सममानसाः। यत्र सिद्धिपदं प्रापु-स्तियं चोपि दिवं गता ॥२६॥ सच्चतुर्विशतावस्यां, यन्माहात्म्यं निशम्य च । जनितः प्रथमोद्धारो, यात्रापि भरतेन तु ॥२७॥
Page #92
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
इन्द्रस्य पुरतः ख्यातः, स सीमंधरशंभुना। तीर्थ श→जयो यत्र, घोरपापविनाशकः ॥२८॥ अतिमुक्तोक्तविश्वासा-दतिमुक्तभयः सुखैः । समुद्रविजयो राजा, सुराष्ट्राराष्ट्रमापतत् ।।२९॥
જે શત્રુંજય તીર્થ ઉપર શાસનની ઉન્નતિ માટે નેમિનાથ સિવાયના વર્તમાન ચોવીશીના ત્રેવી તીર્થ'કરો સમવસર્યા હતા. તેમજ પુંડરીક આદિ અનંતા મુનિવરો આ શત્રુંજય તીર્થ ઉપર સિદ્ધિાતિને પામ્યા છે, અનેક તીર્ય પણ આ તીર્થની સ્પર્શના કરીને દેવગતિને પામ્યા છે. આ પ્રમાણે શત્રુંજ્યનું માહા સાંભળીને તે પવિત્ર તીર્થને પ્રથમ ઉધાર ભરત ચક્રવર્તીએ કરાવ્યું, ભગવાન સિમંધર સ્વામિએ પણ ઘોર પાપનો નાશ કરવામાં સમર્થ એવા શત્રુંજયનું માહાત્ય ઈન્દ્ર આગળ વિસ્તારથી વર્ણવેલું. આ પ્રમાણે અતિમુક્ત મુનિના કથનથી નિશ્ચિત બનેલા સમુદ્ર વિજય યાદવે સહિત સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા.
श्रीशत्रुजयतीर्थस्य, द्वितीयं शिखरं महत् । यत्रास्ति गिरिनाराख्यं सर्वसिद्धिनिबंधनं ॥३०॥ अभुक्तां कामिनी मुक्त्वा, भूयो रूपवती सतीं। पालनं ब्रह्मचर्यस्य, यत्र तत्रातिदुष्करं ॥३१॥ इतीव ज्ञानवान्नेमि विचार्य निजमानसे। आरुरोहज्जयंताद्रि-यंत्र पर्वतभूषणं ॥३२॥ प्रतिश्रुतो मयैवायं, स्वीकृतं पालयेद्बुधः । तत्रैवेतीव चक्रेऽहंस्त्रीणि कल्याणकानि सः॥३३॥ उज्जयंताचलासस्मा स्प्रतीच्युत्तरभागके । यादवोऽष्टादश कुलकोप्टयाढयाः शिबिरं न्यधुः॥३४॥
સૌરાષ્ટ્ર દેશમાં સર્વસિદ્ધિના કારણરૂપ ગીરનાર નામનું શત્રુંજયનું બીજુ મોટું શિખર રહેલું છે. જે ગીરનાર પર્વત ઉપર રૂપવતી સતી રમતીને કુમારિકાપણમાં જ ત્યાગ કરીને નેમિકુમારે અતિ દુકર એવા અખંડ બ્રહ્મચર્યનું પાલન કરેલું, જેમ મેં તને સ્વીકાર્યું તેમ બીજા પણ સ્વીકારશે.” એમ જ્ઞાનથી જાણીને જાણે નેમિનાથે પિતાના ત્રણ કલ્યાણકો (દીક્ષા-કેવલ–મોક્ષ) ગીરનાર ઉપર કર્યા ના હોય! આવા ગીરનાર પર્વતના પશ્ચિમ અને ઉત્તર ભાગમાં અઢાર કુલટિ યાદવેની શિબિરો નંખાઈ.
सत्यभामा हरेः कांता, तन्त्र द्वौ सुषुबैगजौ । भानुभामरसंज्ञाकौ भामुभिर्भानुभासुरौ।।३५।।
અને ત્યાં કૃષ્ણની પત્ની સત્યભામાએ સૂર્યસમાન તેજસ્વી ભાનુ અને ભામર નામના બે પુત્રોને જન્મ આપ્યો.
दिवसे क्रोष्टुकिप्रोक्ते, स्नानं विधाय च बलिं । संप्रसादयितुं देव-मर्चयामास वारिधिं ॥३६॥ स्थित्वैकत्र पदे तत्र, पवित्रे पुरुषोत्तमः । उपवासत्रयं चक्रे, न सिद्धिहि तपोबिना ॥३७॥
Page #93
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अधिष्ठाता समुद्रस्य, लवणाख्यस्य निर्जरः । आराधितो मुकुंदेनो-पवासत्रितयेन तु ॥३८॥ तृतीयायां त्रियामाया-मष्टमस्य प्रभावतः। आसनक्षोभनात्तस्य, प्रसन्नोऽनिमिषोऽभवत् ।।३९।। पांचजन्यं सुघोषं च, रत्नदाम मनोहरं । दिव्याशुकं ददौ देवो, वासुदेवाय तुष्टितः ।।४।। नंष्वैतस्य मनुष्यस्या-वष्टंभः शरणार्थिनः । महते सुकृताय स्या-दितीयोवाच सोंजसा ॥४१॥ ध्यातः कथं स्मृतश्चाहं, गोविंद वद कारणं । सुस्थितो नामतो नाकी, किं ते कृत्यं करोम्यहं।।४२॥ तद्वाक्यात्स्नेहलात्सद्यः, प्रीतोऽवादीज्जनार्दनः । या दत्ता पूर्वविष्णूनां, वासाय द्वारिका पुरी ॥४३॥ सांप्रतं तदभावेना-च्छादिताब्धिजलैस्त्वया। प्रदेहि प्रकटीकृत्य त्वं वासाय ममापि तां ॥४४॥
કાબુકિએ આપેલા શુભદિવસે સ્નાન બલિ, વિગેરે વિધિ કરીને સમુદ્રના અધિષ્ઠાયિક સુસ્થિત દેવને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ને તપ કર્યો. અને એક પવિત્ર જગ્યાએ ધ્યાનમાં સ્થિર રહ્યા. ખરેખર, તપ વિના કોઈ સિદ્ધિ મલતી નથી'
તપના પ્રભાવે પિતાનું આસન ચલિત થવાથી પ્રસન્ન થયેલા સુસ્થિત દેવ ત્રીજા દિવસની રાત્રિએ કૃષ્ણની સામે પ્રત્યક્ષ થયા, અને કૃષ્ણને પાંચજન્ય શંખ, સુઘોષ, રત્નમાલા, તેમજ દિવ્ય વસ્ત્ર આપ્યાં. દૂરદેશથી આવેલા માણસનું સ્વાગત કરવું તે મહાન પુણયને માટે થાય છે એમ માનીને દેવે મધુર વાણીથી કૃષ્ણને પૂછયું –ગોવિંદ, કેમ મારું ધ્યાન અને સ્મરણ કરવું પડયું ?” દેવની આવી નેહાળ વાણીથી ખૂશ થયેલા કૃષ્ણ કહ્યું –જે આપ મારા ઉપર પ્રસન્ન છે તે મારી પહેલાના વાસુદેવને રહેવા માટે નગરી વસાવી આપેલી, તેવી મને પણ રહેવા માટે નગરી વસાવી આપ.” ऊमिति प्रतिपन्नोपि, सोऽवक्पृच्छामि वजिणं । स्वस्वामिवचसा कृत्यं, संपूर्णफलदायि हि ।।४५।। कृष्णेन वरमित्युक्तः, स देवः शक्रसन्निधौ । गत्वा च विनयादूचे, विनयो हि महाफलः ॥४६।। मथुरात इहायातः, प्रभाऽस्ति नवमो हरिः। मत्पार्श्वे याचते द्वार-वती वासाय वासव ! ॥४७॥ ततः श्रीदस्य दत्ताज्ञा, हरिणा त्वं प्रदेहि तां । इत्याज्ञां प्राप्य संतुष्टोऽभवद्वैश्रमणोभृशं ॥४८॥ एकं तु विष्णुवासाय, दानमन्यद्विभोर्वचः। इति रत्नमयीं चक्रे, नगरी तां सितोदरः॥४९।। द्वादशयोजनायामा, नवयोजनविस्तरा । कृता स्वशक्तितस्तेन, शोभाभूयस्त्वशोभना । ५०।।
સારું, તમારા કહ્યા મુજબ થશે. તેમ છતાં હું ઈન્દ્રને પૂછી લઉં. કેમ કે કંઈ પણ કરતાં પહેલાં પિતાના રવામિની આજ્ઞા લેવાથી તે કામમાં આપણને સંપૂર્ણ સફલતા મળે છે.”
એમ કહીને સુસ્થિત દેવે ઈન્દ્ર પાસે જઈ પ્રણામ કરીને વિનય પૂર્વક કહ્યું -“સ્વામિન, મથુરાપુરીથી નવમા વાસુદેવ કૃષ્ણ આવેલા છે. તેમણે મારી પાસે પિતાના નિવાસ માટે દ્વારા મતિ (દ્વારિકા) ની માગણી કરી છે. સાંભળીને તરત જ ઈન્દ્ર કુબેર ભંડારીને હુકમ કર્યો -
Page #94
--------------------------------------------------------------------------
________________
सग-3
વાસુદેવના માટે દ્વારામતિ વસાવી આપ.” ઈન્દ્રની આજ્ઞાથી સંતોષ પામેલા કુબેર ભંડારીએ ઘણા હર્ષ પૂર્વક બારયેાજન લાંબી અને નવયજનના વિસ્તારવાળી રનમયી નગરી પિતાની શક્તિથી ક્ષણ માત્રમાં બનાવી દીધી. अष्टादशकरोत्तुंगं, नवहस्तमितं क्षितौ । द्वादशहस्तविस्तारं, प्राकारं तत्र सोऽकरोत् ।।५१।। जरासंधवलं मागा-दितीव धनदो विदन् । परिखां परितस्तस्या-चक्रेऽब्धिजलपूरितां ॥५२॥
નગરીના ફરતા અઢાર હાથ , નવ ાથ પ્રમાણ જાડો, અને બાર હાથના વિસ્તાર વાળ મોટો કિલ્લે (કેટ) બનાવ્યો. કિલ્લાની ચારે બાજુ સમુદ્રના જલથી પરીપૂર્ણ ખાઈ બનાવી. તે જાણે જરાસંધનું સૈન્ય આ નગરીમાં પ્રવેશી ન શકે તે માટે ધનદે ના બનાવી હોય! तत्र केचन वृत्ताच, चतुरस्राश्च केचन । व्यस्राः केचिगिरिकूटाः, केचन स्वस्तिकोपमाः ॥५३॥ केचिच्च सर्वतोभद्रा, वर्धमानाश्च केचन । आयता मंदराः केचिदवतंसाश्च केचन ॥५४॥ प्रासादा इति नामानो लक्षशस्तत्र चक्रिरे । केचिदेकैकभूमाश्च, द्विभूमाः संति केचन ।।५५॥ त्रिभूमाश्च चतुर्भूमाः, पंचभूमाश्च केचन । षड्भूमाश्च तथा सप्त-भूमास्तेन विचक्रिरे ॥५६॥ जात्यस्वर्णमणिभिश्च, चैत्यानि श्रीमदर्हतां । चत्वरेषु च श्रृंगाटे-ध्वकार्षीत्स सहस्रशः ॥५७॥ समुद्रविजयेशस्या-ग्नेय्यां दिशि चकार सः । प्रासादं शातकौं स-प्राकारं स्वस्तिकाकृति।।५८॥ अक्षोभ्यस्तिमितप्रोद्य-त्प्रासादौ दक्षिणादिशि । नंद्यावर्तगिरिकूट-संज्ञावभवतां क्रमात् ।।५९॥ प्रासादः सागरस्यापि, नैऋत्याख्याविदिश्यभूत्। पंचमस्य च षष्ठस्य, प्रासादौ वर्धमानकौ।।६०॥ वायव्यां धरणस्याभू-त्प्रासादः पुष्कराभिधः। पूरणस्य ततोऽप्यासी-दालोकदर्शनस्ततः॥६१॥ अभिचंद्रस्य तत्पार्श्वे, विमुक्तोऽभवदाख्यया । ऐशान्यां कृष्णतातस्य, कुबेरच्छदनामभृत् ॥६२॥ स्त्रीविहारक्षमः पृथ्वी-पालमार्गस्य सन्निधौ । उग्रसेनावनीनाथ-प्रासादस्तत्र राजते ॥६३॥ मंदारतरुसंदाह-युताः सर्वेऽपि सुंदराः। प्रासादास्तत्र राजते,भृशं प्राकारकेतुभिः ॥६४॥
ત્યાં કેટલા ગોળાકારે, કેટલા સમચોરસ, કેટલા ત્રણ ખૂણયા, કેટલા શિખર જેવા, કેટલા સ્વસ્તિક જેવા, કેટલાક સર્વભદ્ર આકારવાળા, કેટલાક વર્ધમાન આકારવાળા, કેટલાક સમાન લાંબા અને કેટલાક મુગટના આકારવાળા લાખે મહેલે બનાવ્યા. તેમાં એકમાળના, બે માળના, ત્રણ માળના, ચારમાળના, પાંચ માળના, છ માળના અને સાત માળના પ્રાસાદો લોકોને રહેવા માટે બનાવ્યા.
નગરીના મધ્યભાગમાં અને મહેહલાઓમાં જાત્યસુવર્ણના હજારો જિનચૈત્ય બનાવ્યાં. સમુદ્ર વિજયના માટે અગ્નિ ખૂણામાં સુવર્ણ સ્વસ્તિકના આકારનો મહેલ બનાવ્યું. દક્ષિણ
Page #95
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
દિશામાં અક્ષોભ્યને નવાવ, અને સ્વિમિતના માટે ગરિકૂટ નામના મહેલ બનાવ્યા. સાગરને નૈઋત્ય ખૂણામાં તેમજ પાંચમા અને છઠ્ઠા દશા માટે વર્ધમાન નામના જુદા જુદા મહેલ બનાવ્યાં. ધરણ માટે વાયવ્ય ખૂણામાં પુષ્કર નામને અને પૂરણ માટે ‘આલેક દર્શન નામના મહેલ બનાવ્યો. અભિચંદ્ર માટે પૂરણની પાસે વિમુક્ત નામનો મહેલ બનાવ્યું. ઈશાન ખૂણામાં કૃષ્ણના પિતા માટે કુબેરછામ' નામનો સુવર્ણરૂધ્યમય મહેલ બનાવ્યો.
રાજમાર્ગની સમીપમાં ઉગ્રસેન રાજાને ભવ્ય મહેલ બનાવ્યું. બધા પ્રાસાદે મંદાર, અશોક અને આમ્ર આદિ અનેક વૃક્ષોથી યુક્ત અને ચિત્ર-વિચિત્ર ધ્વજ પતાકાઓથી અત્યંત શોભતા હતા. प्रासादः सर्वतोभद्रः सर्वतो भद्रभासुरः। सद्रष्टादशभूमोऽभूत्, स्वर्णरत्नमयो हरेः ॥६५॥ प्रासादो हलिनश्चापि, चतुरस्रोऽभवद्वरः। गवाक्षमंडितः स्वर्ण-रत्नराजिविराजितः ॥६६॥ सभेका सन्निधौ तस्य राजतेऽतिमनाहरा । सुधर्मासखीसंकाशा, भूरिस्तंभमनोहरा ॥६७॥ आहेतप्रतिबिंबाना-मष्टोत्तरशतेन तु । सिद्धायतनवत्तत्र, जिनेन्द्रायतनं कृतं ॥६८॥ शालिपांचालिकास्तंभ, जात्यहेमविनिर्मित । तोरणं जालकैः रेजे, तत्संभागर्भगं वरं ॥६९॥ दीधिकांसारकासार-चैत्यवापीवनानि च। कुबेरोरचयामास, द्रुतं दिव्यस्वशक्तितः त्रिभिविशेषकै।। एकाकिनोऽपि कुर्वति, नृलोकं स्वविमानवत् । देवाः स्वशक्तितरतूर्ण, सर्वशोभासमन्वितं ॥७१॥ देवलोके तु देवानां, विमानानि च भूरिशः । नृलोकेऽपि तथा कुर्वे, सांप्रतं निजशक्तितः।।७२॥ इतीव वासुदेवाय, कृत्वा, द्वारघती मुदा । दत्ता श्रीदेन संतुष्ट-मानसेन शुभास्पदा ॥७३॥
ચારે બાજુથી દેદીપ્યમાન અઢાર માળને સુવર્ણ રત્નને “સર્વતૈભદ્ર' નામને મહેલ કૃષ્ણને માટે બનાવ્યો. અને બલરવ માટે સુવર્ણ રત્નોની જાળીઓથી યુકત ગવાક્ષોથી સુશોભિત સમરસ મહેલ બનાવ્યો.
તે મહેલની પાસે અનેક સ્તંભેથી મનહર સુધમસભા જેવી સુંદર વિશાલ રાજસભા (સભાગૃહ) બનાવી. એ રાજસભામાં એકસો આઠ જિનબિંબવાળું સિદ્ધાયતન જેવું સુંદર જિનાલય બનાવ્યું. રત્નજડિત સુવર્ણના સ્તંભે રતન (થાંભલે-થાંભલે) વિવિધ રત્નથી જડિત સુંદર શાલભંજિકાઓ (પુતળીઓ) ગોઠવી. રત્નની જાળીવાળાં તરણેથી યુક્ત શ્રેષ્ઠ સભાગૃહમાં, કાવાવ, વાવડીઓ, તલાવ, સરોવર તેમજ સુંદર ઉદ્યાને વિગેરેની રચના કુબેરે પિતાની દિવ્ય શક્તિથી કરી. દેવ એકાકી હોવા છતાં પણ પિતાની દિવ્યશક્તિથી મનુષ્ય લોકને સર્વ પ્રકારની શેભાથી યુક્ત દેવ વિમાન જેવો બનાવી દે છે, તેમ કુબેરે પણ પિતાની દિવ્યશકિતથી દેવલોકના ઘણા દેવ વિમાને મનુષ્ય લોકમાં ઉતારી દીધા ન હોય, તેવી દ્વારા મતિની રચના કરી. उज्जयंतः पुरस्तस्या, माल्यवान् दक्षिणादिशि । पश्चिमायां सौमनस, उदीच्यां गंधमादनः।।७४॥
Page #96
--------------------------------------------------------------------------
________________
સ-૩
૮૯
દ્વારિકાની પૂર્વ દિશામાં ઉજ્જયંત, દક્ષિણુ દિશામાં માલ્યવાન, પશ્ચિમમાં સૌમનસ અને ઉત્તર દિશામાં ગંધમાદન એમ ચારે દિશામાં ચાર પર્વતે બનાવ્યા.
ततः पीतांबरे पीतांबराय धनदो ददौ । वरं माल्यं किरीटं च, कौस्तुभाख्यं महामणिं । । ७५ ॥ धनुः शाङ्क च तूणीर - वक्षय्यमार्गणौ गदां । कौमोदकीं नंदकं च, खड्गं तार्क्ष्यध्वजं रथं ॥७६॥ नीलवस्त्रे च रामाय, रथं तालध्वजं तथा। मुशलं वनमालां च, तूणी पूर्णशरौ इलं ॥ ७७ ॥ दशार्हेभ्यो दशभ्योऽपि, भूषणान्यपराणि च । धनदः प्रददौ प्रीत्यै, राममाधवयोस्तदा ॥ ७८ ॥ एकं तु कृष्णवासाय, प्रदानं द्वारिकापुरः । वात्सल्यमीदृशं चान्यद्, ब्रूमः श्रीदस्य कान् गुणान् ॥ ७९ ॥
ત્યાર પછી કૃષ્ણને પિતાંબર, શ્રેષ્ઠમાલા, મુગટ, કૌસ્તુભમણિ, શાત્ર ધનુષ્ય, અક્ષમ્ય બાણાવાળા ભાથા, કૌમેાર્દિકી નામની ગદા, નંદક નામનુ ખગ (તલવાર) અને તાક્ષ્યધ્વજ નામના રથ આપ્યા. ખલભદ્રને નીલ વસ્ર, તાલધ્વજ રથ, મુશલ, વનમાલા, પૂર્ણ માણેાથી યુક્ત ભાથુ અને હલ આપ્યું. એ રીતે કૃષ્ણ ખાદેવ તેમજ દશે. દશાાંને બીજા પણુ ઘણા અલકારો આપ્યા. કુબેરનું કેવું વાત્સલ્ય ? તેના કયા કયા ગુણૢાનુ વર્ણન કરીએ !’
जानतो वासुदेवत्वं, कृष्णस्य यादवोऽखिलाः । पश्चिमांभोनिधेस्तीरे - sभिषेकं चक्रिरे मुदा ॥ ८० ॥ सिद्ध सिद्धार्थस्तेन, रामस्य प्रेरितो रथः । हरेर्दारुकसंज्ञेन, द्वारिकाभिमुखं तदा ॥ ८१ ॥ अन्येऽपि यादवाः स्वान् स्वान्, सज्जीकृत्य रथांस्ततः । जन्या इव वरेणा ता-स्ताभ्यां सार्धं तदाचलन् || ગમાત્રચિત્રવાન્ત્રિ—વિષે: મોતઃ। વદ્યમાનૈર્મધ્વને-તિયાને મુશીદાં॥ ૮૩ || શીયમાનૂનને પ્રો——માનયજ્ઞયાવૈ । ટ્રીયમ નૈર્મહાવાને—જૂથમાનૈર્મોત્સવૈ: ૫૮૪ || कुबेरेण समं राम - गोविंदौ प्रविवेशतुः । स्वविमाने मृगांकार्का -विव द्वारवतीं पुरीं । त्रिभिर्विशेषकं ।। ८५ ।।
ષિત થએલા બધા યાદવેએ પશ્ચિમ સમુદ્રના કિનારે કૃષ્ણને વાસુદેવ તરીકેને રાજયાભિષેક કર્યાં. રથ ચલાવવામાં કુશળ સિદ્ધા નામના સારથિએ ખલદેવના અને દારૂક નામના સારથિએ કૃષ્ણના રથ દ્વારિકાની સન્મુખ રાખ્યા
બીજા પણ યાદવેાએ પેાતપાતાના રથ તૈયાર કરીને વરની પાછળ જેમ જાન જાય તેમ રામ-કૃષ્ણની સાથે દ્વારિકા સન્મુખ ચાલ્યા. અનેક પ્રકારના વાજિંત્રોના અવાજથી ઉલ્લસિત બનેલા, સ્ત્રીઓ વડે મગલ ગીતા ગવાતા, લેાકોવડે જય જયારવ કરાતા, અને ભંડારી સાથે ચંદ્ર સૂર્ય જેમ પેાતાના
યાચકોને દાન આપતા, મહા મહેાત્સવ પૂર્વક કુબેર વિમાનમાં જાય તેમ રામ-કૃષ્ણે દ્વારિકામાં પ્રવેશ કર્યાં.
૧૨
Page #97
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર प्रदत्ताज्ञा सुरेंद्रेण, वासिता धनदेन तु।आश्रिता रामकृष्णाभ्यां, साऽधाच्छोभां वचोऽतिगां॥८६॥
સુરેન્દ્રની આજ્ઞાથી ધનદે વસાવેલી અને રામ-કૃષ્ણથી આશ્રિત દ્વારિકાની શોભા ખરેખર વચનાતીત લાગતી હતી. तत्रौकस्ववसन कुबेररचितेषच्चैर्दशाहो हलीदैत्यारिस्त्वपरेऽपि सर्वयदवो, गोविंदनिर्देशतः॥ रूप्यस्वर्णमयै धनैश्च वसनैः पात्रैर्ववर्षीबुभिः-(न्यैः सार्धदिनत्रयं जनकृते तां पुरयन् यक्षपः॥८७॥ - કુબેરે બનાવેલા સુંદર આવાસમાં કૃષ્ણના આદેશથી દશ દશાહે, સર્વે યાદવો તેમજ રામ-કૃષ્ણ પિત પિતાના રાજમહેલમાં પ્રવેશ કર્યો.
त्या२ ५छी मेरे 3ना भाटे सुपना, २ननी, ३५, माती, पन, धान्य, पत्र, પાત્ર, પાણી આદિ જીવન જરૂરીયાતની બધી ચીજોની સતત સાડા ત્રણ દિવસ સુધી વૃષ્ટિ કરી. अलकास्ति पुरीयं किं, किं वा देवेन्द्रपूरियं । अन्यदेशागता लोका, यां वीक्ष्येति शशंकिरे ॥ ८८ ॥ तयति पुनस्त-न सा कैलाससंस्थिता । न साषि यतः सा तु, शाश्वतत्वेन शोभिता ॥ ८९ ॥ इयं तु पृथिवीपीठे, वैषम्येण विवर्जिता । पारावारसमीपेऽस्ति, सुखमासुखमाश्रिता ॥९० ॥ झात्कारिता लसत्कीर्ति-नवोढेयं वधूरिव । श्रीदेन स्वर्णमाणिक्यै-भूषितास्ति प्रमोदतः ।। ९१ ॥ तथा तत्र स्थिता देवाः, स्ववसूनि मनागपि । ददतेऽर्थिनृणां नैव, प्रसन्नाः प्रार्थिता अपि ।। ९२ ॥ देवी भुक्ता सुरैःप्राग् या, सा परैरपि भुज्यते।प्रत्यहं विषयासक्ता, न शीलं पालयति ते ॥ ९३ ॥ कृत्वा तपांसि भूयांसि, बुभुक्षिता इतो गताः । पौरुषीमात्रमप्येते, न कुर्वति कदाचन ॥९४ ॥ प्रभू तैश्वर्यभाक्त्वेन, सर्वदा तदवस्थया । जराधिव्याध्यभावात्ते, भावना भावयति न ॥ ९५ ॥ सप्तक्षेत्राविशेषेण, दीनादिकशरीरिषु । स्वभुजार्जितवित्तानि, ददत्यत्र स्थिता जनाः ॥९६ ॥ संतोषिणः स्वदारेषु, परोपकृत्यतोषिणः । भोगिनोऽपि स्वसंतत्यै, शीलं च पालयंत्यमी ॥९७ ॥ तपसा हन्यते कष्टं, तपसा सिद्धिराप्यते । तपसा क्षीयते व्याधि-स्तपांसि विदधत्यमी ॥९८॥ उत्पद्यते म्रियते च, जीवाः संसारवर्तिनः । दुःखिनः सुखिनः केऽपि, भावयंत्यपि भावनां ॥ ९९ ॥ न हि स्वार्थ विना माता, पिता भ्राता सुताः स्त्रियः । मत्वेति गुरुपार्श्वेऽत्र, दीक्षामाददतेंगिनः॥६०० गृह्णति तदसक्ताश्च, व्रतानि द्वादशानिशं । धरंति धरणीं धीरा, वीराः कुकर्मनाशने ॥१॥ आबाल्यादपि कंदर्प-दर्पजेतु जिनेशितुः । श्रीनेमेश्चरणांभोज-क्षरद्रेणुपवित्रिता ॥२॥ नवमो बलदेवोऽत्र, संजातो युवराजवत् । विमात्रेयोऽपि बिभ्राणः, स्नेहं कृष्णे सदाधिकं ॥३॥ कृष्णोऽत्र राजते कृष्ण-कांतिरपीनपीनरुक् । प्रतापेन धरन् राज्यं, नवमो वासुदेवकः ॥४॥ पुरंदरपुरीतोऽसा-वित्यधिका पुरी वरा।भूरिभूषणभूषाभिः,शक्रपूःसन्निभाषिच।अष्टादशभिःकुलकं॥
Page #98
--------------------------------------------------------------------------
________________
સગ-૩
બીજા બીજા દેશોથી આવેલા લોકો દ્વારિકાની શોભા જોઈને જુદી જુદી કલપનાઓ કરતા-” “આ તો શું અલકાપુરી છે કે ઈદ્રની અમરાવતી છે? અથવા કૈલાસનગરી છે? ના ના એ બધી શાશ્વતી હોવા છતાં દ્વારિકાની તુલનામાં આવી શકે તેમ નથી. સમુદ્રના કાંઠે સુખદુઃખની વિષમા વિનાની આ તે કોઈ અગોચર દુનિયામાંથી આવેલી, કોઈ સ્વર્ગીય નગરી હોવી જોઈએ. કેમકે કુબેરે સુવર્ણ, રત્ન અને માણેકથી શણગારેલી એવી આ નગરી નવોઢા (નવપરણિન) સ્ત્રીની જેમ પોતાની શોભાથી તે બધી નગરીઓ (અલકાપુરી, અમરાવતી, કલાસપુરી) ને તિરસ્કાર કરીને દૂરદૂર હડસેલી મૂકી છે ! તે દેવેની નગરીઓમાં રહેલા દેવ પિતાની સંપત્તિમાંથી માગવા આવેલા યાચકોને કંઈપણ આપતા નથી. અર્થાત્ ત્યાં દાનધર્મ નથી. પહેલાના દેવોએ ભોગવેલી દેવીઓને બીજા દે પણ ભોગવે છે, તેથી નીરંતર વિધ્યાસક્ત હોવાથી શીલમ પણ પાળી શકતા નથી. અહીંથી ઘણે તપ કરીને ગયેલા ભૂખ્યા થયેલા દેવે એક “પારસી માત્રને પણ તપ કરી શકતા નથી. અર્થાત્ ત્યાં તપધર્મ પણ નથી. ત્યાં ઘણા ઐશ્વર્યના સ્વામી હોવાથી અને નીતર એક સરખી શરીરસ્થિતિ હોવાના કારણે જરા અને વ્યાધિને અભાવ હોવાથી કોઈ ભાવના પણ ભાવી શકતા નથી. અર્થાત્ ત્યાં ભાવધર્મ પણ હોતો નથી. જયારે આ દ્વારિકાપુરીમાં તે દીન અનાથ વાચકોને તેમજ સાતે ક્ષેત્રમાં (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જ્ઞાન, જિનબિંબ, જિન ચૈત્ય) કોઈપણ જાતના ભેદભાવ વિના પિતાના બાહુબળથી મેળવેલી સંપત્તિનું દાન કરે છે, તેથી અહીંયા દાનધર્મ છે પરોપકાર કરવામાં રસિક દ્વારિકાવાસી છે પિતાની સંતતિ માટે ભેગી હોવા છતાં પણ સ્વસ્ત્રીમાં સંતોષ માનનાર હોવાથી શીલધર્મનું પણ પાલન કરે છે. તપથી કટ નાશ પામે છે, તપથી સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, અને તપથી દરેક જાતના રોગોને ક્ષય થાય છે, એમ માનીને આ નગરીમાં લેક તપધર્મનું પણું પાલન કરતા હતા. સંસારમાં રહેલા છે જન્મે છે અને મરે છે તેમાં કેઈસુખી, કેઈ દુઃખી. એ બધી કમની વિટંબનાઓ છે', આ પ્રકારની ભાવના પણ ભાવતા હતા અર્થાત્ દ્વારિકામાં લોકો ભાવધર્મનું પણ પાલન કરનારા હતા. “માતા, પિતા, બંધુ, પુત્રો અને સ્ત્રીઓ આ સંસારમાં સ્વાર્થ વિનાના કેઈ હોતા નથી.” એમ માનીને ગુરૂ ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરનારા પણ હતા. ચારિત્ર ધર્મ લેવામાં અશક્ત એવા લેકે કમનો નાશ કરવા માટે શ્રાવકના બારવ્રતને પણ ગ્રહણ કરતા હતા.
આ દ્વારિકા, બાવાવસ્થાથી જ કામદેવના અભિમાનને ધરાશાયી કર્યો છે એવા શ્રી નેમિનાથ ભગવાનના ચરણ રજથી પવિત્ર થયેલી છે. દ્વારિકામાં નવમા બલદેવ યુવરાજની જેમ શોભે છે જે બલદેવ વિમાતા (સાવકી માતા) નો પુત્ર હોવા છતાં કૃષ્ણ ઉપર હંમેશાં અધિકને અધિક સનેહ રાખે છે. વળી, આ નગરીમાં પોતાના કૃષ્ણવર્ણની અત્યંત કાંતિ વડે સુશોભિત દેહવાલા કૃષ્ણ નામના નવમાં વાસુદેવ રાજ કરે છે. તેથી આ દ્વારિકાપુરી ઘણા આભૂષણની શોભામાં ભલે ઈન્દ્રપુરી સમાન હોય પરંતુ ઉપર જણાવ્યાં મુજબની આ નવી
Page #99
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વિશિષ્ટતાથી ઈન્દ્રની અમરાવતી કરતા કંઈ ગુણા ઉંચા દરજે રહેલી છે. આ પ્રમાણે બહારના લેકેની કલ્પનાનું વર્ણન કર્યું) अहोरात्रं प्रकाशिस्वा-देवाधिकोऽर्कतेजसः । प्रासीसरत्प्रसाषो द्रा-कृष्णस्य वसुधेशितुः ॥६॥ चित्रकुवलयोल्लासी, विनाशी परिपंथिनां|उत्कटानां नृपाणां च, बधूवक्त्राब्जरोचिषां ॥युग्म ७॥
સૂર્યને પ્રતાપ ફક્ત દિવસે જ પ્રકાશ આપે છે જ્યારે રામકૃષ્ણને પ્રતાપ દિવસ અને રાત્રિને પ્રકાશિત કરનાર દેવાથી સૂર્ય કરતા પણ અધિક તેજસ્વી હતે. સૂર્ય જેમ અંધકાર રૂપી શત્રુને શના કરનાર અને સૂર્યવિકાસી કમલને વિકસિત કરનાર છે તેમ રામકૃષ્ણ બલવાના શત્રુરાજાએને નાશ કરનાર અને સ્ત્રીઓના મુખકમલને વિકસિત કરનાર છે. यस्य दीपप्रतापस्य, पुरतो हारितो दिवा । रात्रावस्तमिवामोति, तेजःपुंजोऽपि गोपतिः ॥८॥ यस्य वक्त्रस्य सौम्यत्वं, दृष्ट्वा कुमुदिनीपतिः।मन्ये स्वस्मिन् विदन्न्यूनं, रात्रावुदेति लज्जितः ॥९॥
હું માનું છું કે સૂર્ય તેજને પુંજ હોવા છતાં કૃષ્ણના તેજથી પરાજિત થવાથી રાત્રિએ ઉગતે નહી હો ય ! અને ચંદ્ર પણ કૃષ્ણના મુખની સૌમ્યતા જોઈને તેનાથી પિતાની ઘણી ન્યૂનતાના કારણે શરમાઈને જ શત્રિમાં આવતા હશે ! संग्रामस्य पुरो यस्यो-स्कटहिट्दर्पमर्दिनः। सर्वेऽपि तत्यजुर्ग विश्वेऽपि वीरमानिनः॥१०॥ परिध्वस्तेऽर्थिनां नःस्व्ये, येन द्रव्यप्रदानतः।दानेच्छां तदभावेऽत्र, व्यस्मारयत्सितोदरः ॥११॥
રણ સંગ્રામમાં કૃષ્ણ ની આગળ બલવાન એવા વીરમાની રાજાઓનું અભિમાન ક્ષણમાત્રમાં ઓસરી જતું. કૃષ્ણ એવા દાનેશ્વરી હતા કે વાચકોને અઢળક દાન આપીને તેઓની દરિદ્રતાને દૂર કરી નાખતા. જેથી વાચકોને ફરીથી દાન લેવાની ઈચ્છા પણ થતી નહી. તેથી લોકો દાનેશ્વરી કુબેરને પણ ભૂલી જતા !
सत्यभामा प्रिया सत्य-भायुता तस्य शाङ्गिणः।पुण्यलावण्यनैपुण्य-धन्यानन्यवरेण्यहृत् ॥ १२ ॥ रतिप्रीती रतिप्रीते, रूपेण विजिते यया । पतिस्तयोरनंगोऽभू-न्मन्येऽस्याश्च चतुर्भुजः ॥ १३ ॥ अष्टाग्रमहिषीमध्ये, यथेंद्रस्य शचीवरा । रूपशीलेन विख्याता, सत्यभामा हरेस्तथा ॥ १४ ॥ भोग्यभोगान् यथा भुक्ते, शच्या सह शतक्रतुः।सावित्र्या च यथा ब्रह्मा, पार्वत्या शंकरो यथा ॥ १५ ॥ मोहिन्या विद्ययेवोच्चैः, स मोहितः कलश्रिया।भोगान् भुंक्ते, तया सार्ध, महिष्या सत्यभामयायुग्मं॥ विषयव्याप्तचित्तोऽपि, महिष्या सह मानवः।न भुक्ते प्रायशो भोगान्, भुक्ते चेद्विरमे द्रुतं ॥ १७ ॥ प्रीतिपात्रं महिषीयं, सत्यभामा हरेरभूत् । तथापि न तया साकं, भोगेभ्यो व्यरमत्स हि ॥ १८ ॥
Page #100
--------------------------------------------------------------------------
________________
ગ-૩
કૃષ્ણની, પુણ્ય લાવણ્ય નૈપુણ્ય આદિ શ્રેષ્ઠગુણોવાળી સત્યભામા નામની પટ્ટરાણ હતી. સત્યભામાનાં રૂપથી કામદેવની પત્નીએ પતિ અને પ્રીતિના રૂપને પરાભવ થવાથી લજજાપામેલો કામદેવ અંગવિનાનો બની ગયે અને સત્યભામાનાં પતિ કૃષ્ણ ચતુર્ભુજ થયા ! (કૃષ્ણને ચતુર્ભુજ પણ કહેવાય છે)
પિતાની આઠ અમહિષી (પટ્ટરાણી)ઓમાં ઈદ્ર શચીની સાથે વધારે પ્રેમ કરતા તેમ કૃષ્ણ પણ રૂપગુણથી શોભતી સત્યભામાં પર વધારે પ્રેમ રાખતા. - જેમ ઈદ્ર શચીની સાથે, બ્રહ્મા સાવિત્રીની સાથે, શંકર પાર્વતીની સાથે તેમ તેની કલાથી આકર્ષાયેલા કૃષ્ણ જેમ મોહિની વિદ્યાથી આકૃષ્ટ હોય તેમ સત્યભામાં સાથે નિરંતર ભેગસુખ ભેગવતા. “માણસ તીવ્ર વિષયાસકત હોવા છતાં પણ મહિષી (પાડી–અથવા ભેંસ) ની સાથે કયારે પણ ભેગ ભેગવતો નથી અને કોઈ અધમ કદાચ એવી ચેષ્ટા કરે તે પણ તરત જ ત્યાંથી વિરામ પામે છે, પરંતુ કૃષ્ણ તે પ્રીતિપાત્ર આ મહિષી (પટ્ટરાણી)ની સાથે ભેગથી ક્યારે પણ વિરમતા નહી. कृष्णकांत्या लसद्रूप-वतीमां बहुयोषितां । संप्राप्यते महाभोगाः, पुरुषेणाथवा न हि ॥१९॥ इतीव तत्परीक्षार्थ, कृष्णरुपधरोऽपि चाभोगानभुंक्त कृष्णोऽप्य-न्यासां प्राज्येष्ट योषितां।युग्म।।२०॥
રૂપવતી સ્ત્રીઓ કૃષ્ણવર્ણ (ક્યામ)ના પુરુષને છે કે નહી ! તેમ જાણે તેની પરીક્ષા કરવા માટે પોતે શ્યામરૂપ ધારણ કરી, બીજી પણ સુંદર રૂપસુંદરીએ સાથે નીરંતર ભોગસક્ત રહેતા હતા.
कपोलमूलयोनिर्य-दानलोलुपषट्पदाः प्रोत्तुंगा द्विरदा यस्या-धुरैरावतकल्पनां ॥ २१ ॥ मेयमध्या मुखे क्षामाः, पीना पश्चिमभागयोः।लघुकर्णा उरोऽमानाः, स्कंधोग्रा जविनो हयाः॥२२॥ क्वणंतीभिरदभ्राभिः, किंकिणीभिर्विभूषिताः। केतुभिश्चित्रयंतः ख, रथा यस्य सदाभवन् ॥ २३ ॥ wwાતિ સાહા, ક્ષાર શનિનઃ વિપત્તો વિપક્ષાણાં, પત્તો મૂશિઃ ૨૪ संख्यायां विद्यमानाया-मपि यस्य बलं सदा । असंख्याततयो लोकै-निगद्यते प्रतापतः ॥ २५ ॥
કૃષ્ટ ના રાજ્યમાં રાવણહથી સમાન ગંડસ્થલમાંથી નીતર મદ ઝરતા ઊંચા મદગલ હાથીઓની સેના હતી. લક્ષણોપેત મુખ પાછળના ભાગે પુછ, નાના કાન, વિશાલ છાતી અને ઉન્નત સ્કે ધવાળા જાતિવંત પવનવેગી અશ્વોની સેના હતી.
મધુર અવાજ કરતી નાની નાની ઘુઘરીઓવાળી, આકાશ સુધી પહોંચેલી ધજાઓથી સુશોભિત ની સેના હતી. પોતે એકાકી હોવા છતા સેંકડે, હજારો અને લાખો યોદ્ધાઓને જીતી શકે તેવા શતાધિ, સસોધિ અને લક્ષધિ સૈનિકોની સેના હતી. આ બધી સેનાની સંખ્યા પરિમિત હોવા છતાં કૃષ્ણના પ્રતાપથી કેમાં કૃષ્ણનું અગણિત સૈન્ય ગણાતું.
Page #101
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
प्रामाण्यं राजधर्मे स्या-दाज्ञाया एव भूपतेः । समुद्रविजयादीशा, अप्याज्ञां तस्य चक्रिरे ॥ २६ ॥
રાજ્ય ધર્મમાં રાજાની આજ્ઞા જ પ્રમાણ રૂપ ગણાય છે. એમ માનીને સમુદ્ર વિજય આદિ વડીલે પણ કૃષ્ણની આજ્ઞાને શિરોધાર્ય કરતા. कालेन कालधर्मस्य, जरायाश्चाप्यसंभवात् । यत्र यौवनसंपन्ना, यादवा निर्जरा इव ॥ २७ ॥ पुण्यलावण्यधारिण्यो, मोहिन्यो भर्तृचेतसां।हारिण्योऽपरचित्तानां, स्त्रियो देवांगना इव ॥ २८ ॥ यद्यपि तत्र दीनास्या, दानार्थिनो न याचकाः । तथापि परदेशेभ्यः, समेतानमयं विधिः ॥ २९ ॥ दीयंते यत्र दानानि, चीयंते सुकृतानि च । पीयंते गुरुवाक्यानि, धीयते च गुणालयः ॥३०॥ ब्राह्मी यत्र रमा तत्र, न स्यादिति विरोधिता।विद्वत्तासुखिताभ्यां सा, जनैर्यत्र निराकृता ॥ ३१ ॥ त्रिवर्गेऽपि रसाद्धर्म, यशोऽभूद्भुवनत्रये । सर्वत्र ख्यतिमत्तस्य, ख्यातिधर्माद्धि जायते ॥ ३२॥ धर्मेशराजधानीव, सौरव्यैरिंद्रपुरीव या । न्यायेन यास्त्ययोध्येव, द्रविणैरलकेव या ॥ ३३ ॥ राज्यं पालयतो हरेः सहलिनः श्रीद्वारिकायां तदा । पारावारतटे दशाहयदुमिः सत्रा पवित्राकृतेः ॥ भूषा केचिदढोकयन्निजकनीः खानीः सुरूपश्रिया-मश्वान् केचिदिभांश्च केचिदवनौ वस्त्वद्भूतं केचन
इति पंडितचक्रचक्रवर्ति श्रीराजसागरगणि शिष्यपंडितश्रीरविसागरगणिविरचिते । श्रीसांबप्रद्युम्नचरित्रे रामकृष्णारिष्टनेमिजन्म-कंसवध द्वारिकानिवेश-राज्यपालनवर्णनो नाम
तृतीयः सर्गः समाप्तः
કાળ (યમ) વડે કાળધર્મ અને જરા (વડપણ) નો અસંભવ હેવાથી યાદ દેવેની જેમ યૌવન સંપન્ન હતા. વળી, દેવાંગનાની જેમ રૂપ અને લાવણ્યવંતી નારીઓ પિતાના પતિના ચિત્તને મોહ પમાડતી અને અન્ય પુરૂષના ચિત્તને હરણ કરનારી હતી.
જો કે દ્વારિકામાં દાન લેનારા કઈ યાચકે હતા નહીં, છતાં પરદેશથી આવેલા હોય તેવા યાચકો પણ દીન મુખવાળા રહેતા નહીં.
એ દ્વારિકામાં નીતર દાન દેવાય છે, પૂણ્ય પાર્જન થાય છે. ગુરૂના વચનામૃતનું પાલન કરાય છે અને ગુણેને સમુદાય એકઠો કરાય છે.
લેકમાં કહેવત છે કે “સરસ્વતી અને લક્ષ્મી એક સ્થાને રહી શકતી નથી. પરંતુ અહીંયા તે પંડિતો પણ શ્રીમતો હતા ! આ પ્રમાણે પંડિતાઈ અને શ્રીમંતાઈને સુમેળ હોવાથી લેકોની કહેવતને ખોટી ઠરાવાઈ હતી. ધર્મ અર્થ અને કામ આ ત્રિવર્ગમાંથી ધર્મની
Page #102
--------------------------------------------------------------------------
________________
સર્ગક
જ મુખ્યતા હોવાથી દ્વારિકા નગરીને યશ ત્રણે લોકમાં ફેલાયો. તેની કીર્તિ ચારે દિશાએ ફેલાઈ હતી, ખરેખર ધર્મ થી જ કીર્તિ મળે છે. દ્વારિકા-ધર્મરાજાની રાજધાની, સુખમાં ઈન્દ્રપુરી. ન્યાયમાં અયોધ્યા, અને ધન વૈભવમાં અલકાપુરી સમાન હતા. પશ્ચિમ સમુદ્રના કિનારે આવેલી શ્રી દ્વારિકામાં દશે દિશાહ આદિ યાદવોની સાથે બલદેવ સહિત કૃષ્ણ રાજ્યનું પાલન કરતા હતા. પુરૂષોત્તમ પુરૂષ કૃષ્ણ રાજાને કોઈ રાજા રૂપ લાવવાની પિતાની કન્યાઓ, કેઈ હાથીએ, કોઈ ઘડાઓ, કઈ ગામનગરે આ પ્રમાણે દેશે દેશના રાજા ભટણું કરતા હતા.
આ પ્રમાણે પંડિતમાં ચક્રવતી સમાન શ્રી રાજ સાગર ગણિના વિદ્વાન શિષ્ય શ્રી રવિસાગર ગણિએ રચેલા શ્રી શાંબપ્રદ્યુમન ચરિત્રમાં રામ-કૃષ્ણ અને નેમિકુમારને જન્મ, કંસવધ, દ્વારિકામાં પ્રવેશ તેમજ સામ્રાજયપાલનનું વર્ણન કરતા. ૬૩૪. કલેક પ્રમાણ ત્રીજે સર્ગ સમાપ્ત થયો.
શ્રી રસ્તુઃ
Page #103
--------------------------------------------------------------------------
________________
॥अथ चतुर्थ सर्गः प्रारभ्यते॥
अथान्यदा सभायां च, सुधर्मायामिव श्रिया । बभौ वज्रीव गोबिंदो, यादवै निरैरिव ॥१॥ युवर।जोपमं राम, दशार्हान सुदशान् दशाभूपान् सभ्यानमात्यांश्च, सोऽपरानप्यमूमुदत् ॥ २ ॥
सग:४
સુધમ સભામાં દેવેની સાથે જેમ ઈન્દ્ર શેભે તેમ યાદવોની સાથે કૃષ્ણ રાજસભામાં શેભતા હતા. યુવરાજ જેવા રામ, દશ દશહે, રાજાઓ, મંત્રીઓ અને બીજા સભાસદોને કૃષ્ણ આનંદ આપતા હતા.
इतो विमानमाकाशा-दुत्तरद्ददृशे दृशा । सदस्यां हृद्यपार्षद्यै-स्तेजः पुंजविराजितं ॥३॥ इदं विद्याधराणां किं, किं वा सुपर्वणामिदंतदित्यालोक्यमालोक्य, शशंकिरे सभासदः ॥ ४ ॥ अत्यासन्ने समायाते, ऊहापोहौ विमुच्य ते । ज्ञात्वा तं नारदस्यैव, चिच्छेदुनिजसंशयं॥ ५॥
એક દિવસ સભાસદોએ રાજસભામાં તેજના પંજ સમાન વિમાનને આકાશમાંથી ઉતરતું જોયું. જેને કોઈ વિદ્યાધરનું હશે કે દેવનું હશે.' આ પ્રમાણે બધા વિચારવા લાગ્યા. નજીકમાં આવવાથી નારદને જોઈને બધા સભાસદો શંકારહિત થયા.
नारदस्तत उत्तीर्य, पवित्रचित्रवेषभृत् । शीलावधिनिधिस्तत्र, गुणानां समुपेयिवान् ॥ ६ ॥
શીલવાન ગુણવાન, પવિત્ર અને વિચિત્ર વેધારી નારદ વિમાનમાંથી ઉતરીને કૃષ્ણની
રાજસભામાં આવ્યા.
નારદનું વર્ણન
स्त्रीसंसर्गपरित्यागात्, कश्चित् कश्चिच्च नैःस्ख्यतः। पुमान् कश्चिद्रसत्यागात्, कश्चिद्वार्धकयोगतः॥७॥ गत्वा कश्चिदरण्ये च, स्थित्या कश्चिच्छिलोच्चये।कश्चिदेकाकितां कृत्वा मुक्त्वा कश्चिद्गृहादिकं॥८॥ सामग्रीविरहात्कश्चि-त्कश्चिद्भूभीशसाध्वसात्।कश्चिल्लाबण्यशून्यानां, स्त्रीणां रूपविलोकनात् ॥ ९॥ यस्मात्सिंहादिभीतिर्न, विद्यासिद्धिर्यतो भवेत्।यस्माच्च भाग्यसौभाग्ये, यस्मात्सिद्धिःशरीरिणां।१०॥
Page #104
--------------------------------------------------------------------------
________________
સંગ-૪
अंतःपुरेषु भूपानां, गत्वा स्त्रीरूपदर्शनं । कथाहास्यविनोदानां, करणं तासु निर्भय ॥११॥ प्रवर्तनं यदृच्छामिः, स्मरसंहारतः क्षणं । कुतूहलेन भूपाला-दिषु संग्रामकारणं ॥१२॥ तथापि मानसब्राह्मी-वपुःशुद्धया स्वजन्मतः।अद्भुतं नारदस्यैत-त्तस्य शीलस्य पालनं ॥१३॥
કઈ સ્ત્રીના તિરસ્કારથી, કઈ દરિદ્રતાથી, કોઈ વ્યાધિ કે કોઈ વૃદ્ધાવસ્થાથી સ્ત્રીને સંગ કરી શકતા નથી. કેઈ જંગલમાં જઈને, કોઈ પર્વતની ટોચે, કઈ એકલા રહીને, કોઈ ઘરબાર છેડીને, તો કેઇને સામગ્રી નહી મળવાથી તે કઈ રાજદબાણથી અથવા કેઈને સુંદર સ્ત્રી નહી મલવાથી બ્રહ્મચર્યને પાળે છે.
જ્યારે નારદ તે રાજાઓના અંતપુરમાં જઈને રાણીઓના રૂપને જોવા, તે લોકેની સાથે હાસ્ય-વિનેદ-વાર્તાલાપ વિગેરે નિર્ભય થઈને કરે છે. ઈચ્છા મુજબના ખાનપાન અને પિતાની કુતૂહલવૃત્તિથી રાજાઓને પરસ્પર ઝઘડા કરાવવા, આટલું હોવા છતાં મન વચન કાયાથી આજન્મ નિર્મલ અને અદ્દભુત બ્રહ્મચર્યનું પાલન કરે છે. ખરેખર બ્રહ્મચર્ય પાલનથી મનુષ્યને સિંહાદિ શિકારી જાનવરોને ભય હોતો નથી, વિદ્યાઓની પ્રાપ્તિ, ભાગ્ય-સૌભાગ્ય અને સર્વ પ્રકારની સિદ્ધિઓ મળે છે. मत्वेति रामकृष्णाभ्या-मभ्युत्थानादिकं कृतं।तत्र तस्य समेतस्य, विहायोगतिविधया ॥१४॥ कमंडलुजटाधारी, कलिकारी परस्परं । निजचेतस्यहंकारी सर्वचारी नभश्चरः ॥१५॥ एवंविधोऽपि पूज्यः स, ग्राह्यः सर्वनृपादिभिः। सिद्धिं यात्यल्पसंसारी, ब्रह्मचारी यतोऽनिशं॥१६॥ रक्तः श्रीजिनधर्मे च, विरक्तः कामिनीरते । आसक्तः स्वप्रतिज्ञाया-मनासक्तश्छलाशये ॥१७॥
આકાશગામિની વિદ્યાથી આવેલા નારદ ઋષિને રામ-કૃષ્ણ ભિા થઈને આદરસત્કાર કર્યો. કમંડલ અને જટાધારી, કલિપ્રિય, અહંકારી અને સ્વર્ગ મૃત્યુ અને પાતાલ આ ત્રણે લોકમાં સર્વત્ર ફરનારા નારદને સવે રાજાએ પૂજ્ય માનતા હતા. જિનધર્મમાં રક્ત, સ્ત્રી ઓથી વિરક્ત, સ્વ પ્રતિજ્ઞા પાલનમાં આસક્ત, છલ કપટમાં નિરાસક્ત અને દઢ બ્રહ્મચારી નારદ અલપ સંસારી થઈને મેક્ષ ગતિને પામે છે.
स्त्रनिकेतनप्राप्तस्य, बहुमानं रिपोरपि । यदि प्रदीयते तहि, किं मुनेर्गुणिनां नृणां ॥ १८ ॥ विमृश्येति सरामेण, मुकुंदेन विवेकिना । अभ्युत्थाय निजे सिंहा-सने स उपवेशितः ॥ १९ ॥ निवेश्य तत्र तं कृष्णः, स्वागतप्रश्नपूर्वकं । उवाच विनयेनोच्चैः, स्वामिन्नद्य कृतार्थितः ॥२०॥ अद्यभाग्योदयो जातो-ऽवतारः सफलो मम । अद्य सर्वार्थसंसिद्धि-रद्य भद्राण्यनेकशः ॥ २१ ॥ अद्य मे परमा प्रीति-रघ वा महती मतिः ।अद्य मे परमा ख्याति-दद्यानीतितमोहतिः ॥ २२ ॥ ૧૩
Page #105
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
समायातः पुमान् गेह-मभ्युत्थानेन वा गिरा । यदि संतोष्यते तहि, स्वेस्यैव गौरवं भवेत् ॥ २३ ॥ इति स्तुतिमयैर्वाक्यैः, स्नेहलैविनयान्वितैः। नारदं प्रीणयामास, वासुदेवो मुदा तदा ॥२४॥
સજજન પુરૂષે પિતાને ત્યાં આવેલા શત્રુને પણ આદર આપે છે તે આ ઋષિમુનિનું વધારે બહુમાન કરવું જોઈએ.” એમ વિચારીને રામ-કૃણે ઊભા થઈને, હાથ જોડી વિનયપૂર્વક નારદને પિતાના સિંહાસન ઉપર બેસાડયા. તેમની સામે બેસી કુશલ-ક્ષેમ પૂછી વિનયપૂર્વક ઊંચે સ્વરે સ્તુતિ કરતા કૃણે કહ્યું -સ્વામિન, આજે હું કૃતાર્થ થયે. આજે મારો ભાગ્યોદય થયે. મારે અવતાર સફળ થયે. આજે મને સર્વ અર્થની પ્રાપ્તિ થઈ. અને આજે મારૂં કલ્યાણ થયું. આજે મને ઘણે હર્ષ થયા. મારી બુદ્ધિ સફળ થઈ. મારે મેહધકાર નષ્ટ થ. સ્વામિન, આપના દર્શનથી મારા રોમેરેામ વિકસિત બન્યા છે. જે લેકે ઘેર આવેલા અતિથિને આદર સત્કાર અને મીઠા વચનથી સંતોષ આપે છે. તેમાં પિતાનું જ ગૌરવ વધે છે. આ પ્રમાણે નેહ અને વિનયયુક્ત કૃષ્ણની સ્તુતિથી નારદજી ખૂબ જ ખુશ થયાં. नारदोऽपि जगादोच्चै-ानितः सत्कृतोऽपि च । चेन्नागमिष्यमत्राहं, द्वेधापि पुरुषोत्तम !॥२५॥ तदाह्लादप्रदानानां, सज्जनानां भवादृशां।रामादिपार्थिवानांचा-भविष्यदर्शनं कुतः॥२६॥युग्म।। उभयोरपि संतोषे, संजाते वाग्विलासतः । द्वितीये विष्टरे कृष्णः, स्थितोऽवग्नारदाज्ञया ॥२७॥
કૃષ્ણની સ્તુતિથી પ્રસન્ન થયેલા નારદ બોલ્યા- “હે પુરૂષોત્તમ ! જે હું અહીં ના આવ્યો હત તે બન્ને લાભથી વંચિત રહેત ! તમારા જેવા સજજન અને સદાનંદી પ્રતાપપુરૂષના અને રામ આદિ સહદયી રાજાઓનાં દર્શન કયાંથી થાત ? ' આ પ્રમાણે અરસપરસની સ્તુતિ ગર્ભિત વાણીથી સંતુષ્ટ થયેલા નારદની આજ્ઞાથી કૃષ્ણ બીજા સિંહાસન ઉપર બેઠા. कांताकाननसंमोहं, विनार्जिततपोनिधिः । अद्भुतं कामचारीह, शीलरत्नधरोऽप्यसि ॥२८॥ भूयो भूपसभामध्ये, परदेशेषु गच्छसि । चारु चित्तचमत्कार-करं किंचिद्विलोकितं ॥२९॥
કૃણે કહ્યું વામિન, આપ સ્ત્રીઓ પ્રત્યેના અનુરાગથી રહિત છે. મહાતપસ્વી અને અભૂત શીલરત્નના ધારક છે. છતાં બધે જ સ્વેચ્છાપૂર્વક ફરનારા છે! તે પરદેશમાં ઘણા રાજાઓની રાજસભામાં પણ જાય છે તે ત્યાં બધે ઘણું ઘણું આશ્ચર્યકારી ઘટનાઓ જોઈ હશે? सोऽप्यूचे कृष्ण भूरिष्व-परदेशपदेषु च । महतामपि भूपानां, पर्षत्सु जग्मिवानहं ।। ३० ॥ किंतु ते नगरीतल्या, न दृष्टा नगरी मया । तव नीतिसमा नीति-न क्वापि ददृशे पुनः॥३१॥ धर्मस्य स्थापको याह-ग्वतसे त्वं जनार्दनाधर्मसंस्थापकोऽन्यत्र, न दृष्टः क्वापि तादृशः ॥ ३२ ॥ यावदेवमुभौ वार्ता, प्रकृर्वातो मिथो मुदा । तावत्तत्र त्रिलोकेशः, क्रीडन् श्रीनेमिरागतः॥३३॥
Page #106
--------------------------------------------------------------------------
________________
સગ ૪
૯૯
आगच्छंत तमालोक्य, सभ्याः सर्वेऽपि पार्थिवाः । बलदेवो मुकुंदोऽप्यु - दतिष्ठन्नारदोऽपि च ॥ ३४ ॥ निवेश्य विष्टरे सौवे, श्रीमंतं तं जगद्गुरुं । संतुष्टो नारदः स्पष्टं, तुष्टावारिष्टनेमिनं ॥ ३५ ॥
નારદે કહ્યું:– કૃષ્ણુ, પરદેશમાં મોટા મોટા રાજાઓની રાજસભામાં જાઉં છુ. પર’તુ તારી નગરી જેવી નગરી, તારી નીતિ જેવી નીતિ મે' કયાંય જોઈ નથી, અને તારા જેવા રાજ્યધમ માં કુશળ રાજવી પશુ દીઠો નથી. આ પ્રમાણે નારદ અને કૃષ્ણના પરસ્પર વાર્તાલાપ ચાલી રહ્યો હતા, તેવામાં ક્રીડા કરતા શ્રી નેમિકુમાર ત્યાં આવ્યા. નૈમિકુમારને આવતા જોઈ ને નારદ, કૃષ્ણ, બલદેવ આદિ બધા રાજાએ ઊભા થઈ ગયા. ત્રણ જગતના ગુરૂ નેમિકુમારને સિંહાસન ઉપર બેસાડીને સતુષ્ટ થયેલા નારદ ભગવાન અરિષ્ટનેમિની સ્તુતિ કરે છે.
નાથ ! સ્વ. સર્વનીયોને વિશ્વવિ પુરાયજીવવાનુવૈ:, ઘૂપોઽતિ તિમિ: રૂ૬॥ तथापि हि स्मयाभावात्समचित्ततयापि च । मादृशामपि बालानां पूजां गृह्णासि च स्तुतिं ॥ ३७ ॥ गुरुभिः स्तुतिभिर्येन, संस्तुतस्तस्य देहिनः । अल्पाभिरपि ताभित्र, भक्त्यातस्यापि भूस्पृशः ॥ ३८ ॥ દુશસ્વવિવતિ, વૈવાસિ સદા ૭ । નાચિત્ર મનેયુદ્દે, માંતો નતવત્સલા:॥ રૂo ૫યુષ્મ ॥ देवा विडंबिता येन, मनुष्याश्च कदर्शिताः । प्रसर्पद्दर्पकंदर्पः, सोऽप्यजीयत शैशवात् ॥ ४० ॥ त्वत्तस्ततः परो वीरो, धीरो न कोऽपि विष्टपे । स्वच्छनीरोपमः कर्म - पंके गांभीर्यवारिधिः ॥ ४१ ॥ નમો ફેવàિવાય, મધ્યસ્રોતૈયાર્થિને નીચૉળતસેવાય, નિઃાળોવારણે॥ ૪૨ ॥ ब्रह्मज्योतिःस्वरूपाय, चिदानंदमयाय ते । नम ॐकाररूपाय, ही कारपरमात्मने ॥ ४३ ॥ योगाभ्यासकृतां नृणां, पिंडस्थपदधारिणे । अर्हन् पदस्थरूपाय, रूपातीताय ते नमः ॥ ४४ ॥ रागद्वेषौ स्वयं मुक्त्वा चात्मनः प्रथमं हृदः । परेषामपि चित्तात्व - मेव मोचयितुं क्षमः ।। ४५ ।। दद्याः शिवं हृदा ध्यातः, कीर्ति च कीर्तितो गिरा । पूजितोंगेन संपत्ती - स्त्रिधापि च सुखावहः ।। ४६ ।। इति प्राज्यप्रकाराभिः स्तुतिभिः शिवशांतिभिः । स्तुत्वास्थान्नारदो नेमे - राज्ञया विष्टरे परे ।। ४७ ।।
',
• હે નાથ આપ દેવ-દેવ', ખલદેવ, વાસુદેવ, અને ચક્રવતી એ રાજાઓને પણ પૂજ્ય છે ! છતાં સપનામાં જરાય અહં'કાર નથી. અને દરેક જીવા પ્રત્યે સમદ્રષ્ટિવાળા છે, તેથી જ મારા જેવા અજ્ઞાની બાળકની પણ પૂજા પ્રાથનાને સ્વીકાર છે. માટી વધારે સ્તુતિ કરનારા મનુષ્યાને અને થાડી પણ સ્તુતિ કરનારા ભક્તોને સ્વર્ગ અપવર્ગ (મેાક્ષ) આદિ સમાન ફળને આપનારા છે. એમાં કઈ આશ્ચર્ય નથી. કેમ કે મહાપુરૂષો ભક્ત વત્સલ જ હાય છે. દેવ અને મનુષ્યેાને વિડ'બના અને કદના કરાવનારા અભિમાની કામદેવને તે આપે બાળપણથી જ જીતી લીધા છે. તેથી આ જગતમાં આપ સમાન કેાઈ વીર નથી, ધીર નથી, અને ગભીર નથી. આપ તે કરૂપી કાઢવમાં નીલ જલ સમાન છે. ભવ્યજીવાનુ રક્ષણ કરનારા દેવે
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૦
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વડે પૂજાયેલા, નિષ્કારણ ઉપકારી એવા હે દેવાધિદેવ આપને મારે નમસ્કાર થાઓ બ્રહ્મજ્યોતિ સ્વરૂપ, ચિદાનંદસ્વરૂપ, કારસ્વરૂપ, અને હું કારસ્વરૂપ હે પરમાત્મા આપને મારા નમસ્કાર થાઓ. યોગી પુરૂષના ધ્યાન માટે પિંકસ્થ, પદસ્થ અને રૂપાતીત અવસ્થાને ધારણ કરનારા એવા હે અરિહંત પરમાત્મા આપને મારે નમસ્કાર થાઓ.
પ્રથમ રાગદ્વેષથી સ્વયં મુક્ત થઈને બીજાઓને રાગદ્વેષથી મુક્ત કરાવનાર હે પરમાત્મા હૃદયમાં ધ્યાન કરનારને મેક્ષ આપો છો. વાણીથી કીર્તન કરાવનારને કીતિ આપો છો. અને અંગથી (કાયાથી) પૂજા કરનારને સંપત્તિ આપે છે. એમ ત્રણ પ્રકારથી આપ સુખને આપનાર છે. આ પ્રકારે સુંદર ભાવવાહી શિવશાંતિને આપનારી સ્તુતિ કરીને નારદજી નેમિનાથની આજ્ઞાથી સ્વસ્થાને બેઠા.. क्षेमं सर्वेऽपि पप्रच्छु-रितरेतरमादरैः । आनंदिताः स्थिता नेमि-रामकृष्णर्षिनारदाः ॥४८॥ नानादेशमयीर्वााः , प्रकुर्वाणाः सभासदः । नारदं कियती बेला, दृष्ट्वा स्थितममूमुदन् ।। ४९ ॥ सौम्यास्य विनयोपेतं, कलिकारमपीह तं । मुदिताः सकला लोका, अज्ञासुः साधुभूषणं ।। ५० ॥ यत्र स्याद्विजयी राजा, वरेण्यविनयी नयी । तत्र प्रजापि ताहि, यथा राजा तथा प्रजा ।। ५१ ॥
નેમિકુમાર, રામ, કૃણ અને નારદ આદરપૂર્વક પરસ્પરને કુશળક્ષેમ પૂછતા બેઠા. નારદની અનેક દેશોની નવી નવી વાત સાંભળીને સભાસદ નારદને જોઈને પણ ખુશ થયા. - સૌમ્ય ચહેરે, વિનયી, કલહ પ્રિય અને ઋષિમુનિઓમાં મહાન એવા નારદને માટે સહુને માન હોય છે. જેને રાજા વિજયી, ન્યાય પ્રિય અને નીતિવાન હોય છે તેની પ્રજા પણ તેવી જ હોય છે. તેથી “યથા રાજા તથા પ્રજા જેવો રાજા તેવી પ્રજા લેકેની એ કહેવત કૃષ્ણની રાજસભામાં બરાબર બંધ બેસતી છે. ततः संसदि सर्वस्या-मप्युद्यद्विनयेक्षणात् । मुदितो नारदोऽवादी-दादरेण परेण तु ॥ ५२ ॥ अहं गोविंद गच्छामि, बहुषु स्थानकेषु च । करोमि जिनयात्रांच प्रणमामि मुनीश्वरान् ।। ५३॥ किंतु मे मानसी प्रीति-स्त्वद्गुणैस्त्वयि यादृशी।न क्वाप्यन्यत्र तादृश्य-भवज्जानीहि सर्वथा।।५४॥ તતતવ સુધી સફ-ટુપૈયાયતઃ પારૂલ્યોન્યાશ્રયોગાત– સુagણયો પપ . यद्यथ स्यात्त्वदादेशो, ब्रजित्वांतःपुरेष्वहं । लावण्य सुंदरं रूपं, पश्यामि ते मृगीदृशां ॥५६॥ लावण्येन विवेकेन, पुण्येन विनयेन चाते महिष्यादयः कांता-स्त्वद्योग्याः संति वा न हि ।। ५७ ॥ विस्मयो नारदस्याभू-च्चातुर्यादीक्षणे यथा । कौतुकेन तथा विष्णो-रप्यसौ तद्विलोकने ।। ५४ ॥ परीक्षा सहजेनैव, स्त्रीणां मम भविष्यति । चिंतयित्वेति कृष्णोऽवग्, नारदर्षेश्च सस्मितं ।। ५९ ॥ हितैषी मभ मित्रं च, ज्येष्टो गुरुः सहोदरः । वर्तसे परमामीष्ट-स्त्वं प्राणेभ्योऽपि वल्लभः ।। ६०॥ अतस्त्वत्तोऽस्ति किं गोप्यं, लाप्यं च वचनं तव । मदंतःपुरनारीणां, पश्य स्वरूपमिच्छया ॥ ६१॥
Page #108
--------------------------------------------------------------------------
________________
સગ-ક
t
બધી રાજસભાઓ કરતા આ સભાના સભાસને વિનય જોઈને ખુશ થયેલા નારદ કહ્યુઃ “વિંદ હું ઘણા સ્થાનમાં ફરૂં છું તીર્થયાત્રા પણ કરું છું, અને મહામુનિઓને વંદન પૂજન પણ કરૂં છું પરંતુ મારા મનમાં તારા ગુણોથી જેવો આનંદ થયે છે તે મને કયાંય થયો નથી, એ હું ચોક્કસપણે કહું છું. તેથી તારા સુખે સુખી અને તારા દુઃખે દુઃખી એમ આપણે બંને પરસ્પરના સુખદુઃખના સહભાગી બનીશ? આ પ્રમાણે મિત્રતાને કોલ આપીને કૃષ્ણને કહ્યું જે તમારી આજ્ઞા હોય તે અંતઃપુરમાં જઈને સુંદર રૂપવંતી તારી પ્રિયાને હું જેવા માટે ઈચ્છું છું કારણ કે રૂપ–લાવણ્ય, વિનય અને વિવેકથી પૂર્ણ એવી તારી પટરાણુઓ તને યેગ્ય છે કે નહીં. .
કૃષ્ણને નારદની ચતુરાઈ જોઈને જેમ આશ્ચર્ય થયુ હતું તેમ તેમને કૌતુક પ્રિયસ્વભાવ જોઈને આશ્ચર્ય થયું. “ભલે મારી સ્ત્રીઓની સ્વાભાવિક પરીક્ષા થશે.” એમ વિચારી કૃષ્ણ હસીને નારદને કહ્યું: આ૫ તે પરમ હિતસ્વી મિત્ર છે. મારા જયેષ્ઠ બંધુ છે, પરમ પ્રિય છે અને મારા પ્રાણથી પણ મને અધિક પ્રિય છે. તે સ્વામિન, આપનાથી મારે કંઈ ગુપ્ત રાખવા જેવું નથી. આપનું વચન ઉલંઘી શકાય નહી. તે આ૫ ખુશીથી આપની ઈચ્છા મુજબ મારા અંતઃપુરમાં જઈ શકે છે !
श्रुत्वेत्यसौ मुकुंदस्य, वाक्यमंतःपुरे गतः । निस्पृहाणां गतिः क्वापि, निषिद्धयते न केनचित ॥६२॥ अष्टाग्रमहिषीमुख्या, सत्यभामा मुरारिणा । कृतास्ति प्रथमं तेन, वीक्षे तामेव वल्लभां ॥६३॥ विमृश्येति गृहे तस्याः, पौरस्त्यं नारदा मुनिः कौतुकाकुलितोऽचाली-थातुर्यादि परीक्षितु।। ६४ ॥
કૃષ્ણનું વચન સાંભળીને નારદ અંતઃપુરમાં ગયા. નિસ્પૃહ માણસો સર્વત્ર જઈ શકે છે. તેને કોઈ રોકી શકતું નથી. કૃષ્ણની આઠ પટરાણીઓ છે. તેમાં મુખ્ય પટરાણ સત્યભામાં છે. તે પહેલા તેના ઘેર જ જવું” આમ વિચારી કૌતુક પ્રિય નારદ સત્યભામાના રૂપગુણ અને ચતુરાઈ જેવા માટે પહેલા સત્યભામાના મહેલે ગયા.
तावत्षोडशश्रृंगार-परिधानाय भूघने । तयादौ मज्जनं चक्रे, शुद्धगंधोदकादिभिः ॥ ६५ ॥ नेत्रयोरंजनं कर्ण-यामले कुंडले दधौ । चारुमुक्ताफलोपेतं, नासिकाभूषणं तथा ।। ६६ ॥ कलया बिनिर्मितं चीन-देशे गुरूपदिष्टया । चारुचीनांशुकं क्षौम, साधत्त प्रमदोत्तमा ।। ६७ ॥ आदर्शमेकहस्तेन, गृहीत्वाननसन्मुखं । पुढू ललाटपट्टे सा, मुदा विरचयंत्यभूत् ॥ ६८ ॥ पुष्पमाला गले हारो, हस्तयोः कंकणे तथा।किंकीणीमेखला कटयां, देहे चंदनचर्चनं ॥ ६९ ॥ लेपनं गंधधूल्याद्यैः, कुचयोः कुभिकुंभयोः। क्वणन्नूपुरमंघ्रयोश्च, घंटिकाजालसंयुतं ॥ ७० ॥ एवंविधांश्च श्रृंगारान्, सहर्षेण महीयसा । चिकीर्षुः सास्ति संमोहा-न्मनो मोहयितुं हरेः ।। ७१ ॥
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ત્યારે સત્યભામા સોળ શણગાર સજવામાં તલ્લીન હતી. પ્રથમ પવિત્ર સુધી જલથી નાન કર્યું. બંને આંખમાં અંજન લગાડયું. બન્ને કાનમાં કુંડલ પહેર્યા, સુંદર પાણીદાર મોતીની ચુની (નથની ) પહેરી. ચીન દેશમાં તૈયાર થતાં સુંદર અને સુંવાળા રેશ્મી વસ્ત્ર ધારણ કર્યા, અને મુખની સામે એક હાથમાં દર્પણ લઇને લલાટમાં સૌભાગ્યના ચિહ્નરૂપ ચાંદલો કર્યો. ગળામાં પુષ્પમાલા અને સુંદર નવસેરે મોતીને હાર ધારણ કર્યો, બે હાથમાં કંકણ, કટપ્રદેશ ( કમરે ) કંદરે, અને શરીરે સુગધી ચંદનને રસ લગાડ, કળશ જેવા સુંદર બે સ્તન ઉપર સુગંધી પદાર્થનું વિલેપન કર્યું અને પગમાં ઝીણી ઝીણી ઘુઘરીઓથી યુક્ત ઝાંઝર પહેર્યા, આ પ્રકારના સોળ શણગાર કૃષ્ણના મનને મોહ પમાડવા માટે સજ્યા. तस्मिन्नवसरे तस्याः, पृष्ट नारद आगतः । भस्मधूसरितांगश्च, जटावान् वल्कलांशुकः ।। ७२ ॥ नारदर्षिमजानंती, दर्पणे प्रतिबिंबितं । बीभत्स किमिदं रूपं, वक्रीकृत्याह सा मुखं ।। ७३ ॥ चंद्रः कलंकितायोगा-न्मादृशां वदने तुलां । कदाप्यलभमानः सन्, समुदेति हिया निशि ।। ७४॥ अतोऽत्र समये चेदं, कस्य रूपं भयंकरं । श्रृंगाररसघाताय, समजायत हा विधे ! ।। ७५ ॥
તે અવસરે શરીરે ભસ્મ લગાડેલી, જટાધારી અને વલ્કલના વસ્ત્ર પહેરેલા નારદ તેની પાછળ આવીને ઊભા રહ્યા, ત્યારે નારદથી અજાણ એવી સત્યભામા દર્પણમાં પ્રતિબિંબ પડેલા રૂપને જોઈને છળી ઉઠી, “અરેરે, આ શું? આ ભયંકર રૂપવાળ કેણ છે? મોઢું મચકેડીને એ બોલી -મારા મુખરૂપી ચન્દ્રને કલંકિત કરનાર આ કેણ આવીને ઊભું છે? ચંદ્ર પણ મારા મુખચન્દ્રની શોભાથી લજિત થઈને કયારે પણ દિવસે આવતું નથી, રાત્રે જ ઉગે છે. તે સમયે આ ભયંકર રૂપધારી કોણ આવ્યું છે કે જે મારા શણગારને દેષિત કરી રહ્યો છે? અરેરે વિધ તું પણ કે વિચિત્ર છે ? આવા કદરૂપાને કેમ બનાવતો હશે? स्वरूपमीदृशं तस्या, निरीक्ष्याकर्ण्य वाचया । विल क्षवदना वेगा-न्मंदिरान्निरगान्मुनिः।। ७६ ॥ श्रीदविलासकैलास सन्निभात्स्थानकात्ततः। निर्गत्य नारदः कापा-झंपां दातुमिवोद्यतः।। ७७ ॥
સત્યભામાનું સ્વરૂપ અને તેની વાણીના ઉદ્દગારો સાંભળીને વિલખા થયેલા નારદ તેના મહેલમાંથી ઝટપટ બહાર નીકળી ગયા. કુબેર ભંડારીના કૈલાસ સમાન રાજમહેલમાંથી નીકળીને નારદ ક્રોધાતુર બની ગયા. ये भवंति महात्मानो, विशुद्धाचारचारिणः । एकाकित्वेन कस्यापि, भवने तैर्न गम्यते ।। ७८ ॥ विशेषतोऽतितारुण्य-रूपलावण्यसंपदा । उन्मत्ताया अबुद्धायाः, स्त्रियाश्च न हि धामनि ॥ ७९ ॥ न दोषः सत्यभामाया, अत्र दोषो ममैव हि । अज्ञातकुलशीलाया, गेहेऽस्या गमनं कृतं ।। ८० ॥ प्रतापव्यापसंतापतापितारिनृपस्त्रियः । भूपपंक्तेः समज्याभिर्मान्योप्यहमनारतं ॥
Page #110
--------------------------------------------------------------------------
________________
સગ -૩
૧૦૩
यौवनेन च रूपेण, भर्तृमानेन मत्तया । एतस्मिन्नवतारेऽह — मनयैवापमानितः ।। ८१ ।। સર્વવાદ દ્વાર—ધનો હંમતિ ક્ષિતૌ । સ્મિ પ્રદ્યોતનપ્રોધ–સ્ત્રદ્યોત વ ઘ॥ ૮૨ ।। मुग्धयाप्यविवेकिन्या-नया निस्त्रपया खलु । ददृशेऽहं च नो दृग्भ्या - मुलूकीतुल्यया दिवा ।। ८३ ॥ तदास्या एव माहात्म्य - हानिः किल भविष्यति । सर्वत्रापि प्रपूज्यस्य किं मे मुनेर्गमिष्यति ॥ ८४ ॥ સત્યમમાથવા વિળો—મુદ્દા લેવી પ્રવર્તતે । તયાપમાનિતસ્તËિ, વિજિન્નારહદ્રૂપળ ॥ ૮૧ ॥ ગત:પરંપરા હ્રાતિ, માનિની માનયોગતઃ । માળા વિત્થમાવાસ, ગતસ્ય મમ શીહિનઃ ॥ ૮૬ ॥ प्रसन्नो नारदो यस्य, कल्पवृक्षस्तदंगणे । येन सार्धं विरोधित्वं, प्राप्तस्तस्यापदोऽखिलाः ।। ८७ ॥ હોજ બાષાનોવા—પ્રતીતમ્ય ગરીયસઃ । માં મૂયાપ્રત્યયસ્વાતિ, જ્ઞાનિાનવતો મમ ।। ૮૮ ।। मत्तामेतामपायेऽहं कथंचित्पातयामि चेत् । तदा मे दुःखशांतिः स्या-च्छिक्षा तस्या अपि स्फुटं ॥ ८९ ॥ सत्यभामागृहे जाता - पमानादुःखितो मुनिः । एवं संकल्पयामास, तत्र गत्वा कलिप्रियः ।। ९० ।।
વિશુદ્ધ આચરણ કરનારા મહાત્માઓએ એકાકી કોઈના ઘેર જવુ. નોઈ એ. તેમાં પણ રૂપ લાવણ્યવ'તી ગર્વિષ્ઠ એવી અબુધ સ્ત્રીના ઘેર તેા જવું જ ન જોઈ એ ! આમાં સત્યભામાના કોઈ દોષ નથી મારા જ દેષ છે. તેના ફૂલ અને શીલને જાણ્યા વિના હું તેના ઘેર ગયેા. જેના પ્રતાપ અને સંતાપથી શત્રુ રાજાએની સ્ત્રીએ ત્રાસી ઉઠે છે, એવા મોટા મોટા રાજાઓની રાજસભાએમાં પણ મારૂં કેટલું માન છે? જ્યારે આ પેાતાના પતિની માનીતી રૂપગર્વિષ્ઠાએ આ જીવનમાં કેઇએ નથી કર્યુ તેવું મારૂં અપમાન કર્યું. ધિક્કાર છે એને. હંસ જેવીગતવાળા સ્વમાની એવા હુ જગતમાં તેજસ્વી સૂર્ય'ની જેમ બધાને પ્રકાશિત કરૂ છું અને આનંદ આપુ છું. પરંતુ નિર્લજ્જ અને અવિવેકી આ મુગ્ધાએ ઘૂવડની જેમ મને નજરથી જોયે પણ નહી. (ધ્રૂવડ દિવસે જોઈ શકતા નથી. સૂર્ય હાય ત્યારે તેનાં નેત્ર ખીડાઈ જાય છે.) એમાં એને જ નુકશાન થવાનુ', એના જ માહાત્મયની હાની થશે. સ` ઠેકાણે પૂજ્ય એવા મારૂ શુ જવાનું? લોકોમાં પણ કહેવાશેઃ ‘વિષ્ણુની અભિમાની પત્ની સત્યભામાએ નારદનું અપમાન કર્યુ. એમાં નારદનેા કાઈ દાષ નથી, બસ હવે આજથી આજથી સ્વમાની અને શીલવાન એવા મારે કાઈપણ સ્ત્રીના આવ!સમાં જવુ’ નહી. ‘પ્રસન્ન થયેલા નારદ તેના આંગણે કલ્પવૃક્ષ સમાન બને છે અને નારદની સાથે વિરેાધ કરનારના માથે આફના આળા ઉતરી આવે છે આ વાત તે આબાલ ગોપાલ જાણે છે. તે શું એને એટલે પણ ખ્યાલ નહી હોય ? મારૂં શું થશે?' બસ, હવે એ અભિમાનીને કોઈપણ ઉપાયે દુઃખમાં પાડીશ તેા મને શાંતિ થશે અને એને પણ શિક્ષા મળશે કે નારદના અપમાનનું શું પરીણામ શું આવ્યુ. આ પ્રમાણે સત્યભામાના ઘેરથી અપમાનિત થયેલા કલહુ પ્રિય નારદ ત્યાંથી નીકળીને અનેક સકલ્પ વિકલ્પ કરવા લાગ્યા.
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अथ केन प्रकारेण, तस्याः कष्टं ददाम्यहं । नारदो व्याकुलो जातः, सत्यभामातिचिंतनात् ।। ९१ ॥
“હવે કોઈપણ પ્રકારે તેણીને કષ્ટ આપું.” આ પ્રમાણે સત્યભામાને દુખ આપવાની ચિંતામાં નારદ વ્યાકુલ બની ગયા. अथ विद्याधरस्याहं, मिलित्वा कस्यचिदबह । अस्योः स्वरूपमालिख्य, फलके दर्शयामि च ॥१२॥ रूपमस्याः समालोक्य, स संमोहितलोचनः । अहंकारवतीमेता-मितोऽपहृत्य यास्यति ।। ९३॥ पुरुषोत्तमसंभोग-वियोगेनैव विहवला । स्वभावेनैव कष्टे सा, पतिस्यति स्मरातुरा ॥९४ ॥ तव दुःखेन मे दुखं, तव सौख्येन वा सुखं । प्रतिपन्नमपि चैत-त्समं नरकवैरिणा ॥ ९५ ॥ अस्यो वियोगतो विष्णु-भविष्यत्यतिदुःखितः।तदपि स्वीकृतं भावि, मुधा दुर्जनवाक्यवत् ।। ९६ ॥ चिंतयामि द्वितीयं तत्, किमपि स्फुटदुःखदं। तस्याश्च सत्यभामाया, एवं मनोरथश्च मे ।। ९७॥ हावभावविलासेन, रममाणामतीव तां।सममन्येन म]न, दर्शयामि च विद्यया ।। ९८॥ नैतदपि समीचीन-मेषा सतीशिरोमणिः।ज्ञास्यते तादवस्थ्यं च, विष्णु स्तस्या अपि ध्रुवं ।।९९॥ नारदोऽलीकवादीति, मां मुकुंदोऽपि वेत्स्यति।प्रत्युतास्या यशोवादो, भविष्यत्यखिलेष्वपि।। ७०० ॥ प्रसिद्धाया महासत्या, मून्येभ्याख्यानमुत्कटं । तत्प्रदानभवं पापं, ममापि च लगिष्यति ॥१॥ एवं संकल्पपाथोधि, मुर।रेरिव मथ्नतः । लक्ष्मीरिव समुत्पन्ना, नारदर्षेश्च शेमुषी ॥२॥ दृष्ट्वा कुतश्चिदेतस्याः, सपत्नीमानयामि चासपत्नीजं स्त्रिया दुःखं, महाशल्यमिवास्ति हि ॥३॥
સત્યભામાના રૂપને ચિત્રપટમાં આલેખી, વિદ્યાધરોને ત્યાં જઈને બતાવું તો કોઈ વિદ્યાધર એના રૂપથી મોહિત થઈને એ અભિમાનીનું અપહરણ કરી જશે, તે એના પતિ કૃષ્ણની સાથે તેને વિગ થશે અને વિરહાકુલ બનેલી તે દુખી દુખી થઈ જશે. ના, ના, એ પણ મારાથી નહી બની શકે. કેમ કે “તારા દુખે દુખી અને તારા સુખે સુખી” આ પ્રમાણે મેં કૃષ્ણને વચન આપ્યું છે. તે આની સાથેના વિયેગથી કૃષ્ણ પણ દુખી થશે, તે મારું વચન દૂજન માણસની જેમ ફેગટ થશે. તો હવે શું કરવું ? એકલી સત્યભામાં જ દુખી થાય એવું કંઈ કરું. મારા વિદ્યાપ્રયોગથી તે કોઈ પરપુરુષની સાથે હાવભાવ વિલાસ કરતી કૃષ્ણને બતાવું, તે આપો આપ કૃષ્ણ તેનો ત્યાગ કરી દેશે અને તે ગૂરી ઝૂરીને દુખી થશે ના,ના, એમ પણ ન કરી શકાય. કારણ કે “આ સતીશરોમણિ છે એમ કૃષ્ણને દિલમાં પુરો વિશ્વાસ છે, અને આ મંત્રપ્રયાગ વિષે જાણી જાય તે વિષ્ણુ મારા માટે શું વિચારે? “નારદ નરદમ મૃષાવાદી છે.” અને ઉદ્યો તેણીને લેકેમાં યશ ફેલાય. સતીશીમણિ આ મહાસતી ઉપર ખોટું આળ ચઢાવવાથી મને ઘણુ પાપ લાગશે.”
જેમ સમુદ્રના મંથનથી વિષ્ણુને લક્ષમી પ્રાપ્ત થઈ હતી તેમાં સંકલ્પ વિકલ્પ કરી
Page #112
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૩
૧૦૫
રહેલા નારદને સંકલ્પરૂપી સમુદ્રમાંથી એક બુદ્ધિ સ્કુરાયમાન થઈ બહુ સરસ બહુ સરસ !” નારદ નાચી ઉઠયા “સત્યભામાના માથે શકય લાવું ! કેમ કે સ્ત્રીઓને શેયનું દુઃખ એ મટા શલ્ય જેવું લાગે છે.' संचिंत्येति ततः स्थाना-दुत्थाय नारदो मुनिः।स्फारताढयं च वैताढयं, जगाम तां विलोकितुं ॥४॥ तस्मिंश्च दक्षिणश्रेण्यां, राजकन्या मृगीदृशः राज्ञामाज्ञामवाप्याशु, नारदेन निरीक्षिताः ॥ ५॥ सत्यभामाक्रमांगुष्ठ-कलामपि न ता दधुः कलां ना हति चंद्रस्य, ताराणामिव कांतयः ।। ६॥ उत्तरस्यां द्वितीयस्त्रां, भृशं तेन निरीक्षिताः।परं न धर्मिणाऽशुद्ध-क्रियेव क्वापि सेक्षिता ॥ ७॥ चापनीडश्रुतां चित्र-लतामिवाद्यमेन तां।अप्राप्यातीवखिन्नोऽभू-न्नारदचितयान्वितः ॥८॥ यस्य स्थानस्य विश्वासो-ऽभवत्तत्प्रविलोकित।अर्थसिद्धिर्न मे जाता, कुत्रापि किं करोम्यथ ॥९॥ उद्यमे स्यान्न दारिद्यं, चिंतयन्निति चेतसि । भूचराणां नरेशानां, स प्राप्तश्च सभांतरं ॥१०॥ भ्रांत्वा राज्ञां प्रभूतानां, शुद्धांतेषु च सबसु । सुसूक्ष्मेक्षिकया तेन, मानिना प्रविलोकितं ॥११॥ कुमारी तरुणी वार्ध-जरती कापि कामिनी।तस्या रुपाधिका क्वाप्य-नूढा तेन च नेक्षिता ।। १२॥
એમ વિચારી ત્યાંથી ઉઠીને નારદ શોભાયમાન એવા વૈતાઢય પર્વત ઉપર રાજકુમારિકાને જેવા માટે ગયા. વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણીમાં રાજા ની આજ્ઞાથી ઘણી રાજકન્યાઓ જોઈ, પરંતુ જેમ તારાનું તેજ ચન્દ્રની તુલનામાં ના આવી શકે તેમ સત્યભામાના રૂપની હરોળમાં મૂકી શકાય એવી એક પણ કન્યા જોવામાં ના આવી. સત્યભામાના અંગુઠામાત્ર જેટલું પણ રૂપ કઈ કુમારીમાં જોયું નહીં. ત્યાર પછી વૈતાથ પર્વતની ઉત્તર શ્રેણીમાં ગયા. ત્યાં પણ જેમ ધર્માત્મામાં અશુદ્ધ આચરણ જેવા ના મલે તેમ કયાંય કોઈ પણ સત્યભામાં જેવું રૂપ જોવા મળ્યું નહીં. ઉદ્યમ કરવા છતાં પણ જેમ ચાષ પક્ષીના માળામાં રહેલી ચિત્રા વેલી પ્રાપ્ત થાય નહી, તેમ નારદ રૂપવતી કન્યા નહી જેવાથી ખિન્ન થઈ ગયા. જે જે સ્થાનમાં મને વિશ્વાસ હતો કે અહિંથી કઈ રૂપવતી કન્યા મળી જશે, પરંતુ કયાંયથી પણ મારી અર્થ સિદ્ધિ થઈ નહી. હવે શું કરું? કયાં જઉ ? ઉદ્યમ કરવાથી દ્રરિદ્રતા જાય છે એમ બીજે કાઈ ઉદ્યમ કરું, તેથી મારી અભિલાષા સંતોષાશે. એમ વિચારી ભૂચર રાજાઓની રાજસભામાં ફરી આવ્યા. ઘણા ઘણા રાજાઓની રાજસભાઓમાં-અંતઃપુરમાં ભમી ભમીને સૂમ બુદ્ધિથી જોયું, તો પણ કોઈ કુમારી, તરૂણ, પ્રૌઢ સ્ત્રી, પરણેલી કે નહી પરણેલી સત્યભામાના રૂપથી અધિક જોઈ નહી ! इतश्च भ्रमता तेन, प्राप्तं पद्मानिकेतनं । रत्नमिवास्तचिंताकं, श्रीकुंडं कुंडिनं पुरं ॥ १३ ॥ अहर्निशः प्रतापेऽपि, काकारीनिव वासरे।घुकारीनिव रात्रौ च विपक्षेशान् करोति यः ॥ १४ ॥
૧૪
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શાંબ-પ્રદ્યુમ્નચરિત્ર
तत्रातिमात्रमाहात्म्य-दानशौर्यादिकैर्गुणैः।चित्रं कुर्वन्निदं राजा, यो वोऽस्ति बुधैरपि ॥१५॥ नाम्ना भीष्मोऽप्यभीष्मश्च स्वप्रजापालनोद्यमे । संतापनाद्रिपुस्त्रीणां, नामसत्यार्थतां धरन् ।। १६ ॥ राज्ञस्तस्य प्रिया राज्ञी, रुपलावण्यसंयुता । श्रीमती कुर्वत्यनारतं, पति प्रति ॥ १७ ॥ वर्यचातुर्यगांभीर्य-शीलौदार्यलसद्गुणैः।ख्याता सा रुक्मिरुक्मिण्यौ, लालयंती सुतांगजे ।। १८ ॥
લક્ષમીના ગૃહ સમાન, લક્ષ્મીના કુંડ સમાન અને અચિંત્ય ચિંતારત્ન સમાન કુંડિનપુર નામનું નગર હતું. તે નગરના રાજાના પ્રતાપને શત્રુ રાજાઓ દિવસે ઘુવડની જેમ અને રાત્રિમાં કાગડાની જેમ જોઈ શકતા નહીં. આ રાજાના દાન, શૌર્ય, પરાક્રમ આદિ ગુણોના માહાઓનું વર્ણન પંડિત પુરૂષથી પણ યથાર્થ થઈ શકતું નહીં. એ ભીમ નામનો રાજા હતા. જે પિતાની પ્રજાનું પાલન કરવામાં અભીમ (સૌમ્ય) અને શત્રુ રાજાઓની સ્ત્રીઓ માટે તેનું “ભીમ’ નામ સાર્થક હતું.
એવા તે ભીષ્મ રાજાની રૂપ લાવણ્ય આદિ ગુણોથી સંપન્ન પતિપરાયણ શ્રીમતી નામની પટ્ટરાણી હતી. તે બંનેને ચાતુર્ય, ગાંભીર્ય, ઔદાર્ય, સૌંદર્ય અને શીલ આદિ ગુણથી પ્રસિદ્ધિને પામેલા “રૂકિમ” નામનો પુત્ર અને રુકિમણું નામથી પુત્રી હતી.
तयामा देववदिव्यं, भुञ्जानो भोगमद्भुतं।साम्राज्यं पालयन् राजा, सभायां संस्थितोऽन्यदा।।१९॥ जनतापूरितामेतां, सभां तूर्ण समागतः । तस्य क्षमाधिनाथस्य, नारदः कलिदोहदः ॥२०॥ आगच्छंत तमालोक्य, भूपादयः सभासदः । सर्वेऽप्युत्थितवंतो हि, विनयो महतामयं ।। २१ ॥ सारसिंहासने सौबे, भूपालेन निवेशितः । स श्रीगुरुरिव प्रीत्या, ब्रह्मचर्यविभूषणः ॥ २२ ॥ अपरेऽपि क्षमापाला-दयः सर्वेऽपि पार्षदाः विनयेन पुरस्तस्य, सुशिष्या इव संस्थिताः ॥२३॥ क्षेमप्रश्नेन कुर्बति, प्रवृत्तिं वाचनामिवातावद्भीष्मपतेः पुत्रो, नारदेन निरीक्षितः ।। २४ ॥ तं दृष्ट्वा तस्य हृष्टं हृत, प्रफुल्लं नयनद्वयं।उच्छ्वसितं शरीरे च, रोम्णामध्युष्टकोटिमिः ॥२५॥
દેવની જેમ દિવ્ય સુખનો અનુભવ કરી રહેલા ભીમ રાજા રાજ્યનું પાલન કરે છે. ત્યાં એક દિવસે સભાસદોથી ખીચોખીચ ભરેલી રાજસભામાં ગામે ગામ ફરતા ફરતા કલિપ્રિય નારદજી પધાર્યા. નારદને આવતા જોઈને રાજા આદિ સર્વે સભાજનો ઊભા થઈ ગયા. મહા પુરૂષોનો વિનય એ મુખ્ય ગુણ હોય છે. બ્રહ્મચર્યથી વિભૂષિત નારદને ગુરૂની જેમ મોટા સિંહાસન ઉપર બેસાડયા અને બધા સભાજને તેમની આગળ શિષ્યની જેમ રહ્યા. જાણે ગુરૂ શિષ્યની વાચના ચાલતી હોય તેમ એક બીજાને ક્ષેમકુશલ પૂછી રહ્યા છે, ત્યાં નારદે ભીષ્મ રાજાના પુત્રને જે. જેઈને નારદ હૃષ્ટ પુષ્ટ થઈ ગયા. બને આંખે વિકસ્વર બની ગઈ મન પ્રફુલિત બન્યું અને શરીરની સાડા ત્રણ કોડ રેમરાજી વિકસવર બની ગઈ
Page #114
--------------------------------------------------------------------------
________________
सग-3
૧૦૭
उवाच पृथिवीनाथं. नारदर्षिः प्रहर्षतः । कस्यासौ विद्यते सूनु-भूपाशेषप्रमोदकः ।। २६॥ उत्तमा मानिनो न स्यु-रित्यधोवदनोऽवदत्।क्षमाजानिस्तवैवायं, प्रसादो मम केवलं ।। २७॥ संतुष्टः पृथिवीभर्तु-पृष्टवाक्येन नारदः।तच्चिरं जीवतादेष, इत्याशीर्वचनं जगौ ॥२८॥ अस्य मातुरपत्यानि, कियति संति ते नृप । पृष्टं तेनानुरुपायाः, सुताया ज्ञानहेतवे ॥२९॥ अजल्पद् भूपतिः स्वामि-स्तवादभ्रप्रसादतः। अपत्ययुग्ममेवास्ति, मातुरस्य सुतस्य तु ॥३०॥ एकोऽयं तनयो बालः, पुरस्ताद्यः स्थितस्तव । विद्यते तनया चैक-तस्माद्वालकतो लघुः ॥३१॥
હર્ષ પામેલા નારદજીએ રાજાને પૂછયું :–“રાજા આદિ બધાને આનંદ આપનારે આ કોને પુત્ર છે?' ઉત્તમ પુરૂષે લજજાળ હેય છે.” રાજા નીચે મુખ કરીને બે –સ્વામિન, આ આપની કૃપા છે.” રાજાના આવાં મીઠાં વચનથી સંતષિત થયેલા નારદે “ચીરંજીવ આ પ્રમાણે આશીર્વાદ આપ્યા. રાજાને પુત્રી છે કે નહી એ જાણવાના ઈરાદાથી પૂછયું -“રાજન, આ પુત્રની માતાને બીજા કેટલાં સંતાન છે?' રાજાએ કહ્યું : “સ્વામિન, આપના પ્રસાદથી આની માતાને આ પુત્ર અને એક પુત્રી એમ બે સંતાન છે. આ પુત્ર મોટો છે તેની બેન એનાથી નાની છે.”
रूपिणोऽस्य कुमारस्या-नुसारेण मनोज्ञता। सुतायां यदि रुपस्य, फलिष्यति मम स्पृहा ॥३२॥ ध्यात्वेत्यस्य पुनः पृष्ट. तेनापि नारदर्षिणा । परिणीतास्त्यनूढा वा, किं सा रुपवती सुता ॥३३॥ भूपोऽभाणीन्महाभाग, परिणीता न सा सुता। भूपालशिशुपालाय, किंतु चास्ति समर्पिता ॥३४॥ साधु साधु तदावादी-न्नारदो हृष्टवान् हृदि । सत्यभामापमानाय, सपत्न्येषाः भविष्यति ॥३५॥ परं वीक्षे कुमारी तां, सा रुपेणास्ति कीदृशी । ध्यायन्निति कियत्या च, वेलया स समुत्थितः॥३६॥ उत्तिष्टन् सोऽवदद्भूपं, त्वदीयाज्ञा भवेद्यदि । गत्वा सदनि तां कन्या, पश्याम्यंतःपुरं चते॥३७॥ बभाण धरणीजानिः पृच्छसीदं मुनीश किं । भाग्येनैव भवेद्गेहे, क्रमरेणुर्भवादृशां ॥३८॥ सद्यः प्रसद्य शुद्धात्म-स्ततस्त्वं भो पवित्रय । मदीयगृहयानेन, शुद्धांतर्दर्शनेन च ॥३९॥
આ કુમારને અનુસાર એની બેન પણ એટલી જ સુંદર હશે ! તે તે મારી ઈચ્છા સફળ થશે.” એમ વિચારીને નારદજીએ પૂછયું તે પરણેલી છે કે કુંવારી!” રાજાએ કહ્યું :“સ્વામિન, પરણેલી નથી, પરંતુ શિશુપાલ રાજાની સાથે તેનું વાગુદાન કર્યું છે.” “સારૂંસારું એમ કહ્યું : નારદજીનાં હૃદયમાં ખૂબ જ આનંદ થયો. સત્યભામાના અપમાનનો બદલો વાળવા માટે આ શક્ય બરાબર થશે. પરંતુ તે પહેલા આ કુમારિકાને જોઉં કે તે કેવી રૂપાળી છે? એમ વિચારી ત્યાંથી ઉઠયા. અને ઉઠતાં રાજાને કહ્યું: ‘જો તારી આજ્ઞા હોય તે તારી કન્યાને અને તારા અંતઃપુરને જેવા જઉં'' રાજાએ કહ્યું -પ્રભો! એમાં પૂછવાનું
Page #115
--------------------------------------------------------------------------
________________
१०८
શાંબ-પ્રદ્યુમન ચરિત્ર
શું હોય ? અમારાં ભાગ્યથી અમારા ઘરમાં આપના જેવા મહા પુરૂષના ચરણ કમલની રજ મળે. તો આપ કૃપા કરીને મારા અંતઃપુરમાં પધારીને મારા ઘરને પવિત્ર કરો.” भूभृद्वचनमोसाद्य, संतुष्टिपुष्टमानसः । जोम नारदों भीष्म-भूपालभवनै वरं ॥४०॥ तत्रास्ति भगिनी बाल-विधवा भूपतेनवा । मंडिता पंडितस्त्रीषु, पांडित्येन निजेन च ॥४१॥ तथा पंडितया वीक्ष्या-गच्छतमृषिनारदं । विनयैर्बहुनिश्ची-भ्युत्थायासनमर्पितं ॥४२॥ से विष्टरे स्थिती यवि-त्पुरश्च स्थितयां तैयो । तावदाकारितीः संवा अपि नै नृपांगनाः॥४३॥ रुक्मिण्यपि समाहृता, तया ताभिः समं मुदा । रुपसौंदर्यवामाक्षी-प्रीतिकूद्रपधारिणी॥४४॥ समा अपि समागत्य, प्रमोदभरपूरिताः। नेमुरिदपादो हि, नम्यो मुनिः संमैरपि ॥४५।। नतानामपि सर्वासां, स आशीर्वादिमभ्यधात् । तस्याशीर्वचसा तेन समस्ता अप्यममुदन् ॥४६॥
રાજાના વચનથી સંતુષ્ટ ઘયેલા નારદ ભીષ્મ રાજાના અંતઃપુરમાં ગયા. ત્યાં ભીષ્મ રાજાની બાલવિધ વિદુષી બેન “મડિતા” હતી તેણે નારદને આવતા જોઈને ઊભા થઈને વિનય અને બહુમાનથી સિંહાસન અર્પણ કર્યું. સિહાસન ઉપર નારદને બેસાડીને રાજાની બધી રાણીઓને નમસ્કાર કરવા માટે બોલાવી. બેનના સંદેશાથી રાણીઓ આવી સાથે રૂમણું પણ આવી. રૂમની અભુતરૂપ સૌન્દર્યને જોઈને નારદ ખુબ ખૂશ થયાં. કેમસર રાણીઓએ હેર્ષપૂર્વક નિંમ રેકાર કર્યા. નાંદે પણ રાણીને યંધાયોને આશીર્વાદ આપ્યા. બધાં ખૂશ થઈ ગયાં.
शिशुपालाय दत्तास्ती-तीव भ्रांतिमपोसितुं । रुक्मिण्यास्तु पृथत्क्वेन, तेनाशीर्वचनं ददे ॥४७॥ कृष्णाग्रमहिषी क्त्से, भूयास्त्वं किल रुक्मिणि-! । महिलामांचःपष्टि-कलामुणविशारदे ॥४८॥ नारद और संभाव्यं, निशम्य सहसा वचः । रुक्मिण्या विस्मयेनाशु, दृष्टं पितृस्वसुर्मुख ॥४९॥ तन्मुखाभिमुख वीक्ष्य, संज्ञया ज्ञापितं तया । किमुक्तं मुनिनानेन, पृच्छतात् त्वं पितृस्वसः ॥५०॥ रुक्मिण्या जनिती संज्ञा-मवगम्य नृपानुजा । विनयात्स्नेहलैक्यि , प्रपच्छ मुनिनारदं ॥५१॥ स्वामिन् सत्यवचोधारिन , ब्रह्मचर्यातिवर्यहत । रुविमप्याशीर्वाग्दाने, त्वया यत्प्रतिपादितं ॥५२॥ तत्किं मुनिपते हास्या-सहसाकारतो वा । किंवा सत्यतया प्रोक्तं त्वयैतस्याः प्रणामतः ॥५३॥ सोऽवादीत्सुभगे नेव, हारयतः करितं मयो । संहसकारतो नैव, किंतु सत्यतयोदितं ॥५४॥ अमोघ मुनिना प्रोक्तं जानती पार्थिवानुजा । तमेवार्थ दृढीकर्तु, पुनरप्यवदन्मुनिं ।। ५५ ॥ प्रणामावसरे नाथ, रुक्मिण्या यो न्यगद्यत।स कोऽस्ति मयका त्वद्य-यावदज्ञातनामकः ॥५६॥ कुलं शीलं सनाथत्वं, विद्या वित्तं वपुर्वयः । एवं सप्तगुणान्वीतः, प्रायो वरो वरो भवेत् ॥ ५७ ॥ पितृभ्यां च विवेकेन, स्वकीयः सुजनै पुनः । तस्यैव दीयते कन्या, पृष्टस्ततस्तया मुनिः ॥ ५८॥
Page #116
--------------------------------------------------------------------------
________________
सग -3
૧૦૯
तस्य का जनमी चास्ति, कल्याणजननी नृणां । कोऽथवा जनको हर्ष - जनको जनकोपमित ।। ५९ । तस्य वा कीदृशं शीलं, पक्षः समस्ति कीदृशः । विद्या कीदृग्वयः कीदृ-ग्वपुः कीदृण्धनं पुनः ॥ ६० ॥ कटकं कशे तस्य, वलं धैर्य च कीदृशं । अथिनां कीदृशं दाने, श्रुत्वेति निर्जगाद सः ॥ ६१ ॥ जननी देवकी तस्य, देवकीर्तिर्तसद्गुर्णा । जनकों वसुदैवस्तु, वसुदेवसमागत् ॥ ६२ ॥ श्रीमन्ने मिजिनाधीशः, सहोदरो विवेकवान् । जैनधर्मरतैर्यस्य, शुद्धाचारप्रवृत्तयः ॥ ६३ ॥ यस्य पंक्षे ग्रवर्तते, दशाहों बलिनो दश । सहस्रशोऽपरेऽनेके, कौटुंबिकाच यादवाः ।। ६४ ।। विनयाद्वर्य चातुर्य - युकलाचार्य सन्निधौ । द्वासप्ततिकलाभ्यासः, कृतोऽस्ति येन हर्षतः ।। ६५ ॥ विभवानां प्रभूतानां दानकीर्तिविधायिनां । वर्तते देवता यस्य, पूरका निजशक्तितः ।। ६६ ।। कुलिशर्षभनाराच - संहननेन यद्वपुः । सत्समचतुरस्रेण, संस्थानेन च राजते ।। ६७ ॥ भुंजानो यौवनावस्था - मेव देव इवावनौ । मानुषत्वेऽपि देवीमां, भोगसंयोगकारकः || ६८ ॥ संति यत्कटके युक्ताः, शत्रुंजयसमुद्यताः । वीरा भूषयतः प्राज्याः, पत्तयश्च गजा हयाः ।। ६९ । एकतो लक्षशी वीरा, एकतः स जनार्दनः । उभयोरपि संग्राम, जयश्रीर्वृणुते हरिं ॥ ७० ॥ उदपाटयत्पाणिर्म्या, बाल्ये गोवर्धनं गिरिं । जघान पूतनां चासौ, मलौ चाणूरमुष्टिकौ ॥ ७१ ॥ बंबंध कालिये व्याल-मगाधे यमुनांनि । स दुष्टस्यापि कंसस्यं शिरः कोशमिवाच्छिदत् ।। ७२ ।। अचलौऽपि चलेच्चारु-रथी चामीकराचलः । न त्वसौ पुंडरीकाक्षः स्वकीयधैर्यवीर्यतः ॥ ७३ ॥ दशजातिभवाः कल्पा, युग्मिनो ददती हितं । पूर्ण दत्ते स एकोऽपि भूयसामर्थिनामपि ॥ ७४ ॥ अदद्रव्यदानेन, सोऽकार्षीद्धनिनोऽर्थिनः । आमाद्योऽन्यपदा कश्चि-तं बंधुमिव मानयेत् ।। ७५ ।। वासयित्वा निवासाय, द्वारिकानगरी वरा । सुराधीशाज्ञया यस्य, धनदेन समर्पिता ।। ७६ । एतत्सार्वजनानां च, प्रथितं कथितं मया । अन्यत्तस्यास्ति यत्किंचिन्माहात्म्यं वर्ण्यते कथं ॥ ७७ ॥ धैर्यशौर्यादीकानन्यान् गुणान् वर्णयितुं मया । नैकया जिहवया विष्णोः, पुरस्तात्तव शक्यते ॥ ७८ ॥
‘રૂક્મણી શિશુપાલને આપી છે,’ એ ભ્રાન્તિને જાણે દૂર કરવા માટે ઢાય તેમ રૂક્ષ્મણિને પ્રણામ કરતી વખતે નારદે જુદા આશીર્વાદ આપ્યા:- સીએની ચેસઠ કલામાં નિપુણ એવી હે રૂક્ષ્મણિ, તુ કૃષ્ણની અગ્રમહિષી થા !' નારદના આવા અગે ભવ્ય વચન સાંમળીને વિસ્મય પામેલી રૂક્ષ્મણીએ ફઈના સામું જોયું. સામુ જોઈ ને રૂકમણીએ ફઈને ઈશારાથી કહ્યું-મુનિએ આમ કેમ કહ્યું ?” રૂક્મણીના ઇશારાને સંમજીને એને વિનયપૂર્વક પ્રેમાળ ભાષાથી નારદને પૂછ્યું: - મિત્' અનુપમ સત્ય શીલને ધારણ કરનારા આપે રૂક્ષ્મણીને પ્રણામ કરતી વખતે જે આશીર્વાદ આપ્યા. તે હાસ્યથી, અકસ્માતથી, કે સાથે જ સત્ય વાત કહી નારદે કહ્યુઃ સુભગે, મેં હાસ્યથી કે અકસ્માતથી નથી કહ્યું પરંતુ સત્ય વાત કહી છે.’ ‘મુનિનું વચન
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
અમોઘ હોય છે એમ જાણતી રાજાની બેને એ વાતને પુષ્ટ કરવા માટે ફરીથી પૂછ્યું:કુલ-શીલ, પરિવાર, વિદ્યા, ધન,શરીર અને વય-એ સાતે વાને વરમાં જોવા જોઈએ, એ સાતે ગુણોથી યુક્ત હોય તે જ વર શ્રેષ્ઠ કહેવાય છે. તેવા વરને જ વિવેકી માતાપિતા પિતાની પુત્રી આપે છે. તે આપે જે નામ કહ્યું તે નામને પણ અમે જાણતા નથી. તે તેની કલ્યાણ કારી માતા કોણ છે ? હર્ષ આપનાર પિતા કોણ છે? તેનું શીલ, પક્ષ, વિવા, શરીર વય, ધન, સૈન્ય, બલ, શૌર્ય, દાન વગેરે કેવું છે? આ બધા પ્રશ્નોનું સમાધાન કરતા નારદે કહ્યું: દેવાંગનાઓ જેના ગુણગાન કરી રહી છે, એવી તે તેની માતા છે, દેવકુમાર સમાન તેના પિતા છે. શ્રી નેમિનાથ ભગવાન જેના ભાઈ છે, વળી જૈન ધર્મમાં રક્ત અને શુદ્ધ આચારનું પાલન કરનાર છે. જેના પક્ષમાં બલવાન એવા દશ દશાહે છે, હજારો કુટુંબીઓ તેમજ ક્રોડ યાદને અધિપતિ છે. વિનયપૂર્વક કલાચાર્ય પાસેથી પુરૂષની બહેતર કલાએ મેળવીને પારંગત થયો છે. ઘણા વૈભવશાળી, ઘણું દાન આપનાર એવા કૃષ્ણને દેવે પણ પિતાની શકિતથી સહાય કરનારા છે. વાષભનારા સંઘયણ અને સમચતુરસ સંસ્થાનવાળું તેજસ્વી તેનું શરીર છે. આ પૃથ્વીમાં તે મનુષ્ય હેવા છતાં દેવેની જેમ દેવાંગના સમાન રાણીઓની સાથે નીરંતર ભંગ સંગ કરનાર છે. જેના સૈન્યમાં શત્રુઓને નાશ કરનારા વીર પરાક્રમી બહાદૂર રાજાએ છે. શ્રેષ્ઠ હાથીઓ, જાતિવંત ઘોડાઓ તેમજ લાખે અને કોડોનું પદાતિ સૈન્ય છે. એટલું જ નહી પણ એકબાજુ એકલા કૃષ્ણ હોય અને એક બાજુ લાખો વીર સુભટો હોય, તો પણ રણસંગ્રામમાં જયલક્ષ્મી તો કૃષ્ણને જ વરે. આવા મહાબલી કૃષ્ણ બાલ્યાવસ્થામાં ગોવર્ધન પર્વતને બે હાથે ઉંચકર્યો હતે. પૂતના રાક્ષસી, ચાણમલ્લને જેણે સહજતાથી હણ નાંખ્યા હતા. યમુનાના અગાધ જલમાં કાલિનામના ભયંકર નાગને વધ કર્યો હતો તેમજ દુષ્ટ કેસનો શિરોચ્છેદ કર્યો હતે. અચલ એ સેનાને મેરુપર્વત કદાચ ચલિત થાય પરંતુ પુંડરિકા કૃષ્ણ પિતાના પૈર્ય અને વીર્યથી ક્યારે પણ ચલિત થઈ શકે નહિ.
યુગલિકના મનોરથોને દશજાતિના પવૃક્ષો પૂર્ણ કરે છે. જ્યારે આ કૃષ્ણ એકલા જ અનેક યાચકના મને રથે પૂર્ણ કરે છે. કૃષ્ણ યાચકને એટલું બધું દાન આપેલું છે કે વાચકેના દિલમાંથી યાચક વૃત્તિ જ નાશ પામી ગઈ છે અને તે યાચકે પરદેશથી આવેલા બીજા યાચકને બંધુ સમાન માની તેમની દરિદ્રતાને દૂર કરે છે.
કૃષ્ણને રહેવા માટે સુરેદ્રની આજ્ઞાથી કુબેરભંડારીએ સુંદર દ્વારિકા નગરી વસાવી આપી છે. આ બધી વાત લોકોના મુખેથી સાંભળીને મેં યત્કિંચિત કહી, પરંતુ કૃષ્ણના માહાસ્યનું વર્ણન કોઈનાથી પણ થઈ શકે નહી. તેના પૈર્ય, શૌર્ય આદિ ગુણોનું વર્ણન એક જીભેથી કહેવા માટે બ્રહ્મા પણ સમર્થ નથી.
Page #118
--------------------------------------------------------------------------
________________
सग-3
૧૧૧
नारदोक्तमिति श्रुत्वा, स्वरूपमद्भूतं हरेः।दधौ तन्मयतां चित्ते, पितृस्वसा च रुक्मिणी ॥ ७९ ॥ अभूदुत्कंठिता तस्य, दर्शनाय नृपानुजा । रुक्मिणी तु तदुद्वाह-करणाय समुत्सुका ।। ८० ॥
નારદના મુખેથી કૃષ્ણના અદ્ભૂત સ્વરૂપને સાંભળીને રૂક્ષમણ તેમજ ફઈ બને આશ્ચર્ય ચકિત થયા. રાજાની બેન કૃષ્ણના દર્શન માટે અને રૂક્ષ્મણ તેની સાથે વિવાહ કરવા માટે ઉત્સુક થઈ ગઈ
मनागपि विहस्योचे, रुक्मिणी जनकानुजां।अन्यत्रैवास्मि दत्ताहं, मिलिष्यत्यस्य वाक्कथं ।। ८१ ॥ साप्यभ्यधत्त वत्से य-दनेन नारदक्षिणा । प्रत्यपादि च तत्सव-मपि जानाहि सूनृतं ।। ८२॥ यतो वासर एकस्मिन्, भिक्षार्थमागतोऽभवत्।अस्मद्गृहेऽतिमुक्ताख्यो, मुनिआनी श्रुतान्वितः।।८३॥ दत्वा शुद्धान्नपानानि, गृहीत्वा सुकृतं च सः । मुनिमामंत्रयामासा-पवेशयितुमासने ॥ ८४ ॥ आगृह्य तव तातेन, संस्थाप्य चासने क्षणं । स्थित्वा च पुरतस्तस्य, बारिभ्यत सौकृती ॥ ८५ ॥ तावत्तस्य मुनेश्चक्षु-र्गोचरे सहसापतत् । वृंदारककुमारीव, रुपमादधती तनौ ॥८६॥ गौरवर्णयुतां मां, वाणीमिव विपश्चितां । त्वामालोक्थ मुनिःप्रोचे, कस्येयं तनया नृप ! ।। ८७॥ भूपालोऽभ्यदधत्स्वामि-स्त्वत्प्रसादादियं सुता।ममास्ति परमेतस्या, विवोढा को भविष्यति ॥ ८८ ॥ - કંઇક હસીને રૂફમણીએ ફઈને કહ્યું - પિતાએ મને તો બીજી જગાએ આપી છે. તે આ કૃષ્ણની સાથે મેળાપ કેવી રીતે થશે ?’ ફઈએ કહ્યું – દીકરી, આ નારદઋષિએ જે હકીકત કહી તે બરાબર સાચી છે. એક વખત ભિક્ષા માટે આપણે ઘેર જ્ઞાની અતિમુક્ત મુનિ આવ્યા હતા તારા પિતાજીએ ઘણા આદરપૂર્વક તેમને શુદ્ધ અન્ન-પાણી વહોરાવ્યા હતા. ત્યારબાદ આસન ઉપર બિરાજમાન થયેલા મુનિ સાથે તારા પિતાજી ધર્મચર્ચા કરતા હતા. તેવામાં તું એકાએક ત્યાં આવી ચઢી. સાક્ષાત્ સરસ્વતી સમાન દેવકુમારી જેવી તને જોઈને ખૂશ થયેલા મુનિએ તારા પિતાજીને પૂછયું - આ પુત્રી કોની છે ? ” તારા પિતાજીએ કહ્યું - સ્વામિન્ આ આપની કૃપાનું ફલ છે. આપ જ કહે તેનો ભાવિ પતિ કોણ થશે ?”
मनिः प्रोवाच भूपाल, यदि मां पृच्छसि द्रतं । आकर्णय सकर्ण त्वं, लब्धवर्णकृतस्तुतिः ।। ८९ ॥ यदूनामन्वयांभोधि-समुल्लासे शशीव यः । चित्रं कलंकितामुक्तः, कृतारातिरपि स्फुटं ।। ९०॥ दुष्टानामपि दैत्याना-मन्वयैकप्रमाथनः।शिष्टानामपि मानां, पालनं विदधाति यः ।। ९१ ॥ दोषयुक्तः स्वकीयोपि, त्यज्यते येन शत्रुवत् । निर्दोषः परकीयोऽप्या-द्रियते च स्वमित्रवत् ॥ ९२ ॥ नवमो वासुदेवेशो, द्वारिकानगरीपतिः । एतस्याः परिणेता स, भावी भूपालभूषणं ॥९३ ॥ इत्यतिमुक्तताताभ्यां, क्रियमाणा मिथो मुदा । किंवदंती समीपे तु, संस्थितया मयाताश्रु ॥ ९४ ॥
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
कृत्वा वार्तामिमां ताब-तातेन सह ते शुभे ! । जगाम मुनिरध्यात्म-तेजा निजतपोवने ॥ ९५॥ द्विर्निवद्धं सुबद्धं स्या-दिति न्यायं बुधोदित विदंत्यतो मयाऽवादि, सत्यं नारदभाषितं ।। ९६ ॥ यथातथं विजानीहि, ततस्त्वमपि रुक्मिणि ! लोकेऽप्यस्ति प्रसिद्ध हि, नर्षिभाषितमन्यथा ॥९७ ॥
| મુનિએ કહ્યું - “રાજન , જો તું પૂછે છે તે હું કહું તે બરાબર સાંભળ “યદુવંશરૂપી સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્ર સમાન. ( આશ્ચર્ય એ છે કે ચંદ્ર કલંક્તિ છે પરંતુ આ તે શત્રુ હોવા છતાં કલંકથી રહિત છે. ) દુષ્ટ દૈત્યોનો નાશ અને શિષ્ટ પુરૂષનું પાલન કરનાર પિતાના દોષોને શત્રુની જેમ ત્યાગ કરનાર અને પારકાના ગુણને મિત્રની જેમ આદર કરનાર એવા દ્વારિકાનગરીના અધિપતિ નવમા વાસુદેવ, એ જ આ પુત્રીના ભાવિ પતિ થશે.” આ પ્રમાણે તારા પિતા અને અતિમુક્તમુનિ વાત કરી રહેલા હતા ત્યાં રહેલી મેં બરાબર તે વાત સાંભળી હતી. તારા પિતાની સાથે આ પ્રમાણે વાત કરીને અધ્યાત્મજ્ઞાની તપસ્વી મહામુનિ પોતાના સ્થાને ચાલ્યા ગયા હતા.
બે વખત બાંધેલું હોય તે મજબૂત બને છે.' તેમ અતિમુક્તમુનિએ કહેલી અને નારદે કહેલી વાત બને રીતે મળતી આવે છે. તેથી તને નારદે આશીર્વાદ આપ્યા તે સત્ય માન, રૂક્રમણિ! કેમાં પણ કહેવત છે કે જેમ તેમ બોલાયેલું પણ ઋષિમુનિઓનું વચન સત્ય કરે છે. કયારે પણ ફગટ જતું નથી. रूक्मिणी तु तदावादीन्, सत्यं ब्रूषे पितृस्वसः। किन्तु त्वमपि जानासि, शिशुपालार्पितास्म्यहं ॥९८ ॥ सोचे जानाम्यहं पुत्रि, माकार्षीश्चित्तमाधिभाक्ापितृभ्यां त्वं न दत्तासि, शिशुपालमहीभृते ॥ ९९ ॥ शिशुपालावनिपाल-पार्श्वेऽन्येधुर्गतेन तु।मुदितेन त्वदीयेन, भ्रात्रार्पितासि रूक्मिणि ! ।। ८०० ॥
રૂમણીએ કહ્યું -ફઈ તમે જે વાત કહી તે સત્ય છે, પરંતુ તમે પણ જાણે છે કે મને શિશુપાલને અર્પણ કરી છે. ફઈએ કહ્યું પરંતુ પુત્રી, તું ચિંતા કરીશ નહિ? તારા માતા-પિતાએ તને શિશુપાલને નથી આપી પરંતુ તારો ભાઈ રૂકિકુમાર એક વખત શિશુપાલ પાસે ગયેલું. ત્યાં ખૂશ થઇને તારા ભાઈએ તને આપી છે, માટે ચિંતા કરીશ નહી.” रूक्मिण्युवाच मबंधु-र्गतस्तत्राभवत्कथात सर्वमपि वृत्तांतं, प्रसादय ममादितः ॥१॥ पितृष्वसावदद्वत्से, शृणु तत्कथयाम्यहं । शिशुपालोऽन्यदाचाली-ज्जेतुमुत्कटपार्थिवान् ॥२॥ तदा त्वदीयतातस्य, स्वीकृतसौहृदस्य च । पत्रिका सह दूतेन, प्रेषिता तेन भूभुजा ॥३॥ द्रुतमत्र समेतव्यं, युष्माभिः प्रीतिधारिभिः। भूयोबलेन साकं हि, परीक्ष्योऽवसरे सुहृत् ॥४॥ पत्रिकां वाचयित्वा स, तत्र गंतुमना नृपः । राज्येऽभिषेकयामास, रूक्मिणं निजनंदनं ॥५॥ रूकम्यप्यभ्यधात्तात. सतोऽपि तव गोपतेः । सत्वरमास्पदे सूर्या-इमेव स्थाप्ये त्वहं कथं ॥६॥
Page #120
--------------------------------------------------------------------------
________________
સગ-૪
૧૧૩
भीष्मोऽवादीदभीष्मोत्क्या, समाकर्णय नंदन। कृत्ये प्रबलकालीने, नृपेण यदि गम्यते ॥७॥ तदा स्वकीयसाम्राज्ये, न्यस्यते निजनंदनः । महतामपि भूपानां, प्रायशो विधिरस्त्ययं ॥८॥ समाचख्यौ कुमारोऽपि, प्रभूतकालकर्मणि । यथा राज्ञां विधिस्तात, तथा मे त्वत्प्रसादतः ॥९॥ भूयिष्टे विषमे कार्ये, विनयी नंदनो भुवि । न दत्ते सर्वथा गंतु, तातं मूर्धशिरोमणि ॥१०॥ नंदनस्य विनीतस्य, सैव चास्ति विधिर्यतः । ततस्त्वं वद् मे तात, किमस्ति कृत्यमीदृशं ॥११॥
રૂકમણીએ કહ્યું: “મારો ભાઈ ત્યાં કેમ ગયેલે ? તે બધી વાત મને માંડીને કરો.” ફઈએ કહ્યું: ‘હું કહુ તે સાંભળ, એક વખત શિશુપાલ દુશ્મન રાજાઓને જીતવા નીકળ્યા ત્યારે તારા પિતાને તે મિત્ર હોવાથી દૂતની સાથે પત્રિકા લખીને મોકલી. પરમનેહી એવા હે મિત્ર, મોટા સૈન્યની સાથે મારી મદદે તમારે આવવું. (ખરેખર, મિત્રની પરીક્ષા અવસરે જ થાય છે.) પત્રિકા વાંચીને તારા પિતા રૂકિમકુમારનો રાજ્યાભિષેક કરીને યુદ્ધમાં જવા માટે ઉત્સુક થયા. ત્યારે રૂમિકુમારે કહ્યું - “પિતાજી, સૂર્ય સમાન આ૫ હોવા છતાં રાજ્ય ઉપર આ પથરાને કેમ સ્થાપન કરો છો ?” ત્યારે ભીમરાજાએ મધુર વાણુથી કહ્યું – “પુત્ર, મેટું કાર્ય ઉપસ્થિત થાય ત્યારે રાજાએ જવું જોઈએ. પોતાના પુત્રને રાજ્યસિંહાસન ઉપર સ્થાપીને રાજાઓ જાય છે. મેટા રાજાઓની આ વિધિ હોય છે, ત્યારે રૂકિમકુમારે કહ્યું-એવું કયું મોટું કાર્ય ઉપસ્થિત થાય ત્યારે રાજાને આ વિધિ કરવી પડે ? તે કૃપા કરીને જણાવે. ગમે તેવું મોટું કાર્ય હોય પરંતુ જે વિનયી પુત્ર હોય તે પૂજનીય પિતાને જવું જરાયે યેગ્ય નથી. તે જેવી આપની વિધિ છે એવી વિનયી પુત્રની પણ આ વિધિ છે, તે આપ કહે કે એવું શું કાર્ય છે ?”
भीष्मभूपोऽवदद्वत्स, शिशुपालोऽस्ति मत्सुहृत् । दुर्धरं भूपति जेतुं, चलितः सबलो बली ॥१२॥ सौहार्देनैव तेनाह-माकारितोऽस्मि सत्वरं । यदा न गम्यते तत्र, किं सौहार्द तदा मम ॥१३॥ ततस्त्वामभिषिच्याहं, कटकेन महीयसा। पुत्र ! तत्र प्रयास्यामि, पक्षपातविधित्सया ॥१४॥
ભીષ્મરાજાએ કહ્યું – “પુત્ર, શિશુપાલ મારો મિત્ર છે. તે મોટા સૈન્ય સહિત બલવાન શત્રુરાજાને જીતવા નીકળ્યો છે. તેણે મિત્રતાથી પિતાની મદદે મને બે લાવ્યો છે. તે મારે જવું જ જોઈએ. જે ના જઉં તો મારી મિત્રતા લાજે, તેથી તારો રાજ્યાભિષેક કરીને મોટા સૈન્ય સાથે તેની મદદ કરવા માટે જઈશ.”
समाकर्ण्य वचो वप्तुः, कुमारोऽपि व्यजिज्ञपत् । मयि सत्यपि हे तात, त्वया नूनं न गम्यते ॥१५॥ लोका अपि वदिष्यति, तिर्यसिहोऽपि सुन्दरः। य एकेनैव पुत्रेण, सुखी स्यात्सर्वजन्मनि ॥१६॥
૧૫
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
ममादेशप्रदानेन, प्रकटीकुरु मां ततः । स्याद्वचनीयता वा न, यथा लोकेऽपि मे पितः ॥१७॥ भूपोऽभ्यधात्कुमार त्वं, सुकुमारश्च बालकः । कठोरं रणकर्मास्ति, येन तेन न जन्यते ॥१८॥ ततस्तवास्ति योग्यं न, कृत्यमेत्सुतोत्तम । गेह एव स्थितो राज्यं, पालय त्वमकंटकं ॥१९॥
પિતાના વચન સાંભળીને કુમારે કહ્યું – “પિતાજી, હું છું ત્યાં સુધી આપને બિલકુલ જવા નહી દઉં. લોકો પણ કહે છે. કે તિર્યંચ એવો સિંહ પણ એક જ પુત્રથી જીવનભર સુખી રહે છે, આપ મને આદેશ આપે. જેથી લેકમાં મારી નિંદા ના થાય.” રાજાએ કહ્યું: “તું સુકુમાળ બાલક છે, રણકાર્ય કઠોર હોય છે. ત્યાં જેવા તેવાનું કામ નહીં. તારામાં હજુ યુદ્ધ કરવા માટેની યોગ્યતા નથી, માટે તું ઘેર રહીને નિકંટક રાજયનું પાલન કર. प्रजजल्प कुमारोपि, विनयात्पितरं प्रति । प्रसादितं त्वया तात, तत्सर्वमपि सूनृतं ॥२०॥ कठिनाः पर्वताः प्रौढा, अभेद्याश्च यथा तथा। लघुनापि वज्रेण, भेद्यंते किं न हेलया ॥२१॥ शुंडादंडेन भूयिष्ट-मान् भापयतां भृशं । भिनत्ति हस्तिनां कुंभ-स्थलानि किं न केसरी ॥२२॥ त्वया पुनः पितः प्रोक्तं, राज्यं धाम्न्येव पालय । लोकैस्तदपि नो साधु, सर्वथा कथयिष्यते ॥२३॥ पुत्रस्य कामना पित्रा, सुखार्थ प्रविधीयते । प्रस्तावे शमेणि नाभूत , किं मूतेन सूतेन तत् ॥२४॥ ततोऽकृशकृपां कृत्वा, दत्वा चाज्ञां पितर्मम । परीक्षस्व स्वरूपं च, योग्यायोग्यात्मकं पुनः ॥२५॥ सहजेनैव भूपाल–शिशुपालेन मां सह । प्रेषयित्वा रणे पश्य, पश्चाद्राज्यव्यवस्थितिः ॥२६॥
કુમારે વિનય પૂર્વક પિતાને કહ્યું: “આપે જે તે કહ્યું બધું બરાબર છે, પરંતુ કઠીન અને અભેદ્ય એવા પણ પર્વતો નાનકડા વજાથી શું ભેદાતા નથી ?
પિતાની પ્રચંડ સૂંઢથી લોકોને ડરાવતા એવા હાથીના ગંડસ્થલને નાનકડો કેશરી સિંહ શું ભેદી શકતો નથી ? તો આપે ઘેર રહીને રાજ્ય પાળવાનું કહ્યું, પણ તેથી લોકોમાં જરા પણ સારું કહેવાશે નહી. અને પુત્રની ઈચ્છા પિતાને સુખી કરવાની હોય છે. તે જે પુત્ર અવસરે પિતાને સુખ ના આપે તો એ પુત્ર પુત્ર તરીકે કહેવાતું નથી. તો પિતાજી, આપ મારા ઉપર મોટી કૃપા કરીને આજ્ઞા આપે, અને મારામાં રહેલી યોગ્યતા-અવતાની પરીક્ષા કરે. શિશુપાલ રાજાની સાથે મને યુદ્ધમાં મોકલીને પછીથી રાજયની વ્યવસ્થા વિચારશે”
इत्यंगजवचः श्रुत्वा, संतुष्यन् भीष्मभूपतिः । एतस्याहो विनीतत्वं, मनस्येवं व्यचिंतयत् ॥२७॥ सर्वैरपि प्रवर्तव्य—मस्याज्ञायां विशेषतः । मेलयित्वा बलं सर्व, शिक्षा दत्तेति भूभुजा ॥२८॥ अत्याग्रहप्रसंगेन, तातेनाज्ञा समर्पिता । कुमारस्यापि पुत्रस्य, विनयेन महीयसः ॥२९॥ प्रेषणाय ततो दत्ता, जनकेन वरूथिनी । भूयस्तरपदातीभ-तुरंगमरथैर्युता ॥३०॥
Page #122
--------------------------------------------------------------------------
________________
સગ -૪
૧૧૫
પુત્રના સંતોષ કારક વચન સાંભળીને ભીષ્મરાજા મનમાં વિચારે છે કે આ પુત્ર કે વિનયવંત છે. આ પ્રમાણે વિચારી ભીમરાજાએ બધાં સૈનિકોને બેલાવીને શિખામણ આપીઃ
તમારે સહુએ વિશેષ પ્રકારે, રૂકિમકુમારની આજ્ઞા મુજબ ચાલવાનું છે' પુત્રના અતિઆગ્રહથી રાજાએ વિનયી પુત્રને યુદ્ધભૂમિમાં જવા માટેની આજ્ઞા આપી, અને તેને હાથી ઘોડા રથ અને પાયદલ એમ મોટી ચતુરંગી સેના આપી.
शिरस्यारोप्य पित्राज्ञां, नत्वा पित्रोः पदद्वयं । शुभेऽति शकुनर्भव्यैः कुमारः प्रचचाल सः ॥३१॥ अविच्छिन्नप्रयाणेन, कुमारो वर्त्मनि वजन् । शिशुपालेशसेनायाः, सोचिरेणैब चामिलत्॥३२॥ कुमारे मिलिते भूरि, सान्निध्यं प्रविधायिनि । चचाल शिशुपालेश-स्तदनंतरमंजसा ॥३३॥
પિતાની આજ્ઞા મેળવીને ખૂશ થયેલા રૂકિમકુમારે પિતાને નમસ્કાર કરી શુભ દિવસે શુભ શુકને પૂર્વક પ્રયાણ કર્યું.
અવિચ્છિન્ન પ્રયાણે ચાલતાં રસ્તામાં જ તે શિશુપાલના સૈન્ય સાથે મળી ગયે. બંને રાજાના સૈન્યથી ઉત્સાહિત થયેલો શિશુપાલ થડા જ સમયમાં શત્રુરાજાની સીમમાં પહોંચી ગયો. कुमारेण समं मार्गे, प्रवर्तयंस्ततः सुखं । दुष्टपल्लीपतेः पल्ली-सीमनि समुपेयिवान् ॥३४॥ शिशुपालं समायातं, श्रुत्वा सीमनि वेगतः । मेलयित्वा बलं प्राज्यं, सोऽपि सन्मुखमागमत् ॥३५॥ समेतेऽभिमुख तस्मिन् , शौर्य दर्शयितुं निज। शिशुपालः क्रुधा वनि--निर्यज्ज्वालो बभूव च॥३६॥ दुरात्मास्त्येष भूपालः, सावधानतया ततः । विशेषेण निशि स्थेयं, महीशोऽकथयबले ॥३७॥
રૂકિમકુમારની સાથે સુખપૂર્વક ચાલતાં તેઓ દુષ્ટ પલિપતિની પલ્લીની સીમામાં પ્રવેશ્યા. પિતાની હદમાં શિશુપાલને આવેલો સાંભળીને પલીપતિ વિશાલ સૈન્ય લઈને સામે આવ્યો. પોતાની શૂરવીરતા દેખાડવા માટે સામાં આવેલા પલ્લી પતિને જોઈને શિશુપાલનો ક્રોધરૂપી અગ્નિ વધારે પ્રજવલિત બન્યો. “ આ રાજા દુષ્ટ છે, તે સાવધાન થઈને રહેવું. તેમાં પણ રાત્રિએ તો વિશેષ સાવધાની રાખવી.” આ પ્રમાણે શિશુપાલે પોતાના સૈન્યને સાવધાન કરી દીધું. वराकोऽयं कियन्मात्रं, स्वामिस्तवानुभावतः । समनात युद्धाय, ब्रुवाणा इति तद्भटाः ॥३८॥ गेहे शूरा भवंत्येके, तथैके चैव पंडिताः । अन्यस्य मिलिते पुत्र, यस्तिष्ठेबलवानसौ ॥३९॥ ततो गंधेभसंकाशे, कटके समुपेयुषि । शिशुपालवलं जातं, निर्मदं परहस्तिवत् ॥४०॥ युध्यमानेषु वीरेषु-भयोरप्यभिमानतः । हारितं शिशुपालस्य नष्टं सैन्यं समंततः ॥४१॥ जयामि निखिलानेता-नित्यहंयुः समुत्थितः । तदने शिशुपालोऽपि, शिशुपाल इवाभवत् ॥४२॥ तत्स्वरूपं समालोक्य, रुपा रुक्मी समुत्थितः । चक्रे पल्लीपतेः सैन्य-मर्यमेव तमोऽभितः ॥४३॥
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧ ૬
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
દિનાંકવ #ાર-માલ્વિન સરળતૈT દવા પછામાન, નાપતિષ્ઠા गृहीत्वा शिशुपालोऽपि, प्राह रे किं करोम्यथ । सोऽवादीन्मार्गयेर्यत्त्वं, दद्यां मां किंतु मा वधीः॥४५॥ प्रतिवर्षमियान् दंडो, देय उत्क्वेति रुक्मिणा । शिशुपालसमीपात्स, मोचितः कृपया तदा ॥४६॥ भद्राणि जीवतां पुंसां, विमृश्येति प्रपद्य च । दंडे मुक्ताफलस्वर्ण-गजाश्वान् स प्रदत्तवान् ॥४७॥ रुक्मिसांनिध्यतो जित्वा, पल्लीस्वामिनमुत्कुटं । प्राज्यं च दंडमादाय, शिशुपालः प्रतीयिवान्॥४८॥
સ્વામિન આપના પ્રભાવ આગળ આ રાંકડો શું માત્ર છે?” આ પ્રમાણે બોલતા પલ્લીપતિના સૈનિકો યુદ્ધ માટે તૈયાર થયા. “અરે, આ તો ઘરમાં જ શૂરવીર છે. હઠપંડિત છે. બીજાને પુત્ર મળી ગયે છે, એટલે બળવાન થઈ આવ્યો છે, પરંતુ આપણા ગંધ હસ્તિ સમાન સૈન્યની આગળ સામાન્ય હાથીની જેમ, તેને મદ હમણું જ ઓગાળી નાંખું છું,’
( આ પ્રમાણે બેલતા પલ્લીપતિએ સૈન્યને યુદ્ધ કરવાનો આદેશ આપ્યો. બંનેનું સૈન્ય અભિમાનથી લડી રહ્યું હતું, પરંતુ શિશુપાલનું સૈન્ય હારીને ભાગી ગયું. “આ બધાને હું એકલે જ જીતી લઈશ”, આવા અહંકારથી ઊભેલા શિશુપાલની દશા તે ખરેખર શિશુ બાલકના પાલક જેવી બની ગઈ ! શિશુપાલના સૈન્ય હારી ગયું જાણી રૂમિકુમાર યુદ્ધભૂમિમાં આવ્યો, ત્યારે પત્ની પતિના સૈન્યની દશા સૂર્યના આવવાથી અંધકાર પલાયન થઈ જાય તેવી થઈ. અર્થાત્ સૈન્યમાં નાશભાગ થઈ ગઈ. ઘુવડની જેમ એકલા ઊભા રહેલા પલ્લી પતિને નાગપાશથી બાંધીને રૂકિકુમાર શિશુપાલ પાસે લાવ્યા. શિશુપાલે રષિથી પહેલી પતિને કહ્યું બોલ, તારું શું કરું !' તે બોલ્યો :–“રાજ, તમે કહો તે કરું. તમે માગે તે આપુ, પરંતુ કૃપા કરીને મારો વધ કરશો નહી.” રૂકિમકુમારે કહ્યું - દર વર્ષે તારે અમુક દંડ ભરવો” આ પ્રમાણે કહીને શિશુપાલ પાસેથી તેને છોડાવ્યો. ‘જીવતે નર ભદ્રા પામે” એમ વિચારી પલ્લી પતિએ રૂઝિમકુમારનું વચન પ્રમાણ કરીને દંડમાં હીરા, મોતી, માણેક, હાથી, ઘોડા, સુવર્ણ વિગેરે આપ્યું રૂઝિમકુમારની સહાયથી બલવાન પલ્લી પતિને છતીને દંડ લઈને શિશુ પાલ રૂકિમકુમાર સાથે ત્યાંથી પાછો ફર્યો.
एक निजवयस्यस्य, सूनुद्वितीयमस्य हि । साहाय्येनैव पल्लीश-जयोऽभूद्भुबि भूपतेः ॥४९॥ ततः सन्मानयामास, रुक्मिणं भूपतिर्भृशं । मिथश्चाकृत्रिमा प्रीति-स्तयोरध्वन्यजायत ॥५०॥
એક તે પોતાના મિત્રને પુત્ર, અને બીજું એની સહાયથી જ ઉકટ પલ્લી પતિ ઉપર વિજય મળ્યો. તેથી શિશુપાલે રૂકિમકુમારનું ખૂબ જ સન્માન કર્યું. રસ્તામાં બન્ને વચ્ચે ગાઢ મૈત્રી-સંબંધ બંધાયો.
Page #124
--------------------------------------------------------------------------
________________
સગ-૪
૧૧૭
एको दत्ते द्वितीयोऽपि, प्रतिगृह्णाति हर्षतः । एको-भुक्ते एको भोज-यत्यादरविशेषतः॥५१॥ एको गुह्यं वदेदन्यः, प्रपृच्छति छलोज्झितं । इति षड्लक्षणैः प्रीति-स्तयोः समभवद् दृढा॥५२॥
“હર્ષ પૂર્વક એક બીજાને આપવું–લેવું, આદરથી એક બીજાને પ્રીતિ ભેજન કરવું કરાવવું, તેમજ અરસ પરસ એક બીજાથી કંઈ પણ ગુપ્ત રાખવું નહીં, આ પ્રમાણે પ્રીતિના છ લક્ષણે
જ્યાં હોય ત્યાં ગાઢ મૈત્રી થાય છે.” રૂઝિમકુમાર અને શિશુપાલની આ રીતની ગાઢ મૈત્રી થઈ जित्वा पल्लीपतिं दुष्टं, शिशुपालेश आगतः । इति ज्ञात्वा पुरे लोकैः, प्रवेशस्योत्सवः कृतः॥५३॥ कुमारेण समं भूपः, समागत्य पुरे निजे । परस्परविनोदैश्च, प्रीत्या कालमवाहयत् ॥५४॥ प्रारभ्याद्यदिनादंत्य-दिनसादृश्यमेव हि । जानन् प्रीतौ कियंत स, कालं तत्र स्थितो मुदा ॥५५॥ गेहं जिगमिष रुक्मी, मिलितुं पितरौ निजौ। संमदादन्यदादत्त, त्वां सुरूपवती कनीं ॥५६॥ विशेषेण ततोऽपीष्ट-गजाश्वादिप्रदेशनैः । संतोषितस्ततोऽचालीत् , कन्यादानं हि तुष्टये ॥५७॥
દુષ્ટ પલ્લીપતિ ઉપર વિજય મેળવીને આવેલા પિતાના રાજાને જાણીને નગરવાસી લોકોએ શિશુપાલન ઘણુ ઠાઠથી નગર મહોત્સવ કરાવ્યું. રૂકિમકુમાર સાથે પોતાના નગરમાં આવીને પરપરના વાર્તા વિનોદમાં ઘણે સમય પસાર થઈ ગયા. પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી એક સરખી પ્રીતિને ધારણ કરતા રૂકિમકુમારે માતા પિતાને મળવા માટેની ઉત્કંઠાથી શિશુપાલને કહ્યું – હવે મારે અહીંથી ત્વરાએ જવું જોઈએ. માટે આપ મને આજ્ઞા આપો” એમ કહીને સંબંધને દઢ બનાવવા માટે પોતાની રૂપવતી બેન રૂકમણીને આપવા માટેનું વચન આપ્યું. અને શિશુપાલે પણ રૂમના દાનથી ખૂશ થઈને હાથી, ઘોડા, રથ, પાયદલ વિગેરે આપીને રૂકિમકુમારને ખૂબ સ તેષ આપે. सन्मानितो महीशेन, यदा रुक्मी निकेतने । युद्धे जयं समादाय, दत्वा त्वां समुपागतः॥५८॥ तदा नत्वा पितुः पादान् , तस्थिवानुचितास्पदे । वृत्तांत शिशुपालेश-मिलनाद्यमचीकथत ॥५९॥ प्रवृत्तौ क्रियमाणायां, कुशलप्रश्नपूर्वकं । रुक्मिणी शिशुपालाय, मया दत्तेति सोऽवदत् ॥६०॥ साधु साधु त्वया रुक्मिन , कृतमेतन्मनीषिणा । सर्वेऽपि बांधवास्ते चा-वीवदन्निति हर्षतः ॥६१॥
શિશુપાલથી સન્માનિત થયેલા રૂઝિમકુમાર પિતાના નગરમાં આવ્યા. વિજય પ્રાપ્ત કરીને આવેલા પુત્રને ભીમ રાજાએ ઘણા સત્કાર અને સન્માનથી વધાવ્યો. રૂકિકુમાર પણ પિતાને નમસ્કાર કરીને ઉચિત સ્થાને બેઠા. ત્યાર બાદ રસ્તામાં શિશુપાલ સાથેનાં મીલનથી માંડીને પલ્લી પતિને કેવી રીતે છત્ય, વિગેરે વૃત્તાંત વિસ્તારથી કહીને. પોતે પિતાની મેને રૂક્ષમણીને શિશુપાલને આપી તે પણ વાત કરી. આ વાતથી ખૂશ થઈને પિતાએ રુકિમણુમારને કહ્યું -“સારું સારૂં, આ તે બહુ સારું કર્યું. આ રીતે રાજા પ્રધાન-તેમજ બંધુવર્ગે પણ આ વાતને આનંદથી વધાવી લીધી.
Page #125
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન રિત્ર
I
,
संतुष्टेन तव भ्रात्रा, शिशुपालाय भूभृते । रुक्मिणैव प्रदत्ता त्वं त्वत्पित्रा न तु रुक्मिणि ! ॥६२॥ अत एव पुरस्तात्ते, पुंडरीकाक्षचेतसः । असंभाव्यमपि प्रोक्तं, भावि नारदभाषितं ॥ ६३ ॥ पितृभ्यामेव कन्या तु, प्रदत्ता याति सर्वथा । सहोदरादिभिर्दत्ता, सतोस्तयोर्न हि व्रजेत् ॥६४॥ करिष्याम्यहमप्युच्चै—रभियोगं तथांगजे । भविष्यति यथा ताव – कीनचित्तविचितितं ॥ ६५॥
૧૧૮
‘રૂક્ષ્મણિ, સંતુષ્ટ થયેલા તારા ભાઇએ તને શિશુપાલને આપી છે. પર`તુ માતા-પિતાએ આપી નથી. આથી નારદે તને કૃષ્ણપતિ થજો.' એવા જે આશીર્વાદ આપ્યા, તે અસભવિત નથી. કેમ કે માતા પિતાએ કરેલું કન્યાદાન સપ્રકારે દૃઢ બને છે. પરંતુ ભાઈ વગેરેએ આપેલું કન્યાદાન એટલુ ચાસ હેતુ નથી. માટે જે તારી તન્મયતા કૃષ્ણ પ્રત્યે હશે તે એને મેળવવા માટેના ઉપાયે વિચારીશું, તું ચિંતા કરીશ નહી.’
1
पितृष्वसुरिति श्रुत्वा वचनं दुःखमोचनं । विष्णुमेव वहत्युच्च — मनसे चैव केवलं ॥ ६६॥
આ પ્રમાણે દુઃખ દૂર કરનારા કૂઈના વચન સાંભળીને ખૂશ થયેલી રૂક્મણી મનમાં કૃષ્ણનું ધ્યાન કરતી રહી.
योषितः पुरुषे चित्तं पुंसश्च यदि योषिति । उभयोरपि विवाहः समीचीनस्तदैव हि ॥६७॥ लात्वेति रुक्मिणी चित्तं, कृत्वा विष्णोश्च वर्णनं । निजापमानदुःखस्य, शांत्यर्थमुत्थितो मुनिः॥६८॥
‘સ્ત્રીને પુરૂષની ચાહના અને પુરૂષને સ્ત્રીની ચાહના, આ પ્રમાણે એક બીજાને ચાહતા હાય તેવા સ્ત્રી પુરૂષને વિવાહ સફલ બને છે.' એમ માનીને નારદજી રૂક્ષ્મણીનું ચિત્ત કૃષ્ણ પ્રત્યે આકષી ને હવે કૃષ્ણનુ ચિત્ત રૂક્મણી પ્રત્યે આકષવા માટે અને તેથી સત્યભામાના અપમાનના બદલે લેવા માટે ત્યાંથી ઉઠયા.
कैलासशिखरे गत्वा, स्थित्वा कियदनेहसं । लिलेख रुक्मिणीरूपं, पटे स्वकलया मुनिः ॥ ६९ ॥ पटे लिखितमप्याशु, मनोहारि सतामपि । आदाय रुक्मिणीरूपं, चचाल नारदस्ततः ॥ ७० ॥ आच्छाद्याध्वनि वस्त्रेण धृत्वा भुजांतरे भृशं । विष्णोदर्शयितुं रूपं, सोऽचलद् द्वारिकां पुरीं ॥७१॥ चारणर्षिमिवाकाश – मार्गेणायातमादरात् । वीक्ष्याभ्युत्थितमात्मीय – सभास्थेन मुरारिणा ॥ ७२ ॥ गुणान् वर्धयितुं सौवा-नभ्युत्थायासनादिभिः । मुनिमामंत्रयामास, विनयेन जनार्दनः ||७३ || आमंत्रितो मुनिस्तत्रा - सने दत्ते मुरारिणा । हर्षादाशीर्वचो दत्वो- पविष्टः सुस्थिरो यदा ॥७४॥ तदा पृष्टो मुकुंदेन, स्वामिन् विचरसीच्छया । वीक्षितं कौतुकं किंचित्, क्वापि भूमंडले त्वया ॥ ७५ ॥
Page #126
--------------------------------------------------------------------------
________________
સગ-૪
૧૧૯
मया त्वं परमाभीष्ट-मित्रत्वेन विचिंत्यसे । ततो मदर्थमानीतं, किंचिदाश्चर्यकारणं ॥७६॥ इति प्रोक्ते मुनिौन-माधाय संस्थितो मुदा । पटे लिखितमाकार-मदर्शयज्जनार्दनं ॥७७॥ तं समालोक्य गोविंद-श्चित्ते तन्मयतां धरन् । मेषोन्मेषावकयो– धाच्चित्रपुमानिव ॥७८॥ अदृष्टचरविभ्राजि-कुतूहलिमनुष्यवत् । पटस्वरूपमालोक्य, सोऽभवच्च सविस्मयः ॥७९॥ तथा भूत्वा कियद्वेलां, दैत्यारिरपि तं मुनि । पप्रच्छ विकलः किं च, स्त्री दृष्ट्वा विकलो न कः॥८॥ स्वामिन्निदं किमालेख्य—मात्रमस्ति पटेऽत्र च । अथवा विद्यमानं किं, कलयाचित्रितं त्वया ॥८१
રૂક્ષ્મણીને ત્યાંથી નીકળી નારદ કેલાસ પર્વત ઉપર જઈ કેટલા દિવસ ત્યાં રહીને ખૂબ જ શાંતિ પૂર્વક એક પટ ઉપર રૂમનું ચિત્ર પોતાની કલાથી આબેહુબ બનાવ્યું. સંતને પણ મેહ પમાડે તેવું ચિત્ર લઈને ત્યાંથી નીકળ્યા. રસ્તામાં વસ્ત્રમાં વિંટાળી ભુજામાં રાખીને કૃષ્ણને બતાવવા માટે દ્વારિકામાં આવ્યા.
ચારણષિની જેમ આકાશમાર્ગેથી આવતા નારદને જોઈને કૃષ્ણ ઊભા થઈને આદરપૂર્વક આસન આપ્યું. આસન ઉપર બિરાજી કૃષ્ણને આશીર્વાદ આપ્યા.
કૃણે પૂછ્યું -સ્વામિન, આપ તો ઈચ્છા મુજબ ભૂમંડલમાં ફરો છે, આપે તે ઘણા આશ્ચર્યકારી કૌતુકો જોયા હશે ? હું તમારો ખાસ મિત્ર છું, તે મારા માટે આશ્ચર્ય કારી કોઈ વસ્તુ લાવ્યા છો ? વિષ્ણુનું વચન સાંભળી મૌનપૂર્વક પેલું ચિત્રપટ ખોલીને બતાવ્યું. અનિમેષ નયને ચિત્રને જોઈને ચિત્ર પુરૂષની જેમ કૃષ્ણ ચિત્રમાં તન્મય બની ગયા. જેમ કોઈ અલૌકિક વસ્તુને જોઈને વિમિત થવાય તેમ કૃષ્ણને આશ્ચર્ય થયું. કેટલીવાર સુધી વિસ્ફારિત નેત્ર ચિત્રને જોઈને કૃષ્ણ પૂછયું :-મુનિ, શું આ કોઈ કલા છે ? આવી કલા હોય જ નહી. અર્થાત્ સ્ત્રીને જોઈને કોણ વિકલ (વિહવલ) ન બને? સ્વામિન, આ માત્ર પટમાં આલેખવા પુરતું જ આલેખ્યું છે કે વિદ્યમાન વસ્તુનું ચિત્ર પોતાની કલા બતાવવા માટે આલેખ્યું છે? इति पृष्टेऽब्रवीत्सोऽप्या–लेख्यमानं हि नास्त्यदः। किंतु दृष्टं वरं रूपं, मया चित्रितामच्युत!।८२
નારદે કહ્યું- “કૃષ્ણ, આ ચિત્રનું કોઈ આલેખન પુરતું આલેખન કર્યું નથી પરંતુ જે સુંદર રૂપ મેં જોયું છે, તેનું જ મેં ચિત્રમાં આલેખન કર્યું છે.' पुनरप्यच्युतः प्राहा–कर्णितं रूपमीदृशं । त्रिविष्टपेऽसुरीणां वा, सुरीणां वडवामुखे ॥८३॥ तावकीना गतिस्तत्र, प्रवर्तते न सर्वथा । मर्त्यलोके गतिस्तेऽस्ति, न तत्र रूपमीदृशं ॥८४ ततः सम्यक्प्रकारेण, ममाग्रे ब्रूहि सूनृतं । समानीतमिदं रूपं, कृतः कस्याः स्त्रियाः स्फुरत्॥८५॥
Page #127
--------------------------------------------------------------------------
________________
१२०
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કૃષ્ણ કહે: “વર્ગ માં દેવકન્યાનું અથવા ગાંધર્વ લેકમાં ગાંધર્વ કન્યાનું આવા પ્રકારનું કદાચ રૂપ હોય, તેવું સાંભળવામાં આવ્યું છે, પરંતુ આપનું ગમનાગમન ત્યાં તે હતું નથી. મનુષ્ય લેકમાં જ મોટે ભાગે ફરે છે, ત્યારે મનુષ્ય સ્ત્રીનું આવું રૂપ તે હેય નહીં. તે મારી આગળ આપ સાચેસાચી વાત કહો કે આ રૂપ કઈ સ્ત્રીનું છે?”
प्रतिवद्धं मनस्तत्र, रूपे मत्वा वृषाकपः। माधवं नारदोऽवादी-द्विहस्य च मनागपि ॥८६॥ मनुष्यलोक एवास्ती-दृशं रूपं मनोहरं । चितारत्नमिवानीतं, ढौकनाय पुरस्तव ॥८७॥
વિષ્ણુનું ચિત્ત ચિત્રપટ ઉપર બંધાયેલું જાણીને કંઈક હસીને નારદે કહ્યું :
આવુ મનહર રૂપ મનુષ્ય લેકનું જ છે. ચિંતામણી રત્ન સમાન આ ચિત્રપટને તમને ભેટ કરવા માટે જ લાગે છું” दर्श दर्श च तद्रूपं, कृष्णः संस्थितलोचनः । कांतेयं चेन्मया नाप्ता, तदाहं मुषितोऽस्मि च।।८८॥ वर्तते मर्त्यलोकेऽपी-दृशं रूपं मृगीदृशां । न चेद् दृग्गोचरीभूतं. वंचितोऽस्मीत्यचिंतयत्।।८९॥
કૃષ્ણ સ્થિર નેત્રે જેમ જેમ રૂપને જુવે છે તેમ તેમ તે રૂપમાં તલ્લીન બની જાય છે અને વિચારે છે કે આવી સ્ત્રી મને મળી નથી, તે ખરેખર હું ચેરાઈ ગયું છે. મનુષ્ય સ્ત્રીનું આવા પ્રકારનું રૂપ આજ સુધી મને જેવા મલ્યું નથી. તે ખરેખર હું ઠગાઈ ગયો છું वेणीदंडोऽप्यहो ह्यस्याः, कृष्णभुजंगमायते । दृष्टमात्रोऽपि चेतांसि, हरते कामिनां नृणां॥९०४॥ सत्षोडशकलाधारि--त्वेन माभूद्विधोः स्मयः । पार्वणेंदुकलाखंडं, धातेवास्यादधेऽलिके ॥९१॥ कंदर्पस्य धनुःशास्त्रे, श्रुयते दृश्यते न च । इतीव भ्रमिषादस्या, धन्वकामेन दर्यते ॥९२॥ एतस्या नेत्रसौदर्य-योगेनैव जिता इव । सारंग्यो नगरं त्यक्त्वा, बनवासं सिषेबिरे ॥१३॥ यस्य नासा गता तस्य, न वक्त्रे किमपि स्थितं। अनया नासया कीराः, खे भ्राम्यंति जिता इव९४ बिंबस्य वा प्रवालस्य, माभृत्स्वशोणतास्मयः । धात्रैवास्याः कृतावोष्टौ, रक्तत्वेन द्वयोरपि ॥१५॥ अनयैव गृहीतः स्व-स्वरेण कोकिलध्वनिः । इतीव कालिकां देहे, दुःखेन प्रदधे पिकः ॥१६॥ स्वहृत्सरलतौज्ज्वल्य-सूचनार्थमिवानया । दंतपंक्तौ धृते कुंद-वत्सरलत्वशुभ्रते ॥९७॥ रात्रावेव कला मेऽस्ति,मुखस्यास्यास्त्वहनिशं। इतीव लज्जया नूनं, न दिवा भाति चंद्रमाः।।९८॥ अस्या एव वरं रूपं, सर्वस्वीष्वित्यसौ गले । रेखां कंबुरिवादभ्रे, हृदि किंतु न वक्रतां ॥९९॥ मध्ये काठिन्ययोगेन, सौकुमार्येण वा बहिः । एतस्या इव कल्याण-कुंभायेते पयोधरौ ॥३०॥ महाबाहुलने अस्या, विसायेते मनोरमे । अद्भूतं कंटकैर्मुक्ते, सौकुमार्ये ण संयुते ॥१॥
Page #128
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૧૨૧
गंभीरत्वेन पाथोधि-समानं मानसं भृशं । एषा च प्रदधानापि, क्षारत्वेन विवर्जिता ॥२॥ सरसाहारसंप्राप्ता—वप्येषास्ति कृशोदरी । निखिलरामयमुक्ता, संयुक्ता संस्फुरद्गुणैः ॥३॥ कटिभागतनुत्वेन, सिंहीवासौ प्रवर्तते । नाभिकूपेन लावण्य-पानीयदीर्घिकेव च ॥४॥ नितंबयोश्च पुष्टत्वं, धरत्येषा समांसयोः। रंभास्तंभसमानत्व–पूर्वोर्जान्वोश्च मूढतां ॥५॥ कूर्मपृष्टसमानेनौ-नत्येन च विशेषतः । पादाभ्यां राजमानाभ्या-मेतस्याः शोभते वपुः ॥६॥ पादपाणितलाशेष-नखेष्वेषा च शोणतां । सारमादाय पद्मादे-र्धत्ते मत्तेभगामिनी ॥७॥ आपादमस्तकं स्त्रीणां, दक्षलक्षणलक्षितं । अस्ति कस्या अदो रूपं, समस्तेंद्रियसुन्दरं ॥८॥ व्यंतरी किन्नरी वापि, राजत्सर्वसुरीवरा । पातालसुन्दरी विद्या-धरी रूपाधिकं विदं ॥९॥
ખરેખર, આ સ્ત્રીને વેડ (ટલે) કાળાનાગ જેવો છે કે જેને જોવા માત્રથી કામ પુરૂષના ચિત્તને હરી લે છે. ચંદ્રને પણ પિતાની સેળકલાથી સંપૂર્ણ રહેવાનું અભિમાન છે. ધનુર્વિદ્યામાં કામદેવના બાણે કેઈએ જોયા નથી અને સાંભળ્યા પણ નથી. તેથી આ સ્ત્રીની બે ભ્રમરેના હાને જાણે કામદેવના બાણે બતાવ્યા ન હોય!
આ સ્ત્રીના નેત્રની સુંદરતાથી પરાભવ પામેલી બિચારી હરણીઓને નગર છોડીને જંગલમાં વાસ કરવો પડે લાગે છે.!
જેની નાસિકા બરાબર ના હોય તેના મુખમાં કંઈ રહેતું નથી. આ રીની નાસિકાની સુંદરતાથી પરાભવ પામેલા હોવાથી જાણે પિપટોને આકાશમાં ભમવું પડે છે !
બિંબફલ (ગેલેડા) અને પ્રવાલને પણ પોતાની રતતાનું અભિમાન ઓસરી ગયું છે. કેમ કે બ્રહ્માએ તે બંનેની રફતતા (લાલાશ) ને લઈને આ સ્ત્રીના બે હોઠ બનાવ્યા લાગે છે!
પિતાને મધુર અવાજ લુંટાઈ જવાથી દુઃખી થયેલી કોકિલા (કેયલ)એ તેથી જ પિતાના શરીરે કાળાશ ધારણ કરી નથી શું ?
મચકુંદ પુષ્પની સરળતા અને શુભ્રતાને લઈને જ બ્રહ્માએ આ સુંદરીની દંતપંક્તિ બનાવી લાગે છે.
મારી કલા તે રાત્રિમાં જ ખીલે છે, જ્યારે આ સુંદરીનું મુખ તો દિવસ અને રાત્રિએ નિરંતર ખીલી ઉઠે છે.” આમ શરમાઈને જાણે ચન્દ્ર દિવસે આવતા નહીં હોય?
‘સર્વે સ્ત્રીઓમાં આનું રૂ૫ શ્રેષ્ઠ છે.' એ સૂચવવા માટે જ બ્રહ્માએ જંઠ (ગળા) ઉપર રેખા દેરી ના હોય ! અર્થાત્ શંખ સમાન ડોક હોવા છતાં શંખના મધ્યભાગમાં વક્રતા છે
જ્યારે આના હૃદયમાં વકતાનું નામ નિશાન નથી! | મધ્યમાં કઠીન અને બહાર સુકુમાળ એવા આ સ્ત્રીને બે સ્તન સુવર્ણ કળશ જેવા શોભે છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આ સ્ત્રીની બાહલતા કમલની નાળ જેવી મનહર છે. પરંતુ આશ્ચર્ય એ છે કે મૃણાલની નાળમાં કાંટા હોય છે, પરંતુ આની ભુજાલતા કાંટા વિનાની છે.
આ સુંદરીનું હૃદય સમુદ્ર સમાન ગંભીર છે, પરંતુ સમુદ્ર ખારે છે, જ્યારે આમાં ખારાશનું નામ પણ નથી.
સરસ ભોજન કરનારી હોવા છતાં કદરિ (પાતળા પેટવાળી) છે અને રોગ રહિત અને ગુણોથી સહિત છે.
આને કટીબાગ સિંહણના જે મુણિગ્રાહ્ય છે. એની નાભિ જાણે લાવણ્યની કુપી (કુઈ) જેવી છે.
આના બંને નિતંબ પુષ્ટ અને બે બાજુ સરખા છે. એના સાથળ કેળના સ્તંભ જેવા સુકમળ અને જાનુ ગૂઢ છે.
કાચબાની પીઠ સમાન ઉન્નત અને સુંદર બે પગની શોભાથી તેણીના શરીરની શોભામાં એર વધારે લાગે છે.
રક્તકમલમાંથી સાર તો (લાલાશ)ને લઈને જાણે વિધાતાએ ગજગામિની એવી આ સુંદરીના હાથ–પગના તળીયાં અને ન બનાવ્યા ન હોય !
પગથી માથા સુધી લક્ષણે પેત આવું સર્વાંગસુંદરરૂપ કઈ સ્ત્રીનું હશે ? અથવા વ્યંતરી કિન્નરી, દેવકન્યા, પાતાલસુંદરી કે વિદ્યાધરીના રૂપથી અધિક રૂપ ધારી આ કેણ સ્ત્રી હશે!
अहो नारदपांडित्यं, कुत एतद्विलोकितं । वीक्षितं च पटेऽनेन, रूपमालिखितं कथं ॥१०॥ इति प्रत्यक्षमानेना-पीक्षमाणो मुहुर्मुहुः । संशयाश्रितचेतस्कः, केशवो विह्वलोऽभवत् ।। ११ ॥
ખરેખર, નારદનું કેવું પાંડિત્ય છે કે જેને એક વખત જોઈને ચિત્રપટમાં સુંદર રૂપનું સરસ આલેખન કર્યું છે !
આ પ્રમાણે સુંદરીને સાક્ષાત્ જાણે જોતા ન હોય તેમ ચિત્રસુંદરીને વારંવાર જોતા શકિત બનેલા શ્રીકૃષ્ણ વિદ્ગલ બની ગયા. पुनरप्यच्युतोऽवोच-कल्पनैः किं प्रयोजनं । हस्तै ककंकणादर्श-प्रयोजनमिवावनौ ॥ १२॥ अत्याग्रहेण पृच्छामि, नारदमेव केवलं । चिंतयित्वेति गोविंद-स्तमपृच्छत्प्रयत्नतः ॥१३॥ स्वामिन् रम्यमिदं रूपं, समानीतं कुतस्त्वया । सद्यः प्रसद्य हृद्यात्मन् , द्रुतं मे वद तुष्टये ।। १४ ॥ पटस्थेनाप्यनेनाशु, रूपेण मम मानसं । अक्षोभ्यमपि केनापि, क्षोमितं हस्तिकर्णवत् ।। १५ ॥ स्तंभितं स्तंभनेनेव, मोहनेनेव मोहितं । यंत्रितं यंत्रकेणेव, मंत्रकेणेव मंत्रितं ॥१६॥
કૃણ વિચારે છે કે ખાલી કલ્પનાઓ કરવાનું શું પ્રજન? કંકણની જેમ હાથમાં
Page #130
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૧ર૩
અરિસે હોય તો પછી દુનિયામાં બીજે કયાં જોવા જવાની જરૂર? માટે સામે જ નારદ છે, તે તેને બધું પૂછી લઉં. જેથી બધી કલ્પનાને અંત આવી જાય.
એમ વિચારીને કૃષ્ણ પ્રયત્ન પૂર્વક નારદને પૂછ્યું: “સ્વામિન, આવું સુંદર રૂપ તમે કયાંથી લાવ્યા ? મારા સંતોષ માટે આપ કૃપા કરીને જલદીથી કહે.” કારણ કે આ ચિત્રપટના રૂપ દર્શનથી અક્ષોભ્ય એવું પણ મારું મન હાથીના કાનની જેમ ચંચળ બની ગયું છે. સ્તંભન વિદ્યાથી જેમ ખંભિત થઈ જાય, મોહિની વિદ્યાથી જેમ મોહિત થઈ જાય, યાંત્રિક વિવાથી જેમ યંત્રિત બની જાય અને મંત્ર શક્તિથી જેમ મંત્રિત થઈ જાય તેમ મારું મન ક્ષુબ્ધ બની ગયું છે.”
पृष्ट सतीति भूदिष्ट-तुष्टिमरिष्टनाशिनीं । विभ्रददभ्रशुभ्राचि-रमदो नारदोऽवदत् ।। १७॥ कृष्णनाम्नाप्यकृष्णास्य, समाकर्ण्य च निर्णय । अपि दोलायमानात्त्वं, दुखतां चेतसस्त्यज ।। १८॥ न नैर्जरं न गांधर्व, न विद्याधरगं ननु । त्वं विजानीहि मानुष्य-रूपमेतद् वृषाकपे ।। १९॥ श्रीकुंडनपुरे स्फरे, हारे क्षमायोषितो गले विभाति भूपतिर्भीष्म-नामा धामाखिलश्रियां ॥२०॥ तस्य राज्ञी कलाप्राज्ञी, भूता नूता विशारदः। तस्याश्वास्ति ह्यसौ पुत्री, पवित्रीकृतभूतला ।। २१॥ रुक्मिणी नामतः ख्याता, प्रदधाति स्ववर्मणि|आवाल्यादपि रूपेण, रेखां लेखांगनेव च ।। २२॥ वैताढयपर्वते गत्वा, श्रेण्योर्द्वयोरपि खलु । रुपं विद्याधरस्त्रीणां, मयका प्रविलोकितं ॥२३॥ भूतलेऽपि च सर्वस्मि-निरीक्षिता नृपस्त्रियः।रुक्मिणीक्रमणांगुष्ठ-शोभां कापि बिभर्ति न ॥ २४ ॥
કૃષ્ણના અતિ આગ્રહથી તેના નિર્ણયને સાંભળીને નિર્મળ અને પવિત્ર હદયવાળા નારદ સંતોષકારી અને સંતાપને દૂર કરનારી વાણીથી કહે છે.
નામથી કૃષ્ણ પરંતુ ઉજજવલમુખવાળા હે કૃષ્ણ, ચિત્તની ચંચળતાનો ત્યાગ કરે અને દુઃખથી મુક્ત થાઓ. આ કેઈ દેવકન્યાનું, ગાંધર્વ કન્યાનું કે વિદ્યાધરી કન્યાનું રૂપ નથી. પરંતુ માનવ-કન્યાનું સૌદર્ય છે.
આ પૃથ્વીતલ ઉપર પૃથ્વીના હાર સમાન અને લક્ષ્મીદેવીને ક્રીડાગૃહરૂપ કુડિનપુર નામનું નગર છે. ત્યાં ભીષ્મ નામનો રાજા રાજય કરે છે. તેની કલાસામ્રાજ્ઞી વિદૂષી શ્રીમતિ નામની પટ્ટરાણું છે.
તે બંને દંપતીને રૂકિમ નામને રૂપવાન પુત્ર અને રૂપમાં જગતની સ્ત્રીઓના રૂપને ઓળંગી જાય તેવા અદ્દભૂત રૂપને ધારણ કરનારી રુકિમણી નામની પુત્રી છે. ' અરે મરારિ, એ રૂકમણના રૂપનું વર્ણન કરવાની મારી શક્તિ નથી. ખરેખર, મેં વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણીમાં અને ઉત્તર શ્રેણીમાં જઈને વિદ્યાધરીઓનાં રૂપને જોયાં અને ભૂતલમાં લગભગ બધા રાજાઓની રાજરાણીઓ અને રાજકન્યાઓને જોઈ. પરંતુ તે બધીનું રૂપ રૂષિમણના એક અંગુઠા માત્રની શોભા જેવું પણ નથી..
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
किं तु सा पुण्यलावण्या, त्वया श्रुतवती हरे । तत्किं श्रुतं सभासद्भ्यः सभायां पुरुषोत्तम ।। २५ ॥ दृष्टा कांता न सा येन, न सा श्रुतवती भुवि । अवतारो मुधा तेषा-मवतीर्णास्तु निष्फलाः ।। २६ ॥
હે વિષ્ણુ, આની પુણ્યવતી અને રૂપવતી કન્યા તમે જોઈ નહી હોય અને સાંભળી પણ નહી હેય ! આ સભાના કેઈ સભાસદે પણ જોઈ નહી હોય અને સાંભળી પણ નહીં હોય! ખરેખર, વિષ્ણુ! આવી રૂપસુંદરીનું દર્શન અને સ્પર્શમ જેણે કર્યું નથી તેને જન્મ નિષ્ફળ છે અને ભૂમિપર તેને અવતાર ફેગટ છે. नारदोदिदतमाकर्ण्य, रुक्मिण्या रुपमद्भुतं । ऊढानूढास्त्यसौ नारी, माधवेनेति भाषितं ॥ २७ ॥ निशम्य नारदः प्रोचे, सोढा नास्ति परं हरे शिशुपालमहीशाय, ख्यातायास्ति समर्पिता ।। २८॥ शिशुपालेशितः पाचे, जेतुं जिग मिषो रिपून्।जितं रुक्मिणा प्रेम्णा, पक्षपातचिकीर्षया ॥ २९ ॥ जित्वा प्रत्यर्थिनः प्रत्या-गच्छतोः स्वनिकेतने।भूभृत्कुमारयोः प्रीति-नीरंधे समजायत ।। ३० ॥ शिशुपालाय तुष्टेन, बंधुना तत्र रूक्मिणा।अनापृच्छथैव पित्रादीन, प्रदत्ता रुक्मिणी स्वसा ।। ३१ ॥ शिशुपालोऽपि भूपालो, विशालकरवालभृत्। वैरिकालो मनःकालो, वीरमान्योऽस्ति सांप्रतं ॥३२॥ अचिंत्यशक्तिधाराणां, देवानामपि दुर्लभा । जीवता तु न सा तेन, मुच्यते रुक्मिणी कनी ॥३३॥
આ પ્રમાણે નારદના મુખે રુકિમણીના અદૂભૂત રૂપ-ગુણની પ્રશંસા સાંભળીને કૃષ્ણ પૂછ્યું સ્વામિન, આ સ્ત્રી વિવાહિત છે કે અવિવાહિત ?'
નારદે કહ્યું – વિવાહિત નથી, પરંતુ શિશુપાલ રાજાની સાથે એનું વાગુદાન થયેલું છે. એક વખત શિશુપાલે બલવાન શત્રુને જીતવા માટે ભીમરાજાની મદદ માંગી. ભીમપુત્ર કિમકુમારની મદદથી શિશુપાલ શત્રુ પર વિજય મેળવ્યું. સંતુષ્ટ થયેલી શિશુપાલ અને રૂમિકુમારની ગાઢ મૈત્રી બંધાણી. કિમકુમારે સ્વદેશ પાછા ફરતી વખતે ઉત્સાહમાં આવીને પિતાની બેન રૂકિમણીને માતા પિતાને પૂછયા વિના જ શિશુપાલને આપી. શિશુપાલ રાજા પણ ખડ્મયુદ્ધમાં ભયંકર રીતે તલવાર ચલાવવામાં) અજોડ છે. શત્રુઓને કાળ છે. અને વીરમાની છે.
શિશુપાલ જીવિત છે ત્યાં સુધી તે અચિંત્યશક્તિશાળી દેવાની પણ તાકાત નથી કે એના હાથમાંથી રૂકિમણીને મૂકાવી શકે. समाकर्थे ति वैकुंठो, रोमचांचल्यधारणात् । लोके यथार्थनामाभू-न्मतिचंचलतायुतः ॥३४॥ सुकृष्णवदनं कृष्णं, निरीक्ष्य नारदोऽभ्यधात् । सर्वथा मा कृथाश्वेत-चिंतयान्वितमच्युत ॥३५॥ सत्वमेवावलंबस्व, मुख्यः सत्ववता भव । यस्वावलबमेनैव, सिद्ध्यंत्यर्था हि देहिनां ॥३६॥ सत्वोद्यमविधातृणां, फलंत्वर्थाः समीहिता । तस्मात्सत्वोद्यमी काय, सुखैषिणा मनीषिणा ॥३७॥
Page #132
--------------------------------------------------------------------------
________________
સગ-૪
૧૨૫
तत्पाणिग्रहणे विष्णो, कामना तव चेद्भवेत् । यावदूढा न सा ताव-त्वमेव तां वृणीष्व तत् ||३८|| कुमार्या हि बिवो दृणां शतानि पुनरोकसां । क्षमातले समस्तीद - - मपि प्रसिद्धमच्युत ||३९|| तस्मात्त्वमेव गोविंद, सर्ववीर शिरोमणिः । द्राक्याणिग्रहणं तस्याः, कुरुष्वाश्रित्य साहसं ॥ ४० ॥ एकतः शतशो नार्य, एक तस्ते सहस्रशः । रुक्मिण्याः पुरतो भाति, न कापि स्त्री मनागपि ॥ ४१ ॥ सर्वासामपि कांतानां, भोगा व्यर्थास्तथा तव । इंद्रियाणां यथा भोगा, जीवतामंतरेण तु ॥ ४२॥ बहुधा वर्णनैस्तस्या, मोहयित्वेति माधवं । समुत्थितस्ततः स्थाना-- नारदः कलिकामुकः ॥४३॥
નારદે કહેલી વિગત સાંભળીને કૃષ્ણની રેશમરાજી ચ'ચળ બની ગઈ, લેાકેાક્તિ પ્રમાણે ચ'ચલતાના કારણે કૃષ્ણનું હિર (વાનર) નામ યથા થયું !
કૃષ્ણ વદનવાળા કૃષ્ણુને જોઇને નારદે કહ્યુ : 'અચ્યુત, ચિ ંતાતુર ના થાશે. સત્યનુ આલબન લઇને સત્ત્વશાળી બને, જે સત્વના આલખનથી મનુષ્યા સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. · જ્યાં સત્ય છે ત્યાં જ સિદ્ધિ છે. ' તે સુખના અભિલાષી બુદ્ધિમાન પુરૂષોએ સત્વશીલ અને ઉદ્યમી બની પેાતાની ઇષ્ટ સિદ્ધિ માટે પુરૂષાર્થ કરવા જોઇએ.
વિષ્ણુ, જો તમારી ઈચ્છા રૂકિમણી સાથે પાણિગ્રહણ કરવાની હાય તે। જયાં સુધી તે કુવારી છે ત્યાં સુધીમાં તમે પાણિગ્રહણ કરી શકે છે. કુંવારી કન્યાને સે। વરને સે ઘર કહેવાય છે. તેા વીર શિરામણી કૃષ્ણ, સાહસ કરીને જલ્દીથી આની સાથે પાણિગ્રહણ કરી લ્યે. ખરેખર કૃષ્ણ, મારૂં માનવુ છે કે એકબાજુ સે'કડો, હજારા સ્ત્રીએ ઢાય તેા પણ રૂકિમણી આગળ તેએનાં રૂપગુણની કેાઈ વિસાત નથી. જીવિત વિના જેમ ઈન્દ્રિયાના ભાગો નિષ્કુલ છે તેમ યે સ્ત્રીએ સાથેના ભાગેા રૂકિમણી થિના ફોગટ છે. આ પ્રમાણે રૂક્મિણીના રૂપગુણની ઘણી ઘણી પ્રશંસા કરીને કૃષ્ણને મેાહાસક્ત બનાવી કક્ષિપ્રિય નારદ ત્યાંથી ચાલી
નીકળ્યા.
समुत्थिते मुनौ तस्मिन्मूर्छामापत् त्रिविक्रमः । शीतलैरुपचारैश्च, यादवैः सा निराकृता ॥ ४४॥ मूर्छायां विनिवृत्तायां, तस्याः संगममेव हि । सवांछस्विकलीभूतः, शून्यचित्त इव स्थितः || ४५ ॥
નારદના ગયા પછી કૃષ્ણે મૂ‰િત થઈ ગયા. યાદવેાએ કરેલા શિતલ ઉપચારથી કઈક સ્વસ્થ થયા, પરંતુ રૂક્મિણીના સંગમની પ્રબલ ઇછાથી વિલ બની ગયા, અને શૂન્ય
ચિત્તની જેમ સમય પસાર કરવા લાગ્યા.
sar शिशुपालेन समं नैमित्तिकं वरं । आपृच्छय रुक्मिणीलग्ने, पित्रादिभिरुपाददे ॥ ४६ ॥
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આ બાજુ રુકિમણીના માતાપિતાએ તિષીને પૂછીને શિશુપાલ સાથે રૂકિમણના લગ્ન નક્કી કર્યા. रुक्मिण्यापि च तल्लग्नं, विनिश्चितं श्रुतं यदा । तदा चिंतातुरा जाता, मा कृष्णवरणेच्छया ॥४७॥ कृष्णस्य शरणं भूया-मरणं शरणं च मे । स्वचित्तालोचमात्रेण, निश्चिकायेति रुक्मिणी ॥४८॥ तथापि कथषामास, पुरतः सा पितृस्वसुः। कृष्णो गृह्णातु मां वाग्नि-- न्यः कोऽपि महीतले।।४९॥
કૃષ્ણને વરવાની ઈચ્છાવાળી રુકિમણી પિતાના લગ્ન નક્કી થયેલા જાણીને ચિંતાતુર બની ગઈ અને “આ જીવનમાં કૃષ્ણ જ મારા શરણ છે નહીતર મરણ એજ મારું શરણ છે. આ પ્રમાણે મનમાં દઢ સંકલ્પ કર્યો. તેણે ફળની આગળ પોતાનો નિશ્ચય જણાવ્યા :-આ જગતમાં વિષ્ણુ જ મારા પતિ થાઓ. નહીતર અગ્નિ એ જ મારું શરણ છે.” समाकये ति रुक्मिण्या, वचनं दुःखगर्भितं । पितृस्वसा जगौ वत्से, माकाषिर्दुःखमुच्चकैः।।५०॥ यदि त्वं कथयस्तर्हि, दुःखं त्वरितमेव ते। निराकर्तुमुपायं च, विदधामि मनीषया ॥५१॥ श्रुत्वा पितृस्वसुर्वाक्यं, वरमित्यभिधाय सा । रुक्मिण्युवाच तत्तूर्ण, कुरु त्वं मम शर्मणे ॥५२॥
રૂકિમણીનાં દુઃખ પૂર્ણ વચન સાંભળીને ફઈએ આશ્વાસન આપ્યું -બેટી, તું જરા પણ ચિંતા કરીશ નહી. જે તારે આ જ દઢ સંક૯પ હોય તે દુઃખને દૂર કરવાના ઉપાય વિચારૂં.' ફઈના આવાં આશ્વાસનનાં વચન સાંભળીને રૂકિમણીએ કહ્યું -“મારા સુખને માટે આપ જલ્દીથી ઉપાય શોધો.” उभाभ्यामपि गोविंद--संगहृद्भ्यां ततो मुदा । मिलित्वा लिखितं पत्रं, ज्ञापयितुं वृषाकपेः ॥५३॥ धनाश्रये सहस्रांशु--दुरे यद्यपि तिष्ठति । तथापि नलीनी भानोः, सरःस्था करमीहते ॥५४॥ द्वारिकायां तथा विष्णोः, संस्थितस्य तवैव हि । समीहते करस्पर्श, रुक्मिणी कुंडिनस्थिता ॥५५॥ पत्रिकायां लिखित्वेति, ताभ्यां प्रेषयितुं ददे । नाम्रा च परिणामेन, दूताय वत्सलाय सा ॥५६॥
ત્યાર પછી બંનેએ મળીને રૂકિમણના હૃદયંગત ભાવને જણાવતા પત્ર કૃષ્ણને લખે. ‘આકાશમાં દૂર રહેલા સૂર્યનાં કિરણોને (કર) જેમ અહી સરોવરમાં રહેલી કમલિની ઇચ્છે છે, તેમ કુંઠિનપુરમાં રહેલી રૂકિમણી દ્વારિકામાં રહેલા આ ૫ વિષ્ણુના કર (હાથ) ની ઝંખના કરી રહી છે.” આ પ્રમાણે પત્ર લખી બંધ કરીને, તે બનેએ “વત્સલ નામના દૂતને પત્ર આપીને દ્વારિકા મોકલ્યા. पत्रिकां तां समादाय, चचाल सोऽपि सत्वरं । अतिक्रम्य बहुं मार्ग, द्वारवतीमवाप्तवान् ॥५५॥
Page #134
--------------------------------------------------------------------------
________________
સગ-૪
૧૨૭
પત્રિકા લઈને દૂત પણ અતિત્વરાએ પ્રયાણ કરતો અનુક્રમે દ્વારિકા પહોંચ્યા. संक्रंदनपुरी रम्यो-तीर्णास्ति किं त्रिविष्टपात् ।तस्याः शोभा समीक्ष्येति, दध्यौ संदेशहारकः।।५८॥ त्रिभूमान्निखिलेभ्योऽपि, प्रासादांश्च लघीयसः । समालोक्याभवत्तत्र, दूतो विस्मितमानसः।।५९॥ श्रीमुकुंदनरेंद्रस्य, प्रासादोऽयं भविष्यति । आशंक्य गमनात्तत्र, निषिद्धयते जनस्ततः ।।६०॥ यत्र यत्र व्रजत्येष, उद्दीश्य स्वमनीषया । नेत्ययं कृष्णराजस्य, निषिद्धयते ततस्ततः ॥६१॥ एवं पर्यटतस्तस्य, तत्राभवदिनत्रयी । पृष्टं जिज्ञासया तेन, तदा मर्त्यस्य कस्यचित् ॥६२॥ तेन सार्धं समागत्य. प्रासादो नरकद्विषः । दर्शितो दूरतस्तस्य, दूतस्योदंतवादिनः ॥६३॥ राजद्वारं समायातो, यावत्संदेशहारकः । प्रतीहारेण तावत्स, जल्पितः कुत आगतः ॥६४॥ सोऽप्युवाच प्रतीहार--महं वैदेशिकोऽस्मि वा। दूरदेशात्समायातः, कृत्यमुद्दिश्य सुंदर ! ॥६५॥ ततस्तवाधिनाथस्य, द्रुतं परोपकारक | त्वं समागमनं गत्वा, मामकीनं निवेदय ॥६६॥
દ્વારિકાની શોભા જોઈને દૂત વિચારે છે –“અરે, વર્ગમાંથી ઈન્દ્રની–અલકાપુરી તે આ પૃથ્વી ઉપર ઉતરી આવી નથી ? ખરેખર આ તે કઈ સ્વર્ગને ટુકડો લાગે છે.’ નાનામાં નાના ત્રણ માળના દરેક મહેલ જોઈને દૂત વત્સલ વિમય પામે. “આવડી મોટી નગરીમાં મારે કૃષ્ણનો મહેલ કયાં શોધ ?” જ્યાં જ્યાં પાંચ-સાત માળના પ્રાસાદે જુવે છે અને પૂછે છે – “આ કૃષ્ણમહારાજનો મહેલ છે ? એમ પૂછતાં પૂછતા અને નગરીમાં ભમતાં ભમતાં તેના ત્રણ દિવસ નીકળી ગયા, છતાં કૃષ્ણને રાજમહેલ જ નહિ. નિરાશ થયેલા વત્સલને એક સજ્જને પૂછયું -“ભાઈ તમારે કેનું કામ છે ?' વત્સલે કહ્યું – “મહાયશ, મારે અહીંયાના રાજાધિરાજ કૃષ્ણમહારાજને મળવું છે.” તે સજજન પુરુષ વત્સલને સાથે લઈ ગયા અને દૂરથી કૃષ્ણને રાજમહેલ બતાવ્યો. રાજમહેલ જોઈને વત્સલ વિસ્મત બની ગયે. દરવાજે આવ્યો ત્યારે પ્રતિહારે રોકીને પૂછ્યું -“આપ કયાંથી આવે છે ?” તેને કહ્યું – “હું વિદેશી છું. દૂર દૂરથી કેઈ કાર્ય માટે આવ્યો છું. આપના મહારાજનાં દર્શન કરવાની મારી ઈચછા છે. તો પરોપકારી, મહારાજાને મારા આગમનના સમાચાર જણ અને મને મહારાજાનાં દર્શન કરાવો.”
उत्थाय बचसा तस्य, दूतो वैदेशिकः प्रभो ! । दिक्षुर्दर्शन तेजा-यातोऽस्तीति व्यजिज्ञपत्।६७॥ युष्माकं चेद्भवेदाज्ञा, ममादेशविधायिनः । युष्माकं दर्शनं दृष्टुं, समागंतु ददामि ॥६८॥
પ્રતિહારી ઉઠીને રાજહેલમાં ગયે. મહારાજાને પ્રણામ કરીને કહ્યું : “મહારાજા કોઈ વિદેશી પુરુષ આવ્યા છે. તે આ૫નાં દર્શનની આશા રાખે છે. જે આપની આજ્ઞા હોય તે આપના માટે રાજસભામાં આવવાની અનુમતિ આપું”
Page #135
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્નાત્ર
तं वैदेशिकमुत्तमं ।। ६९ ।।
"
आकर्ण्य वचनं तस्य, जगाद पुरुषोत्तमः । देहि देहि समायातुं शिरस्यारोप्य गोविंद - वचनं द्वारपालकः । प्रत्यागत्य च तं दूतं समानयन्नृपांतिकं ॥ ७० ॥ द्वाभ्यामपि समागत्य, सत्रा कृत्वा शिरोञ्जलिं । देवेंद्र इव देवाढय सभास्थः प्रणतो हरिः ।। ७१ ॥ स्वामिन् वैदेशिकः सोऽयं, यो मया प्रतिप्रादितः । संसत्स्थपुंडरीकाक्षं प्रतीहारोऽब्रवीदिति ॥ ७२ ॥ कृष्णस्तद्दर्शनेनैव समुल्लसितलोचनः । समेतस्त्वं कुतो दुतेत्यशाक्षीत्स्वयमेव च ॥ ७३ ॥ कृष्णराजं तदीयां च पर्षदं प्रविलोक्य सः । दूतः क्ष्मासर्वमैश्वर्य - मत्रैवास्तीत्यचिंतयत् ।। ७४ ॥ જ્ઞઃ પ્રસ્તાવોચિત નન્હે ક્ષત્વતિ વિનયેન સઃ । શ્રીહિનપુરાદ્વૈત, નૃત્યવાનન્સ સંમતિ । ૭૧ ॥ तदा कृष्णेन विज्ञानं, रुक्मिण्यभिधया जनः । अन्येन प्रेषितो माभू-न्मम ज्ञापयितुं द्रुतं ॥ ७६ ॥ स्वचेतसीति संकल्प्य, पृष्टुं तं विजने ततः । संसद्विसर्जनोपायं चितयामास केशवः ॥७७॥ दूतेनायुदितं स्वामि-नेकांते किंचिदस्ति ते । कथनीयं महाह्लाद - विनिर्मितिपरायणं ॥ ७८ ॥ विसृज्य संज्ञया शीघ्रं, समस्तामपि संसदं । समादाय समं दूत - मुत्थितः सबलोहरिः ॥ ७९ ॥ विजने भवने गत्वा, स्थित्वा योग्यासने च तौ । अप्राष्टां रामगोविंदौ, तं योग्यासनसंस्थितं ॥ ८० ॥ दूत त्वं प्रेषितः केना - यातो वा केन हेतुना । द्वाभ्यामपीति पृष्टः संयोज्य द्वौ करौ जगौ ॥ ८१ ॥ निवेदयामि यत्स्वामि- नहं तव पुरो वचः । निःशेषमपि विज्ञेयं, त्वयका सत्यमेव तत् ॥८२॥
T
૧૮
દ્વારપાલનાં વચન સાંભળીને પુરૂષ!ત્તમે કહ્યુ':-આવવા દે, આવવા દે એ વિદેશી પુરુષને.’ કૃષ્ણુની આજ્ઞા શિરેાધાય કરીને દ્વારપાલ પાછા આવીને તે દૂતને રાજાની પાસે લઈ ગયા. તે બંનેએ સાથે રાજસભામાં આવીને, મસ્તકે અજલિ કરીને, દેવસભામાં દેવેન્દ્રની જેમ સભાસદેાની મધ્યમાં રહેલા કૃષ્ણને નમસ્કાર કર્યાં.
દ્વારપાલે રાજાને કહ્યું : સ્વામિન્, મેં જે કહેલું' તે આ વિદેશી પુરુષ આપના દન માટે આવેલા છે. પ્રસન્નનેત્રે દૂત સામે જોઈને કૃષ્ણે પૂછ્યું : ‘તમે કયાંથી આવે છે ?' તે કહ્યું :-‘સ્વામિન્, આપને અને આપની રાજસભાને જોઈ ને વિચારૂ છુ કે, ‘પૃથ્વીનું સમસ્ત ઐશ્વર્યાં જાણે અહીં આવીને વસ્યું' છે.' આ પ્રમાણે અવસરેાચિત ભાષણ કરી વિનયપૂર્વક એલ્યું. ‘હુ કુ’નિપુરથી આવુ છુ.. કુ નિપુરનું નામ સાંભળી કૃષ્ણના મગજમાં સ્ફુરણા થઈ : ‘રૂકિમણીએ આ માણસ દ્વારા મને સદેશેા તા મેકલ્યા નહી હૈાય ?” તેટલામાં દૂતે જ કહ્યું : ‘સ્વામિન્, આપને આનંદપ્રદ સમાચાર આપવા આવ્યા છું.' તરત જ કૃષ્ણે ઇશારાથી સમસ્ત સભાનું વિસર્જન કર્યુ દુતને સાથે લઇ, કૃષ્ણ અને ખલભદ્ર મંત્રણાગૃહમાં ગયા. ત્યાં ચેગ્ય આસન ઉપર બેસી કૃષ્ણે દૂતને પૂછ્યુ : તમને કયા કારણે કેને અહી મોકલ્યા છે?” એ હાથ જોડીને દૂતે કહ્યું : ‘હુ આપની પાસે જે કઈ વાત કરૂ તે આપ બિલકુલ સત્ય
માનશે.
Page #136
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૧
श्रीकुंडिनपुरे कुंडा-नुकारे संपदंबुभिः।राजते निजतेजोभि-भीष्मराजो जिताहितः ।। ८३ ॥ तस्य प्रिया प्रियालाप-कलापाठविचक्षणा । वलक्षलेक्षणैर्देवी-वाऽस्ति किंनु पतिव्रता ।। ८४ ॥ तया पतिव्रताधर्म-भाक्त्वेन सुषुवे ऽङ्गजः । समग्रोदग्रसंग्राम-राजद्विजयराजितः ॥८५ ॥ शंकरस्य यथा सूनुः, समभृच्छिखिवाहनः । यथेंद्रस्य जयंतश्च, तस्य रुक्मिसुतस्तथा ॥८६॥ अन्या च तनया न्याय-भूयो विनयसंयुता । योगिनामपि चेतांसि, कंपयती कलावतां ।। ८७ ॥ पुरंदराद्यथोत्पन्ना, जयंती नामतोंगजा। पारावाराद्यथा लक्ष्मी-हिमाचलाद्यथा शिवा ।। ८८॥ यथा सरस्वती धातु-चंद्रतश्चंद्रिका यथा। तथा भीष्मनृपाजाता, रुक्मिणी विश्रुता सुता॥ ८९॥
સંપત્તિરૂપી જલથી પરિપૂર્ણ કુંડના આકારે રહેલા શ્રીકુ નિપુર નગરમાં શત્રુઓને માટે ભયંકર એ પરાક્રમી ભીષ્મ રાજા રાજ્ય કરે છે. તેની પ્રિયભાષિણી, લક્ષણવંતી, વિદૂષી અને પતિવ્રતા એવી શ્રીમતી નામની રાણી છે. તે દંપતી, શંકરનો જેમ કાર્તિક સ્વામી અને ઈન્દ્રને જેમ જયંત નામે પુત્ર છે તેમ યુદ્ધ કલામાં વિશારદ રૂકિમકુમાર નામનો પુત્ર છે. અને ઇન્દ્રની જેમ જયંતી, સમુદ્રની જેમ લક્ષમી, હિમાલયની જેમ પાર્વતી, બ્રહ્માની જેમ સરસ્વતી, ચન્દ્રની જેમ ચન્દ્રિકા તેમ કલાકાર અને ગીપુરૂષના પણ ચિત્તને ચંચળ બનાવી દે તેવી સુંદર રૂપવતી “કિમણી” નામની પુત્રી છે.
शिशुपालाय सा दत्ता, सहोदरेण रुक्मिणा । गतेन भवनं तस्य, मानितेन मुहुर्मुहुः ।। ९० ॥ मणीवात्यद्भूताभाभी, रुक्मिणी रमणीषु सा। अपृष्ट्वैव स्वपित्रादीन्, ददे संग्राममानतः ॥ ९१ ॥ तांदत्वा यावदागत्य, स्वजनानां पुरोजगौ । समस्तै रपि तत्ताव-त्स्वीकृतं योग्यतावशात्।। ९२ ॥ मिथस्तयोविवाहाय, लग्नं पित्रादिभिः शुभ।पृष्टं नैमित्तिकस्यासा-वपि तद्वीक्ष्य दत्तवान् ।। ९३ ॥ माधश्वेताष्टमीघस्र, नक्षत्रेच शुभे विधौ । समस्ति लग्नमादत्तं, रुक्मिणीशिशुपालयोः ॥ ९४ ॥
એક વખત શિશુપાલની મદદે ગયેલા રૂકિમકુમારે તેના શત્રુને વશ કરી આપવાથી શિશુપાલ રૂકિમકુમારને આદરપૂર્વક પિતાને ત્યાં લઈ ગયા. ત્યાં શિશુપાલે રૂક્નિકુમારને ઘણું સન્માન આપ્યું. ઉત્સાહિત બનેલા રૂકિમકુમારે માતા પિતાને પૂછયા વિના જગતની સ્ત્રીઓના રૂપ સૌન્દર્યમાં એક રેખા સમાન મણ જેવી તેજસ્વી પિતાની બેન રૂકિમણીને શિશુપાલને આપી. કંડિનપુર આવીને માતા પિતા સ્વજન વિગેરેને વાત કરી. રૂમિકુમારની વાતને બધાયે વધાવી લીધી. માતા પિતાએ શિશુપાલ અને રુકિમણીના લગ્ન તિષીને પૂછીને નકકી કર્યા. તે મહાસુદ અષ્ટમીના શુભ મુહૂર્ત લગ્ન નિશ્ચિત થયાં છે. ૧૭
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૩૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अत्रांतरे मुनिः प्राप्तो, नारदो नृपपर्षदं । तत्राशीर्वाददानेन, संतोष्य संस्थितः क्षणं ॥९५॥ स्थित्वा भूमिविभोः शीघ्र-मंतःपुरदिदृक्षया पृष्ट्वा जिगमिषुस्तत्र, प्राविशन्नारदो मुनिः ॥९६॥ अंतःपुरेऽभवभीष्म-भूपस्य विधवा स्वसा । तयासनादिदानेन, मुनिः सन्मानितो भृशं ।। ९७ ॥ सत्कारितः स्थितस्तत्रा-सने पुरस्थया तया । आकार्य निखिला राज्ञो, राज्योध्यो मिता मुनेः९८ आशीर्वचःप्रदानेन. यावत्तास्तोषिता भृशं । पृथक्सा रुक्मिणी ताव-त्पातिता क्रमयामले ॥९९॥ प्रणतोऽहं पृथक्त्वेना--नया यदि पदद्वये । अस्याः पृथग्ददाम्याशी-चस्तेनेति तद्ददे ॥४००॥ द्वारवतीपुरीराजा, यदुकोटिनिषेवितः । त्रस्तसमस्तविद्वेषी, हरिबंशहरिहरिः ॥१॥ स स्तात्तव धवस्त्वं तु, तदग्रमहिषी भव । इत्याशिषमसंभाव्यां, श्रुत्वा सा विस्मिताऽभवत् ॥२॥ कथयित्वेति रुक्मिण्या, नारदर्षिः समुत्थितः । त्वदेकमनसा विष्णो, यत्तयाकारि तच्छृणु ॥३॥ न धान्यादि क्षुधा भुंक्ते, सखीभिः सह वक्ति न । न च स्नाति जलैर्देहे, परिधत्ते न सा स्रजं ॥४॥ स्वजने विजने वाप्यु--द्याने नैव च कानने । प्रासादे सा विषादेन, न कापि लभते रतिं ॥५॥ अंगारानिव श्रृंगारान् , विदत्यंगे दधाति न। भूमिलोठनतश्चेयं, धूलिलेपनधारिणी ॥६॥ राक्षसीवासिता रात्रि--स्तस्या अस्ति भयंकरी । शुक्लायां निशि चंद्रोऽपि, पादैरेव निहंति तां ॥७॥ ततो नान्नरुचिविष्णो, तस्याः समस्ति वासरे।वियोगिन्याश्च योगिन्या, इव निद्रापि नो निशि।।८॥ चक्रवाकी रविं दृष्ट्वा, दिवसे लभते सुखं। चकोरी च विधुं सातु, त्वां विना कमपीह न ॥९॥ तवैव नाम ध्येयेन, ध्यानेन च तवैव हि । दुःखिन्यपि मुकुंदासौ, कन्या जीवति केवलं ॥१०॥ ततः स्वदर्शनेनैव, पयोदेन लतामिव । तत्र गत्वा हरे त्वं तां प्रेम्णा पल्लवय द्रुतं ॥११॥
એક વખત નારદ મુનિ ભીષ્મ રાજાની રાજસભામાં પધાર્યા હતા. રાજાએ આદરસત્કાર કરી તેમનું સન્માન કર્યું હતું. થોડી ક્ષણે ત્યાં રહીને રાજાને પૂછી અંત:પુર જેવા માટે નારદજી અંતઃપુરમાં ગયા હતા. ત્યાં રાજાની વિધવા બેન મંડિતાએ અભ્યત્યાનપૂર્વક સત્કાર કરી આસન આપીને સન્માન કર્યું હતું. રાજાની બધી રાણીઓએ નારદજીના ચરણ પર્શ કરી નમસ્કાર કર્યા. નારદે તે બધાને અલગ અલગ આશીર્વાદ આપીને સંતુષ્ટ કરી. તેમાં રૂકિમણીને ઘણુ પ્રેમપૂર્વક જુદો જ આશીર્વાદ આપે. “હરિવંશને વિષે સિંહ સમાન, શત્રુઓ માટે કાળ સમાન, કડો યાદ જેની સેવા કરી રહ્યા છે એવા દ્વારકાધિપતિ શ્રીકૃષ્ણ તારા પતિ થાઓ. હું તેમની મુખ્ય પટ્ટરાણું થા.” આ પ્રમાણેના અસંભવિત આશીર્વાદને સાંભળીને રૂકિમણી આશ્ચર્ય મુગ્ધ બની ગઈ. નારદ તે આશીર્વાદ આપી અને વિષગુના ગુણગાન કરીને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ રૂમિણી આપના પ્રત્યે ગાઢ અનુરાગિણી બની ગઈ. રાત ને દિવસ એક ચિત્તે વિષ્ણુનું ધ્યાન ધરતી રહી છે. રાજન, રુકિમણીની સ્થિતિની શી વાત કરું? ખાતી નથી, પીતી નથી, સખીઓ સાથે હાસ્ય વિનોદ કરતી નથી, શરીરની શુશ્રષા કરતી
Page #138
--------------------------------------------------------------------------
________________
સગ-૪
૧૩૧
નથી. વિલેપન કે ખાન પણ કરતી નથી. પરિવારની સાથે હોય કે એકલી હોય, ઉદ્યાનમાં હોય કે સરોવરમાં હોય, તે જલક્રીડા કે આરામ ક્રીડા કરતી નથી. જંગલમાં હોય કે મહેલમાં હોય, આખો દિવસ વિષાદથી ઘેરાયેલી રહે છે. કયાંય એને ચેન પડતું નથી. કશાયમાં એને આનંદ નથી. અલંકાર તે એને અંગારા સમાન લાગે છે. શરીર પર એક પણ અલંકારને પહેરતી નથી. કેઈ જાતના શણગાર સજતી નથી. જમીન ઉપર સૂઈ જાય છે. ભૂમિ ઉપર આળોટે છે. શરીર ધુળથી ખરડાયેલું રહે છે. રાત્રિ રાક્ષસીની જેવી ભયંકર લાગે છે. પૂર્ણિમાને ચન્દ્ર પણ તેને શિતલતા આપી શકતા નથી. વિયેગિની રૂકિમણીને દિવસે અન્ન રૂચિ થતી નથી અને રાત્રિએ ગિનીની જેમ નિદ્રા રૂચી થતી નથી. અર્થાત નિદ્રા આવતી નથી. ચક્રવાકી સૂર્યને જોઈને આનંદ પામે છે, ચકેરી ચન્દ્રને જોઈને આનંદ પામે છે તેમ આપના દર્શનથી જ તેને આનંદ થશે. સુખ થશે. આપ સિવાય કોઈ એને સુખ આપી શકે તેમ નથી. ધ્યાન-ધ્યેય વિગેરે બધું તેને માટે એક આપ જ છે. ખરેખર, રાજન, રુકિમણું ફક્ત આપના ધ્યાનથી જ જીવિત રહી શકી છે. તો મેઘ વડે જેમ લત્તા પલ્લવિત થાય તેમ આપ આપના દર્શન વડે તેને પલ્લવિત કરે. જલદીથી ત્યાં પધારીને તેના પર પ્રેમવારિનું સિંચન કરો.
दूतप्रोक्तं वचः श्रुत्वा, शृण्वाने नीलवाससि । दूतं त्रिविक्रमः प्राह, वरीतुं तां यियासया ॥१२॥ श्रीकुंडिनपुरे तत्र, दूत व्रजाम्यहं कथं । कथंचिद्यदि गच्छामि, तदा सा मे मिलेत्कथं ॥१३॥
બલભદ્ર અને કૃષ્ણ દૂતનું કથન સાંભળીને રૂકિમણી સાથે પરણવાની ઇચ્છાવાળા શ્રીકૃષ્ણ કહ્યું : “દૂત, કુંડિનપુર કેવી રીતે જવું? ત્યાં આવું, પણ તે મને કેવી રીતે મળશે ?” इति पृष्टे मुकुंदेन दूतो, विज्ञपयत्यलं। श्रीकुण्डिनपुरोपांते, प्रमदाख्यं बनं महत ॥१४॥ सफलाः सहकाराश्च, सरसाः सुरपर्णिकाः। सुरंगा नागरंगाश्च, बकुला मातुलिंगकाः ॥१५॥ नागवल्लयः कदल्यश्च, कुवल्लयो गिरिमल्लिकाः।राजं तेऽनेकजातीया, वने तति शाखिनः ॥१६॥ प्रभूतैः पादपैस्तत्र, तमावृतः समंततः । अशोकनामधेयोस्ति, शाखी शोकविनाशकः ॥ १७ ॥ वैजयंती निबद्धास्ति, तस्योपरि महत्तमा । द्राक्त्वामाकारयंतीव, वायुना कंपनच्छलात् ।। १८ ॥ भूपालस्वसृपुत्रीभ्यां, पूर्वमेव नरायणात्वदर्थ स्थापिता तस्या-धस्तान्मूतिर्मनोभुवः ॥१९॥ उपकाररतेनाथ, तत्रागम्यं त्वया द्रुतं ।तस्या जीवितदानार्थ, स्थेयं गुल्मांतरालके ॥ २० ॥ कामा_पूजनव्याजा-त्स्वभ्रात्रादीन् प्रतार्य चारुक्मिण्यपि विभो तत्र, संकेतेनाऽऽगमिष्यति॥२१॥ युवयोनिर्भरं, स्वांत-स्नेहयोरुभयोरपि । मिलनं नाथ तत्रैव, भविष्यति सुखावहं ॥ २२ ॥ केनचित्कारणेनापि, यदि त्वं नागमिष्यसि।त्वद्वियोगेन सा बाला, मरणं तर्हि लप्स्यते ॥२३॥ ममोपरि कृपां कृत्वा, त्वदागमनसूचकादेहि देहि द्रुतं किंचि-द्यथा यामि निजे पुरे ॥ २४ ॥
Page #139
--------------------------------------------------------------------------
________________
૩૧
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
એ સાંભળીને દૂતે કહ્યું :-સ્વામિન `ડિનપુર નગરની પાસે ‘પ્રમ’ નામનું મોટું વન છે. તે પ્રમઢ વનમાં આમ્રવૃક્ષ વટવૃક્ષ નારંગી, માસ બી, બકુલ ખિન્નેરા, નાગરવેલ, કદલી (કેળા) કમલવત અને ગિરિમલ્લિકા આદિ અનેક જાતના નવપલ્લવિત વૃક્ષાની ઘટા રહેલી છે. ચારે તરફ અનેક વૃક્ષાના સમૂહ વચ્ચે શેાકના નાશ કરનાર વિશાલકાય અÀાક નામનુ' મહાવૃક્ષ છે. તેના ઉપર સુદર ધજા રહેલી છે. તે પવનથી ક’પાયમાન થવાના બ્હાને જતા આવતા મુસાફરાને જાણે પેાતાના તરફ ખેલાવતી ન હોય તેવી છે. રાજન્, રાજાની બેન રૂકિમણીએ આપના માટે જ અશેાકવૃક્ષની નીચે કામદેવની મૂર્તિ સ્થાપન કરી છે. તે પરોપકાર પરાયણ સેવા આપ રૂકિમણીને જીવિત દાન આપવા માટે ત્યાં જલ્દીથી પધારે. આપે વૃક્ષના ઝુંડ વચ્ચે રહેવુ. સ્વામિન્, પોતાના માતા-પિતા ખ' વિગેરે સ્વજનેાને છેતરીને કામદેવની પૂજાના બ્હાને સકેતને અનુસારે રૂકિમણી ત્યાં આવશે. ત્યાં આપના અનેનું સુખદાયી સ્નેહપૂર્ણ મિલન થશે.
જો આપ કાઈ કારણવશાત્ ત્યાં નહી પધારે તે। આપના વાગે તે ખાળા મૃત્યુ પામશે. તે। આપ મારા ઉપર કૃપા કરીને અવશ્ય આવવાની નિશાની રૂપે મને કઇંક આપે. તે લઈને હું હવે અહીથી જલ્દી કુઝિનપુર પહેાંચી જઉં.'
ત્યુત્તે તેન સૂતેન, પત્ર સુવળભૂષિત / સ્વસ્તમુદ્રિા તત્ત્વા, શ્રીપતિર્વિસસને હૈં ॥ ૨૧ ॥ वस्त्रालंकारदानेन, कृष्णेन तोषितो भृशं । प्रणत्य पुंडरीकाक्षं स दूतश्चलितस्ततः ॥ २६ ॥
દૂતનું કથન સાંભળીને હર્ષિત થયેલા શ્રીકૃષ્ણે સુવણ ભૂષિત પત્ર અને પોતાના નામની મુદ્રિકા આપીને, અને વસ્ત્ર અલકાર વિગેરે બક્ષિસ આપીને, દૂતને વિસર્જન કર્યાં. દૂત પણ કૃષ્ણને નમસ્કાર કરીને ત્યાંથી રવાના થઈ ગયા.
दूतेऽथ प्रस्थिते तत्र, तन्मयः पुरुषोत्तमः । अबिलंबं स्वयं गंतु मुपायं हृद्यचिंतयत् ॥ २७ ॥ चेद्बलेन युतो यामि, तद्वार्ता प्रसरिष्यति । दुःखिनी सत्यभामापि, भविष्यति च मत्प्रिया ॥ २८ ॥ एकाकित्वेन वा यामि, न तदप्यायतिप्रियं । दुःखिताया अपि तस्याः सांत्वनेच्छा महीयसी ॥ २९ ॥ अहं संकर्षणश्चापि, द्वावेवात इतो द्रुतं । यावः स्यंदनमारुह्य, केनाप्यज्ञातगोचरौ ॥ ३० ॥ સમાહ્ય રથ રંગસુરંગમ–સમન્વિત નિશીથે રામનોવિંદ્રી,સસન્નાૌ શ્વેતુ: રૂ।
દૂતના ગયા પછી તન્મય બની ગયેલા કૃષ્ણ ત્યાં કેવી રીતે જલ્દીથી પહેાંચવું, તેના ઉપાય। વિચારવા લાગ્યા. ' જો હુ સૈન્ય લઈ ને જાઉ' તે। વાત બહાર પ્રસરી જાય અને મારી પ્રિયા સત્યભામાને પણ દુ:ખ થાય. અને જો એકાકી જાઉં તે પરિણામ સારૂ ના આવે. અને દુ:ખી થયેલી રીસાયેલી સત્યભામાને શાંત કરવી મુશ્કેલ થઇ પડે. બસ, હું... અને બલભદ્ર કાઇ ન જાણે તે રીતે રથમાં બેસીને અહીયાથી નીકળી જઈ એ. એ જ માગ શ્રેષ્ઠ
Page #140
--------------------------------------------------------------------------
________________
સગ -૪
૧૪
છે. ” આ પ્રમાણે વિચારી કૃષ્ણ અને બલભદ્ર બંને ભાઈઓ શસ્ત્ર-સરંજામ સહિત વાયુવેગી રથમાં બેસીને મધ્યરાત્રિએ દ્વારિકામાંથી રવાના થઈ ગયા. रहोयाने बलानीव, शस्त्राण्येव बलाच्युतौ । जानंतौ भूरिशः शीघ्र, सार्थे तान्येव बभ्रतुः ॥३२॥ प्रद्योतनरथौपम्यं, धरतं वेगतो रथं । समारुढौ बलोपेन्द्रा-वेयतुः कुंडिनांतिकं ॥३३॥ दृश्यते रिपुविस्तारो, महानावां तु रंहसा । द्वावेवात्र समायातौ, पद्धतिः का करिष्यते ॥३४॥ बिचारे क्रियमाणे च, समाचख्यौ हली हरिं । यत्रैकाकी भवेत्सिंह–स्तत्र किं श्वापदैः परैः ।३५॥ राममुवाच कृष्णोऽपि, भ्रातस्तवानुभावतःा मनागप्यावयोीति–नास्ति कुतोऽपि वैरितः।।३६॥ द्वौ तौ च सत्वकलितौ बलधैर्यवर्या-वात्मीयशक्तिविजिताखिलदुष्टदस्यू । श्रीकुंडिनाभिधपुरस्य समीपवयु-द्यानं समेयतुरनोकहराजमानं ॥३७॥
इति पंडितचक्रचक्रवर्तिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीसांबप्रद्युम्नचरित्रे रुक्मिणीपाणिग्रहणाय श्रीकृष्णराजस्य कुंडिनपुरोपांतकाननागमनकथनो नाम चतुर्थः सर्गः समाप्तः ॥ श्रीरस्तु ॥
શસ્ત્ર એ જ એમનું વિશાલ સૈન્ય છે, એમ જાણતાં બંને ભાઈઓ રસ્તામાં પિતપોતાના શસ્ત્રાને સંભાળી રહ્યા. સૂર્યના રથની જેમ તીવ્રગતિએ દોડતા રથ ઉપર આરૂઢ થયેલ ઈન્દ્ર અને બલીન્દ્રની જેમ કૃષ્ણ અને બલભદ્ર કુંડિનપુરની નજીકમાં આવી ગયા. દૂરથી જોયું તે ત્યાં કુંઠિનપુરની ચારે બાજુ શત્રુસેના પથરાયેલી જોઈ વિચારવા લાગ્યા.
અરે, આમાંથી આપણે રસ્તે કેવી રીતે કાઢીશું?' વિચારી રહેલા કૃષ્ણને બલભદ્રે કહ્યું ભાઈ, મુંઝવણમાં કેમ પડી ગયા ? જ્યાં એક સિંહ હોય ત્યાં હજારે હરણિયાઓનું શું ગજું?’ કૃષ્ણ બલભદ્રને કહ્યું –“ભાઈ, તમારા પ્રભાવથી મને કોઈ પણ શત્રુને જરાપણ ભય નથી. આપણે બે છીએ પછી ભયને કોઈ સ્થાન નથી. બલવાન, વૈર્યવાન, સત્વશાલી, તેમજ પોતાના પરાક્રમથી સમસ્ત શત્રુઓને જેમણે જીતી લીધા છે એવા બને ભાઈઓ-શ્રીકૃષ્ણ અને બલભદ્ર કુડિનપુરની સમીપના અનેક વૃક્ષોથી સુશોભિત ઉદ્યાનની નજીકમાં આવ્યા.
આ પ્રમાણે પંડિતેમાં ચક્રવતી સમા શ્રી રાજસાગરગણીના વિદ્વાન શિષ્ય પંડિત રવિસાગરગણીએ રચેલા શ્રી શાબ પ્રદ્યુમ્ન ચરિત્રમાં રુકિમણી સાથે પાણિગ્રહણ માટે શ્રી કુંડિનપુર નજીકના ઉદ્યાનમાં શ્રીકૃષ્ણના આગમન સુધીનું વર્ણન કરતે ૪૩૭ લોક પ્રમાણ ચતુર્થ સર્ગ સમાપ્ત.
Page #141
--------------------------------------------------------------------------
________________
॥ अथ पञ्चम सर्गः प्रारभ्यते ॥
श्रीकुंडिनपुरे शिष्ट-त्रिविष्टपानुकारिणि । मेरुत्तीर्णमिदं किं नु, नंदनं नंदनं वनं ॥१॥ वृक्षरनेकजातीयैः, सौरभ्यपरमैः सुमैः । औषधिभिरनेकाभि-रिदं हि राजते वनं ॥२॥
सग : ५
દેવેની સ્વર્ગપુર સમી ડિનપુરની બહાર વન જોયું. તે જાણે મેરૂપર્વતથી ઉતરીને આવેલું નંદનવન ન હોય, એવું લાગતું હતું. અનેક જાતના વૃક્ષોના સુગંધી પુપિ અને વિવિધ ઔષધીઓથી યુક્ત પ્રમદવન શોભી રહ્યું હતું.
स्वरुपेणाश्विनी पुत्रा-विव तौ क्षितिराजिनौ। लसद्वनस्थली शोभां, द्रष्टुं विविशतुर्मुदा ॥३॥ प्रविश्य तत्र यावत्तौ, वीक्षेयातामितस्ततः। अशोकस्तावता दृष्टो, नृणामशोकताप्रदः ॥४॥ दूतोक्तचिह्नसंसूचा–प्रपचनपरायणा। वैजयंती तरोस्तस्योपरि चारु विराजते ॥५॥ तस्याधो मान्मथी मूर्तिः, सारस्फूर्तिसमन्विता । कांतानां कामसंपूर्ति-दायिनी च तदा बभौ॥६॥ स्पंदनं छोटयित्वा च, तत्रान्यत्र तुरंगमौ। मुक्त्वा तौ संस्थितौ छन्नं, रुक्मिण्यागमकामुकौ ॥७॥
સાક્ષાત્ અશ્વિનીકુમાર સમા કૃષ્ણબલભદ્ર વનસ્થલીથી શોભાને જોવા માટે પ્રમદવનમાં પ્રવેશ કર્યો. પ્રવેશીને આમ તેમ જુવે છે ત્યાં મનુષ્યનાં શોકને દૂર કરનાર અશોકવૃક્ષને જોયું. દૂતના સૂચન મુજબ તેના ઉપર સુંદર ધ્વજા ફરકતી જોઈ. તેની નીચે સ્ત્રીઓનાં મનરને પૂર્ણ કરનાર દેદીપ્યમાન કામદેવની મૂર્તિ જોઈને ખૂશ થયેલા બંને બંધુઓ રથને છોડી અને સુરક્ષિત સ્થલે મૂકી, રૂક્ષમણીનાં આગમનની રાહ જોતાં વૃક્ષની ઘટા પાછળ સંતાઈને
मा २a. इतश्च द्वारिकापुर्या, नारायणः करोति किं । गत्वा पश्यामि तं चेति, संजगामर्षिनारदः ॥८॥ राजलोके समागत्य, पप्रच्छे नारदर्षिणा । युष्माकं स्वामिनौ भद्रं, वर्तते क्व च केशवः ॥९॥ रामकृष्णावितस्तूर्ण, रथमारुह्य वेगिनं । चलिताविति तत्रत्यै–स्तस्य प्रकथितं जनैः ॥१०॥ नारदोऽनुपविष्टोऽसौ, श्रुत्वेति चलितस्ततः । श्रीचेदिनगरे प्राप्तः, शिशुपालनिकेतनं ॥११॥ विनयासनदानेन, नारदस्तेन तोषितः । अजानन्निव पप्रच्छ, शिशुपालमहीपतिं ॥१२॥ शिशुपाल! भवत्पाणिग्रहस्य लग्नमंजसा । गृहीतमस्ति रुक्मिण्या, सार्धमिति श्रुतं मया ॥१३॥ तत्किं सत्यमसत्यं वा, वदतात्पुरतो मम । इत्युक्ते भूपतिः स्मित्वा, प्राह सूनृतमेव तत् ॥ १४ ॥
Page #142
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૩૫
उवाच नारदस्तहि, त्वमेतल्लग्नपत्रकं । शुद्धाशुद्ध विचाराय, प्रदर्शयाविलंबतः ॥१५॥ मुनिनेत्युदिते भूमि–पाल आनाय्य पत्रकं । लपने लज्जमानोऽपि, प्रादर्शयन्मुनीशितुः ॥१६॥ मुनिर्लग्नं समालोक्य, वाचयित्वा विचार्य च । भूपतेर्मानसे शंका, प्रविधातुं शिरोऽधुनात् ।। १७॥ कंपिते मस्तकेऽकस्मा-न्मुनिना नारदेन तु । समुभूच्छंकितस्वांत-स्त्वरितं वसुधाधवः ।। १८ ॥ भूपोऽभ्यधान्मुने केन, हेतुना कंपितं शिरः।सोऽप्युवाच क्षमानाथ, किमप्यस्ति न कारणं ।। १९॥ शिशुपालोऽवदत्तूण, मुने कारणमंतरा । न भवेत्महतां चेष्टा, विशिष्टाचारधारिणां ॥२०॥ ततः प्रसद्य सद्यस्त्वं, निवेदय निबंधनं । प्रसह्येति नृपेणोक्ते, जगाद मुनिनारदः ॥२१॥ मया विलोकितं लग्नं, भग्नं च मम मानसं । यतो लग्नेऽत्र यानेन, शरीरे कष्टमस्ति ते ।। २२ ॥ अतो यत्नेन गंतव्यं, त्वयका कुण्डिने पुरे । अन्यथा ते महीनाथ, मृत्युरेव न संशयः ॥२३॥ शरीरे विद्यमाने च, समस्तमपि संभवेत् । इन्द्रियाणां गणे नष्टे, निःशेषमपि नश्यति ॥ २४ ॥ ततस्तव हितायाहं, निरुपयामि भूरिशः । गंतव्यं महता तत्र बलेन भवता सह ॥२५॥ रक्षणीयं शरीरं ते, महीपते यथातथा । आत्मीयं हि तदेवात्रा-वसरे कृत्यमेति यत् ॥२६॥ इत्युदित्वा कलिं घोरं, समुत्पाद्य च नारदः।प्रचचाल ततोऽन्यत्र, धरित्र्यां क्लेशमीक्षितुं ॥ २७॥
આ બાજુ “કૃષ્ણ શું કરે છે, દ્વારિકામાં જઈને જોઉં તે ખરો !' આમ વિચારી નારદજી દ્વારિકામાં આવ્યા. રાજમહેલના મંત્રીને પૂછ્યું. “તારા બંને સ્વામી (કૃષ્ણ–બલભદ્ર) કુશલ છે ને ? કયાં છે ?” “અમારા સ્વામિ કૃષ્ણ-બલભદ્ર પવનવેગી રથ ઉપર આરૂઢ થઈને કયાક ગયા છે. આ પ્રમાણે સંત્રીના મુખે સમાચાર જાણું નારદજી ખૂશ થયા. “વિષ્ણુ બીજે કયાંઈ જાય નહીં, નક્કી રૂક્ષમણને લેવા માટે જ ગયા છે. આમ વિચારી તરત જ નારદજી ચેદીનગરમાં શિશુપાલના રાજમહેલમાં પહોંચ્યા. શિશુપાલે ઘણુ આદર સહિત નારદને સત્કાર્યા. પ્રસન્ન બનેલા નારદે જાણે જાતાં જ ના હોય તેમ શિશુપાલને પૂછ્યું: “રાજન, મેં સાંભળ્યું છે કે તમારા લગ્ન રૂફમણી સાથે થવાના છે, તે વાત શું સત્ય છે ?? હસીને શિશુપાલે કહ્યું - “રવામિન, આપની પાસે શું છૂપાવાનું હોય ? આપે જે વાત કહી તે સાચી છે.” નારદે કહ્યું – “તારી લગ્ન પત્રિકા જેઉં. તે શુદ્ધ છે કે અશુદ્ધ ?” બેલવામાં લજજા આવવા છતાં શિશુપાલે તરત જ લગ્ન પત્રિકા નારદજીનાં હાથમાં મૂકી. લગ્ન પત્રિકા વાંચી વિચારીને રાજાના મનમાં શંકા ઉત્પન્ન કરવા માટે નારદે માથુ ધૂણાવ્યું. મસ્તકના કંપનથી શકિત બનેલા શિશુપાલે નારદજીને પૂછ્યું :–“સ્વામિન, આપે કયા કારણે માથું ધૂણાવ્યું.? મહાપુરૂષોની કોઈ પણ ચેષ્ટા કારણ વિનાની હતી જ નથી. તે કૃપા કરીને જે કાંઈ હોય તે આપ જરૂર કહેશે.” “રાજન , લગ્ન પત્રિકા જોઈને મારું મન ભાંગી ગયું. ખરેખર, આ લગ્નમાં તારા શરીરે કષ્ટ પડશે. શરીર સારૂં હશે, વિદ્યમાન હશે તે બધું જ છે, જે પાંચે ઈદ્રિયોને જ નાશ થઈ જાય તો બધાને જ નાશ છે, માટે કુંડિનપુર લગ્ન માટે જાવ તે
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
સાથે વિશાલ સૈન્ય લઈને જજો. તમારા હિતને માટે કહું છું તમે ગમે તેમ કરીને જાતની રક્ષા કરજે. સૈન્ય સાથે હશે તે અવસરે કામ લાગશે.” આ પ્રમાણે ભયંકર કલહ ઉપજાવીને ધરતીમાં બીજા બીજા સ્થળે કજીયા જેવા માટે નારદજી ત્યાંથી વિદાય થયા.
नारद गते राजा, शिशुपालाभिधस्ततः । मेलयित्वा बलं प्रौढं, प्रतस्थे कुंडिनं पुरं ।। २८ ॥ चलनानंतरं स्वल्प-कालेनागत्य तत्र सः । अवेष्टयत्स्वसैन्येन, समंतात्कुंडिनं पुरं ।। २९ ॥ मागादत्र दुराह्वानः, कोऽपि भूपो रिपुर्मम । इतीव कटकेनैवा-कारयत्परितो वृतिं ।। ३० ॥ लवणादधिना जंबू-द्वीपो यथा समंततः । तारकेर्वा यथा मेरु-स्तत्पुरं वेष्टितं तथा ।। ३१॥
નારદજીના ગયા પછી શિશુપાલે પિતાનું વિશાલ સૈન્ય એકત્ર કરીને કુંડિનપુર તરફ પ્રયાણ કર્યું. અલ્પ સમયમાં કુડિનર આવી પહોંચ્યા. નગરની ચારે બાજુ પિતાના સૈન્યથી કુલિનપુરને વીંટી લીધું. “કોઈપણ મારો શત્રુ આ નગરમાં દાખલ થાય નહી, તેમ માનીને જેમ લવણ સમુદ્ર વડે જબૂદ્વીપ, તારા ગણ વડે મેરૂ પર્વત વીંટળાય તેમ કુંઠિનપુર નગર શિશુપાલન સૈન્યથી બેટ જેવું બની ગયું.
पुरं तद्वेष्टितं श्रुत्वा, रुक्मिणी चिंतयान्विता।कृष्णपाणिग्रहोत्कंठा, जाता च जनकानुजा ॥ ३२॥ आगम्यते मुकुंदेन, मां वरीतुं कथं द्रुतं । तमेव रमणं कर्तु, मयापि गम्यते कथं ॥३३॥ ततो दीनमुखी साऽऽसी-द्विष्णुसंगमनेच्छया।स्नेहिन्यमिलिते प्रायः स्त्रीणां कष्टं महत्तनौ ॥३४॥
શિશુપાલના સૈન્યથી કુંઠિનપુર ઘેરાયેલું સાંભળીને કૃષ્ણને પરણવાની ઉત્કંઠાવાલી રૂક્ષમણી તેમજ તેના ફેઈ પંડિતા ચિંતિત બન્યાં. “અરે, વિષ્ણુ મને લેવા કેવી રીતે આવશે ? હું તેમને મળવા કેવી રીતે જઈશ?” આ પ્રમાણે રુકિમણી દીન મુખ વાલી બની ગઈ. પ્રાયઃ સ્ત્રીઓ પિતાના પ્રેમી નહી મલવાથી ખુબ જ દુઃખી થતી હોય છે.
विच्छायवदनां वीक्ष्य, तामुवाच पितृष्वसा। पुत्रिके सर्वथा दुःख, माकार्षीस्त्वं मनागपि ॥ ३५ ॥ पूर्वमेव मया प्रोक्तं, वर्तते पुरतस्तव । तथोद्यम विधास्यामि, यथा भावि तवेप्सितं ॥३६॥ मदीयं वचनं किं नु, कथितं विस्मृतं तव । एकमेव वराणां तु वचनं दृढतायुतं ॥ ३७॥
ઉદાસીન બનેલી રૂકિમણીને જોઈને ફેઈએ કહ્યું : બેટી, તું શા માટે દુઃખી થાય છે? તારે જરાયે દુખ કરવું નહી. મેં તને પહેલા પણ કહ્યું છે કે ગમે તેમ કરીને તારું ઇચ્છિત કરીશ અને હજુ પણ કહું છું તું જરાયે ચિંતા કરીશ નહી. મારા વચન પર વિશ્વાસ રાખ. ઉત્તમ માણસનું વચન કયારે પણ નિષ્ફળ જતું નથી.
Page #144
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૪
૧૩૭
संतोष्यैवंविधैक्यैिः , कोमलैर्दुःखिनी कनीं । मुकुंदमिलनोपाय, पितृस्वसा व्यचिंतयत् ॥ ३८॥ एकाकिनी त्रियामायां, लात्वैनां यदि याम्यहं। कलंकिता तदा गुर्वी, भविष्यत्युभयोरपि ॥ ३९ ॥ अनापृच्छयैव पित्रादी-नथवा सह केनचित । अहं किं प्रेषयाम्येतां, न तदप्यस्ति शोभनं ॥४०॥ विचारे हृदयेनैवं, क्रियमाणे स्वबुद्धितः । प्रादुर्भुता मतिस्तस्याः, शस्या मार्गानुगामिनी ॥४१॥ ध्वस्तांगिदपकंदर्प-मूर्तिपूजनकैतवात् । वाद्येषु वाद्यमानेषु, समादाय व्रजाम्य ॥ ४२ ॥ वादित्रेषु पवित्रेषु वाद्यमानेषु वादकैः। गीतेषु गीयमानेषु, तां लात्वा सा ययौ बहिः ॥४३॥
આ પ્રમાણે કેમલ વચનથી દુખી બનેલી રૂકિમણીને સંતોષીને કૃષ્ણને મેળવી આપવા માટે ફેઈ વિચારે છે. જે એકલી રૂકિમણને રાત્રિમાં લઈને જાઉં તે અમારા બંને ઉપર ભારે કલંક આવે. જે તેના માતા-પિતાને પૂછ્યા વિના એને કોઈની સાથે કર્યું તે પણ સારૂં નહી. કેવી રીતે બંનેને સંગમ કરી આપે ? આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતાં એક સરલ અને પ્રશસ્ત બુદ્ધિ ઉત્પન્ન થઈ.
કામદેવની પૂજાના બહાને વાદકે વાજિત્ર વગાડી રહ્યા હોય, સોહાગણ સ્ત્રીઓ મંગલિક ગીતો ગાઈ રહી હોય,! હાથમાં પૂજાની સામગ્રી લેય. સોળે શણગાર સજાવીને રૂકમણીને આ પ્રમાણે નગરની બહાર લઈ જવાથી માર્ગ સરલ બનશે.
चित्रवादित्रसंगीत-गीतध्वानपुरस्परं । सुवासिनीवृता याव-निर्ययौ साथ रुक्मिणी ॥ ४४ ॥ तावता शिशुपालेश–सेवकैः समुपेत्य च। बहिर्गमनतः सर्वा, अपि कांता निवारिता ।। ४५ ॥ निवार्य य चरा गत्वा, शिशुपालस्य सन्निधौ । द्रुतं विज्ञपयामास, रुक्मिणीगमनं वने ।। ४६॥ गीयमाना वधूटीभी, रुक्मिणी क्वापि कानने। याति नाथ यथाज्ञा ते, तथा वयं प्रकुर्महे ॥४७॥ यदि प्रसाद्यते स्वामि-स्तदा गंतुं प्रदीयते।नो चेत्तदा तथास्माकं, त्वरितं त्वं प्रसादय ॥४८॥ सेवकैरिति विज्ञप्तो, जगाद वसुधाधवः । न देया सर्वथा गंतु, युष्माभी रुक्मिणी वने ॥४९॥ इति श्रुत्वा निजस्वामि-मुखादेशं च सेवकाः।न्यवारयंत ते सद्यः, रुक्मिणीं गमनाइने ॥५०॥
આ પ્રમાણે વિચારી પંડિતાએ રૂક્ષમણીને તૈયાર કરી. અનેક જાતના વાજિંત્રના અવાજ સહિત સેંકડો હજારે સ્ત્રીઓના મંગલગીત ગવાઈ રહ્યાં છે, એવા ઠાઠમાઠથી ફઈની સાથે રૂમને વરઘોડો નગરના દરવાજા આગળ આવ્યા, ત્યાં જ શિશુપાલના સૈનિકોએ આવીને બહાર નહી જવા માટે બધી જ સ્ત્રીઓને ત્યાં જ રોકી રાખી, અને શિશુપાલ પાસે જઈને રૂકમણી વાજતે ગાજતે સ્ત્રીઓની સાથે નગરની બહાર જઈ રહી છે, તે સ્વામિન, આપની આજ્ઞા હેય તે રૂમણીને નગરની બહાર વનમાં જવા દઈએ, સૈનિકનું નિવેદન સાંભળીને
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૮
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
શિશુપાળે કહ્યું: મારી સખ્ત મનાઈ છે કે કોઈપણ સ્ત્રી, પુરૂષ, બાલ કે વૃદ્ધ કોઈને પણ નગર બહાર જવા નહી દેવાં. તેમાં રૂક્ષમણને તે સુતરાં જવાની રજા નથી. પિતાના સ્વામિના આદેશને સાંભળીને સૈનિકોએ રૂક્મણીને ત્યાં રોકી રાખી. भीष्मभूपानुजाजल्प-दाक्रोशवचनैस्तदा।विना शुभं विचारं कि, भवद्भिः क्रियते त्विदं ॥५१॥ ते प्रोचुः को विचारोऽत्र, स्वाम्याज्ञास्माकमीदृशी।ततो नूनं न चास्माभिर्यातुमेषा प्रदास्यते ॥५२॥ भूपालभगिनी कोपा-टोपेन पुनरप्यवकारे कथं न यथाजाता, समस्त्यत्र विचारणा ।। ५३ ॥ यतोऽन्येधुर्गता पूर्व-मेवाभूद् रुक्मिणी वने । रममाणा वयस्याभिः, समं शैशवचेष्टया ॥५४॥ तदा तत्र वने दृष्टा, तया मूर्तिमनोभुवः । रागेण पूजयित्वा ता-मिदं वाक्यमभाष्यत ।। ५५॥ यदि स्वामिश्च मे भर्ता, निशेषदुःखनाशकः । शिशुपालो भवेत्तर्हि, सेत्स्यति मम चेप्सितं ।। ५६ ॥ तदा लग्नदिनेऽवश्यं, स्वर्णरूप्यमयैः सुमैः । पूजयिष्यामि ते मूर्ति, समस्तातिविनाशिनी ।। ५७ ॥ ततोऽसौ मानितां पूजां, कर्तु मूर्ते मनोभुवः । सुवासिनीयुता याति पादपाकीर्णकानने ।। ५८ ॥ वांछितोऽभूत्पतित्वेन, शिशुपालो नृपः पुरा।यस्य मूर्तेः प्रसादेन, याति साद्य तमचितुं ॥ ५९॥ ततः कथं निषेध्यैषा-नंगयात्राविधानतः ।स्वनाथस्यापि युष्माभि-द्रुतं गत्वा निरूप्यतां ॥६० ॥
ત્યારે ભીષ્મરાજાની બેન પંડિતાએ (ફેઈએ) આકાશપૂર્વક સૈનિકે કહ્યું: “અરે, તમને કોઈ સારાસારને વિચાર છે કે નહી ? તમે લેકે શું કરી રહ્યા છો?
સેવકો કહે – “અમે બીજું કંઈ જાણીએ નહી, અમારે તે અમારા સવામિની આજ્ઞાને અમલ કરે જ રહ્યો. અમારાથી કયારે પણ રૂક્ષમણને બહાર નહી જવા દેવાય.” કોધિત બનેલી પંડિતાએ કહ્યું: “શું કરવું જોઈએ શું ન કરવું તેની વિચારણા તમને કયાંથી હોય? જાવ, તમારા સ્વામિને આટલે સંદેશ પહોંચાડો કે રૂકમણિ પૂર્વે એક દિવસ પિતાની સખીઓની સાથે વનમાં બાલક્રીડા કરવા ગઈ હતી ત્યારે અમદવનમાં કામદેવની મૂર્તિ જોઈ આનંદવિભેર બની કામદેવની પૂજા કરી અને વરદાન માગ્યું કે હે સ્વામિન, સમસ્ત દુઃખનો નાશ કરનાર મારા મનને ઇચ્છિત એવા શિશુપાળરાજા જે મને પતિ તરીકે મળશે તે લગ્નના દિવસે હું સોનારૂપાના ફૂલ વડે સમસ્ત દુઃખને નાશ કરનારી આપની મૂર્તિની હું પૂજા કરીશ. તેથી તે કામદેવની પૂજાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે સોહાગણ સ્ત્રીઓની સાથે પ્રમહવનમાં જઈ રહી છે, આ પ્રમાણે પિતાની ઈચછાની પૂતિ થવાથી કામદેવની પૂજા માટે જાય છે, તો તેને કેમ નિષેધ કરી શકાય ? માટે તમે જલદી જઈને સઘળે વૃત્તાંત શિશુપાલરાજાને નિવેદન કરે.”
तया निगदितं श्रुत्वा, गत्वा च पार्थिवांतिकं । सेवकाः कथयामासुः, सर्व वृत्तांतमादितः ॥ ६१॥ रुक्मिणीमनुरक्तां च, स्वस्मिन् कुशलकामनात्।जानता शिशुपालेन, यात्राज्ञा प्रददे मुदा ।। ६२॥
Page #146
--------------------------------------------------------------------------
________________
सग-४
૧૩૯
प्रमाणीकृत्य निर्देशं, सेवकैर्वसुधाविभोः । कंदर्पमूर्तिपूजार्थ, दत्ता गंतुं च रुक्मिणी ॥६३ ॥
સેવકના મુખે સઘળા વૃત્તાંત જાણીને શિશુપાલે પિતાની કુશલકામના કરતી, પિતાના પ્રત્યે અનુરાગિણી માનીને રૂક્ષ્મણીને યાત્રા માટે પ્રમદવનમાં જવાની સંમતિ આપી. રાજાની આજ્ઞાનું પ્રમાણ કરીને સેવકોએ કામદેવની પૂજાને માટે રૂક્ષ્મણ આદિ સ્ત્રીઓને નગર બહાર orqn aधी.
अंतराले समुत्पन्न–प्रत्यूहब्यूहनाशनात् । मोदमाना चचालासा-वपि पूजनदंभतः ॥ ६४ ॥ गीयमाना मृगाक्षीभिर्यावत्सा कानेन गता।स्थित्वान्यस्त्रीयुता ताव-देतांजगौ पितृस्वसा ।। ६५॥ निकुंजे त्वरितं गत्वा, मनोभूमूर्तिपूजया । त्वमेवैकाकिनी भद्रे , साधयस्व समीहितं ॥६६॥
વચમાં આવેલા વિદને નાશ થવાથી ખૂશ થયેલી રૂકિમણી આગળ ચાલી. સુહાગણ સ્ત્રીઓ વડે મંગલ ગીત ગવાતા પ્રમદ વનની નજીકમાં આવ્યા ત્યારે ફેઈ પંડિતા એ બધી સ્ત્રીઓને બહાર રોકીને રૂકિમણીને કહ્યું : “બેટા, તું નિકુંજમાં એકલી જા. ત્યાં કામદેવની પૂજા કરીને તારૂં ઇચ્છિત સાધ.” प्रायः कामवशा कांता, परिवारमपि त्यजेत् । निर्यात्येकाकिनी चापि, करोति चित्तचिंतितं ।। ६७ ॥ परित्यज्य ततः सर्व-मप्यात्मनः परिच्छदं । पूजोपहारमादाय, मंदं मंदं विनिर्गता ॥ ६८॥ ध्यायंती हृदि गोविंद-मितस्ततस्तमेव चावीक्षमाणा दृशागच्छ-त्सार्थभ्रष्टेव कामिनी ॥ ६९॥ जराभीरुस्फुरन्मूर्ति--पार्श्वे सा यावदागता । गुल्मांतरस्थितेनापि, तावन्मुरारिणैक्ष्यत ॥ ७० ॥ किं देवी किन्नरी किंवा, विद्याधरी समस्त्यसौ।शशंकेतां निरीक्ष्येति, मानसे पुरुषोत्तमः ।। ७१॥ श्यामधम्मिलचिह्नन, पार्वणेन कलाभृता । सहाननेन तुल्यत्वं, प्रदधौ सा कुमायेपि ॥७२॥ नेत्रयोः खंजनौपम्यं, कंठे कंबुसमानतां । कुचयोः कलशाकारं, बिभ्रती शुशुभे च सा ॥७३॥ सौकुमार्य च रक्तत्वं, पाण्योः कोकनदोपमं । भूजयोर्मालतीमाल्य-समानत्वं दधार सा ॥ ७४ ॥ हंसगेन समादाय, स्थूलत्वं जठरादिव । नितंबौ विहितावस्या-स्ततोऽस्त्येषा कृशोदरी ॥७५ ॥ जंघयोः कदलीस्तंभ-सन्निभत्वमथातुलं । कूर्मपृष्टतुलामंघयो-स्ताम्रस्निग्धच्छवि नखे ।। ७६॥ यदा सा दूरतो दृष्टा, तदा देव्यादिकल्पना । जनिता पद्मनाभेन, रुक्मिण्यागमचेतसा ।। ७७॥ पार्श्वे स्थितवती जाता, यदा च सा तदा हरिः । नारीयमिति निश्चित्य, तस्या रूपेण विस्मितः।।७८ देहे षोडशशृंगार-परिधानाय युक्तितः । किमीदृश्यप्यहो नारी, धात्रा रूपेण जन्यते ॥७९॥ रूपलावण्यचातुर्य, सर्वसामपि योषितां । समादाय विधातैता-मेव वा किमजीघटत् ॥ ८ ॥ सर्वलक्षणसंपूर्णी, तामालोक्येति माधवः । चित्ते विचितयन् याव-न्निकुंजतो विनिर्गतः ॥ ८१ ॥
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કે :
;
*
પ્રાય: કામાસક્ત સ્ત્રીઓ પરિવારને પણ ત્યજી દે છે, અને પિતાનું મને ઈચ્છિત પૂર્ણ કરે છે. તે પ્રમાણે રૂકિમણી પણ પિતાના સંઘળા પરિવારને ત્યાગ કરીને હાથમાં પૂજા લઈ મંદ મંદ પણે ચાલી નીકળી, સાર્થ શબ્દ હરિણીની જેમ આમ તેમ જોતી હૃદયમાં વિષ્ણુનું ધ્યાન કરતી અશોક વૃક્ષની નીચે કામદેવની મૂર્તિ પાસે જ્યારે આવી ત્યારે નિકુંજની પાછળ રહેલા વિષ્ણુ રુકિમણુને જોઈને વિચારે છે -શું આ કોઈ દેવી છે? કિન્નરી છે કે વિદ્યાધરી છે? આ કુમારીનું મુખ શ્યામ અબડાના ચિહથી ખરેખર પૂર્ણિમાના ચન્દ્રની સમાનતાને ધારણ કરે છે. તેના કાજળયુકત ને ખંજન પક્ષીની જેમ શોભે છે. તેને કંઠ શંખ સમાન છે. અને તેના બને સ્તને તે ખરેખર કુંભના આકારે શોભી રહ્યા છે. તેના સુકુમાળ હાથ-પગનાં તળીયાં તે કોકનદ સમાન લાલ છે. તેની ભુજાઓ માલતીની માલા જેવી સુંદર છે. રાજહંસ સમાન ગતિને કરનારી એવી આ કુદરીના બને નિતંબે એક સરખા શોભી રહ્યા છે. તેની બન્ને જંઘા કેળના સ્તંભ જેવી સુકેમળ અને તેના પગ કાચબાની પીઠ જેવા ઉભડક તેમજ તેણીના નખે કોમળ અને રક્ત રત્નની જેમ શોભે છે. આ પ્રમાણે વિષ્ણુએ દૂરથી રુકિમણીને જોઈ ત્યારે મનમાં કોઈ દેવીની કલ્પના આવી ગઈ. જ્યારે નજીકમાં આવીને જોઈ ત્યારે જ કૃષ્ણને નિશ્ચય થયું કે “નહી નહી આ કોઈ દેવી નથી પરંતુ માનવીય શ્રી જ છે. ખરેખર બ્રાએ જગતની સ્ત્રીઓના રૂપ લાવણ્ય એકઠા કરીને જ આવું શ્રી રત્ન ઘડયું છે. ધન્યવાદ છે. બ્રહ્માના અપૂર્વ કૌશલ્યને! આ પ્રમાણે મનમાં વિચારતા કૃષણ સર્વલક્ષણયુક્ત રૂકમણિને જોઈને કુંજમાંથી બહાર નીકળ્યા. यदि मत्सुकृतेनात्रा-गतः स्याद् द्वारिकेश्वरः । दीयतां च वनांतान्मे, सांतर्हितश्च दर्शन ॥ ८२ ॥ पत्यौ स्नेहसूचा ई-मेव यावज्जगाविति । विविक्ते मिलिता कांता, स्वमनो हि प्रकाशयेत् ॥ ८३॥ मामेवामिलपत्येषा, नान्यमिति त्रिविक्रमः। निर्गत्य पुरतो भूत्वा, तस्थिवान् बलदेवयुक् ।। ८४ ॥
1
ti
મારા મહાન પુણ્યથી પ્રેરાઈને દ્વારિકાધિપતિ શ્રીકૃષ્ણ જે અહીં આવ્યા હોય તે મને તાત્કાલિક દર્શન આપ.” આ પ્રમાણે પતિનાં સ્નેહને સૂચિત કરવા માટે ના હોય તેમ રુકિમણીએ પ્રાર્થના કરી. ખરે ખર એકાંતમાં સ્ત્રીઓ પિતાના મનને પ્રકાશિત કરે છે.
પિતાના પ્રત્યે અનુરાગિણી એવી રૂકિમણીનું વચન સાંભળીને બલભદ્રની સાથે શ્રીકૃષ્ણ તેની સમક્ષ આવીને ઊભા રહ્યા.
सापि तं सुन्दराका रं, रूपेण स्मरसन्निभं । अनुमानेन वैकुंठ, रमणं तमकल्पयत् ॥ ८५ ॥ प्रकल्प्य रमणत्वेन, तमेव गुणसेवधि । मत्वा स्वं तत्कलत्रत्वं, हिया सास्थादधोमुखि ॥ ८६ ॥ मा लग्यात्तुष्टिदृष्टि में, तस्याभीक्ष्णं निभालनात् । इतिवाधोमुखी भूमि-मंगुष्टेन लिखत्यभूत् ।।८७॥
Page #148
--------------------------------------------------------------------------
________________
स
-४
.
કાદેવ સમાન સુંદર આકૃતિવાળા વિષ્ણુને જોઈને રુકિમણીએ અનુમાન કર્યું કે “નક્કી આ જ શ્રી કૃષ્ણ છે.” ગુણના ભંડાર એવા શ્રીકૃષ્ણ પિતાના પતિ છે અને પોતે તેની ભાય છે. એમ માની લજજાથી નીચું મુખ કરીને ઊભી રહી. વારંવાર પતિના સામું જોવાથી મારી નજર તેમને ના લાગી જાય, તે માટે જાણે નીચું જોઈને અને અંગુઠા વડે ભૂમિને ખણતી ઉભી રહી ના હોય ! इयं प्रवर्तते कन्या, धन्या लावण्यशालिनी । एतया सह जल्पामि, दक्षोऽहं प्रथमं कथं ।। ८८ ॥ इति संचित्य कृष्णेन, संस्थितेन महात्मना । प्रजल्पिता न सा बाला, वांछंत्यपि प्रज़ल्पनं ।।८९॥ अंगुष्टलिखनव्याजाद्, ज्ञापयंतीव जल्पनाजल्पिता सा मुकुंदेना-तीवस्नेहलया गिरा ॥ ९० ॥ अहं त्वद्वचनेनात्रा-यातोऽस्मि द्वारिकाविभुः ततः स्नेहलया दृष्टया, पश्य मां मृगलोचने ।। ९१ ॥ इति प्रोक्तापि नापश्यत्, सन्मुखं तस्य लजया। शिशुपालेशभीत्येव, कंपमानतनूलता ॥९२॥
રૂપવંતી ગુણવતી અને લાવણ્યશાલિની આવી સુંદર કન્યા સાથે પહેલા હું કેવી રીતે બોલું?' એમ વિચારીને સામે ઉભેલા વિષ્ણુ બોલવાની ઈચ્છા હોવા છતા મૌન રહ્યા. અંગુઠાથી ભૂમિને છેતરવાના બહાને પિતાને બોલવાનું જણાવતી ના હોય, એમ માનીને અતિ નેહપૂર્વક કેમલ વાણીથી વિષ્ણુએ કહ્યું :
“હે મૃગચના, તારા બોલાવવાથી હું દ્વારકાધિપતિ કૃષ્ણ તારી સમક્ષ આવ્યો છું. તે મારી સામે સ્નેહપૂર્ણ દૃષ્ટિથી તું જે.” આ પ્રમાણે કહેવા છતાં પણ રુકિમણીએ લજજાથી સામે જોયું નહી તે જાણે શિશુપાલના ભયથી કંપતી ના હોય ! रामोऽप्यवग्रथं सज्जी-कृत्य तावत् त्रिविक्रमास्वभावेन त्रपां कांताः, कुर्युः कन्यास्त्वतीव तां ।।९३॥ स्वयमेव समादाय, पाणिभ्यां त्वामिमां कनीं । सज्जीकृते रथे विष्णो, समारोपय सत्वरं ।। ९४ ॥ अद्यापि कामिनीनाथ-स्वरूपं न हि वेत्सि यत् । गोपालेष्वधितो गोप-पद्धतिमेव वेत्सि तत् ॥९५ रामवाक्यं समाकर्ण्य, प्रौढप्रेमा जनार्दनः। रुक्मिणीमालीलिंगात्म-रथारोपणकैतवात् ।। ९६॥ आरुह्य बलभद्रेण, द्राक् तावच्चालितो रथः । रथेऽथ चालितेऽजल्प-संकर्षणमयोक्षजः ।। ९७ ॥ पूरयित्वामनो मान्यं, पांचजन्यं महाध्वनि । ज्ञापयामि महीशादेः, स्ववृत्तांतं सविस्तरं ॥९८ ॥ अभ्यस्तान्यविचारेण, बिभ्यदप्यच्युताग्रजः । बंधुवाक्येन संतुष्ट, ओमिति प्रतिपन्नवान् ।।९९॥ प्रपन्ने बलभद्रेण, दशाण बलीयसा। पूर्यमाणे महाशंखे, प्ररूपितमिदं वचः ॥१०॥ शिशुपालबले ये स्युः, कुडिनपुःस्थिताश्च ये। वीरंमन्याः समुल्लासा-त्ते श्रृण्वंतु वचो मम ॥१॥ पुराणपुरुषेणापि, मया हृतास्ति रुक्मिणी। यूनां येषां भवेच्छक्ति-स्ते मोचयतु मत्कराव ॥२॥ विद्यमानेषु वीरेषु, गृह्यते रुक्मिणी यदि । युष्माकं वीरमानित्वं, किं गेहेनदिनां तदा ॥३॥
Page #149
--------------------------------------------------------------------------
________________
શાંમ-પ્રદ્યુમ્ન ચરિત્ર
सेवकीभूय वा सेवा - वृ -શ્રૃઝ્યા વિના હવ। ૩૫નીવયથ તૃત્વ, વિવંતો તિ સેવા || ૪ || प्रस्तावे यदि शूरत्वं, दर्श्यते न हि सेवकैः । तदा किं वृत्तिदानेन, तेभ्यः प्राप्तं सुखं नृपैः ॥ ५ ॥ શિશુપામહીપા, કત્તા તવયાની । યમા વર્તમાનેવિ, ટેન યિતે મા । ૬ ।। जीवितव्येन तत्किं ते, हत्कल्पिताभिमानिनः । शिशुपालेत्याख्यां लोका, वक्ष्यति शिशुपालनात् ॥ ७ ॥ મો મીષ્મ તવ પુત્રી ચે——વત્તા ટીયતે મયા । દિ નાનૈવ મીષ્મવ્યું, ન તુ તે રામેળ | ૮ || रुक्मिन्नपि कुमारत्वे, स्वकीयशौर्यगर्वतः । शिशुपालेशसैन्ये चे --त्साहाय्यं जनितं त्वया ।। ९ ।। रुक्मिणी या स्वसा ते सा, मया हृता तथापि हि । तद्रक्षां न विधत्से तत्, कि बाल्यं पुनरप्यभूत् ॥ १० 11 द्वावेवावामनेके च भवतो वीरमानिनः । तथापि हियते ह्येषा, किं युष्माकं बलं तदा ॥ ११ ॥ कृत्वा कापट्यमेताभ्यामपाहिंयत चेत्कनी । तदा किं क्रियतेऽस्माभिर्वाच्यं केनाऽपि नो मनाक् १ वीरमानित्वसामर्थ्य-मद्भुतं यदि वो हृदि । तदावाभ्यां समं युद्धं कृत्वा तदपि दर्श्यतां ॥ १३ ॥ इत्युक्त्वा ज्ञापयित्वा च सर्वेषामपि शृण्वतां । शंखनादं रथो निन्ये, ताभ्यां योध्धुं वनाद्बहिः || १४ || संग्रामकृति योग्यायां स्थापयित्वा क्षितौ रथं । किंभावीति वदंतीं स्त्री-माश्वास्य संस्थितौ च तौ ॥ १५ ॥
૧૪૨
-
ખલભદ્રે કહ્યું:- ‘કૃષ્ણ તું જલ્દી રથ તૈયાર કરી તેને બે હાથ વડે ઉપાડીને રથમાં એસાડ. શું તને ખખર નથી કે સ્ત્રીએ સ્વભાવથી લજ્જાળુ હાય છે અને આ તેા કન્યા છે. એ તે વધુ શરમાળ હોય. ખરેખર, કૃષ્ણ, તું ગેાકુળમાં વસ્યા હાવાથી ગેાવાળીયાની જ રીતભાત જાણે છે. આટ આટલી સ્ત્રીને પતિ થવા છતાં સ્ત્રીઓનાં મનને સમજી શકતા નથી.’ આ પ્રમાણે ખલભદ્રના રમુજી વચન સાંભળીને કૃષ્ણે રથ ઉપર ચઢાવવાના બ્હાને ગાઢ પ્રેમ પૂર્ણાંક રૂકિમણીને આલિંગન કર્યું. અર્થાત્ રૂકિમણીને થ ઉપર બેસાડીને પેતે પણ સાથે બેઠા, અને બલભદ્ર સારિથ થઈ ને વનમાંથી રથને બહાર લાવ્યા. કૃષ્ણે ખલભદ્રને કહ્યું : ‘પાંચજન્ય શ ́ખ ફૂંકીને શિશુપાલ આદિ રાજાઓને આપણે વૃત્તાંત જણાવીએ. આપણે ચારી છૂપીથી રૂકિમણીનું હરણ કરવુ' નથી. માટે આપની સ`મતિ હોય તે શાંખ ફૂંકું,' કૃષ્ણના વચનથી સૂતુષ્ટ થયેલા અલભદ્રે પોતાની સંમતિ દર્શાવી. ભાઈની અનુમતિ મેળવીને શ્રીકૃષ્ણે જોરથી પાંચ જન્ય શખ વગાડયા. અને બોલ્યા : ‘શિશુપાલ અને તેના સૈનિકો તેમજ પેાતાની જાતને શૂરવીર તરીકે માનતા કુડિનપુરનગરમાં રહેલા વીરા, મારૂ આ વચન સાંભળેા. પ્રૌઢ પુરુષ એવા મારા વડે રૂક્ષ્મણીનુ હરણ કરાય છે. તે જે કોઈ યુવાનો તથા પુરૂષામાં શક્તિ હોય તે મારા હાથમાંથી રૂકમણીને મૂકાવે. તમારા જેવા વીરપુરૂષોની હાજરીમાં હું કિમણીનુ હરણ કરી જાઉ તે તમારી વીરતા કલકિત થશે, ખરે, તમા ઘરમાં જ શૂરવીરતાના ડહાળ કરતા હશો.
પેાતાને સેવક તરીકે જાણતા અથવા સેવાવૃત્તિથી સેવક થઈ ને રહેતા મનુષ્યનુ
Page #150
--------------------------------------------------------------------------
________________
સગ -૪
૧૪૩
(કૂતરા) કરતાં વધુ શું મહત્વ હોઈ શકે ? સેવકે જે અવસરે પોતાની શુરવીરતા ના બતાવે તે તેને સેવાધર્મ લાજે. રાજાઓની ખુશામત ફક્ત આજીવિકા પતિ જ કરી રહ્યા તો તેના વૃત્તિદાનનું શું પ્રજન ? (હવે શિશુપાલને ઉદેશીને કહે છે.)
શિશુપાલ રાજા, તને આપેલી કન્યાનું તારી વિદ્યમાનતામાં હું હરણ કરી જાઉં છું, તે તારા જીવિતવડે શું ? તારા અભિમાનને ધિક્કાર થાઓ. લોકમાં તારૂં શિશુપાલ (બાળકોને પાલનાર) નામ સાર્થક બનશે.
હે ભીષ્મરાજા, તારી પુત્રી મને આપેલી નહી હોવા છતાં હું તેને તારા દેખતા જ લઈ જાઉં તો તારું નામ જ ભીષ્મ છે, બાકી રણસંગ્રામમાં તું ભીષ્મ (ભયંકર) નથી.
પિતાની શૂરવીરતાથી અભિમાની બનેલા રૂકિમકુમાર, તે શિશુપાલને સહાય કરી પિતાની બેન શિશુપાલને આપી, એ જ તારી બેનનું હું હરણ કરી જાઉં છું. તે તેની જે તું રક્ષા નહી કરે તો હું માનું છું કે ખરેખર, હજી તું બાળક જ છે. તારા અને શિશુપાલના બંનેના સૈન્યની હાજરીમાં હું રુકિમણને લઈ જાઉં છું તે પિતાની જાતે વીરમાની એવા ઘેટા-બકરા સમાન તમારા સૌન્યનું બલ કયાં રહ્યું ? તમારા બંને રાજાની સાથે કપટ કરીને જે આ કન્યાનું હરણ કરવું હોત તો મારે કંઈ પણ કહેવાનું હતું નહીં. પરંતુ વીરપુરૂષો પિતાના સામર્થ્યથી, પિતાનાં ભૂજાબલથી જ કાર્ય કરે છે. માટે તમે બધા મારી સાથે યુદ્ધ કરીને તમારું પરાક્રમ બતાવો. આ પ્રમાણે કહી બધાને જણાવીને સહુ લેકે જાણે તે રીતે ફરીથી શંખનાદ કરી વનની બહાર સંગ્રામને 5 ભૂમિ પર રથને સ્થાપન કરીને, રૂકિમણીને આશ્વાસન આપીને બંને ભાઈઓ ની પાસે ઊભા રહ્યા. इतः स्नांतोदले केचि-द्दे वार्चनचिककीर्षया । कृत्वा देवार्चनं भावा-दाहरंतश्च केचन ।। १६ ॥ केचित्परस्परं वाता, कुर्वाणा सुखदुःखयोः । लीलया केचिदासीना, गच्छंतः केचिदध्वनि ।। १७॥ दीव्यंतः शारिपाशाभ्यां, केचिन्मित्रः समं मुदा।रमंते प्रमदासाकं, केचित्सुप्ताः प्रमीलया ।। १८ ॥ उन्मत्तान् द्विरदान् केचि-क्रीडयंतो हयान् पुनः रथांश्च सज्जीकुर्वति, केचिद्युद्धाभिलाषिणः ॥ १९॥ तावदाकस्मिकं वाक्यं, श्रुत्वा हृत्क्षोभकारकोरुक्मिण्याश्च हृतिं ज्ञात्वा, सर्वेऽपि चुधुभुर्जनाः ।। २० ॥
આ બાજુ કેટલાક દેવપૂજા માટે સ્નાન કરતા હતા, કેટલાક દેવાર્ચન કરતા હતા, કેટલાક ભોજન કરતા હતા, કેટલાક સુખદુઃખની વાત કરતા હતા, કેટલા કીડા કરતા હતા, કેટલાક નિરાંતે બેઠેલા હતા તો કેટલાક રસ્તામાં ફરતા હતા. કેઈક સોગઠાબાજી રમતા હતા, કે પિતાની સ્ત્રીઓની સાથે વાર્તા–વિનેદ કરતા હતા, કેટલાક નિરાંતે નિદ્રા લેતા હતા, કેટલાક ઉન્મત્ત હાથીઓને અંકુશમાં રાખતા હતા, કેટલાક અન્ધક્રીડા કરતા હતા, કેટલાક પોતપિતાના રથને સજાવતા હતા, ત્યારે ક્ષોભકારી આકસ્મિક શંખનાદ સાંભળીને અને રુકિમણીનું હરણ જાણીને બધા લેકે એકદમ ક્ષોભિત બની ગયા.
Page #151
--------------------------------------------------------------------------
________________
१४४
..
શાંબ-પ્રદ્યુમન ચરિત્ર
...AAAAAN
सनह्य स्वस्वशस्त्राणि, समादाय च वेगतः।येन तत्र श्रुतं श्रुत्यो-स्ततस्तेन विनिर्गतं ॥ २१ ॥ हृतवान् रुक्मिणी कन्यां, दुरात्मा यो मलिम्लुचः।गृह्यता तं च संग्रामात, कांदिशीकमितिब्रुवत्॥२२॥ भागीरथ्याः प्रवाहः किं, वेला किं सरितां विभोः।निर्यदिशोदिश सैन्य; लोका दृष्ट्वेत्यचिंतयन् ॥२३॥ केचिद् द्विपांस्तथा केचि-द्वाजिनश्च मदोत्कटान । प्रेरयंतो रथानेके, गच्छत्येकेंघिचारिणः ॥२४॥ अग्रगा अग्रतो यांति, मध्यगा मध्यतस्तथा।अंत्यगा अंत्यतो गच्छं-त्वेवं ते च मिलंति न ॥२५॥ वीराणां शूरताधिक्यं, कातराणामशूरतां।कुर्वाणानां भूरिनिःस्वान-वादित्राणां महारवैः।। २६॥ धनुष्टंकारवैः स्फारै-हेपाभिवृहितैस्तथा।रथानां चित्रचित्कार-क्रंदनैस्तुमुलोऽभवत्।।२७॥ युग्मम्
જેણે જે બાજુથી સાંભળ્યું તે તે લેક પિત પિતાનાં શસ્ત્રો લઈને દેડાદોડી કરતા બહાર નીકળવા લાગ્યા. “યુદ્ધથી ગભરાતા લેકે પકડો એ દુષ્ટ પાપીને કે જે રુકિમણનું હરણ કરી જાય છે, તે દુરાત્માને પકડે આ પ્રમાણે બોલતે ચારે દિશામાંથી સૈન્યને પ્રવાહ નગ રની બહાર નીકળતે જોઈને પ્રજાજને વિચારવા લાગ્યા કે “આ તે શું ગંગાને પ્રવાહ છે કે સમુદ્રના તરંગો ઉછળી રહ્યા છે?’
- કેટલાક મદોન્મત્ત હાથીઓ ઉપર કેટલાક પવનવેગી અશ્વ ઉપર, કેટલાંક રથ ઉપર બેસીને તે કેટલાક પગે ચાલીને આ પ્રમાણે એક બીજાની આગળ દેડવા માટે પ્રયત્ન કરતું વચમાં વચમાં કે છેલ્લે એક બીજાને જોયા વિના દેહાદેડ કરતું સૈન્ય જઈ રહ્યું છે, ત્યારે રણસંગ્રામના વાંજિત્રને મહાધ્વનિ વીરપુરૂષને શૂરાતન ચઢાવતે અને કાયર પુરૂષને ડરાવતે તેમજ ધનુષ્યના પ્રચંડ ટંકારવ વડે અશ્વોના હેવાર વડે અને રથના ચિત્કાર વડે સમસ્ત કુંડિનપુર ભયંકર કોલાહલરૂપ બની ગયું.
एकतःशिशुपालेशः, कटकेन महीयसा । निर्ययौ भीष्मभूपालो-रुक्मिकुमार एकतः ॥२८॥ धावमानावदूरे च, संप्राप्य राममाधवौ। ते च संवेष्टयामासुः, मक्षिका मधुपिंडवत् ॥२९॥ परितोऽतीवदुष्टेन, भूयः सैन्येन वेष्टितौ । द्वावेवैकाकिनौ वीक्ष्य, चुक्षोभ हदि रुक्मिणी।।३०॥ हाहा सकलकांतासु, मंदभाग्यास्मि सर्वथा।रहसि ग्रहणं मे हि, भाव्येतयोः क्षयोऽपि च ॥३१॥ सिंधुकल्लोलवत्त्वैतत्, कटकं शैशुपालिकं । सुकुमारौ कुमाराभौ, क्व चैतौ द्वौ सहोदरौ॥३२॥ मदर्थ जायते युद्धं, मदर्थ वानयोर्मुतिः।मत्तस्ततो न कापि स्त्री, भाग्यहीनास्ति सर्वथा॥३३॥ विचिंत्येति विषादं च, जनयंती स्वचेतसि । रुदंती रुक्मिणी प्रोच्चै-बलभद्रेण वीक्षिता ॥ ३४॥ तां तु तदावधिां वीक्ष्य, संकर्षणो जगौ हरिं । विषीदंतीमिमां पश्य, मुंचंती नयनोदक ।। ३५॥
Page #152
--------------------------------------------------------------------------
________________
स
-५
१४५
प्रभूतं कटकं दृष्ट्वा, बलिनि त्वयि सत्यपि । बिभेति हृदि चेदेषा, तव शौर्येण किं वद ॥ ३६॥ कथंचिदपि तद्विष्णो ! समाश्वासय सुंदरीं। एषापि प्रत्ययं विद्या-त्तवातुलबलस्य च ।। ३७॥ इत्युक्तोऽभ्यदधद्विष्णुः, समाश्वासयितुं हि तां । विखिन्ना सर्वथा माभूः, सुश्रु त्वमपि संप्रति॥ ३८॥ अंधकारेण सादृश्यं, दधानं प्रबलं बलं । निरीश्य सहसारीगां, हे देवि त्वं वि भेषि किं ॥ ३९॥ एतस्मिन् कटकाकाशे, मयि सूर्ये समुद्गते । सहसैव दिगंतेषु, तत्सर्वमपि यास्यति ॥ ४० ॥ यदीच्छा तव चित्ते स्यात्, पश्यंत्यामेव हि त्वयि।प्रेषयामि बलं चैत-त्सनायकं यमालये ।। ४१॥ स्वार्थसिद्धिकृते चित्तो—न्नतिः कस्य समस्ति नाविदंतीति हरिग्रोक्ता-प्येषा खेदं मुमोचन ।। ४२ ॥ तदादाय करात्तस्या, मुद्रिकावजरत्नकं । लीलयैय मुकुंदेन, चूर्णीचक्रे चिरंतनं ॥४३॥ तच्चूर्णेनातिसूक्ष्मेण, स्वस्तिकः स्वस्तिकल्पकः।तस्या हस्ते मुकुंदेना-लिलिखे प्रत्ययाप्तये ॥ ४४ ॥ एकपंक्तिगतान् सप्त, तालांश्च पुरतः स्थितान्।अर्घचद्रेण गोविंद, ईक्षुखंडानिवाच्छिदत् ॥४५॥ लोकातिगं बलं वीक्ष्य, रुक्मिणी निजभर्तरि।प्राप्ताविस्मयतां चित्ते-ऽचिंतयच्छक्तिमद्भुतां ।। ४६॥ ईदृग्समस्ति चेत्प्राण-वल्लभस्य पराक्रमः । कोपेन मावधीदेष, तर्हि मे तातबांधवौ ॥ ४७ ॥ चिंतयंतीति चित्ते सा, दुःखिनी पुनरप्यभूतापायसो हि भवेतत्स्त्रीणां, पितृबंधू अतिप्रियौ ।। ४८॥ मच्छक्तिदर्शनेनापि, म्लानमुख्येव यद्यसौ । तत्पृच्छाम्यहमेतस्या, दुःखं किं वर्तते तव ।। ४९॥ मत्वेति सा मुकुंदेन, पृष्टाद्यापि किमीदृशी।नूतनायाः स्त्रियाश्चित-स्थैर्य कार्य हि कोविदैः॥५०॥ उच्यमाने मया माभू-त्काचिदस्य विचारणा।कल्पमानेति नाजल्प-त्सा प्रतिवाक्यमीशितुः॥५१॥ पप्रच्छ पुनरप्येष, कथं प्रतिब्रवीषि न । इत्युक्ता सा विनीतात्रुः, पातयंती जगौ हिया ।। ५२ ॥ स्वामिस्तवातुलं स्थाम, चमत्कारकरं भुवि।कारुण्येन त्वया मोच्यौ, युद्धे मे पितृबांधवी ।। ५३॥ एतावदेय याचेऽहं, सांप्रतं युष्मदंतिकात् । तयोरभयदाने मे, वचः प्रदीयतां प्रभो ! ॥५४॥ ख्यातिमंतं विहायापि, शिशुपालं मदोद्धतं । यदयमुररीचक्रे, मामेवानुपलक्षितां ।।५५॥ मय्यवैकांतरागिण्या, अस्या एवाद्यवासरात् । वचस्तर्हि मया मान्य-मिति ते नाप्यदायि तत् ५६॥ व्याचष्ट रुक्मिणी हृष्टा, प्रकुष्टा स्पष्टवाचया । जयो भूयाच्च ते नाथ, संग्रामे रिपुपूरिते।। ५७॥
દેડતા આવી રહેલા એક બાજુ શિશુપાલના સૈન્ય અને બીજી બાજુ ભીમરાજા અને રૂકિમકુમારના સૈન્ય, મધપૂડો જેમ માખીઓથી વીંટળાઈ જાય તેમ રામકૃષ્ણને ચારે બાજુથી ઘેરી લીધા.
આ પ્રમાણે પ્રબલ સૈન્યથી ઘેરાયેલા રામકૃષ્ણને જોઈને રુકિમણીના હૃદયમાં ખૂબ ચિંતા થઈ. “અરેરે, હું જગતની સ્ત્રીઓમાં કેવી મંદભાગી છું કે મને ગ્રહણ કરતાની સાથે જ આ ૧૯.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
બંને ભાઈઓને નાશ થશે. સમુદ્રના ઉછળતા તરંગે જેવું શિશુપાલનું સૈન્ય ક્યાં અને એકાકી સુકુમાળ એવા આ બે ભાઈઓ ક્યાં? મારા નિમિત્તે યુદ્ધ થશે અને મારા નિમિત્તે આ બંનેનું મરણ થશે. તેથી મારાથી વધીને દુર્ભાગિણી બીજી કેણ સ્ત્રી હોઈ શકે ?” આ પ્રમાણે મનમાં ચિંતા અને વિષાદ કરતી રડતી રુકિમણીને જોઈને બલભદ્ર કૃષ્ણને કહ્યું, “તારા જે બલવાન પુરુષ હેવા છતાં પણ, આવડું મોટું સૈન્ય જોઈને વિષાદ કરતી અને અશપાત કરતી રૂક્રિમણી ભયભીત બની રહી છે? તે તારા શૌર્યનું શું કરવાનું ? તુ તેના સામું તે જે, એ કેવું રૂદન કરી રહી છે? પહેલા તો તેને આશ્વાસન આ૫ અને તારા અતુલબલ અને તારી વિદ્યાની તેને ખાતરી કરાવ.”
આ પ્રમાણે બલભદ્રના કહેવાથી વિષ્ણુએ રૂકિમણીને આશ્વાસન આપવા માટે કહ્યું – “હે સુન્ન, તું જરાયે ખેદ કરીશ નહી. દેવી, અંધકાર સમાન મોટા સૈન્યને જોઈને સૂર્ય શું ભય પામે ખરો? મારી પાસે રહેલી એવી તું શા માટે કરે છે? ગગનમાં સૂર્યને ઉદય થવાથી અંધકાર જેમ ભાગી જાય તેમ અંધકાર જેવું આ પ્રબલ સૈન્ય મારાથી ચારે દિશામાં ભાગી જશે. વળી જે તારી ઇચ્છા હોય તે તારા દેખતા જ આ બધા સૈન્યને અને તેને સ્વામિઓને એક ક્ષણમાત્રમાં યમસદનમાં પહોંચાડી દઉં !”
પિતાના સ્વાર્થની સિદ્ધિ માટે કોને ચિંતા ના હોય ! માટે તું જરાયે ગભરાઈશ નહી.” આ પ્રમાણે કૃષ્ણ કહેવા છતાં પણ રુકિમણ ખેદને મૂકતી નહિ હોવાથી પોતાના બળની ખાતરી કરાવવા માટે વિષ્ણુએ તેણીના હાથમાં રહેલી વસ્ત્ર રત્નની મુદ્રિકા લઈને બે હાથની હથેલીમાં ક્ષણમાત્રમાં રોળી નાખી તેનું સૂમ ચૂર્ણ કરીને રૂકિમણીના હાથમાં સ્વસ્તિક (સાથીયા)નું આલેખન કર્યું. તેમજ એક શ્રેણીમાં દૂર રહેલા સાત તાલવૃક્ષને અર્ધચન્દ્ર બાવડે શેરડીના ટુકડાની જેમ લીલામાત્રમાં છેદી નાખ્યાં ! પિતાના પતિનું આવું લેકાતીત બલ જોઈને આશ્ચર્ય પામી તેની અદ્દભુત શક્તિને મનમાં વિચારવા લાગી :- “મારા પ્રાણપ્રિયનું આવું અદ્ભુત પરાક્રમ છે તે તે ક્રોધમાં આવીને મારા પિતા અને બંધુને વધ કરી નાખશે. પાછી મનમાં આ ચિંતા થવાથી વધારે દુઃખી થઈ. પ્રાયઃ કરીને સ્ત્રીઓને માતા-પિતા બંધુ આદિ પિયરીયા વધારે વહાલા હોય છે.”
મારા બલ અને શક્તિની આટલી પ્રતીતિ કરાવવા છતાં હજુ આ કેમ ઉદાસીન રહી છે? તેની ઉદાસીનતાનું કારણ શું હશે? પૂછું તો ખરો. “પંડિતોએ નવવધૂના ચિત્તને સ્થિર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.” એમ માનીને વિષ્ણુએ કહ્યું: ‘પ્રિયે, મેં તને મારા પરાક્રમની આટલી પ્રતીતિ કરાવવા છતાં તારા મનમાં બીજી કઈ ચિંતા છે? તું કેમ બોલતી નથી? તારા દિલમાં જે હોય તે તું કહી શકે છે. આ પ્રમાણે વિષ્ણુએ વારંવાર કહેવાથી અશુપાત કરતાં લજજાથી રુકિમણીએ કહ્યું -“સ્વામિન, જગતમાં ચમત્કારી એવું આપનું
Page #154
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૭
અતુલ બલ છે તે મારા પર કરૂણા કરીને યુદ્ધમાં મારા પિતા અને બંધુને વધ કરશે નહી. તેઓને મુક્ત કરી દેશે. સ્વામિન, હું આપની પાસે મારા પિતા અને બંધુની ભિક્ષા યાચુ છું. મને આપ વચન આપો કે તે બન્નેને અભયદાન આપશો.”
પ્રસિદ્ધિમાન અને પરાક્રમી એવા શિશુપાલને છોડીને અપરિચિત અને અણજાણ એવા મારે જેણે સ્વીકાર કર્યો છે, મારા પ્રત્યે એકાંત અનુરાગિણી બની છે, એવી રુકિમણીને મારે આ અવસરે વચન આપવું જ જોઈએ.” એમ વિચારી વિષ્ણુએ તેને વચન આપ્યું. તેથી હર્ષિત બનેલી રૂકિમણીએ કહ્યું - “નાથ, શત્રુઓની સાથેના સંગ્રામમાં આપને સંપૂર્ણ વિજય થાઓ !” આ પ્રમાણે કેમલ અને મધુરવાણીથી કૃષ્ણને નવાજ્યા. रिपुं सबलमालोक्य, जानतापि हरेर्बलं । जगदे बलदेवेन, ज्येष्टो हि लघुचितकः ।। ५८ ॥ वरीवर्ति बृहत्सैन्यं, शिशुपालोऽपि दुर्धरः । प्रातस्ततस्त्वया तूर्ण, कार्या काचिद्वयवस्थितिः ५९॥ शिशुपालो दुरात्मास्ति, भ्रातस्त्वां च वदामि तत् । अहं तमेव जेष्यामि, समस्तामपि तच्च ॥६०॥ रामप्रोक्तं समाकर्ण्य, कृष्णोऽवादीदमर्षतः । वराकोऽयं कियन्मात्रः, शिशुपालः पुरस्तव ॥६१॥ परमेनं दुरात्मानं, मुधाभिमानमालिनं । अहमेव च जेष्याम्या रोप्य स्पंदन एव तां ॥६२॥ संस्थाप्य रुक्मिणी कांतां, शतांग एव वेगतः। योध्धुं वीराधिवीरौ तौ, सत्त्वमालंब्य निर्गतौ॥६३॥
વડિલે હરપળે નાનાઓની ચિંતા કરતા હોય છે.” તેમ બલભદ્ર કૃષ્ણનું બળ જાણતા છતાં પણ કહ્યું –“ભાઈ આપણી સામે સૈન્ય છે. અને શિશુપાલ પણ દુર્ધર યોદ્ધો છે, તે તારે જલદીથી કેઈ વ્યવસ્થા કરવી જોઈએ. શિશુપાલ દુરાત્મા છે, તે તું કહે તો હું શિશુપાલન અને તેની સમસ્ત સેનાને જીતી લઉં.” રામના વચન સાંભળીને ક્રોધથી કૃષ્ણ બોલ્યાઃ “આ રાંકડો શિશુપાલ તમારી આગળ કોણ માત્ર છે? એ મિથ્યાભિમાની દુરાત્માને તે હું જ જીતી લઈશ.” એમ કહી રૂકિમણને રથમાં બેસાડીને સત્વનું આલંબન લઈ બંને મહાબલી હૈદ્ધાઓ યુદ્ધ કરવા માટે વેગથી બહાર નીકળ્યા.
प्रचचाल बली विष्णुः, शिशुपालेशसन्मुखं । संकर्षणोऽप्यमर्षेणो-दिश्यापि निखिलां चमू॥६४॥ एकाकिनं समायांतं, समालोक्य त्रिविक्रमं । दर्शनादुल्लसद्वैरः, शिशुपालः समुत्थितः॥६५॥ युद्धं दृष्ट्वा तदा घोरं, मुकुंदशिशुपालयोः । सैनिका अपरे क्षुब्धा, नष्ट्वा दूरं स्थितास्तदा ॥६६॥ कंठीरवस्य गोविंदे, द्विपस्य शिशुपालके । समालोक्योभयोयुद्ध, कल्पनां चक्रिरे जनाः ॥६७॥ अपरां श्वापदाकारां, बाहिनी बलिनीमपि । चिंतयन्नात्मनः सिंह–साम्यं च युयुधे बलः ॥६८॥ क्ष्वेडयैव च हुंकार-वाचयैव तदीयया । प्रणष्टाः सर्वतः केचि-सुभटाः कातरा इव ॥६९॥
Page #155
--------------------------------------------------------------------------
________________
१४८
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
खड्गेन खंडिताः केचित् , केचिद्घाणेन मर्दिताः । अर्दितास्त्वर्धचंद्रेण, मर्दिता मुद्गरेण च॥७०॥ श्रोत्राभ्यां रहिताः केचि-त्केचिच्चक्षुविना कृताः । केचिन्नक्रविहीनाश्च, केचिदुछिन्नमस्तकाः७१ स्वीयेष्टदेवतां केचित् , केचित् स्मरंति मातरं । केचिच्च जनकं केचि-त्क्रंदंति करुणस्वरं ॥७२॥ दुष्टेनैकाकिनानेन, व्यायादिता वयं यदि । पुनयुद्धयामहे केचि जल्पंति पतिता अपि॥७३॥ गोधिकापुच्छवद्वीरा, निर्जीवा अपि केचन । पाणीन् प्रकंपयंति स्वान् , विविधायुधसंयुतान्।७४। सर्वस्यामपि वाहिन्यां, समीक्ष्य क्षोभमुत्कटं । क्रोधेन धावितो रुक्मी, हक्कारयन् स्वसेवकान् ।। ७५॥ आकर्ण धनुराकृष्य, बलेनागत्य रुक्मिणा।मुमुचे निशितो बाणो, राममारणहेतवे ।। ७६ ॥ यस्य पुण्यबलं तस्य, कस्यापि न पराभवः।शरेणेति तदीयेन, विघ्नो नाकारि तत्तनौ ।। ७७ ॥ पर्वे शस्यापि वंशस्यो–घर्षणेऽग्निर्यथैधते । मुशलीरुक्मिणोयुद्धे, क्रोधश्चंडस्तथैवत ॥ ७८ ॥ अतीववर्धमानेन, प्रकोपचित्रभानुना । ज्वालयामासतुः सैन्य-वनं तौ द्वावसन्निभौ ।। ७९॥ तयोलियतोस्तत्तु, यावत्कालोऽभवन्महान् । तावद्रुषाहिपाशाहू, शरं संकर्षणाऽमुचत् ।। ८०॥ पक्षपातकरेणापि, जनकेन समन्वितः । तेन संवेष्टितो रुक्मि-कुमारो बलवानपि ।। ८१॥ यदा संवेष्टितौ तेन, कुमारजनको दृढं । तदारोप्य रथे तो तु, रुक्मिण्यै प्रददे बलः ।। ८२॥ दत्वा रामोऽब्रवीद्भद्रे, बंधुताताविमौ तव । अथैतयोमुखान्मोहा-न्मक्षिकोऽड्डायनं क्रियाः।। ८३ ॥ कृष्णोऽपि शिशुपालेन, बलिनापि समं तथा । चक्रे नानायुधैर्युद्धं, यथा क्षोभोऽभवद्भुवि ।। ८४ ॥ क्रियमाणं रणं रौद्र-मुभाभ्यामपि कोपतः । दर्शदर्श ननौच्चै-नारदो व्योमसंस्थितः ।। ८५ ॥ विरमेन्न मिथो यावत् , संग्रामादेक एकतः । तावद्वाणः क्षुरप्राख्यो, मुमुचे नरकद्विषा ।। ८६ ॥ शिशुपालशिरःश्मश्रु-भ्रूकेशानिखिलानपि । आदाय तेन गोविंद-जयश्रीद्विगुणी कृता ।। ८७ ॥ केशयानेन नो याताः, कुंतला एव केवलं । किंतु याताः रिपोः शौर्य-चैतन्यकांतयोऽखिलाः८८ देहाच्छौर्यादिकं नष्ट–मेतस्य यदि भूभुजः । तदा किं मारयाम्येनं, निर्वीर्य गतचेतनं ॥८९॥ इति संचित्य गोविंदो, विच्छायं च दिवेदुवत् । विमुच्य शिशुपालेशं, जीवंतं कृपयाऽचलत्॥९०॥
પરાક્રમી વિણ ક્રોધથી શિશુપાલની સન્મુખ અને બલભદ્ર સમસ્ત સેનાને ઉદ્દેશીને આગળ વધ્યા. એકાકી કૃષ્ણ અને શિશુપાલનું ભયંકર યુદ્ધ જેઈને પરાક્રમી એવા સૈનિકે પણ ક્ષુબ્ધ બનીને દૂર દૂર જઈને ઊભા રહ્યા. સિંહ સમાન વિષ્ણુ અને હાથી સમાન શિશુપાલના યુદ્ધને જોઈને લેકે કલ્પના કરતા હતા : જંગલી પશુઓ જેવી સેનાની સાથે સિંહ સમાન બલભદ્ર યુદ્ધ કરી રહ્યા છે. તેના એક હુંકારાથી અથવા સિંહનાદથી સઘળા સૈનિકે કાયરની જેમ ચારે બાજુ નાસી ગયા. તેમાં કેટલાક તલવારથી ખડિત થયા, કેટલાક બાણથી વિંધાઈ ગયા. કેટલાક અર્ધ ચન્દ્ર બાણવડે કપાઈ ગયા, કેટલાક મુદગરથી ચૂરચૂર થઈ ગયા. કેટલાક
Page #156
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૪૯.
સૈનિકે કાન વિનાના, કેટલાક આંખ વિનાના, કેટલાક હાથ પગની આંગળીઓ વિનાના તો કેટલાક સૈનિકે મસ્તક વિનાના થઈ ગયા. તેમાંના કાયર સૈનિકે પોતાના ઈષ્ટ દેવને અથવા પિતાની માતાને કે પિતાના પિતાને યાદ કરતા કરૂણ સ્વરે આક્રંદ કરી રહ્યા હતા. દુષ્ટ એવા આ એકલાએ આપણને મારી નાખ્યા, છતાં મરતા મરતા પણ એની સાથે યુદ્ધ કરે.” આ પ્રમાણે બોલતા શૂરવીર યોદ્ધાઓ ગળીના પૂંછડાની જેમ કપાઈ ગયેલા અંગેવાલા અથવા નિજીવ બની ગયેલા હોવા છતાં પણ પોતાના હાથમાં રહેલા શાને કંપાવતા હતા. આ પ્રમાણે પિતાની સેનાની બેહાલી જોઈને કોધિત બનેલ ફિમકુમાર પિતાના સેવકને ઉત્તેજિત કરતે આગળ આવ્યો. આવીને જોશથી ધનુષ્યને કાન સુધી ખેંચીને બલભદ્રને મારવા માટે તીણ બાણ ફેકયું. પરંતુ જેનું પુણ્યબલ હોય છે તેને પરાભવ કઈ કરી શકતું નથી. તેમ રુકિમકુમારના બાણથી રામના શરીર પર કેઈ નુકશાન થયું નહી.
ગાંઠાવાળા વાંસનું પરસ્પર ઘર્ષણ થવાથી જેમ અગ્નિ પ્રગટ થાય છે તેમ બલભદ્ર રૂકિમકુમારના યુદ્ધમાં પ્રચંડ ક્રોધ ઉત્પન્ન થયે. તે બનેના વધતા ક્રોધરૂપી અગ્નિની પ્રચંડ જ્વાલાઓથી દૂર રહેલું સૌન્યરૂપી વન પણ બળવા લાગ્યું. જ્યાં સુધી સૈન્યરૂપી વનમાં ભયંકર અગ્નિ પેદા થાય ત્યાં સુધીમાં તો બલભદ્ર નાગપાશ નામનું બાણ ફેકયું. તે નાગપાશ બાણમાંથી છૂટેલા વિકરાલ નાગો બલવાન એવા રૂકિમકુમારને વીંટળાઈ ગયા. તેને પક્ષપાત કરવા આવેલા તેના પિતા ભીષ્મરાજાને પણ રૂકિમકુમારની જેમ નાગે વીંટળાઈ ગયા. આ પ્રમાણે દઢ નાગપાશથી બંધાઈ ગયેલા પિતા પુત્રને લઈને રૂકિમણીની પાસે રથમાં મૂક્યા અને રુકિમણીને બલભદ્રે કહ્યું – “ભ, આ તારા પિતા અને બંધુના મુખ ઉપરથી માખીઓ ઉડાડવાનું કામ કર.” કૃષ્ણ પણ બલવાન એવા શિશુપાલની સાથે વિવિધ પ્રકારના શથી ભયંકર યુદ્ધ કરતા લોકોને લોભ પમાડતા હતા. શિશુપાલ અને કૃષ્ણને ક્રોધથી ભયંકર યુદ્ધ કરતા જોઈને આકાશમાં રહેલ નારદ ખૂશ થઈ નાચવા લાગ્યા.
શિશુપાલે યુદ્ધમાં જરાપણ મચક નહી આપવાથી કૃષ્ણ ભુરખ (અઆ જેવું) નામનું બાણ મૂક્યું. તે સુરક શએ શિશુપાલના દાઢી-મુછ ભ્રકુટી અને માથાના સમસ્ત વાળ (કેશ) લઈ લીધા. તેથી કૃષ્ણને બમણો જયજયકાર થ.
દાઢી-મૂછ અને માથાના વાળ એકલા શિશુપાલના ગયા, પરંતુ તેથી શત્રુનું શૌર્ય, ચૈતન્ય અને સઘળું તેજ હરાઈ ગયું. “ રાજાના શરીરમાંથી જે શૌર્ય, બલ, વીર્ય અને તેજ ચાલ્યું જાય તો બાકી શું રહે ? તે આવા નિવીર્ય અને ચૈતન્યહીન એવા શત્રુને મારવાથી શું ?' આમ વિચારી કૃષ્ણ દિવસે આકાશમાં નિસ્તેજ રહેતા ચન્દ્ર જેવા તેજહીન શિશુપાલને દયાવડે જીવતે છેડીને ત્યાંથી ચાલ્યા ગયા.
Page #157
--------------------------------------------------------------------------
________________
शांभ-प्रद्युम्न यस्त्रि...
भवेद् द्वेधापि भूयिष्ट – लोsपि वसुधाधवः । नूनं पुण्यक्षये सोऽप्य - - धिकपुण्येन जीयते ॥ ९१ ॥ एकाकिनापि कृष्णेन, प्रभूतपुण्यधारिणा । शिशुपालो बलिष्टोऽपि, हेलयैव जितस्ततः ॥ ९२ ॥ कातराणां च वीराणां, राजिनां वाजिनां पुनः । कबंधैर्द तिनां दंतैः पूरिता रणभूरभूत् ॥९३॥ तीर्थंकराः क्षमाशुरा, दानशूराः सितोदराः । वासुदेवा रणे शूरास्तपशूरास्तपोधनाः ॥ ९४ ॥ रौद्रमेवं रणं कृत्वा, हत्वा चारिकदंबकं । इति सत्यापयन् कृष्णो, बलगर्व न चाकरोत् ॥ ९५ ॥ ततो द्वावपि गोविंद - सान्वतौ जितकासिनौ । आगातां रुक्मिणीपार्श्वे, संग्रामाप्तजयश्रियौ ॥९६॥
૧૫૦
પુણ્યના ક્ષય થાય ત્યારે અધિક પુણ્યવાળા જીતે છે તે રીતે મહાપુણ્યશાળી એવા કૃષ્ણે એકલા હેાવા છતાં પણ ખલવાન્ એવા શિશુપાલને એક ડેલામાત્રમાં પરાજિત કર્યાં. કાયર અને વીરપુરૂષોના, હાથી અને ઘેાડાએના મસ્તક વિનાના શો વડે તેમજ હાથીએના દાંતા વડે સંગ્રામભૂમિ ભરાઇ ગઇ. કહ્યું છેઃ- તીર્થંકરે। ક્ષમામાં શૂરવીર, કુબેર દાનમાં શૂરવીર, અને સાધુપુરૂષો તપમાં શૂરવીર હોય છે તેમ વાસુદેવે યુદ્ધમાં શૂરવીર હોય છે.’ આવું ભયંકર યુદ્ધ કરી, અનેક સુભટોને નાશ કરીને પેાતાની ( વાસુદેવપણાની ) શૂરવીરતા સાર્થક કરી. તેમ છતાં તેઓએ પેાતાના ખલનું જરાય અભિમાન કર્યું' નથી.
राममाधवयोस्तत्र, जयं प्राप्य समेतयोः । विनयायाभितस्थौ सा हियाधः कृतलोचना ॥९७॥ संप्राप्यावसरं प्रोचे, रुक्मिणी रमणं प्रति । बलेन बद्धं मे बंधु, सतातं च कष्टतः ॥ ९८ ॥ हसित्वा वक्रदृष्टिभ्यां रुक्मिण्या वीक्ष्य सन्मुखं । मुमोच रुक्मिणं नाग - पाशबंधाज्जनार्दनः ।। ९९ ।।
યુદ્ધમાં જયશ્રી પ્રાપ્ત કરીને વિજયી એવા કૃષ્ણુ-બલભદ્ર, રૂકિમણીની પાસે આવ્યા. જયશ્રીને વરેલા જોઇને રૂકિમણી વિનયપૂર્વક ઊભી થઈ અને લજ્જાથી નીચું જોઈ ગઈ. હવે અવસરને પામીને કેમલ વચનથી રૂકિમણીએ કૃષ્ણને કહ્યુ:-સ્વામિત્ આ મારા પિતા અને અને કષ્ટથી મુક્ત કરેા.' વક્રદૃષ્ટિથી રૂકિમણીના સામુ જોઈ હસીને કૃષ્ણે પિતા સહિત કિમકુમારને નાગપાશથી મુક્ત કર્યાં.
"
प्रोवाच च हरी रुक्मिन् वर्तसे त्वमतः परं । मदीय एव बन्धुश्च, चिंता कर्या न च त्वया ॥ १०० ॥ जगाद बलदेवाऽपि तदा कोमलया गिरा । त्यज रुक्मिन् विरोधित्वं, कुरुष्व हृदि संमदं ॥ १ ॥ त्रिविक्रमवृतेर्भच्यं, रुक्मिण्या विहितं यथा । तथा त्वमपि जानीहि भव्यमेव स्वमानसे ॥ २ ॥ वीराणामेकतः कोटि -- भवेच्च हरिरेकतः । तथापि हरिणा सार्धं, तथा योध्धुं न शक्यते ॥३॥ ततः स्वसेवकीभावं प्रतिश्रुत्य वृषाकपेः । भगिन्या उपरि स्नेहं चिंतय प्रत्युतातुलं ॥४॥ सकलाभ्योऽपि कांताभ्य-स्त्वदीया रुक्मिणी स्वसा । वरीवर्ति गुणज्ञा यद् -- वृणोति रमणं हरिं ॥ ५ ॥ एतस्या उपरि स्नेह -- स्ततः कार्यों विशेषतः । इमां च मिलितुं प्रेम्णा, समेतव्यं त्वयाऽनिशं ॥ ६ ॥
Page #158
--------------------------------------------------------------------------
________________
સગ રૂપ
૫૧
विष्णोर्देशे पुरे ग्रामे, स्खलना नास्ति ते मनाक् । प्रणामार्थं मुकुंदस्या —— गंतव्यं च मुहुर्मुहुः ॥७॥ वाक्यैर्बहुविधैरेवं, भूयःप्रेमरसालयैः । रुक्मिणीप्रीतितो रुक्मी, बलभद्रेण मोदितः ||८|| गोपावेतौ पुरा राम - गोविंदौ कथितौ जनैः । तयोश्च पुरतो रुक्मी, हारितः क्षत्रियोऽप्यहं ॥९॥ नमन्महीमहीपाल -- शिशुपालार्पिता मया । आभ्यामेव हठाद् द्वाभ्यां गृहीता रुक्मिणी स्वसा ॥ १० ॥ विलक्षवदनो रुक्मी, चिंतयन्निति चेतसि । भूयोऽभिमानलज्जाभ्यां न प्रत्युत्तरमध्यदात्॥ ११ ॥ महत्वहानितो दुःखं, जानन्नासीदयं हृदि । मत्वेत्यमुचतां राम -- कृष्णो तत्रैव रुक्मिणं ॥ १२ ॥ मुक्तवा च तत्र तं रामो, द्वारिकाभिमुखं रथं । मुकुंदरुक्मिणीराज -- च्छोभं शीघ्रमवाहयत्।। १३ ।।
"
==
મુક્ત કરીને કૃષ્ણે કિમકુમારને કહ્યું :- ‘રૂકિમકુમાર, આજથી તમે મારા પ્રિય બંધુ છે. તમારે જરાયે ચિંતા કરવી નહી.' બલભદ્રે પણ મધુર વચનથી કહ્યું:-રૂક્મિકુમાર, હવે તમે વિરાધીપણુ' છેડી દ્યો. અને હૃદયમાં આનંદ પામે. રૂકિમણી વિષ્ણુને પરણી એ બહુ સારૂ કર્યુ છે. તમારા હૃદયમાં ખૂશી માને. એક તરફ લાખે। અને ક્રોડા વીરપુરૂષો હેાય અને બીજી તરફ કૃષ્ણ એકલા હાય, તે પણ કેાઈની તાકાત નથી કે કૃષ્ણની સાથે યુદ્ધ કરી શકે. તેથી તમે પણ વિષ્ણુના અંગત સેવક બનીને પેાતાની બેન રૂકિમણી ઉપર સ્નેહ ધારણ કરો. અને મનમાં વિચારે :-સઘળીયે સ્ત્રીએ કરતા મારી બેન કેટલી શુષુદ્રષ્ટિવાલી કે જેણે વિષ્ણુને પતિ તરીકે સ્વીકાર્યા.’ આથી રૂકિમણી પર વિશેષ સ્નેહ રાખી તેને મળવા માટે નિર ́તર તારે આવવું. વિષ્ણુના કેાઈ ગામ નગર કે દેશમાં તને કોઈ રોકશે નહી. માટે વિષ્ણુને પ્રણામ કરવા માટે તારે વારંવાર આવવું','
રૂકિમણી તરફના પ્રેમથી આ પ્રમાણે પ્રેમરસથી ભરપુર મીઠા મધુરા વચનાથી રૂક્મિકુમારને ખૂશ કરવા માટે બલભદ્રે ઘણા પ્રયત્ન કર્યાં. પરંતુ અભિમાની રૂક્િમકુમાર વિચારે છે કે હું ક્ષત્રિય થઇને ગેાવાળીયા એવા આ બન્નેથી હારી ગયા. વળી, જેને હજારે રાજાએ નમસ્કાર કરે છે, તેવા શિશુપાલને મારા હાથે આપેલી મારી બેન રૂકિમણીને આ ગેાવાળીઆ બલાત્કારે લઈ જાય છે !' આ રીતે લજ્જા અને અભિમાનથી વિલખા અને નિરાશ મનેલે કિમકુમાર નીચુ' જોઈને ઊભા રહ્યો, પર'તુ એક પણ શબ્દ ખેલી શકતા નથી.
પેાતાના મહત્વની હાનિથી આ હૃદયમાં દુઃખી બની ગયા છે,' એમ માની તેને ત્યાંજ છેડીને રામ કૃષ્ણે રૂકિમણીને લઇને દ્વારિકા સન્મુખ રથને હાંકી મૂકયેા.
प्रत्यूहव्यूहयोगेऽपि रुक्मिणीकन्यकाप्तितः । मेनाते रामगोविंदा - वात्मनोश्च कृतार्थतां ॥ १४ ॥ त्रिविक्रमपतिप्राप्त्या, रुक्मिण्यपि च चेतसि । धन्यंमन्या समस्तासु, कांतासु समबोभवीत् ।। १५ ।।
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫ર
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
રૂક્િમણ કન્યાની પ્રાપ્તિમાં ઘણુ વિન આવવા છતાં વિને નાશ થવાથી પોતાની જાતને કૃતાર્થ માનતા બલભદ્ર અને કૃષ્ણ ખૂબ જ સંતોષ પામ્યા, અને રૂકિમણું પણ કૃષ્ણને પતિ તરીકે મેળવવાથી ખૂબ જ સંતેષ પામી. સઘળીયે સ્ત્રીઓ કરતાં પિતાની જાતને ધન્ય માનવા લાગી.
रामोऽवादीदिदं सर्व, भाग्यतस्तव माधव । माधवोऽप्यवदभ्रातः, प्रासादोऽयं तवैव च।।१६॥ प्रशंसामिति कुर्वाणौ, परस्परं सहोदरौ । कौतुकं पथि पश्यंतौ, प्राप्तौ रैवतकाचलं ॥ १७ ॥ अदृष्टचरमालोक्य, प्रोत्तुंग तं शिलोच्चयं । रुक्मिणी पुंडरीकाक्षं, विनयेन व्यजिज्ञपत् ।। १८ ॥ स्वामिन्नयं गिरिस्तुंगः, किमाह्वयः प्रवर्तते । स्वरुपमस्य कीदृक्षं, विस्तारः कीदृशस्तथा ॥ १९॥ दामोदरो जगौ देवी-मस्ति रैवतकाभिधः । निर्जराणामनेकेषां, क्रीडास्थानमयं गिरिः ।। २० ॥ विमलाचलतीर्थस्य, द्वितीयं श्रृंगमस्त्यदः । शतयोजनविस्तार-समन्वितशिलोच्चयः ॥२१॥ स्वरूपमुज्जयंताद्रे-रीगाकण्ये रुक्मिणी । अत्र यात्रां करिष्यामि, कल्पमानेत्यमूमुदत् ।। २२॥
બલભદ્ર કૃષ્ણને કહ્યું: “ભાઈ આ બધુ તારા ભાગ્યથી જ બન્યું છે ત્યારે કૃષ્ણ કહે: નહી નહી, બંધુ, આ બધે તમારે જ પ્રાસાદ છે. આ પ્રમાણે એકબીજાની પ્રશંસા કરતા, સ્તામાં નવા નવા કૌતુકોને જોતા રૈવતાચલ (ગીરનાર) પાસે આવ્યા. કયારે પણ નહીં જોયેલા એવા ઊંચા પર્વતને જોઈને રૂકિમણીએ વિનયપૂર્વક કૃષ્ણને પૂછ્યું :–“સ્વામિન્ આ ઊંચા પર્વતનું નામ શું? તેનું સ્વરૂપ શું? તેમજ તેને વિસ્તાર કેટલો છે ? કૃણે કહ્યું – દેવિ, આ રૈવતાચલ- નામને પર્વત છે કે જે અનેક દેવેની ક્રીડાભૂમિ છે. વિમલાચલ તીર્થનું આ બીજુ શિખર કહેવાય છે. તેને સે જન (૪૦૦ ગાઉ=૮૦૦ માઈલ) ને વિસ્તાર છે.
ઉજ્જયંતગિરિનું આવા પ્રકારનું સ્વરૂપ જાણીને રૂકિમણીએ ખૂશ થઈ અને મનમાં સંકલ્પ કર્યો કે હું અહીંની યાત્રા કરીશ.”
भुवनानंदनं तस्य, वनं नंदनसन्निभं । बहुजातितरुवात-फलपुष्पलतायुतं ।। २३ ॥ चंद्रादिभिः शुम लग्ने, तत्र पवित्रकानने । रामेण रुक्मिणीहयोंः, कारितं पाणिपीडनं ।। २४ ॥ जातं तदादितस्तस्य, महत्त्वं निखिले वने।कस्य कस्य क्षितौ स्यान्न, महत्त्वं महिताश्रितः ॥ २५ ॥
ફલ પુષ્પ અને લતાથી યુક્ત અનેક જાતના વૃક્ષોથી સુશોભિત નંદનવન સમાન તે પર્વતના ભવનાનંદન નામના પવિત્ર વનમાં ચન્દ્ર આદિને યોગ પ્રાપ્ત થતા શુભલગ્નમાં બલભદ્ર કૃષ્ણ અને રુકિમણીનું પાણિ ગ્રહણ કરાવ્યું. ત્યારથી માંડીને ભવનાનંદન વનનું મહત્વ જગતમાં પ્રસિદ્ધ થયું. ખરેખર મહાન પુરુષોની નિશ્રાથી કેને મહત્વ ના મળે? અર્થાત્ એ પણ મહાન બને છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
સગ -૫
૧૫૩
क्रीडां कत वने तत्र, रुक्मिणीरमणीयुतौ।कालं कियंतमानंदा-द्रामत्रिविक्रमौ स्थितौ ॥२६॥ कृष्णेन बलभद्रोऽपि, बलदेवेन माधवः । रुक्मिणी विष्णुभा च, कुटुंबं सर्वमप्यवेत् ।। २७ ॥ वनेऽपि, वसतां तेषा—मरति प्यजायत । प्रत्युतानंदसंदोह–प्रादुर्भावोऽभवद् भृशं ॥ २८॥ रुक्मिणीबलभद्राभ्या-मनेकतां विजानता । स्थितं तत्र मुकुंदेना-मंदसंमदसंपदा ॥ २९ ॥
ભુવનાનંદન વનમાં રુકિમણી સાથે ક્રીડા કરતાં કેટલાયે સમય પસાર થઈ ગયે. કૃષ્ણવડે બલભદ્ર અને બલભદ્રવ: કૃષ્ણ, તેમજ રૂકિમણી પતિની સાથે રહેલી તે એમજ માનતી કે “આટલું જ મારૂં કુટુંબ છે.’ આ રીતે ભુવનાનંદનવનમાં વસતા તેઓને કેઈરેગ શેક કે સંતાપ જેવી વસ્તુ જણાતી ન હતી કે આનંદરૂપી સાગરની લહરીઓમાં નરંતર સ્નાન કરી રહ્યા હતા. કૃષ્ણ, રુકિમણી અને બલભદ્ર સાથે રહેતા અત્યંત આનંદ અનુભવતા હતા. द्वारवत्यां तदा लोकैः, शुश्रुवे स्वजनैरपि । उद्वाह्य रुक्मिणी जित्वा, शत्रु च हरिरागमत् ।। ३०॥ तोरणैश्चंदनांभोमि—ानाकुसुमकेतुभिः । जनार्दनप्रवेशार्थ, श्रृंगारिता पुरी नरैः ॥३१॥ गांभीयौंदार्यचातुर्य-रुपयौवनसंयुता । भूषणैर्भूषिता भाति, कांतयोगेंगना यथा ॥ ३२ ॥ द्वारवत्यपि पूरेषा, तथोरुतोरणादिभिः । समन्विता तदा रेजे, नयनानंददायिनी ॥ ३३॥ पुरीशोभा विधायैवं, विस्तरेण महीयसा। विष्णोः सन्मुखमायाताः, सर्वेऽपि नागरा नराः।। ३४ ॥ माधुर्यवर्यतूर्याणां, निर्घोषैः पूरितांबरैः । प्रमोदिबंदिवृंदानां, भूयो जयजयारवैः ।। ३५ ।। सुवासिनीमृगाक्षीणां, लसद्धवलमंगलैः। हर्षोत्कर्षेण पौराणां, प्रवेशं कृतवान् हरिः ॥३६ ।। युग्मं ॥
શત્રુને છતીને રૂકિમણીને પરણીને કૃષ્ણ ભુવનાનંદન વનમાં આવી ગયા છે. આવા સમાચાર સાંભળીને દ્વારિકા નગરીના લેકે અત્યંત હર્ષિત થયા.
સ્વજનવગે અને મંત્રી વગે કૃષ્ણનો પ્રવેશ મહોત્સવ કરવા માટે ચંદન આદિના તેર વડે અને નવી નવી જાતનાં પુષ્પોની ધ્વજાપતાકા વડે દ્વારિકા નગરીને અદ્ભુત શણગારી. જેમ ગાંભીર્ય
ઔદાર્ય, ચાતુર્ય અને રૂપ યૌવનથી યુક્ત, સળે શણગારથી સજજ રૂપયૌવના પતિને મળવા માટે ઉત્સુક થયેલી શોભે તેમ જનાર્દન (કૃષ્ણ)ના પ્રવેશ માટે દ્વારિકાનગરી શોભતી હતી, અનેક પ્રકારના વિજા, પતાકા. વંદનમાલિકા અને તારણે વડે નયનને આનંદ પમાડે તેવી દ્વારિકાની શોભા કરીને, સર્વે નગરજને સ્વાગત કરવા માટે વિષણુની સામે આવ્યા.
મધુર વાજિંત્રોના અવાજવડે અને હર્ષિત થયેલા બંદીજનના જયજયારથ વડે આકાશ મંડલ વ્યાપ્ત બની ગયું. હર્ષઘેલી બનેલી સહાગણ સ્ત્રીઓના મંગલ ગીતે અને સાચા મોતીના વધામણા સહિત નગરજનોએ શ્રીકૃષ્ણને નગર–પ્રવેશ કરાવ્યો.
२०
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
हट्टे विक्रीयमाणानि, क्रयाणकान्यनेकशः । नाणकानि च वासांसि, केचिद्विमुमुचुस्तदा ।। ३७ ॥ विहाय निर्ययुः स्नान-मर्ध पानं च भोजन।मंडनं खंडनं ध्यानं, कश्चिद्गानं विलेपनं ।। ३८॥ द्रारमूर्धवेष्टनं कंठे, केचित् ग्रैवेयकं कटौ । मुद्रिकां करयोरंध्योः , केयूराणि च पर्यधुः ॥ ३९ ॥ वादित्रध्वनिवाल्लभ्या-त्तस्मिन्नवसरे स्त्रियः । चक्रुश्चेष्टा विशेषेण, संक्षेपतो ब्रवीमि ताः ।। ४०॥ दधाना काचिदौत्सुक्यं, वधूवरदिदृक्षया । अक्ष्णोश्चिक्षेप पुंड्रार्थ घृष्टे कुंकुमचंदने ॥४१॥ ललाटपदके काचि-दंजनेन महीयसा । तिलकं रचयामास, काचित्कपोलमंडनं ।। ४२ ॥ मुकुटस्थानके काचि-च्चूडामणिमुपादधत् । मुकुटं श्रवणस्थाने, काचिद्वै यग्र्ययोगतः ।। ४३॥ कुचयोरुपरि स्फारे, कुंडले काचिदंगना । हारं चरणयोः काचि-निनदन्नू पुरं गले ।। ४४॥ वस्त्राणां परिधानं तु, वैपरीत्येन यत्कृतं । उपहास्यकरं पुंसां, किमुच्यते मयाऽत्र तत् ।। ४५ ॥ हावभावविलासान् स्व–भा सत्रा वितन्वती । उभयोरपि वैकल्या-त्काचिदुत्थाय निर्गता।।४६॥ सीमंत रचनावज, मुक्त्वा काचिद्विनिर्गता । मुखाग्र आगतैः केश, राक्षसीव भयंकरी ॥४७॥ काचित्प्रकारयंती स्त्री, स्तन्यपानं निजांगजं । धृत्वा कटीप्रदेशे च, समायाता सकौतुका ॥४८॥ काचिन्निजसुतभ्रांति, दधानौत्सुक्यतो हृदि । स्वगेहे पालितं चौतु-पोतं धृत्वा समागता ॥४९॥ काचित् त्रुटितहारा च, काचित्स्फुटित कंकणा । प्रालंबरहिता काचिन्नूपुरेण विवर्जिता ॥५०॥ काचित्स्फाटितवस्त्रा च, काचिद्घर्षद्वपुलता । प्राप्तमुक्ताफला काचि लोकसंमर्दतोऽभवत्।।५१॥ काचिज्जालांतरे स्थित्वा, वीक्षमाणा वधूवरौ। मुक्ताफलसमन्वीते-रवर्धापयदक्षतैः ॥५२॥ रुक्मिणीकेशवालोके, वीक्ष्य पौरांगनाकृतं । चित्रं कुतूहलं लोका, जहसुहस्ततालकैः ॥५३॥
કરીયાણાના વેપારીઓએ કરીયાણાથી, કસી લેકેએ સોના ચાંદીથી, ઝવેરીઓએ ઝવેરાતથી, અને કાપડીયાઓએ કાપડથી અલગ અલગ બજારમાં પિતાપિતાની દુકાનોને શણગારી, વાજિંત્રોના અવાજ સાંભળીને સ્નાન કરતી સ્ત્રીઓ અધું સ્નાન મૂકીને, ભેજનપાન કરતી અધું ભોજન મૂકીને, શણગાર કરતી સ્ત્રીઓ અધે શણગાર પડતો મૂકીને, ધ્યાન કરતી ધ્યાન છેડીને તેમજ ગાન અને વિલેપન પણ પડતા મૂકીને વરઘોડો જોવા માટે દેડાદોડ કરતી હતી. તેમાં કેટલીક સ્ત્રીઓ તો અડધો ગૂંથેલે ચોટલે છૂટો મૂકીને, કેટલીક કંઠમાં પહેરવાને હાર કેડમાં, હાથની મુદ્રિકાઓ પગમાં અને પગના ઝાંઝર હાથમાં તેમજ વર વહુ (કૃષ્ણ-રૂકિમણ)ને જોવા માટે ઉત્સુક થયેલી ઉતાવળમાં કેટલીક આંખનું અંજન કપાલમાં અને કપાલને કુમકુમ ચાંદલો આંખમાં આંજતી દેખાતી હતી. કેટલીક તે મુગટના સ્થાને ચૂડામણિ (ર) કાનન કુંડલ ગળામાં અને ગળાને હાર કાનમાં નાખતી. વળી કેટલીક તે સ્તન ઉપર કુંડલ લગાવતી, હારને, પગમાં પહેરતી, કંઠમાં ઝાંઝર પહેરતી આ રીતે જોવામાં તલ્લીન બનેલી સ્ત્રીઓ વિપરીત શણગારને કરતી પુરૂષોને માટે હાસ્યાસ્પદ બની ગઈ હતી.
Page #162
--------------------------------------------------------------------------
________________
સ પ
ગ્રંથકાર કહે છે કે આ તે મેં સંક્ષેપમાં કહ્યું છે. વધારે શું કહુ? કેટલીક સ્ત્રીએ તા પેાતાના પતિ સાથે હાવભાવ વિલાસ કરતી ત્યારે વાજિત્રનેા અવાજ સાંભળીને પાગલની જેમ બધુ જ છેડીને જોવા માટે મહાર ભાગી જતી. કેટલીક માથાના કેશ સમારતી મૂકીને જોવા માટે બહાર આવેલી મુખ ઉપર આવેલા કેશ વડે ભય'કર રાક્ષસી જેવી દેખાતી. કેટલીક બાળકને સ્તનપાન કરાવતી કેડમાં બાલકને લઇને કૌતુક સહિત બહાર દોડી આવી. વળી કેટલીક તા એટલી ઉત્સુક થઈ ગઈ કે પેાતાના બાળકને બદલે ભ્રાન્તિથી ઘરમાં પાળેલા ખિલાડીના બચ્ચાને કેડમાં તેડીને આવેલી !
પ
જોવા માટેની દાડાદોડીમાં કેટલીક સ્ત્રીઓના હાર તૂટી ગયા તા કેટલીકના કંકણ, કેટલીકના ઝાંઝર નીકળી ગયા. કેટલીકનાં વસ્ત્રા ફાટી ગયા તા કેટલીકના ચંદનના વિલેપને પરસેવાથી રેબઝેબ થઇને પ્રવાહી બની ગયા. આ પ્રમાણે કેટલીક સ્ત્રીઓ ગવાક્ષમાં (ઝરૂખામાં) તેા કેટલીક અગાશીમાં, તે કેટલીક બજારમાં, કેટલીક રસ્તા ઉપર ઊભી ઊભી વર વહુ (કૃષ્ણે રૂકિમણી) ને જોઇને સાચા માતીથી અને અક્ષતાથી વધાવતી હતી, આ પ્રમાણે સ્ત્રીઓના વિપરીત શણગાર અને વિપરીત વેષભૂષા જોઇને પુરુષ એકબીજાને તાળીએ આપતા હસવા
લાગ્યા.
रुक्मिणीकृष्णयोर्योगं दृष्ट्वा ब्रुवंति नागराः । अहो विवेकिना धात्रा, रत्नं रत्नेन योजितं ॥ ५४ ॥ अनंगमंगयुक्तं च, माधवं वीक्ष्य मानवाः । रुक्मिणीं च रतिप्रीत्या, प्रत्यक्षतोऽप्यचिंतयन् ।। ५५ ।। काचिद्ब्रवीति नारीषु, रुक्मिण्येव वरीयसी । यदर्थे पुंडरीकाक्षो, जग्मिवान् कुंडिनं पुरं ॥ ५६ ॥ काचित्समस्तमर्त्येषु, भाग्यवान् पुरुषोतमः । शिशुपालनृपं जित्वा, जग्राह यो हठादिमां ॥ ५७ ॥ काचिच्च बहुविघ्नेऽपि, फलितश्चेन्मनोरथः । महाभाग्यं वरीवर्त्य - चित्यं तदुभयोरपि ॥ ५८ ॥ काचित्तीर्थकृतां पूजा, या कृता पूर्वजन्मनि । सानयोः फलवत्यासी — दत्र जन्मनि सर्वदा ॥ ५९ ॥ काचित्पूर्वकृतं दानं ध्यानं च विविधं तपः । सफलं तद्बभूवात्र, दंपत्योरेतयोरलं ॥ ६० ॥ लोकैः संस्तूयमानाभ्यां, दंपतीभ्यां प्रमोदतः । द्वारिकायां सशोभायां, प्रवेशो विहितस्तदा ।। ६१ ।।
ફિલ્મણી અને કૃષ્ણને યાગ જોઇને નાગરિકે કહેવા લાગ્યા : બ્રહ્મા કેટલે વિવેકી અને ચતુર છે કે રત્નની સાથે રત્નને યેાત્ર કરાવ્યા ! અર્થાત્ સરખે સરખી જોડી છે.
માધવ (શ્રીકૃષ્ણ) ને જોઇને નગરવાસીએ વિચારતા કે અંગ વિનાના અનંગ (કામદેવ) સાક્ષાત્ રતિ-પ્રીતિ સાથે જાણે મળ્યા ના હાય ! કેટલીક સ્ત્રીએ કહેતી : જગતની સ્ત્રીઓમાં રૂકિમણી કેટલી ભાગ્યશાલિની છે કે જેને માટે શ્રીકૃષ્ણ કુડિનપુર ગયા હતા. કેટલીક કહેતી : પુરૂષોત્તમ મહા ભાગ્યશાળી છે કે શિશુપાલ રાજાને જીતીને રૂકિમણીને પ્રાપ્ત કરી. કેટલીક કહેતી : બન્ને મહાભાગ્યશાળી છે કે ઘણુ વિઘ્ન આવવા છતાં પોતાના મનેારથ પૂર્ણ થયા.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વળી કેટલીક કહેતી : આ બન્નેએ પૂર્વજન્મમાં તીથ 'કર ભગવતની ભાવથી પૂજા કરી હશે કે જેથી આ જન્મમાં તેને પૂર્ણ સફળતા મળી છે, કેટલીક કહે : પૂર્વજન્મમાં આ અન્ને જણાએ ઘણું દાન પુણ્ય કર્યું હશે. ધ્યાન કર્યું હશે. વિવિધ પ્રકારના તપ કર્યા હશે તેથી જ બન્નેને સફલ સબંધ થયા લાગે છે. આ પ્રમાણે નગરજને વડે સ્તુતિ કરાતા ૬ પતિએ સુશાભિત એવી દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યાં.
अस्त्येषा त्रिदशाधीश — नगरी किं गरीयसी । तां वीक्ष्य रुक्मिणी दध्यौ, सविस्मयमना इति ॥ ६२ ॥ ત્રાસાવાસ્તત્ર નૈનંદ્રાન, સમાજોય ચ વિમળી । મુમુદ્દે મળવ'ના—ધર્મમવિીષયજ્ઞ।।૧૩।। अहो भाग्यं महन्मे यत्, कृत्वा पूजनमर्हतां । अवतारं करिष्यामि, फलाढयमत्र मानुषं ॥ ६४ ॥
દ્વારિકાની શાભા જોઈ ને વિસ્મિત થયેલી રૂકિમણી વિચારે છે: આ તા કેઈ ઈન્દ્રની ઇન્દ્રાપુરી છે કે શુ? જિનેન્દ્રોના પ્રાસાદે (મદિરા) જોઇને ભગવપૂજા આદિ ધ કાય કરવાની ઇચ્છાવાળી રૂકિમણી અત્યંત ખૂશ થઇને વિચારવા લાગી : ધન્ય ભાગ્ય મારા કે હું અરિહંત પરમાત્માની પૂજા કરીને મારા માનવ અવતારને સલ કરીશ.’
पाणिग्रहणमासाद्य समेतस्य वरस्य । યાદવિધીયતે નૃત્ય, મત્સ્ય વિમશાંતયે ।।૬।। તાઇવનૃત્ય કૃતં પ્રાવ્ય, મુસિનીમિત્તવૈ:। રુમિળીસંયુતઃ જળઃ, વિશસ્ત્વનિતને।।૬૬।। स्वप्रासादं गते विष्णौ, कृतकृत्योऽपि सान्वतः । रेवतीदर्शनोत्कण्ठः, प्रासादं प्राप्तवानिजं ॥ ६७ ॥ પ્રાવ્ય પ્રાસાદ્માત્મીય, રેવતીપ્રિયયા સમ ! શશીય યુગ્નુને મોનાન, રામઃ વનિતઃ ।।૬૮૫
પાણિગ્રહણ (લગ્ન) કરીને આવેલા વરવધૂનુ વિઘ્નાની શાંતિ માટે જેવા પ્રકારનુ` મ`ગલ કા' કરવુ જોઇએ તેવા પ્રકારનું માંગલિક કાય ઉત્સાહિત બનેલી સેાહાગણ સ્ત્રીઓએ કર્યું. ત્યારબાદ રૂકિમણીની સાથે કૃષ્ણે પોતાના આવાસમાં પ્રવેશ કર્યાં. આ રીતે કૃષ્ણને તેના મહેલમાં મૂકીને બલભદ્ર કૃતકૃત્ય બન્યા. પેાતાની પ્રિયા રેવતીના દર્શન કરવા માટે ઉત્કૃતિ અનેલા ખલભદ્ર પાતાના આવાસમાં પ્રવેશ કરી રેવતી પ્રિયાની સાથે નિષ્કલ‘કિચન્દ્રની જેમ લાગેાને ભાગવવા લાગ્યા.
प्रासादं नवभूमं च वासाय रुक्मिणीस्त्रियाः । विचित्ररचनायुक्तं ददौ च पुरुषोत्तमः ||६९ ॥ दासीदसांश्च धान्यानि, गोकुलानि धनानि च ।हस्तिनो वाजिनो ग्रामान्, रुक्मिण्यर्थ हरिर्ददौ । ७० जनार्दनप्रसादेन, प्रासादेन विलासिना । तथा रुक्मिण्यवेत् सौख्यं, पितृसद्मापि नास्मरत् ॥ ७१ ॥ लावण्येन रूपेण गुणेन विनयेन च । शीलेनापि तथा विष्णो – मनः संमोहितं तया ॥ ७२ ॥ स्त्रियामन्यत्र कुत्रापि, पवित्रायामपि गुणैः । यथा वाचा शरीरेण तस्य स्नेहो बभूव न ॥ ७३ ॥
Page #164
--------------------------------------------------------------------------
________________
સ-૫
૧૫૭
કૃષ્ણે રૂકિમણીને રહેવા માટે ચિત્રવિચિત્ર રચનાથી યુક્ત નવમાળના સુદર મહેલ આપ્યા. વળી દાસ દાસી, ગોકુળ, હીરા, માણેક, મેાતી, સુવર્ણ, ચાંદી આદિ ધન, ધાન્ય, હાથી, ઘેાડા, રથા તેમજ ઘણા ગામે વિગેરે રૂકિમણીને ઘણું ઘણુ· આપ્યું.
કૃષ્ણના પ્રેમ અને મહેરબાનીથી રૂકિમણીને એટલુ બધુ સુખ મળ્યું કે જેથી પેાતાના પિતાનું ઘર પણ યાદ આવતું નહી. પેાતાના રૂપ-લાવણ્ય અને વિનય આદિ ગુણૈાથી તેમજ સ્વભાવની સરલતા અને નમ્રતાથી રૂકિમણીએ કૃષ્ણનું દિલ એટલુ બધું જીતી લીધુ કે કૃષ્ણને ખીજી બધી પવિત્ર અને ગુણવાન્ પત્નીએ હોવા છતાં વચન અને શરીરથી ખીજે ક્યાંઇ તેમના પ્રેમ જતા નહી. અર્થાત્ દિનરાત રૂકિમણીની પાસે જ રહેતા.
नवीनत्वेन रुक्मिण्या, यद्ययं तनुचेतसी । दत्तवान् प्रचुरं प्रीत्यै, दीयतां तर्हि दीयतां ॥७४॥ वृद्धाया धीप्रबुद्धाया, विशुद्धाया मुदे मम । वाङ्मात्रमपि नो दत्ते, धिग्धिप्रेम वृषाकपेः ॥ ७५ ॥ નતેષુ વિવોન્નેવ, ઋતિષિવતિયુવતઃ | ાંતાહાવિયોગેન, સસ્યાડમર્વાઢયોગિની || ૭૬ II स्नानं शरीरशुश्रूषां परिधानं सुवाससां । न साकरोद्रमण्यो हि भूषिताः कांतसंगमे ॥ ७७ ॥ रुक्मिणीमालतीपुष्प - माघ्रायाच्युत षट्पदः । ऐच्छत्करीरपुष्पाभां, सत्यभामां हृदापि न ॥ ७८ ॥ रुक्मिण्या अधिकं मानं, श्रावं श्रावं जनोक्तितः । सत्यभामा सपत्नीत्वात्, दुःखिनी समभूद् भृशं ॥ ७९ ॥ वियोगादुःखिनीं पश्ये – त्सत्यभामां यथा यथा । तुष्येद भीष्टसंप्राप्ते - नारदोऽपि तथा तथा ॥ ८० ॥
‘રૂકિમણી નવી અને કેમલ દિલની હાવાથી કૃષ્ણ પ્રીતિથી તેને ભલે ઘણુ ઘણું આપે. પરંતુ બુદ્ધિશાલિની પવિત્ર અને સહુથી મોટી એવી મને એક વચન માત્ર પણ દેતા નથી. એટલું જ નહી. મારા સામે પણ જોતા નથી. ખેર, ધિક્કાર હેા કૃષ્ણના પ્રેમને, કહેવત છે કે ‘નવું નવું નદન.’ જોઇએ, રૂકિમણી ઉપર પશુ કૃષ્ણના પ્રેમ કયાં સુધી ટકી શકશે ?' આ પ્રમાણેના વિરહમાં ઝુરતી વિયાગીની સત્યભામા રૂકિમણી પ્રત્યેના કૃષ્ણના પ્રેમ જોઇને દુઃખી દુઃખી થઈ ગઈ. સ્નાન, વિલેપન આદિ શરીરની સુશ્રુષા કરતી નથી, તેમજ સુંદર વસ્ત્રાલંકાર પણ ધારણ કરતી નથી. ‘પતિવ્રતા સ્ત્રીએ પતિના વિરહમાં કેાઈ શણગાર સજતી નથી.' રૂકિમણી રૂપી માલતીના પુષ્પની સુવાસ પ્રાપ્ત કરીને કૃષ્ણ રૂપી ભ્રમરના હૃદયમાં કરમાયેલા કરીરના પુષ્પ સમાન સત્યભામાની સ્મૃતિ પણ આવતી નથી.
લેાકેાના મુખે રૂકમણીના અધિક માન-પાન-સ્નેહ સાંભળી સાંભળીને સપત્ની (શાકય) એવી સત્યભામા અત્યંત દુખી થતી હતી. કૃષ્ણના વિરહથી સત્યભામાને જેમ જેમ દુઃખી થતી જુવે છે તેમ તેમ નારદ વધુ ને વધુ ખૂશ થાય છે. પાતાના અપમાનના બદલે સત્યભામાને મલી રહેલા જાણી નારદને અત્યંત સાષ થયા
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
एकस्य जायते दुःख-मेकस्य जायते सुखं । अहो पश्यत संसार-स्वरूपं विषमं जनाः ।। ८१ ॥ कुलिनापि मुकुंदेन, सत्यभामापमानिता । सपत्नीमानसंश्रुत्या, समजायत दुःखिनी ।। ८२ ।। एकाकिनी समानीता, स्वयं गत्वा मुरारिणा । रुक्मिणी गुणयोगेन, प्रभुतैरपि पूजिता ।। ८३ ॥ पूजनीया गुणा लोके, शरीरं न शरीरिणां । कर्तव्य उद्यमस्तस्मा–द्गुणानां समुपार्जने ॥ ८४ ॥
___ 481२ ४९ छ : 'मी, ससानु २१३५ वु (१५म डाय छ, न्यारे ने दु: થાય છે ત્યારે બીજાને સુખ થાય છે. કુલીન હોવા છતાં પણ કૃષ્ણ સત્યભામાને અપમાનિત કરી અને સત્યભામા શેક્યના માનપાન સાંભળીને દુખી થાય છે. કૃષ્ણ પોતે જઈને એકાકી રુકિમણીને લાવેલા છતાં રુકિમણીના ગુણો વડે તેને વધારે માન સન્માન મળે છે.
કેમાં વ્યક્તિ પૂજાતી નથી પરંતુ વ્યક્તિના ગુણે પૂજાય છે. માટે ગુણેનું ઉપાર્જન કરવા માટે દરેકે ઉદ્યમ કરે જોઈએ. भवनाच्चित्तवाक्काये, स्वप्ने च जागरे हरेः । आसीदर्धागसेविन्य-प्येषा सागसेविनी ॥ ८५॥ स्नानं च भोजनं धस्र शयनं मोहनं निशि।रुक्मिण्या एव समन्य-कार्षीनारायणो मुदा ।। ८६ ॥
રુકિમણીના ગુણોથી આકર્ષાઈને સ્વપ્નમાં અથવા જાગ્રત અવસ્થામાં કૃષ્ણની મન વચન અને કાયાથી અર્ધગના હોવા છતાં, રૂકિમણી સર્વાગ સેવિની બની ગઈ.
સ્નાન, ભજન, દિવસે શયન કે રાત્રિમાં રતિક્રીડા વિગેરે કાર્યો પ્રસન્ન થયેલા કૃષ્ણ રુકિમણીના આવાસમાં જ કરતા હતા.
उग्रसेनसुता कांता, सत्यभामाख्यवल्लभा । केनानेनागुणेनैवं, परित्यक्ता मुरारिणा ॥ ८७ ॥ विज्ञायापगुणं चिचे, परित्यजतु मां हरिः । तं पृच्छामि सति स्नेह, आजन्मस्नेहवांछिनी ।। ८८॥ विशेषेणैकदोत्पन्न-रसस्य सुरतस्य तु । प्रांते त्रिविक्रमः पृष्टो. रुक्मिण्या चाटुवाचया ।। ८९ ॥ स्वामिस्तवोग्रचातुर्य-लावण्यरूपपारगा । मयाग्र महिषी पत्नी, सत्यभामा श्रुताऽभवत् ।। ९० ॥ मया तव प्रिया सा तु, कदाचिदपि नेक्षिता।कथं त्वमपि तद्गेह-मद्य यावद् गतोऽसि न ।। ९१ ॥ नारीत्वान्मानिनी माभू-देषापि मम मानतः। विमृश्येत्यवदत्कृष्णः, सूनृतमेव तत्पुरः ॥ ९२ ॥ रूपवत्यपि सा देवि, प्राज्याहंकारधारिणी । अहंकारवती कांता, स्वप्रियाय न रोचते ।। ९३॥ वपुर्भूषाकरं लोके, प्रभूतसुखकार्यपि । कर्णत्रु टिकरं स्वर्ण, केनापि परिधीयते ।। ९४॥ एतद्वचः समाकर्ण्य, विष्णुना प्रतिपादित।मानसे रुक्मिणी भीता, न का पत्युबिभेति हि ।। ९५ ॥ एवं मामपि माकार्षी-त्कदाचिन्माननिर्मितेः।अहंकारो बलिष्टोऽयं, बिभ्यतीति ह्युवाच सा॥ ९६ ॥
Page #166
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૫૯
यत्त्वया कथ्यते नाथ. तत्सर्वमपि संदरं । अहं जानामि नाथत्वात, प्रमाणं हि प्रभोर्वचः ।। ९७ ॥ त्रुटिः श्रवणयोर्येन, जातरूपेण जायते । केनापि यद्यपि श्रुत्यो-स्तन्नैव परिधीयते ॥ ९८ ॥ तथापि हस्तयोलग्नं, पूर्वकर्मानुभावतः । सर्वथा मुच्यते तन्न, सुवर्ण हि मनीषिणा ॥ ९९ ॥ अदो वचनमाकर्ण्य, रुक्मिण्या वदनोद्भवं । अमंदानंदसंदोह-स्तं जगाद जनार्दनः ।। ३००॥ यदि ब्रवीषि देवीत्थं, स्नेहिनी तदिदृक्षया । त्वदीयवचसा तुष्ट-स्तस्या यास्यामि मंदिरं ॥१॥
ઉગ્રસેનરાજાની પુત્રી પટ્ટરાણી સત્યભામાને મારા સ્વામિ કૃણે ક્યા અવગુણથી ત્યાગ કર્યો હશે? મારે એ અવગુણ જાણવું જરૂરી છે. કેમકે મારામાં એ અવગુણ પ્રવેશે નહી. એ અવગુણથી શ્રીકૃષ્ણ મારો પણ ત્યાગ ના કરો આ પ્રમાણે જીવનપર્યત કૃષ્ણના પ્રેમને ચાહનારી રુકિમણી વિચારે છે. એવામાં એક વખત રતિક્રીડાથી વિશેષ આનંદિત બનેલા કૃષ્ણને રુકિમણીએ મધુર અને પ્રેમાળ વચનથી પૂછયું: “સ્વામિન, રૂપલાવણ્ય અને સૌન્દર્ય શાલિની એવી મારાથી મેટી સત્યભામા નામની અગ્રમહિષી (પટ્ટરાણું) સાંભળી છે. તે આપની પ્રિયાને મેં કયારે પણ જોઈ નથી. હજીસુધી આપ તેના ઘેર ગયા નથી? “આ પણ સ્ત્રી છે મારા માનપાન નેહથી અભિમાની ન બની જાય,’ એમ વિચારી કૃષ્ણ તેની આગળ સાચે સાચું બોલ્યા: પ્રિયે, તે સત્યભામા રૂપવતી હોવા છતાં ખૂબ અભિમાની છે. અભિમાની પત્ની પિતાના પતિને ગમતી નથી. લેકમાં પણ કહેવાય છે કે શરીરની શોભા વધારનારૂ, સુખ દેનારૂ આભૂષણ હોવા છતાં કાનને તોડી નાખનારું હોય તેવું આભૂષણ કેણ પહેરે ? ” કૃષ્ણના વચન સાંભળીને રૂકિમણું ભયભીત બની ગઈ (ખરેખર પતિથી કેને ડર ના હોય ?) “મારામાં અભિમાન આવી જાય તે મારી પણ એ દશા થાય. ખરેખર, અહંકાર મહાબલવાન હોય છે. અહંકાર કરવા જેવું નથી.” આ પ્રમાણે ભય પામેલી રૂકિમણીએ કહ્યું – “નાથ, આપે જે કહ્યું તે બરાબર છે આપ મારા સ્વામિ છે. આપનું વચન પ્રમાણ છે છતાં અવિનય માફ કરજો, હું એક વાત પૂછું છું:- કાનને તોડી નાખનારું આભૂષણ કેઈનથી પણ પહેરી શકાય નહી, પરંતુ તે કાનનું આભૂષણ છે તે સુવર્ણ (સોનુ) ને? તે પૂર્વપુણ્યના પ્રભાવથી મળેલા સુવર્ણને કોઈપણ બુદ્ધિશાળી પુરુષ ત્યાગ કરી દેતો નથી” આ પ્રમાણે રૂકિમણીના મુખમાંથી નીકળેલાં કોમલ વચન સાંભળીને શ્રીકૃષ્ણ અત્યંત ખૂશ થઈને બોલ્યા - દેવી, જે તારી ઈચ્છા હોય અને તારે તેને જોવાની ઈચ્છા હોય તે તારા વચનથી સંતુષ્ટ થયેલે હું ક્યારેક સત્યભામાને ઘેર જઈશ,
अन्यदा शुक्लशर्वर्या, स्थितमस्ति शिरोगृहे । मिथः प्रेमप्रपूर्णाभ्यां, दंपतीभ्यां यदृच्छया ॥२॥ परिपक्वान्यशुष्काणि, कीटकाभक्षितानि च । नागवल्लीदलानीह, तदा दासी वराणि च ॥३॥ एलालवंगकपुर-पूगीखदिरसारयुक् । वर्ण्यजातिफलाद्याढयं, द्रव्यमप्यानयद्वरं ॥ ४ ॥ युग्मं ॥
Page #167
--------------------------------------------------------------------------
________________
१९०
શાંબ-પ્રદ્યુમન ચરિત્ર
कृष्णेन निजहस्तेन, रुक्मिण्या मुक्तमानने । तांबूलमतिवाल्लभ्या-द्रक्मिण्या च हरेर्मुखे ॥५॥ चवेयित्वा रसालत्वा-तांबूलं, मुखमध्यतः । विकिरत्यवनीपीठे, यावता रुक्मिणी वधूः ॥६॥ विचालादेव तांबूलं, तावदादाय विष्णुना।बद्धं निजांचले शौचा-शौचधीः प्रेम्णि नास्ति हि ॥७॥ ग्रंथौ निबद्धय तत्तस्मात्, स्थानादुत्थाय माधवः।गत्या प्रोत्तुंगहस्तीव, सत्यभामागृहं ययौ ॥८॥ आगच्छंतं समालोक्य, पुंडरीकाक्षमीय॑या । जजल्प सत्यभामापि, दग्धा विरहवह्निना ॥९॥ याहि याहि च वैकुंठं. तत्रैव धाम तावकं । यत्र दास इव प्रीत-स्तिष्ठसि त्वमहर्निशं ॥ १० ॥ सत्यभामावचः श्रुत्वा. वक्रोक्तया हास्ययोगतः।जगाद पुंडरीकाक्षो, भ्रांत्यात्राहं समागतः ।। ११ ॥ यदि त्वं प्रथमं मुग्धे, मम दासीव वर्तसे । तदाहं कथमायामि, भवत्या न निकेतनं ॥१२॥ इत्युक्त्वा सत्यभामाया, वासौको जग्मिवान् हरिः। शय्यासनादिदानेन, तयापि विनयः कृतः॥१३॥ वया शय्यां समासाद्य, कापटयेन जगौ हरिः । निद्रायाः पारवश्येन, समायातोऽस्मि संप्रति॥१४॥ भवेद्यदि त्वदीयाज्ञा, शय्यायामत्र सांप्रतं । प्रकरोमि तदा तंद्रां, प्रयासक्षयहेतवे ॥ १५ ॥ नास्ति भोगार्थमेतोऽयं, निद्राधूर्णितलोचनः । अत्यमर्षानुषंगेन, सत्यभामा जगी हरिम् ॥१६॥ सत्यं सत्यं त्वया स्वामिन् , पुरस्तान्मम भाषितं । निद्रांक न दत्तोऽसि, सीमंतिन्या नवोढया१७ निद्रां कर्तुमपीहेश, समेतव्यं त्वयानिशं । न सा तत्र नवीनत्वा-निद्रां कर्तुं प्रदास्यति ॥१८॥ त्वयैवाहं तु भुक्तास्मि, चिरकालं जनार्दन ! ततो भोगस्पृहा नास्ति, मम चित्ते मनागपि ॥१९॥ त्वयका सैव संतोष्या, परिणीता नवा वधूः । कर्तव्यं हि प्रबुद्धेन, नवीनायां मनः स्थिरं॥२०॥ परं निद्रां विनाहारो, नोपैति परिपाकतां । समाधिश्च शरीरे न, न च श्रमपरिक्षयः ॥२१॥
કેઈ એક વખતે શુકલ પૂર્ણિમાની રાત્રિમાં પ્રેમરસમાં મગ્ન કૃષ્ણ અને રુકિમણી, દંપતિ અગાસીમાં બેઠેલાં, ત્યાં ઈલાયચી, લવિંગ, કપૂર, સોપારી, ખારેક આદિ શ્રેષ્ઠ પદાર્થોથી યુક્ત અનેક જાતિનાં વર્ણ, અને સુગંધી પદાર્થવાળાં તાજા નાગરવેલનાં પાનનાં બીડાં દાસીએ બંનેની આગળ મૂકયાં. કૃણે પોતાના હાથે રૂકિમણીના મુખમાં અને રુકિમણીએ પ્રેમપૂર્વક કૃષ્ણના મુખમાં તાંબૂલ મૂકયું. સુગંધીદાર તાંબૂલ ચાવીને રૂકિમણી મુખમાંથી પાનની પિચકારી નાખવા જાય છે ત્યાં કૃષ્ણ રુકિમણીનું ચાલું તાંબૂલ લઈને પિતાને ઉત્તરીય વસ્ત્રના છેડે બાંધ્યું. જ્યાં ઘણે પ્રેમ હોય ત્યાં પવિત્ર અપવિત્રનો વિચાર હોતો નથી!
ચાવેલું પાન ગાંઠે બાંધી, ત્યાંથી ઉઠીને શ્રીકૃષ્ણ મોટા હાથીની જેમ ગજગતિથી સત્યભામાના ઘેર ગયા. દૂરથી કૃષ્ણને આવતા જોઈને ઈર્ષાથી અને વિરહાગ્નિથી દાઝેલી સત્યભામા બેલી –
જા જા, તારૂં ધામ વૈકુંઠમાં જ હોય. દાસની જેમ ખૂશ થયેલ ત્યાંને ત્યાં જ પડયે રહે’ સત્યભામાનાં વચન સાંભળીને હસી પૂર્વક વક્રવચનથી કણે કહ્યું: “અરે, હું અહીંયાં
Page #168
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
કયાંથી આવી ચો? ખરે, બ્રાન્તિથી જ અહી આવી ગયો છું. મુગ્ધા, જે તું પણ મારી પ્રથમ દાસી હોય તે તે હું કહું છું કે આ ઘર તારૂં નથી”. આ પ્રમાણે કહીને કૃષ્ણ સત્યભામાના શય્યાગ્રહમાં પ્રવેશ કર્યો. સત્યભામાએ કૃષ્ણને શય્યા આસન આદિ આપવા વડે વિનય કર્યો, શ્રેષ્ઠ શા મેળવીને કૃષ્ણ ઢોંગ કરીને કહ્યું: “મને હમણુ ખૂબ નિદ્રા આવે છે. તેથી અહીં આવ્યો છું. જે તારી આજ્ઞા હેય તે શ્રમને દૂર કરવા માટે આ શયામાં નિદ્રા કરૂ. આંખમાં ઊંઘ ઘેરાયેલી છે, તેથી આ ભેગ માટે આવ્યા નથી. એમ માનીને રેષથી સત્યભામાએ શ્રીકૃષ્ણને કહ્યું: “સ્વામિન, મારી આગળ આપે જે કહ્યું તે ખરેખર સાચું જ છે. કેમકે નવી પરણીને લાવ્યા છે તેથી ઊંઘ કરવા નહી દેતી હોય. તમારે જે નિદ્રા કરવાની ઇચ્છા હોય તો હંમેશ મારે ત્યાં આવવું, સુખપૂર્વક નિદ્રા લેજે. રુકિમણી તાજી પરણેલી છે. એટલે આપને નિદ્રા લેવા નહી દે અને હું તો પુરાણી છું તમારી જ છું. મને ઘણું સંતેષ છે. મને એવી કઈ ભેગની સ્પૃહા નથી અને એ તે નવી પરણેતર કહેવાય, એને તે તમારે સંતવવી રહી. “નવી વધૂનું મન સ્થિર કરવું એ પંકિતનું કર્તવ્ય છે. પરંતુ હંમેશા ઉજાગરા થાય તે આહાર પણ પચે નહી. તેથી શરીર પણ સારું રહે નહી. આરામ પણ મલે નહિ. તેથી શરીર સ્વાધ્ય બગડે, તેની ચિંતા અને તે રહે ને?
ततो वच्मि हितार्थ ते समागत्य निरंतरं । अत्र निद्रा प्रकर्तव्या, समाधिविधये त्वया ॥ २२॥ मुकुंदोऽप्यब्रवीद्दे वि, त्वं त्वग्रमहिषी ममाकथं न चिंत्यते भूयो, हितं त्वया प्रिये मयि ॥२३॥ संतोष्य वचनेनेति, सत्यभामा मनस्विनीं। मुखमाच्छाद्य सुष्वाप, कृष्णः कपटनिद्रया ॥२४॥ कृष्णेन सुरभिद्रव्यं, यद्बद्धमुत्तरीयके । तस्य गंधेऽभितो लुब्धा-स्ताव गाः समागताः॥२५॥ द्राक्कुसुमवनादेतां, सुगंधौत्कटयलोभिनीं । गाली वीक्ष्य जालेषु, सत्यभामा त्वकुप्यत ॥२६॥ अहो पश्यंतु कामिन्यः, पुंसां संमोहमीदृशं । ज्येष्टाप्युपेक्ष्यते ह्येका, लघुरन्या च मन्यते ॥२७॥ मम धाम समागत्य, सुप्तस्याप्यस्य शाङ्गिणः । एतावानपि नो स्नेहो-ऽभवन्मयीदमर्प्यते ॥२८॥ तस्या एवातिलावण्य-रूपसौंदर्यसंपदे । इदं तु सुरभिद्रव्यं, गत्वाऽयं तत्र दास्यति ॥२९॥ चिंतयंतीति कोपेन, सत्यभामात्ममानसे । निद्रागतं हरिं मत्वा, ग्रंथिमच्छोटयच्छनः ॥३०॥ छोटयित्वा च तद् द्रव्यं, सुरभिसंयुतं मुदा । कुंकुमचंदनोपेतं, मर्दयामास भामिनी ॥३१॥ मर्दयित्वा च तद् द्रव्यं, मस्तके च पदद्वये । रुक्मिणा अधिकं रूपं, धत् लिप्तं वपुस्तया ॥ ३२॥ रुक्मिणीतोऽधिकं मेऽस्तु, सौभाग्यं च हरिर्वशः/विलिपंती मुखं सोचे, पतिमानाभिलाषिणी ॥ ३३॥ सत्यभामां प्रजल्पंती, समाकये ति भारतीं।सहसामुखमुद्घाटय, निजगाद जनार्दनः ॥३४॥ अये प्रिये ! परं मुग्धे, किं प्रारब्धमिदं त्वया । एतत्समस्ति तांबूलं, सपत्नीमुखसंभवं ॥३५॥ ૨૧
Page #169
--------------------------------------------------------------------------
________________
ર
શાંખ-પ્રદ્યુમ્ન ત્રિ
त्वया किमविचारेण, कलासंपूर्णयापि च। तेन लिप्तं वपुर्वक्त्रं, वंचितासि मनस्विनि ! ॥ ३६ ॥ कथयित्वेति गोविंदः, करतालान् ददद् बहून् । सत्यभामां जहासोच्चैः, कपोलाक्ष्णोः समुल्लसन्॥३७॥ पूगीफललवंगादि --सुरभि द्रव्यसंयुतं । चर्वितं च तथा वक्त्रे, वांतं चैतन्मुखात्ततः ॥ ३८ ॥ द्रव्येण तेन निंद्येन, समस्तैरपि भृतले । त्वया लावण्यशालिन्या, लिलिपे स्वं वपुः कथं ? ॥३९॥ पद्मिनीजातयः कांता — श्वित्रिणीजातयस्तथा । हस्तिनीजातयश्चापि, शंखिनीजातयो मम ॥ ४० ॥ परं मम त्वमेवासि, सर्वाभ्योऽपि गरीयसी । त्वमेव पुण्यलावण्या, त्वमेव प्राणवल्लभा ॥४१॥ त्वमेव परमाभीष्टा, त्वमेवाग्रह महिष्यसि । तांबूलश्य विलेपेन, दक्षापि वंचिता कथं ॥ ४२ ॥ अभीक्ष्णं कथन्नेवं, त्रिविक्रमोऽहसद्यदा । सत्यभामा तदोवाच रे त्वं हससि मूढ किं ॥ ४३ ॥ पुरा भुक्ता चिरं कालं स्नेहिनी या नितंबिनी । योग्यायोग्यविचारेणैकांते जल्पति नो हि सा । ४४ ॥ अनुजा रुक्मिणी मेsरित, भीष्म भूपालनंदिनी । शिशुपालाय दत्ता सा, हठेन जगृहे त्वया ॥ ४५ ॥ उत्तमा यो भवेल्लोके, कन्यां रूपवतीमपि । परादत्तां न गृह्णाति, सर्वथा हि हठेन सः ॥ ४६ ॥ मयैव मलमूत्राणां. क्षालनेन पवित्रिता । ललिता मयका दुग्ध - पानकारणपालिता ॥ ४७ ॥ अध्यापिता चतुःषष्टि —स्त्रीगुणा वर्धिता मया । समीचीनं तढ़ा जातं, साचेत्वया गुरुकृता ॥ ४८ ॥ स्नेहात्तस्या मलेनापि, शारीरेण विभो त्वया । आनीतेन च चेहे हो, विलिप्यतेतमां मया ।। ४९ ।। तदापि परमं सौख्यं जायते मम विग्रहे । किं पुनर्मुखभूतेन, तांबूलेन हसस्यरे ॥५०॥ 'लज्जितापि मनोधाष्टर्य, कृत्वा सत्या जगौ हरिं । सर्वथा न सतां युक्तं, हसनं कारणं विना ॥ ५१ ॥ वचनं सत्यभामोक्त-मिति श्रुत्वा सनातनः । निजगाद हसित्वा तां साधु साधु त्वयोदितं ॥ ५२ ॥ मया देवि न विज्ञात — मेतावतमनेहसं । भगिन्या मुखतांबूल - मीदृशं तव वल्लभं || ५३ || यदीत्थं वर्तते तस्या - तांबूलं वह्नभं तव । आनीय प्रत्यहं तर्हि, तत्प्रदास्यामि भामिनि ! || ५४ ॥ सत्योचे रुक्मिणीवक्त्र - संभूतं स्वांशुकांचले । बध्ध्वानीतं त्वया नाथ, तत्कथं न प्रियं मम ॥ ५५ ॥ मिथो वार्ता विधायेति, दंपतभ्यां स्थितं क्षणं । तावत्सत्यावदद्विष्णुं, नवां दर्शय मे वधुं ॥ ५६ ॥ जगदे | च मुकुंदेन, भगिनीदर्शनस्पृहा । वर्तते तव चित्ते चेत्, पूरयिष्यामि तां तदा ॥५७॥ इत्युक्त्वा किती वेलां, यावत्स्थित्वा हरिस्ततः । उत्थाय रुक्मिणी गेहे, ययौ स्नेहं वहन् बहुं ॥ ५८ ॥
માટે આપના હિતને માટે કહું છું કે આપ નિર ંતર નિદ્રા લેવા માટે મારે ત્યાં આવશે.
સત્યભામાના વચન સાંભળીને કૃષ્ણે કહ્યું:-દેવી, તું મારી સહુથી મોટી પટ્ટરાણી છે. મારા ઉપર તને ઘણા પ્રેમ છે, તે પ્રિયે, તારા સિવાય મારી ચિંતા ખીજું કોણ કરે ?' આ પ્રમાણે મીઠા વચનથી બુદ્ધિશાલિની સત્યભામાને અંતેષીને માથેથી પગ સુધી એઢીને કૃષ્ણ કપટ નિદ્રા કરતા સૂઈ ગયા, ત્યારે કૃષ્ણે ઉત્તરીય વસ્ત્રના છેડે ખધેલા પેલા સુગંધી દ્રવ્યવાળા
Page #170
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૬૩
તાંબૂલની સુવાસ લેવા માટે ચારે બાજુથી ગંધના વેપી મરો આવવા લાગ્યા. પુપના બગીચામાં પુષ્પોની ઉત્કટ સુગંધ લેવા માટે ભ્રમરની પંક્તિ જેમ ગુંજારવ કરે તેમ ગુંજારવ કરતી ભ્રમરોની શ્રેણી જોઈને સત્યભામાં ક્રોધિત બની. અને બેલવા લાગી :-“અરે, જુઓ તો ખરા, કામિનીઓ પ્રત્યે પુરૂષનું કેવું મેહાંધપણું હોય છે ? હું મોટી છતાં મારી ઉપેક્ષા કરીને પેલી રૂકિમણું નાની હોવા છતાં તેને કેટલું માન આપે છે. મારે ઘેર આવીને સૂતેલા કૃષ્ણને એટલે પણ નેહ મારા ઉપર નથી કે આવું સુગંધી દ્રવ્ય મને નહી આપતાં રુકિમણના રૂપ લાવણ્ય અને સૌંદર્યની અભિવૃદ્ધિને માટે રૂકિમણીને ત્યાં જઈને એને આપશે.” આ પ્રમાણે બેલતી અને ક્રોધથી મનમાં અનેક જાતની કલ્પનાઓ કરતી. કૃષ્ણને ઉંઘી ગયેલા માનીને ધીમે ધીમે ખેસના છેડે રહેલી ગાંઠ છોડીને કુંકુમચંદનથી યુક્ત સુગંધી દ્રવ્યને બે હાથે મસળવા લાગી. મસળીને રૂકિમણીથી અધિક રૂપ ધારણ કરવાની ઈચ્છાથી તે દ્રવ્યનું પોતાના મસ્તક અને બે પગે વિલેપન કરતી બોલવા લાગી કે રુકિમણ કરતાં મારૂં રૂપ અને મારું સૌભાગ્ય અધિક થાઓ. ! જેથી કૃષ્ણ મારે વશ થાય.” આ પ્રમાણે પતિના માનની અભિલાષા કરતી સત્યભામાને બોલતી સાંભળીને કૃષ્ણ તરત જ મોઢું ઉઘાડીને હસતાં હસતાં બોલ્યાઃઅરે પ્રિયે, અરે મુગ્ધા, તે આ શું કર્યું ? આ તો તારી શક્યના મુખનું ચાવેલું તાંબૂલ છે. તું આટલી કલાવાન, હુંશીયાર અને ચતુર હોવા છતાં કેમ ઠગાઈ ગઈ ? તે વિના વિચારે મોઢાનું ચાવેલું તાંબૂલ શરીરે ઘસ્યું ? ખરેખર, તારી પંડિતાઈ વખાણવા લાયક છે હ!” આ પ્રમાણે બલીને કૃષ્ણ બે હાથે તાલીઓ પાડતા, આંખ અને કપિલથી અભિનય કરતા સત્યભામાને ખૂબ જ હસવા લાગ્યા. તેની ઘણું ઘણું મશ્કરી કરતા બોલ્યા - સેપારી, લવિંગ આદિ સુગંધી દ્રવ્યથી યુક્ત તાંબૂલ રુકિમણીએ ચાવીને પીચકારીમાં નાખતાં વચમાંથી મેં લઈ લીધેલું. એવા નિઘ દ્રવ્યથી જગતમાં પ્રસિદ્ધ લાવણ્યશાલિની એવી તે શરીરે કેમ વિલેપન કર્યું ? જે મારે પવિણ, ચિત્રિણી, હસ્તિની અને શંખિની એમ ચાર પ્રકારની પત્નીઓ છે, તે બધામાં તું મહા હોંશીયાર છે. સહુથી મોટી છે. તું સૌભાગ્યશાલિની છે. અને તું મારી પ્રાણવલ્લભા છે. મને તું પરમઈષ્ટ છે. તું મારી મુખ્ય પટ્ટરાણી છે, આવી ચતુર હોવા છતાં પણ એંઠા તાંબૂલનું વિલેપન કરવાથી ખરેખરી ઠગાઈ ગઈ” આ પ્રમાણે વારંવાર કહેતા અને હસતા કૃષ્ણ ઉપર ગુસ્સે થઈને સત્યભામા બોલીઃ- અરે, મૂહ, એમાં હસે છે શું ? વર્ષો સુધી ભગવેલી અને ઘણે સ્નેહ આપનારી પ્રિયાની ગ્યાચની વિચારણા એકાંતમાં કરાય છે. એમાં કંઈ બોલવાનું હોતું નથી ! શિશુપાલને આપેલી ભીષ્મરાજાની પુત્રી રુકિમણીને બલાત્કારે તમે લાવ્યા છો તે મારે પણ તેને નાની બહેન તરીકે માનવી જ જોઈએ. જગતમાં જે ઉત્તમપુરૂષ હોય છે તે બીજાને આપેલી કન્યા ભલે રૂપવતી હેવા છતાં પણ તેનો સ્વીકાર કરતા નથી. અને તમે તે પેલા બિચારા શિશુપાલ પાસેથી આંચકીને લાવ્યા છે, એમાં શું તમારૂં ગૌરવ છે ? ખેર, મારી, સરખામણીમાં તે તે એક નાની બાલિકા છે. તેના મલમૂત્રને સાફ કરી પવિત્ર કરા
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ચેલી દુગ્ધપાનવડે તેણીનું લાલનપાલન કરાયેલું, તેમજ સ્ત્રીઓની સઠકલાને શિખવાડવા વડે હોંશીયાર કરીને મેટી કરેલી, એવી છોકરીને જો તમે મોટું સ્થાન આપ્યું છે, તે માટે પણ તેનું ગૌરવ કરવું રહ્યું. સ્વામિનતે રુકિમણી પ્રત્યેની ગાઢ આસક્તિથી તમે પોતે જ તેણીના બીજા પણ શારીરિક મળને પવિત્ર માનીને લાવે તેનું હું વિલેપન કરૂં તેમાં શું ખોટી વાત છે? મને તેમાં પણ સુખ જ છે. આ તે ફક્ત તેનું ચાલુ તાંબૂલ જ છે. બીજા પણ મલમૂત્રને લાવે ને ! વિલેપન કરવાથી મારા શરીરે સુખ થશે. તેમાં આટલું બધુ હસવાની શું જરૂર? પુરૂષોને કારણ વિના હસવુ ગ્ય નથી.” પોતે શરમાઈ ગઈ હોવા છતાં પણ મનને કઠોર કરીને સત્યભામાએ ઉપરોક્ત પ્રમાણે કૃષ્ણને ઠપકો આપે. સત્યભામાના વ્યંગ વચને સાંભળી કૃણે હસીને કહ્યું: “અહેહે તે સારું કહ્યું સારું કહ્યું: દેવિ, મેં આટલા દિવસ સુધી જાયું નહોતું કે તારી બેનનું ચાલુ તાંબૂલ તને આટલું પ્રિય છે ! જો તને આટલું બધું પ્રિય હોય તે સત્યભામા, હું તને હંમેશાં તેનું ચાવેલું તાંબૂલ લાવી આપીશ. હોં ! ચિંતા ના કરીશ !” સત્યભામાએ કહ્યું – “નાથ રુકિમણીનું ચાલુ તાંબૂલ તમારા કપડાના છેડે બાંધીને તમે લાવ્યા છો તો તે મને કેમ પ્રિય ના લાગે ? આ પ્રમાણે બંને દંપતીએ પરસ્પર થેડી ક્ષણે વાતો કર્યા બાદ સત્યભામાએ વિષ્ણુને કહ્યું- “તમારી નવી વહુને તે મને બતાવો.” કૃષ્ણ કહ્યું – “તારી બેનને જોવાની જે તારી ઈચ્છા હશે તો જરૂર તારી ઈચ્છા પૂર્ણ કરીશ.” આ પ્રમાણે કહી શેડો સમય ત્યાં રહીને ત્યાંથી ઉઠી ઘણા સ્નેહને ધારણ કરતા રુકિમણીના આવાસમાં ગયા. विष्णुमायांतमालोक्य, जंगमं सुरशाखिनं । विनयात्सहसोत्थाय, रुक्मिण्या दत्तमासनं ॥५९॥ तत्र स्थित्वा क्षणं कृष्णो, बभाण रुक्मिणी प्रति । परिधेहि प्रिये रम्य-वासांसि च सुकंचुकं॥६॥ भूषणान्यपि निःशेषा–ण्याशिरश्चरणावधि । उचितानि विभूषार्थ, परिधेहितमा तनौ ॥६१॥ न ज्ञायते यथा भेदो, लक्ष्म्याश्च तव मूर्तितः । परिधत्तां तथा देहे, श्रृंगारान् सुश्रु षोडश ॥६२॥ परिधायां वाद नि, शोभनानि मया सह । ज्येष्टायाः सत्यभामाया, एहि प्रमदकाननं ॥६३॥ प्रमाणं स्वामिनो वाक्य-मित्यभिधाय रुक्मिणी । देहं श्रृंगारयित्वोच्चै–निर्ययो हरिणा समं।६४।
સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન કૃષ્ણને આવતા જોઈને રુકિમણીએ તરત જ ઉઠીને વિનયપૂર્વક આસન આપ્યું. ત્યાં થોડી ક્ષણે રહીને કૃષ્ણ રુકિમણીને કહ્યું: ‘પ્રિયે, તું સુંદર કંચુકી અને વચ્ચે ધારણ કર. અને માથાથી પગ સુધીના સંપૂર્ણ અલંકારો પહેર. શરીરે એવા યોગ્ય વસ્ત્રાલંકારો ધારણ કર કે તારામાં અને લક્ષ્મીદેવીની મૂર્તિમાં જરાપણ તફાવત ન લાગે. તે રીતના મેળે શણગારો ધારણ કર. આ પ્રમાણે વિભૂષા કરીને મારી સાથે પટ્ટરાણી એવી સત્યભામાના અમદવનમાં ચાલ. સ્વામિનાં વચનને પ્રમાણ કરી રૂકિમણી સોળે શણગાર સજી કૃષ્ણની સાથે અમદવનમાં જવા નીકળી.
Page #172
--------------------------------------------------------------------------
________________
स-५
१६५
रुक्मिणी यावदागच्छेद्वने नानाद्रुमान्विते। तावता दक्षिण श्रेण्या भृगाल्या तोरणायितं ॥६५॥ दलैः फलैश्च नीरंधैः कुसुमैर्मण्डपायितं, । कूजितै विविधै रम्यैर्जयजयारवायितं ॥६६॥ समीरचालिताशेष-शाखाग्रैः शाखिसंचयैः । पवित्रचित्रवादिता-यितं कोमलनिःस्वनैः ॥६७॥ कोकिलैर्मधुरध्वान-गीतगानायितं भृशं । ऊध्वींकृत्य कलापांच, मयूरैर्नर्तकायितं ॥६८॥ रुक्मिणीहषीकेशाभ्यां, शोभितं काननं च तत् । यथेंद्राणीसुरेशाभ्यां, वनं हि नंदनाह्वयं ॥६९॥
રુકિમણ અને કૃષ્ણ પરમહવનમાં પ્રવેશ કર્યો, ત્યારે દક્ષિણ દિશામાં ભ્રમરોની શ્રેણિથી જાણે તેરણ બની ગયું, ગીચ પુષ્પ, ફૂલ અને પાંદડાઓ વડે મંડપ જેવું બની ગયું. મનહર ગુંજારવવડે જાણે જય જયારવ થઈ રહ્યો, મંદમંદ વાયુથી કંપાયમાન થયેલા સમસ્તવૃક્ષનાં અગ્રભાગ ઉપર રહેલી ડાળીઓના કમલ અવાજ વડે જાણે વિધ વિધ પ્રકારના વાજિંત્રોને અવાજ આવી રહ્યો. કેયના મધુર અવાજથી ગીતગાન કરાઈ રહ્યાં. પીંછાઓ ઊંચા કરીને મયૂરો વડે નાટક કરાઈ રહ્યુંઃ ઈન્દ્ર ઈન્દ્રાણી વડે જેમ નંદનવન શોભી રહે તેમ રુકિમણી અને કૃષ્ણ વડે પ્રમહવન શોભી રહ્યું.
पुष्करिणीव देवानां, भूरिवारिसमन्विता। तत्रैका वापिका चास्ति, पुंडरीकैमनोरमा ॥७०॥ वेदिकां जातरूपस्य, वररत्नमहीतला । शातकौंभानि सोपाना-न्याधत्ते परितश्च या ॥७१॥ विराजिजिहंसाद्यै-द्वन्द्वचारैविहंगमैः। स्वेच्छया क्रियते क्रीडा, भयत्रीडाविनाकृतैः ॥७२॥ तस्य शस्यांतिके भास्व-दशोकस्तत्र पादपः । छायानिषेविणां पुंसा-मशोकताविधायकः।।७३॥ अधस्तस्य तरोरस्ति, स्फटिकस्योज्ज्वला शिला। निवेश्य रुक्मिणीं तत्र, साक्षाद्देवीमिवावनौ॥७४॥ ताल वृतं प्रसूनानां, स्वहस्ताभ्यां विधाय च । वारणायैव भंगांणां, तत्करे प्रददौ हरिः ॥७५॥ कृत्वा श्रीदेवतारूपं, दत्वा च व्यजनं करे । तत्र तु स्थापयित्वा तां, सत्यासम गतोऽच्युतः ॥७६॥ तत्र गत्वावदद्विष्णुः, प्रिये चेत्तव चेतसि । रुक्मिणीमिलनोत्कंठा, मेलयामि तदा द्रुतं ॥७७॥ सोवाचैका स्वसा मे सा, त्वया या चातिमानिता। मेल्यते यदि सा नाथ, प्रसादस्तन्महान् मम७८ इति प्रोक्ते हरिः प्राह, यद्येवं हरिणेक्षणे । आगच्छ प्रथमं तर्हि, वने त्वमेव सत्वरं ॥७९॥ पश्चान्निकेतने तस्या, गत्वाहमबिलंबितं । भगिनीमानयिष्यामि, मेलनार्थ तव प्रिये ॥८॥ कृष्णोक्तमेवमाकर्ण्य, सत्यभामाब्रवीदथ । यथा प्रसादयस्यार्य, प्रमाणं मे वचस्तथा ॥८१॥ सत्यभामोदितं श्रुत्वा, निर्ययौ श्रीपतिर्बहिः। सत्यभामापि रुक्मिण्य, कृष्णेन सह निर्गता।।८२॥ आगंतव्यं त्वया देवि, तामाह्वातुं प्रयाम्यहं। इत्युक्त्वा पुरतो भूत्वा, गुल्मांतर्गतवान् हरिः।।८३॥ कां कां करिस्यतश्चेष्टां, सपत्न्यौ मिलिते उभे। इति कौतुकतः कृष्ण-स्तत्रैव रहसि स्थितः।।८४॥
Page #173
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
वने यावत्समागत्य, सत्यभामा विलासिनी । एकाकिन्यपि नो भीता, समीक्षत इतस्ततः।।८५॥ दर्शनीयां प्रसन्नां चा-शोकक्षितिरुहादधः । श्रीदेवी रुक्मिणीरूपां, साकस्मात्तावदैवत ॥८६॥ किमेपास्त्यसुरी देवी, किमेषा व्यंतरी तथा । एषा ज्योतिषिकी किंवा, किंवा वैमानिकी सुरी।।८७॥ यदा भाग्यं भवेद्भरि, देवतादर्शनं तदा । प्रसन्नं तदपि प्रोच्चैर्दश्यते तन्महोदयः ॥८८॥ बहुशः पूजिता पूर्व-माराधिता च भूरिशः । एवंविधा प्रसन्नैषा, मया दृष्टा न जातुचित् ।।८९॥ तां स्फूर्तिसहितां मूर्तिमालोक्य सत्यभामया । हदि विचिंतयामास दक्षत्वयुक्तयाऽपि च ॥९०॥ देवाश्च गुरवो देव्यः, पूजिता मानिताः स्मृताः । समस्तचिंतितार्थानां, पूरणाय भवंत्यलं ।। ९१ ॥ ततोऽहमप्यमूं देवी, पूजयामि सुखाप्तये । चिंतयित्वेत्यगच्छत्सा, वापिकावारिसन्निधौ ।। ९२ ॥ पूतं वापीजलं लब्ध्वा, हस्तांघ्रिमुखधावनैः । तस्या पूजाकृते तूर्ण, सा देशस्नानमाचरत् ।। ९३ ॥ देशस्नानं विधाय द्राग, गृहीत्वा जलजानि च।तां मूर्ति पूजयामास, नार्थिनी विदधाति किं ।। ९४ ॥ शतपत्रः सहस्राग्र—पत्रैश्च सरसीरुहैः । तामचित्वा जगौ साश्रु, रुक्मिण्यागमभीतितः ।। ९५ ॥ दुर्लभ पुण्यहीनानां, देवतादर्शनं भुवि । देवतादर्शनं प्रायः, पुण्येनैव प्रजायते ।। ९६ ॥ यद्यद्य विद्यते प्रोद्य-द्योग्यं भाग्यं ममामलं । तदा ते दर्शन जातं, देवि ! लोचनगोचरे ।। ९७॥ पूजयित्वा स्मितांभोजै-स्तस्याः पादौ प्रणम्य चास्तुवंती सत्यभामापि, संयोज्योचे करद्वयं ।। ९८ ॥ दर्शनं देवदेव्योश्च, मुधा स्यान कदाचन । ततः प्रसद्य देवि ! त्वं, मे प्रसन्नं हरिं कुरु ।। ९९॥ स्वामिन्या वचनं सर्व, मानयेत्किंकरः पुमान्। त्वं विधेहि तथा नाथो, यथा मे कुरुते वचः।। ४०० ॥ रुक्मिण्या उपरि स्नेहरक्तत्वेन करोति न। मय्येव स्नेहमासक्त्या, कुर्याद्देहि तथा वरं ॥१॥ तं रुक्मिण्यामनासक्तं, विरक्तं भक्तवर्जितं । मय्येव रक्तमासक्तं, भक्तपानकरं कुरु ॥२॥ मंत्रण यंत्रितो मत्तो, यथा याति न कुत्रचित् । मत्प्रेमरसमंत्रण, बद्धं कुरुष्व केशवं ॥३॥ देहि देहि वरं मात-र्देवि सत्वरमतिभित । रुक्मिणी च सपत्नी मे, पश्चात्समाग मिष्यति ॥४॥ इत्युदित्वा मुकुंदस्य, वशीकरणवांछया । रुक्मिण्यधिकसौभाग्यं, याचितुं सालुठद् भुवि ।। ५॥ उक्त्वेत्यतीवचाटूनि, वचनानि पुनः पुनः । सत्यभामालुठद्याव-द्रुक्मिणीपादपंकजे ॥६॥ गुल्ममध्यान्मुकुंदस्तु, तावन्निर्गत्य कौतुकी।हस्ततालान् ददद्धास्या-त्सत्यभामामवीवदत् ॥७॥ साधु साधु प्रियेप्रोक्तं, रुक्मिणीचरणार्चनात् । भविष्यति सुसौभाग्य-वशस्ते केशवोऽपि च ॥८॥ ततस्त्वं पूजयेतस्याः , शस्यं चरणवारिजं । मुहुर्मुहुर्नमैतां च, माकार्षीमनसि मदं ॥९॥ मुकुंदोदितमाकर्ण्य, ज्ञात्वा च तस्य चेष्टित।सत्यभामा प्रबुद्धापि, चकिता लजिता भृशं ॥ १०॥ अहो दुरात्मनानेन, गोपालेन मुरारिणा । वंचिताहं कुलीनापि, सपत्नीपादपातनात् ॥११॥ विषादं प्रदधानेति, क्रोधं संवृत्य चेतसि । प्रसन्नवदनेवोचे, श्रृणु मातृमुखाच्युत ! ॥ १२ ॥
Page #174
--------------------------------------------------------------------------
________________
સગ-૫
यशोदास्तनपानेन, गोपालो गीयसेतमां । यादृश एव गोपाल-स्तादृश एव वर्तसे ॥१३॥ गोपालेन विना दुष्टां, चेष्टामीदृशमुत्तमः । न नरः कुरुते कश्चित्तथा हास्यमपीदृशं ॥ १४ ॥ सत्यं मयाद्य विज्ञातं, गोपालो वर्तते भवान् । कुचेष्टा योषिता साकं, गोपालेनैव जन्यते ।। १५ ॥ दीयते किमुपालंभो, दुष्टस्य तस्य वेधसः । त्रिखंडाधिपतिर्येन, कृतो मूर्खस्त्वमीदृशः ॥१६॥ मूर्खत्वं यदि ते स्यान्नो, तदपि ज्ञायते न ततासमस्ति समयः कोऽयं, मम हास्यविनिर्मितौ ॥१७॥ पूर्व मया पुरस्तात्ते, वर्तते प्रतिपादितं । इयं तु मयका मान्या, रुक्मिण्यस्ति ममानुजा ।। १८ ॥ अनुजायाश्च मान्यायाः, प्रणामेनार्चनेन चाको दोषो मे विनीतायाः, किं हास्यते मुधा हरे ! ॥१९॥ देवतापूजया यत्र, द्राग्याचितोपयाचिते । मृगीदृशः प्रकुर्वते, तत्र नैति विवेकवान् ॥२०॥ वैरिणी तरुणी नैव, प्रकर्तव्या विचक्षणैः।इति सत्यां विलक्षां च, ज्ञात्वाऽगात्स्वास्पदं हरिः॥२१॥
આ વનમાં દેવની કીડાવાવની જેવી કમલે અને જલથી પરિપૂર્ણ એવી એક સુંદર વાવ છે. તે વાવમાં સુવર્ણની વેદિકા, શ્રેષ્ઠરત્નનું પતલીયું તેમજ ચારે બાજુ સુવર્ણના પગથીયા હતા,
તે વાવ ભય અને લજજાથી રહિત છાપૂર્વક ક્રીડા કરી રહેલા હંસ અને ચક્રવાક આદિ પક્ષીઓના યુગલ વૃદોથી સુશોભિત હતી, તે વાવડીની નજીકમાં જેની છાયામાં આશ્રય કરી રહેલા મુસાફરોના શકને નાશ કરનાર અશક નામનું સુંદર વૃક્ષ હતું. તે વૃક્ષની નીચે સ્ફટિક રત્નની એક ઉજવલ શિલા હતી. તે શિલા ઉપર રૂકિમણીને બેસાડીને કૃષ્ણ તેના બંને હાથમાં પુષ્પના પંખા આપ્યા. તે જાણે ભ્રમરને ઉડાડવા માટે ના હોય ! ત્યારે રુકિમણી રૂપે પૃથ્વી ઉપર ઉતરી આવેલી સાક્ષાત્ લક્ષમીદેવી ના હોય આ પ્રમાણે હાથમાં વિજણે આપી શ્રીદેવીનું રૂપ કરાવીને વિષ્ણુ સત્યભામાના મહેલે ગયા. ત્યાં જઈને સત્યભામાને કહ્યું – “પ્રિયે, જે તારે રુકિમણીને મળવાની ઈચ્છા હોય તો તને લઈ જાઉં.” ત્યારે સત્યભામાએ કહ્યું- “તે મારી એક નાની બેન અને તમારી માનીતી છે. જે તેનું મિલન કરી આપે તે તમારી મોટી કૃપા.” કૃણે કહ્યું – મૃગાક્ષિ, પહેલા પ્રમહવનમાં તું જલદીથી મારી સાથે આવ. પછી હું તેણીના ઘેર જઈને તને મલવા માટે જલ્દીથી બોલાવી લાવીશ” વિષ્ણુનું વચન સાંભળીને સત્યભામાએ કહ્યું – “આપની કૃપાની સાથે આપનું વચન પણ મારે પ્રમાણ રૂપ છે.” સત્યભામાનું કથન સાંભળીને શ્રીકૃણ બહાર નીકળ્યા, સત્યભામાં પણ રુકિમણને જેવા માટે કૃષ્ણની સાથે બહાર નીકળી. પ્રદવનની સમીપે આવ્યા ત્યારે કૃષ્ણ કહ્યું કવિ, તું વનમાં જા, હું રુકિમણને બોલાવવા માટે જઉં છું.” આ પ્રમાણે કહી કૃષ્ણ આગળ નીકળીને વૃક્ષોની કુંજમાં સંતાઈ ગયા. બંને શોક ભેગી થઈને શું શું ચેષ્ટા કરે છે, એ જેવા ત્યાંજ એકાંતમાં છૂપાઈ રહ્યા.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૮
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
નિર્ભયપણે આમતેમ જોતી વિલાસિની એવી સત્યભામા વનમાં આવી, ત્યાં અકસ્માત તેની નજર અશોકવૃક્ષ નીચે દર્શનીય અને પ્રસન્ન મુદ્રામાં રહેલી રૂકિમણું રૂપે શ્રીદેવી ઉપર પડી. જેઈને વિચારે છે કે “અરે, આ કેણ ? આ કેઈ નાગકન્યા છે? વ્યંતરી છે? જોતિષી દેવી છે કે વૈમાનિક દેવી છે ? જ્યારે માનવીનું મહાન પુણ્ય હોય ત્યારે જ સાક્ષાત્ દેવનું દર્શન થાય છે તેમાંયે વળી આવી પ્રસન્નમુદ્રાવાળી દેવીનું દર્શન એ તે મહાન પુણ્ય કરનારૂં હોય છે. મેં અત્યાર સુધીમાં ઘણા દેવદેવીઓને પૂજ્યા અને ઘણાની આરાધના કરી છે, પરંતુ આવી પ્રસન્નમુદ્રા કયારે પણ જોઈ નથી.” આવી સકુતિવાળી મૂર્તિને જોઈને ચતુર એવી પણ સત્યભામા હૃદયમાં વિચારે છે - દેવદેવીઓ અને ગુરૂઓનું પૂજન, સન્માન, સમરણ કરવાથી મનુષ્યનાં સમસ્ત ઈચ્છિત અર્થની પ્રાપ્તિ થાય છે. તે હું પણ સુખને માટે આ દેવીનું પૂજન કરૂં.” આ પ્રમાણે વિચારી સત્યભામાં પવિત્ર થવા માટે વાવડી પાસે ગઈ. વાવના પવિત્ર જલથી હાથ પગ અને મુખ ધોઈને ત્વરાથી દેશસ્નાન કર્યું. દેશસ્નાન કરીને જલ્દી જલદી પૂજા માટે હાથમાં કમલ પુ લઈને મૂતિ પાસે આવી. “આથી માણસે શું શું નથી કરતા?” રુકિમણીના આગમનના ભયથી જલદી શતપત્ર અને સહસ્ત્રપત્રના કમલેથી મૂર્તિની પૂજા કરીને આંખમાં આંસુ લાવીને બોલીઃ “આ જગતમાં પુણ્યહીન મનુષ્યને દેવનું દર્શન દુર્લભ હોય છે. પ્રાયઃ મહાન ભાગ્ય હોય તે જ દેવદર્શન મળે છે. તે ખરેખર, આજે મારૂં મહાન્ ભાગ્યે જાગૃત થયું કે દેવિ, આજે મને આપનું દર્શન મળ્યું. આજે મારા નેત્રો સફલ થયાં. આજ મારૂં જીવન ધન્ય બની ગયું.” આ પ્રમાણે બોલી, વિકસ્વર પુષ્પો વડે દેવીની પૂજા કરી. તેણીને પગમાં પ્રણામ કરી બે હાથ જોડીને સત્યભામા પ્રાર્થના કરવા લાગી - દેવદેવીનું દર્શન કયારે પણ ફેગટ જતું નથી, તો હે દેવિ, તમે મારા પર પ્રસન્ન થાઓ. મને વરદાન આપો. મારા સ્વામિ કૃષ્ણ મને વશ થાઓ ! ચાકરની જેમ મારા સ્વામિ મારું વચન માનનારા બને. હે દેવી, તમે તેવા પ્રકારનું કરે કે મારે નાથ હું કહું તે પ્રમાણે કરે. રુકિમણી ઉપરના સ્નેહથી મારૂં કહ્યું તે કરતા નથી તે મારા ઉપર નેહાસક્ત કરો, જેથી મારું બધું કહ્યું માને. રુકિમણું ઉપર વિરફત બની જાય અને મારા ઉપર આસક્ત બની મારે ત્યાંજ મારા સ્વામિ ભક્તપાન, શયન વિગેરે કરે. મંત્રથી મંત્રિત બને તેમ મારાથી એટલા બધા બંધાઈ જાય કે બીજે ક્યાંય ન જતાં કૃષ્ણ મારા પ્રેમરસમંત્રથી મંત્રિત થઈ જાઓ. હે માત, હે દેવી, તું જલદીથી મારા દુઃખને દૂર કર અને જલદી જલ્દી મને વરદાન આપ. કેમ કે મારી શક્ય રૂક્િમણ હમણાં આવશે. માટે જલ્દી કર ” કૃષ્ણને વશ કરવાની ઇચ્છાવાળી સત્યભામાં આ પ્રમાણે પ્રાર્થના કરીને રૂકિમણી કરતાં અધિક સૌભાગ્ય મેળવવા માટે વિના ચરણમાં આળેટી પડી. વારંવાર અત્યંત ચાટુ વચને બેલતી સત્યભામાં રુકિમણીના ચરણ કમલમાં જ્યારે આળેટી ત્યારે નિકુંજની બહાર નીકળીને કૌતુકી એવા કૃષ્ણ તાલી પાડતા અને ખુબ હસતા હસતા બોલ્યા-“સત્યભામા, તે બહુ સારૂ કર્યું, રુકિમણીના ચરણની પૂજા કરવાથી તેને સૌભાગ્યની પ્રાપ્તિ થશે અને કૃષ્ણ તને વશ થશે. તેથી તારે હંમેશા રુકિમણીના
Page #176
--------------------------------------------------------------------------
________________
સગ-૫
૧૬૯
ચરણની કમલોથી પૂજા કરવી અને તેને વારંવાર નમસ્કાર કરવા. હવે તારે મનમાં અભિમાન કરવું નહીં.” આ પ્રમાણે એકાએક કૃષ્ણને અવાજ સાંભળીને અને આ બધી ચેષ્ટા કૃષ્ણની જાણીને વિદૂષી એવી સત્યભામાં આશ્ચર્ય ચકિત બની ગઈ અને લજજા પામી, “અરે, આ દુરાત્મા ગેવાળીયા કૃષ્ણ કુલીન એવી મને શોક્યના પગમાં પડાવીને મને ઠગી !” આ પ્રમાણે વિષાદને ધારણ કરતી ઘણે ગુસ્સો આવવા છતાં, ગુસ્સાને દબાવી પ્રસન્નમુખે કહ્યું -અરે, જડ ગોવાળીયા ! યશોદાનું દૂધ પીને તું બરાબરને ગોવાળીયે બન્યો છે. ગોવાળીયા જેવું જ તારૂં વર્તન છે. ગોવાળીયા સિવાય કોઈ પણ ઉત્તમ પુરૂષ આવી કુચેષ્ટા તેમજ આવી હાંસી કરે નહી. આજે મને સત્ય પ્રતીતિ થઈ ગઈ કે તું સાચે જ ગોવાળીયે છે. કે સ્ત્રીઓની સાથે આવી કુચેષ્ટા કરી રહ્યો છે. અરે, પેલા દુષ્ટ બ્રહ્માને શું ઠપકો આપે કે તારા જેવા આ મૂખને ત્રણ ખંડન અધિપતિ બનાવ્યું. મૂર્ખ સિવાય બીજે કઈ આવું કામ કરે નહી. માટે સાચે જ તું મૂખ છે. પહેલાં મેં તને નહેતું કહ્યું: રૂકિમણી મારી નાની બેન અને તમારી માનીતી છે, તેથી મારે પણ તેને માનવી જોઈએ. તમારી માનીતી અને નાની બેન હેવાથી તેને પ્રણામ તેમજ તેની પૂજા કરવી તે વિનીત એવી મારે માટે યોગ્ય છે. એમાં શું મારે કઈ દોષ છે કે તું ઉભે ઉભે હસે છે? તેની પૂજા પ્રાર્થના વિગેરે દરેક સ્ત્રીઓ કરે છે, એમાં કંઈ તેને વિવેક જ નથી.” આ પ્રમાણે ગુસ્સામાં વ્યંગ વચન બોલતી ભેટી પડેલી સત્યભામાને જાણીને (પંડિત પુરૂષોએ સ્ત્રીઓને શત્રુ નહી બનાવવી જોઈએ') શ્રીકૃષ્ણ ત્યાંથી ચાલ્યા ગયા અને પિતાના સ્થાને આવી ગયા. पूर्व मत्तोऽप्यसौ मान्या, वृद्धा, वाभूतवृषाकपेः।प्रपूज्या विनयेनेयं, सत्यभामा ममापि च ॥२२॥ विज्ञायेति समुत्थाय, रुक्मिणी विनयान्विता।ननाम सत्यभामांघी, विनीता हि कुलोद्भवा ॥२३॥ इयं मम सपत्नीति, विजानत्यपि चेतसि।रुक्मिणी सत्यभामाप्या-लिलिंग व्यवहारतः ॥२४॥ सावीवदच्च कल्याणि, कुशलं तव वर्मणि।रुक्मण्यव्यवदत्क्षेम-मेवास्ति त्वत्प्रसादतः ॥२५॥ परस्परं मिलित्वा च, निरीक्ष्य रूपसंपदं । बाह्यप्रेमरसान्विते, गते ते निजमंदिरं ॥ २६ ॥ रुक्मिण्या बहुमानात्स्व-भर्तुश्चात्मन्यमानतः।सत्यभामा तु वृद्धापि, दुःखिनी संस्थिता गृहं ॥२७॥ मुदिता विष्णुमानेन, रुक्मिणी भवेन स्थिता । स्वभतुर्वहुमानेन, कस्या न स्यादमंदमुत् ॥ २८ ॥ प्रभूतदुःखसौख्याभ्यां, पत्यपमानमानतः । प्रायो गमयतः कालं, ते अपि मृगीदृशौ ।। २९॥
આ મારાથી મોટી છે અને શ્રીકૃષ્ણની અગમહિલી (પટ્ટરાણી) છે. તે મારે તેને વિનય કર જોઈએ. મારા માટે તે પૂજ્ય છે. એમ માની રુકિમણી ત્યાંથી ઉઠીને વિનયપૂર્વક સત્યભામાના પગમાં પડી. ‘કુલીને માં સ્વાભાવિક વિનયગુણ હોય છે.” “આ મારી શકય છે મનમાં વિચારીને કોધથી ધુંઆપૂંઆ થયેલી હોવા છતાં સત્યભામાએ વ્યવહારથી ૨૨
Page #177
--------------------------------------------------------------------------
________________
१७०
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
સ્મિત કરીને રૂકિમણીને આલિંગન આપ્યું. અને બોલી - હે કલ્યાણી, તારા શરીરે કુશલ છે ને ?” રુકિમણીએ કહ્યું – “આપની કૃપાથી મને કુશલક્ષેમ છે.” આ પ્રમાણે બંને પરસ્પર મલી રૂપસંપત્તિને જોઈને બહારથી પ્રેમ બતાવીને બંને પિત પિતાનાં સ્થાને ગઈ. પિતાના પતિના બહુમાન અને પ્રેમથી રુકિમણી સુખસાગરમાં ઝીલતી રહી, ત્યારે મોટી હોવા છતાં પણ સત્યભામાં દુઃખ દાવાનલમાં જલતી રહી.
કૃષ્ણના પ્રેમ અને બહુમાનથી રુકિમણીના દિવસો સુખમાં પસાર થઈ રહ્યા છે. પોતાના પતિના માન સન્માનથી કોને આનંદ ના થાય ! આ પ્રમાણે પતિના બહુમાનથી રુકિમણના સુખનાં તેમજ પતિના અપમાનથી સત્યભામાના દુઃખના દિવસે પસાર થઈ રહ્યા છે. इतश्चैश्वर्ययुक्तेन, दुर्योधनमहीभुजा । लिखित्वा प्रेषितो लेखो, दूतेन सह शाङ्गिणः ।। ३०॥ अनेहसाचिरेणैव, दूतोऽपि द्वारिकापुरि । एत्य नत्वा हरि लेख-मर्पयामास मंन्त्रिणः ॥ ३१ ॥ मंत्रिणापि समादाय, द्रागुन्मुय च पाणिना । विनयात्प्रददे लेखः, सभास्थस्य वृषाकपेः ॥ ३२ ॥ सचिवस्य प्रदानेन, गृहीत्वा पाणिनात्मनः।कृष्णोऽप्यवाचयत्तं कः, शुभोदंते हि नोद्यमी ।। ३३ ॥ वाचयित्वा स्वयं ले खं, मंत्रिणोऽर्पयदच्युतः। आनंदकारको लेखा, द्वितीयस्य हि दीयते ॥ ३४॥ सचिवोऽपीशचि तज्ञः, श्रावणार्थ सभासदः । वाचयामास तं लेख, स्फुटार्थ प्रमदं वहन् ॥३५॥ स्वस्तिश्रियां महाग। रं, व त्याप व लशं सतां । निर्मल केवलालोका-लोकितालोकलोककं ॥३६॥ श्रीमंतं तं जिनं नत्वा, तरवातवार्थवादिनं । श्रीमत्यां द्वारवत्यांच, हस्तिनागाभिधात्पुरात्॥३७॥ दुर्योधनो भवभृत्यः, सप्रणामं ससंमदः । लिखति प्रबलप्रेम–पूरेण प्रीतिपत्रिकां ॥३८॥ यथा काये स्मरत्यत्र, बुलं वृपया तव । तत्रत्यो नः समस्तोऽप्यु-दंतो ज्ञाप्यो विशेषतः॥३९॥ अत्र स्थितोऽप्यहं यौष्माकेण एवाऽस्मि सेवकः । यूयं तु परमाभीष्टा, वर्तध्वे बांधवा मम॥४०॥ ततो विज्ञपयाम् युच्चैः, संबंधं कर्तुमावयोः । महद्भिरपि युष्माभिः, स्वीकर्तव्यं वचो मम ॥४१॥ चिकीर्षुरिह संबंध, प्रायः सर्वजनो वदेत् । अभिमान्यपि वाक्यं हि, विनयेनात्र नाद्भुतं ॥४२॥ अपत्ये भाविनी वये, वर्तेते आवयोर्यदि।तयोविवाहयोगेन, मैत्री भृयान्मिथो दृढा ॥४३॥ मिथो भवंति संबंधा, लोकेऽपि बहवो नृणां । पुत्रपुत्रीप्रदानं हि, संबंध न विना दृढं ॥ ४४ ॥ युष्माकं जायते पुत्र-स्तनया च यदा मम।अथवा दैवयोगेन, पुत्रो मे श्रीमतां सुता ॥ ४५ ॥ तदोभयोरपि प्रौढोत्सवेन पाणिपीडनं । विधेयमावयोः प्रीति–प्रबुद्धये परस्परं ॥४६॥ अनेनापि प्रकारेण, संबंध आवयोर्यदि । दूरस्थयोरपि प्रीति–राजयोरिवैधते ॥ ४ ॥
હવે આ બાજુ-એશ્વર્યશાલી દુર્યોધન રાજાએ એક પત્ર લખીને દૂત મારફતે કૃષ્ણને મોકલ્યો. થોડા જ દિવસોમાં દૂતે દ્વારિકામાં આવી, કૃષ્ણને નમસ્કાર કરી પત્ર આપ્યો. કૃષ્ણના
Page #178
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૫
૧૭
આદેશથી મંત્રીશ્વરે પત્ર લઈ તેને ફેડીને વાંચે. વિનયપૂર્વક રાજસંભામાં રહેલાં શ્રીકૃષ્ણને આપ્યાઃ કૃષ્ણ મહારાજે પણ ત્વરાએ પત્ર લઈને વાંચ્યું, “શુભ સમાચાર જાણવા માટે કેણ ઉસુક ના થાય ” કૃષ્ણ પત્ર વાંચીને ફરીથી મંત્રીશ્વરને આપે. ખરેખર આનંદદાયક સમાચાર બીજા માણસોને જલ્દી પહોંચાડાય છે.
પિતાના સ્વામિના ચિત્તને જાણનાર મંત્રીએ સભાસદોને સંભળાવવા માટે મોટેથી પત્ર વાંચે...... “કલ્યાણ અને બાહાઅત્યંતર લક્ષ્મીના સ્થાનરૂપ, સત્પરૂષમાં કલ્યાણના કલશરૂપ, નિર્મલ કેવલજ્ઞાનના પ્રકાશ વડે ચરાચર જગતને હાથમાં રહેલા આંબળાની જેમ જોનારા, તેમજ તત્વ તત્વ પદાર્થોને કહેનારા એવા શ્રી જિનેશ્વરભગવંતને નમસ્કાર કરીને હસ્તિનાગપુર નામના નગરથી આપને સેવક દુર્યોધન, શ્રી દ્વારિકામાં બિરાજમાન શ્રી કૃષ્ણમહારાજ ને હર્ષ સહિત પ્રણામ કરીને, ઘણા પ્રેમપૂર્વક પ્રીતિને જોડનારી પત્રિકા લખી રહ્યો છું. આપની કૃપાથી અહીંયા બધાને કુશળ છે. ત્યાં પણ સહુ કેઈને કુશલ હશે. આપના કુશલક્ષેમના સમાચાર વિશેષથી જણાવવા કૃપા કરશેજી. અહીયાં રહેલે હું આપને અદને સેવક છું આપ મારા પરમ પ્રિય બાંધવ છે. તેથી આપણા બંનેને સંબંધ દઢ કરવા માટે એક વિજ્ઞપ્તિ કરૂં છું. આપ મહાપુરૂષ મારા વચનને જરૂર સ્વીકારશે.
પ્રાય સંબંધ કરવાની ઈચ્છાવાળા અભિમાની પુરુષનું પણ વાય નમ અને કમલ હોય છે. એ સર્વજન વિદિત છે. એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. જે આપણે બંનેને ભાવિ સંતાન થાય તો તે બંનેને પરસ્પર વિવાહ કરે. જેથી આપણી મૈત્રી દઢ બને. જગતમાં પરસ્પરના સંબંધે ઘણું હોય છે, પરંતુ પુત્રપુત્રીના આદાન-પ્રદાન સિવાય તે સંબંધ ટકી શક્તા નથી. માટે જે આપને ત્યાં પુત્ર જન્મ અને મારે ત્યાં પુત્રી થાય તે આપના પુત્રની સાથે મારી પુત્રીને પરણાવવી. કદાચ દૈવયોગે આપને ત્યાં પુત્રી જન્મે ને મારે ત્યાં પુત્ર જન્મ તે આપની પુત્રીને મારા પુત્ર સાથે વિવાહ કરે. જેથી આપણે બંનેને પ્રેમ સંબંધ દિનપ્રતિદિન વૃદ્ધિ પામે, દર રહેલા સૂર્ય અને કમલિનીની પ્રીતિ જેવી પ્રીતિ દૂર રહેલા એવા આપણુ બંનેની દઢતમ બની રહેશે.” लेखमध्ये समालोक्य लिखितं चैवमच्युतः। मुमुदे हृदि संबंध-निर्मितौ को न मोदते ॥ ४८ ।। सभायामपि गोविंदा, जगादामंदसंमदः । एवमप्युभयोर्योग्ये, संबंधे हानिरस्ति का ॥४९॥ श्रावयित्वेति पार्षद्या-न्निखिलानपि सादरं । वस्त्राभरणदानेन, दूतः संतोषितो भृशं ॥५०॥ दुर्योधनोक्तविज्ञप्ति-स्वीकारसूचनाय च । संतोष्योच्चै निर्दते-स्तं विससर्ज माधवः ॥५१॥ हरिणा प्रेषितैः , समं निश्चयसूचकैः। सोऽपि दुर्योधनोपांते, गत्वा निश्चयमब्रवीत् ।। ५२॥ केशवप्रेषितैर्वृतः, सममालाप्य तुष्टितः । दुर्योधनोऽपि संबंध, निश्चिकाय स्वचेतसि ॥ ५३॥
Page #179
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
તતો વલાવિયાનેન, તુરીયનેન મુમુગા । વિદ્યુટાત્ર ગતા દૂતા, પુરુષોત્તમસનિયૌ । ૧૪ ।। समागमेन दूतानां हर्षपूरितचेतसां । अत्यंत पुंडरीकाक्षो - ऽप्यभून्मुदितमानसः ॥ ५५ ॥
૧૦૨
પૂર્વોક્ત દુર્ગંધનના પત્ર વાંચીને કૃષ્ણના હૃદયમાં ઘણા જ આનંદ થયા. ‘સબધ બાંધવામાં કેાને ખૂશી ના હાય ?' હર્ષિત બનેલા કૃષ્ણ મહારાજે રાજસભામાં કહ્યુંઃ-‘આ સંખ’ધ ચેાગ્ય છે. એમાં આપણે કાઈ નુકશાન નથી.' સર્વે સભાસદે એ પણ ઘણા ઉત્સાહથી કૃષ્ણની વાતને સમર્થન આપ્યું, અને ઘણાં વસ્ર-માભૂષણેાના દાન વડે તને સ ંતેાષિત કર્યાં, કૃષ્ણે દુર્ગંધનની વિજ્ઞપ્તિની સ્વીકૃતિની સૂચના કરવા માટે પોતાના તાને પણ રવાના કર્યાં, શ્રી કૃષ્ણે મેાકલેલા ૢાએ પણ દુર્યોધન પાસે જઇને કૃષ્ણ મહારાજને નિષ્ણુ ય જણાવ્ચે. કૃષ્ણ મહારાજના તેની સાથે શાંતિથી વાત કરીને દુર્ગંધને પણ પેાતાના મનમાં સંબંધને નિણ ય કર્યાં, અને વસ્ત્રાલ'કાર આદિના દાન વડે ાને સંતોષીને કૃષ્ણુ પાસે જવા રવાના કર્યાં. સંતેાષ પામીને આવેલા કૂતાની સાથે વાતચિત કરીને કૃષ્ણ અત્યંત ખૂશ થયા.
वाती तां दूतसंभूतां, न विजानाति रुक्मिणी । सत्यभामा विजानात्य- नुसारेण मनागपि ॥ ५६ ॥ विचक्षणापि मर्त्यानां, मनचौर्यविनिर्मितौ । सत्यभामां विना काचि - नान्या तां वेत्ति कामिनी ॥५७॥
દુર્યોધનના દૂતે કહેલી વાત, રૂકિમણીએ જાણી નહી પર`તુ સત્યભામાએ અણસારે સઘળીએ વાત જાણી. ચતુર માણસાનું મન બધુજ જાણવામાં તત્પર હોય છે. સત્યભામા સિવાય કૃષ્ણની કોઈ પણ સ્ત્રી કંઈ પણ જાણતી ન હતી.
रुक्मिण्या सह भुञ्जानो, भोगान् पंचद्रियोद्भवान् । यादवै यदवेशश्च धृताज्ञः सुखमन्वभूत् ॥ ५८ ॥ शिशुपालेशदानेन, संकटे पतितापि हि । हरिणा पुण्ययोगेनो - पयेमे रुक्मिणी कनी ॥ ५९ ॥ कंडुक्षोणीनाथहस्तात्प्रजाता, वंश्या यष्टिः पुण्ययोगेन विद्युत् | पुण्याढ्यस्याधीश्वरस्याथवाभू – त्मर्त्यक्षोभोत्पादि वज्रं तृणं तु ।। ६० ।।
पुण्याद्विष्णोर्द्वारिकां वासयित्वा, यक्षेणाहोरात्रमात्रेण दत्त्वा ।
पुण्याज्जित्वा वैरिवारं प्रचंड, गोविंदोऽसौ रुक्मिणीमाससाद ।। ६१ ।। व कार्य सुकृतमकृतारंभसंभारभैः प्रोक्तं मुक्तप्रतिघघनतासंग मैस्तीर्थनाथैः । तस्मात्तत्तत् सुकृतवरणात्स्वर्ग लोकापवर्ग - प्रादुर्भूतं भवति भविनां शर्म कर्मापहारं ।। ६२ ।।
',
ફિકમણીની સાથે પાંચે ઇન્દ્રિયાનાં વિષયાના ઉપભાગ કરતા યાદવેાના અધિપતિ શ્રીકૃષ્ણ સુખના અનુભવ કરતા હતા.
Page #180
--------------------------------------------------------------------------
________________
સગ-૫
૧૭૩
રુકિમણું શિશુપાલ રાજાને આપેલી હોવાથી સંકટમાં પડેલી હોવા છતાં, કૃષ્ણ પિતાના પુણ્ય પ્રતાપે રૂકિમણી કન્યાને પરણ્યા.
પુણ્યના પ્રતાપે કંડુરાજાના હાથના સ્પર્શમાત્રથી વાંસની લાકડી વિજળી રૂપે બની ગયેલી તેમજ પુણ્યાઢય રાજાનું એક તણખલું પણ મનુષ્યને #ભ પમાડનાર વજા રૂપે બનેલું. તેવી રીતે કૃષ્ણના પુણ્ય પ્રતાપે રહેવા માટે એક અહેરાત્રમાં જ કુબેર ભંડારીએ દ્વારિકા વસાવી આપી. અને પુણ્યથી જ પ્રબળ શત્રુઓના સમુહને જીતીને વિષ્ણુએ રુકિમણીને પ્રાપ્ત કરી. આરંભ સમારંભના પ્રપંચથી રહિત અને કઠોર કર્મોની જાળથી મુક્ત બનેલા તીર્થકર ભગવંતોએ તેથી જ કહ્યું છે- “ દરેક મનુષ્યએ શ્રેષ્ઠ એવું પુણ્ય ઉપાર્જન કરવું જોઈએ. તે તે સુકૃતના કરવાથી આ લોકમાં સુખશાંતિ મળે અને પરલોકમાં સ્વર્ગીય સુખે પ્રાપ્ત કરી પરં પરાયે ભવ્ય જીવે કર્મમલને દૂર કરી શાશ્વત સુખના જોક્તા બને છે.
इति पंडितचक्रचक्रवर्तिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीशांबप्रद्युम्नचरित्रे कृष्णरुक्मिणीपरिणयन-शिशुपालजय-सत्यभामाविडंबन
अजातसुतविवाहमेलन-वर्णनो नाम पंचमः सर्ग समाप्तः ॥श्रीरस्तु।
આ પ્રમાણે પંડિતોમાં ચક્રવતી સમા શ્રી રાજસાગર ગણિના વિદ્વાન શિષ્ય રવિસાગર ગણુએ રચેલા શ્રી શાબ-પ્રદ્યુમ્ન ચરિત્રમાં કૃષ્ણ અને રુકિમણીનું પાણિગ્રહણ, શિશુપાલનો પરાજય, સત્યભામાની વિડંબના, દુર્યોધન સાથેની વચનબધ્ધતા આદિનું વર્ણન કરતો ૪૬ર લેક પ્રમાણ પંચમસર્ગ સમાપ્ત થ.
Page #181
--------------------------------------------------------------------------
________________
છે મા વ8: સ. પરમ્પરે !
સર્ગ–૬
अथ श्रीपतिमानेन, रुक्मिणी रमणी वरा । केवलं सुखपाथोधौ, मना तिष्ठति सर्वदा ॥१॥ यथा यथा सुखांभोधौ, मनां पश्यति रुक्मिणीं । तथातथेग्रंया सत्य-भामा भवति दुःखिनी।।२॥ हा मत्तो लघुरप्येषा, वभूव कृष्णमानिनी । अहं वृद्धापि संजाता, स्वामिनश्चापमानिनी ॥३॥ तेन केनाप्युपायेन कष्टमस्या भवेद्यदि । तदैव पुंडरीकाक्ष-माननीया भवाम्यहं ॥४॥ व्यधत्त सत्यभामाथ, रुक्मिण्यपायचिंतनं । सपत्न्याश्च सपत्नी हि, प्रायोऽपायं विचिंतयेत् ॥ ५॥
શ્રીકૃષ્ણ તરફથી મળતા માનથી રૂપસુંદરી રુકિમણ હંમેશા સુખરૂપી સમુદ્રમાં મગ્ન રહેતી. જેમ જેમ રૂકિમને સુખસમુદ્રમાં ડુબેલી જુવે છે તેમ તેમ ઈર્ષ્યાથી સત્યભામા દુઃખી દુઃખી થતી જાય છે. એના બધા જ દિવસે દુર્ગાનમાં પસાર થાય છે......અરેરે, મારાથી નાની હોવા છતાં રુકિમણી કૃષ્ણની માનિતી બની ગઈ. હું મોટી છતાં મારા સ્વામીથી અપમાનિત બની તે કઈપણ ઉપાયથી તેણીને કષ્ટમાં નાખું, તે જ હું કૃષ્ણની માનિતી થઈ શકું”!
આ પ્રમાણે સત્યભામાં રુકિમણીને કષ્ટમાં નાખવા માટેના અનેક ઉપાયો વિચારે છે. પ્રાયઃ સપત્ની (શકય) પિતાની પત્ની કેમ દુઃખી થાય તેની જ સતત વિચારણા કરતી હોય છે.
अपायं चिंतयंत्यापि, सपत्नीभावतस्तया । न लब्धस्तादृशः कोऽप्य-पायोपायो मनागपि ॥६॥ सत्याया इति जानंत्या, गतः कालः कियानपि । तावदुर्योधनेशस्य, सा लेखागममस्मरत् ॥ ७॥ स्मृत्वा लेखागमं सत्य-भामा मनस्यमोदतादुग्धसिक्य विड़ालीव, रुक्मियां चिंतयंत्यलं ॥८॥ यावत्पुण्योदयः पुंसो, योषितोऽप्यथवा भवेत् ।केनापि वैरिणा ताव-तदपायो न चिंत्यते ॥९॥ यद्यपीति बिजानंती, सत्यभामा मनीषिणी। तथापि महिषीत्वेन, तदपि व्यस्मरत्समं ॥१०॥ विस्मार्य मनसश्चेति, रुक्मिण्या मानहानये । उपायो मयका लब्धः, सत्यभामेत्यमूमुदत् ॥११॥
દ્વેષભાવથી રુકિમણીના અપાયને વિચારવા છતાં સત્યભામાને તેવો કોઈ ઉપાય મત્યે નહી. વિચારતાં વિચારતાં સત્યભામાને ઘણે સમય પસાર થઈ ગયે. તેવામાં એક દિવસે દુર્યોધનને પત્ર યાદ આવ્યું ! પત્રનું લખાણ યાદ કરીને બિલાડી દૂધ જોઈને ખુશી થાય તેમ સત્યભામા ખુશ થઈ ગઈ. “બસ, આ જ રૂકિમણને દુખી કરવા માટે સમર્થ ઉપાય છે. જ્યાં સુધી પુરુષ અથવા સ્ત્રીને પુણ્યને ઉદય હોય છે ત્યાં સુધી કોઈ પણ શત્રુ તેનું કંઈ પણ અહિત કરી શકતો નથી,
Page #182
--------------------------------------------------------------------------
________________
સગ-૬
૧૭૫
આ સિદ્ધાંતને જાણવા છતાં અહંકાર અને દ્વેષથી પ્રેરાયેલી, બુદ્ધિશાળી હોવા છતાં સત્યભામા ઉપરોક્ત સિદ્ધાંતને ભૂલી જઈ. રુકિમણને દુખી કરવાને એક ઉપાય મલવાથી ખૂશ થઈ ગઈ. संतानमपि जाये त, वयोयोगेने योषितां । रुक्मिणी वर्तते मत्तो, लघुस्तुच्छवयोयुता ॥१२॥ ततोऽस्यास्तनयस्तूर्ण, भविष्यत्यथवा न वा । वृद्धाया वयसा भावी, मम त्ववश्यमंगजः ॥१३॥ वृद्धत्वात्प्रथमं भावी, यदि मम सुतोत्तमः । परिणेष्यति भूयिष्टो-त्सवात्कृष्णविनिर्मितात् ॥१४॥ एतस्याः सहजेनैव, दुखं हृदि भविष्यति । मम च प्रचुर सौख्यं, दुखमस्या विलोकनात् ॥१५॥ ततोऽपि प्रकटीकुर्वे, कला कामपि बुद्धितः ।लो कहास्याद्यथा सा स्या-द्विशेषेण विडंविनी ॥१५॥ साक्षिणौ रामगोविंदौ, योग्यायोग्यविचारिणौ । कृत्वा प्रथमतः पश्चा-त्कुर्वे बुद्धिविचारणां ॥१७॥ सत्यभामा विमृश्ये ति, दूतिमाकारयज्जवात् । स्वामिन्याकारणेनैव, प्रीत्या सापि समागता ॥१८॥ आगतां कथयामास, सत्याः संदेशहारकां । याहि त्वं रुक्मिणीगेहे,गत्वा वद वचो मम ॥१९॥ तव पुण्यप्रसादेन, यदि पुत्रः प्रजायते।स एव प्रथमं पाणिग्रहणं विदधाति च ॥२०॥ विवाहसमये तस्य, विशुद्धे लग्नवासरे । शीर्षादुत्तार्य सर्वेऽपि, देया मया शिरोरुहाः ॥ २१ पुण्यान्मम भवेत्सू नु-विवाहो यदि तस्य च । त्वयापि च समस्तेि , तदा मे रुक्मिणि ध्रुव।२२ अतीवकृष्णवाल्लभ्या-द्रुपसौन्दर्ययोगतः। अभिमानो भवेद्यहि, तदैतदुररीकुरु ॥२३॥ मया प्रोक्तमिदं सर्व-मपि त्वं रुक्मिणी प्रति। दृति! ममकृते गत्वा, गेहे तस्या निवेदय ॥२४॥
“વય (ઉંમર) પ્રમાણે સ્ત્રીઓને સંતાન થાય છે. રુકિમણું મારાથી નાની છે એની ઉંમર પણ હજી સંતાન એગ્ય નથી. તેથી તેણીને જલ્દી પુત્ર થશે નહીં. અને ઉંમરમાં હું મોટી છું તે મને અવશ્ય પુત્ર થશે. અને તે મારો પુત્ર મોટો હોવાથી પહેલે તે પરણશે. કૃષ્ણ તેને ઠાઠથી વિવાહ મહોત્સવ કરશે એટલે સ્વાભાવિક જ તેણીના હૃદયમાં દુખ થશે. રૂકિમ
ને દુખી જોઈને મને ઘણું સુખ થશે. બુદ્ધિથી એવી કઈ કલા અજમાવું કે લોકમાં તેની હાંસી થાય. તેથી તેની ઘણી ઘણી વિડંબના થાય. તેના સાક્ષીરૂપે યોગ્યા ગ્યનો વિચાર કરનાર રામ અને કૃષ્ણને રાખું. પહેલેથી જ બધું પાકું કરી લેવું સારું. એમાં જ બુદ્ધિમત્તા છે.” આ પ્રમાણે વિચારીને સત્યભામાએ જલદીથી એક દાસીને બોલાવી પિતાની સ્વામિનીના બોલાવાથી ખુશ થયેલી દાસી આવી. સંદેશ લઈ જવા માટે આવેલી દાસીને સત્યભામાએ કહ્યું – ‘તું રુકિમણીના ઘેર જા, ત્યાં જઈને મારો સંદેશો કહેજે કે ‘પુણ્યયોગે જે તમને પુત્ર થાય તે તેને વિવાહ પહેલો થશે. વિવાહ મહોત્સવમાં લગ્નના દિવસે મારા માથાના બધા વાળ ઉતારીને મારે તમને આપવા અને જે પુણ્યથી મને પુત્ર થાય તે તેને વિવાહ પહેલે થશે. તો તે પ્રમાણે લગ્નના દિવસે તમારે તમારા માથાના બધા વાળ ઉતારીને મને આપવા. કૃષ્ણના અતિ પ્રેમનું અને રૂપ સૌંદર્યનું અભિમાન હોય તો આ વાતને સ્વીકાર કરે.”
Page #183
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
હે કૃતિ તુ આ પ્રમાણે જે મેં કહ્યું તે સવે વાત રૂકિમણીના ઘેર જઈને તેને નિવેદન કર.'
૧૭૬
३१ ॥
11
रुक्मिण्याः कृष्णमानेन, गर्विताया ब्रुवे कथं । इति भीतापि सत्याया वचःस्वीकृत्यस [Sचलत् २५ प्रभूतवातयोगेन, कंपमानेन सा भयात् । गत्वा च रुक्मिणीगेहे, मौनमालब्य संस्थिता ॥ २६ ॥ मौनेन संस्थितामग्रे, तां समालोक्य दूतिकां । रुक्मिणी जल्पयामास, कौटिल्य रहितोज्ज्वला ॥२७॥ यत्कारणं समुद्दिश्य, समागता मदंति के । तत्कारणं ममाग्रे त्वं, जल्पथा निर्भया सती ॥ २८ ॥ रुक्मिण्येत्युदिते दूती, विभ्यती प्रस्खलद्वचाः । सत्यभामोदितं सर्व-मपि वृत्तांतमभ्यधात् ॥ २९ ॥ समाकर्ण्य समाचारं, तया स्वमुखभाषितं । हसित्वा रुक्मिणी प्रोचे, किमत्र प्रश्नकारणं ॥ ३० 11 भगिनी सत्यभामा मे, तथा रुचिर्यथा भवेत् । तद्वचनं तथै वास्तु, प्रमाणगोचरं मम ॥ गच्छ गेहे च सत्यायाः, सत्यायासविधित्सया । मद्वचः कथयित्वेति, विधेहि तां मुदन्वितां ॥ ३२ ॥ रुक्मिण्या वाक्यमादाय, सांतःसतोषकारणं । गत्वा गेहे नमस्कृत्य, सत्यभामामवीवदत् ॥ ३३ ॥ सत्यभामापि तत्प्रोक्तां, वार्तामाकर्ण्य कर्णयोः । चिते विविधामास कुटिलत्वसमन्विता ॥ ३४ ॥ साक्षिणौ च प्रकुर्वेऽहं, बलदेवसनातनौ । तस्या विसंस्थलीभूतं वचनं न भवेद्यथा ॥ ३५ विचार्ये ति निजे चित्रो, दूतिका सत्यभामया। प्रेषिता पुंडरीकाक्ष – बलभद्रकयोः पुरः || ३६ || तयापि स्वामिनीवाक्या - द्गत्वा संसदि भूपतेः । यादवानां समक्षं च, विस्तरेण निरूपितं ॥ ३७॥ बलभद्रमुकुंदाभ्यामपि श्रुत्वा च तद्वचः । कुतूहलप्रसंगेन वरं वरमितीरितं ॥ ३८ ॥ द्वयोरपि सपत्न्यो मिथो विवदमानयोः । प्रविलोकनतोऽस्माकं कुतूहलं भविष्यति ॥ ३९ ॥ ज्ञात्वेति बलभद्रेण, दूत्या हासेन भाषितं । अस्थिन्नर्थे वयं सभ्याः स्मः सकेशव यादवाः॥४०॥ स्वस्वामिन्या पुरो गत्वा, दूतिके! त्वं निरूपय । साक्षिणौ बलदाशा हौं कृताविति गताऽपि सा ॥ ४१ ॥ तव कृत्यं मया स्वामिन्यन्यूनमपि निर्मितं । गत्वा सा निवेद्येति, सत्यभामाममोदयत् ||४२ ॥ सत्यया प्रेषितां दूत, विज्ञाय चापि रुक्मिणी । निजां तां प्रेषयामास संकर्षणाच्युतांतिके ।। ४३ ॥ यथा सर्वसमाचारो ज्ञापितो सत्यभामया । रुक्मिण्याच्यात्मनो दूत्या तथैत योर्निरुपितं ॥ ४४ ॥ मयैव ज्ञापितं पूर्व, विज्ञातमिति भामया । मयाऽपि चेति रुक्मिण्या, ते द्वे अपीत्यतुष्यतां ॥ ४५ ॥ अथाऽन्यदा निशाशेष, इति सा स्वममैक्षत | सुश्वेतवृषभस्थाष्णु - विमानेन ब्रजाम्यहं ॥ ४६ ॥
કૃષ્ણના પ્રેમથી ગર્વિત થયેલી રૂકિમણીને આવી વાત કેવી રીતે કરૂ ?” આ પ્રમાણે ભયભીત બની ઢાવા છતાં સત્યભામાના વચનથી દાસી ત્યાંથી ચાલી. જેમ પ્રચ' પવનથી વેલડી ક ંપે તેમ ભયથી ધ્રૂજતી દૂતી (સંદેશવાહિકા) રૂકમણીના ઘેર જઈને રૂકિમણી આગલ
Page #184
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૧૭૭
મૌનપણે ઊભી રહી. મૌનપણે ઉભેલી દાસીને જોઈને સરહદયા રુકિમણી બેલી - હે દૂતી, તું જે કારણથી મારી પાસે આવી છું તે કારણે મારી આગલ નિર્ભય થઈને કહે,” રુકિમણીના વચનથી કંઈક આશ્વાસન પામી ભયથી ત્રુટક ત્રુટક શબ્દથી સત્યભામાને સઘળો સંદેશ કહો દાસીના મુખે બધી વાત સાંભળી હસીને રુકિમણીએ કહ્યું- “એમાં મને પૂછવાનું શું કારણ? સત્યભામાં મારી મોટી બેન છે. તેમની ઈચછા તેમનું વચન એ મારા માટે પ્રમાણ છે. દાસી તું સત્યભામાને ત્યાં જઈને સત્યતાની ખાત્રી પૂર્વકનું મારું વચન તેમને જઈને કહે અને તેઓને ખૂશી સમાચાર આપ.' દાસીએ રૂકિમણીના સંતોષકારક વચન સત્યભામાને નમસ્કાર કરીને કહ્યા. સત્યભામાં પણ સાંભળીને ખુશ થઈ પરંતુ કુટિલતાથી ફરીથી વિચારવા લાગી:
મતમાં રામ કૃષ્ણને સાક્ષી તો રાખ જ. કારણ કે રુકિમણી કદાચ ફરી જાય તો ? માટે વાત પાકી કરવી સારી.” આ પ્રમાણે વિચારી સત્યભામાએ રામ કૃષ્ણ પાસે દાસીને મેકલી. દાસીએ રાજસભામાં જઈને યાદવોની સમક્ષ રામ કૃષ્ણને પોતાની સ્વામિની સત્યભામાને સંદેશ વિસ્તારથી કહ્યો. સાંભળીને રામ કૃષ્ણ આદિ યાદ આનંદ પામ્યા :- “સારૂ સારૂં, બે શાને પરસ્પરને વિવાદ જેવા મલશે. અમને મોટું કુતુહલ જોવા મળશે. આ પ્રમાણે હસીને બલભદ્રે દાસીને કહ્યું – “દાસી જા તારી સ્વામિનીને કહેજે કે યાદ સહિત રામ કૃષ્ણ તારી આ વાતમાં સાક્ષીરૂપ છીએ.' દાસીએ જઈને સત્યભામાને કહ્યું. સત્યભામા ખુશ ખૂશ થઈ ગઈ. રુકિમણીએ પણ સત્યભામાની વાત જાણીને સાક્ષી માટે પિતાની દાસીને રામ કૃષ્ણની પાસે મોકલી તેને પણ તે પ્રમાણે કહ્યું. રુકિમણી પણ સંતુષ્ટ થઈ. આ પ્રમાણે રુકિમણી સત્યભામા બંને સમયની રાહ જોતા સંતેષ પૂર્વક રહ્યાં હવે એક વખત રાત્રિના ચોથા પ્રહરે સ્વપ્નમાં રુકિમણીએ બલવાન વેત વૃષભ જોડેલો વિમાનમાં બેસીને પિતાને જતી જોઈ.
देवलोकान्महाशुक्रात्तदैव च महर्दिकः।सुरश्च्युत्वा समुत्पन्नो रुक्मिण्या जठरे वरे ॥४७॥ तं स्वप्नं सा समालोक्याऽ-जागरीत्प्रीतिपूरिता।समुत्थाय गता साऽपि, पत्ये स्वममुदाहरत् ॥४८॥ पत्यापि शास्त्रबुद्धिभ्यां विचार्याख्यायि हे प्रिये ! स्वमेनानेन ते भावि, विक्रमी मोक्षगः सुतः॥४९॥ कृष्णेन कथितां श्रुत्वा, स्वप्नोचितां विचारणां । रुक्मिणी सुमणीवाभूत, मान्या निजगुणेन च॥५०
ત્યારે સાતમા મહાશુક્ર નામના દેવલોકમાંથી એક મહર્ધિક દેવ ત્યાંથી ચવીને રુકિમણીના ઉદરમાં ગર્ભ પણે ઉત્પન્ન થયે. શુભ સ્વપ્ન જોઈને ખૂશ થયેલી રૂકિમણીએ પતિના શયનખંડમાં આવીને પતિને સ્વપ્ન કહ્યું: પતિ શ્રીકૃષ્ણ શાસ્ત્ર અને બુદ્ધિથી વિચારીને કહ્યું - “પ્રિયે, આ શુભ સ્વપ્નને અનુસારે તને મહાપરાક્રમી એવો મોક્ષગામી પુત્ર થશે.” કૃષ્ણ કહેલી સ્વપ્ન યોગ્ય વિચારણા સાંભળી આન‘દિત થયેલી રૂકિમણી ગર્ભવતી બની, અને પિતાના ગુણે વડે વિશેષ પ્રકારે માન્ય બની. ૨૩.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
रुक्मिणी स्वप्नमालोक्य, प्रतिबुद्धा निशात्यये । गत्वा चतुर्भुजोपांतेऽकारयत् तद्विचारणां॥५१॥ दासीमुखादिति श्रुत्वा, सार भामाऽपि वैतवान् । गजद्रोऽद्य मया स्वप्ने, दृष्टो रात्रौ हरेरवक्॥५२॥ हरिणाकारचेष्टाभ्यां, तदसूनृतभाषणं । जानताऽपि मुधा मा, भूत्सक्रोधेयमितीरितम् ॥५३॥ अस्य स्वप्नस्य, शुद्धस्य प्रभावेण प्रभावरः । प्रधानभूघनः सूनुस्तव सुश्रु ! भविष्यति ॥५४॥ कूटोक्तमपि मद्वाक्यं, सत्यत्वेन विजानता । विष्णुनेदृक् कृतार्थश्चेत्फलिष्यत्येव मे तदा ॥५५॥ असत्यमपि सत्यं च, विष्णुवावयाद्भविष्यति । महता सहज नैव जल्पितं न मुधा भवेत् ॥५६॥ हरिप्रोक्त विचारेण, सत्यभामाप्यममुदत् । पुत्रप्रसववार्तापि, कामिनीनां हि वल्लभा ॥५७॥ कृष्णवाक्यं मुधा माभू-ड्रामा क्रोधातुराथवा । इतीव देवतस्तस्या, अप्यासीद्गर्भसंभवः॥५८॥
રાત્રિનાં ચોથા પ્રહરે સ્વપ્ન જોઈને જાગી અને વિષ્ણુ પાસે જઈને રૂકિમણીએ સ્વપ્ન સંબંધી વિચારણા કરી. તે વાત દાસીના મુખેથી સાંભળીને સત્યભામાએ પણ કપટથી બીજી રાત્રિના ચોથા પ્રહરે કૃષ્ણ પાસે જઈને કહ્યું – “સ્વામિન, આજે રાત્રિમાં મેં સ્વપ્નમાં હાથી જે. તેણીના આકાર-વિકાર અને ચેષ્ટાથી “આ નરદમ જૂઠું બોલે છે, તેવું જાણતા હેવા છતાં ફેગટ તેને ક્રોધાતુર નહી કરવી, એમ સમજીને કૃષ્ણ કહ્યું -“સુ, આ શુદ્ધ હવપ્નના પ્રભાવથી તને પ્રભાવશાલી શ્રેષ્ઠ પુત્ર થશે, “મારા અસત્ય વચનને પણ સત્યરૂપે જાણુને વિષ્ણુએ મને આવા પ્રકારને સુંદર આશીર્વાદ આપ્યો છે, તો જરૂર મને તેમનું વચન ફલીભૂત થશે. અસત્ય ડેવા છતાં પણ વિષ્ણુનું વચન સત્ય બનશે. મહાન પુરૂષનું સહજતાથી બેલાયેલું વચન પણ નિષ્ફળ જતું નથી.” હરિના વચનથી સત્યભામા ખૂબ ખુશ થઈ ગઈ. ખરેખર, સ્ત્રીઓને પુત્ર પ્રાપ્તિની વાત અત્યંત પ્રિય હોય છે. કૃષ્ણનું વચન ફેગટ ના થાઓ, અથવા સત્યભામાં કધત ના થાઓ. જાણે એમ માનીને જ ના હોય ! તેમ દૈવયોગે સત્યભામાં પણ ગર્ભવતી બની. पीतातितक्रवत्सत्य-भामाद कृशोदरी । अत्युत्तमेन गर्भेण, गूढगर्भा तु रुक्मिणी ॥५९॥ मात्सर्येण ततोऽन्येयुः, सत्यागत्याच्चुतांतिकं । यावज्जल्पति रुक्मिण्या, वितथं जल्पितं विभो!६० मद्वचने प्रतीतिर्न, यदि तेऽथ जनार्दन ! । प्रपश्य जठरं नाथ, द्वयोरपि मृगीदृशोः ॥६१॥ तावत्तद्वाक्यमेवात्र, वितथं कर्तुमंजसा । रुक्मिण्या सुषुवे मनु-र्दासीति कृष्णमभ्यधात् ॥६२॥ तद्वर्धा पनिका स्वामिन् प्रदेहि मम भूयसीं । सूर्योद्योते सुते जाते, कः कुर्यान्न धनव्ययं ॥६३॥ राजचिह्न विना भूरि-द्रव्याभरणचीवरैः । सद्वर्धापनिकां दास्यै, प्रददे मधुसूदनः ॥६४॥ स्वकान् को विकासमाय-51करितान समागतान । श्रीपतिः कथयामास, कुर्वतां नागरीं श्रियं ६५ हट्टे हट्टे ध्वजारोपो, गेहे वंदनमालिका । स्थाने स्थाने च नृत्यानि, विधीयतां मदाज्ञया ॥६६॥ पूजयंतु जिनाधीश-प्रतिमांश्च विशेषतः । अष्टप्रकारया सप्त-दशप्रभेदयाचया ॥६७॥
Page #186
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૧૯
दीयंतांदीनदानानि, याचकेभ्योऽयि भूरिशः। मांगलिकानि कृत्यानि, निष्पाद्यतामनेकधा॥६८॥ लघ्व्या अपि सपत्न्या मे, संजातस्तनयोंजसा । वृद्धत्वान्मे न जातोऽसौ, सत्यपि गर्भसंभवे॥६९।। इति चिंतातुरा श्रुत्वा, सपत्नी सुतं क्रुधा । यातौकः सत्यभामापि, प्रास्त भानुकं सुतं ॥७॥
જાણે અતિ છાશ પીધી ના હોય તેમ સત્યભામા ફીકી અને મોટા પેટવાળી બની. અને ઉત્તમ ગર્ભના પ્રભાવે રૂકિમણી ગૂઢગર્ભા બની. ત્યાર પછી એક દિવસ સત્યભામાએ ઈર્ષાથી કૃષ્ણની પાસે જઈને કહ્યું – “સ્વામિનું જુઓ ખરા, રુકિમણ કેટલું જુઠું બોલે છે. એને ગર્ભ રહ્યો નથી છતાં કહે છે કે હું ગર્ભવતી છું, જે મારા વચન ઉપર આપને વિશ્વાસ ન હોય તે નાથ, અમારા બંનેનાં પેટ જુઓ,” તેટલામાં તે જાણે સત્યભામાના વચનને જૂઠું પાડવા માટે જ ન હોય તેમ દાસીએ આવીને કૃષ્ણ મહારાજને વધામણી આપી મહારાજા રુકિમણી દેવીએ પુત્રરત્નને જન્મ આપે છે. તે સ્વામિન, પુત્રરત્નની વધામણીની ખૂશાલીમાં આપ યોગ્ય કરશે.” સૂર્ય સમાન તેજસ્વી પુત્રરત્નના જન્મ પ્રસંગે કોણ ધનવ્યય (ખર્ચ) ના કરે ? ત્યારે કૃષ્ણ રાજચિન્હ (રાજમુગટ) સિવાય ઘણું દ્રવ્ય, અલંકારો અને સુંદર વ વધામણી આપવા આવેલી દાસીને આપ્યા. પોતાના કૌટુંબિક પુરૂષને બોલાવીને કૃષ્ણ દ્વારિકા નગરીને શણગારવા માટે આજ્ઞા કરી. અને કહ્યું કે દુકાને દુકાને ધ્વજારોપણ કરાવે. દરેક ઘર આગળ સાથિયા પૂરા, અને સ્થાને સ્થાને નાટક કરાવો. તેમજ જિનેશ્વર ભગવંતની વિશેષ પ્રકારે અષ્ટપ્રકારી અને સત્તરભેદી પૂજા રચા. દીન, અનાથ યાચકને ઘણું ઘણું દાન આપો તેમજ નગરીમાં અનેક પ્રકારના માંગલિક કાર્યો કરાવો. મારી આજ્ઞા પ્રમાણે કરાવીને મને તરત જ સમાચાર આપ.” કૃષ્ણની ખુશાલીપૂર્વકની આજ્ઞા સાંભળીને સત્યભામા દુઃખી દુઃખી થઈ ગઈ. “અરેરે, મારી શેકય રૂકિમણું નાની હોવા છતાં એને મારી પહેલા પુત્ર જન્મ્યો. હું મટી હોવા છતાં મને હજુ પુત્ર પ્રસવ થયે નહી. આ પ્રમાણે ચિંતાતુર બનેલી સત્યભામાં પિતાના ઘેર જઈને ગુસ્સાથી પેટ કુટવા લાગી. ત્યારબાદ થોડા સમયમાં તેણે પણ “ભાનુક’ નામના પુત્રને જન્મ આપ્યો. रुक्मिणीनिलये गत्वा, कृष्णः पुत्रदिदृक्षया । सिंहासने समासीन, आनाययत्स्वनंदनं ॥७१॥ समानाय्य कुमारं तं, गृहीत्वा च स्वहस्तयोः । आसेचनकमानंद-संदोहाद्रुपमैक्षत ॥७२॥ किं जयंतोऽश्विनीपुत्रः, किं वा बिंबमहर्पतेः । दर्श दर्श कुमारं तं, मुकुंद इत्यचिंतयत् ॥७३॥ प्राच्या प्रजनितो राज-तेजःपुंजमयोऽर्यमा । सर्वा अपि दिशो विष्वक, प्राद्योततेतमां यथा।।७४॥ रुक्मिण्यापि प्रसूतोऽसौ, बालोऽप्यतीवतेजसा । अधिकेनाखिलेभ्योऽपि, प्राद्योतताभितो गृहं।।७५॥ श्रीप्रद्युम्नकुमारोऽयं, तदेत्यूचे मुरारिणा । तत्प्रद्युम्नकुमारोऽसौ, प्रोक्तमित्यखिलैरपि ॥७६॥
પુત્રને જોવાની ઈચ્છાથી કૃષ્ણ રુકિમણીના ઘેર જઈને સિંહાસન ઉપર બેઠા અને પુત્રને જેવાની માગણી કરી. રુકિમણીએ આપેલ પુત્રને બે હાથમાં લઈને અત્યંત આનંદથી રોમાં
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૮૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ચિત બનેલા કૃણ પુત્રના રૂપને એકીટસે જોઈ રહ્યા છે - “શું આ તે કંઈ ઈન્દ્રને પુત્ર જયંત છે? અશ્વિની પુત્ર છે કે આ તે કઈ સૂર્યનું પ્રતિબિંબ છે? આ પ્રમાણે પુત્રને વારંવાર જેતા કૃષ્ણ વિચારી રહ્યા છે – પૂર્વદિશામાં ઉદય પામેલે તેજપુંજ સૂર્ય જેમ સર્વે દિશાએને પ્રકાશિત કરે છે, તેમ રુકિમણીથી ઉત્પન્ન થયેલે આ બાળક પોતાના અધિક તેજ વડે આ સમસ્ત રાજમહેલને ચારે તરફથી પ્રકાશિત કરી રહ્યો છે. તેથી હું આ પુત્રનું નામ “પ્રદ્યુમ્નકુમાર” રાખું છું. આ પ્રમાણેના શ્રીકૃષ્ણના વચનથી ત્યાં રહેલા બધા લેકેએ શ્રી પ્રદ્યુમ્નકુમારનો જય પોકાર્યો.
रामयित्वा स्वकं मनु, कियद्वेलां प्रमोदतः । रुक्मिण्या अर्पयामास, यत्नतो धरणीधरः ॥७७॥ इतश्च धूमकेत्वाख्यो, विभंगज्ञानयोगतः । स्मृत्वा प्राग्जन्मवैरं च, क्रुद्धस्तत्रागतः सुरः ॥७८॥ आगत्य रुक्मिणीवेषं, कृत्वा चापि जिहीर्षया । दीयमानं मुकुंदेन, रुक्मिण्यै स तमग्रहीत् ।।७९॥ अंतरालाद् गृहीत्वा तं, प्रयुज्य करलाघवं । प्रतिवैवाढथमायातो, धूमकेतुर्जिघांसया ॥ ८० ॥ तत्रागत्य ययौ भूत-रमणं काननं घनं । तत्र टंकशिला चैका, प्रवर्तते महत्तरा ॥८॥ खंडशः खंडशः कृत्वा, बालस्यैतस्य वर्मणः । चतसृष्वपि दिक्ष्वुच्चे-बलिं दद्यां सुपर्वणां।।८२॥ शिलायां चाथवास्फाल्य, ह्येनं व्यापादयाम्यहं । तत्र स्थित्वा क्रुधा ध्मातः,सुरःस इत्यचितयत्॥८३॥ बालहत्याभवं पापं, शास्त्रे महत्प्ररूपितं । बालहत्या न कर्तव्या, स्वहस्ताभ्यामतो बुधैः ।।८४॥ अस्यास्ततः शिलायाश्चो-परि मुंचाम्यमुं शिशुं । क्षुधाक्रांतो निराहारः, स्वयमेव मरिष्यति॥८५॥
તસીરિ દર્દિા. વિના કદના | તત્ર દુત્તાક શિશુ સૈફ, સન્નાભજીયl૮દા. कृतं मया समीचीनं, यद्वैरमाददेऽधुना । जानन्निति वरं तत्र,मुक्त्वा स्थानं गतः सुरः ॥८७॥ शिशुस्तु चरमांगत्वा त्सोपक्रमायुरुज्झितः। पपातामात्रपत्राढये, प्रदेशे न पुनर्मृतः ॥८८॥
આનંદિત બનેલા કૃણે થોડા સમય સુધી પિતાના પુત્રને રમાડીને યત્નપૂર્વક રુકિમણીને આપવા જાય છે ત્યાં ધૂમકેતુ નામને દેવ, વિર્ભાગજ્ઞાનથી પૂર્વજન્મના પિતાના શત્રુને જોઈ, પૂર્વજન્મનું વૈર યાદ કરી, ક્રોધિત બને ત્યાં આ બે. પુત્રને હરી જવાની ઈચ્છાથી રૂકમણીનું રૂપ કર્યું અને જ્યારે કૃષ્ણ રૂકિમણિને આપવા જાય છે ત્યાં વચમાંથી જ દેવે લઘુલાઘવીકલાથી પુત્રને લઈ લીધું. તેને મારી નાખવાની ઇચ્છાથી ત્યાંથી લઈને વૈતાઢય પર્વત ઉપર આવ્યો ત્યાં આવીને ભૂતરમાણ નામના ભયંકર જંગલમાં રહેલી ટેકશિલા નામની મોટી શિલા ઉપર મૂકીને વિચારે છે. “આ બાળકના શરીરના ટૂકડે ટૂકડા કરીને ચારે દિશામાં દેવોને બલિદાન આપી દઉં ? કે આ શિલા ઉપર પછાડીને મારી નાખું ? ના,ના, શાસ્ત્રમાં બાળહત્યાનું પાપ મેટું બતાવ્યું છે. આથી પંડિત પુરુષેએ પોતાના હાથે બાલહત્યા કરવી ના જોઈએ, તેથી
Page #188
--------------------------------------------------------------------------
________________
स
૧૮૧
શિલા ઉપર આ બાળકને મૂકી દઉં. ક્ષુધાતુર બનેલે આહાર પાણી વિના સ્વયં પિતે જ મરી જશે. ક્રોધાંધ બનેલે ધૂમકેતુ દેવ બાળકને શિલા ઉપર મૂકીને મેં સારું કર્યું. તેની સાથે મારું વેર લેવાયું, એ બહુ સારું થયું. એમ વિચારી ત્યાંથી પિતાના સ્થાને ચાલ્યો ગયો.
ચરમશરીરી (એ જ ભવમાં મોક્ષ જનારો) હોવાથી, નિરૂપક્રમી આયુષ્યવાળો બાળક પત્થરની શિલા ઉપર પાંદડાના ઢગલામાં પછાડવા છતાં પણ મરણ પામે નહીં.
अग्निज्वालपुरात्प्रातः, स्वकीयनगरं प्रति । हृद्यविद्याधराधीश-श्वचाल कालसंवरः ॥८९॥ मार्गे विमानमारूढः, साधु कनकमालया । कुर्वन् वार्ता विनोदेन, याति प्रमोदमेदुरः ॥९०॥ तस्य प्रचलतस्तूर्ण, विमानं यावदद्भुतं । बालकस्योपरि प्रौढं, समेतमस्खलद् द्रुतं ॥ ९१ ॥ तावत्तत्स्खलयामास. वायुवेगमपि स्फुटं । स्खलितं च विमृश्यादो-ऽचिंतयत्कालसंवरः।।९२॥ अधस्ताज्जगदीशस्य, किं प्रासादः प्रवर्तते । कायोत्सर्गेण वा कश्चित् , संस्थितः किं मुनीश्वरः ॥१३॥ अथवा पुण्यवान् कश्चि-दधश्वरमविग्रहः । वर्तते पुरुषः स्त्री वा, शिशुदिभ्रकष्टभाक्॥९४॥ अत एव विमाने मे, स्खलनां समजायत।अन्यथा मद्विमानं हि, स्खल्यते नापि केनचित् ।। ९५॥ विमानादहमुत्तीर्य, प्रपश्यामि ततो द्रुत अस्मिन् शैले स्वरूपं किं, समस्ति द्वापरच्छिदं ॥ ९६ ॥ ज्ञात्वेति द्वापरोच्छित्त्यै, समुत्तीय विमानतः । यावत्समंततः पश्येत्, क्षितौ पतितरत्नवत् ।। ९७ ॥ आदराद्वीक्षमाणेन, निरीक्ष्य तेन बालकं । पर्वतप्राप्तरत्नेन, पुंसेव मुमुदे हृदि ।। ९८ ॥ महर्यमणिसंघाता-द्रत्नं लब्ध्वा परीक्षकः।यथा समीक्षतेऽभीक्ष्णं, तं बालं स तथैक्षत ।। ९९ । भ्रमरीकालिमोपेत-स्निग्ध सूक्ष्मकचावलि–भाजदुष्णीकसंयुक्तं, विभ्राजतेऽस्य मस्तकं ।। १०० अष्टमीचंद्रमस्तुल्यं, भालमेतस्य वर्तते । भ्रुवौ च दपिकंदर्प-वरकोदंडसन्निभे ॥१॥ दोलौपम्यं शिशोरस्य, दधात्ति श्रवणद्वयं । अतिविस्मेर राजीव–पवित्रं नेत्रयामलं ॥२॥ पार्श्वयोरुभयोरस्य, कपोलौ दर्पणाविव । विभ्राजेते विभूषामि-त्किारप्रविधायिनौ ॥ ३० तिलप्रसूनसंकाशा. नासौष्टौ हेमकंदलौ । कुंदवंदेंदुपाथोधि-कल्लोलधबला ग्दाः ।। ४ ॥ कंबुकंठो घटौपम्यं, धत्ते भुजशिरोनुगः । मृणालीयति दोदंडः, पत्रीयति करांगुलीः ॥५॥ कपाटपाटवं बिभ्र-द्वक्षःस्थलं विराजते । आवर्त इव गंभीरो, नाभिरेतस्य दृश्यते ॥ ६॥ हस्तिहस्तोपमे जंघे, निगूढे जानुनी पुनः । कूर्मपृष्टसमावंध्री, तले रक्तोत्पले इव ॥७॥ दर्श दर्श शिशोरस्य, रूपं लक्षणलक्षितं । स्वमानसे चमत्कार–मधरत्कालसंवरः ॥ ८ ॥ पार्व णेदुरिर्वतस्य वदनं तु प्रशस्यते । स्वकीयकायतेजोभिः, पूषेव द्योततेऽभितः ।। ९॥ तत्प्रद्युम्नकुमारोऽय-मित्याख्यास्य प्रभूयतां परितो द्योतमानस्य, स्वद्योते श्च दिशः समाः ।।१॥
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૨
શાબ-પ્રદ્યુમ્ન ચારિત્ર
विद्यायोगात्कुतश्चिद्वा, विज्ञायैव तदाह्वयं।कृष्णदत्तैव तेनाख्या, दत्ता प्रद्युम्नसंज्ञिता ॥ ११ ॥ प्रदाय नाम संपाद्य-माने महोत्सवे सति।गूढगर्भाभवन्मे स्त्री-त्यभ्यधात्स्वजनेषु सः ।। १२ ॥ स्वजातस्येव पुत्रस्या-तुलस्तस्योत्सवः कृतः।विद्याभृत्स्वामिना काल-संवरेण प्रमोदिना ।। १३॥ पुण्यवंतो नरा यत्र, गच्छंति शैशवादपि।तौव संपदस्तेषां, सत्यीकृत्येति संस्थितः ।। १४॥
વિદ્યાધરને અધિપતિ કાલસંવરરાજા પ્રભાતમાં અગ્નિજવાલા નામના નગરથી પિતાની પટ્ટરાણી કનકમાલાની સાથે આનંદથી વાર્તાવિદ કરતા આકાશમાગે વિમાનમાં પોતાની રાજધાની તરફ જઈ રહ્યો હતો. વિમાન ત્વરાએ ચાલી રહ્યું હતું. જ્યારે બાલક ઉપર થઈને પસાર થાય છે ત્યારે વિમાન એકાએક સ્તંભી ગયું, કાલસંવર વિચારે છેઃ- અરે, પવનવેગી મારૂં વિમાન કેણે અલિત કર્યું? નીચે કઈ જિનેશ્વર ભગવાનનું મંદિર છે શું ? કે કાર્યોત્સર્ગમાં રહેલા તપસ્વી કોઈ મુનીશ્વર છે? અથવા ચરમશરીરી કોઈ સ્ત્રી પુરુષ કે બાળક સંકટમાં હશે? આવા કેઈ કારણથી મારું વિમાન ખલિત થાય. બાકી કોઈ પણ રીતે મારૂ વિમાન સ્મલિત થાય નહી તેથી વિમાનમાંથી ઉતરીને જલદી જઈને જોઉં કે આ પર્વત ઉપર શું શું છે? તીવ્ર જિજ્ઞાસા છે. તો જિજ્ઞાસાને સમાવવા માટે રાજા વિમાનમાંથી ઉતરીને ચારે બાજુ જુવે છે. ત્યાં પૃથ્વી ઉપર પડેલા રનની જેમ બાળકને આદરથી જોઈને જેમ રત્નની પ્રાપ્તિથી માણસ ખૂશ થાય તેમ રાજા અત્યંત ખૂશ થયે. પરીક્ષક (ઝવેરી) જેમ મૂલ્યવાન મણીઓના સમૂડમાંથી રત્નને મેળવી લે છે, તેમ કાલસંવરરાજા વારંવાર એકીટસે બાળકને જોઈ રહ્યો.
ઓહ, કાળીકાળી ભ્રમરથી યુક્ત સ્નિગ્ધ અને સૂક્ષ્મ કોમળ કેશાવલિથી એનું મસ્તક કેવું શોભી રહ્યું છે? અષ્ટમીના ચંદ્ર જેવું નિર્મલ એનું લલાટ છે. અભિમાની કામદેવના ધનુષ્ય જેવી તે એની બે ભ્રકૂટી છે ! હિંડોળા જેવા આ બાળકના બે કાન છે. વિકસ્વર કમલ જેવા તે એના બે નેત્ર છે. તેજથી ઝગારા મારતા બે બાજુના કપિલ નિર્મલ દર્પણ જેવા શોભી રહ્યા છે ! પુષ્પ સમાન મુખ ઉપર રહેલ તલ કે શોભે છે ! આ બાળકની નાસિકા અને હોઠ તે જાણે બે સુવર્ણના કંદલ ના હોય ! મચકુંદપુષ્પને સમુહ ચંદ્ર અને સમુદ્રના તરંગો જેવી ઉજજવલ તેની દંતપતિ છે શખ જેવી ડોક તેમજ ઘડાની ઉપમા સમાન છાતીને ભાગ છે. મૃણાલ જેવા કેમલ બાહુદંડ છે, તેમજ પાંદડીઓ સમાન તેના હાથની આંગુલીએ છે, કપાટ સમાન વિશાલ છાતી છે અને આવત જેવી તે ગભીર તેની નાભિ દેખાય છે ! હાથીની સૂંઢ જેવી તેની બંને જંઘા છે અને ગૂઢ જાનુ છે. કાચબાની પીઠ સમાન તેના પગના પંજા છે. રક્તકમલ જેવા લાલ તેના હાથપગના તળિયાં શોભે છે. આ પ્રમાણે બત્રીસ લક્ષણથી લક્ષિત આ બાલકનું અદ્ભુત રૂપ જોઈ જોઈને કાલસંવરરાજા મનમાં આશ્ચર્ય
Page #190
--------------------------------------------------------------------------
________________
सा-१
૧૮૩
ચકિત બની ગયો. ખરેખર આ બાળકનું મુખ તે પૂર્ણિમાના ચંદ્ર કરતાં પણ વધુ આહાદક છે. પિતાના શરીરના તેજથી સૂર્યની જેમ ચારે બાજુ પ્રકાશ રેલાય છે. પોતાની કતિથી ચારે દિશાઓને પ્રકાશિત કરતા આ બાળકનું નામ “પ્રદ્યુમ્નકુમાર રાખવું યથાર્થ છે. આ પ્રમાણે વિચારીને અથવા તો વિદ્યાના પ્રભાવે કૃષ્ણ તેનું પ્રદ્યુમ્નકુમાર” નામ આપેલું છે, એ જાણીને કાલસંવરરાજાએ પણ ‘પ્રદ્યુમ્નકુમાર” નામ આપ્યું. શિલા ઉપરથી કમલ હાથે બાળકને લઈને પોતાની પ્રિયા કનકમાલાને આપે. પિતાના નગરમાં આવી સ્વજન વિગેરે આગળ જાહેર કર્યું કે મારી પ્રિયા કનકમાલા ગૂઢગર્ભા હતી આજે જ તેણે પુત્રને જન્મ આપ્યો છે.” આમ કહીને તેમને મહામહોત્સવપૂર્વક જન્મમહત્સવ કર્યો અને પ્રદ્યુમ્નકુમાર નામકરણ કર્યું ખરે, પુણ્યશાલી પુરુષો બાલ્યાવસ્થાથી જ જ્યાં જાય ત્યાં તેને નવી નવી સંપત્તિ મળે છે, એ વાત પ્રસ્તના જીવનમાં સત્યરૂપે પૂરવાર થઈ છે. अथैत्य रुक्मिणी कृष्ण-मूचे क्वास्ति तवांगजः।विष्णुराख्यत्प्रिये तुभ्यं, संप्रत्येव ददे मया ॥१५॥ रुक्मिण्यभ्यदधत्स्वामिन् , मां च त्वं किं वितर्कसे।नास्ति वितर्कणावेला, दुःखदात्री ममाधुना ॥१६॥ हरिरप्यभ्यधादेवि, मया त्वं न वितयंसे।तवैव हस्तयोर्दत्तो, वीक्ष्येषदपि बालकः ॥ १७ ॥ विष्णोनिष्कपटं वाक्य-मेवं निशम्य रुक्मिणी। हस्तयोरपि शय्याया-मपश्यंती च मूर्छिता१८ जातपुत्रवियोगेन, मूर्छितां पतितां भुवि । निरीक्ष्य रुक्मिणी कृष्ण-इछलितोऽस्मीत्यवीवदत्१९॥ मया येन जिता देवा. देव्यो विद्याधरा अपि ।व्यंतर्योऽन्येऽपि भूपाश्च, सोऽप्यहो केन वंचितः२०॥ रुक्मिण्यै दीयमानोऽसौ, हृतश्चेन्मम बालकः । तदा कोऽपि दुरात्मायं, मत्तोऽपि सवलः खलु२१॥ प्रत्यक्षीभूय दुष्टोऽसौ, पृथिव्या जितकासिना । किं न कुर्यान्मया साकं, युद्धं दर्शयितुं बलं ॥२२॥ हरिणेत्युच्यमानेन राजलोकोऽखिलोऽपि च । रुक्मिणीकृष्णदुःखेन, सदुःखः समभूत्तमा।।२३॥ ततः प्रधानमर्येन, सर्वत्रापि गवेषणा।कारिता निजदूतौघ-प्रेषणेन समंततः ॥ २४ ॥ दूतैरप्यभियोगेन, भरतस्य त्रिखंडके । नगरे नगरे विष्वक, हट्टे हट्टे गृहे गृहे ॥२४॥ शैले शैले च सर्वस्मिन् , दो दर्या विशेषतः । प्रपायां च प्रपायां च, ग्रामे ग्रामे वने वने ॥२५॥ बहुशः शोधनेनापि, चिंतारत्नमिवार्भकः । श्रीप्रद्युम्नकुमाराख्यो, भाग्यहीनैरवाषि न ॥२६॥ शुद्धिं विधाय सर्वत्र, स्वकीयोद्यमयोगतः । आगत्य कथयामासु-र्दता अतीवदुःखिताः ॥२७॥ प्राप्यते न यथा प्रायो, नष्टो ग तो मृतो द्रुतं । तथायमपि नो लब्धो-ऽस्माभिस्तावकनंदनः।।२८॥ तैरित्युक्तमाक ण्य, कृष्णः सर्वेऽपि यादवाः । रुक्मिणीदासिका दासा, विशेषाद् दुःखिनोऽभवन्
હવે આ બાજુ, રુકિમણે કૃષ્ણને કહે છે- સ્વામિન કયાં છે આપણે પુત્ર ? કૃષ્ણ કહે : પ્રિયે. મેં તને હમણાં જ તારા હાથમાં આપ્યો ને ?” રૂકમણિ કહે “સ્વામિન શું તમે મારી
Page #191
--------------------------------------------------------------------------
________________
શાંમ-પ્રદ્યુમ્ન ત્રિ
મશ્કરી કરે છે ? આવી દુખદાયી મશ્કરી કરાતી હશે! હમણાં મશ્કરીનેા સમય છે ! સ્વામિન્, મારા પુત્રને મને જલ્દી આપેા.' કૃષ્ણ કહે:- દેવી, હું... હાંસી નથી કરતા બાળકને તારા હાથમાં મે હમણાં જ આપ્યા છે. તું ખરાખર જો.' ! વિષ્ણુની સરલવાણી સાંભળીને રૂક્મણી શય્યામાં બે હાથે જોવા લાગી. પુત્રને નહી જોવાથી પુત્રના વિયાગથી આઘાત પામેલી કિ મણી મૂછિત અઈને ભૂમિ ઉપર પડી ગઈ. કિમણી ને મૂર્છિત થયેલી જોઈને કૃષ્ણ સ્તબ્ધ મની ગયા – અરે, હુ ઠગાઇ ગયા. મે દેવ દેવીએ વિદ્યાધરા-વ્યંતરો અને અનેક રાજાએને જીતી લીધા છે. તે મને ઠગનારા આ કાણુ ? રૂકિમણીને આપતાં વચમાં મારા પુત્રને જ હરી ગયા છે તે દુરાત્મા મારાથી પણ શુ વધારે બલવાન છે ? હૈ દુષ્ટ, ! તું જો ખરેખર બલવાન છે તે। આ પૃથ્વી ઉપર મારી સાથે યુદ્ધ કરવા કેમ નથી આવતે પાપી, તારુ બલ મને પ્રત્યક્ષ થઈને બતાવ.' ? હરિને આ પ્રમાણે જોરજોરથી આક્રાશ પૂર્ણાંક ખેલતા સાંભળીને સમસ્ત રાજલેાક સ્તબ્ધ બની ગયા. રૂકિમણી અને કૃષ્ણના દુઃખે દુ:ખી અઇ ગયા. ? ત્યાર પછી મહાઅમાત્યે પેાતાના દૂતે મેકલીને ચારે બાજુ તપાસ કરાવી.
તે પણ ભરતના ત્રણે ખંડના દરેક નગરા, દુકાનેા, હરકોઇ ઘરો, પ્રત્યેક પવ તા, દરેક ગુફાએ બધી વાવડી, ગામે ગામ, વને વન, જગલે જગલ એમ ચારે બાજુની ધરતીને ખૂંદી વળ્યા. પરંતુ ભાગ્યહીનને જેમ ચિંતામણી રત્ન ના મળે તેમ પ્રદ્યુમ્નકુમારની કાઇપણ જગાએ ભાળ મળી નહી. પેાતાનો અથાગ પ્રયત્ન નિષ્કુલ જવાથી વિલખા બનેલા તે આવીને દુઃખથી ગદ્ગદ્ સ્વરે કહેવા લાગ્યા :- સ્વામિન્, નાશ પામેલે, ભાંગી ગયેલા કે મૃત્યુ પામેલે માનવી પ્રાય: ફીથી મળી શકતા નથી. તેમ આપના પુત્ર અમે ચારે બાજુએ અણુવટથી તપાસ કરવા છતાં અમને પ્રાપ્ત થયા નહી.' તેના વચન સાંભળીને કૃષ્ણ આદિ સર્વ યાદવ, રૂક્મિણી આદિ બધી રાણીએ સર્વે દાસ દાસીઓ માદિ સમસ્ત રાજકૂલ દુઃખી દુ:ખી થઈ ગયું
૧૮૪
पुण्यं विजृंभतेऽद्यापि, मदीयं च महाबलं । स्त्रीपु सर्वास्वपि प्रीतिं सत्यभामा त्विति व्यधात् ॥ ३० ॥ યથાનયા મયા સાથે, હ્રસ્વ વિર૪: શ્રૃતઃ । તથાસ્યા જ્ઞાતમાત્રા-થમવત્તનયસ્ય સઃ ॥૨॥ भाषितमस्ति लोकेऽपि, यादृग्विधीयते परे । अल्पेनैव च कालेन ताद्यगात्मनि जायते ||३२|| રુક્મિણીદુઃલમાપ્ત્ય, પુત્રાપારનું વન । રિનિયે મુન્ના—વ્યમૂત્સત્યામિનહિતા "રૂા પ્રદ્યુાસ્ય કુમારસ્વા—પહારવું:લવું; વિતઃ । સત્યાં તરવાનું ૨, વિના હોદ્દોષિ તિવ્રુતિ રૂકા मम पुत्रापहार—द्बभूव दुःखदायकः । पुत्रस्य सत्यभामाया, माभूच्च जननोत्सवः ||३५|| इतीव रुक्मिणी शोकं, लोकं शोकसमन्वितं । जनयंति नयंती च पुत्रदुःखान्निजं मनः || ३६ || मुक्तं स्वकीयया रुच्या, सरसाहारभक्षणं । पानं मनोज्ञपानानां रुक्मिण्यांगजदुःखतः ॥ ३७॥
Page #192
--------------------------------------------------------------------------
________________
स
-४
૧૮૫
બધી સ્ત્રીઓમાં હજુ પણ મારું પુણ્યબળ જાગતું છે, મારી સાથે રૂકિમણીએ કૃષ્ણનો વિરહ કરાવ્યું તે તેણીને જન્મજાત પુત્રને કે વિયેગ થ? ખરે, લેકોમાં કહેવાય છે - “બીજાનું જે બૂરૂ કરાવે તેનું પિતાનું થોડા સમયમાં જ બૂરું થાય છે સારા બેટાનું પ્રત્યક્ષ ફળ મળે છે.” “અરિષ્ટ નિલય” નામના મહેલમાં સૂતેલી સત્યભામાં રૂક્રિમણીના દુ અને સાંભળીને ઉપરોક્ત પ્રમાણે વિચારતી ખૂબ જ ખૂશ થઈ. ખૂબ જ આનંદિત બની. પ્રદ્યુમ્નકુમ રના અપહરના દુઃખથી સમસ્ત રાજક, પ્રજાજન બધાને ઘણું ઘણું દુઃખ થયું પરંતુ સત્યભામા અને તેનો પરિવાર ઘણે હર્ષિત બને.
મારા પુત્રનું અપહરણ દુઃખદાયક છે. તેથી સત્યભામાના પુત્રને જન્મ મહોત્સવ ન થાઓ.” આ પ્રમાણે મનમાં વિચારતી ના હોય તેમ પુત્રના દુઃખથી પિતે દુઃખી થતી રમત પ્રજાજનોને પણ શેકાકુલ બનાવી દીધા. પુત્રના અપહરણથી દુઃખી થયેલી રૂક્િમણી પોતાની રૂચિ અનુસાર સરસ અને મનેણ આહાર પણ કરતી નથી. शरीरे मजनं त्यक्तं, कबरीरचनं पुनः । परिधानं सुवस्त्राणां, कज्जलेनांबुकांजनं ॥३८।। हारः पाशोपमाकार-स्तिलकेन तिलायितं । कुंडलं कुंडलीभूतं, मुक्तमाला च सपिणी ॥३९॥ पुष्पमालां गले नैव धचेंध्रयोपुरं पुनः । शरीरे चंदनालेपं, लेपनं कुचयामले ॥४०॥ न धत्ते मेखलां कटयां,करयोः कंकणे अपि । तांबूलभक्षणं नैव, करोति सा शुचाकुला ॥४१॥ एतैः षोडशमिः शस्यैः, श्रृंगार रहिताभवत् । रुक्मिणी पुत्रदुःखेन, योगिनीव वियोगिनी ॥४२॥ तुंदं निपीडयेज्जग्ध, एकोऽपि कवलोऽधिकः । अधिकान्नवमासांश्च, न स स्थितोऽप्यपीडयत् ४३॥ हे कृष्ण पुंडरीकाक्ष, हे जनार्दन माधव । हे प्राणनाथ दत्तस्ते, संप्रत्येव करेऽभवत् ।।४४॥ नाथ त्वत्पार्श्वतो मेऽथ. यावन्नायात्स बालकः। न्यासापहारजं पापं, तावत्तव लगिष्यति ॥४५॥ न्यासापहारपापेभ्य, उत्तमाः किल बिभ्यति । ततस्त्वमुद्यमं कृत्वा-नीय प्रदेहि मत्सुतं ॥४६॥ उत्कटाः शिशुपालाद्या, विजिता लीलया पुरा । पुत्रकृतेऽधुना स्थाम, न किं दर्शयसे प्रभो ! ॥४७॥ एकशः पूजयत्यत्र, या प्रमदैकमानसा । तव पादांस्त्वदीयाख्या-महामंत्रं च यो जपेत् ॥४८॥ फलं सापि मनोऽभीष्टं, लभते पुत्रसंपदा । सर्वथा पापशांति च, भास्वत्सौ रव्यपरंपरा ॥४९॥ त्वय्येव स्थापितस्त्रांत-चाकायाहमहर्निशं । तथापि मम पुत्रस्य, विप्रयोगोऽभवत् कथं ॥५०॥ वर्तसे सत्यभामा मे, ज्येष्ठा च भगिनी मम । कनिष्टा परमामीष्टा, रे रे जांबवति स्वसः ॥५१॥ रेऽस्या दूतिका दास्यो, धाव्यस्तयांगसेविकाः । खेलमायापि युमाभि-हीतः स्यान्ममार्भकः ५२॥ तदैकशो मुखं तस्य, शिशोर्दर्शयत द्रुतं । युष्माभिः खेलनीयः स, पुनरप्यविलंबतः ॥५३॥ रे नंदन मया पूर्व, ज्ञातमासीत्स्वचेतसि । प्रथमं कारयिष्यामि, स्तन्यपानमहं तव ॥५४॥
२४
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
न ज्ञायते मदीयोऽस्ति, पूर्वनन्मरिपुः सुरः । अथवा तावकः कश्चि-द्योऽहरत्त्वां गुणालय!॥५५॥ पापिना तेन देवेन, त्वामपहृत्य वैरतः । मूलादुन्मूलितो माम-कीनो मनोरथद्रुमः ।।५६।। मनोमोहन रे नारी, स्तन्यपानमथादरात् । कारयिष्यति का पुत्र, भूत्वात्र जननी तव ॥५७॥ रे कुलदेवता युयमागच्छथ बलीच्छया। पुत्रशुद्धिविधानस्या-वसरे क्वाधुना गताः ॥५८॥ मया तेऽबलया देवाऽ-पराद्धं नास्ति सर्वथा । अपराद्धं च भवेत्तर्हि, प्रकटीमय मे वद॥५९॥ अंतर्दाह इव त्वं किं, जातमात्रेण सूनुना । विप्रयोगविधानेन, मुधा दहसि मा मृदुं ॥ ६ ॥ यद्वोदाय सखी कापि, पुत्रं मे कि वने गताखेलयितुं स्वगेहे वा जिनालये गताथवा ।। ६१ ॥ मम कृत्यविधानार्थ, सख्यः पश्यत पश्यत।अन्यथा कि सखीत्वेन,यौष्माकीनेन साधनं ॥ ६२ ॥ भाषमाणेति वैकल्यं, धरती मानसे भृशं अस्वास्थ्येन शरीरस्य, वार्तामप्यकरोन सा ।। ६३ ॥ साकुट्टयत्क्षणं वक्षः-स्थलं चापि ललाटकं हस्ततालान् क्षणं दद्यौ, जघर्ष क्रमयामलं ।। ६४ ॥ त्रोटयंति शिरःकेशान्, मोटयंती निजां तन।स्फाटयंती च वस्त्राणि, भांडानि स्फोटयंती च ॥६५॥ विलिपंती मृदा वक्त्रं, विलुठंती भुवस्तले।हसंती रुदती चापि, ग्रथिलेव बभूव सा ।। ६६॥ योगिनीव गृहं मुक्त्वा, विचरामि वने वने।भूत्वाहमथवा साध्वी, देशे देशे व्रजाम्यहं ॥ ६७ ॥ एवं चैव भ्रमंत्या मे, कदाचिन्मिलति स तु भवेत्तर्हि समीचीन-मित्यप्याशां बबंध सा ।। ६८ ॥
શરીરે સ્નાન, વેણ બંધ, સુંદર વોનું પરિધાન, આંખમાં અંજન વિગેરે કંઈ પણ કરતી નથી, કંઠમાં પહેરેલે હાર તેને પાશ જેવો લાગે છે, ભાલ પરનું તિલક તિલ જેવું, કાનનાં કુંડલ સર્ષના ગુંચડારૂપ અને મોતીની માળા નાગણ જેવી ભયંકર લાગે છે. ગળામાં પુષમાલા, પગમાં ઝાંઝર, શરીરે ચંદનનું વિલેપન, સ્તનયુગલ પરનું લેપન, કેડમાં કરે, હાથમાં કંકણ તેમજ તાંબૂલ ભક્ષણ તે સોળે શણગારથી રહિત બનેલી પુત્રના વિયેગથી દુઃખી બનેલી રૂક્િમણ ગિનીની જેમ વિરાગણ બની ગઈ. એક કવલ અધિક ખાવાથી પેટમાં પીડા થાય પરંતુ નવમહિનાથી અધિક પુત્રને પેટમાં રાખવા છતાં પીડા થતી નથી. પરંતુ માતાને વધુ આનંદ થાય છે. માતા બનેલી રૂક્િમણ પુત્રના દુઃખથી પાગલના જેવી ચેષ્ટા કરે છે - હે કૃષ્ણ, હે હે પુંડરી કાશ ! હે જનાર્દન ! હે માધવ! હે પ્રાણનાથ, મારો પુત્ર હમણાં તમારા હાથમાં જ હતો તે હે નાથ તમે જ્યાં સુધી તમારી પાસે રહેલા મારા પુત્રને નહી આપે ત્યાં સુધી તમને થાપણ ઓળવવાનું મહા ભયંકર પાપ લાગશે. ઉત્તમ પુરુષો કયારે પણ પારકી થાપણ ઓળવવાનું પાપ કરતા નથી. તે ગમે તે પ્રયને મારા પુત્રને લાવીને મને આપે. હે સ્વામિન્ શિશુપાલ જેવા પરાકમી દ્ધાઓને એક લીલામાત્રમાં તમે જીતી લીધા. તે તમારું બળ હમણું પુત્રના માટે કેમ બતાવતા નથી ?
જે સ્ત્રી એક ધ્યાનથી એક વખત તમારા ચરણની પૂજા કરે છે, તમારા નામનો મહામંત્ર જપે છે, તે સ્ત્રીનાં મનવાંછિત ફળે છે. તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારના પાપની
Page #194
--------------------------------------------------------------------------
________________
સગ-૬
૧૮૭
શાંતિ થાય છે, અને ઘણા સુખની પરંપરા વધે છે. તે હું તો તમારું મન વચન અને કાયાથી નિરંતર ધ્યાન કરી રહી છું. છતાં મને પુત્રને વિયાગ કેમ થાય ? અરેરે, બધા કેમ મુંગા બની ગયા ? સત્યભામા, તમે મારી મોટી બેન છે, જાંબવતી, તું મારી નાની પ્રિય ભગિની છે, રે રે દાસીઓ, દૂતીઓ, ધાવમાતાઓ, અંગરક્ષિકાએ જે કઈ મારા પુત્રને રમાડવા માટે લઈ ગયા હોય તે મને જલદી લાવી આપો.
એક વખત પુત્રનું મુખ દેખાડે. પછી તમારે રમાડવા લઈ જ હોય તો લઈ જજે, વિલંબ ના કરે. મારા પુત્રને જલદી લાવી આપે. હે પુત્ર, મેં મારા મનમાં પૂર્વે વિચાર્યું હતું - પ્રથમ તને સ્તનપાન કરાવીશ ! ન જાણે મારા પૂર્વજન્મને કણ શત્રુ પાકો કે હે ગુણનિધિ તને જન્મતાં જ હરી ગયે. એ પાપી દેવે વૈરથી તારૂં હરણ કરીને મારા મનેરથરૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાંખ્યું. હે મનમોહન, એ કેણુ નારી હશે કે તારી માતા બની તને પ્રેમથી સ્તનપાન કરાવશે ? હે કુલદેવતા, તમે બલિની ઈચ્છાથી આવે. મારા પુરાની શોધ કરવાના અવસરે તમે કયાં જતા રહ્યાં? અબલા એવી મેં દેવને કોઈ અપરાધ કર્યો નથી. કદાચ કર્યો હોય તે પ્રત્યક્ષ થઈને મને કહે. હે કુલદેવી, જન્મતાની સાથે જ મારા પુત્રને વિયાગ કરાવીને અંતર્વાહની જેમ કેમલ એવી મને કેમ દઝાડી રહ્યા છે ? અથવા કોઈપણ સખી મારા પુત્રને ખેલાવા માટે વનમાં લઈ ગઈ હોય, કે રમાડવા માટે પિતાના ઘરે લઈ ગઈ હોય અથવા જિનમંદિરમાં દર્શન કરાવવા લઈ ગઈ હોયતો હે સખીઓ, તમે જાવ, જુઓ જુઓ, મારા પર આટલે ઉપકાર કરો. નહીતર તમારું સખી પણું લાજશે.” આ પ્રમાણે ગાંડાની જેમ જેમતેમ બોલતી મનમાં અત્યંત દુઃખને ધરતી રૂક્િમણ પિતાના શરીરની પણ ચિંતા કરતી નથી. એક ક્ષણમાં છાતી કૂટે છે, ક્ષણમાં કપાળ કૂટે છે. ક્ષણમાં તાલીઓ પાડે છે. ક્ષણમાં પગ પછાડે છે. તે કયારેક માથાના વાળ તેડે છે. શરીરને મચકોડે છે. વ ફાડી નાંખે છે. વાસણો ફાડી નાખે છે, ક્ષણે ક્ષણે નિઃશાસા નાખે છે. ભૂમિ ઉપર આળોટે છે, હસે છે, રડે છે. આ રીતે તે સાવ વિકલ બની ગઈ
ઘરને ત્યાગ કરી ગિનીની જેમ જંગલે જંગલે ફરું? અથવા સાધ્વી થઈને દેશદેશ વિચરૂં? આ પ્રમાણે ઘૂમતાં ઘૂમતાં કયારેક તે મારે પુત્ર કેઈક વખત મને મલશે. આ રીતે આશાઓ બાંધે છે. जातमात्रांगभूदुःखा-द्विकलां बहुदुःखिनीं।दासीभ्यो रुक्मिणी श्रुत्वा, मुकुंद इत्यचिंतयत् ।। ६९ ॥ या चास्ति महिषीमुख्या, सत्यभामा मम प्रिया।रूपलावण्यसंयुक्ता, साप्येतया विनिर्जिता ॥ ७० ॥ तस्या अपीदृशी चेष्टा-भवत्सूनोवियोगतः।गतस्य मम हस्ताभ्यां, किं करोम्यथ पातकी ।। ७१ ॥ अथ किं जीवितव्येन, राज्येनापि ममाथवा।सोऽपि शोकातुरो भूत्वा, चिंतामन इवाभवत् ।। ७२ ॥
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૮
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
દાસીના મુખે જન્મજાત પુરાના વિયેગથી ખુબ દુખી અને વિકલાં થયેલી ક્રિમની દશા સાંભળીને કૃષ્ણ ચિંતા કરવા લાગ્યા -“મારી અમહિષી રૂપલાવણ્યથી યુક્ત એવી સત્યભામાને પોતાના ગુણે અને સૌંદર્યથી જેણે જીતી લીધી છે, એવી મારી પ્રાણપ્રિયા રુકિમણની આવી દશા ? ખરેખર હું જ પાપી છું - મારા જ હાથમાંથી પુરાનું હરણ થયું. તે મારે આ રાજ્ય અને આ જીવનથી શું? આ પ્રમાણે કૃષ્ણ શકાતુર થઈને ચિંતામગ્ન બની ગયા.
सर्वेऽप्याकारिताः पौरा, बांधवा यादवा अपि । नरकारातिना सूनु–विप्रयोगानुषंगिना।।७३॥ तान् समाकार्य गोविदः, कथयामास दुःखतः । युष्माभिरपराधो मे, शंतव्यः सकलोऽपि च।।७४॥ मया साध वियोगश्चे-दैवेन सूनुना समं । जनितस्तन्मरिष्याम्य–वश्यं भी यादवाद्रुत।।७५॥ इत्युक्ते हरिणा पौराः, सर्वेऽपि शोकसंगिनः । समभूवन विशेषेण, लोकाः स्युर्हि नृपानुगाः ।।७६॥ दंतानां घावनं पौर-रुष्णैरेव तदादितः। निःश्वसैविदधे नित्यं प्रत्यंतरविनिर्मितैः ॥७७॥ निजपुत्रवियोगेन, क्वापि रत्यनवाप्तितः । संज्ञयैव ब्रुवन् कृष्णोऽप्यायान्नास्थानसंसदं॥७८॥
પુરાના વિગથી ચિંતાતુર બનેલા વિષ્ણુએ સર્વે બંધુઓ, યાદવે અને નગરવાસીઓને બોલાવ્યા. બોલાવીને કૃષ્ણ બધાને દુઃખથી કહ્યું- “તમારા પ્રત્યે થયેલા મારા અપરાધની તમે બધા મને ક્ષમા આપે. મારી સાથે દેવે જન્મજાત પુત્રને વિયાગ કર્યો તે દુઃખ મારાથી સહી શકાતું નથી. હે યાદવે, મને લાગે છે કે હું મરણ પામીશ.” આ પ્રમાણેના કૃષ્ણના વચનથી સવે લેકે શોકાતુર બની ગયા. ખરેખર, વિશેષ પ્રકારે લેકે રાજાને અનુસરનારા હોય છે. ત્યારથી નગરવાસીઓએ ગરમ પાણીથી દંતધાવન કરતા હોય તેમ ગરમ ગરમ નિસાસા નાખ્યા. પુરાના વિગે કયાંય પણ ચેન પડતું નહીં હોવાથી કૃષ્ણ રાજસભામાં દિમૂઢ બનીને બેસતા
बांधवा यादवाश्चान्ये, सर्वाण्यंतःपुराणि च । असीदन राज्यकार्याणि, मुकुंदे दुःखिते सति ।।७९॥ तावन्नियोगिनो वृद्धाः, समेत्य माधवांतिके । दुःखाद्गदगदया वाचा, स्वामिभक्ता व्यजिज्ञपन्।।८०॥ पुरुषोत्तम हे नाथा-चित्यशक्तिसमन्विताः । ये शतक्रतवो देवा, व्यंतरा भवनाधिपाः ।।८१॥ ये ज्येष्टा वासुदेवेभ्यो, बलीयांसोऽच्युताग्रजाः । ये त्रिखंडोपभोक्तारो, ये च षड्खंडनायकाः ।।८२॥ हलिनो वासुदेवाश्च, महांतश्चक्रवर्तिनः । विद्याधरा नराधीशा, मंत्रिणः श्रेष्टिनश्च ये ८३॥ मास्तेजस्विनोऽन्येऽपि, रूपवत्यो मृगीदृशः। बाल्येऽपि यौवने वाध्ये, गतास्तेऽपि यमालये ८४॥ जानन्नपि मुकुंदेति, बनुभूतं समैरपि । एनं किं शोचसि प्रोच्चै-र्जातमात्रं त्वमर्भकं ॥८५॥ त्वमेकस्यापि पुत्रस्य, वियोगं सोढुमक्षमः । षष्टिसहस्रसूनूना, स सोढः सगरेण तु ॥८६॥
Page #196
--------------------------------------------------------------------------
________________
सा-६
બંધુઓ, યાદવે, પ્રજાજનો અને સઘળું અંતઃપુર (રાણીવાસ) કૃષ્ણના દુખે દુઃખી બની ગયું. રાજ્યકાર્યો પણ સદાવા લાગ્યાં ત્યારે સ્વામિભક્ત વૃદ્ધજને કૃષ્ણની પાસે આવીને ગ૬ગવાણીથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા :- “હે નાથ, હે પુરુષોત્તમ, અચિંત્યશકિતશાલી ઈન્દ્રો,
, हानयो, व्यत, मनपतिमा, पासुवाथा ५५ पान अच्युते। (म ) - ખંડના અધિપતિ વાસુદે, પખંડના અધિપતિ ચક્રવર્તીએ, વિદ્યાધરે, રાજાઓ, માંડલિકે, મંત્રીઓ, શ્રેણીઓ અને બીજા પણ મહાન તેજસ્વી મહારથીઓ, સ્વરૂપવંતી મૃગનયના તે વિગેરે મનુષ્યો બાલ્યાવસ્થામાં, યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં આયુષ્ય પૂર્ણ થતાં સહુ યમસદનમાં પહોંચી જાય છે. સંસારની આ વિષમતાને જાણવા છતાં પણ હે મુકુંદ, હે મહારાજા, જાતમાત્ર પુત્રને આટલે બધે શોક શા માટે ? આપ એક પણ પુત્રનો વિયોગ સહી શકતા નથી. તો સગરચક્રવતી એ સાઠ હજાર પુત્રને વિયેગ કઈ રીતે સહન કર્યો હશે? तदा जगाद गोविंदः, स्थविरांस्तानियोगिनः । कः सगरोऽभवत्पुत्र-वियोगं सोऽसहत्कथं ॥८७.. इत्युदिते मुकुंदेन, स्थविरै को बभाण च । अत्रैव भरते ह्यासी–दयोध्याख्या, महापुरी॥८॥ जितशत्रुमहीशश्च, तत्रासीद् भरतान्वये । राज्ञी च विजयाख्यास्य, वर्यचातुर्यसगुणा ।। ८९ ॥ युवराजोऽभवत्तस्य, सुमित्रविजयोऽनुजः । पत्नी यशोमती तस्य, कांतकांतियशोमती ।। ९० ॥ उभाभ्यां सह भार्याभ्यां, भुंजानौ भोगमद्भुतं।राज्यं पालयतस्तौ द्वा-वपि धर्मपरायणौ ॥ ९१ ॥ जितशत्रुमहीशस्य, विजयायोषितोऽन्यदा।चचच्चतुर्दशस्वप्न-संसूचितः सूतोऽभवत् ।। ९२ ॥ पुत्रजन्मोत्सवान् प्राज्यान्, प्रविधाय तदाह्वयं|श्रीमानजितनाथेति, पितृभ्यां प्रविनिर्मितं ॥१३॥ मेरौ कल्प इवागारे, वर्धमानो बभूव सः । तावत्प्राप्ता यशोमत्या, स्वमाश्चापि चतुर्दश ।। ९४ ॥ तैः स्वप्नैः सूचितः सूनुः, समभूत्सगराभिधः।सुलक्षणो यशोमत्या, वलक्षकुक्षिसंभवः ।।९५॥ राजकन्याः सलावण्या, धन्या रूपेण सुंदराः।तौ द्वाबुद्वाहितौ पुत्रौ, पितृभ्यां यौवनागमे ॥ ९६॥ एकस्मिन्नेव गेहे किं, पुष्पदंतौ समागतौ।तौ द्वावपि समालोक्या-चिंतयनिति मानवाः॥ ९७ ॥ विषाणि विषयाः प्राय, सज्यंते यौवने जनैः।वार्धके ते तु मुच्यते, बुधैः कामविमुक्तये ॥ ९८ ॥ विमृश्येति विजेतुं तान् , जितश जुर्महीपतिः। सत्यीकर्तुमिवात्माख्यां, ददौ राज्यं सुतेऽजिते।९९॥ सगरे यौवराज्यं च, दत्वा कर्मजिगीषया । सुमित्रविजयेनाथा, प्रात्राजीबंधुना नृपः ॥१०॥ दीक्षां गृह्णाम्यहं राज्यं, पालयन्नजितप्रभुः । द्वितीयतीर्थकृन्नाम–कर्मोदयादवेदिति ॥१॥ तावल्लोकांतिकैर्देवः, समयो ज्ञापितो विभोः । सोऽपि स्वं सगरे राज्य,न्यस्य दीक्षामुपाददे॥२॥ दीक्षां लात्वाजितेशेन, तीर्थ प्रावय॑त स्वकं । आज्ञा च सगरेणापि, चक्रवर्तित्वकर्मणा ॥३॥
ત્યારે કૃષ્ણ સ્વામિભક્ત પિતાના પ્રૌઢ અનુચરને પૂછ્યું: એ સગરચક્રવતી કોણ? અને તેને સાઈઠ હજાર પુત્રોને કઈ રીતે વિગ થયો?
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૯૦
શાંમ-પ્રદ્યુમ્ન ચર્ચાત્ર
કૃષ્ણના પૂછવાથી સ્થવિરા સગરચક્રવર્તીનું કથાનક કહે છે.
“આ ભરતક્ષેત્રમાં આયેાધ્યા નામની મોટી નગરી હતી, ત્યાં ભરતચક્રવતીના વ'શમાં જિતશત્રુ નામના રાજા હતા. તેને સૌંદર્યાદિઝુણાથી યુક્ત વિજયા નામની મહારાણી હતી. તે જિતશત્રુ રાજાનેા સુમિત્રવિજય નામના નાના યુવરાજ ભાઇ હતા. તેની શ્રેષ્ઠ કાંતિવાલી યશેામતી નામની પ્રિય પત્ની હતી. મને ભાઇએ પેાત પેાતાની ભાર્યાઓ સાથે પાંચ ઇન્દ્રિ ચેાના અદ્ભુત વિષય સુખના ઉપભેગ કરતા રાજ્યનું પાલન કરતા ધર્મકાર્ય માં તત્પર હતા. એક દિવસે જિતશત્રુરાજાની વિજયા રાણીએ મનેાહર ચૌદ સ્વપ્નસૂચિત પુત્રરત્નના જન્મ આપ્યા. પુત્રરત્નનેા ઠાઠમાઠથી જન્મમહાત્સવ કરીને માતાપિતાએ પુત્રનું અજિત' નામ આપ્યુ. મેરૂપર્યંત પર જેમ કલ્પવૃક્ષ વૃદ્ધિને પામે તેમ રાજમહેલમાં અજિત મેટા થયા, તેવામાં સુમિત્રવિજયની યશેામતી રાણીએ પણ ચૌદ સ્વપ્ન સૂચિત પુત્ર રત્નને જન્મ આપ્યા. મહે। મહેાત્સવપૂર્વક લક્ષણૢાપેત પુત્રનું માતા-પિતાયે ‘સગર' નામ રાખ્યું. અજિત અને સગર યુવાવસ્થામાં આવ્યા ત્યારે માતા-પિતાએ સુંદર રૂપવતી અને ગુણવતી શ્રેષ્ઠ રાજકન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું.
અજિતનાથ તીથકર અને સગરચક્રવતિ' અને એક જ કુળમાં જન્મેલા જોઈ ને માણસા કલ્પના કરતા કે શુ' એક જ ઘરમાં સૂર્ય અને ચન્દ્રના વસવાટ રહ્યો છે ?
‘પ્રાય: યુવાવસ્થામાં મનુષ્યે વિષસમાન વિષયેાના ઉપભેગ કરે છે પરંતુ પતિપુરૂષો કામરહિત થવા માટે વૃદ્ધાવસ્થામાં વિષયાપભોગથી વિરામ પામે છે. આ પ્રમાણે વિચારી કામશત્રુને જીતવા માટે જિતશત્રુરાજાએ અજિતનાથને પોતાનું રાજ્ય આપ્યુ, પેાતાનુ` જિતશત્રુ નામ સાથÖક કર્યું. સુમિત્રવિજયે પણ સગરને યુવરાજપદ આપી પેાતાના ભાઈની સાથે દીક્ષા અંગીકાર કરી. સયમના અભિલાષી અજિતનાથ રાજ્યનું પાલન કરે છે. ત્યાં તીર્થંકર નામ કના ઉદયથી પ્રેરાઈ ને લેકાંતિક દેવાએ આવી પ્રભુને તીથ પ્રવર્તન માટેની વિજ્ઞપ્તિ કરી. અજિતનાથે સગરને પેાતાના રાજ્ય ઉપર સ્થાપી એકવર્ષ સુધી સાંવત્સરિક દાન આપી. પ્રવ જ્યાને ગ્રહણ કરી. અને તીર્થપ્રવર્તાવી ખીજા તી'કર તરીકે પ્રસિદ્ધ થયા.
सगरः साधयित्वा च, षट्खंडान् भारतान् क्रमात् । सत्रा स्त्रीणां चतुःषष्टि – सहस्रैः र त्रः सुखमन्वभूत् ॥४ भुंजानस्य सुखं तस्य, पुत्राः षष्टिसहस्त्रकाः । शूराः समभवन् वीरा, विक्रमाक्रान्तभूमयः ||५|| ज्येष्टो जन्हुकुमारस्तु, समभूत्तेषु सूनुषु । प्रासादोद्धारयात्रादि – धर्मकर्मपरायणः ॥ ६॥ तेन जन्हुकुमारेण, गुणैश्च विनयादिकैः । कथंचित्तोषितोऽन्येधु - रतीव सगरः पिता ॥७॥ हर्षेण जनकेनोचे, पुत्र त्वदीयभक्तितः । अहं प्रमोदितो वर्ते, वरं वृणु तदिच्छया ॥८॥ जन्दुर्व्यजिज्ञपत्तात, तुष्टश्चेत्त्वं ममोपरि । तदा कारुण्यमाधाय, मत्कामनां प्रपूरय ॥ ९ ॥
Page #198
--------------------------------------------------------------------------
________________
સગ -૬
૧૯૧
जगाद जनफो वत्स, सा काऽस्ति कामना तव । परिपूर्णा न जाता या, जनके मयि सत्यपि ॥१०॥ प्रसन्नवदनेनेति, तातेन प्रतिपादिते । जजल्प पितरं जन्हु-कुमारो विनयान्वितः ॥११॥ श्रीतात चेत्प्रसन्नोऽसि, स्वरत्नानि चतुर्दश । समस्तं कटकं सर्वा-मपि बंधुंश्च देहि मे ॥१२॥ तैः साकं पर्यटन्नन्य-देशतीर्थवसुंधरां । निरीक्ष्य त्वत्प्रसादेन, स्वां वांछां पूरयाम्यहं ।।१३। मयि सत्यपि चेदस्य, नेयं पूणीभविष्यति । कामना मानसी तर्हि, मयका जनकेन किं ॥१४॥ विचार्ये ति पिता प्राह, जन्हुकुमार तावकी । या या स्पृहा भवेत्सा सा, पूर्णीकार्या त्वयेच्छया।।१५। प्रसन्नं वचनं वस्तु-निशम्य श्रवणामृतं । कुमारोऽमूमुदत्सवे, शीतलीभूतविग्रहः ॥१६॥
સગર પણ ચક્રવત નામકર્મના ઉદયથી અનુક્રમે ભરતના છ ખંડ સાધી ચેસઠ હજાર રાણીઓની સાથે સાંસારિક સુખનો અનુભવ કરતાં તે સગર ચક્રવતીને શૂરવીર, પરાક્રમી અને તેજસ્વી એવા સાઠ હજાર પુત્ર થયા. તે સાઠ હજારમાં મોટા જહુકુમાર નામના પુત્ર, જિર્ણોદ્ધાર, યાત્રા આદિ ધર્મકાર્યમાં તત્પર હતા. એક દિવસે જન્ડકુમારે પિતાના વિનયાદિ ગુણથી પિતા સગર ચક્રવતીને ખૂબ ખૂશ કર્યા. હર્ષિત થયેલા પિતાએ પુત્રને કહ્યું -“પુત્ર, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું તારી ઈચ્છા પ્રમાણે વરદાન માગ ! જહુકુમારે કહ્યું – પિતાજી, જે આપ મારા પર સંતુષ્ટ થયા છે તો કૃપા કરીને મારી એક ઈચ્છાને પૂર્ણ કરો. સગરચક્રવર્તીએ કહ્યું – બેટા, (૧) મારા જે પિતા શું પુત્રની મનોકામના પૂર્ણ ના કરે ? (૨) તારી જે ઈચ્છા હોય તે કહે! પિતાના સંતોષકારક વચન સાંભળીને જન્દુકુમારે વિનયપૂર્વક પિતાને કહ્યું “પિતાજી, આપ મને આપના ચૌદરત્નો સહિત ચક્રવતી સૈન્ય આપે. હું મારા બધા બંધુઓની સાથે સમસ્ત ભારતનું પર્યટન કરવા માટે જાઉં. ભારતમાં રહેલા દેશે, તીર્થભૂમિએ જોઈને મારી મનેકામના પૂર્ણ કરૂં.” “મારા જે ચક્રવર્તી પિતા હેવા છતાં મારા પુત્રની ઈચ્છા પૂર્ણ ના કરૂં તે પિતા એવા મારૂં શું મહત્વ આ પ્રમાણે વિચારીને સગરે કહ્યું - જન્ડકુમાર, તારી જે જે ઈચ્છા હોય તે બધી ઈચ્છાઓ પૂર્ણ કર.” પિતાના પ્રેમપૂર્ણ અમૃત સમાન વચન સાંભળીને જન્દુકુમાર આનંદ વિભેર બની ગયા. ततः प्राज्यैर्गजैश्च-पदातिमिस्ततः समं । प्रणम्य तातपादांश्च, जन्हुर्ययौ शुभे दिने ॥१७॥ नगराणामनल्पानां, ग्रामाणामध्ववर्तिनां । काननानां च पश्यन् स, कुतूहलान्यमोदत ॥१८॥ अनुक्रमप्रसंगेन, प्राप्याष्टापदपर्वतं । तस्यैवोपत्यकायां स सर्व बलं न्यवेशयत् ॥१९॥ निवेश्य कटकं तत्र, परिवारेण भूयसा।आरुरोहोपरिष्टात्स, जिनेंद्रानभिवंदितुम् ॥२०॥ जिनप्रासादबिंबानां, रचनामवलोक्य च । अचित्वा तानि वंदित्वा, कुमारो हृद्यमूमुदत् ॥ २१॥ जन्हुः प्रमुदितः प्राह, भो धिसखा विशारदाः।प्रासादरचना केनै–ता जिनार्चाश्च कारिताः ॥२२॥ इति पृष्टे कुमारेण, विनयान्मंत्रिणाऽवदन् । यथा त्वमंगजो ज्येष्टः, सगरस्य बभूविथ ॥२३॥
Page #199
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
तथा श्रीवृषभस्याभू-भरतो धर्मकर्मकृत् । तीर्थयात्राकृते सर्व-मप्येतत्तेन कारितं ॥२४॥ पुनरप्यवदन्जन्हु-कुमारः सचिवान्प्रति । अन्यमेतादृशं शैलं, यूयं पश्यत सादरं ॥२५॥ यथाहमपि तत्रैव, यथाशक्ति शिलोच्चये। प्रासादान् प्रतिमाश्चार्ह--नाथानां कारयाम्यलं ॥२६॥ भृत्यजन्हुकुमारस्या--ज्ञया विष्वग्विलोकितं।तथापि क्वापि तेऽद्राक्षु-र्नान्यमष्टापदोपमं ॥२७॥ समेत्य कथयामासुः, परितः प्रविलोक्य ते।स्वामिन्नेतादृशः शैलो--ऽपरः कोऽपि न दृश्यते ।।२८॥ श्रुत्वेति कथितं जन्हु-कुमारेण मनीषिणा । यद्येवं क्रियते तद्य-स्यैव रक्षा विशेषतः ॥२९॥ शास्त्रेऽपि हि नवीनानां, प्रासादानां विनिर्मितेः । फलमष्टगुणं प्रोक्तं, जीणेचैत्योध्धृतौ जिने ॥३०॥ एवमेवास्त्विति प्रोचे, सर्वैरप्यनुचारिभिः । उद्यमो विहितस्तेन, तीर्थरक्षाकृते ततः ॥३१॥ खानिता दंडरत्नेन, सहनयोजनावनिः । यथा निपतिता धृलि-भवनाधिपधामसु ॥३२॥ अज्ञातपूर्विणो नाग-कुमारा भीतिभाजिनः । शरणं मार्गयंतोऽगु-ज्वलनप्रभसन्निधौ ॥३३॥ तेषां वचनमाकर्ण्य, महोद्वेगनिबंधनं । प्रधुन्ध चाबविज्ञान, ज्ञातवान् ज्वलनप्रभः ॥३४॥ उत्पातं भावयन् सोऽपि ज्वलन् कोपेन वह्निवत् । विर्य विकृताकारं- तत्रागाद्रक्तलोचनः।।३५॥ एत्य च प्रेक्ष्य जन्वादी-श्चक्रिणस्तनुजान् जगौ । दुरात्मनः किमारब्धं, कर्मेदं सुखहानये।।३६॥ खातिकाकरणं ह्येवं, भूमेश्च खननं तथा। अद्यप्रभृति न ज्ञातं, न श्रुतं वा कदाचन ॥३७।। कोपो नागकुमाराणां, भवेढ्यान् भयावहः । भवेयुः पूजनीयास्ते, मनुष्येण सुखैषिणा ।।३८॥ अर्हणाप्रविधानार्थ, युष्माभिः किं दुरात्मभिः । तेषां मूय॑भियोगेन, धूलिः प्रक्षिप्यतेऽतुलाः।।३९॥ ज्वलनप्रभमालोक्य, कोपाटोपोपटंकितं । जगाद विनयाजन्हु--कुमारो मृष्टया गिरा ॥४०॥ स्वामिन्नज्ञानतोऽस्माभि--जनितं यत्क्षमस्व तत् । नातःपरं करिष्यामः, कथयित्वेति तोषित:४१ असौ संतोषितो यावत् , स्वकीय स्थानकं गतः । परिखा जनिता किंतु, न वरा सलिलंविना।४२।
ત્યાર પછી શ્રેષ્ઠ હાથી, ઘોડા, રથ, પાયદલ આદિ ચતુરંગી સેનાની સાથે જન્દુકુમારે પિતાને પ્રણામ કરી શુભ દિવસે પ્રયાણ કર્યું. માર્ગમાં આવેલા ઘણાં ગામ, નગર, અને જંગલેના કુતૂહલેને જોતા હર્ષિત થયેલા જહુકુમાર અનુક્રમે અષ્ટાપદ પર્વતની તલેટીમાં સમસ્ત સૈન્યને પડાવ નાખ્યો. સૈન્યને તલાટીમાં રાખી, પરિવારની સાથે અષ્ટાપદ પર્વત ઉપર રહેલા જિનમંદિરોના દર્શન કરવા માટે પર્વત ઉપર આરોહણ કર્યું. ત્યાં મંદિરમાં રહેલા જિનબિબોની રચના જોઈ પૂજન કરી. વંદન કરીને કુમારને ખૂબ જ આનંદ થયે. આનંદિત બનેલા જન્ડકુમારે બુદ્ધિનિધાન મંત્રીશ્વરેને પૂછ્યું – “આવાં મોટા સુંદર જિનમંદિર અને જિનબિંબે કેને કરાવ્યાં ?” મંત્રીશ્વરે વિનયપૂર્વક કહ્યું - આપ જેમ સગર ચક્રવતીના જયેષ્ઠ પુત્ર છે તેમ શ્રીષભદેવ પ્રભુના ભરત ચક્રવતી નામના ધર્મકાર્યમાં રક્ત જયેષ્ઠપુત્ર હતા. તે ભરત ચકીએ તીર્થયાત્રાને માટે આ સઘળા મંદિર અને જિનબિંબ કરાવ્યાં છે.” ફરીથી
Page #200
--------------------------------------------------------------------------
________________
સગ-૬
જહુકુમારે મંત્રીને કહ્યું –“આ પર્વત સરખે બીજે કઈ પર્વત હોય તે તપાસ કરે. તેથી હું પણ તે પર્વત ઉપર જિનેશ્વર ભગવાનના મંદિરે અને પ્રતિમાઓ કરાવું.” આ પ્રમાણે જન્ડકુમારના આદેશથી સેવકોએ ચારે બાજુ તપાસ કરી પરંતુ અષ્ટાપદ પર્વત જેવો બીજો કોઈ પર્વત જોવામાં આવ્યું નહીં. તેથી પાછા ફરીને જન્દુકુમારને કહ્યું – “સ્વામિન, અષ્ટાપદ સરખો બીજે કોઈ પર્વત ભારતમાં દેખાતો નથી. આ સાંભળીને બુદ્ધિશાળી જલ્ડકુમારે કહ્યું કે “તે એમ કરીએઆ તીર્થની વિશેષ પ્રકારે રક્ષા કરીએ. શાસ્ત્રમાં જિનેશ્વર ભગવંતે કહ્યું છે કે “નવા મંદિરના નિર્માણ કરતાં જિર્ણોદ્ધાર કરવાનું આઠગણું ફલ હોય છે.” જહુકુમારની વાત સાંભળીને બધા બંધુઓ, મંત્રીઓ અને અનુચરોએ અનુમોદન આપ્યું - બરાબર છે એમ જ કરીએ. તીર્થરક્ષા માટે ઉદ્યમ કરીએ.” આ પ્રમાણે સર્વેની સંમતિથી જહુકુમારે દંડરન વડે એક હજાર જન નીચે સુધીની ભૂમિ પેદાવી, જેથી ભુવનપતિદેવના આવાસોમાં ધૂળ (માટી) પડવા લાગી. આ વાતથી અજાણ નાગકુમારના દેવે ભયભીત બનેલા શરણને શોધતા પિતાના ઈન્દ્ર વલનપ્રભની પાસે ગયા. અને પિતાના ભયનું કારણ બતાવ્યું. મહાઉદ્વેગના કારણરૂપ દેવની વાત સાંભળીને જ્વલનશે અવધિજ્ઞાનથી બધું જાણી લીધુ. ક્રોધથી ધુંઆપૂંઆ થયેલે જ્વલનપ્રભ લાલને અને ભયંકર નાગનું રૂપ વિમુવી ઉત્પાતને કરતે ચારે બાજુ અગ્નિકણોને વેરતો આવ્ય, આવીને જન્દુકુમારને કહ્યું -“અરે, દુરાત્મા, પાપી,આ તે શું આદર્યું છે ! તારા સુખને નાશ કરવાની ચેષ્ટા કરી રહ્યા છે - આ રીતે ભૂમિ પેદવાનું અને ખાઈ બનાવવાનું કાર્ય આજ સુધી ક્યાંય જોયું નથી અને સાંભળ્યું પણ નથી. વળી નાગકુમાર દેવેનો ક્રોધ ઘણે ભયાનક છે. સુખાભિલાષી મનુષ્ય તે તેઓની પૂજા કરવી જોઈએ ત્યારે તમે દુરાત્માએ તે પૂજાના બદલે નાગકુમારના માથા ઉપર ધૂળને વરસાદ વરસાવી રહ્યા છે. આ પ્રમાણે ક્રોધની જ્વાલાઓથી ભભૂકી રહેલા જવલનપ્રભને જોઈને વિનયપૂર્વક મધુરવાણુથી જહુકુમારે કહ્યું -સ્વામિન, અજ્ઞાનપણાથી અમારાથી જે કાંઈ થયું તેની અમે વારંવાર ક્ષમા માગીએ છીએ. હવેથી આવું નહીં કરીએ.” આ પ્રમાણે મધુર વચનથી જવલનપ્રભને શાંત કર્યો. શાંત થયેલે વલાપ્રભ પિતાના સ્થાને ગયે. विमृश्येति कुमारेण, दंडरत्नेन तावता।मंदाकिन्याः प्रवाहोऽपि, समानीतोऽवनीतले ॥४३॥ एकांते मिलिता प्रायः, पुरुषेण सहांगना । यथाद्रवीभवेद्वेगाद्, दृढत्वेनापि संगता ॥४४॥ अद्भुतं परिखामध्ये, नपुंसकेन वारिणा । मिलिता च द्रवीभूता, खरापि पृथिवी तदा ॥४५॥ मूर्ध्नि नागकुमाराणां, धूलिचूर्ण गतं पुरा । तैर्ज नितुं विलेपस्य, कृतये प्रेषितं जलं ॥४६॥ देहे लिप्ते यथा तापो, निर्गच्छेद्वहिरंजसा । धूलिजलविलेपेन, कुत्तापो न्यसरत्तथा ॥४७॥ अहो दुरात्मनामेषा--मपराधो मयैकशः।क्षांतस्तथापि नो शांता-स्तत्फलं दर्शयाम्यथ ॥४८॥ विचिंत्येति भुजंगेशो, ज्वलन् ज्वलनसन्निभः । विचक्रे दृग्विषान् सन् , दृष्टमात्रेण घातकान्॥४९॥ ૨૫.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अवलोकनतस्तेषां, दृष्टमात्रोपघातिनां । सगरस्य सुताः षष्टि-सहस्रा अप्यदीदहन् ॥५०॥ तेषां मरणसंप्राप्तेः, सर्वेऽपि सचिवादयः। अरोदिषु शिरःस्फोटे-रुरःस्थलविकुट्टनैः ॥५१॥ नाथ नाथेति जल्पंत्यो, विलपंत्यो मुहुर्मुहुः । कामिन्यः सार्थवर्तिन्यो, मुमूर्छः सहसैव च ।।५२॥ स्रोटयंत्यो गले हारान् , स्फोटयंत्यस्व कंकणान् । लोटयंत्यः स्वगात्राणि, मूर्छिता न्यपतन भुवि।५३॥ विरूपं च स्वरूपं तद् , दृष्ट्वा कटकवर्तिनां । बिभ्यद् व्यचिंतयन्मंत्री तदुपद्रवतः पुनः ॥५४॥ वचनैस्तीर्थनाथानां, सामुदायिककर्मभिः । कुमारा युगपन्मृत्युं, प्राप्ता एते तु दैवतः ॥५५॥ अमी तीर्थमहायात्रां, कृत्वा रक्षोद्यम मुदा । कुर्वाणा मरणं प्राप्ता, ज्ञायते स्वर्गभाजिनः।।५६॥ चतुःषष्टिसुराधीश-सेवितांधिसरोरुहां । बभूव कालधर्मों यत् , सर्वेषामर्हतामपि ॥५७॥ यो भवितव्यतायोगा-त्पदार्थों भाव्यभूदिह । स विधातृविलासेन, निष्पन्नो दुःखदायकः॥५८॥ अथ सर्व बलं लात्वै-कशो यामि नृपांतिके । आज्ञया स यथा वक्ति, तथा कुर्मोऽखिला वयं॥५९॥ इत्युद्दिश्य बलं सर्व-मप्यादाय स धीसखः । उत्पातकारकात्स्थाना-च्चचाल स्वपुरं प्रति॥६०॥ प्रचलत्कटकं याव-दयोध्यापुरसीमनि । समायातं तदा वक्ति, कश्चिन्मंत्री नियोगिनः ॥६१॥ वल्लभानपि तत्पुत्रान् , दग्ध्वाष्टापदभूमिषु । वयं सर्वे ऽपि जीवंतो, यास्यामः पार्थिवांतिके॥६२॥ भस्मीभूता यथा मे ते, तनया अतिवल्लभाः। रे पापिष्टास्तथा यूय-मपि जाताः कथं न हि।।६३॥ इति वक्ष्यति भूपालो. यदास्मान्प्रति जीवतः । जातमेव तदा मृत्यु, ह्यस्माकं जीवतामपि ॥६४॥ लघवस्तरुणा वृद्धाः, कातरा याश्च योषितः । कटकाद्यदि ते यांति, यांतु सर्वेऽपि मंदिरे ॥६५॥ म्रियते ध्रुवमस्माभिः किंतु लज्जासमन्वितैः । रचयित्वा चितां प्रौढा-मत्रैव स्वयशःकृते ॥६६॥ वरं वरमिति प्रोचु-वीरा लज्जालवो जनाः। अन्येऽपि च तथैवोचु-भयेन कातरा अपि ॥६७॥ संमतेनैव सर्वेषा-मपि निष्पादिता चिताः । लोकास्तास्वग्निदानेन, मर्तुकामाः समागताः ॥६८॥
ખાઈ તે ખોદાઈ ગઈ, પરંતુ પાણી વિના જતે દિવસે ખાઈ પૂરાઈ જવાની.” આ પ્રમાણે વિચારી જન્દુકુમાર દંડરનવડે ગંગાનવીન પ્રવાહ પૃથ્વીતલ ઉપર લઈ આવ્યો. પુરુષની સાથે સ્ત્રીનું એકતમાં મિલન થાય અને સ્ત્રી જેમ દ્રવી જાય તેમ કહીને એવી ભૂમિ પણ પાણીના સંગથી દ્રવી ગઈ, ભીંજાઈ ગઈ. નપુંસક જલવડે ખાઈની મધ્યમાં રહેલી કડીન પૃથ્વી જલબંબાકાર બની ગઈ. નાગકુમારદેવોના માથે પહેલા ધૂળનું ચૂર્ણ ફેંકાયું હતું. હવે તે ધૂળનું વિલેપન કરવા માટે જ મોકલ્યું ! શરીર પર ચંદન આદિના વિલેપનથી જેમ ગરમી બહાર નીકળી જાય તેમ ધૂળ અને જલના વિલેપનથી નાગકુમારની કેધરૂપી ગરમી બહાર નીકળી અર્થાત્ કોધ ભભૂકી ઉઠે- “અહો, આ દુરાત્માઓના અપરાધની મેં એક વખત ક્ષમા આપી છતાં અમને હેરાન કરતા વિરામ પામ્યા નહી. તેથી હવે તે તેના પાપનું બરાબર ફળ ચખાડું. આ પ્રમાણે વિચારીને નાગકુમારના અધિપતિ વેલન–પ્રભદેવે, જવાલાઓને
Page #202
--------------------------------------------------------------------------
________________
સગ -૬
૧૯૫
છોડતા નજરે પડતાંની સાથે જ ભસ્મીભૂત કરી નાખે તેવા અસંખ્ય-દષ્ટિ વિષ સ વિકુવ્ય. તે દષ્ટિ વિષ સર્પોના દષ્ટિપાતથી એક ક્ષણ માત્રમાં સગરચક્રવતના સાઠ હજાર પુત્રે એકી સાથે ભસ્મીભૂત થઈ ગયા. સાઠ હજાર કુમારના મૃત્યુથી આઘાત પામેલા મંત્રીઓ, સૈનિકે અને અંતઃપુર છાતી ફાટ કલ્પાંત કરવા લાગ્યું. માથા પછાડતી, છાતીઓ ફૂટતી–“હે નાથ, હે નાથ...” આ રીતે વારંવાર વિલાપ કરતી સઘળી રાણીઓ આઘાતથી મૂછિત થઈને ભૂમિ ઉપર પડી ગઈ. મૂછ વળ્યા પછી ગળામાંથી હાર તેડતી, હાથના કંકણે ફેડતી અને જમીન પર આળોટતી કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. સૈન્યમાં રહેલા સવે લેકેનું આવું ભયંકર સ્વરૂપ જોઈ અને તે ઉપદ્રવથી ભયભીત બનેલા મંત્રીશ્વર વિચારવા લાગ્યા:- તીર્થ”. કર ભગવંતે કહેલા સામુદાયિક કર્મ વડે આ બધા કુમારો દૈવયેગે એકી સાથે મૃત્યુ પામ્યા. પરંતુ કુમારે આ મહાતીર્થની યાત્રા કરીને હર્ષિત થયેલા, તીર્થરક્ષા માટે ઉદ્યમ કરતા મરણ પામ્યા છે તે તે બધા નક્કી સ્વર્ગ લેકમાં જ ગયા હશે. ચોસઠ ઈન્દ્રો જેના ચરણકમલની સેવા કરે છે, એવા તીર્થકર ભગવંતને પણ કાળ ધર્મ (નિર્વાણ) થાય છે. ખરેખર જગતનું આ એક સનાતન સત્ય છે. ભવિતવ્યતાના યોગે જે પદાર્થનું જે ભાવિ હેય તેનું તે પ્રમાણે બન્યા જ કરે છે, ખરે, વિધાતાનો આ વિલાસ દુ:ખદાયક બનાવાય છે.
હવે તે આ સઘળું સૈન્ય લઈને ચક્રવતી પાસે જઉ. સ્વામિ જેમ આજ્ઞા કરશે તેમ કરીશું” આ પ્રમાણે વિચારી મહામંત્રીએ ઉપદ્રવ કરનારા તે સ્થાનથી સૈન્ય લઈને અયોધ્યા નગરી પ્રત્યે પ્રયાણ કર્યું, અયોધ્યાની હદમાં આવ્યા ત્યારે એક મંત્રીએ મહામંત્રીને કહ્યું – “આપણે ચક્રવતી પાસે કેવી રીતે જઈ શકીશું? અષ્ટાપદની તળેટીમાં ચક્રવતીના બધા પુત્ર ભસ્મીભૂત થઈ ગયા અને આપણે જીવતા રહ્યા તો રાજા આપણને નહી કહે કે “દુષ્ટો, પાપીઓ, મારા પ્રાણ પ્રિય પુત્રે જેમ મરી ગયા તેમ તમે કેમ મરી ન ગયા ?' આ પ્રમાણે આપણને રાજા કહેશે તે આપણે જીવતા રહેવા કરતા મરણ સારૂં, આપણા સૈન્યમાં નાના બાળકો, તરૂણો, વૃદ્ધો, સ્ત્રીઓ અને કાયરો હેય તેમને પોત પોતાના ઘેર જવું હેય તે જઈ શકે છે. બાકી અમને તો જીવતા રહેવામાં શરમ આવે છે, આબરૂ સાચવવા માટે અમે તે અહીંયા જ મોટી ચિતા સળગાવીને અમારા પ્રાણની આહુતિ આપીશું. પ્રધાન પુરુષની વાત સાંભળીને લજજાળ એવા વીરપુરુષે એક અવાજે બોલી ઉઠયા :- “સારૂં, સારૂં, બરાબર ! અમે તૈયાર છીએ.” બીજા પણ કાયર પુરૂષે ભીરૂ હોવા છતાં પણ બળી મરવા માટે તૈયાર થઈ ગયા. આ રીતે સવેની મરવા માટેની સંમતિથી બધાયે મળીને એક મોટી ચિતા તૈયાર કરી. तस्मिन्नवसरे वज्री, द्विजरूपः समागतः । तेन पृष्टं कथं यूयं, व्याकुलीभूतचेतसः ॥६९॥ इत्युक्ते तेन विप्रेण, लोकाः कटकवर्तिनः । प्राहुर्जन्हुकुमारादि-मृतिस्वरूपमश्रुभिः ॥७०॥ वीराः षष्टिसहस्राश्च, सुताः सगरचक्रिणः । तीर्थरक्षां प्रकुर्वाणा, देवेन भस्मसात्कृताः ॥७१॥
Page #203
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अष्टापदस्य शैलस्य, क्षितौ ते मृतिमाप्नुवन् । भूपभीत्या मरिष्यामो, वयमप्यत्र सांप्रतं ॥७२॥ तद। जगाद भूदेवो, मा कुरुध्वं मरणोद्यमं । द्राक् प्रतिबोधयिष्यामि सगरं पुत्रदुःखितं ॥७३॥ कथयित्वेति सर्वेषां, निवार्य सहसामृतिं । अनाथं मृतकं लात्वा, नगरे प्रविवेश सः ॥४॥ आक्रंदंश्च शिरःकेशां-स्त्रोटयन् कुट्टयन्नुरः । रुदंश्च पुत्र पुत्रेति, गतः स सगरांतिके ॥७५॥ ममैक एव पुत्रोऽभूत, सोऽपि दष्टोऽहिना मृतः। त्वदीयैर्भेषजैमंत्र-जीवय त्वं चिकित्सकै ॥७६॥ श्रुत्वेति सार्वभौमेना-कारिता भिषजोऽखिलाः।आकार्य तान् अमुं पुत्र-मस्य जीवयथेत्यवक् ॥७७॥ जीवयिष्यथ नो यद्ये-तस्य यूयं च नंदनं । प्रकरिष्यामि युष्माक–मप्यस्यैव सहायितां॥७८॥ नजीवति मृतः कोऽपी-ति जानंतोऽषि वैद्यकाः।सद्योबुद्धिं समासाद्य, भूपालं प्रत्यबीभणन्।॥७९॥ यस्य गेहे मृतः कोऽपि, न स्यात्तस्य निकेतनात्।रक्षामानय नाथैनं, जीवयामो वयं यथा ॥८॥ भूपा दुबैलकर्णाः स्यु-रिति सत्यापयन्नयंतिथैवाभ्यदधभृत्यान्, रक्षामानयतालयात् ॥८१॥ भृत्यैरपि प्रभोवाक्या-द्गतं सर्वेषु समसु। सर्वेषामपि लोकानां, नाप्ता तादृक्तथापि सा ॥८२॥ मातुः पितुश्च पत्युश्च, बंधोः स्व सुनिजस्य च । प्रत्युत स्मारणं जातं, चिरदुःखस्य मृतस्य च ॥८३॥ निरीक्ष्य नगरं सर्व, समीपे चक्रवर्तिनः । जनितांजलयो मौलौ, जगुः समेत्य सेवकाः ॥८४॥ स्वामिनिकेतनं तन्न, किमप्यत्र पुरेऽखिले।यत्र कोऽपि मृतो नास्ति, वृद्धो वा बालकोऽथवा ॥८५॥ यस्य यस्य निवासे चा–स्माभिर्गतं त्वदाज्ञया।तस्य विस्मरितं दुःख-मिव स्मारितमंजसा ॥८६॥ ततः क्वापि पुरे ग्रामे, नगरे पत्तनेऽथवा।अमृत्युसानो रक्षा, न मिलिष्यति सर्वथा ॥८७॥ विना वैद्योदितां रक्षा-मुपचारैः परैरपि।यदि जीवेदसौ तर्हि, जीवय त्वमिमं विभो ॥८८॥ इत्युक्ते सेवकर्भप-स्तं भूदेवमभाषत । यो जातो म्रियते चेत्स, तर्हि कुर्मों वयं च किं ॥८९॥ संसारस्थितिरेषास्ति, जन्मिनां मृतिरेव च । ततः शोकं विमुंच त्वं, पुत्रस्य मृतिसंस्मृतेः ॥९०॥ चक्रवर्तिवचः श्रुत्वा, दुःखी भूय द्विजोजगौ।यःसुखी दुःखिनो दुःख–वार्ता वेत्ति न स प्रभो॥११॥ संति षष्टिसहस्रास्ते, पुत्रा ये च धुरंधराः । त्वया किं कालतस्तेऽपि, शक्यंते रक्षितुं न हि।।९२॥ भूपः प्राह महाभाग, नास्ति शक्तश्च कोऽपि हि । यः कालधर्मतो रक्षे–त्कमपि जन्मिनं भुवि।।९३॥ किं मत्पुत्रा यदा देव-कुमाराणामपीदृशः । कालधर्मो भवेत्तर्हि, शक्यते केन वारितुं।।९४॥ वाडवोऽभ्यदधत्स्वामिन् , यद्येवं तर्हि ते सुताः । सामुदयिककर्माणः, सर्वेऽपि युगपन्मृताः॥९५॥ आकस्मिकमसंभाव्यं, श्रुत्वैवं च द्विजोदितं । कथं मे ते मृता बहि, पृच्छेद्यावदिति प्रभुः ॥९६॥ संकेतात्तावदानंद-शब्दं विदधतः खरं । मंत्र्यादयः समायाता, रोदयंतोऽपरानपि ॥९७॥ राजलोके बभूवुर्याः, स्त्रियो येऽपि च पुरुषाः । सर्वेऽपि रुरुदुस्तत्रा-स्तोकशोकाकुला भृशं॥९८॥ भूपालोऽपि तदा तत्र, वज्रघातादिव स्वयं । मूर्छया सहसा मयां, पपातातीवदुःखभाक् ॥९९॥
Page #204
--------------------------------------------------------------------------
________________
સગ ૬
૧૯૭
સતઃ શીતોપવારે શ્ર, સેવવિવૈિદ્યુત। સ્વસ્થીમૂર્ત વં પ્રેક્ષ, વાડવોઽધયે ॥રૂ૦૦|| परोपदेशदायित्वं, संभवेत्सुलभं भवे । स्वस्मिन् समागते दुःखा - दिके स्याद् दुस्सहं नृणां ॥ १ ॥ असारस्य भवस्यास्ये— दृशमेव स्वरूपकं । ततो धैर्यं धर स्वांते, कुरु धर्मं महोदयं ॥२॥ संसारेऽनेकशो जाता, मातरः पितरः सुताः । सहोदराः स्वसारश्च स्त्रियः कौटुंबिकास्तथा ॥ ३ ॥ कस्मिन् जाते ततो हर्षः, कस्मिन् मृते विषण्णतां । क्रियतेऽनित्यतां चित्ते, भावयता मनीषिणा || ४ || प्रभूतैर्वचनैरेवं, प्रतिबोध्य द्विजन्मना । स्वस्थता प्रापिता भूपो भवस्वरूपदर्शनात् ||५|| नीते महीपतौ स्वास्थ्यं, निवेदितं द्विजातिना । यूयं नियोगिनो ब्रूत, स्वरूपं च यथास्थितं || ६ || ત્યુત્તે સાજીનેત્રાસ્તે, દુઃલાતુરાઃ સાટું વૃત્તાંત ૨ યચામૃત, થયાનામુરીશ્વરે નાગા वहंतो हृदये शल्यं, विलपतो मुहुर्मुहुः । पुनरप्यश्रुपातैस्ते, ह्यरुदन्मुक्तकंठकं ॥८॥ तदा विप्रेण वैराग्य – चचद्वचनसंचयैः । आश्वासिताः समे तेऽपि पार्थिवादिनियोगिनः ॥९॥ सर्वं निवार्य शोकं च, नृपं संस्थाप्य पर्षदि । बाडवो मंत्रिणश्चान्ये — sप्यात्मीयस्थानकं गताः ॥ १० "
',
તે અવસરે દેવરાજ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ કરીને ત્યાં આવ્યા. આવીને મહામંત્રીને પૂછ્યું:- ‘તમે બધા આમ વ્યાકુલ કેમ બની ગયા છે? આ ભડભડતી ચિંતા શાની ? આમ શેાકાતુર કેમ દેખાઓ છે!!” બ્રાહ્મણના પૂછવાથી મંત્રી આદિ બધાયે જન્ટુકુમાર આદિ સાઠ હજાર કુમારાના મરણને સઘળા વૃત્તાંત ગગસ્વરે કહ્યો. અષ્ટાબ્દની ભૂમિ ઉપર એ સગર ચક્રવતીના સાઠ હજાર વીરપુત્ર તેા તીની રક્ષાના ભાવથી ભસ્મીભૂત થયેલા મરીને દેવલેાકમાં ગયા, પરંતુ રાજાના ભયથી અમે હમણાં મરીશું ત્યારે બ્રાહ્મણે કહ્યું:- ‘તમે હમણાં મરવાની ઉતાવળ ના કરે. હું હમણાં જઇને પુત્રના દુઃખથી દુ:ખી થયેલા ચક્રવર્તીને પ્રતિબેધ કરીશ.’ આ પ્રમાણે કહી બધાને મરતા રાકીને બ્રાહ્મણવેષે ઇન્દ્રે એક અનાથમૃતક (પુત્રનું શખ)ને લઈને નગરમાં પ્રવેશ કર્યાં. આક્રંદ કરતા છાતી અને માથું કુટતા હૈ પુત્ર, કે પુત્ર, આ પ્રમાણે કલ્પાંત કરતા સગર ચક્રીની પાસે ગયા અને કહ્યું:- રાજન્, મારે એકના એક પુત્ર સદશથી મૃત્યુ પામ્યા છે, તેા તારા વૈદ્યો, જાંગુલી, માંત્રિકેાના મંત્ર તંત્ર અને ઔષધથી મારા પુત્રને સજીવન કર !' સાંભળીને રાજાએ તરત જ વૈદ્યો, માંત્રિકે આદિને મેલાવીને કહ્યું:-આ ભૂદેવના પુત્રને ચેનકેન પ્રકારે સજીવન કરો. જો આ બ્રાહ્મણુના પુત્રને સજીવન નહિ કરેા તે તમને બધાને એની (પુત્રની) સાથે યમસદનમાં માકલી આપીશ.’ રાજાની વાત સાંભળીને ભયથી કાંપી ઉઠેલા વૈદ્યો જાણે છે કે મરેલેા માણસ કયારે પણ જીવતા થતા નથી.' છતાં પણ પેાતાના બચાવ માટે બુદ્ધિપૂર્વક રાજાને કહ્યું:-મહારાજ ! જે ઘરમાં કયારેય કોઈનું પણ મૃત્યુ ના થયુ હોય તેના ઘરની રાખ (ભસ્મ) લાવીને આપે તા અમા બ્રાહ્મણ પુત્રને સજીવન કરીશુ’.’
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
રાજાઓ દુર્બલ કાનના હોય છે,” વૈદ્યોની વાત સાચી માનીને તરત જ સેવકને રાખ લેવા માટે ચારેબાજુ દેડાવ્યા. રાજાના હુકમથી લોકોના સઘળા ઘરોમાં તપાસ કરી પરંતુ તેવા પ્રકારનું એક પણ ઘર જોવામાં ના આવ્યું કે જેમાં કોઈની માતા, કોઈના પિતા કે કેઈન બંધુ, બેને ના મરી હોય. ઉલટું સેવકે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં મરેલાં પોતાના સ્વજનોને યાદ કરી રૂદન કરવા લાગ્યા. સર્વે નગરનું આવું કરૂણ સ્વરૂપ જોઈને સેવકોએ ચક્રવતી પાસે આવી હાથ જોડી નમસ્કાર કરીને કહ્યું -સ્વામિન્ સમસ્ત નગરમાં એવું કે ઘર નથી કે જ્યાં કઈ બાલ, વૃદ્ધ કે યુવાન કોઈ મર્યું ના હેય. આપની આજ્ઞાથી અમે જ્યાં
જ્યાં ગયા ત્યાં ત્યાં પૂર્વે મરણ પામેલા પિતાના સ્વજનેને યાદ કરી કરી રેકકળ કરી મૂકી. કઈ એવું ગામ, નગર, પુર કે પત્તન નથી કે જ્યાં સાત પેઢીમાં પણ કોઈનું મરણ ના થયું હોય. એવા ઘરની રાખ આપણને ક્યાંથી મલી શકે? વૈદ્ય કહ્યા મુજબ કયાંય પણે અમૃત ઘરની રાખ મલશે નહી. તે બ્રાહ્મણપુત્રને જીવાડવા માટે બીજે કઈ ઉપાય વિચારવાનો રહ્યો.”
સેવકેની વાત સાંભળીને રાજાએ ભૂદેવને કહ્યું –જે જન્મે છે તેનું મરણ અવશ્ય થાય છે જ, તેમાં આપણે શું કરી શકીએ? સંસારની પરિસ્થિતિ જ એવી છે જન્મ- પાછળ મરણ રહેલું જ છે, માટે ભૂદેવ, પુત્રના મરણને શોક હવે મૂકી ઘો.” | ‘ચક્રવતીના વચન સાંભળીને બ્રાહ્મણ દુઃખી થઈને બે - “પ્રભો ! જે સુખી હેોય તે દુખીયાના દુઃખની વાત જાણતા નથી. રાજન, સ્કંધનો ભાર વહન કરનારા ધુરંધર એવા તમારા સાઠ હજાર પુત્રોનું શું કાલરાજાથી તમે રક્ષણ ના કરી શકે ?”
રાજા કહે “મહાભાગ, ! આ જગતમાં એ કઈ સમર્થ નથી કે જે યમરાજથી કેઈનું પણ રક્ષણ કરી શકે, તે દેવકુમાર સમા મારા પુત્રનું કાલરાજાથી રક્ષા કરવાની મારી શું શું જાય છે ? તારે બ્રાહ્મણે કહ્યું – એમ જ છે તે તમારા સાઠ હજાર પુત્ર સામુદાયિક કર્મના ઉદયથી એકી સાથે મરણને શરણ થયા છે.” આવું આકસ્મિક અને અસંભાવ્ય બ્રાહ્મણનું વચન સાંભળીને રાજા પૂછે છે-“શું મારા પુત્ર મરણ પામ્યા ?” એવામાં ઈન્દ્રના સંકેતથી મંત્રીઓ, રાજાઓ, સ્ત્રીઓ આદિ બીજા બધા માણસો કરૂણ આક્રંદ કરતા ત્યાં આવ્યા અને રાજમહેલમાં રહેલ સ્ત્રી-પુરુષ બધાય ગાઢસ્વરે વિલાપ કરવા લાગ્યા. સગર ચક્રવતી આવી દુઃખદ ઘટના જેઈને હાહા-પુત્ર ! એમ બેલતા વાના ઘાથી હણાયા હોય તેમ મૂછ પામીને ભૂમિ ઉપર પડી ગયા સેવકોના શીતપચારથી કંઈક સ્વસ્થ થયેલા રાજાને બ્રાહ્મણે કહ્યું:-મહારાજા, આ જગતમાં માણસો પર પશે જ પંડિત હોય છે. જ્યારે પિતાના ઉપર દુઃખ આવી પડે છે ત્યારે તે સહન કરી શકતા નથી. માટે આ સંસારનું અસાર સ્વરૂપ જાણી, મનમાં ધૈર્યનું અવલંબન કરી કલ્યાણકારી એવા ધર્મને અનુસરે. આ સંસારમાં એક જીવને અનેક વખત માતા, પિતા, બંધુ, પુત્ર, ભાઈઓ, બેને, પત્ની, સ્વજને વિગેરેને સંબ ધ થયો છે. તે તેના જન્મમાં હર્ષ કરે અને તેના મરણમાં ખેદ કરો ? જાતસ્ય ધ્રુવ
Page #206
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૧૯૯
મૃત્યુઃ—જન્મે તેનું અવશ્ય મૃત્યુ થાય છે, માટે બુદ્ધિશાળી પુરૂષોએ મનમાં જગતની અનિ ત્યતાનું ચિંતન કરવું જોઈએ.” આવા પ્રકારનાં વૈરાગ્યપ્રેરક અનેક વચનેથી સંસારની અસ્થિ રતાને દેખાડી ઈન્દ્ર રાજાને પ્રતિબોધ કરી કંઈક સ્વસ્થ કર્યા. ત્યારબાદ મંત્રીઓને કહ્યું –જે વાત બની તે વિસ્તારથી રાજાને કહે. ” શકાતુર બનેલા મંત્રીઓ ચોધાર આંસુએ રડતા ગ૬ ૬રે સાઠ હજાર કુમારનું જેવી રીતે મૃત્યુ થયું હતું તે બધે વૃત્તાંત ચક્રવતીને કહી સંભલાવ્યો અને દુખથી વારંવાર કલ્પાંત કરતા મુક્તકંઠે રૂદન કરવા લાગ્યા. તે બધાને પE ; ઈન્દ્ર વૈરાગ્ય પૂર્ણ વચનોથી ખૂબ આશ્વાસન આપ્યું. આ પ્રમાણે રાજા મંત્રી, ૫ રેવાર વિગેરે બધાનો શોક નિવારણ કરીને ઈન્દ્ર તેમજ રાજાએ વિગેરે પિતાના સ્થાને ગયા. इतोऽन्येद्यः सभासीनं, सगरं चक्रवर्तिनं । अष्टापदाचलासन-वतिन आगता नराः ॥११॥ समेत्य कथयामासुः, स्वामिन् जन्हुसुतेन ते।गंगाप्रवाह आनीतः, प्लावयेनगरादिकं ॥१२॥ तदुपद्रवतः स्थातुं, लोकैन शक्यते मनाक । येन केनाप्युपायेन, वारणीयः स तु त्वया ॥१३॥ लोकैरित्युदिते राज्ञा, परदुःखविनाशिना । विचिंतितं क एतेषां, कष्टध्वंसी भविष्यति ॥१४॥ अपरेषामसामथ्ये, विजानन् नरनायकः । भगीरथं कुमारं च, पुत्रमाज्ञापयद् द्रुतं ॥१५॥ आकार्य कथितं राज्ञा, ह्यष्टापदगिरेरधः । वसति वत्स नागेंद्रो, ज्वलनप्रभनामकः ॥१६॥ तत्र प्रथमतो गत्वा, कृत्वाऽष्टमतपस्त्वया । पश्चाद्वालयितुं पुरमाराध्यो ज्वलनप्रभः ॥१७॥ प्रोच्चैर्नागकुमारेशं, समाराध्य तदाज्ञया । प्रक्षेप्यो जान्हवीपूरो, दंडरत्नेन सागरे ॥१८॥ पितामहस्य वाक्यानि, प्रमाणीकृत्य भक्तितः। परिवारयुतस्तुणे, सुमुहूर्ते चचाल सः ॥१९॥
એક દિવસે રાજસભામાં બેઠેલા સગર ચક્રવતી પાસે અષ્ટાપદ પર્વત નજીકમાં રહેલા લોકોએ આવીને વિજ્ઞપ્તિ કરી સ્વામિન, આપના પુત્ર જન્દુકુમાર ગંગાનદીને પ્રવાહ લાવેલા, તેથી નજીકમાં રહેલા ગામ-નગર-ખેતરે પાણીના પ્રવાહમાં ડુબી રહ્યા છે. તેથી લોકોને ત્યાં રહેવા માટે દુ શક્ય છે તે આપ કઈને કઈ ઉપાયે તેનું નિવારણ કરે !”
પરદુઃખભંજન રાજા લોકોની ચિંતા સાંભળી ચિંતિત થયો -“અરે, આ કષ્ટનું નિવારણ કેવી રીતે થશે? બીજા કોઈની શક્તિ નથી કે ગંગાના પ્રવાહને બીજી દિશામાં વાળી શકે, એમ વિચારી જહુના પુત્ર ભગીરથકુમારને બોલાવી આજ્ઞા કરી કહ્યું: “બેટા, અષ્ટાપદ પર્વતની નીચે જવલનપ્રભ નામને નાગોને અધિપતિ નાગેન્દ્ર વસે છે. ત્યાં જઈને પહેલાં તું અઠ્ઠમ તપ કરી જવલાપ્રભ દેવની આરાધના કરી, તેને સંતુષ્ટ કરજે. પછી તેની આજ્ઞા મેળવીને ગંગાનદીને પ્રવાહ દંડર–વડે સમુદ્રમાં વાળજે.” આ પ્રમાણેના પિતામહ (દાદા)નાં વચનને પ્રમાણરૂપ કરીને ભક્તિપૂર્વક નમસ્કાર કરી, પરિવાર સહિત શુભમુહૂર્ત ભગીરથ કુમારે અયોધ્યાથી પ્રયાણ કર્યું.
Page #207
--------------------------------------------------------------------------
________________
શાંમ-પ્રદ્યુમ્ન ચરિત્ર
पितामहोक्तविधिनाss—राधितो ज्वलनप्रभः । भीषणः पन्नगो हार — केयूर भाक्समागतः ॥ २० ॥ ततः सङ्गीतनादेन, पुष्पैश्च तेन पूजितः । प्रसन्नीभूतवान् सोऽपि तस्य भक्तिप्रसंगतः ॥ २१ ॥ ततः प्रभृति संजाता नागपूजा तु विष्टपे । महद्भिः सहजाकृत्यं, यत्कृतं तत्प्रवर्तते ॥२२॥ કોરું નામ રે, વયમારાધિતા: થૈ ? । હેતુના ષિતો ચેન, તં હેતુ મે નિહષય રા प्रीत्या नागकुमारेण कथिते च कुमारकः । विनयात्तमभाषिष्ट, स्पष्टं वाचातिमृष्टया ||२४|| अष्टापदस्य शैलस्य, तलहट्टिप्रवर्तिनी - - मंदाकिनीप्रवाहोऽय - मुपद्रवति मानवान् ||२५|| तदा नागकुमारोवक्--त्वदीयचित्तकामना । यथा भवेत्तथा कार्य, त्वया निर्भयचेतसा ||२६|| आज्ञां नागकुमारस्य, समादाय कुमारकः । दंडरत्नेन पूर्वाब्धौ गांगौघं क्षिप्तवानसौ ॥२७॥ મીથેન ગાંનૌષ, સમાનીતઃ યોનિયો ગંગાસાગરસંગે તે--તીર્થ વ્યક્ત્તીષ્કૃત લનૈઃ ।।૨૮। ततो भागीरथी गंगा, जाता भागीरथानयात् । गंगासागरसंज्ञ च ख्यातं तीर्थमजायत ||२९|| प्रीतितः पूजितो नाग-- कुमारैश्च भगीरथः । कृत्वा पितामहस्याज्ञा -- मयोध्यापुरमाप्तवान् ॥३०॥ મહાજ્ઞયા મૃત મળ્યું, પૌત્રનૈતેન શ્રીમતા । ધ્યાવેતિ સગર: પુષો, પ્રવેશયન્નહૈયું રૂ। सगरचक्रवर्ती च दत्वा राज्यं भगीरथे । समीपेऽजितनाथस्य, वैराग्याच्चरणं दधौ ||३२|| चक्रवर्ती भवेद्यः स राज्यं पालयति प्रियं । चित्रं भगीरथस्तद्व-त्साम्राज्यं पात्यकंटकम् ||३३||
,
૨૦૦
અષ્ટાપદ પર્યંત પાસે જઈ પિતામહની સૂચના મુજબ વિધિપૂર્વક જવલનપ્રભદેવની આરાધના કરી. હાર અને મુગટ સહિત ભયંકર આકૃતિવાળા નાગ ત્યાં આવ્યેા. ફૂલફૂલ નૈવેદ્ય વડે તેની પૂજા કરી ગીતનાદ વાજિંત્ર વડે તેના સત્કાર કર્યાં. ભગીરથકુમારની આવી ભક્તિથી દેવ પ્રસન્ન થયા. ત્યારથી માંડીને જગતમાં ‘નાગપૂજા’ નામનું પવ પ્રત્યુ'. ખરે, મહાપુરૂષોનું સ્વાભાવિક કરેલુ કાર્ય પણ એક પરૂપે ખનીજતુ હોય છે. પ્રસન્ન થયેલા નાગેન્દ્રે ભગીરથકુમારને કહ્યુંઃ ખેલા, ? કેમ મને યાદ કર્યાં ?” વિનયપૂર્ણાંક મધુરવાણીથી લગીરથકુમારે કહ્યું:-‘સ્વામિન્, અષ્ટાપદ્મપર્વતની તળેટીમાં રહેલા જાન્હવી (ગંગા)નેા પ્રવાહ લાકાને ઉપદ્રવ કરે છે. જે આપની આજ્ઞા હોય તે તે પ્રવાહને 'ડરત્નવડે સમુદ્રમાં લઇ જઉં.’ તેની ભક્તિને વશ થઈને નાગેન્દ્રે કહ્યું:-તારી મનની ઇચ્છા તુ ખૂશીથી નિભ^યપણે પૂરી શકે છે.' આ પ્રમાણે નાગકુમારની આજ્ઞાથી સંતુષ્ટ થયેલા ભગીરથકુમારે દડરત્નવડે ગંગાના પ્રવાહને પૂર્વ સમુદ્રમાં વહેતા કર્યાં. આ રીતે ગંગા અને સાગરને જ્યાં સંગમ થયે તે સ્થાનને લોકોએ તીરૂપે માની લીધું અને તે સ્થ પ્રયાગ તી' તરીકે પ્રસિદ્ધ થયું. ત્યારથી માંડીને ગગાનું બીજું નામ ભાગીરથી કહેવાય છે, આ પ્રમાણે પ્રેમપૂર્ણાંક નાગકુમારાવડે પૂજાયેલે ભગીરથકુમાર પિતામહની આજ્ઞાનું પાલન કરીને અાધ્યા નજીક આવ્યે. આ બુદ્ધિશાલી પૌત્રે મારી આજ્ઞાનુ` બહુ સારી રીતે પાલન કર્યુ. આમ
Page #208
--------------------------------------------------------------------------
________________
सग-१
૨૦૧
વિચારી સગર ચક્રવતીએ ભગીરથકુમારને નગર પ્રવેશ ઘણું મહત્સવપૂર્વક કરાવ્યું. અને પિતાનું રાજ્ય ભગીરથકુમારને આપીને સગર ચક્રવતીએ શ્રી અજિતનાથ ભગવાન પાસે વૈરાગ્યથી ચારિત્ર અંગીકાર કર્યું. ચક્રવતીની જેમ ભગીરથ રાજાએ પણ સામ્રાજ્યનું નિષ્કટકપણે પાલન કરીને પ્રજાને અપૂર્વ પ્રેમ સંપાદન કર્યો. अन्यदा समवासार्षीत, सद्ज्ञानातिशयी गुरुः । तत्र संदेहहर्ता चो--पकर्ता भूरिदेहिनां ॥३४॥ तदीयागमनं श्रुत्वा, क्षमानाथो भगीरथः । प्रचचाल प्रभूता , वंदितुं श्रमणोत्तमं ॥३५॥ वंदित्वा परया भक्तया, शुश्राव तस्य देशनां । सोऽप्राक्षीद्देशनाप्रांते, स्वसंदेहं चिरंतनं ॥३६॥ स्वामिन् जन्हुकुमाराद्याः, पुत्राः सगरचक्रिणः । कथं षष्टिसहस्राश्च, संप्राप्ता युगपन्मृतिं ॥३७॥ इति पृष्टे मुनिस्तेषां, पूर्व जन्मस्वरूषकम् । ज्ञानेन पुरतो राज्ञो, जगौ वैराग्यहेतवे ॥३८॥ पूर्वे भवे समेऽप्यास-न्नटव्यां ते पुलिंदकाः । एकश्च कुंभकारच, तेषां मित्रमभूत्प्रियं ।।३९॥ सम्मेतगिरियात्रायै, गच्छत्संघस्य लुटनं । चिंतितं क्रूरकर्माणि, कुर्वद्भिरेभिरुच्चकैः ॥४॥ समभूत्कुंभकारो य-स्तदा तेन निवारितं । महापापकर तीर्थ--यात्रायात्रिकलंटनं ॥४१॥ लुंटयित्वाऽतितुष्यंतो, ग्राम एकत्र ते गताः । तत्रागर्जनै राज्ञो, निरुद्धय भस्मसात्कृताः॥४२॥ चौराणां शुभशिक्षाया, दानोत्थसुकृतेन तु । स्वजनाऽऽमंत्रितो गेहे, कुंभकारो गतोऽभवत्।।४३॥ कोद्रवीषु ततो मृत्वो-त्पन्नाः षष्टिसहस्रकाः । तत्रायातो भ्रमन् हस्ती, मर्दितास्ता तदंघ्रिणा॥४४॥ ततोयोनिष्वनेकासु, भ्रांत्वा स्वकृतकमेणा | कृतश्चित्सुकृतादासन्, सुताः सगरचक्रिणः ।।४५॥ यत्कृतं समुदायेन, तत्सार्थेनैव भुज्यते । अतस्तेऽपि मृताः सर्वे, संगताश्चक्रिणोंगजाः ॥४६॥ विपद्य कुंभकारोऽपि, वणिक्समृद्धिमानभूत् । ततश्च भूपतिस्तत्र, धर्ममाराध्य निर्जरः ॥४७॥ सुरलोके प्रपूर्णायु-भुक्त्वा दिव्योचितैः सुखैः । कुंभकारस्य जीवस्त्वं, जन्हुसुनुर्बभूविथ।।४८॥ इति ज्ञानिगुरोर्वाणी, श्रुत्वेशोऽपि भगीरथः । प्राप्नुवन् भवसंवेगं, नत्वा च स्वर्गृहं ययौ॥४९॥
કોઈ એક વખત જગતના જીવોને ઉપકાર કરનારા, લેકના સંદેહને દૂર કરનારા એવા વિશિષ્ટ જ્ઞાની મુનિરાજ અયોધ્યાનગરીમાં પધાર્યા, ગુરૂભગવંતનું આગમન સાંભળી ભગીરથ રાજા ઘણી અદ્ધિ સિદ્ધિ પૂર્વક ગુરૂભગવંતને વંદન કરવા માટે ગયા અપૂર્વ ભક્તિપૂર્વક વંદના કરી, દેશના સાંભળવા બેઠા. દેશનાના અંતે ઘણા સમયથી પોતાના મનમાં રહેલા સંશયને પૂછ-સ્વામિન, જહુકુમાર આદિ સગચક્રના સાઠ હજાર પુત્રે એકી સાથે કેમ મરણ પામ્યા? મુનિરાજે રાજાના સંશયનું નિવારણ કરવા માટે અને તેના વૈરાગ્યની પુષ્ટિ કરવા માટે તેમનાં પૂર્વ જન્મનું સ્વરૂપ બતાવ્યું - પૂર્વે કોઈ એક ભવમાં આ સાઠહજાર
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૫
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
પુત્રે એક જંગલમાં ભીલ લુંટારા તરીકે હતા. તેઓનો એક પ્રિય મિત્ર કુંભાર હતે. ક્રૂર કર્મ કરનારા સાઠહજાર લુંટારાઓ હમેશા લુંટફાટ કરી રહ્યા હતા, એવામાં “સમેત શિખરની યાત્રા માટે એક સંઘ આ રસ્તે થઈને પસાર થવાનો છે. એમ જાણ લુંટારાઓએ સંઘને લુંટવા માટેની યોજના ઘડી. તેના મિત્ર કુંભારે તેઓને સલાહ આપી કે “ભાઈઓ તીર્થયાત્રા કરવા નીકળેલા યાત્રિકોને લુંટવાથી મહાપાપ થાય માટે સંઘને લુંટ નહી.” આ પ્રમાણેની મિત્રની સલાહને અવગણ લુંટારાઓએ સંઘની લુંટફાટ અને ખાનાખરાબી કરી, પોતાની જાતને સંતુષ્ટ માનતા એક ગામમાં છૂપાઈને રહ્યા. નજીકના ગામના માણ સેએ આવીને ગામને આગ લગાડી. તેમાં સાઈઠ હજાર લુંટારાઓ ભસ્મીભૂત થઈ ગયા. ચારને સાચી શિખામણ આપવાથી અને દાનપુણ્ય કરવાથી કુંભારને સ્વજને પિતાના ઘેર લઈ ગયા. આગમાં ભસ્મીભૂત બનેલા લુંટારાઓ ત્યાંથી મરીને સાઈઠે હજાર કેદ્રવા (ધાન્ય વિશેષ)રૂપે ઉત્પન્ન થયા. ખલામાં પડેલા કેદ્રવાના દાણા ઉપર ફરતો ફરતો એક હાથી આવ્યો. હાથીના પગલે બધા કેદ્રવા ચગદાઈ ગયા. ત્યાંથી મરીને પિતાના પાપકર્મના ઉદયથી અનેક યોનિઓમાં ભટકી, અકામનિર્જરાથી ઘણું કષ્ટો સહન કરી કઈ પુણ્યકર્મના ઉદયે એ સાઈઠ હજાર લુંટારાઓ સાચકવર્તીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. બધાયે સાથે મળીને કરેલું સમુદાયિકકમ સાથે જ ભેગવવું પડે છે. તેથી આ ભવમાં પણ સાથે જ મરણ પામ્યા અને તીર્થ રક્ષાની શુભ ભાવનાથી મરીને દેવલોકમાં પણ સાથે જ ગયા. પેલે કુંભાર સમૃદ્ધિશાળી બની ધર્મની આરાધના કરી ત્યાંથી મરીને દેવલેકમાં ગયો. દેવલેકના દિવ્યસુખો ભેગવી કુંભારને જીવ તું જાન્દુકુમારનો પુત્ર ભગીરથ તરીકે ઉત્પન્ન થયો. આ પ્રમાણે જ્ઞાની ગુરૂની વાણી સાંભળી સંવેગરસમાં ઝીલતા ભગીરથરાજા અયોધ્યામાં આવી વૈરાગ્યપૂર્વક રાજ્યનું પાલન કરી, પુત્રને રાજ્ય આપી, ચારિત્ર ધર્મની આરાધના કરી દેવલેમાં ગયા. मृतषष्टिसहस्रांग-भुवः सगरचक्रिणः । दृष्टांत दर्शयित्वेत्य-मात्या विष्णुमबोधयन् ॥५०॥ त्वत्पुत्रस्य न निर्णीति-जीवन्नास्ते मृतोऽथवा । किं त्वं शोकविधानेन, विडंबयसि विग्रह।।५१॥ स्यादसौ चेन्मृतो बालो, देहस्तत्रावतिष्टते । स नास्ति ज्ञायते तर्हि, केनापि पापिना हृतः।।५२॥ अतः शुद्धि विधास्याम–स्त्वदीयस्यांगजन्मनः। महांतमुद्यमं कृत्वा, शीघ्रं वयमतः परं।॥५३॥ स्याद्वादोऽहत्प्रणीतोऽस्ति, यद्यप्याहेतशासने । तथापि नियतत्वेन, त्वं विजानीहि केशव !॥५४॥ प्रायो वंशे यदूनां ये, संभवंति शरीरिणः । तुच्छायुषो न निर्भाग्या, भवेयुः सर्वथैव ते ॥५५॥ ततोऽनुमानयोगेन, जांनीमस्तेऽगजो हरे। कियतानेहसा भूयः, समृद्धिभाक समेष्यति ॥५६॥ नानोपदेशदृष्टांतः, मूनोवियोगदुखिनं । तं समाश्वासयामासु-धीसखाः पुरुषोत्तमं ॥५७॥ वचनैर्मत्रिणां तेषां, सूनोविरहदुःखतः । स्वस्थीभूतो हरिः किंचि-द्वयवहरच्छ्रन्यचेतसा ॥५८॥
Page #210
--------------------------------------------------------------------------
________________
સગ-૬
૨૦૩.
આ પ્રમાણે સગરચક્રવર્તીના સાઠહજાર પુત્રોનું એક સાથેના મરણનું દષ્ટાંત બતાવીને વૃદ્ધજનોએ વિષ્ણુને પ્રતિબંધ કરતા કહ્યું - “રાજન, આપને પુત્ર જીવે છે કે મરણ પામ્યા છે, તેને કોઈ નિર્ણય નથી, તો શા માટે શેક કરીને શરીરને વિડંબના આપવી? અને જે બાળક મરણ પામ્યો હોય તો તેનો મૃતદેહ તો અહીયાં હોયને? એનો મૃતદેહ નથી, તેના શરીરનો કોઈ અવશેષ નથી, માટે નક્કી થાય છે કે કેઈ પાપીએ તેનું હરણ કર્યું હેય. આથી ગમે તે પ્રયત્ન તેની શોધ કરી આપને બાતમી આપીશું, જે કે જૈનશાસનમાં જિનેશ્વર ભગવંતે સ્વાવાદ (અનેકાંત) નો સિદ્ધાંત કહે છે, એમ છતાં પણ અમે એટલું
કકસ કહીશું કે યદુવંશમાં ઉત્પન્ન થયેલા સ્ત્રી કે પુરૂષ અલ્પઆયુષ્યવાળા નિભંગી હેતા નથી. તેથી હે વિપશુ, અમે અનુમાનથી જાણીએ છીએ કે આપને પુત્ર થોડા સમયમાં ઘણું સમૃદ્ધિ સાથે આપને મલશે. આ રીતે ઘણે ઉપદેશ અને દષ્ટાંત આપીને પ્રધાન પુરૂએ પુત્રના વિયેગથી દુખી થયેલા વિષ્ણુને આશ્વાસ્ત કર્યા. મંત્રીઓના વચનથી કંઈક સ્વસ્થ થયેલા વિષ્ણુએ શૂન્યમનથી રાજ્યકાર્યમાં ચિત્ત પરોવ્યું.
तावत्समस्तलोकाना-मशर्मसंजिहीर्षया । द्वारवत्यां रमावत्यां, नारदर्षिरथागमत् ॥५९॥ वादित्रवादनैर्गीत-गानैरथिंप्रदेशनैः । सुवर्णभूषणैर्नव्य-वसनैरुपशोभिता ॥६॥ कन्यायाः पुण्यपुण्याया, धन्याया रूपसंपदा । पाणिग्रहणवेलेव, द्वारिकेयमभूत्पुरा ॥६१॥ सापि संप्रति संजात—विधवत्वसमन्विता। कथं कन्येव दृश्येत. मयका द्वारिकापुरी ॥६२॥ मत्वेति द्वारिकापुर्याः, स्वरूपं विपरीतकं । समीक्ष्य पुरुषं कंचित् , पप्रच्छ नारदो मुनिः ॥६३॥ नारदप्रश्नमाकर्ण्य, वाचा गद्दया भृशं । सोऽपि शोकातुरो भृत्वा, निजगाद मुनीश्वरं ॥६४॥ रुक्मिणीकुक्षिसंजातो, जातमात्रो हरेः सुतः । हृतो न ज्ञायते केना-पहृत्य मारितोऽथवा।।६५॥ ततः शोकमयी द्वार–वत्येषा वर्तते मुने ! । मया ज्ञातं परं नास्ति, किमप्यन्यन्निबंधनं ॥६६॥ निशम्य वचनं तस्य, श्रवणाश्रव्यमात्मनः । नारदः स्थिरचित्तोऽप्य-स्थिरात्मा समभूत्तदा।।६७॥ हा हा येन समं मैत्र्या, दुःखेन दुःखितानिशं । सुखेन सुखिता याव-ज्जीवमंगीकृता मया ॥६८॥ तस्यापि मम मित्रस्य, कृष्णस्य धीरताजुषः । पुत्रापहारजं दुःखं, जायते मयि सत्यपि ॥६९॥ तदा किं जीवितव्येन, वाङ्मात्रसारताभृतः । लोकापवादशंकातः, परिध्वस्तभयस्य मे ॥७॥ नारदः परिकल्पेत्या-गतो नारायणालये । प्रीत्या नारायणेनापि, तस्य प्रदत्तमासनं ॥७१॥
સમસ્ત લોકોના દુઃખોને દૂર કરવાની ઈચ્છાવાળા નારદજી ફરતા ૨ દ્વારિકામાં આવ્યા. ગીતગાન નાટક ચેટક અને વાજિંત્રોના નાદથી ભરી ભરી, હીરા મોતી અને સુવર્ણના અલંકાર તેમજ સુંદર રેશમીવાથી શોભતી રૂપ સૌન્દર્યવતી પુણ્યશાળી કુમારિકા પાણિગ્રહણની વેળાએ
Page #211
--------------------------------------------------------------------------
________________
२०४
શાંબ-કન ચરિત્ર
જેમ શોભે તેમ કહેલ કરતી દ્વારિકાનગરી પહેલાં હું આવે ત્યારે શોભતી હતી. પરંતુ અત્યારે તો વિધવા જેવી ઉદાસીનતાથી ભરેલી દ્વારિકા ઝાંખી કેમ લાગે છે?” દ્વારિકાનું આવું વિપરીત સ્વરૂપ જોઈને નારદમુનિએ કોઈ માણસને પૂછયું. નારદને પ્રશ્ન સાંભળી શકાતુર બનેલા માણસે ગદ્ગદ્ઘરે નારદજીને કહ્યું -સ્વામિન, કૃષ્ણના રૂકિમણીથી ઉત્પન્ન થયેલા તરતના જન્મેલા પુત્રને ન જાણે કોઈ હરણ કરી ગયું કે તેને મારી નાખે, ઘણું ઘણું શોધ કરવા છતા બાળકને ક્યાંયથી પત્તો મલ્યો નથી. તેથી આખી દ્વારિકા નગરી શોકાતુર બની ગઈ છે. એ સિવાય બીજું કોઈ જ કારણ નથી” તે માણસ પાસેથી નહી સાંભળવા લાયક સમાચાર સાંભળીને સ્થિર ચિત્તવાળા નારદ પણ અસ્થિર ચિત્ત (અસ્વસ્થ)વાળા બની ગયા. “અરેરે, મેં જેની મૈત્રી કરી છે, ‘તારા દુખે દુખી અને તારા સુખે સુખી.” એવું મેં જેને વચન આપ્યું છે. એવા મારા મિત્ર ધીરપુરૂષ કૃષ્ણને મારી હયાતીમાં પુત્ર હરણનું દુઃખ થાય? તે તો મારૂ જીવિત શા કામનું ? આપેલા વચનનું પાલન કરનારો, લોકાપવાદની શંકાથી રહિત અને નિર્ભય એવા મારા આ જીવિત વડે શું?” આ પ્રમાણે મનમાં અનેક પ્રકારની કલ્પના કરતા નારદ કૃષ્ણના રાજમહેલમાં ગયા. નારદને જોઈને કૃષ્ણ ઉભા થઈ નમસ્કાર કરી બેસવા માટે આસન આપ્યું.
अनेन पुनदुःखेऽपि, प्रदत्तं मम विष्टरं । अहो विनय एतस्य, महात्मपुरुषोचितः ॥७२॥ इति संतुष्टचित्तोऽसौ, संस्थितस्तत्र विष्टरे । मानी हि मानदातृणां, तुष्टो भवति चेतसि ॥७३॥ पूर्वमज्ञातवृत्तांत, इव भूत्वा स नारदः।पप्रच्छ श्रीपति विष्णो, दुःखी त्वं दृश्यसे कथं ? ॥७४।। अभीष्टे मिलिते मित्रे, सुखदुःखे वदेत्सुहृत् ।मिलितेऽपि वदेन्नो य-स्तन्मैत्री दंभतां भजेत् ।।७५॥ ततः स्वे सुखदुःखे त्वं, निशंकं पुरतो मम।कथय श्रीपतेऽभीष्ट-सख्येन स्वीकृतो मया ॥७६॥ नारदोक्तं समाकण्य, वचनं पुरुषोत्तमः । दुःखाद्विसंस्थूलीभूत-मानसः पर्यकल्पत ।।७७॥ तस्याने कथनीयं स्याद् , दुःखिना दुःखमात्मनः।यो दुःखं शमयेद्यद्वा, यस्य स्यात्तेन दुःखिता।।७८॥ स्तोऽस्मिन् द्वे अपि सामर्थे, दुःखितादुःखनाशने । ततोऽहं कथयाम्यस्य, दुःख विरहसंभवं ॥७९।। जनार्दनो विमृश्येति, नारदर्षे : पुरोऽब्रवीत् । विजितातुलसंग्रामो-ऽप्यभवं विरहाक्षमः ॥८॥ मुनीश भीष्मभूपाल-पुत्रीप्रसूतनंदनं । केनापि सोऽरिणा जरे, देवेन दानवेन वा ॥८१॥ ततो भूरितरं दुःखं, विद्यते मम मानसे।क्य व्रजामि प्रकुर्वे किं, दिङ्मूढतां गतोऽस्म्यहं ॥८२॥ त्वयि च मिलिते स्वामि-न्नेतावदपि जल्पितं।प्रोक्तमेवान्यथा नास्ति, वचसा सह केनचित ।।८३॥ धीरस्यापि मुकुंदस्य, श्रुत्वा दुःखमयं वचः।निःसंगोऽपि च नीरागो, दुःखी बभूव नारदः ॥८४॥ कथिते दुःखिना दुःखे, श्रोता स्याद्यदि दुःखभाकातदैव तन्मनो दुःखे-निवृत्तिर्भवति क्षणं ।।८५॥ सधर्मी त्वं कृतज्ञोऽसि, परोपकारकारकः । तव पुण्यप्रभावेण, शुभमेव भविष्यति ॥८६॥
Page #212
--------------------------------------------------------------------------
________________
सा-६
२०५
संसारे यत्र संयोगो, वियोगस्तत्र संभवेतायस्य जन्म मृतिस्तत्र, यस्य संपच्च तद्विपत ॥८७।। यस्य सौख्यं भवेत्तस्य, महादुःखपरंपरा । यत्र मोहो भवेत्तत्र, द्रोहो दुःखविधायकः ।।८८॥ क इत्यनित्यताभावं, नितिमवधारयेत् । सर्वेषामपि भावानां, संसृत्यनित्यतां धर ॥८९।। स्नेहेन प्राप्यते पीडा, स्नेहेन दुःखसंभवः । तिलोऽपि स्नेहयोगेन, सहते लोकपीडनं ॥९०।। स्नेहयोगान्न निर्वाणं, योगींद्रे रपि लभ्यते । पश्य दीपोऽपि निर्वाणं, स्नेहक्षयादवाप्नुयात् ।।९।। कस्य माता पिता कस्य, कस्याथवा सहोदराः कस्य पुत्र्यः सुताः कस्य, कस्य कांता मनोहराः ॥९२।। प्रोत्तुंगाः कस्य मातंगा, जविनः कस्य वाजिनः कस्य पादातिकाः कस्य,रथाः कस्य धनानि च।।९३।। हे त्रिविक्रम निःशेष-मप्येतत्क्षणभंगुरं । दृशोर्मीलितयोः स्वीयं, वर्तते किमपीह न ।।९४।। मामकीनमिदं माम-कीनमेतत्स्वचेतसि । रूप्यभ्रांतिरिवाभाति, शुक्तिकाशकले दृशोः ।।९५।। तन्मुंच शोकमस्तोक-मनल्पकालदुःखदं । प्रजां स्नेहलया दृष्टया, निरीक्षस्व नरायण ! ।।९६॥ यावन्मुंचसि शोकं न, त्रिखंडभरताधिप ! । तावन्ममापि दत्तः स, तव दुःखेन दुःखिनः ॥९७॥ यतिष्ये जातमात्रस्य, त्वत्सूनोः शुद्धिनिर्मितौ । तथाहमपि गोविंद ! यथा शुद्धिर्भविष्यति ।।९८।। मातुः पितुश्च पुत्राणां, बांधवानां च योषितां । सर्वसंगपरित्यागी, कमपि स्मरतीह न ॥९९॥ इत्युपदेशदानेन, नारदप्रतिबोधितः । शोकान्न्यवर्ततोपेंद्र, इंद्रेश्वर्यविभूषितः ॥४००॥ मुनिनारदवाक्येन, त्यक्त्वा शोकं जनार्दनः । स्मरन्नपि सुतं चित्ते, व्यवहारमपालयत् ॥१॥
અહ, આને કેટલો વિનય છે? પોતે પુત્રવિયેગના દુઃખથી દુઃખી હોવા છતાં મને જાતે આસન આપ્યું. ખરે. કુળવાન પુરૂષોમાં જ આ વિનય હોય છે. ખરેખર, માની પુરૂષ માન આપનાર ઉપર પ્રસન્ન હોય છે. કૃષ્ણ આપેલા સન્માનથી સંતુષ્ટ થયેલા નારદ આસન ઉપર બેસીને જાણે જાણતા ના હોય તેમ અજાણ્યા થઈને કૃષ્ણને પૂછયું:- “અરે, વિષ્ણુ, તમે દુઃખી કેમ લાગો છે ? બંને પ્રિય મિત્ર મળે ત્યારે એકબીજાને પરસ્પર સુખ દુઃખની વાત કરવી જોઈએ, અને જે ના કરે તે એ મિત્રતામાં દંભ કર્યો કહેવાય. મેં તમને મારા પ્રિય મિત્ર બનાવ્યા છે. તે તમારા સુખદુઃખની જે વાત હોય તે મારા આગળ નિશંકપણે કહો.” નારદનું કથન સાંભળીને પુરૂષોત્તમ દુઃખથી વિવળ બની ગયા ને વિચારવા લાગ્યાઃ-દુઃખી માણસે પોતાનું દુઃખ તેની આગળ કહેવું જોઈએ કે જે આપણા દુઃખનું શમન કરે અથવા આપણા દુઃખે દુઃખી થાય.” “દુઃખી થવાની અને દુઃખને નાશ કરવાની આ બે શક્તિ નારદમાં છે, તેથી હું મારા દુઃખને કહું? આ પ્રમાણે વિચારી વિષ્ણુએ નારદજીને કહ્યું -“અરે ઋષિ, મેં ઘણું સંગ્રામો કર્યા, પરંતુ આ પુત્ર વિરહનું દુઃખ મારાથી સહી શકાતું નથી. ભીષ્મરાજાની પુત્રી રુકિમણના જન્મજાત પુત્રને કેઈ દેવ-દાનવ શત્રુ હરી ગયે
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
છે. તેનું મને ઘણું દુઃખ થાય છે. હું ક્યાં જઉં ! શું કરું? કોને કહું ! હું સાવ દિશાશૂન્ય બની ગયો છું. સ્વામિન્ ,તમે મને મલ્યા તે આટલું હું બોલ્યો, બાકી આજ સુધી કેઈની સાથે એક અક્ષર પણ હું બોલ્યો નથી. મને કેઈની સાથે વાત કરવી પણ ગમતી નથી. વૈર્યવાન એવા પણ કૃષ્ણના દુખપૂર્ણ વચન સાંભળીને નિઃસંગ અને નીરાગી હોવા છતાં પણ નારદ દુઃખી થયા. કહ્યું છે કે દુઃખી માણસનું દુઃખ સાંભળીને શ્રોતા જે દુઃખી થાય તે દુખી માણસનું દુઃખ થડી ક્ષણે માટે કંઈક હળવુ થાય છે” દુઃખી બનેલા નારદ કહ્યું – હરિ, તમે મારા સહધમી છો! કૃતજ્ઞ છે, પરોપકારી છે. તમારા પુણ્ય પ્રભાવે સહ સારું થશે. ચિંતા ના કરો.” બાકી, આ સંસારમાં જેને સંગ તેને વિગ છે જ જેનો જન્મ તેનું મરણ અને સંપત્તિની પાછળ વિપત્તિ પણ રહેલી છે. સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ, મોહ ત્યાં દ્રોહ અને દ્રોહ ત્યાં મોહ, આ રીતે સુખદુઃખ રાગદ્વેષ, આદિ દ્વન્દ્રોની પરંપરા દુઃખને આપનારી છે. આ સંસારના સર્વે પદાર્થો નાશવંત છે. અસ્થિર અને અનિત્ય છે, તે જે સુખી થવું હોય તો હંમેશા સંસારની અનિત્યતાનું ચિંતન કરવું. માણસે સનેહ (રાગ) થી વેદના ભોગવે છે, અને નેહથીજ દુઃખી થાય છે. જુઓને તલમાં પણ સ્નેહ (તેલ) હોવાથી જ તેને ઘાણીમાં પીલાવું પડે છે, ઋષિમુનિઓમાં પણ જ્યાં સુધી સ્નેહ હોય છે ત્યાં સુધી તેઓને નિર્વાણ (મેક્ષ)ની પ્રાપ્તિ થતી નથી. જુઓ તે ખરા, પેલે દીપક જ્યારે તેમાંથી સ્નેહ (તેલ) ચાલ્યું જાય છે ત્યારે જ તેનું નિર્વાણ (બુઝાઈ જવું) થાય છે ! આ સંસારમાં કેણ માતા? કોણ પિતા ? કેના બંધુઓ? કોની પુત્રીઓ? કોના પુત્રે? કોની સ્ત્રીઓ ? કોના મદોન્મત હાથીએ ? કોના વેગવંત અવો ? કેનું સૈન્ય? કોના રથ અને તેના ધનવૈભવ? હે ત્રિવિક્રમ. આ બધું ક્ષણભંગુર છે, ક્ષણિક છે. આપણી આંખ મીંચાયા પછી કંઈ જ નથી. છીપના ટુકડામાં જેમ રૂપાની બ્રાન્તિ થાય છે તેમ જીવ મારૂ મારૂ કરી કરીને બેટી ભ્રમણાઓમાં મુંઝાઈ રહ્યો છે. વાસ્તવિકતામાં આપણું કંઈ જ નથી માટે આટલે બધે શેક અને દુઃખ મૂકી પ્રજાને સનેહાળ દષ્ટિથી જુઓ ત્રણ ખંડના અધિપતિ હે કૃષ્ણ જે તમે શેક નહી મૂકે તો મારે પણ તમારા દુઃખે દુખી થવાનું રહેશે. કે માતા-પિતા પુત્ર-બંધુ–સ્ત્રીઓ વિગેરે, છેડયા પછી સર્વસંગના ત્યાગી સાધુઓ કોઈને પણ યાદ કરતા નથી, છતાં તમારા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને હું તમારા જન્મજાત પુત્રની શોધ માટે બધે જ પ્રયત્ન કરીશ, અને બનશે ત્યાં સુધી તેની ભાળ મેળવીને જ રહીશ. પરંતુ તમે હવે શેક ના કરશો. પ્રસન્નચિત્ત બની જાઓ. ઇન્દ્રના ઐશ્વર્યથી વિભૂ ષિત બનેલા ઉપેન્દ્રની જેમ નારદના ઉપદેશથી કૃષ્ણનો શોક દૂર થયે. મનમાં પુત્રનું સ્મરણ હોવા છતાં પણ નારદના વચનથી શેકને દૂર કરી કૃષ્ણ વ્યવહારથી રાજ્યનું પાલન કરવા માટે તત્પર બન્યા.
Page #214
--------------------------------------------------------------------------
________________
सा-१
२०७
तदा च पुंडरीकाक्षो, नारदर्षिमभाषत । अहं तु भवतो वाक्ये, स्थितोऽस्मि सर्वदा मुने! ॥२॥ किंतु त्वया पटे यस्या, रूपमालेख्य दर्शितं । पुत्रीत्वेन प्रपन्नाया, या च मत्प्राणवल्लभा ॥३॥ साधिकान्नवमासांश्च, कुक्षाबूढो यया सुतः । गत्वा तस्याः गृहे पुत्र-दुःखिनी तां प्रबोधय।।४।। नारदोऽपि हरेर्वाचं, प्रमाणीकृत्य सत्वरं । जगाम रुक्मिणीगेहं, वाचंयमशिरोमणिः ॥५।। आगच्छंत समालोक्य, रुक्मिणी नारदं मुनिं । विनयात्सहसोत्थाय, तस्यासनमथार्पयत् ॥६॥ अहो पुत्रवियोगेऽपी-यं विनयं न मुंचति । यद्वा महानुभावा या, सा समा सुखदुःखयोः ।।७।। नारदश्चितयन्नित्थं, रुक्मिणी वीक्ष्य दुःखिनीं।वत्से तुभ्यं शुभं भूया-त्तिष्ट तिष्टेत्यभाषत ।।८।। सुसीमवाक्यपानीयै-ज्वलल्लोह इवोच्चकैः।दग्धांगी रुक्मिणी तावत्, सिक्तेति नारदर्षिणा ॥९॥ सूनोवियोमदुःखाग्नि-ज्वालोषशांतयेंजसा।निःश्वासैः रोदनैर्यावद् , दुःखमुक्ता बभूव सा ॥१०।। तदोचे रुक्मिणी दुःखात्, किं वारयसि रोदनात्ात्वयि पश्यति मत्प्राणान्, परित्यक्षाम्यहं जवात्।।११ यया मात्रा धृताधाने, समुत्पन्ना यतः पितुः। एकस्मादुदराज्जातो-ऽभवद्यश्च सहोदरः ॥१२॥ असौ मातापिताऽसौ वा, बांधवः स च दुःखभाकामम ये दुःखवेत्तारो, दूरे सर्वेऽपि ते स्थिताः॥१३॥ जननीतातसौदर्य-मयो मेऽचिंत्यशक्तिमान्।परोपकारिणां धुर्यो-ऽधुना त्वमेव मे पिता ॥१४॥ त्वयि सत्यपि चेत्कश्चिद्-दुष्टो मेऽपहरेत्सुतं । तात किं मे तदैतेन, जीवितेन, प्रयोजनं ॥१५॥ प्राणत्यागं करिष्यामि, शुचाथोऽहं मुनीश्वर ! मैषाकार्षीददोऽकार्य, भीतो जगाद नारदः॥१६॥ तव पुत्रो हृतो नास्ति, वत्से केनापि पापिना । ममैव जीवितं किंतु, हृतं तेन दुरात्मना ॥१७॥ तवैव केवलं नास्ति, ततो दुःखं वृहत्तरं । शल्यमिव प्रजातं तद्, दुःखं ममापि मानसे ॥१८॥ अल्पेनानेहसा ताव-कीनस्य तनयस्य तत् । जनयिष्याम्यहं शुद्धि-मुद्यमेन च विद्यया।।१९।। तदोचे रुक्मिणी तात, भरतस्य त्रिखंडके । दंगे ग्रामे पुरायेषु, शुद्धिः कृता घनैर्जनैः ॥२०॥ तथापि राजमत्यस्तैः, स्वसेवादर्शनोद्यमैः । अवापि न स कुत्रापि, चिंतामणीरिवाभेकः ॥२१॥ रुक्मिणीवाचमाकर्ण्य, जगाद मुनिनारदः । निवेदितं त्वया यत्तत् , समीचीनं विचक्षणे !॥२२॥ परं यथातथा शुद्धिं, त्वत्सना नयामि चेत्।मदीया बिफला वाचा, विज्ञेयास्त्वयका तदा ॥२३॥ कथिते नारदेनेति, दुःखिन्यप्याह रुक्मिणी । भूयात्ते सफला वाणी, मम चिंताविधायिनः ॥२४॥ सत्यं शीलं बचः सत्यं, सत्यां परोपकारितां । नारदस्य विजानंती, शुद्धिशक्ति व्यचारयत् ॥२५॥ सूनुशोकनिवृत्त्यर्थ, नारदः पुनरप्यवक् । दुःखं पुत्रवियोगात्थं. जातमस्ति तवैव न ॥२६॥ पुरापि जातमात्रस्य, भामंडलविराजिनः । पित्रार्भामंडलादेस्त-जातमस्त्यपहारजं ॥२७॥ कियतापि च कालेन, समृद्धिवृद्धिसंयुतैः । समेत्य पितरौ स्वीयौ सुतैस्तैरपि ताषितौ ॥२८॥ विद्यापत्नीप्रभूतद्धि–युक्तस्तवापि नंदनः । करिष्यत्येत्य संतोषं, चिंता त्वं मा व्यधा हृदि ॥२९॥
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શાંબ--પ્રદ્યુમ્ન ચરિત્ર
असि त्वं जजनी यस्य, पिता यस्य चतुर्भुजः । यो जातो यदुवंशे च, भाग्यवानेव भाव्यसौ ३०॥ मारितो म्रियते नासौ, जितोऽपि जीयते न च । यस्मिन् भविष्यति स्थाने, सौख्यवानेव तत्र सः३१ पुत्रदुःखनिराकारि, श्रुत्वा नारदभाषितं । बभाण रुक्मिणी स्वामिन् ! प्रमाणं वचनं तव ।।३२।। किंचिच्छोकनिवृत्तां तां, ज्ञात्वा वचनचेष्टया । प्रत्ययोत्पादनार्थ च, जजल्प नारदो मुनिः।।३३।। समभूदतिमुक्तर्षि-आनी निखिलवस्तुवित् । कंसस्य सोदरः सोऽपि, महानंदपदं दधौ ।।३४।। श्रीमन्नेमिजिनो ज्ञान-त्रयीयुक्तोऽत्र सांप्रतं । नासौ तं भाषते सत्य-वचनोपि गभीरधीः ॥३५॥ ततस्तव तनूजस्य, शुद्धिप्रश्नाय रुक्मिणि ! । यास्यामि प्राग्विदेहेऽहं, दुर्लध्ये पादचारिणा ॥३६॥ नगरी पुंडरीकिण्य-स्ति सत्र नगरीवरा । श्रीमान् सीमंधरस्वामी, तत्रास्ते विहरन् जिनः ।।३७।। तत्र गत्वा समाचारं, तव पुत्रस्य शुद्धिजं । समानीय प्रदास्यामि, ज्ञेयमत्र दृढं वचः ॥३८॥ तदाह रुक्मिणी तात परोपकारकर्मठः । तव वाक्यं हि कल्याणं, भूयात्तेन ममापि तत् ॥३९।।
ત્યાર પછી કૃષ્ણ નારદજીને કહ્યું –“મુનિવર, હું તે આપના વચનથી કંઈક સ્વસ્થ બન્યો છું પરંતુ જેના રૂપનું આલેખન કરી એ ચિત્રપટ મને બતાવેલે, એ તમારી માનેલી પુત્રી અને મારી પ્રાણવલલભા રુકિમણી, જેણે નવમાસથી અધિક દિવસ સુધી કુક્ષિમાં પુત્રને ધારણ કરેલે, એ પુત્રના વિયેગથી હાલ દુઃખી દુઃખી બની ગઈ છે. માટે ત્યાં જઈને એને તમે પ્રતિબોધ કર.” કૃષ્ણનું વચન પ્રમાણ કરીને પંડિત શિરોમણી નારદ તરત જ ત્યાંથી ઉઠીને રૂકિમણીના મહેલે ગયા. નારમુનિને આવતા જોઈ રૂમિણે તરત જ ઉઠીને વિનયપૂર્વક આસન આપી પ્રણામ કરીને ઉભી રહી. “અહ, પુત્રને વિગ હોવા છતાં આ સ્ત્રી વિનય મૂકતી નથી. ખરેખર, મહાપુરૂષે સુખદુખમાં સમચિત્તવાળા રહે છે. આ પ્રકારે વિચારતા નારદ ઉદાસીન રુકિમણીને જોઈને બોલ્યા-દિકરી, કેમ તને સારું છે ને ? બસ, બીચે બેસ” વિરહાનલથી દાઝેલી રુકિમણી નારદના પિયુષ પૂર્ણ શિતલ વચનથી સિંચાણી. પુત્ર વિયેગની દુખરૂપી આગને શાંત કરવા માટે નિસાસા મૂકતી ગાઢ સ્વરે રૂદન કરવા લાગી. “હે મુનિ, મને રૂદન કરતી અટકાવો નહી. હું તમારા દેખતાં જ મારા પ્રાણ નો ત્યાગ કરૂં છું. કેમ કે જે માતાએ મને ગર્ભમાં રાખી જે પિતાથી હું ઉત્પન્ન થઈ અને એક જ માતાના ઉદરમાંથી ઉત્પન્ન થયેલે ભાઈ તે માતા-પિતા બંધુ મારા દુખમાં ભાગ લેનારા, મારા દુખને સમજનારા બધા દૂર રહ્યા છે. અહીંયા મારૂં કોણ છે ! હાલ તે માતાપિતાબંધુ જે ગણો તે તમે જ છે. અચિંત્યશક્તિમાન અને પરોપકાર કરવામાં અગ્રેસર એવા આપ હેવા છતાં મારા પુત્રને કોઈ દુષ્ટ હરી ગયો તે હે! પિતા હવે મારે આ જીવિતનું શું પ્રયજન છે? માટે હે મુનીશ્વર, મને મરતી ના રેકો. હું હમણાં જ મારા પ્રાણને ત્યાગ કરૂં છું.' રૂક્િમણીની આવી બેદયુક્ત વાણી સાંભળીને નારદને ભય લાગ્યો : “રખેને
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૯
સગ-૬
આ આવું કંઈ અકાર્ય કરી બેસશે તે !' એટલે તેને શાંત કરવા માટે બોલ્યા -બેટી, એ પાપાત્માએ એક તારા પુત્રને નથી હર્યો પરંતુ મારા જીવિતને હરી લીધું છે, એકલું તને જ દુઃખ નથી, મારા મનમાં પણ એ દુઃખ શલ્યની જેમ ભેંકાઈ ગયું છે, પરંતુ હું મારા આત્મવિશ્વાસથી કહું છું કે મારી વિદ્યા શક્તિથી થોડા દિવસમાં જ તારા પુત્રની ખબર લઈ આવીશ.” ત્યારે રુકિમણીએ કહ્યું –“પિતાજી, વિષ્ણુએ પુત્રની શોધ માટે ઉદ્યમ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. ભરતક્ષેત્રના ત્રણે ખંડમાં ગામ, નગર, વાવ, તલાવ, કુવા, પહાડે... પર્વતે ગુફાઓમાં રાજસેવકને મોકલીને ઘણી ઘણી તપાસ કરાવી છતાં ચિંતામણ રનની જેમ પુત્રની પ્રાપ્તિ થઈ નહી.” રુકિમણીની વાત સાંભળીને નારદે કહ્યું –“તું કહે છે તે બરાબર છે. પરંતુ હવે મને પ્રયત્ન કરવા દે. ગમે તેમ કરીને પણ હું તારા પુત્રની ખબર ના લાવું તે તું માનજે કે નારદ ખોટા બેલા છે. મારું વચન નિષ્ફલ છે.” રુકિમણીએ કહ્યું – નહી નહી પિતાજી, આપ તો મારી સતત ચિંતા કરનારા છે. આપનું વચન સત્ય જ છે આપનું શીલા સત્ય અને આપની પરોપકારી બુદ્ધિ પણ સત્ય છે. પુત્રના શેકને દૂર કરવા માટે ફરીથી નારદજીએ કહ્યું -બેટી પુત્રના વિયેગનું દુઃખ એકલું તને જ આવ્યું છે એમ નથી. પહેલા પણ જનકરાજાના સુંદર જન્મજાત ભામંડલ નામના પુત્રનું આ રીતે હરણ થયેલું. કેટલાંક વર્ષો બાદ ઋદ્ધિ-સિદ્ધિથી યુક્ત ભામંડલે સ્વયં આવીને માતા પિતાને સંતુષ્ટ કર્યા હતા. તેવી રીતે તારો પુત્ર પણ સમૃદ્ધિ, વિદ્યા અને પત્ની સાથે આવીને તેને સંતુષ્ટ કરશે. માટે તું હદયમાં જરાપણે ચિંતા કરીશ નહી.”
જેની માતા રુકિમણી, જેના પિતા વિષ્ણુ અને જેને વંશ યદુ, આવા ઉત્તમ માતાપિતા અને યદુવંશમાં ઉત્પન્ન થયેલ બાળક અવશ્ય પુણ્યશાલી જ હોય. એને કોઈ મારવા પ્રયત્ન કરે તે મારી શકે નહી. જીતવા પ્રયત્ન કરે તે જીતી શકે નહી. આ ભાગ્યશાળી પુત્ર જ્યાં હશે ત્યાં સુખમાં જ હશે. પુત્રના દુઃખને દૂર કરવામાં સમર્થ એવા નારદના વચન સાંભળીને રૂકિમણીએ કહ્યું –“સ્વામિન, આપનું વચન પ્રમાણરૂપ છે. આપના વચનથી મને ઘણું આશ્વાસન મળ્યું' રૂક્િમણીના વચનથી તેના શોકની નિવૃત્તિ જાણીને, વધારે પ્રતીતિ માટે નારજીએ કહ્યું – પહેલા તે સમસ્ત વસ્તુને જાણનારા કંસના ભાઈ અતિશયજ્ઞાની અતિ મુક્ત મહામુનિ આ ભૂમિ પર હતા, પરંતુ તે પણ નિર્વાણપદને પામ્યા, હાલમાં નેમિનાથ ભગવાન ત્રણ જ્ઞાનવાળા છે. પરંતુ તે સત્ય જાણવા છતાં પણ કહે નહી. તેથી રુકિમણ, તારા પુત્ર અંગે પૂછવા માટે હું પૂર્વ મહાવિદેહમાં જઈશ. ત્યાં પગે ચાલીને જઈ શકાય નહી. મારી વિદ્યાના બળે વિમાન વિકુવીને જઈશ. પૂર્વ વિદેહમાં મોટી પુંડરિકિણી નગરી છે. ત્યાં ભગવાન સીમંધર સ્વામી સદેહે વિચારી રહ્યા છે. ત્યાં જઈને ભગવાનને તારા પુત્ર અંગે પૂછીને બધા સમાચાર તને આપીશ, આ મારા વચન ઉપર વિશ્વાસ રાખજે. રૂકિમણીએ કહ્યું - પિતાજી, આપ તે પરોપકાર કરવામાં અગ્રેસર છે, આપનું વચન મારા માટે કલ્યાણકારી બનો.'
२७
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૧૦
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
इत्युक्तवचनां किंचि-न्मुक्तशोकां च रुक्मिणीं। आश्वास्य वचनैमृष्टै—नारदस्तत उत्थितः॥४०॥ समुत्थाय विमानं च, कृतमारुह्य विद्यया।मार्गे कुतूहलं पश्यन्, सोऽचलद्गगनाध्वना ॥४१॥ विमानं गच्छदाकाश-मार्गे दृष्टं समैरपि । सहसादृश्यतां प्राप्तं, वृंदारकविमानवत् ॥४२॥ स्वकीयेन विमानेन, गच्छतस्तस्य वर्त्मनि । सुरस्थानं समायात—चंचच्चामीकराचलः ॥४३॥ शर्वरीभवनात्तत्र, निशायां नारदः स्थितः । प्रातर्देवान्नमस्कृत्य, चारणर्षिश्च सोऽचलत् ॥४४॥ शीघ्रं गच्छन्विमानेन नगरी पुंडरीकिणीं । संप्राप्तो नारदर्षिः श्री-सीमंधरांघिपावितां ॥४५॥ तत्र श्रीतीर्थनाथानां, केवलज्ञानधारिणां । मनःपर्यायसद्ज्ञाना—वधिज्ञानविराजिनां ॥४६॥ अन्येषामषि साधूनां, तपोज्ञानक्रियावतां । साध्वीनां श्रावकश्राद्धी-वर्गस्य धर्मिणस्तथा ॥४७॥ चक्रवर्तिवासुदेव-बलदेवान्यभूभुजां । कदापि विरहो नास्ति, प्रभूतानां च शर्मणां ॥४८॥ यत्र सीमंधरस्वामी, यावत्तत्र गतो मुनिः । तेनेक्षिता समवस–त्यपूर्वरचना दृशा ॥४९॥
આ પ્રમાણે રુકિમણીને કંઈક શેકમુક્ત કરી, મીઠા વચનેથી આશ્વાસન આપીને નારદજી ત્યાંથી ઊઠયા. ઉઠીને પોતાની વિદ્યાશક્તિથી એક સુંદર વિમાન બનાવીને આકાશમાગે ધરતી પરનાં અનેક કુતૂહલેને જોતા દેવવિમાનની જેમ આકાશમાર્ગમાં અદશ્ય થઈ ગયા. આ રીતે પિતાના વિમાનમાં જતાં અનુક્રમે દેના સ્થાનરૂપ મેરૂ પર્વત ઉપર આવ્યા. રાત્રિ થવાથી રાત્રિમાં ત્યાં રહી સવારે જિનેશ્વર ભગવંતની પ્રતિમાને નમસ્કાર કરી ચારણઋષિ નારદ ત્યાંથી આગળ ચાલ્યા, વિમાનમાર્ગે શિધ્રપણે જતા ભગવાન શ્રી સિમંધરસ્વામીના ચરણકમલથી પવિત્ર બનેલી પંડરીકિણી નગરીમાં આવ્યા, ત્યાં તીર્થકરો, કેવલજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની તેમજ બીજા પણ તપસ્વી જ્ઞાની ચારિત્રવાન સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા, ચક્રવતી, વાસુદેવ બલદેવ અને બીજા માંડલિક રાજાઓ, તે બધાને કયારે પણ વિરહ હતો નથી. અને ત્યાં હંમેશાં સુખ, સુખ ને સુખ જ હોય છે. પુંડરીકિણી નગરીમાં નારદજીએ ત્યાં પહોંચીને ભગવાન શ્રી સીમંધર સ્વામીના સમવસરણની અપૂર્વ રચના જોઈ
आयोजनं क्षमा वायु–कुमारै निजभक्तितः। संवर्तनसमीरेण, शोधिता भाति सर्वतः ॥५०॥ सुगंधमुदकं तत्र, वर्षत्यब्दकुमारकाः । ऋतुदेवाः सुमव्यूह, रत्नानि व्यंतरासुराः ॥५१॥ वप्रा अभ्यंतरे मध्ये, बहिस्त्रयो विभांति च । मणिरत्नसुवर्णानां कपिशीर्षसमन्विताः ॥५२॥ रत्नसुवर्णरूप्यानां, संदोहरचनान्विताः । कृता वैमानिकामर्त्य ज्योतिष्कभवनामरैः ॥५३॥ द्वात्रिंशदंगुलत्रिंश-द्धनुःपृथुलतान्विताः । वृत्ते समवसरणे, धनुःपंचशतोच्छ्याः ॥५४॥ षडधनुःशतमानैक-त्रिंशत्प्रजनितांतरा । धनुर्मी रत्नि संयुक्तै-रिर्वप्रा विराजिताः ॥५५॥ एकधनुःशतस्फाराः, प्राकाराश्चतुरस्रके । सार्धक्रोशांतरान्वीताः, प्रमाच्च द्वितीयाद्यतः ॥५६॥
Page #218
--------------------------------------------------------------------------
________________
सा-६
द्वितीयाच्च तृतीयस्मा–रक्रोशांतरं प्रवर्तते । स्वरूपं पूर्ववच्छेष—मन्यद् ज्ञेयं विचक्षणैः।।५७॥ सोपानैर्दशसहस्रः, प्रथमो भाति वप्रकः । यो निःश्रेणिरिव ख्यातो, लोकानां मुक्तिगामिनां॥५८॥ पश्चाशद्धन्वभिर्गत्वा, समा भूमिः प्रवर्तते । पंचसहलसोपान-द्वितीयो भाति वप्रकः ॥५९॥ गत्वा धनूंषि पंचाश-त्प्रतरः प्रविराजते । पंचसहस्रारोहण-स्तृतीयोऽप्यस्ति वप्रकः ॥६०॥ पडधनुःशतकैरेकं, शोभनं पीठमद्भुतं । चतुरिं ससोपानं, मध्ये पीठं मणीमयं ॥६१॥ जिनदेहप्रमाणेन, समुत्थितं विराजते । धनुःशतं पृथुदीर्घ सार्धक्रोशद्वयान्वितं ॥६२॥ द्वादशगुणमुच्च स्या-ज्जिनेश्वरशरीरतः । अधिकयोजनपृथुरशोकपादपारुणः ॥६३॥ देवच्छंदो भवेत्तत्र, चतुःसिंहासनान्वितः। पादपीठसमन्वीतः, संस्थातुं जगदीशितुः ॥६४॥ रेजे तदुपरिछत्र–चतुष्टयं ध्वजान्वितं । प्रतिरूपत्रिकं चाष्ट, द्वे द्वे चामरधारिणः ॥६५॥ पुरो हेमारविंदस्थं, धर्मचक्रचतुष्टयं । सच्छवाः कलशाः केतु-पांचाल्यादिविभूषणाः ॥६६॥ प्रतिद्वारं मणिभ्राज-तोरणत्रितयं ततः । कुर्व ति व्यंतरास्तत्र, धूपघटीत्रयं तथा ॥६७।। सहस्रयोजनदंडा–श्चत्वारः संति केतवः । वर्धमानगजसिंह-सत्कुभादिसमन्विताः ॥६८॥ मानमेतदशेषं च, ज्ञेयं सूत्रोदितं बुधैः । प्रभुः प्रदक्षिणावर्ते-स्तिष्टत्येवासने वरे ॥६९॥ श्रीतीर्थाधिपतिः पाद-पीठस्थापितपादकः । तीर्थाय नम उक्त्वेति, धर्म वदति पर्षदि।।७०॥ मुनिर्वैमानिकी साध्वी, ह्याग्नेयां विदिशि स्थिताः । भवनज्योतिव्यंतर—योषित्तिष्टति नैऋतौ।७१। भवनव्यंतरज्योति-देवा वायुदिक् श्रिताः। वैमानिकेशमय॑स्त्री-वर्ग ईशानकोणके ॥७२॥ साध्व्यो देव्यश्चतस्रोऽपि, श्रृण्वंत्यूध्वंस्थिता वृषा साधुमहँस्त्रियो देवाः, स्थिताः प्रथमवप्रका७३। तथा द्वितीयवप्रांते-तिर्यचः सकला अपि। अधस्तृतीयवप्रांते, तिष्टेति वाहनादिकं ॥७४॥ भवेतां चतुरस्ने च, द्वे वाप्यौ च मनोरमे । एकैका वापिका वृत्ता, विभाति कोणसंस्थिता।।७५॥ पीतवर्णाः सुराः श्वेता, व्यंतरास्तत्र वपके । ज्योतिष्का भवनाधीशा, रक्तश्यामलवर्णकाः ॥७६॥ धनुदंडसमन्वीतौ, सोमयमौ च निर्जरौ । पाशगदाकरौ भातः, पाशवैः श्रमणाभिधौ ॥७७॥ नामतो जयविजयौ, देवौ जितपराजितौ । वलक्षारुणपीताग्र-श्यामद्युतिविराजितौ ॥७८॥ देवी युगलसंयुक्ता, अभयांकुशधारिणी । पाशमकरहस्ता च, तिष्ठति हैमवपके ॥७९॥ सुरतुंबरूखट्वांग-कपालिनःसमौलयः । तृतीयवप्रतो बाह्ये, तिष्ठति द्वारपालकाः ॥८॥ प्रोक्ताया रचनायाश्च, स्वनेत्राभ्यां प्रदर्शनात् । शोभां समवसरणे, व्यजानादधिकां मुनिः।।८१॥ धन्योऽहं भरतक्षेत्र, मया येन समेत्य च। दृष्टादृष्टचरी चारू, रचनेयमिहाद्भुता ॥८२॥ वरं दैत्यारिणा साधं, मैत्नी मे समजायत । वरं तस्यापि पुत्रस्या–पहारो दुःखकारकः ॥८३॥ यतस्तस्य विशुद्धयर्थ-महमत्र समागतः । समेतेन मया दृष्टः, श्रीसमवसृतौ प्रभुः ॥८४॥ प्रदक्षिणात्रयीं दत्वा, कृत्वा च मस्तकेंजलिं । सीमंधरजिनाधीश, मुनिः स्तोतुं प्रचक्रमे ॥८५॥
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧ર
શાંશ-દુખ ચરિત્ર
સમવસરણ ભૂમિનું વર્ણન વાસુકુમાર દેવ પિતાની ભક્તિથી સંવર્તક વાયુ વડે ચારે બાજુ એક જન સુધીની ભૂમિને સાફ કરે છે. મેઘમાર દેવો સુગથી જલને છંટકાવ કરે છે. વાસ્તુદેવો સુધી પુષોને વરસાવે છે. વ્યંતરદેવે મણિ રત્ન અને સુવર્ણના કાંગરાસહિત બહાર અંદર અને મધ્ય એમ રત્નના ત્રણ ગઢ બનાવે છે. તેમાં વૈમાનિક, જોતિષી અને ભવનપતિના દેવો ચાંદી સુવર્ણ અને રત્નની નવી નવી રચનાઓ કરે છે, ત્રીસ ધનુષ્ય બત્રીશ આંગુલ પહેલા અને પાંચસો ધનુષ્ય ચા ગળાકાર સમવસરણમાં છસો ધનુષ્યના પ્રમાણવાળા એકત્રીસ ધનુષ્યના અંતરવાળા રત્નમય ચાર દરવાજા બનાવે છે. બીજાથી ત્રીજા દરવાજાનું અંતર એકેક નાનું હોય છે. પહેલા અને ત્રીજા દ્વારનું સ્વરૂપ પહેલાની જેમ જાણવું, ચારે પ્રાકાર સે ધનુષ્યના અને અર્ધા ગાઉના અંતરવાળા હોય છે. પ્રથમ ગઢના દશ હજાર પગથિયાં હોય છે. તે જ ભવિઝવેને મેક્ષમહેલમાં ચઢવાની નિસરણી (સીડી)ને હોય! ત્યાંથી પાંચસો ધનુષ્ય જઈએ ત્યારે સમતલ ભૂમિ આવે છે. ત્યારબાદ બીજે ગઢ કિલો પાંચ હજાર પગથિાને હોય છે. ત્યારપછી પાંચસે ધનુષ્ય જઈએ ત્યારે પ્રતર આવે. ત્યારબાદ પાંચ હજાર પગથિઅને ત્રીજે ગઢ આવે છે. તેના ઉપર એક ગાઉ અને છસે ધનુષ્યના પ્રમાણવાળી અદ્દભુત અને સુંદર મણીય પીઠ રહેલી છે. તે પીઠની ચારે દિશામાં પગથિયાં સહિત ચાર દ્વાર (દરવાજા) હોય છે. તે મણીમય પીઠ અદ્ધ ગાઉ અને સે ધનુષ્ય લાંબી પહોળી અને મધ્યમાં જિનેશ્વર ભગવાનના શરીર પ્રમાણે ઉપસેલી હોય છે, તેના ઉપર જિનેશ્વર ભગવાનના શરીરથી બાર ગણું ઊંચુ અને એક
જનથી અધિક વિસ્તારવાળું અશોક વૃક્ષ હોય છે. તેમાં સિંહાસન અને પાદપીઠથી યુક્ત ચાર દેવદા વિરામગૃહ) તીર્થંકરભગવંતને રહેવા માટે હોય છે. તેના ઉપર ધ્વજ સહિત ત્રણ ત્રણ છત્ર ચારે દિશામાં રહેલા હોય છે. અને મુખ્ય સિંહાસન ઉપર ત્રણ દિશામાં તીર્થકર ભગવંતનાં ત્રણ પ્રતિબિંબ અને ચારે દિશામાં બે બે એટલે કુલ આઠ ચામરધારી હોય છે. તેની આગલા સોનાનું કમલ, ચાર ધર્મચક્ર, છત્રો, કલશે, ધજાઓ અને સુવર્ણરત્નમય શાલભંજિકા (પુતળીઓ) સુશોભિત હોય છે. અને સમવસરણના દરેક દરવાજે વ્યંતરદેવે મણિરત્નનાં ત્રણ ત્રણ તેણે અને ત્રણ ત્રણ ધૂપડાનીઓ મૂકે છે. વર્ધમાન, ગજ (હાથી) સિંહ અને કલશ આદિના ચિત્રોથી સુશોભિત એક હજાર વૈજનાના દંડવાળી ચાર ધજાપતાકા ચારે દિશામાં રહેલી હોય છે.
તીર્થંકરભગવંત ત્રણ પ્રદક્ષિણા દઈ પાદપીઠ ઉપર પગસ્થાપન કરી તીર્થાય નમ: કહીને શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજે છે અને બાર પષતામાં ધર્મદેશના આપે છે.
[બાર પર્ષદા] સાધુ, સાધ્વી અને વૈજ્ઞાનિક દેવીઓ અગ્નિખૂણામાં, ભવનપતિ, વ્યંતર અને જતિષી દેવીઓ નેત્રત્ય ખૂણામાં, ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવે વાયવ્ય ખૂણામાં, વૈજ્ઞાનિક અને મનુષ્ય અને મનુષ્યને સ્ત્રી વર્ગ ઈશાન ખૂણામાં આ પ્રમાણે બારે પર્ષદા પ્રથમ ગઢમાં હોય છે. તેમાં સાધ્વીજીઓ અને ચારે નિકાયની દેવીઓ ઊભી ઊભી ધર્મદેશના સાંભળે, સાધુઓ, મનુ, મનુષ્યની સ્ત્રીઓ અને દેવો બેઠા બેઠા ધર્મદેશના સાંભળે છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
સગર
૧૩
બીજા ગઢમાં સધળાયે તિર્યા અને ત્રીજા ગઢમાં દેવ અને મનુષ્યનાં વાહનો રહે છે.
સમવસરણની ચાર દિશામાં ચાર સુંદર વાવડીઓ હોય છે. તેમાંની એકેક વાવડી ગેળાકારે અને સમરસ હોય છે. પ્રથમગઢમાં પીળા વર્ણવાળાં વૈમાનિક, વેતવર્ણવાળા વ્યંતરે, લાલ વર્ણવાળા જોતિષી દેવો અને શ્યામવર્ણવાળાં ભવનપતિ દે રહેલા હોય છે. એમનામનો દેવ ધનુષ્ય, યમનામને દેવ દંડ, પાશવદેવ પાશ અને શ્રમણ નામના દેવ હાથમાં ગદા લઈને ઉભા રહે છે. તેની સાથે ઉભેલા લક્ષવર્ણવાળે જય, રક્તવર્ણનો વિજય, પીતવર્ણને જિત અને શ્યામવર્ણનો પરાજિત દેવ શેભે છે. સુવર્ણના ગઢમાં હાથમાં પાશ લઈને અભવાંકુશા અને ધારિણી નામની બે દેવીઓ ઉભેલી છે. સુરતુબ, ખટ્વાંગ, કપાલિ અને સમી. લય નામના ચાર દેવ ત્રીજાગઢની બહાર ચારે દિશામાં ચાર દ્વારપાલ તરીકે ઉભા રહે છે. જાથા કરતા અધિક આવા પ્રકારની સમવસરણની સુંદર રચના પિતાની સગી આંખે જોઈને નારદજી હર્ષથી રોમાંચિત બની ગયા. ખરેખર હું ધન્ય છું કે ભરતક્ષેત્રમાંથી અહિં આવીને આવી અદ્ભુત સમવસરણની રચના મને જોવા મળી. સારું થયું કે કૃષ્ણની સાથેની મારી મિત્રી અને તેના પુત્રના હરણનું દુખ....એ બધું સારા માટે થયું કે જેથી પુત્રની બેજ માટે અહીં આવ્યું, તે સમવસરણની અદ્દભુત રચના અને સાક્ષાત્ સીમંધર-સ્વામિના મને દર્શન થયાં ! આ પ્રમાણે હષાંન્વિત બનેલા નારદજી ત્રણ પ્રદક્ષિણા દઈ, મસ્તકે અંજલિ કરીને ભગવાન શ્રી સિમંધર સ્વામીની સ્તુતિ કરવા લાગ્યા.
श्रीसीमंधरसाय, सार्वापायनिवारिणे । स्मरगर्वविनाशाय, सुपर्वसुखदायिने ॥८६॥ संसारस्थितिमुक्ताय, विविक्ताय भवावनेः । प्रभूतज्ञानयुक्ताय, संसिक्ताय शमामृतैः ॥८७।। भूयो देवाधिदेवाय, कृतसेबाय वासवैः । प्रणमन्नरदेवाय, श्रितदेवाय ते नमः ॥८॥ यद्यपि ज्योतिषामिंद्र, कलावानस्ति चंद्रमाः।तथाषि स्वकलंक न, मूर्ध्नः स्फेटियितुं क्षमः ।।८९॥ मनुष्यलोकजातोऽपि, त्वं भवाप्तींद्रतोज्झितः । देवासुरमनुष्याणां, कलंक हरसे द्रुतं ॥९॥ निःशेषदोषसंहारी हारी, त्वं वर्तसे गुणैः । सदोषवस्त्वानाहारी, बिहारी भूरिभूमिषु ॥११॥ दीनानामुपकारी त्वं, विकारी न मनोभुवा । आकारीरूपिमर्येष्वपकारी निर्दयांगिषु ॥१२॥ निर्वाणपदसंचारी, विचारी सुकृताध्वनः । आचारी धमिलोकेषूपचारी मदनामये ॥१३॥ [निःशेषदोषसंहारी वर्तसे सद्गुणैः सह । स तु दोषाकरो ज्ञातो झुपमीयेत किं त्वया ॥९४॥] प्रकाशी सूक्ष्मवस्तूनां, विकाशी नृसरोरुहां । उदासीनः समस्तेऽपि-दासीकृतसुरोऽसि च ।।९५।। निःशरण्यस्य मर्त्यस्या-सि त्वं शरणकारणं । अतीतानागतवर्त-मानसंशयहारकः ॥९६॥ संसारे बहवो देवा, देवशब्दस्य वाचकाः । लोकसंतापकत्वेन, जाता एकारवर्जिताः ॥९७॥ संसारतारणाभाथ, देवस्त्वमेव वर्तसे । दीनोद्धारविधानेन, त्वमेव करुणापरः ॥९८।।
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૪
શાંભ-પ્રદ્યુમ્ન ત્રિ
સેવાનાં ક્ષેત્રનાયાનાં, સુંવરપુરોવિ । ત્રમુરાળાં તરીશાનાં, નાયન્ સ્તુતિનોષરશઃ ||૧૧|| तान् गुणान् योगीनमध्य - नवकाशान् महीयसः । मंदधीरे कजिह्वोऽपि कथं स्याद्गदितुं क्षमः ।।५०० ॥ अनंतगुणयुक्तोऽप्य–नंतज्ञानधरोऽपि च । अनंतदर्शनादयोपि चित्रं धरसि मत्स्तुतिं ॥ | १ || इति नानाप्रकारेण, स्तुत्वा नत्वा च तीर्थपं । तस्थितवानुचितस्थाने, नारदो विनयान्वितः ||२|| अत्रत्यानां मनुष्याणां, धनुषां पंचभिः शतैः । प्रमितानि शरीराणि, वर्तते सुंदराणि च ॥३॥ वर्ते दशधनुर्मान - शरीरोऽहं तु मानवः । ततोऽमीषां पदाहत्या, मरिष्याम्यत्र कीवत् ॥ ४ ॥ एषां वा पदघातेन, सीमंधर जिनांतिके । त्रिये यदा तदा सम्य — गाराधको भवाम्यहं ||५|| कथयिष्याम्यहं शुद्धि, युवयोस्तनयस्य हि । दत्ता गोविंदरुक्मिण्यो -- रिति वाचा मुधा भवेत् ॥६॥ विमृश्येति ततस्तीर्थ -- नाथसिंहासनादधः । खकीयजीवरक्षार्थ, प्राविशन्नारदो मुनिः ॥७॥
હું ભગવાન શ્રી સિમંધર સ્વામી ! આપ સુજ્ઞ છે, સ`પ્રકારના સકટાને દૂર કરનારા છે, મદ અને મદન (કામદેવ)ના નાશ કરનારા છે!, દૈવી સુખને આપનારા છે, સંસારની સ્થિતિથી મૂકાયેલા છે, ભવાટવીથી બહાર નીકળેલા છે, કૈવલ્ય જ્ઞાનથી યુક્ત છે, શમરૂપી અમૃતનું સિંચન કરનારા છે. દેવ દેવેદ્રો-દાનવ-દાનવેન્દ્રો-મનુષ્યા અને ચક્રવતી રાજા આપના ચરણકમલની સેવા કરી રહ્યા છે. હે દેવાધિદેવ ! આપને મારા ઘણા ઘણા નમસ્કાર થાએ.
જો કે જ્યેાતિષી દેવાના ઇન્દ્ર કલાવાન્ચન્દ્ર છે છતાં પણ માથે રહેલું પેાતાનું કલ ́ક દૂર કરવા માટે સમય નથી ! જ્યારે હું પરમાત્મા, આપ તે મનુષ્ય લાકમાં ઉત્પન્ન થવા છતાં પાતે નિષ્કલ'ક અને દેવ મનુષ્ય તથા અસુરાના કક્ષકને દૂર કરનારા છે. ચન્દ્ર àાષા (રાત્રિ)ના કરનાર છે, જ્યારે આપ પોતાના સદ્ગુણ્ણા વડે સમસ્ત ઢાષાને હરનારા છે ! ચન્દ્ર દેાષા (રાત્રિ) સહિત છે જ્યારે આપ સદેાષ-દોષિત આહારને ખાનારા નથી. ચન્દ્ર ગગનમંડલના વિહારી છે આપ તેા સમસ્ત પૃથ્વીમ’ડલમાં ફરનારા છે. આપ દીન અનાથેાના ઉપકારી છે. કામદેવ માટે નિવિકારી છે.. રૂપસ્થ-રૂપવાન મનુષ્યેામાં રૂપના ભંડાર છે. (પિંડસ્થ) ધ્યાન કરનાર મનુષ્યેા માટે સાકાર છે. નિયજીવા માટે અપકારી છે. નિર્વાણુ પ'થે ચાલનારા, સુકૃતમાના વિચારી, ધર્મી લોકો માટે ચારી અને કામરૂપી રોગના નાશ કરવા માટે ઉપચારી (વૈદ્ય) સમાન છે. આપ પાતાના સગુણા વડે સમસ્ત દ્વેષને નાશ કરનાર હાવાથી દેાષા (રાત્રિ) કારી એવા ચન્દ્રની ઉપમા આપને કેવી રીતે આપી શકાય ?
સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુઓના પ્રકાશ કરનાર, મનુષ્યરૂપી કમળાને વિકસિત કરનાર, દેવેન્દ્ર દાનવેદ્ર માનવેંદ્ર આપના ચરણકમલમાં દાસરૂપે રહેવા છતાં તેઓ ઉપર પણ ઉદાસીનભાવને ધારણ કરનારા વળી, હે ભગવંત આપ અશરણુ મનુષ્યને શરણ આપનારા અને અતીત અનાગત અને વર્તમાનકાલીન સંશયાને હરનારા છે. સ સારમાં ઘણા દેવાને ‘દેવ'
Page #222
--------------------------------------------------------------------------
________________
સગ-૬
૨૧૫
શબ્દથી બેલાવાય છે પરંતુ તે દેવો એ કાર વિનાના એટલે દેવ નહિ પણ દવ (અગ્નિ) ની જેમ લેકને સંતાપ કરનારા છે, તેથી કરૂણાના ભંડાર, દીનેનો ઉદ્ધાર કરનાર, અને સંસાર સાગરથી તારનાર હે નાથ, દેવ તે એક આપ જ છે ! દેવ દેવેંદ્ર અને અસુરઅસુરેન્દ્રના ગુરૂ બૃહપતિ તેમજ મહાન ગીપુરૂષે પણ આપના ગુણોનું વર્ણન કરવા માટે કે સ્તુતિ કરવા માટે સમર્થ નથી, તે મંદબુદ્ધિવાળો એ હું એક જીભથી આપની સ્તુતિ કરવા માટે કઈ રીતે સમર્થ થઈ શકું? છતાં આશ્ચર્યની વાત એ છે કે અનંતજ્ઞાની, અનંતદશની અને અનંતગુણના ભંડાર હોવા છતાં હે નાથ, મારી તૂટી-ફૂટી સ્તુતિને આપ સ્વીકારે છે. આ પ્રમાણે અનેક પ્રકારે સ્તુતિ કરી તીર્થકર ભગવંતને નમસ્કાર કરી, વિનયપૂર્વક નારદજી ગ્ય સ્થાને ઉભા રહીને વિચારે છે- અહીંના મનુષ્યો પાંચસે ધનુષ્ય (ગાઉ) ની કાયાવાળા અને સુંદર છે. અને હું તો ફક્ત દશ ધનુષ્યની કાયાવાળે છું, તે તે લેકના પગ નીચે આવીને કીડાની જેમ કદાચ કચરાઈને મરી જઈશ તો? ભગવાન સીમંધર સ્વામીની નિશ્રામાં એ લોકેના પગ નીચે કચરાવવાથી કદાચ મરણ આવે તો તે ઘણું શ્રેષ્ઠ છે. હું આરાધક થઈશ. પરંતુ કૃષ્ણ અને રૂક્િમણીને તેના પુત્રની શોધ કરી આપવાનું જે વચન આપ્યું છે, તે મારું વચન ફેગટ (નિષ્ફળી જાય ને ? આ પ્રમાણે વિચારીને નારદ પિતાના જીવની રક્ષા માટે તીર્થકર ભગવતના સિંહાસન નીચે લપાઈને બેઠા. तावत्तत्र समायातो, निजधर्मपरायणः । पद्मनाभश्चक्रवर्ती, पार्श्वे सीमंधरप्रभोः ॥८॥ नत्वा च देशनां श्रोतुं, यावत्तत्र स्थितो मुदा । सिंहसनादधस्ताव--ददृष्टचरमैक्षत ॥९॥ चक्रवर्ती तमालोक्या--दृष्टचरशरीरिणं । विस्मयाकुलितस्वांत-श्चिंतयामास चेतसि ॥१०॥ देवो वा मानवो वासौ, किं तिर्यनारकोऽथवा । चतुर्गतिविचालेषु, कीडग्स्वरूपकोऽस्त्यसौ ॥११॥ एवं विमृशता तेन, विस्मयव्याप्तचेतसा । मनुष्योऽपि गृहीतोऽसौ, पक्षीव स्वकरांबुजे ॥१२।। समादाय करे बाल, इव तं शालभंजिकं । तस्य सर्वमपि देहं, भूपतिस्तु व्यलोकयत् ॥१३।। अस्ति का जातिरेतस्य, का योनिर्वास्य कथ्यते । इति चिंतयतस्तस्य, प्रादुर्भता मतिर्वरा ॥१४॥ त्रिकालसंशयानां च, हारके सति बोधिदे । मयका मूढभावेन, कल्पना क्रियते मुधा ॥१५॥ चित्ते तेन विमृश्येति, प्रपच्छे जगदीश्वरः । चतसृणां गतीनां च, मध्ये किंगतिकोऽस्त्यसौ॥१६।। इत्युक्ते सार्वभौमेन, बभाण भगवान् वचः । स्वरूपं श्रोतुकामश्चे–देतस्य त्वं तदा शृणु ॥१७।।
એવામાં ધર્મમાં તત્પર એવા પદ્મનાભ નામના ચક્રવતી ભગવાન સીમંધર હવામીને વંદન કરવા માટે આવ્યા. નમસ્કાર કરી ધર્મદેશના સાંભળવા માટે યોગ્ય સ્થાને બેઠા. ચક્રવતીની નજર એકાએક સિંહાસન નીચે પડી, અને પોતે કયારે પણ જોયું ના હોય તેવું પ્રાણી જોઈને આશ્ચર્ય પામ્યા. મનમાં વિચારવા લાગ્યા -અરે, દેવ, માનવ, તિર્યંચ કે નારક-આ ચાર
Page #223
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ગતિમાંહેને આ કયે જીવ હશે? તેનું કેવા પ્રકારનું સ્વરૂપ હશે? આ પ્રમાણે આશ્ચર્યથી વિચારતા મનુષ્ય હોવા છતાં પણ પક્ષીની જેમ નારદને પિતાના એક હાથમાં લીધા. બાળક જેમ રમકડા (પૂતળા)ને રમાડે તેમ પોતાના હાથમાં આમ તેમ ફેરવતા રાજા નારદના શરીરને જેવા લાગ્યા. ફરી વિચારે છે-“અરે, આની જાતિ ક્યી હશે? કઈ નીને આ જીવ હશે? એમ વિચારતા વિચારતા મનમાં ઝબકારે થયે. અરે, ત્રણેકાળના સંશને હરનારા અને બે ધિબીજને આપનારા સાક્ષાત્ ભગવાન મારી સામે હોવા છતાં હું મૂઢ બેટી કલ્પનાઓ કરું છું. પરમાત્માને જ પૂછી જે. આમ વિચારી ભગવંતને પૂછે છે – ભગવન, ચારગતિમાંથી આ કઈ જાતિને જીવ છે? ભગવંતે કહ્યું -રાજન્ , તેનું સ્વરૂપ જાણવાની ઈચ્છા હોય તે સાંભળमनुष्ययोनिसंभृतो, नाम्नायं नारदो मुनिः । विख्यातो ब्रह्मचर्यस्य, गुणेन व्रजतीच्छया ॥१८॥ तपस्वी च विरक्तोऽपि, विष्णुना सह तुष्टिमान् । चित्रं तस्य तनूजस्य, शुद्धिं प्रष्टुमिहागतः॥१९॥ समाकहितो वाक्यं, सार्वभौमो व्यजिज्ञपत् । ईदृशाः संति किं मां, भरतक्षेत्रसंभवाः॥२०॥ केवलज्ञानविज्ञात लोकालोकस्वरूपकः । तदा जगौ जिनो राजन् , स्वरूपं भारतं श्रृणु ॥२१॥ तत्र कालोऽवसर्पिण्यु-त्सर्षिणी भेदतो द्विधा । विंशत्या कोटिकोटीनां सागराणां स पूर्यते॥२२॥ अराः षडवसर्पिण्या-मुत्सपिण्यां षडेव ते । विपरीता इति काल--चक्रं द्वादशभिस्त्वरैः ॥२३॥ एकांतसुखमारोऽत्र, स्याञ्चतुःकोटिकोटिमान् । सुखमा सागराणां तु, त्रिकोटिकोटिटंकितः ॥२४॥ निवृत्तः सुखदुःखाभ्यां सुखमादुःखमारकः। द्वाभ्यां च कोटिकोटिभ्यां सागराणामजायत ॥२५॥ एकया कोटिकोटयाढयश्चतुर्थः संभवेदरः । द्विचत्वारिंशताब्दानां सहस्ररुनता युतः ॥२६॥ दुःखमा त्वेकविंशत्या, सहसः शरदां भवेत् । एकांत दुःखमारोप्ये-कविंशतिसहस्रकैः ॥२७॥ तबारे प्रथमे मां--त्रिपल्योपमजीविनः । त्रिगव्यूतितनूछाया, दिनत्रितयभोजिनः ॥२८॥ द्वितीयस्मिन् भवेयुस्ते, द्विपल्यप्रमितायुषः । द्विगब्यूतिशरीराश्च, वासरद्वयभोजिनः ॥२९॥ तृतीयस्मिन्नरे मा, एकपल्योपमायुषः । एकगव्यूतिमानांगा, एकवासरभक्षिणः ॥३०॥ एवं जनाचतुर्थारे, कल्पद्रुमफलाशनाः । पूर्वकोटिमितायुष्काः, पंचधनुःशतोछ्याः ॥३१॥ वृषभश्चतुरशीति-लक्षपूर्वायुरीश्वरः। पंचधनुःशतोच्छ्रायः, शरीरेण व्यभासतः ॥३२॥ द्वासप्ततिपूर्वलक्षा–युरासीदजितो जिनः। सार्धचतुःशतधनुः, प्रमाणवपुरन्वितः ॥३३॥ पूर्वाणां षष्टिलक्षण, प्रतितं जीवितं दधौ । चतुःशतधनुर्मान--वपुश्च संभवो विभुः ॥३४॥ पंचाशत्पूर्वलक्षायु:--समन्वितोऽभिनंदनः । सार्वत्रिशतकोदंड--प्रमाणदेहधारकः ॥३५॥ चत्वारिंशल्लक्षपूर्वा–युष्कः सुमतिबोधिदः । धनुस्त्रिशतमानांगो, बभूव सुमतिप्रभुः ॥३६॥ त्रिंशल्लक्षपूर्वजीवि-तव्यः पद्मप्रभः प्रभुः । सार्धद्विशतकोदंड-प्रमाणदेहधारकः ॥३७॥
Page #224
--------------------------------------------------------------------------
________________
सर्ग
૨૧૭
विंशतिपूर्वलक्षायु-मितः सुपार्श्वतीर्थपः । धनुर्दिशतमानांगो, विरराज महीतले ॥३८॥ दशलक्षपूर्वायुष्को-ऽभवच्चंद्रप्रभः प्रभुः । सार्धशतधनुस्तुंग-शरीरेण समन्वितः ॥३९॥ सुविधिः सुविधिः सार्वो, द्विलक्षपूर्वजीवितः । धनुःशतप्रमाणांग-मुच्चत्वेन दधार च ॥४०॥ एकलक्षपूर्वायुष्कः, शीतलः शीतलद्युतिः । धनुर्नवतिमानांग-बानभूदर्हदुत्तमः ॥४१॥ वर्षाणां चतुरशीति-शतसहस्रजीवितः । अशीतिधनुर्मानांगः, श्रेयांसः श्रेयसान्वितः ॥४२॥ द्वासप्ततिवर्षलक्ष–जीवितव्यो जगत्प्रभुः । सप्ततिधन्वमानांगो, वासुपूज्यो जिनो बभौ।।४३॥ षष्टिवर्षलक्षायुष्को, विमलो विमलोदयः । षष्टिकोइंडमानांगो, बभूव जग दीश्वरः ॥४४॥ त्रिंशल्लक्षशरन्मान–जीवितोऽनंततीर्थपः । पंचाशद्धन्वमानेन, शरीरेण व्यभासत ॥४५।। दशहायनलक्षायु-र्धारको धर्मबोधिदः । अशोभततरां पंच-चत्वारिंशद्धनुस्तनुः ॥४६॥ एकवर्षलक्षायुष्कः, शांतिकृच्छांतितीर्थपः। चत्वारिंशद्धनुर्मानं, शरीरमदधत्तमां ॥४७॥ कुंथुर्नवनवत्यब्द-सहस्रायुजिनाधिपः । पंचत्रिंशद्धनुर्मान-वपुषा शोभयद्भुवं ॥४८॥ अरोऽर्हश्चतुरशीति-शरत्सहनजीवितः । त्रिंशद्धनुःप्रमाणेन, शरीरेण विराजितः ॥४९॥ श्रीमल्लिः पंचपंचाश-द्वर्षसहस्रजीवितः । पंचविंशतिकोदंड-मानेन वपुषा बभौ ॥५०॥ त्रिंशद्वार्षसहस्राणां, मानेन जीवितान्त्रितः । विशतिधन्वमानांगः, सुव्रतो मुनिसुव्रतः ॥५१॥ दशवर्षसहस्राणां मानेन जीविताश्रितः । पंचदशधनुस्तुंगो, नमिर्जिनोऽजनि क्षितौ ॥५२॥ अब्दैरेकसहस्रेण, मितेन जीवितेन च । दशधन्वप्रमाणेन, देहेन नेमिराबभौ ॥५३॥ एकशतशरन्मान-जीवितव्येन संयुतः। नवहस्तप्रमाणांगः, श्रीराश्वः समजायत ॥५४॥ द्वासप्ततिशरदायु-बभूव त्रिदशाचितः । सप्तहस्तप्रमाणांगः, श्रीवीरश्चरमो जिनः ॥५५॥ एतेभ्यः सर्वसार्वेभ्यः, आयुषा वपुषा पुनः । विज्ञेया इतरे लोकाः, किंचिदाधिक्यधारिणः ॥५६॥ माशतायुषः सप्त-हस्तोच्चाः पंचमे त्वरे । षष्टे षोडशवर्षायु–धरा द्विहस्तकोच्छ्याः ॥५७॥ तीर्थस्य नेमिनाथस्य, वर्तमानतया त्वयं । दशधनुःप्रमाणांगो, विद्यते मुनिनारदः ॥५८॥
“મનુષ્યનિમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મચર્યના ગુણવડે પ્રસિદ્ધ અને સ્વેચ્છાચારી (પિતાની ઈચ્છા મુજબ ફરનારા) નારદ નામના આ ઋષિમુનિ છે. પિતે તપસ્વી અને વૈરાગી હોવા છતાં પણ કૃષ્ણ સાથેના મૈત્રી સંબંધથી તેના પુત્રની ભાળ પૂછવા માટે અહીં આવ્યા છે, ભગવંતની વાણી સાંભળીને ચક્રવતીએ પૂછયું : “ભગવન, ભરતક્ષેત્રમાં શું આવા મનુષ્યો હોય છે? ત્યારે કેવલજ્ઞાનથી કાલેકના સ્વરૂપને હાથમાં રહેલા આંબળાની માફક નેતા અને જાણતા અરિહંત પરમાત્માએ કહ્યું : “રાજન, ભરતક્ષેત્રના સ્વરૂપને તું બરાબર સાંભળ. ભરતક્ષેત્રમાં વિશકેડીકેડી સાગરોપમ પ્રમાણુ ઉત્સર્પિણી અને અવસર્પિણ નામના બે પ્રકારના
૨૮
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કાળ હોય છે. તેમાં છ આરા અવસર્પિણીના અને છ આરા ઉત્સર્પિણીના- એમ બાર આરા વડે એક કાલચક્ર થાય છે. (અવસર્પિણીબલ, બુદ્ધિ, આયુષ્ય, શરીર વિગેરે દિનપ્રતિદિન ઘટતું ઘટતું જાય, ઉત્સર્પિણી-બલ-બુદ્ધિ-આયુષ્ય-શરીર વિગેરે દિનપ્રતિદિન વધતું વધતું થાય.) ૧. સુષમસુષમ-એકાંતે સુખ હોય તે ચાર કટાકેટિ સાગરોપમનો પહેલે આરે. ૨. સુષમ-સુખ હોય તે ત્રણ કોટાકેટિ સાગરોપમને બીજો આરે. ૩. સુષમદષમ સુખ વધારે અને દુઃખ ઓછું એ બે કટાકોટિ સાગરોપમને ત્રીજે રે. ૪. દશમસુષમજેમાં સુખદુઃખ સમાન હોય તે એક કટાકેટિ સાગરોપમને એથે આર. ૫. દુષમજેમાં દુઃખ વધારે અને સુખને કંઈક આભાસ હોય તેવો એકવીશ હજાર વર્ષને પાંચમે આર. ૬. દષમદુષમ–જેમાં નર્યું દુઃખ દુઃખને દુઃખ જ હોય, તે એકવીશ હજાર વર્ષને છઠ્ઠો આવે. આ પ્રમાણે અવસર્પિણીના છ આરા હેય. તેમાં પ્રથમ આરામાં મનુષ્પો ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રણ ગાઉ ઊંચાઈના શરીરવાળા અને ત્રણ દિવસે ભજન કરનારા હોય છે, એ રીતે બીજા આરામાં મનુષ્યો બે પલ્યોપમના આયુષ્યવાળા બે ગાઉના શરીરવાળા અને બે દિવસે ભજન કરનારા હોય છે ત્રીજા આરામાં મનુષ્ય એક પલ્યોપમ (અસંખ્યાત)ના આયુષ્યવાળા, એક ગાઉન શરીરવાળા અને આંતરે દિવસે ભજન કરનાર હોય છે. ચેથા આરામાં મનુષ્ય પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળા (૭૦લાખને ૭૦ લાખથી ગુણતા જે સંખ્યા આવે તેને પૂર્વકોડવર્ષ કહેવાય છે.) પાંચસે ધનુષ્યની કાયાવાળા (પાંચ ધનુષ્ય-૦ ગાઉ) અને કલ્પવૃક્ષના ફળનું ભજન કરનારા હોય છે.
-ર૪ તીર્થકરેનું શરીર પ્રમાણુ અને આયુષ્ય૧-૦ષભદેવ ભગવાનનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય અને ૫૦૦ ધનુષ્યની ઉંચાઈનું શરીર. ૨-અજિતનાથ ભગવાનનું ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય અને ૪૫૦ ધનુષ્યનું શરીર. ૩--સંભવનાથ ભગવાનનું ૬૦ લાખપૂર્વનું આયુષ્ય અને ૪૦૦ ધનુષ્યનું શરીર. ૪-અભિનંદન સ્વામીનું ૫૦ લાખ પૂર્વનું આયુષ્ય અને ૩૫૦ ધનુષ્યનું શરીર. પ-સુમતિનાથ ભગવાનનું ૪૦ લાખ પૂર્વ નું આયુષ્ય અને ૩૦૦ ધનુષ્યનું શરીર. ૬-પદ્મપ્રભ સ્વામીનું ૩૦ લાખ પૂર્વનું આયુષ્ય અને ૨૫૦ ધનુષ્યનું શરીર. ૭–સુપાર્શ્વનાથ પ્રભુનું ૨૦ લાખ પૂર્વનું આયુષ્ય અને ૨૦૦ ધનુષ્યનું શરીર. ૮-ચન્દ્રપ્રભ સ્વામીનું ૧૦ લાખ પૂર્વનું આયુષ્ય અને ૧૫૦ ઘનુષ્યનું શરીર.
–સુવિધિનાથ ભગવાનનું ૨ લાખ પૂર્વનું આયુષ્ય અને ૧૦૦ ધનુષ્યનું શરીર, ૧૦-શીતલનાથ ભગવાનનું ૧ લાખ પૂર્વનું આયુષ્ય અને ૯૦ ધનુષ્યનું શરીર. ૧૧-શ્રેયાંસનાથ ભગવાનનું ૮૪ લાખ વર્ષનું આયુષ્ય અને ૮૦ ધનુષ્યનું શરીર, ૧૨-વાસુપૂજ્ય સ્વામીનું ૭૨ લાખ વર્ષનું આયુષ્ય અને ૭૦ ધનુષ્યનું શરીર.
Page #226
--------------------------------------------------------------------------
________________
સટ્ટ
૨૧૯
૧૩–વિમલનાથ ભગવાનનુ' ૬૦ લાખ વર્ષનું આયુષ્ય અને ૬૦ ધનુષ્યનું શરીર. ૧૪–અનંતનાથ ભગવાનનુ` ૩૦ લાખ વર્ષોંનુ આયુષ્ય અને ૫૦ ધનુષ્યનું શરીર. ૧૫-ધનાથ ભગવાનનુ ૧૦ લાખ વર્ષનું આયુષ્ય અને ૪૫ ધનુષ્યનું શરીર. ૧૬-શાંતિનાથ ભગવાનનું ૧ લાખ વર્ષનું આયુષ્ય અને ૪૦ ધનુષ્યનું શરીર. ૧૭-કુંથુનાથ ભગવાનનું ૯૯ હજાર વર્ષનું આયુષ્ય અને ૩૫ ધનુષ્યનું શરીર. ૧૮-અરનાથ ભગવાનનુ ૮૪ હજાર વનું આયુષ્ય અને ત્રીશ ધનુષ્યનુ' શરીર. ૧૯-મલ્લીનાથ ભગવાનનું ૧૫ હજાર વ તુ આયુષ્ય અને પચ્ચીસ ધનુષ્યનું શરીર, ૨૦-મુનિસુવ્રત સ્વામીનુ` ૩૦ હજાર વસ્તુ આયુષ્ય અને વીશ ધનુષ્યનું શરીર. ૨૧-મિનાથ ભગવાનનું ૧૦ હજાર વર્ષનું આયુષ્ય અને પદર ધનુષ્યનું શરીર. ૨૨-નેમિનાથ ભગવાનનુ ૧ હજાર વર્ષનું આયુષ્ય અને દશ ધનુષ્યનું શરીર, ૨૩-શ્રી પાર્શ્વનાથ ભગવાનનુ ૧૦૦ વર્ષનું આયુષ્ય અને નવ હાથનુ શરીર. ૨૪-શ્રી મહાવીર સ્વામીનું ૭૨ વર્ષીનુ આયુષ્ય અને સાત હાથનું શરીર.
એ સર્વે તીર્થંકર ભગવંતના આયુષ્ય અને શરીર પ્રમાણ બીજા મનુષ્યા કરતા કઈક અધિક જાણવા. પાંચમા આરામાં મનુષ્યેનુ' સે। વર્ષનું આયુષ્ય અને સાત હાથની ઊંચાઈનું શરીર પ્રમાણ. છઠ્ઠા આરામાં મનુષ્યાનુ` સેાળ વસ્તુ આયુષ્ય અને બે હાથનુ શરીર પ્રમાણ હાય છે. વર્તમાન ચેાવીસીમાં બાવીશમા તીર્થંકર નેમિનાથના તીમાં આ દશ ધનુષ્યના શરીરવાળા નારદમુનિ છે. जिनमभ्यदधच्चत्र—वर्ती स्वामिन्नसौ मुनिः । कथमत्र समायातो दुर्लध्ये पादचारिणां ॥ ५९ ॥ उवाच भगवान् जंबू — द्वीपदक्षिणभारते । नवमो वासुदेवोऽस्ति, कृष्णाख्यो धर्मध्यानवान् ||६०॥ तत्पुत्रो जातमात्रश्च, केनापि वैरतो हृतः । तस्य शुद्धिं समादातु - मयमेतोऽस्ति मेंति ॥ ६१ ॥ શુદ્રસ્ય મહાચર્યેળ, ફેશવરત્યયાળિઃ । તસ્ય વિદ્યતે વિદ્યાવિહાોમામિની ૬૨/ પશ્રિમતિ સર્વત્ર, દુધવા વિઘવા તથા । સ્થાપના ન મૂળાનાં, વર્તતંતઃપુરેષિ તાદ્દશા
ભગવાન સિમ'ધર સ્વામી પાસેથી ભરતક્ષેત્રનું વર્ણન સાંભળીને પદ્મનાભ ચક્રવતી એ પૂછ્યું:–‘સ્વામિન્, દુલવ્ય એવા આ મહાવિદેહક્ષેત્રમાં આ મુનિ ભરતક્ષેત્રથી પગે ચાલીને કેવી રીતે આવ્યા હશે? અને કયા કારણે આવ્યા છે ?” ભગવંતે કહ્યુંઃ -રાજન્, જ બૂદ્વિપના ભરતક્ષેત્રમાં ધર્મ ધ્યાનમાં તત્પર નવમા કૃષ્ણ નામના વાસુદેવ છે. જન્મતાની સાથે તેના પુત્રનું કેાઈ વૈરીએ અપહરણ કર્યુ છે. મારી પાસેથી તેની ભાળ મેળવવા માટે અહી આવ્યાછે. દેશિવરતિને ધારણ કરનારા શુદ્ધ બ્રહ્મચારી એવા આ નારદમુનિ પાસે આકાશગામિની વિદ્યા છે. મનેાહર એવી વિદ્યાના બળે તેઓ સત્ર પરિભ્રમણ કરી શકે છે, રાજાએના અંતઃપુરામાં જતા પણ તેઓને કોઈ રોકી શકતુ' નથી.
Page #227
--------------------------------------------------------------------------
________________
શાંભ-પ્રદ્યુમ્ન ચર્ચાત્ર
भगवद्भाषितं श्रुत्वा, वचनं रचनांचितं । स्थिति कृष्णस्य शुश्रूषुः सार्वभौमो व्यजिज्ञपत् ||६४॥ नवमो वासुदेवोऽयं, त्रिखंड प्रभुतायुतः । महाबाहुर्बलोपेतः संभवेद्विष्णुभावतः || ६५ ॥ किं नामका पुरी तस्य तत्सुतोऽपहृतः कथं । केन प्राग्जन्मवैरेण, तत्सर्वं मे प्रसादय ||६६ ||
२२०
ભગવતે ભાખેલા મધુર વચનનું શ્રવણુ કરીને કૃષ્ણની સ્થિતિને જાણવાની ઈચ્છાથી ચક્રવતી એ ભગવ’તને વિજ્ઞપ્તિ કરીઃ-ભગવદ્, તે ત્રણખંડના અધિપતિ નવમા વાસુદેવ મહાબળવાન અને તેમનુ વાસુદેવપણુ કેવુ' હાય ?તેની નગરી કેવી હાય ? અને તેના પુત્રનુ અપહરણ તેના પૂર્વ જન્મના કયા વૈરીએ કર્યુ છે તે સઘળા વૃત્તાંત જણાવવા આપ કૃપા કરો.
पृष्टे सतीतिः षट्खंड – भर्त्रा शुश्रूषया तदा । जिनेन जगदे यर्हि, शुश्रूषा ते तदा शृणु ॥६७॥ कृष्ण इत्याख्यया ख्यातो, द्वारवतीपुरीपतिः । तस्यास्ते रुक्मिणी देवी, देवीरूपाधिकद्युतिः ॥६८॥ तया प्रासूयतादित्य - प्रद्योतप्रस्फुरद्वपुः । तनयो विनयोपेत, आजन्मतोऽपि भाग्यवान् ॥ ६९ ॥ तद्वर्धापनिकां दातु —मागुर्दास्यस्तदंतिके । तेन तासां ददेऽदभ्रं द्रविणं निरुपद्रवं ॥ ७० ॥ संजाते दिवसे षष्टे, निजांगजदिदृक्षया । रुक्मिणीनिलयं प्रीत्या, जग्मिवान् पुरुषोत्तमः ॥ ७१ ॥ विनयः प्रतिपत्तिश्च, विष्णोस्तयापि निर्मिता । स्थित्वा सोऽपि सुतं तत्रा - नायय दर्शनोत्सुकः॥७२॥ रुक्मिण्यापि स्वहस्ताभ्यां, पुंडरीकाक्षहस्तयोः । चिंतामणिरिवात्मीयः, सुतो दत्तः समीक्षितुं ॥७३॥ द्योतयंतं दिशः स्वांग — द्युतिभिर्वीक्ष्य भानुवत् । भूयात्प्रद्युम्ननामाय - मित्युक्त्वा तं ददौ हरिः ७४ द्राक् प्रतिदीयमानः सः, रुक्मिणीकरयोः शिशु । जह्रे प्राग्जन्मवैरेण, विचालाध्धूमकेतुना ।।७५। हृत्वा विद्वेषतस्तेन, गते वैताढयपर्वते । टंकाख्यायाः शिलायाश्रो - परि मुक्तः स मृत्यवे ॥७६॥ तस्यायुषा शिशोस्तत्रा - गमद्विद्याधराधिपः । कालसंवर संज्ञाको, युक्तः कमलमालया ॥७७॥ विद्याधराधिपेनात्म – नगरं प्रति गच्छता । विमानस्तंभनात्प्रातस्तेजस्वी ददृशे शिशुः ॥ ७८ ॥ विमानात्स समुत्तीर्य, तं समादाय बालकं । पत्न्याः कमलमालाया, अपुत्रिण्याः समर्पितः ॥ ७९ ॥ वर्ततेऽस्य सुताः पंच — शतानि शौर्यशालिनः । तेभ्योऽयं पालकत्वेन, हीनो किंचित्भविष्यति ८० ॥ भविष्यति तदा दुःखं, मदीये मम मानसे । तत्सोढुं शक्ष्यते नैव ततोऽस्याग्रहणं वरं ॥८१॥ चितयंतीति दुःखेन, पुत्रस्यात्मन्यसंभवात् । पतिना दीयमानं तं, बालकं नाग्रहीदियं ॥८२॥ तदा जगाद तां पत्नीं, विद्याभृत्कालसंवरः । कथं प्रिये न गृह्णासि, बालकमेनमद्भुतं । । ८३ ॥ ततः कमलमालोचे, स्वामिंस्तव सुता मताः । संति पंचशतीमानाः, पुरस्तेषामयं च किं ॥ ८४ ॥ मया स्वीकृतमेतं च पुत्रं त्वं मन्यसे न हि । तदा तु प्रत्युत क्लेशः, स्वीकृत एव केवलं ॥ ८५ ॥ श्रुत्वेत्यूचे स यद्येवं, त्वच्चितेऽस्ति विचारणा । भूयादद्यप्रभृत्यस्य यौवराज्यं मयार्पितं ॥८६॥
Page #228
--------------------------------------------------------------------------
________________
स- इ
२२१
1
उक्त्वेति मुखतो बालं, तिलकेन समर्च्य च । यौवराज्यसुतत्वेन स्वस्त्रियस्तेन सोऽर्पितः ॥८७॥ लात्वा तं पुत्रवत्तत्र पाल्यमानस्तया मुदा । सुखेन वर्धते भाभि - रावाल्यादपि सोऽर्कवत् ॥ ८८ ॥ पुण्यात्संकेतमात्रेण, ख्यातं नाम क्षितौ सतां । प्रद्युम्न एव तत्रापी - तीव तथा ददेऽभिधा॥८९॥ युक्तः षोडशभिर्लाभैः, षोडशभिश्च हायनैः । हृद्यविद्याद्वयीप्रोद्य - - स्त्रीभृत्पित्रोर्मिलिष्यति ॥९०॥ लक्षणानि भविष्यंत्य -- मूनि तस्य समागमे । चमत्कारकराणि च तान्याकर्णय भूपते ! ॥ ९१ ॥ उद्यानफलदातारो, येऽभविष्यन्न पादपाः । फलानि तेऽपि दास्यति, महांति तत्समागमे ॥९२॥ तानि ये ददतोऽभूवन्, दास्यति ते विशेषतः । फलदा इति सौवाख्यां, सत्यीकर्तुमिवावनौ ।।९३॥ सौख्यानि वर्धमानानि, भविष्यति पुरीनृणां । न्यायव्यापारयोगेन, वर्धिष्यंते धनानि च ।। ९४ ॥ चित्तं चंचलमप्युच्चै--चित्तादपि विलोचने । लोचनाभ्यां मुखं तस्या -- तुच्छं सा लप्स्यते तदा९५ मेघवृष्टयाहतपुष्प -- कदंबशोखिनो यथा । उच्छ्रवसिष्यति तद्रोम - - राजीरध्युष्टकोटिकाः ||९६ || चंद्रं दृष्ट्वा समुद्रस्य, वेलायाः संभवो यथा । रुक्मिण्याः स्तनजो भावी, प्रस्तावो वीक्ष्य तं तथा९७ प्रवर्तते पुरा येषां प्रीतिः कुत्रिमतान्विता । पयसि ता स्थितिरिव, तन्मिलिता भविष्यति ॥ ९८ ॥ विरोधो जायमानोऽभू-- द्येषां प्रीतौ परस्परं । स एव विलयं तेषां प्रयास्यत्यविलंबितं ॥९९॥ नवपल्लववत्वेन सर्वेऽपि फलिनो द्रुमाः । तेषां च भक्षणत्वेन, तिर्यचोऽपि सपुष्टयः ।।६००॥ तेषां दधिपयःपान - सर्पिः स्वादनतो द्रुतं । आधिदुर्व्याध्यभावेन, पुष्टिमद्देहधारिणः ॥ १ ॥ काणाः कुब्जाः कुरूपाश्च ये भविष्यति देहिनः । द्विनेत्राः सुंदराकाराः, सुरूपा वररोचिषः ॥२॥ नागरा वरनागर्यो, मोदमेदुरमानसाः । विस्फुरिष्यंति गोविंद - राज्यादपि विशेषतः ॥३॥ रूपवती सचातुर्या, धनाढ्या कामिनीव हि । पत्यागमे तथा द्वार - वती नूनं तदागमे ॥४॥ सचैतन्या अचैतन्याः, पदार्थाः सकला अपि । सुभगत्वं धरिष्यंति, त्यक्त्वा दुर्भगतां निजां ॥ ५ ॥ वैरेणापहृतस्याशु, सुरेण धूमकेतुना । शुद्धयै कृष्णकुमारस्य, स्नेहेन मुनिरागतः || ६ |
ચક્રવતીની કૃષ્ણને વૃત્તાંત જાણવાની ઈચ્છાથી ભગવતે કહ્યું:-રાજન્દ્વારિકાનગરીના અધિપતિ કૃષ્ણની દિવ્યરૂપને ધારણ કરનારી રૂક્િમણી નામની પટ્ટરાણી છે. તેણીએ સૂર્યસમાન તેજસ્વી, શરીરની કાંતિને ધારણ કરનારા પુત્રને જન્મ આપ્યા. તે જન્મથી જ ભાગ્યશાળી છે. પુત્રજન્મની વધામણી આપવા માટે દાસી કૃષ્ણ પાસે ગઈ અને કૃષ્ણે વધા મણી લાવનાર દાસીને ખૂબ દ્રવ્ય આપ્યુ, પુત્રને જોવાની ઉત્કંઠાથી છજે દિવસે પુરૂષોત્તમ પ્રીતિથી રૂકિમણીના રાજમહેલમાં ગયા, રૂકિમણીએ વિનયપૂર્વક વિષ્ણુને બેસવા માટે આસન આપ્યું. પુત્રને જોવાની ઉત્સુકતાથી રૂકિમણી પાસેથી પુત્રને માગ્યેા, રૂકિમણીએ પણ એ હાથથી ચિંતામણી રત્નની જેમ પુત્રને શ્રી કૃષ્ણના હાથમાં આપ્યા. પેાતાના શરીરની ક્રાંતિથી
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૨
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
દશે દિશાને પ્રકાશિત કરતા પુત્રને જોઈને હરિએ કહ્યું : “આ પુત્રનું નામ આપણે પ્રદ્યુમ્નકુમાર રાખીશું.' એમ કહીને જ્યાં રુકિમણીના હાથમાં આપવા જાય છે ત્યાં વચમાંથી જ પૂર્વ જન્મને વૈરી ધૂમકેતુદેવ બાલકનું અપહરણ કરી ગયે. મારી નાખવાની ઇચ્છાથી વૈરી ધૂમકેતુએ વૈતાઢય પર્વતની ટેકશિલા ઉપર બાળકને મૂકી દીધું. તેના આયુષ્યબળથી વિદ્યાધરના અધિપતિ કાલસંવર’ નામનો રાજા પિતાની પટ્ટરાણી કમલમાલાની સાથે પોતાની રાજધાની તરફ જતો હતો તેનું વિમાન આકાશમાં સ્તંભી ગયું, વિમાનમાંથી નીચે ઉતરીને જોતાં તેજસ્વી બાળકને જે. બાળકને લઈ અપુત્રિણી એવી પિતાની પત્ની કમલમાલાને આપવા માંડ્યો પરંતુ કમલમાલા લેતી નથી. નહી ગ્રહણ કરવાનું કારણ પૂછવાથી કમલમાલા એ કહ્યું: “સ્વામિન, આપના પરાક્રમી બીજા પાંચ પુત્ર છે. આ બાળકનું હું પાલન કરું, પરંતુ આ પુત્ર તમારા પાંચ પુત્રેથી ના કહેવાય. એને રાજ્ય મળે નહી તે ભવિષ્યમાં આ દુઃખ મારાથી સહન થઈ શકે નહી. એના કરતાં આ બાળકને ગ્રહણ નહી કરો એ જ સારૂં.” ત્યારે કાલસંવરે કહ્યું : “પ્રિયે, આવા અદ્દભુત બાળકને તું ગ્રહણ નહી કરે? જે તે ખરી કેટલો તેજસ્વી છે. કમલમાલા કહે એને હું ગ્રહણ કરું પરંતુ તમે એને રાજ્ય ના આપ તો ઉલ્ટો મને કલેશ થાય. માટે જ એને હું સ્વીકારતી નથી, સાંભળીને કાલસંવર રાજાએ કહ્યું : “જે તને એમ જ છે તે આ પુત્રને હું આજથી જ યુવરાજ પદવી આપું છું એમ કહી તેના કપાલમાં યુવરાજનું તિલક કરી પોતાની પત્ની કમલમાલાને આપે. કમલમાલા તેને લઈને પુત્રની જેમ પાલન કરવા લાગી. તે પ્રદ્યુમ્ન સુખવડે અને સૂર્યની જેમ શરીરની કાંતિવડે દિવસે દિવસે વધવા લાગે, તેના પુણ્યના સંકેતથી પૃથ્વીતલમાં પ્રદ્યુમ્નતરીકે પ્રસિદ્ધ થશે! તે પ્રદ્યુમ્નકુમાર મનહર એવી બે વિદ્યાઓ, પત્ની અને અદ્ભુત એવા સેળલાભ સહિત મેળવષે તેના માતાપિતાને મળશે. એના જન્મદાતા માતા પિતાને જ્યારે મળશે ત્યારે દ્વારિકામાં ચમત્કારી લક્ષણે થશે તે સાંભળ, ઉદ્યાનેમાં ફળને નહી આપનારા વૃક્ષે નવપલ્લવિત થઈ ઘણું ફળ આપનારા બનશે. વૃક્ષોનું “ફલદા' વિશેષણ સાર્થક થશે. નગરવાસી મનુષ્યમાં સુખની વૃદ્ધિ થશે. ન્યાય નીતિપૂર્વકના વ્યાપારથી ધનની વૃદ્ધિ થશે. ચિત્તની ચંચળતા હોવા છતાં પણ પ્રદ્યુમ્નના અનુપમ મુખને જોવા માટે ચિત્તની અત્યંત વ્યગ્રતાથી અંધજનેને પણ નેત્રે પ્રાપ્ત થશે. મેઘની વૃષ્ટિથી કદબવૃક્ષના પુષ્પો અંકુરિત થાય તેમ પ્રદ્યુમ્નને જોઈને રૂકિમણીની સાડાત્રણ કોડ રેમરાજી વિકસ્વર થશે, ચન્દ્રને જોઈને જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેમ પ્રદ્યુમ્નને જોઈને તેના સ્તનમાંથી દૂધની ધારા છૂટશે. જેની પ્રીતિ પહેલા કૃત્રિમ હશે તે પણ પાણીમાં રહેલી રેખાની જેમ એકમેક બની જશે, જેઓની પ્રીતિમાં પરસ્પર વિરેાધ હશે તેઓને પણ વિરોધ તરત જ શમી જશે. સર્વે વૃક્ષે નવપલ્લવિત થશે. તેના ભક્ષણથી તિર્યંચે (પશુઓ) પણ પુષ્ટ બનશે. તે પશુઓના દહી, દૂધ અને ઘીના ભક્ષણથી મનુષ્યની આધિવ્યાધિઓ નાશ પામશે અને શરીરને પુષ્ટિકારી બનશે. કાણુ મનુષ્ય બે નેત્રવાળા કુન્જમાને સુંદર આકૃતિવાળાં અને કુરૂપ મનુષ્ય સુંદર અને શ્રેષ્ઠ રૂપવાળા
Page #230
--------------------------------------------------------------------------
________________
सग-१
૨૨૩
થશે. કૃષ્ણના રાજ્યથી પણ અધિકતર નગરવાસી નરનારીઓના મન આનંદિત બનશે. પતિના આગમનથી જેમ સ્ત્રી રૂપવતી, ચાતુર્યવંતી અને ધનાઢયા બને છે તેમ પ્રદ્યુમ્નના આગમનથી દ્વારિકા રૂપવતી, ચાતુર્યવંતી અને ધનાલ્યા બનશે. જડ અને ચેતન-સરળાયે પદાર્થો પિતાની દુર્બળતાને ત્યાગ કરી સુભગતાને ધારણ કરશે. આવા પ્રકારના પુણ્યશાળી પ્રદ્યુમ્નકુમારની ભાળ મેળવવા માટે કૃષ્ણના સ્નેહથી પ્રેરાઈને અહીં નારદ આવ્યા છે. हर्षाहर्षकरं तस्य, श्रुत्वा स्वरूपमद्भुतं । प्रजजल्प जिनाधीशं, सार्वभौमः सविस्मयः ॥७॥ त्वया प्रोक्तं समासेना-कणितं तन्मया विभो ! । विस्तरेण प्रजल्पास्य, स्वरूपं पूर्वजन्मनः ॥८॥ ईदृग्भाग्योदयस्तस्या-बाल्यादप्यभवत्कथं । कथं वा तेन देवेन, सार्ध वैरं दुरासदं ॥९॥
હર્ષ અને વિષાદ કરનારું પ્રદ્યુમ્નનું અદ્ભુત સ્વરૂપ સાંભળીને વિમય પામેલાં ચક્રવર્તીએ ભગવાન સિમંધરસ્વામીને પૂછયું : ભગવન, આપે સંક્ષેપથી પ્રદ્યુમ્નનું સ્વરૂપ મને બતાવ્યું, હવે તેના પૂર્વજન્મનું વિસ્તૃત સ્વરૂપ સમજાવવા કૃપા કરો.
ભગવન, મને એક વાતનું આશ્ચર્ય થાય છે કે આવા પ્રકારના ભાગ્યશાળી બાળકને જન્મતાની સાથે દેવની સાથે કેવી રીતે વૈર બંધાયું હશે? पनरप्यदिते सार्व-भौमेनेति मनीषिणा । जिनोऽवा नरदेव त्वं, यदिच्छसि तदा शृणु ॥१०॥ जंबूद्वीपे क्षितिख्याते, समाश्रिते सुपर्वभिः । पवित्रे भरतक्षेत्रे, देशोऽस्ति मगधाभिधः ॥११॥ शालिनिष्पत्ति यस्त्व-शालिलक्ष्मीश्च देशके । वशालिगीतगानेन, शालिग्रामोऽस्ति शोभनः ॥१२॥ ब्रह्मबीजप्रसूतोऽहं, जातियेष्टा ततो मम । वहन्निति स्मयं तत्र, सोमदेवोऽस्ति वाडवः ॥१३॥ अग्निलेत्यभिधानेन, प्रसिद्धा तस्य कामिनी । मानिनीमाननाशाय, रूपेण विधिना कृता ॥१४॥ भुंजानयोर्मुदा भोगा-ननल्पद्रव्यपूर्णयोः । कार्य हि कारणैः साध्यं, तद्भर्याधानमादधत् ॥१५॥ आधानसमये पूर्णे,सुषुवाते सुतौ तया । अग्निभूतिर्वायुभूति-रित्याख्या च कृता तयोः ॥१६॥ निर्गधानि प्रसूनानि, यथा किंशुकशाखिनां । न राजंते तथा विद्या-विहीनाः पूरुषा भुवि ॥१७॥ ध्यात्वेत्यध्यापनार्थ ता-वुपाध्यायसमीपके । विमुक्तौ तनयौ ताभ्यां, दूरामोच्यावपि क्षणं ॥१८॥ पूर्वजन्मैकसंस्कार-वशेनापठतां च तौ । बहून्यन्यानि शास्त्राणि, वेदान् विशेषतः पुनः॥१९॥ कन्ययो रुपवत्योश्च, द्विजातिजातयोस्तयोः । पितृभ्यां यौवने काले कारितं करपीडनं ॥२०॥ एकं रुपं द्वितीयं तु, प्रभूतद्रव्यगर्विता । ब्राह्मणेषु तृतीयं च वेदादिपारगामिता ॥२१॥ चतुर्थों भ्रातृसंयोगः, पंचमं यौवनं वरं । षष्टं ब्राह्मणजातिश्च, सप्तमं लोकमानिता ॥२२॥ एतेष्वपि पदार्थेषु, झेकोपि दुस्सहो भवेत् । किं पुनर्मिलिताः सप्त, न कस्य मदहेतवे ॥२३॥ ततस्तौ द्वौ मदोन्मत्तौ, गभीरवेदिनाविव । भ्रमंतावभिमानेन, सर्वत्र ग्राम इच्छया ॥२४॥
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૨૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
બુદ્ધિશાળી એવા ચક્રવતીના કથનથી ભગવંતે કહ્યું: “રાજન, સંસારી જીને રાગષનું કારણ પ્રાયઃ પૂર્વજન્મના ઋણાનુબંધને અનુસરીને હેય છે, તે હવે પ્રધુમ્નના પૂર્વ જન્મના વૃત્તાંતને કહું છું તે તું સાંભળ.”
જબૂદ્વીપમાં પૃથ્વીતલને વિષે પ્રખ્યાત અને દેવો વડે આશ્રિત એવા ભરતક્ષેત્રમાં મગધ નામને દેશ છે. જેમાં શાલિ (ડાંગર-ચોખા)ની વધારે પ્રમાણમાં ઉત્પત્તિ છે અને લક્ષમીવંતને વાસ છે, તેમજ સદૈવ ગીતગાન વડે ઉલ્લસિત વાતાવરણ છે તેવું સુંદર શાલિગ્રામ નામનું નગર છે. તે શાલિગ્રામમાં “બ્રહ્માના બીજ સ્વરૂપ મારી ઉત્તમ જાતિ છે,” એવા પ્રકારના અહંકારને ધારણ કરતે એમદેવ નામને બ્રાહ્મણ રહે છે. પિતાના રૂપ વડે જગતની સ્ત્રીઓને તુચ્છ ગણનારી અગ્નિલા નામની તેની પત્ની છે, સાંસારિક સુખ ભોગવતા ભેગના ફલરૂપ અગ્નિલાએ ગર્ભ ધારણ કર્યો. તેણીએ પૂર્ણ સમયે અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે પુત્રોને જન્મ આપ્યો. “કિશુકવૃક્ષ (કેસુડા)ના નિર્ગધ પુષેિ જેમ શોભતા નથી તેમ જગતમાં વિદ્યા વિનાના પુરુષે શોભાને પામતા નથી. આ પ્રમાણે વિચારીને સેમદેવે પિતાના હાલસોયા બંને પુત્રને ઉપાધ્યાય પાસે ભણવા માટે મૂક્યા. પૂર્વજન્મના સંસ્કારથી તે બંને ભાઈઓએ અલ્પકાલમાં જ સઘળયે શાસ્ત્રો ભણી લીધાં. તેમાં વિશેષથી વેદોના પારંગત બન્યા. વિદ્યાધન પ્રાપ્ત કરી ઘેર આવેલા તે બંને યુવાન પુત્રનું બ્રાહ્મણ જ્ઞાતિની રૂપવતી કન્યાઓની સાથે માતાપિતાએ પાણિગ્રહણ કરાવ્યું. એક તે રૂપ, બીજી દ્રવ્યસંપત્તિ, ત્રીજી વેદાદિ શાસ્ત્રોની પારંગતતા, એથે ભાઈઓને પરસ્પર પ્રેમ, પાંચમું યૌવન, છઠ્ઠ બ્રાહ્મણ જ્ઞાતિ અને સાતમું લેકમાન્યપણું. આ સાતમાંથી એકેક વસ્તુ જેની પાસે હેય તેને અભિમાની બનાવે છે. વળી, આ બંનેમાં સાતે વસ્તુનું મિલન હેવાથી મદમત કેમ ના બનાવે ? મહેમન્ત બનેલા તે બંને ભાઈએ નગરમાં સર્વત્ર ઘૂમતા હતા. સ્વેચ્છાપૂર્વક ક્રીડ કરતા હતા. કેઈ તેને રોકી શકતું નહી.
वासुपूज्यजिनेंद्रस्य द्वादशस्य जिनेष्वपि । भ्राजमानं तदा तीर्थ, समभूत्पापनाशनं ॥२५॥ इतश्च महतस्तस्य, शालिग्रामस्य सन्निधौ । आस्ते मनोरमोद्यानं, हृद्यानंदप्रदं नृणां ॥२६॥ सृमना इति नाम्नाभूद्, यक्षो रक्षोपकारकः । तत्रैव समवासार्षी-दाचार्यों नंदिवर्धनः।।२७॥ याचित्वावग्रहं योग्यं, वनपालस्य सन्निधौ । विनेयैविनयाननै-स्तत्रोची? मुनीश्वरः ॥२८॥ शिक्षयाशिक्षितांगाना, शिष्याणां सौख्यशालिन अधीत्यध्यापने दृष्ट्वा, वनपालोऽप्यमृमुदत् २९॥ मोदमानेन नत्वा तं, श्री गुरुं भक्तिपूर्वकं । तेन पौरमनुष्याणां, तद्वर्धापनिका ददे ॥३०॥ तदाननात्समाकर्ण्य, श्रीगुर्वागमनं वरं । संमतं धर्मिलोकानां, श्राद्धवर्गों मुदं दधौ ॥३१॥ प्रभूतं वनपालस्य, दत्वा द्रव्यं पुरीजनाः । दाग विवंदिषवोऽभूवन भक्तिरागानुषंगतः ॥३२॥
Page #232
--------------------------------------------------------------------------
________________
सर्ग-इ
२२५
1
"
आकर्णितं यतो येन, ततः सोऽपि समुत्थितः । निवासे स्वे समागत्य, प्रचक्रे विधिमात्मनः ३३ ॥ स्नात्वा स्वसद्मदेवानां कृत्वा च विधिनाचे नं । कुंमकुमचंदनाभ्यां च कृतपुंद्रा विनिर्ययुः ||३४|| गजारूढा नराः केचित् केचिद्वाजिनमाश्रिताः । रथारूढास्तथा केचित् केचित्पादविहारिणः ।। ३५ धर्मेण वंदितुं केचित, केचित्कूलक्रमेण च । प्रमदाप्रेरिताः केचित् केचित्सौहार्द योग तः ॥ ३६ ॥ वंदनौत्सुक्यतो लोकाः पथि संघट्टभीभृतः । नभोयानकृतेऽवांच्छन्, स्वविद्याधरतां भृशं ॥ ३७॥ दरका व प्रोद्य-द्वेषभूषणभूषिताः । नरास्तथा च कामिन्यो, देवांगना इवाबभुः ||३८|| एकतो मर्त्यवृंदं च, कामिनीवृंद मेकतः । गन्तुमौत्सुक्यतो याति, प्रीतिश्च तचेतसा ||३९|| लोकान् मनोज्ञनेपथ्या-भरणैर्भारितांस्ततः । बहिस्तौ गच्छतो वीक्ष्य, श्राद्धं कंचिदपृच्छतां ॥४१ किमवेंद्रमहः किंवा ! तडागस्य महो महः । कौमुदियो महः किं वा वर्तते नगराद् बहिः || ४० यत ते जना यांति भूपरूपाणि विभ्रतः । धन्यंमन्याश्च कामिन्यः स्वामिन्य इव भूषिताः ॥ ४२ ॥ तेनोक्तं कि युवां मूढौ पतितौ नभसोऽधुना । अथवा स्फोटायित्वोर्वी किंवा ग्रामात् समागतौ सुरासुरनर : पूज्यं त्रिज्ञानध्यानयोगिनं । नंदिवर्द्धनमाचार्य यन्न वित्थो वनागतं ॥ ४४ ॥ कथिते श्रावकेनेति क्षिप्ता ज्याग्निशिखे इव । प्रवर्द्धयन्नकोपौ तावजल्पतां द्विजातिजौ ॥४५॥ मंत्रतंत्रप्रयोगेण विप्रतारितमानसः । कदाग्रहग्रस्तः किं प्रजल्पसि मूढधीः || ४६ || एतावानुत्सवै लोको येनाऽस्ति विप्रतारितः । आवाभ्यां यश्च न ज्ञातः, स कोऽस्ति नन्दिवर्द्धनः नैषां श्वेताम्वराणां त्वं स्वरूपं वेत्सि मायिनां । आवामेव विजानीवो, धूर्तविद्याविशारदौ ||४८ || यादशा मलिना बाह्येतरंगेऽपि तादृशाः । उभयोः पक्षयोरेषां शौचं मालिन्यतो नहि ॥४९॥ होमपूजन यागाद्या, दुरे सत्वपराः क्रियाः । जगदीश्वरनामापि शौचं विना न शुद्धयति ॥ ५० ॥ विना तन्नामजापेन, पापव्यापप्रणाशिना । अन्योपायेन केनाऽपि न मुक्तिर्भविनाभवेत् ॥ ५१ ॥ अन्यच्च वेदशास्त्रेभ्योऽपि बाह्या मलिनांवरा । नैते ब्राह्मणजातीया अध्यग्राह्याभिधानकाः ॥५२॥ लोहगोला इवैते तु स्वयं तरीतुमक्षमा । तारणायान्यलोकानां संभवेषुः क्षमाः कथं ||५३ || अपुत्रगतिवन्नृणामेषां स्वर्गेऽपि नोदितः । तदा पुक्तिः क्व निःशेष-कर्ममर्मक्षयंकरी || ५४ || ब्रह्मवक्त्रसमुद्भूता ब्रह्मज्ञानविशारदाः । तारका ब्राह्मणा एव संति, ब्राह्मणजातिजाः || ५५ || कथितानां जगतसृष्टि- कर्त्रा वक्त्रेण वेधसा । चतुर्णामपि वेदानां संतताभ्यासकारिणः || ५६ ॥ अमलिना यथांगे च परिधानांशुके यथा । पूतास्तथांतरं गेऽपि ब्राह्मणाः शुचिकर्मणा ॥५७॥ पुंस्त्री वेदसमुत्पन्न - विकारसमनाय च । संतत्यै सुरतं कृत्वा सन्यासव्रतधारिणः ||५८ || यजनं याजनं चैवाध्ययनाध्यापने पुनः । दानं प्रतिग्रहश्चेति नित्यं षट्कर्मकारकाः ॥ ५९ ॥ ऐहिकामुष्मिकासंख्यसौख्य- संस्पृहयालुना । त्वया सेव्या द्विजा एव, स्वर्गापवर्गदायकाः॥६०॥
1
૨૯
Page #233
--------------------------------------------------------------------------
________________
२२६
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
આ સમયે બારમા વાસુપૂજ્ય ભગવાનનું સમગ્ર પાપનો નાશ કરનારું તીર્થ પ્રવર્તતું હતું. શાલિગ્રામની નજીકમાં મનુષ્યને આનંદ આપનારૂં મને રમ નામનું ઉદ્યાન છે, તે ઉદ્યાન સુમન નામના યક્ષથી અધિષિત છે. એક દિવસે તે ઉદ્યાનમાં બારમા વાસુપૂજ્ય સ્વામીના તીર્થમાં રહેલા નંદીવર્ધન નામના આચાર્ય ભગવંત પાંચસો સાધુઓની સાથે પધાર્યા. વનપાલકની પાસે વસતિની યાચના કરીને વિનયી એવા પિતાના શિષ્યોની સાથે ત્યાં રહ્યા. મુમુક્ષુ શિષ્યને અધ્યાપન કરાવી રહેલા પ્રશાંત મૂતિ આચાર્ય ભગવંતને જોઈને વનપાલક ઘણો ખૂશ થયો. ખૂશ થયેલા વનપાલે ગુરૂભગવંતને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને નગરવાસીઓને વધામણી આપી. ગુરૂભગવંતનું આગમન સાંભળીને શ્રાવકવર્ગ આદિ ધમીલેકને ખૂબજ આનંદ થયે. નગરવાસીઓએ વધામણ આપનાર વનપાલકને ઘણું દ્રવ્ય આપીને વંદન કરવાની ઈચ્છાવાળા નગરવાસીઓએ એક બીજાને સમાચાર આપી, ભક્તિપૂર્વક ઉદ્યાનમાં આવીને ગુરૂભગવંતને વંદના કરી ધર્મદેશના સાંભળી, પિતાની જાતને કૃતાર્થ માની, પિત પિતાના ઘેર જવા લાગ્યા.
આ રીતે નગરવાસીઓ સ્નાન કરી પિતાના ગૃહચૈત્યની પૂજા અર્ચના કરી કેશર ચંદનના તિલક કરી કેટલાક હાથી ઉપર, કેટલાક ઘોડા ઉપર, કેટલાક રથમાં તે કેટલાક પગે ચાલી પિતાને ધર્મ સમજી, કેટલાક સ્વજનની પ્રેરણાથી તે કેટલાક મિત્રની, તે કેટલાક પત્નીઓની પ્રેરણાથી વંદન કરવા આવવા લાગ્યા. વંદન કરવાની ઉત્સુકતાથી રસ્તામાં જતા લેકોની એટલી બધી ભીડ જામી ગઈ કે જાણે તેઓ વિદ્યાધરોની જેમ આકાશમાં ચાલતા ના હોય ! તેમ માનવા લાગ્યા. વિવિધ પ્રકારની વેષભૂષાથી સજજ પુરૂ દેવની જેમ તેમજ સેળે શણગારથી સજજ સ્ત્રીવર્ગ દેવાંગનાની જેમ શેભતો હતે. સુંદર વસ્ત્રાલંકારથી શોભતે એક બાજુ પુરૂષ વર્ગને અને બીજી બાજુ સ્ત્રીવર્ગને ગુરૂભગવંતના દર્શન વંદન કરવાની ઉત્સુક્તાથી પ્રસન્નતા પૂર્વક જતે આવતો જોઈને અગ્નિભૂતિ અને વાયુભૂતિ બંને ભાઈઓ પૂછવા લાગ્યા- “અરે, આજે નગરની બહાર કઈ ઈન્દ્રમહત્સવ છે? તાગ મહોત્સવ છે કે કૌમુદી મહોત્સવ છે? જેથી લેકે નવા નવા કપડાં પહેરી, શણગાર સજીને આનંદપૂર્વક દડાદોડી કરી રહ્યા છે. તે શા માટે?? આ પ્રમાણે અગ્નિભૂતિ અને વાયુભૂતિના પૂછવાથી એક શ્રાવકે કહ્યું – “અરે, તમે લેકે મૂઢ છો કે શું ? આકાશમાંથી પડયા છો કે ધરતી ફેડીને બહાર નીકળ્યા છો ? ગામમાં રહે છે છતાં તમને એટલી પણ ખબર નથી કે દેવ દેવેંદ્ર અને મનુષ્યોથી પૂજાયેલા ત્રિકાળજ્ઞાની, ધ્યાન અને મહાનગી એવા નંદિવર્ધન આચાર્ય ભગવંત આપણા નગરની બહારના ઉદ્યાનમાં સપરિવાર પધાર્યા છે! તમે સાવ અજ્ઞાની છો !” પ્રજવલિત અગ્નિમાં ઘી હોમવા સમાન શ્રાવકનું વચન સાંભળીને બને બ્રાહ્મણે અત્યંત ક્રોધાતુર બની બબડાટ કરવા લાગ્યા-અરે, મૂઢબુદ્ધિવાળો તે તું છે. તે સાધુના મંત્ર તંત્રના પ્રયોગથી તું ઠગાઈ ગયું છે. એટલે જ કદાગ્રહી બનીને જેમ તેમ બબડી
Page #234
--------------------------------------------------------------------------
________________
સગ-૬
२२७
રહ્યો છે. એકલા તુ ઠગાઇ ગયા છે, એટલુ' જ નહી. પરંતુ આ બધા લોકોને આ સાધુએ ઠગી લીધા છે અમે નથી જાણતા કે તે નદીન કાણુ છે! તમે લેકે તે સાવ મૂખ' છે. કઈ સમજતા નથી. માયાવી એવા આ શ્વેતાંબરેાના સ્વરૂપને જાણતા નથી. તેથી અમને ધૃતવિદ્યાના વિશારદ માને છે. આ સાધુએ જેવા બહારથી મેલા છે તેવા અંદરથી પણ મેલા છે, અને પ્રકારે મલિન હાવાથી તેમનામાં જરાયે પવિત્રતા નથી. હેામ-પૂજન, યજ્ઞ યાગાદિ સાત્ત્વિક ક્રિયાએ તે દૂર રહી પરંતુ જગત્કર્તા ઇશ્વરને પણ તે માનતા નથી. પછી તેમની અંદર શૌચ (પવિત્રતા) રહે કયાંથી ? ઇશ્વરના નામ સ્મરણ-જાય વિના પાપને નાશ થાય નહી અને પાપના નાશ સિવાય મુક્તિ મેળવવા માટેના ખીને કાઇ ઉપાય નથી. વળી, આ શ્વેતાંબરીએ વૈદિક શાસ્ત્રથી બહાર છે. અને બ્રાહ્મણ જાતિના નથી. તેથી મેલાં કપડાવાળા આ સાધુએનુ નામ પણ લેવા જેવું નથી. લાઢાના ગાળા જેવા પેતે ભવસમુદ્રથી તરી શકવા સમર્થ નથી તેા ખીજાને તારવાની શક્તિ તેમનામાં કયાંથી હાય? શાસ્ત્રમાં કહ્યું છે કે ‘અપુત્રસ્ય ગતિનૉસ્તિ’પુત્ર વહૂણા વાંઝીયાઓને સ્વ મળતું નથી, તા સમસ્ત કર્મીને ક્ષય કરવાવાળી મુકિત તેા કયાંથી મલે ? ખરેખર, બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મજ્ઞાનમાં વિશારદ બ્રાહ્મણજ્ઞાતિના બ્રાહ્મણામાં જ સંસાર સમુદ્રમાંથી તારવાનું સામ
પણ
છે, જગતકર્તા બ્રહ્માએ સ્વમુખે કહેલા ચારે પ્રકારના વેદેશના 'મેશાં અભ્યાસ કરતા પવિત્ર શરીર અને પવિત્ર વસ્રોને ધારણ કરનારા, જેવા મહારથી પવિત્ર છે તેવા અંતરગમાં પદ્મ પવિત્ર શુચિકને કરનારા બ્રાહ્મણા, શ્રી પુરૂષ વેદથી ઉત્પન્ન થયેલા વિકારેાને શમન કરવા માટે અને સતિ માટે મૈથુનક્રિયા કરી સતતિ પેદા કર્યા પછી સન્યાસ વ્રતને ધારણ કરનારા યજ્ઞ-યાગ, અધ્યયન– અધ્યાપન, દાન—આદાન અને હુંમેશ ષટૂંકમાં કરવામાં પર એવા બ્રાહ્મણા જ સ્વર્ગ અને અપવર્ગ (મેાક્ષ)ને આપનારા છે. માટે આ લાક અને પરલાકનાં હિતની ઈચ્છાવાળા માણસોએ બ્રાહ્મણેાની જ સેવા કરવી જોઇએ.
तदाऽवोचद् गृहस्थाः रे, दर्पणौ द्विजतिजौ । येषां स्याद् दर्शने पुण्यं, साधूंस्तान्निदथः कथं ॥ ६१ ॥ येषां पुत्रकलत्रादि, स्यादारंभ परिग्रहः । तस्याजीवनपोषार्थ तैरेव विप्रतार्यते ॥ ६२ ॥ નિપુત્રા નિક્ષત્રાર્થે, નિરંમપરિગ્રહાઃ । સાધનઃ હ્રથમુખ્યમ્ત, યુવામ્યાં વિત્રતારવાઃ ॥૬॥ बाह्यक्षालनतो यर्हि नैर्मल्यं स्याच्छरीरिणां । मत्स्यादीनां तदा ज्ञेयमशौचं न कदाचन ॥ ६४ ॥ विशुद्धा ब्रह्मचर्येण, य एव निर्मला हि ते । कथमुच्यते मालिन्यं - साधूनां शीलशालिनां ॥ ६५ ॥ ये लाघवसमन्वीता - स्त एव तारका नृणां । साधवो वहनप्राया, घोरसंसारवारिधौ ॥ ६६॥ वेदबाह्यास्त एव स्यु – यज्ञहिंसनोद्यताः । मतिकल्पनया ये च सम्यगर्थे विदंति न ॥ ६७ ॥ ત્યાત્મયુતા નૈના, સંયમાંચિતચેતસઃ । યં નીવત્તાધર્મ, ધ્રુવાળા વેતો : ૬૮॥
-
=
Page #235
--------------------------------------------------------------------------
________________
રર૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
मिथोऽभवत्किय द्वेला, विवादं कुर्वतोस्तयोः । मूर्खेण तेन किं ब्रुवो, विप्राभ्यामिति चिंतित।।६९॥ एतेन माननीयेना-चार्येण गुरुणा समं । जयावो यदि वादेन, तदावयोर्यशो महत् ।।७०॥ દૂ વિચિત્રા ત, સોમવદ્રિકાંat | વિનધનુર તું, સુબદ્ધ શ્રાદ્ધમૂવા I૭ कदाग्रहेण चेताव-कीना मतिबिजेषु न । तदा याहि त्वया साध, मुधा प्रलपनेन किं ॥७२॥ वदित्वेत्यभिमानेन, विसृज्य श्रावकं च तं । अग्निभूतिवायुभूती, जग्मतुः स्वनिकेतने ॥७३॥
અગ્નિભૂતિ અને વાયુભૂતિનું ‘ઉપર્યુકત ભાષણ સાંભળી ગૃહસ્થ કહેવા લાગ્યા કરે, અભિમાની બ્રાહ્મણે, જેના દર્શનથી પણ પવિત્ર થવાય છે, એવા સાધુપુરૂષની નિંદા કેમ કરો છે ? જે લોકે સ્ત્રી પુત્ર પરિવારને લઈને બેઠેલા આરંભ પરિગ્રહમાં ચકચૂર અને આજીવિકાના પિષણ માટે જ પોતાની વિદ્યાનો ઉપયોગ કરનારા છે એવા બ્રાહ્મણે તે લેકોને ઠગે છે. જ્યારે આ સાધુઓ તો પુત્ર કલત્ર આદિ સંસારી પરિવાર વિનાના, નિરારંભી અને અને નિષ્પરિગ્રહી છે. તેઓને ઠગારા કેમ કહી શકાય ? વળી, તમે કહ્યું કે “નાન કરતા નથી માટે મલિન છે.” પરંતુ જે નાન કરવાથી જ પવિત્ર થવાતું હોય તે નહી-તળાવ સરોવરમાં રહેલા માછલાં આદિ જલજંતુએ જ ખરેખર શુદ્ધ અને પવિત્ર કહેવાય પરંતુ એવું નથી. બ્રહ્મચર્થ વડે જે વિશુદ્ધ છે, તે જ ખરેખર નિર્મલ અને પવિત્ર કહેવાય છે. આ સાધુએ નિર્મલ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરનાર હોવાથી મહા પવિત્ર છે. તેને મલિન કેમ કહી શકાય. સમુદ્રમાં તે જ તરી શકે અને બીજાને પાર કરાવી શકે કે જેઓ વજનમાં હલકા હેય. આ સાધુઓ લધુકમી હોવાથી ભયંકર સંસાર સમુદ્રને પિતે તરે છે અને બીજાને તારવા માટે સમર્થ છે.
તમે જે કહ્યું કે “સાધુએ વેદબાહ્ય છે. પરંતુ તમે યજ્ઞ-યાગ, હિંસા આદિમાં તત્પર એવા મતિકલ્પનાથી કરેલા અર્થને જાણે છે પરંતુ વેદના સમ્યમ્ અર્થને જાણતા નથી. તેથી દમ, દયા અને દાન, આ ત્રણ પ્રકારથી યુક્ત સંયમમાં રકત અને અહિંસા એ જ પરમ ધર્મ એમ કહેનારા એવા જૈન સાધુઓને વેદબાહ્ય કેવી રીતે કહી શકય ?
આ પ્રમાણે સગૃહસ્થની સાથે વિવાદ-ચર્ચા કરતા ઘણો સમય થઈ જવાથી, અગ્નિભૂતિ-વાયુભૂતિએ વિચાર્યું કે “આ મૂર્ખાઓની સાથે શું ચર્ચા કરવી ? એ લેકના માનેલા ગુરૂ આચાર્યની સાથે ચર્ચા કરવી શ્રેષ્ઠ છે. અને જે આચાર્યની સાથે વાદ વિવાદમાં આપણી જીત થશે તો લોકોમાં આપણે ઘણે યશ ફેલાશે, અને જયજયકાર થશે. આ પ્રમાણે વિચારી તે બંનેએ જૈનધર્મમાં ચુસ્ત એ શ્રાવકને કહ્યું: “તમે લેકે કદાગ્રહી છે. તમારા મનમાં બ્રાહ્મણે પ્રત્યે તિરસ્કારની ગ્રંથી છે. તમારી સાથે વાત કરવી એ એક પ્રલાપમાત્ર છે. માટે જાવ, તમારી સાથે બેટી માથા પરચી કરવી નથી. આ પ્રમાણે કહીને તે બંને પોતાના ઘેર ગયા.
Page #236
--------------------------------------------------------------------------
________________
सुग-१
२२८
अथैतौ स्वगृहं गत्वा, नत्वा च पितरौ मुदा । विनयेन विनयोपेतौ कथयामासतुः स्मयात् ॥ ७४ ॥ उद्यन्मनोरमोद्याने, दंभेन यतिवेषवान् । आचार्यो नाममात्रेणा, – गतोऽस्ति नंदिवर्धनः ॥ ७५ ॥ धवलांबरधारित्वा—ज्जैनमतप्ररूपिणा । सर्वोऽपि नागरो लोक – स्तेनास्ति विप्रतारितः ।। ७६ ।। क्षमावहे तमावां न, वजित्वा युष्मदाज्ञया । वादं विधाय जेष्यावो, मायाविनं सितांबरं ॥ ७७৷৷ अर्थ संस्थास्यति द्वित्रा - ण्यहान्यत्र पुरे यदि । तदानेन जनः सर्वो, विभ्रमे पातयिष्यते ॥७८॥ आवां ततो वने गत्वा, वादेन सर्वसाक्षिकं । तथा निर्भर्त्सयावस्तं, पाखंडिनमखंडितं ॥७९॥ यथापमानितो ग्रामा – दस्मात्प्रयाति सत्वरं । स्याद्वादवादिनो जैना, अपि म्लानानना यथा ।। ८० ।।
તે બંનેએ પાતાના ઘેર આવી વિનયપૂર્વક માતાપિતાને પ્રણામ કરીને કહ્યું : ‘પિતાજી આપણા મનેરમ ઉદ્યાનમાં યતિ વૈષધારી, દંભી અને નામ માત્રથી આચાર્ય કહેવાતા કોઈ નંદીવર્ષોંન નામના શ્વેતાંબરી સાધુ આવ્યે છે. પેાતે શ્વેતાંબરી હોવાથી જૈનધમ ની પ્રરૂપણા કરીને નગરના લેને ઠગી રહ્યો છે. તે અમારાથી સહી શકાતું નથી. જે આપની આજ્ઞા હાય તે। ત્યાં જઈને તેની સાથે વાદ કરીને માયાવી એવા તે શ્વેતાંબરીને હરાવીને વિજય મેળવીએ. આ સાધુએ જો ગામમાં બેચાર દિવસ વધારે રોકાશે તેા આખાયે ગામને વિભ્રમ માં પાડી દેશે. તેની અમે ઉદ્યાનમાં જઈ સ લેાકેાની સાક્ષીએ વાદ કરી તે પાખડીને તિરસ્કાર કરી ગામમાંથી તગેડી મૂકીએ ગામમાંથી અપમાનિત થયેલે। પાખંડી ગામ છેડી જશે ત્યારે બીજા સ્યાદ્વાદી જૈના પણ ગ્લાનમુખવાળા બની જશે.'
पितरावूचतुः पुत्रौ, युवां कलायुतावपि । वादं श्वेतांबरैः सार्धं, मा कार्ष्ट हि कदाचन ॥८१॥ विद्यते मंत्रतंत्रादि - विद्यास्तेषां किलाईतां । कौटिल्यमन्यदप्येषां जीवतव्यविनाशनं ॥ ८२ ॥ वेदशास्त्रपरिभ्रष्टाः, सिद्धांताध्यायिनोऽनिशं । निपुणाः परदेशेषु परिभ्रमणनिर्मितैः ||८३|| तावूचतुरहंकारात् किं युवां पितरौ मुधा । बिभीथो मलिनांगेभ्यो, धूर्तेभ्यस्तेभ्य उच्चकैः॥८४॥ युष्माकं च प्रसादेन, यत्रैकोऽपि सुतो व्रजेत् । ततो विवादिनो यांति, सिंहादिव मतंगजाः || ८५ ॥ यत्रैतौ किं पुनर्दक्षौ, सुतौ द्वावपि गच्छतः । श्वेतांबरोऽथवा तत्र, दिगंबरोऽस्तु दंभभाक् ॥ ८६ ॥ अस्मदग्रे कियन्मात्रो, वराको नंदिवर्धनः । दृप्तौ ताविति जल्पित्वा, निर्गतौ वारितावपि ॥ ८७ ॥
,
"
પુત્રાની વાત સાંભળી માતાપિતાએ કહ્યું : 'બેટા, તમે વિદ્વાન અને કલાવાન છે. છતાં કયારે પણ શ્વેતાંખરીની સાથે વાદ કરવા નહી, કેમકે મ ંત્રતંત્ર આદિ વિદ્યાએના જાણકાર સ્યાદ્વાદીઓ બહુ કપટી હોય છે. તેમાં કયારેક આપણા વિતના પણ નાશ થાય, વેદશાસ્ત્રથી ભ્રષ્ટ જૈન સાધુએ હંમેશાં પેાતાના સિદ્ધાંતનું અધ્યયન કરનારા અને ગામેગામ પરિભ્રમણ
Page #237
--------------------------------------------------------------------------
________________
२30
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કરનારા હેવાથી મહાચાલાક હોય છે. તે લેકેને આપણે પહોંચી શકીએ નહીં.” પિતાના વચન સાંભળી અહંકારથી અગ્નિભૂતિ અને વાયુભૂતિ બોલ્યા : “પિતાજી, એ મેલાઘેલા ધુતારાઓથી શું આપણે ડરી જવાનું હોય? તમારી કૃપાથી તમારે એક પુત્ર પણ તેને જીતવા માટે સમર્થ છે. આ તે અમે બંને સમર્થ વિદ્વાન છીયે, ભલેને વેતાંબર હોય કે દિગંબર હોય. હાથીઓના જુથને ભગાડવા માટે એક સિંહ બરાબર છે. માટે પિતાજી આપ ચિંતા ના કરો. એ રાંકડે નંદીવર્ધન અમારી આગળ કેણ માત્ર છે? આ પ્રમાણે કહીને માતાપિતાએ વાય છતાં તે બે ભાઈએ અભિમાનથી ઘરેથી નીકળી ગયા. निर्गच्छतोस्तयोः सार्थे, बट्वाद्या मिलिता जनाः । तैयुतौ तौ निजोत्कर्षा-द्वार्तयंतौ च गच्छतः।८८ कश्चिद्वदति दधिः, प्रक्ष्याम्यहं षडंगिकां । कश्चिञ्च चतुरो वेदान् , मीमांसामपि कश्चन ।।८९॥ आन्वीक्षिकी पुनः कश्चि-द्धर्मशास्त्रं च कश्चन । कश्चित्पुराणमित्याद्या, हृद्या विद्याश्चतुर्दश।।९०॥ विद्याविनोदवाश्चि, प्रकुर्वतां परस्परं । अध्वन्या गच्छतां तेषां, न्यग्रोध एक आगतः ।।९१॥ तत्र मनोरमोद्यान--पार्श्ववर्तिवटद्रुमे । श्रीनंदिवर्धनाचार्य--शिष्यः स्थितोऽस्ति सत्यकिः।।९२॥ श्रुतकेवलिवद् ज्ञानी, ध्यानी मौनी क्रियापरः । दृष्टोऽयं प्रथम मुंड--स्तं दृष्ट्वेत्यूचतुश्च तौ॥९३॥ साधुस्तदाह के यूयं, युष्माभिः कुत्र गम्यते । तावाहतु द्विजावावां, यावोऽनूचानसन्निधौ ।।९४॥ सत्यकिः सत्यकीर्तिश्च, सत्यवाचा विचार्यवक । यदि वादोन्मुखौ तर्हि, किंचित स्थः पठितौ युवां९५ तावुचतुर्विशेषेण, वेदाभ्यासविधायिनौ । अपराण्यपि शास्त्राणि, विजानीवस्तपोधन ! ॥९६॥ मुनि पुनरपि प्रोचे, धनयौवनगर्वितैः। श्रीआचार्यसमीपे च, भवद्भिर्गम्यते कथं ? ॥९७॥ तावाख्याताममर्षेण, सार्ध त्वन्नंदिवर्धनैः । विद्यायाः कौशलं दृष्टुं, यावो वादचिकीर्षया॥९८॥ उवाच सत्यकिर्दूरे, यदर्थ गभ्यते जनैः । यद्यर्वागेव तत्सिद्धि--दुरे तद्गमनेन किं ॥९९॥ सद्यो भविष्यतीहैव, युष्मत्प्रत्युत्तरं यदि । तदानूचानपादांते, यानेन किं प्रयोजनं ? ।।७००॥ ततो ममैव युष्माभिः, पृच्छयेतां प्रश्नसंशयौ । गुरौ सति वदेच्छिष्य--चेत्तत्प्रश्नोत्तरं वरं ॥१॥ जनके सति चेत्पुत्रो, भूपाले सति वा बलं । श्वश्वां सत्यां स्नुषा यद्वा, कृत्यं करोति तद्वरं ॥२॥ इति श्रुत्वा हसित्वा तौ, व्याचक्षातां मदोद्धतौ । वर्तसे त्वं कियन्मात्रो, दक्षयोरावयोः पुरः।।३॥ त्वद्गुरूणां गुरुर्यः स्या-तेनापि प्राज्यबुद्धिना । अस्मत्प्रश्नोत्तरं दातुं न शक्यते मनागपि ॥४॥ ततस्तवैव संदेहो, यः कश्चित्स्याच्चिरंतनः । वितंडावादमुज्झित्वा--स्माकं त्वं पृच्छ तच्छठः॥५॥ मुनिरूचे द्विजातीयौ, माकार्टमतिमानितां । मदीयप्रश्ननिर्वाहो, युवाभ्यां न भविष्यति ॥६॥ कोपाटोपेन तौ विप्रा-वृचतुर्यतिवेषभृत् । न भवेत्प्रश्ननिर्वाहो, भवेद्वा विदितं कथं ॥७॥ चित्ते स्यात्तव संदेहः, प्रश्नोत्तरविनिर्मितौ ।कश्चिद्विधीयतां तर्हि, पणः समस्तसाक्षिकं ॥८॥
Page #238
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
૨૩૧
वाचंयमस्तदाचख्यौ, ये भवंति मुमुक्षवः । समस्ति सर्वथा नैव, तेषां पणप्रयोजनं ॥९॥ यदा कदाग्रहग्रस्तौ, हठात्कथयथो युवां । एवमेवास्तु तद्विग्रौ, युवाभ्यामेव कथ्यतां ॥१०॥ इतः श्वेतांबरो याति, यथाऽयं विप्रतारकः । समक्षं सर्वलोकानां, पणस्तथा विधीयते ॥११॥ विमृश्येत्यूचतुर्विप्रौ, त्वं हारयसि चेन्मुने । तदा निर्भय॑मानोऽसि, निष्कास्यो गुरुणा सह॥१२॥ हारयावो यदावां वा जैनस्य पुरतस्तब । भवावो भवतो नूनं, शिष्यौ ब्राह्मणजावपि ॥१३॥ साधुः सागरवच्छश्व--द्रभीरो मतिवारिधिः । ऊरीचक्रे तयोर्वाक्यं, स्वं ज्ञानमप्रकाशयन् ॥१४॥
પિતાના ઉત્કર્ષની વાત કરતા રસ્તામા જતા તે બંનેની સાથે બાળકો આદિ ઘણા માણસ સાથે ચાલ્યા. અભિમાનમાં અંધ બનેલા તે બંને પરસ્પર વાત કરે છે – “છ અંગ, ચાર વેદ, મિમાંસા, આવી ફિકી, ધર્મશાસ્ત્ર અને પુરાણ આદિ આપણી પાસે મહાન ચૌદ વિદ્યાઓ છે. વળી આપણે ષડું દર્શનના પારંગત છીએ. તે આપણી સામે આ રાંકડે નંદીવર્ધન કયાં સુધી ટકી શકવાનો ? ક્ષણમાત્રમાં તો એને બોલતો બંધ કરી દઈશું.” આ પ્રમાણે વાર્તા વિનોદ કરતા અનુક્રમે એક વટવૃક્ષ પાસે આવ્યા. મનોરમ ઉદ્યાનની પાસે રહેલા તે વટવૃક્ષ નીચે શ્રીનંદીવર્ધન આચાર્યના મૃતકેવલિ જેવા જ્ઞાની, થાની, મૌની અને ક્રિયામાં તત્પર એવા સત્યકિ નામના શિષ્યને બેઠેલા જોયા જોઈને તે બંને બેલ્યા- “અરે, આપણી નજરમાં પ્રથમ જ આ મુંડી ક્યાંથી ભટકાઈ ગયે ? સાધુએ પૂછયું:–“તમે કેણ છે? કયાં જઈ રહ્યા છો ?” ત્યારે તેઓએ કહ્યું -“અમે આચાર્ય પાસે જઈએ છીએ.” સત્યવાણી, સત્ય વિચાર અને સત્ય કીતિવાળા સત્યકિ મુનિએ કહ્યું -“આચાર્ય ભગવંતની સાથે તમે વાદ કરવા માટે જતા હોય તો એક ક્ષણ ઊભા રહે. તમે શું ભણ્યા છો?” તેઓએ કહ્યું – હે તપોધન, અમે તે ચૌદ વિદ્યાના પારંગત છીએ. તેમજ બીજા પણ અનેક શાસ્ત્રોના જાણકાર છીએ.” ધન, યૌવન અને વિદ્યાથી ગર્વિત બનેલા તે બંનેને મુનિએ કહ્યું -“તમારે આચાર્ય ભગવંત સમીપે શા માટે જવું પડે ? જો તમે તમારી વિદ્યાચાતુરી બતાવવા માટે વાદ વિવાદ કરવાની ઈચ્છાથી જતા હે તે મારી સાથે જ વાદ કોને ? જે પ્રયજનની સિદ્ધિ નજીકમાં જ થતી હોય તે દૂર જવાની શી જરૂર? તમારા પ્રશ્નોના જવાબ મારી પાસેથી મળી શકશે. તો નાહક આચાર્ય ભગવંતને તકલીફ આપવાની શી જરૂર? તેથી તમારે જે જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછો. તેના બધા જવાબ હું આપીશ. નીતિશાસ્ત્ર પણ કહે છે:‘શિષ્ય છતાં ગુરૂને, પુત્ર હેતે છતે પિતાને, સૈન્ય હેતે છતે રાજાને અને વહુ હોતે છતે સાસુને તકલીફ આપવી જોઇએ નહી. માટે તમારા પ્રશ્નોનું નિરાકરણ હું કરીશ. તેથી શ્રી આચાર્ય પાસે જવાની જરૂર નથી.” મુનિના ઉપયુંકત વચન સાંભળીને મદાંધ બનેલા તે બંને ભાઈઓ હસીને મુનિને કહે છે:- “હે મૂહ, તું અમારી આગળ શું માત્ર છે? તારા ગુરૂના ગુરૂ ગમે તેવા બુદ્ધિશાળી હોય તો પણ અમારા એક પણ પ્રશ્નનો જવાબ આપવા
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
માટે સમર્થ નથી. તેને કોઈ પુરાણે સંદેહ હોય તે વિતંડાવાદને મૂકીને અમને પૂછ. તેને તત્કાલ અમે જવાબ આપીશું, બાકી બેટી બડાઈએ હાંકવાની મૂકી દે.” મુનિએ કહ્યું -
અરે બ્રાહ્મણો,મિથ્યાભિમાન શા માટે કરે છે ? મારા એક પણ પ્રશ્નનો જવાબ આપવાની તમારી શક્તિ નથી માટે તમારા દિલમાં કંઈ સંદેહ હોય તો ખૂશીથી મને પૂછી શકે છે. અને હા, મારી સાથે વાદ-વિવાદ જ કરે છે તે આ બધાની સાક્ષીએ કંઈને કંઈ શરત રાખવી જોઈએ. જે કે મુમુક્ષુ સાધુઓને સાક્ષી કે શરતની કંઈ જરૂર હોતી નથી, કારણ કે સાધુઓ તો આત્મકલ્યાણમાં જ રક્ત હોય છે, પરંતુ તમારા જેવા કદાગ્રહીઓ માટે શરતની જરૂર ખરી, માટે વિચાર કરી જુઓ.” મુનિના વચન સાંભળી તે બંને વિચારે છે- “બરાબર વેતાંબરીએ વિશ્વાસપાત્ર નથી. ઠગારા એવા તે લોકોને બોલીને ફરી જતાં વાર લાગે નહી. માટે તેણે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે. આ બધા નગરવાસીઓની સમક્ષ શરત ગૂંકીએ !' આ પ્રમાણે વિચારી તે બે ભાઈઓ મુનિને કહે છે – હે મુનિ, જે તું હારી જાય તે તારા ગુરૂની સાથે તારો તિરસ્કાર કરીને આ નગરમાંથી તમને બૂરા હાલે હાંકી કાઢીશું. અને જે અમે હારીશું તે ભલે અમે બ્રાહ્મણ હોવા છતાં પણ તારા શિષ્ય બની જઈશું અર્થાત્ જૈન દીક્ષા લઈશું. બેલ છે કબુલ ?” સાગરસમા ગભીર બુદ્ધિનિધાન વિશિષ્ટજ્ઞાની સત્યકિ મુનિએ તે બંનેના વચનને સ્વીકાર કર્યો. તેઓએ પણ નગરવાસી સમક્ષ શરતને સ્વીકાર કર્યો, उभाभ्यामपि कृत्वेति पणं तावाहतुर्द्विजौ । अथ त्वं पृच्छ भो साधो, त्वदिष्टं प्रश्नमावयोः ॥१५॥ साधुना भाषितं पूर्व, प्रश्नं पृच्छामि भो द्विजौ । ओमित्यभिहितं ताभ्यां स्वोत्कर्षाच्चित्तकल्पितात् ततो वाचंयमोऽप्यूचे. निश्चेतुं पुरतो नृणां । आवयोर्हि विवादेऽत्र, भवंत एव साक्षिणः ॥१७॥ पुरैव पण एताभ्यां, कृतोऽस्ति भवतां पुरः । तस्य निर्मित्यनिर्मित्यो-यूयमेव सभासदः१८। कथयित्वेति निश्चित्य, पौराणां पुरतो भृशं । साधुकालिकज्ञान-विचक्षणोऽभ्यधत्तम।।१९।। यदि ब्रुथो द्विजौ तर्हि, लोके पंडितमानिनौ । युवां कुतः समायतौ, पृच्छामि युवयोः पुरः।२०॥ तदोक्तं किमिदं पृष्टं, ज्ञातचरं समेष्वपि । शालिग्रामात्समायातौ, नैतावदपि बुध्यते ॥२१॥ ताभ्यामित्युदिते साधु-वदन्मृष्टभाषया । निवेदितं युवाम्यां यत, तत्तु सत्यं द्विजोत्तमौ।।२२॥ परं मम मनःप्रश्न-भावो गूढप्रभावकः । युवाभ्यामपि दक्षाभ्यां, सर्वथा नावसीयते ॥२३॥ लोकरूढेरहमपि, जानाम्यकथितामपि । अग्निलाकुक्षिसंभूतौ, सोमदेवद्विजात्मजौ ॥२४॥ अग्निभूतिवायुभूती, नाम्ना द्वावपि वांधवौ । वर्तेथे हृद्यविद्याढयौ, शालिग्रामनिवासिनौ ॥२५॥ मया पृष्टं परं तत्व-ज्ञानं हि युवयोः पुरः । तत्त्वज्ञाता जनो लोके, प्रोच्यते विदुषां वरः २६ तत्वज्ञानेन मोक्षः स्या-त्तत्वज्ञानान्महोदयः । तत्वज्ञानार्जने तस्मा-त्कर्तव्यो युद्यमो जनैः२७
Page #240
--------------------------------------------------------------------------
________________
સગ૬
૨૩૩
अध्येतृभ्यामपि चतुर्वेदान् शास्त्राणि भूरिशः । तत्वज्ञानस्य लेशोऽपि, युवाभ्यां नावगम्यते२८ यदैकशो मया पृष्टं, गदितुं तन्न शक्यते । प्रश्नस्यान्यस्य निर्वाहः, किं भवद्भ्यां भविष्यति॥२९॥ इत्युक्ते मुनिना तेना-जल्पतां तौ रुषारुणौ । रे मूर्ख यत्त्वया पृष्ट-मावाभ्यामुक्तमेव तत्।।३०॥ वेदान्यशास्त्रपठने, वर्तमानः सुधीरिव । ज्ञापयितुं स्वपांडित्यं, लोकेषु किं प्रजल्पसि ॥३१॥ मुनिः प्रोचे कुधीध्माती, माभूतं वेदवेदिनौ । पृष्टं मया समायातौ, युवां कुतो भवादिह॥३२॥ मुनिनोक्तमिति श्रुत्वा, हसंतावाहतुर्द्विजौ । अयं पृष्टा महान् यस्तु, स्वरूपं तस्य पृच्छति ॥३३॥ भवांतरस्वरूपस्य, वेत्ता कोऽप्यस्ति भूतले । अस्य बुद्धिपरिभ्रंशो-ऽथवा किं ग्रथिलोऽस्त्ययं।३४ इत्युक्ते वेदगर्भाभ्यां, सर्वेऽप्यज्ञानिनो नराः । हस्ततालं ददानाच, सशब्दं जहसुभृशं ॥३५॥ तेष्वेके पंडितप्रज्ञा, अब्रुवंस्तत्वबुद्धयः । मूर्खा अज्ञानतो यूयं, किं हसथाऽधमा इव ॥३६॥ अस्यैव पृच्छयतां किं त्वं, गतजन्मस्वरूपकं । वचोमात्रेण तत्वज्ञ सम्यग् जानासि हे! मुने!॥३७॥ सत्यं चेति वचस्तेषां, स्वीकृत्य सकला अपि । स्वस्वतर्कणया प्राक्षुः, पौरा वक्त्रविकारिणः॥३८॥ स्वकीयमानरक्षायै, विशेषेण द्विजन्मजौ । उपहास्यं प्रकुर्वाणा-वपृच्छता मदोत्कटौ ॥३९॥ यदि वेत्सि स्वकीयं वा, परकीयं भवांतरं । अहि वहि तदा शीघ्रं, स्वविद्वत्त्वं प्रदर्शय ॥४०॥
આ પ્રમાણે પરસ્પર શરત મંજુર કરીને અગ્નિભૂતિ-વાયુભૂતિએ મુનિને કહ્યું:- હે સાધુ, તને જે ઈષ્ટ હોય તે પ્રશ્ન અમને પૂછ.' સાધુએ કહ્યું-ડીક ત્યારે, હું તમને બંનેને પ્રથમ પ્રશ્ન કરીશ.” પિતાની બુદ્ધિ ઉપર વિશ્વાસ મૂકીને તેઓ એ સ્વીકાર કર્યો. હવે મુનિ કહે છે કે “જુઓ ભાઈ, આપણું બનેના વિવાદમાં આ નગરવાસીઓ સાક્ષીરૂપ છે. અને તમે જે શરત મૂકી તે આ સભાસદની સમક્ષ નિશ્ચિત છે. આ પ્રમાણે નગરવાસીઓને સાક્ષી રાખીને ત્રિકાળજ્ઞાની વિચક્ષણ એવા મુનિવરે પિતાને પડિત માનનારા તે બંનેને પ્રશ્ન કર્યો હું તમને પૂછું છું કે તમે ક્યાંથી આવ્યા છે?’ મુનિને પ્રશ્ન સાંભળી તે બંને બોલ્યા “અરે અબુધ, તને એટલી પણ ખબર નથી કે અમે કયાંથી આવ્યા છીએ? સૌ કોઈ જાણે છે કે અમે શાલિગ્રામથી આવ્યા છીએ. આ તે કંઈ તારો પ્રશ્ન છે?” ત્યારે મુનિએ મધુરવચનથી કહ્યું: હે દ્વિજોત્તમ, હું તમને સાચે જ પૂછું છું કે તમે કયાંથી આવ્યા છે ! મારા પ્રશ્નને ગૂઢાર્થ તમે પડિત હોવા છતાં સમજી શકતા નથી, લેક વ્યવહારથી હું પણ જાણું છું કે તમે શાલિગ્રામના રહેવાસી છે અને સોમદેવ અને અગ્નિલા નામના માતાપિતાના અગ્નિભૂતિ મને વાયુભૂતિ નામના પુત્ર છે પરંતુ મારો પ્રશ્ન તો તાત્વિક છે. તે વિજ્ઞાનને જાણે એ જ કેમાં શ્રેષ્ઠ પંડિત નરીકે પંકાય છે. તમે ચારે વેદ અને ચૌદવિદ્યાના પારંગત હોવા છતાં મને લાગે છે કે તમને લેશમાત્ર પણ તત્ત્વજ્ઞાનનો બોધ નથી. મારા આ સામાન્ય
હo.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૪
શાંભ-પ્રદ્યુમ્ન ત્રિ
પ્રશ્નને જવાબ આપી શકતા નથી, તે ખીજા તાત્ત્વિક પ્રશ્નના જવાબ કેવી રીતે આપશે। ? અને તમારા વચનનું પાલન કેવી રીતે કરશે! ?' મુનિના વચન સાંભળીને ક્રોધાંધ બનેલા તે અને મેલ્યા:- અરે મૂર્ખ. તે જે પ્રશ્ન કર્યાં તે શું ચાગ્ય છે? આવા તે કોઇ પ્રશ્ન હેતા હશે ? વેદ બાહ્ય શાસ્ત્ર ભણીને જાણે કામાં પેાતાની પસ્તાઈનું પ્રદર્શન કરવા માટે લવારે કરે છે.' ક્રોધાતુર બનેલા તે બ ંનેને મુનિરાજે કહ્યું : ભલે હું વેદ ભણેલા ના હોઉ, પરંતુ તમે પણ કયાં વેદને જાણેા છે?’‘તમે કયાંથી આવ્યા છે ?’ ખાટલા પ્રશ્નનેા પણ ઉત્તર આપી શકતા નથી.' મુનિનું વચન સાંભળી તે મને હસવા લાગ્યા ‘એ હા જાણે માટો મહાન પ્રશ્ન પૂછ્યા ! જન્માંતરના સ્વરૂપને જાણકાર તા આ જગતમાં કાઇ છે નહી' અરે લેાકેા, આ મુનિ બુદ્ધિથી ભ્રષ્ટ લાગે છે. અથવા તે પાગલ લાગે છે.' એમ કહીને તે બને ભાઈએ જોર જોરથી હસવા લાગ્યા, સાથે સાથે અજ્ઞાની લેાકેા પણ હસવા લાગ્યા અને તાલીઓ પાડવા લાગ્યા. તે બધામાં કોઇ ગભીર અને સ્થિતિપ્રજ્ઞ ડાહ્યા માણસે કહ્યું:અરે મૂર્ખાએ ધમની જેમ તમે લેાક શું હસો છે ? સાધુની આ રીતે હાંસી કરાતી હશે? એ મુર્તિને જ પૂછેને કે તમે જન્માંરના સ્વરૂપને જાણતા હો તે કહે. ખાલી વાવડ મણા ચેાગ્ય નથી.' તે ડાહ્યા માણસની વાત સાંભળીને બધાએ કહ્યું —હા, હા, બરાબર છે આ બંનેને ભવાંતરની જાણ નથી, તે આ મુનિને જ પૂછી લે ને !” આ પ્રમાણે નગરવાસીના વચન સાંભળીને પોતાના વમાનની રક્ષા માટે ઉપહાસ કરતા તે બંનેએ મુનિને હ્યું:–à મુનિ, પેાતાના અને ખીજાના ભવાંતરને તમે! જાણતા હો તે ખેલે, ખેલે, જલ્દી બેલે અને તમારી વિદ્વત્તાનુ પ્રદર્શીન કરે.’
पौरलोकैरिति प्रोक्ते, विप्राभ्यामपि चादरात् । मुनिः स कथयामास तेषां मधुरया गिरा ॥ ४१ ॥ सभ्या भो मे भवं वच्मि, युष्माकमथवानयोः । विनिश्चित्य मिथो यूयं निवेदयत सत्वरं ॥ ४२ ॥ श्रुत्वेत्यवदतां विप्रावुच्छृंखलौ कुतूहलात् । वद त्वमावयोरेव, जन्मांतरस्वरूपकं ॥ ४३ ॥ ताभ्यां निरूपिते साधु-रवदद्भो सभाजनाः । आग्रहाद्वाडवावेतौ, पृच्छतः पूर्वजन्म चेत् ॥ ४४ ॥ तर्हि मयोच्यमानं प्रा— जन्मस्वरूपमेतयोः । सावधानं मनः कृत्वा, यूयं शृणुत चित्रकृत् ॥ ४५ ॥ शालिग्रामेऽग्रिमेव, प्रवरः प्रवरद्विजः । धनी वनीपकत्यागी, ख्यातोऽभूत्क्षेत्रकारकः ॥ ४६ ॥ तस्य शस्यमतेः क्षेत्रो - पांतेऽभवद्वद्रुमः । तदधः शिवया सूतं, चित्रं भृगालयामलं ॥४७॥ तृणभक्षणतः शीत- पानीयपानतः पुनः । तत्तत्र निर्भयं तिष्ट-द्वपुषा वृद्धिमाप्तवान् ॥४८॥ निर्भयत्वेन तत्रैव, ससुखं तत्य तिष्टतः । कियंतो वासरा याताः क्रीडतश्च परस्परं ॥ ४९ ॥ अथैकदा समादाय, सार्थे कर्मकरान् नरान् । जगाम धीमतः क्षेत्रं, प्रवरः सहलादिकः ||५० ॥ तदा दूरनभोमार्गा— दागच्छतं घनाघनं । मातंगमिव गर्जतं, श्यामं प्रवरमैक्षत ॥५१॥ मदवारि झरन् राज - लोकसन्मानितागमः । उच्छालितरजा मेघो वायुना सममीयिवान् ॥ ५२ ॥
=
Page #242
--------------------------------------------------------------------------
________________
सग-१
૩૫
कथं मयि सति ग्रीष्म-राजस्तापयति क्षमा । शोषयति तडागांश्च, नदीद्रहमहीरुहान् ॥५३॥ दीर्घाहविरहोद्भूत-तापायाः पृथिवीस्त्रियाः । कामतापं निराकर्तु-मिवाधस्तात्समागतः।।५४॥ कांतासंगोत्सुका जाता, निखिलाश्च प्रवासिनः । कमोपि निखिलं मुक्त्वा, ययुः स्वं स्वं निकेतनं५५ कामोद्भूतप्रतापेन, कंपमानशरीरकः । हलोपकरणं सर्व, मुक्तयागात्प्रवरो गृहे ॥५६॥ भामिनीभोगभंयोगे, विजनं मृग्यते पदं । इतीव जलदेनापि, कृतं विजनकाननं ।।५७॥ बहुकालवियोगित्वा-द्भुक्त्वा च त्रसुधांगनां । स सप्तभिरहोरा-स्तत्संगाद्विरतोऽभवत् ।।५८॥ तेन मेघेन जंतूनां, दुःखव्याकुलताभवत् । गोमायुयुग्ममप्यासी–दतीव क्षुधयाकुलं ॥५९॥ अष्टमे दिवसे वृष्टे-विरतौ च क्षुत्पीडितौ । कृशांसौ च शृगालौ तौ, निःसृतौ गुल्मतो बहिः।६० पृथ्वी हलादिसंबद्धा, दुश्चर्मरज्जवोऽपि च । द्रवीभूतास्मया वृष्टया-तिभोगादित्थमेव हि ॥६१॥ पीडिताभ्यां क्षुधा ताभ्यां, क्षेत्रे तत्रैव संस्थिताः । हलादियंत्रिता आर्द्रा, भक्षिताश्चर्मरज्जवः।।६२॥ आर्द्राणां चर्मरज्जूना, भक्षेणेनोदरेऽभवत् । शूलव्यथा तयोस्तीत्रा, तौ मृतौ बाधया तया ॥६३॥ केनचिद्विधियोगेन, तौ द्वावपि शृगालकौ । जातौ सुतौ युवां मृत्वा-त्र विप्रसोमशर्मणः ॥६४॥ अल्पकालोज्झितां पूर्वी, जातिं न स्मरथो युवां । ब्राह्मणजातिमासाद्या-भिमानं कुरुथो धनं ॥६५॥ समस्तैरपि यद्वज्ये, युवाभ्यां तत्तु भक्षितं । तथापि निदथः साधून् , पौराणां पुरतो युवां ॥६६॥ स्वरूपमीदृशं सौवं, समाकान्यजन्मनः । सुकृती पुण्यकृत्यानि, करोति पापपिष्टये ॥६७॥ पुण्येन रहितो जंतु-दुष्टां जातिमवाप्नुयात् । तुच्छं कुलं कुरूपं च, कुचलं कुत्सितं श्रुतं ।।६८॥ कुत्सितं च तपःकर्म, कुलाभं मंदनिर्मितेः । इह लोके परलोके, निंदनीयोऽखिलैरपि ॥६९॥ यो भवेत्पुण्यवान् प्राणी, जात्यादि मदवर्जितः । प्रोक्तान्येताति भव्यानि, लभते भविनां वरः७० द्वितीयं च दशांगानि, भवेयुर्यत्र नित्यशः । लभते मानुषं जन्म, तत्र स्थाने स पुण्यवान् ॥७॥ कामस्कन्धश्चतुर्भिः स्या-दंगमेकं सुखान्वितं । क्षेत्रवास्तुहिरण्यौध-पशुदासैः समन्वितं ।।७२॥ पुत्रपौत्रादिसंयुक्तो, मित्रवान् वर्णवान् पुनः । अल्पातंको महाप्रज्ञो, बुद्धिमान् कीर्तिमान् बली पूर्वोक्तेन किलैकेन, युतो वा सकलांगकैः । द्वयादितो वा नवांगैश्व, सुखं भुंक्त महोदयी ७४॥ ततो हितैषिणा प्राण-धारिणा पुण्यसंग्रहः । पाथेयाय प्रकर्ने व्य, एहिकामुष्मिकाय च ।।७५।। मदुक्तेऽन्यभवे चेन्न, विश्वासो युवयोर्भवेत् । तदा समक्षं सर्वेषां, प्रत्ययं कमपि त्रुवे ।।७६॥ यो विप्रः प्रवरः प्रोक्तः, पूर्व स हालिकः सह । वृष्टिव्यपगमारक्षेत्र-शुद्धश्चिकीर्षया गतः ॥७७॥ तत्र गतेन तेनैव, हलोपकरणं समं । वातेनतस्ततः क्षिप्त-मदर्शि प्रवरेण तत् ॥७८॥ हलस्य पुरतो रज्जू-मधु मुक्त्वा मृतिं गतौ । तौ श्रृगालौ समालोक्य, पतितौ प्रचुकोप सः७९॥ प्रतिघेन (प्रयत्नेन)तयोस्तन्वा, विधाय भस्रिके उभे । मेटकस्योपरिष्टात्ते, मुक्ते तेन द्विजन्मना॥८॥
Page #243
--------------------------------------------------------------------------
________________
२३४
શાબ--પ્રદ્યુમ્ન ચરિત્ર
वर्त्तते ते गृहेऽद्यापि, मुकस्यास्य द्विजन्मनः । कौतुकं युवयोश्चेत्त-तत्र गत्वा प्रपश्यतं ॥८१॥ निशम्य वचनं साधो-रुक्तवंतौ सहोदरौ । व्रतिन्नेतस्य विप्रस्य, मूकत्वं वर्तते कथं ।।८२॥ उवाच वचनं वाचं-यमो यः प्रवरो द्विजः । मया निगदितः पूर्व, तज्जीवोऽयं प्रवर्तते ।८३॥ प्रवराख्येन विप्रे ण, कृत्वा यज्ञादिकं बहु । ततो मृत्वातिमोहेन, समुत्पेदे स्नुषोदरे ।।८४॥ परिपूर्णे दिने जाते, प्रसूतं स्नुषया तया । एधितो वीक्ष्य गेहं स्वं, जातिस्मरणमाप सः ॥८५॥ जातिस्मृतिप्रसंगेन, स्वस्वरूपमवेदसौ । इदं मे सदनं चैषा, वधूरेष सुतो मम ।।८६॥ अथ स्नुषां कथं वच्मि, मातरं पितरं सुतं । इति संचित्य चित्तेऽसौ, मौनमाश्रितवान् सदा ८७ आवयोर्वादमाकर्ण्य समागतोऽत्र संसदि । स्थित एतेषु लोकेषु, मौनेनाऽस्ति प्रसिद्धिमान् ८८॥ उक्त्वेति वीक्षमाणेषु, मनुष्येषु मुमुक्षुणा । शत्रु मित्रसमानेना-कारितो मौनवान् द्विजः ॥८९॥ प्रवर प्रवरस्वांत-स्त्वमत्रागच्छ तुच्छतां । विमुच्य निजयोः पित्रो-मुच मौनं महामते ! ॥१०॥ मौनं मुक्त्वा पितरौ च, त्वमाश्वासय बोधवान् । व्यवहारप्रजल्पे हि, न दोषो महतामपि ॥११॥ अस्मिन्नेव भवे जंतो, कस्यचित्कर्मयोगतः । भवंति भूरिसंबंधा, भवांतरे तु का कथा ? ॥९२॥ वृदारकोऽपि तिर्यक्त्वं, चक्री नारकतां व्रजेत् । वासुदेवोऽप्यविष्णुत्वं, बलदेवोऽपि देवतां।।९३॥ नृपतिः सेवकश्चापि, सेवको नृपतिर्भवेत् । संयोगी च वियोगी स्यात् , पुत्रवान् पुत्रवर्जितः ॥९४॥ बहुकांतोऽप्यकांतः स्या-त्सकुटुंबोऽकुटुंबकः । दुःखी सुखी सुखी दुःखी, निरोगी चापि रोगवान् माता प्रिया प्रिया माता, पिता सुतः सुतः पिता । माता स्नुषा स्नुषा माता, स्नुषा स्वसा स्वसा स्नुषा सांसारिकमिदं रूपं, कर्मवैचित्र्यचित्रितं । भावयन् भाविकः पुण्यं, कुर्याद्भवविरक्तधीः ॥१७॥ कार्यों यत्नस्त था येन, निद्यः संबंध ईशः । अवाच्यो वचनेनापि, सर्वथा लभ्यतेऽत्र न ॥९८॥
નગરવાસીઓ અને બ્રાહ્મણોના કહેવાથી મધુરવાણીથી મુનિએ કહ્યું- હે સભાજને, તમે સાંતળો, હું આ બંને ભાઈઓના પૂર્વજન્મને કહું છું:- મુનિના વચન સાંભળીને ઉઘતા બનેલા તેઓએ કહ્યું -બેલ બેલ જલ્દી કહે. અમારા જન્માંતરના સ્વરૂપને જાણતો હોય તે પ્રતીતિ પૂર્વક સત્ય કહેજે. જે તારી વાત સાચી નીકળશે તે અમારી શરત મંજૂર છે.” આ પ્રમાણેના તેઓના આગ્રહથી મુનિએ સભાજનેને દેશીને કહ્યું: “આ બ્રાહ્મણને આગ્રહ છે તે તે બંનેના આશ્ચર્યકારી પૂર્વજન્મને હું કહું છું. તે સાવધાન થઈને મન સ્થીર કરીને સાંભળજે. પહેલા આ શાલિગ્રામમાં ધનાઢય અને દાનેશ્વરી “પ્રવર નામને એક ખેડૂત બ્રાહ્મણ હતા. તેના ખેતરમાં એક વડના વૃક્ષ નીચે શિયાળીયણે બે બચ્ચાને જન્મ આપે. તે બચ્ચાઓ તૃણભક્ષણ અને નહેરના ઠંડા પાણીનું પાન કરતા નિર્ભયપણે ક્રીડા કરતા ચારે બાજુ ફરતા મોટાં થતાં જાય છે. કેટલાય દિવસો સુધી આ પ્રમાણે ક્રીડા કરતા
Page #244
--------------------------------------------------------------------------
________________
સર્ગ-૬
२३७
સુખપૂર્ણાંક રહે છે. પ્રવર પણ પોતાના માણસાને સાથે લઈને ખેતરમાં ખેતી કરવા માટે અવરનવર આવે છે અને પેાતાના હલ વિગેરે ખેતરમાં મૂકીને ઘેર જાય છે. એવામાં એક દિવસ પ્રવર ખેતરમાં ખેતી કરતા હતા ત્યાં માકાશમાં ઘનઘેાર વાદળ ઘેરાઈ આવ્યાં. મેત્રની ગર્જના થવા લાગી. હાથીની જેમ ગના કરતા વરસાદ તૂટી પડ્યેા. ચારે બાજુ વિજળીના ચમકારા અને સૂસવાટા કરતે પવન વહેવા લાગ્યા. જાણે-મારૂ અસ્તિત્વ હોવા છતાં ગ્રીષ્મ ઋતુરાજ આ પૃથ્વીને શ્રા માટે તપાવે ? નદીએ સાવરે, અને વૃક્ષેાને શા માટે શેાષાવુ પડે? એમ માનીને જાણે વર્ષાં ચાલુ થઈ ન હોય ! અથવા લાંખા સમયના વિરહથી તમ થયેલી પેાતાની પ્રાણપ્રિયા પૃથ્વીરૂપી સ્ત્રીના કામસતાપને દૂર કરવા માટે જાણે ના માન્યો હોય ! આ પ્રમાણે ધોધમાર વરસાદ થવાથી પેાતાની પત્નીને મળવા માટે ઉત્સુક બનેલા પ્રવાસીએ પોતાના કામ અડધા સૂકીને પેાત પેાતાના ઘેર આવી ગયા તે રીતે પ્રવર પશુ કામાસક્ત બનેલે અને વર્ષાથી ભીજાઇ ગયેàા હલ વિગેરે બધા સાધના ધ્રુજતા ધ્રૂજતા ઘેર પહોંચી ગયા.
ખેતરમાં મૂકીને
પત્ની સાથેના ભાગ-સંચાગમાં જેમ એકાંત શેાધાય છે તેમ વરસાદે પણ જંગલને એકાંત કરી ધુ! ચિરકાલની વિયેાગી પૃથ્વીરૂપી પત્નીને સાત દિવસ-રાત ભાગવીને મેઘ તેના સ ંગથી વિરામ પામ્યા. અર્થાત્ સાત દિવસ રાત્રિ સુધી વસીને વરસાદ શાંત થયા. સતત વર્ષાથી જીવે। દુખી થયા. તે શિયાળણીનાં બે બચ્ચાં પણુ ક્ષુધાતુર થઈ ગયાં. આઠમે દિવસે જ્યારે વરસાદ શાંત થઈ ગયા ત્યારે ક્ષુધાતુર બનેલાં શિયાળનાં બચ્ચાં વૃક્ષના કેટરમાંથી બહાર નીકળ્યાં જમીન અને હલની સાથે ખાંધેલી વરસાદથી ભીજાઈ ગયેલી ચામડાની દોરીને ક્ષુધાતુર થયેલા બચ્ચાએ ભક્ષણ કરી ગયા. ચામડાની દેરીનુ' ભક્ષણ કરવાથી બંનેને પેટમાં શૂળ ઉત્પન્ન થયુ. શૂળની તીવ્ર વ્યથાથી તે બને બચ્ચાએ મરાને કોઈ પૂર્વના પુણ્યે આ જ શાલિગ્રામના સામશર્મા બ્રાહ્મણને ત્યાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે પુત્રા થયા. તા હે અગ્નિભૂતિ વાયુભૂતિ, થાડા જ વર્ષો પહેલા ત્યજેલી પેાતાની જાતને શુ' ભૂલી ગયા ? બ્રાહ્મણ જાતિ પામીને મિથ્યાભિમાન કરેછે ? અને સમસ્ત લેાકેાથી વજય એવુ' ચામડું' થોડા જ સમય પહેલાં તમાએ ખાધેલુ હાવા છતાં નગરજને સમક્ષ સાધુ પુરૂષાની નિદા કરે છે! ? આવા પ્રકારનાં પૂજન્મના સ્વરૂપને સાંભળી પાપકા નાશ કરવા માટે ડાહ્યા માસાએ પુણ્ય કાર્ય કરવું જોઈએ. પુણ્ય વિનાના પ્રાણીને દુષ્ટ જાતિ, તુચ્છકુલ, કુરૂપતા, દૌખલ્ય, અજ્ઞાનતા, અજ્ઞાનકષ્ટ, અને નીચકુલ આદિ નિ'નીયલ આ લેક અને પરલેાકમાં મળે છે, જાતિમદ, કુલમદ, આદિ આઠે પ્રકારના મદથી રહિત પુણ્યવાન પ્રાણીને આલેક અને પરલેાકમાં પ્રશંસનીય વસ્તુની પ્રાપ્તિ થાય છે. પુન્યશાળી પ્રાણીને જયાં દસ પ્રકારની સુખસામગ્રી ડાય તેવા સ્થાનમાં મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય છે. (૧) પાંચે
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ઈન્દ્રિયના અનુકૂળ વિષ, (૨) ક્ષેત્ર, મકાન, સુવર્ણ આદિ ધનધાન્યથી ભરપુર, પશુ, નોકરચાકરથી યુક્ત, (૩) પુત્રપૌત્રાદિ અનુકૂળ પરિવાર, (૪) સારા મિત્રે, સુંદર શરીર (૫) ઉચ્ચ ગોત્ર, શ્રેષ્ઠ જાતિ, (૬) નિરોગીપણું (૭) પ્રજ્ઞા, (૮) સદ્દબુદ્ધિ, (૯) યશકીર્તિ અને (૧૦) શ્રેષ્ઠ બળ આ પ્રમાણે દસે પ્રકારનું સુખ, મહાન, પુણ્યશાળી પુરુષોને મળે છે. પુણ્યની તરતમતામાં કેઈને એક પ્રકારની તે કોઈને બે થી નવ પ્રકારની પુણ્યસામગ્રી મળે છે. તેથી હિતેચ્છુ મનુષ્યએ આલોક અને પરલોકના પાથેય રૂપ પુણ્યને સંગ્રહ કરે જઈએ. મારા કહ્યા મુજબ આ બંને ભાઈઓના પૂર્વજન્મની વાતને વિશ્વાસ ના પાડતે હોય તે તમારા બધાની સમક્ષ તેની પ્રતીતિ કરાવું છું. પૂર્વે મેં કહેલ ખેતરને માલિક પ્રવર બ્રાહ્મણ વરસાદ બંધ થયા પછી પોતાના ખેતરની તપાસ કરવા માટે ખેડૂતોની સાથે ખેતરમાં ગમે ત્યાં પવનથી જ્યાં ત્યાં પડેલા હળ વિગેરે જોયા. અધીર ખાધેલી ચામડાની દેરી જોઈ અને તેની પાસે પડેલા શિયાળના બચ્ચાઓનાં બે મૃતક જોઈને ગુસ્સે થયેલા પ્રવરે તે શિયાબીયાનાં શરીરની બે ધમણ બનાવીને પિતાના ઘરના મેડા ઉપર મૂકી. હજુપણ તેના ઘરમાં ધમણ પડી છે તે પ્રારને પુત્ર મુગે છે. તમારે પ્રતીતિ કરવી હોય તે તે મુંગાના ઘેર જઈને જુએ. આ પ્રમાણે મુનિના વચન સાંભળીને તે બંને ભાઈઓ એ પૂછયું- હે સાધુ, તે બ્રાહ્મણને પુત્ર મુ ગે કેમ છે ? મુનિએ કહ્યું તે પ્રવર બ્રાહ્મણ યજ્ઞ-યાગાદિ કરી મેહ વશથી મરીને તેની પુત્રવધૂની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન થયે, પૂર્ણ માસે તેને જન્મ થયે. જન્મ થતાની સાથે પોતાનું પૂર્વભવનું ઘર પુત્ર વિગેરે જઈને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિસ્મરણથી પિતાનું સ્વરૂપ જાણ્યું -“અરે, આ મારૂ ઘર, ખા મારે પુત્ર, આ તેની વહુ. હવે તે પુત્ર, પુત્રવધૂને માતાપિતા કહીને મારાથી કેમ બેલાવાય ?' આ પ્રમાણે મનમાં વિચારીને એણે જન્મથી જ મૌન ધારણ કર્યું છે. આ પ્રમાણે કહીને શત્રુમિત્ર પ્રત્યે સમાન દષ્ટિ રાખનારા મુનિવરે બધા માગોને જેતા મૌની બ્રાહ્મ મુને બેલા “શ્રેષ્ઠઅંતઃકરણવાળા હે પ્રવર તું અહીંયા આવ ! તુરછતાને દૂર કરી તારા માતાપિતાની સાથે મૌનવ્રતને ત્યાગ કર. મૌનને છોડીને માતાપિતાને નમસ્કાર કર. તેઓને આશ્વાસન આપીને સમજાવ. ૦૧વહારભાષામાં મહાપુરૂષને કઈ દેષ લાગતું નથી, આ વર્તમાન ભવમાં પણ કોઈ કર્મના
ગથી અનેક સંબંધો કરવા પડે છે. તે ભવાંતની તો શું વાત કરવી ? દેવ પશુ બને છે, ચક્રવતી નારક બને છે, વાસુદેવ પણ નરકમાં જાય છે, બલદેવ દેવ બને છે. રાજા સેવક અને સેવક રાજા થાય છે. સંયોગ વિયેગમાં પરી ા છે કે પુત્રવાન તો કોઈ અપુત્રીઓ બને છે. કોઇને ઘણી સ્ત્રીઓ હોય છે તે કોઈને એક પણ સ્ત્રી હેપી નથી. કોઈ એકાકી કોઈને ઘણે પરિવાર હોય છે. દુઃખી સુખી થાય છે, અને સુખી તે દુઃખી થઈ જાય છેનિરોગી રેગી અને રોગી તે નિરોગી બને છે. માતા પ્રિયા અને પ્રિમા તે માતા બને છે. પુત્ર પિતા અને પિતા તે પુત્ર બને છે. તે જ માતા પુત્રવધૂ અને પુત્રવધૂ માતા
Page #246
--------------------------------------------------------------------------
________________
सग-१
૨૩૯
બને છે. ક્યારેક પુત્રવધૂ તે બેન અને બેન તે પુત્રવધૂ બને છે. આ પ્રમાણે કર્મની વિચિત્રતાથી સંસારના સ્વરૂપને વિચારી વૈરાગી એવા ભવિ જીવે પુણ્યનો સંચય કરે જઈએ. પુણ્ય સંચય માટે તેવા પ્રકારને પ્રશસ્ય યત્ન કરવો કે જેથી આ સંસારમાં ફરીથી નિકોટિના અવાચ્ય સંબંધે કરવા ના પડે. मुनिवाक्यमिति श्रुत्वा, मौनवान् ब्राह्मणाग्रणीः । साधुपादौ नमस्कृत्य, विनयेन न्यवेदयत् ।।९९॥ स्वमिस्त्वद्वचनेनाहं, विरोक्तोऽस्मि भवोदधेः । पितृ-स्वजनबंधूनां, संबंधे न प्रयोजन।।८००॥ संसारतारिणी सद्यो, नरकापत्तिवारिणीं । कल्याणकारिणीं दीक्षां, ततः प्रसद्य देहि मां ॥१॥ उवाच मुनिनाथोऽपि, तं प्रति मधुरं वचः । यदि दीक्षाजिघृक्षा ते तर्हि मद्वचनं कुरु ॥२॥ एकश पितरौ बंधून् ,स्वजनान्निखिलानपि । स्पष्टया मृष्टया वाचा, प्रजल्पय द्विजोत्तम ! ३॥ स मौनी साधुवाक्येन, कुटुंबं तत्र संस्थितं । दृष्ट्वा गत्वामिलत्तर्ण, गुरुवाक्यं न लंघयेत् ॥४॥ अद्य यावत्पितर्मात-रवज्ञा या कृता मया । क्षतव्या सा कुटुंबेन, समस्तेन मनीषिणा ॥५॥ कोमलानि विनीतानि, श्रुत्वा वचांसि कर्णयोः । कुटुबं सकलं, पित्रा–दिकं रुरोद दुखतः ॥६॥ अद्य यावत्वया वत्स, किं वयं विप्रतारिताः । रुदंतः कथयामासुः सर्वेऽपि स्वजना जनाः ॥७॥ सोऽजल्पत्स्वजना यूयं, मा रोदिषुमुहुमुहुः । अनंतशः सुतत्वेन, संजातो भवतामहं ॥८॥ मत्कुटुम्बतया यूय-मपि जाता अनंतशः । कस्मिन कस्मिन भवे मोहो, विधीयते विचक्षणैः ९॥ यदि कौटुम्बिका यूयं, वर्तध्वे मम वल्लभाः । तथा कुरुत नाप्नोम्य-वतारं निंद्यमीदृशं ॥१०॥ स्वजना जगदुर्वत्स, स उपायः समस्ति कः । येनेदृशो न संबंधः, संप्राप्यते शरीरिभिः ।।११॥ सोऽवादीद्विनयेनैव, दीक्षां जैनेश्वरी यदि । आदायाराध्यते सम्य-विरूद्धाः स्युने ते तदा।।१२॥ ततो यदि ममाभीष्टाः शिष्टाचारपरायणाः । सद्यः प्रसद्य दीक्षा मे, समर्पयत शर्मणे ॥१३॥ श्रुत्वा तद्वाचमूचुस्ते, वयं ब्राह्मणजातिजाः । अस्माकं जनने जैनी, दीक्षा न सर्वथोचिता ॥१४॥ संसारसुखतो यहि, विरक्तस्त्वं भविष्यसि । सान्यासिकं तदा शुद्धं, दास्यामः समहं तव ॥११॥ स प्राहागाभिकालस्या–पेक्षा का प्रविधीयते । अस्थिरेण यतः केना-गामि कालः समीक्षितः६५ यदि सौख्यं कुरुध्वं मे, वल्लभाः स्वजना मम । दत्त जैनेश्वरी दीक्षां,महामोहविनाशिनी ॥१७॥ शुभाशुभानि कार्याण्ये—कांतत्वेन करोति यः । न कोऽपि भूतले तस्य, प्रेरकश्च निषेधकः॥१८॥ स्वीकृत्येति वचस्तस्य, पितृभ्यां स्वजनैरपि । दत्ता जैनेश्वरी दीक्षा, तत्रैवाघनिवारिणी ॥१९॥ वाडवं तं भवोद्विग्नं, क्षणात्समीक्ष्य दीक्षितं । केचनानित्यतां चित्ते, जानंतःप्रात्मन् जमाः॥२०॥ केचित्सम्यक्त्वमूलानि, सद्द्वादशव्रतानि च । सम्यक्त्वं केवलज्ञान-दायक्रं केऽपि केवलं ॥२१॥ केचिद्वैरंगिकाः संतः, सप्तक्षेत्र्यां धनं धनं । वपंतः प्रक्षिपंतश्च, कर्माणि सुखमासदन् ॥२२॥
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
ઉપર્યુક્ત મુનિના વચન સાંભળીને મૌની બ્રાહ્મણે સાધુના ચરણમાં નમસ્કાર કરીને વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી - સ્વામિન, હું આપના વચનથી સંસાર સમુદ્રથી વિરક્ત બન્ય છું. મારે હવે માતા-પિતા આદિ સ્વજન બંધુઓના સંબંધનું કઈ પ્રયોજન નથી. તે મારા ઉપર કૃપા કરીને સંસારતારિણી, નરકની આપત્તિને વારણ કરવાવાળી, કલ્યાણકારિણી એવી પ્રવજ્યા આપો. મુનિએ તેને મધુર વચનથી કહ્યું: “જો તારે દીક્ષા લેવાની ઈચ્છા છે તે હું કહું તે પ્રમાણે કર. એક વખત તારા માતા-પિતા, બંધુવર્ગ અને સ્વજન સંબંધીઓને મીઠી વાણીથી બોલાવ, ગુરૂમહારાજનું વચન અલંઘનીય હોય છે. એમ સમજી મૌની બ્રાહ્મણે ત્યાં રહેલા પોતાના કુટુંબીજનોને જોઈ તેઓને મળીને બોલ્યો - હે માતા-પિતા, મેં આજ સુધીમાં જે જે આપની સની અવજ્ઞા કરી છે, તેની આપ સહુ મને ક્ષમા આપ. પુત્રના કેમલ વચન સાંભળીને માતા-પિતા આદિ કુટુંબીજન દુઃખથી રૂદન કરતા કહેવા લાગ્યા - “હે પુત્ર, આજ દિન સુધી મૌન ધારણ કરીને તે અમને બધાને ઠગ્યા.” તેણે કહ્યું કે શા માટે તમે રૂદન કરે છે તમારા પુત્રરૂપે હું અનંતી વખત થયો છું. અને મારા પુત્ર આદિ સંબંધે તમે પણ બધા મને અનંતી વખત મળ્યાં છે. તો કયા કયા ભવના સંબંધોને મોહ કરે? જે તમારા બધાને મારા પ્રત્યે પ્રેમ હોય તે હવે એક કામ કરે છે જેથી આ સંસાર સમુદ્રમાં મારે નવો અવતાર લેવો ના પડે.” સ્વજનાએ કહ્યું -“પુત્ર, એવો કયો ઉપાય છે કે જેથી જેને નવા નવા સંબંધો બાંધવા ના પડે? ત્યારે તેણે વિનયપૂર્વક કહ્યું - ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને તેની સમ્યક્ પ્રકારે આરાધના કરાય તે આ સંસારનો અંત આવી શકે. માટે મારા હિતને માટે શિષ્ટાચારમાં તત્પર એવા આપ સહુ મને દીક્ષા લેવાની અનુમતિ આપો.” પુત્રના વચન સાંભળીને માતાપિતા આદિ સ્વજનોએ કહ્યું -“આપણે બ્રાહ્મણ જાતિના કહેવાઈએ, તેથી આપણે જેની દીક્ષા લેવી બિલકુલ યોગ્ય નથી. જો તું સંસારસુખથી વિરક્ત હોઈશ તે તને મહેસવપૂર્વક શુદ્ધ સંન્યાસધર્મ અપાવીશું. પુત્ર કહ્યું –“ભવિષ્ય કાલની અપેક્ષા રાખવા જેવી નથી. અસ્થિર સંસારમાં કાલે શું થશે તેની ખબર નથી. એક ક્ષણનો પણ વિશ્વાસ કરવા જેવો નથી. માટે શુભ કાર્યમાં વિલંબ કરો જોઈએ નહી. આ સંસારમાં શુભાશુભ કાર્યના પ્રેરક અને નિષેધક કેઈ નથી, સૌ સૌની ભવિતવ્યતા પ્રમાણે બધુ બને છે. માટે મને રોકવા માટે તમારે કઈ પણ પ્રયત્ન કરે નહી.” આ પ્રમાણે સંસારથી ઉદ્વિગ્ન બનેલા પુત્રના વચન સાંભળીને માતાપિતા આદિ સ્વજને એ તેને જેની દીક્ષા લેવાની અનુમતિ આપી. અને તેણે ત્યાં જ પાપનાશિની દીક્ષા અંગીકાર કરી દીક્ષિત થયેલા બ્રાહ્મણને જોઈને બીજા કેટલાક લકે પણ સંસારની અનિ ત્યતાનું ચિંતન કરતા દીક્ષિત બની ગયા, કેટલાંક લોકોએ સમ્યકત્વમૂલ બારવ્રતને અંગીકાર કર્યા, કેટલાકે કૈવલ્યને આપનારૂં સમ્યકત્વ ગ્રહણ કર્યું. અને વૈરાગી બનેલા કેટલાક લોકેએ સાતે ક્ષેત્રમાં વિપુલ ધનનો સદુપયોગ કરી પિતાની જાતને કૃતકૃત્ય માની.
Page #248
--------------------------------------------------------------------------
________________
સગ
૨૧ ,
केचन कौतुकाक्रांता, आनीय भखिके गृहात् । प्रत्ययं यतिवाक्यस्य, दर्शयामासुरंजसा ॥२३॥ दृग्भ्यां ते द्वे समालोक्य, जाताः श्रद्धालवो जनाः । संजातौ भ्रातरौ तौ द्वौ, जात्यांजनाविलाननौ युवयोः पितरौ जन्म, धिम् वाचापि मनीषितां । यदत्र मुनिनानेना-गतौ वादचिकीर्षया ॥२५॥ निंद्यमानौ जनैरेवं, विलधीभूतदर्शनौ । अमिभूतिवायुभूती, जग्मतुनिजमंदिरं ॥२६॥ पठितावपि मुखौं हा, हारितौ यद्यतेः पुरः । कथं सदनमायातौ, पित्रा, तत्रेति तर्जितौ ॥२७॥ युक्योः पठनार्थ यद्, द्रविणं व्ययितं मया । छारिकाया उपरिष्टा-देवल्लेपनवत्कृतं ॥२८॥ पुनः कोपात्पिता प्रोचे, दुरात्मानौ सुतौ युवां । मया निवारितौ पूर्व, गमने मुनिसनिधौ ॥२९॥ યદિ માધ્ય, પ ર હારિત યુવા વવવં શાયર ઝાં, શર્થ હું મન સ્વયં રૂ हारितौ यदि शास्त्रेण, भवंतौ तुच्छचेतनौ । शस्त्रेग विजितस्तहि, युवाभ्यां स कथं न हि ? ॥३१॥ सत्यं वक्त्याक्योस्तातो, विदंताविति तावुभौ । रुषाऽचिंतयतां घातं, साधोस्तस्य निरागसः॥३२॥ अर्थसिद्धिः कथं भावि--न्यावयोरिति चिंतया । पातकाध्यवसायौ तौ, गमयामासतुर्दिनं॥३३॥ त्रियामायां प्रजातायां, चौरक्षं च विभ्रतौ । कृपागधन्यबाणादि, शस्त्रमादाय निर्गतौ ॥३४॥
ત્યાર પછી કેટલા કૌતુકી લોકોએ પ્રવરના ઘરમાંથી શિયાળીયાના ચામડાની બનાવેલી બે ભસ્ત્રિકા (ધમણુ) લાવીને બધાને બતાવી. આ પ્રમાણે સાધુના વચનની બરાબરની પ્રતીતિ થવાથી ઘણા લોકે શ્રદ્ધાવાન બની ગયા. અગ્નિભૂતિ અને વાયુભૂતિ પણ પિતાના પૂર્વજન્મની વસ્તુને નજરો નજર જોઈને પ્લાનમુખવાળા બની ગયા. લોકો તેઓને તિરસ્કાર કરવા લાગ્યા –“અરે, જુઓ તે ખરા કેવા મૂર્ખના સરદાર, આવા વિશિષ્ટજ્ઞાની મુનિની સાથે વાદ કરવા નીકળી પડ્યા! ધિક્કાર છે તેઓને અને તેના માબાપને. તેઓનું ભણેલું ધૂળમાં ગયું, ભણ્યા પણ ગણ્યા નહી.” આ પ્રમાણે લોકોથી નિંદાતા પ્લાન મુખવાળા બંને ભાઈઓ ઘેર આવ્યા, ત્યારે તેમના પિતાએ પણ તર્જના કરી -“અરે, મુખએ તમે હારી ને કેમ ઘેર આવ્યા ? તમને ભણાવવા માટે જે ધન ખર્યું તે બધુ નકામું ગયું. છાર ઉપર લિપણ જેવું થયું. અરે પાપીઓ, મેં તમને ના કહી છતાં મુનિની સાથે વાદ કરવા ગયા, મારૂં વચન માન્યું નહી, અને હવે હારીને ઘેર આવ્યા. જાઓ, તમારું કાળું મોટું મને દેખાડશે નહી, સાવ મૂખ, શાસ્ત્રથી હાર્યા પરંતુ શસ્ત્ર નહોતાં? શસ્ત્રથી તેને પરાભવ કેમ ન કર્યો” આ પ્રમાણે ક્રોધાયમાન થેલા પિતાના વચન સાંભળી બંને ભાઈઓ પિતાના ચરણમાં માથું મૂકીને કહેવા લાગ્યા-પિતાજી, આપે કહ્યું તે સત્ય છે. બસ, હવે તે મુનિને અમે શસ્ત્રથી ઘાત કરીશું, પછી જ ઘેર આવીશુ.” આ પ્રમાણે કહીને ઘરેથી નીકળી ગયા અને વિચારવા લાગ્યા :–“મુનિને કેવી રીતે મારવા ?’ આ રીતે વિચારતા વિચારતા દિવસ પસાર થાય અને ૩૧
Page #249
--------------------------------------------------------------------------
________________
२४२
શાંખ-પ્રદ્યુમ્ન ચાત્ર
રાત્રિના અંધકારમાં ચેરને વેષ ધારણ કરી હાથમાં ધનુષ્યબાણુ કૃપાણુ-તલવાર વિગેરે લઈ ને લપાતા છૂપાતા સાધુના સ્થાન ભણી આવ્યા.
1
इतश्च विप्रपुत्राभ्य, साकं वादं विजित्य च । गुरूणां गदितुं वाद-स्वरूपं सत्यकिर्गतः ||३५|| गुरूणामति गत्वा, नत्वा च तत्क्रमाम्बुजं । विनयाद्वचनं प्रोचे, शिष्यो हि विनयी प्रियः || ३६ || विभो ! वाडवसूनुभ्यां समं वादोऽद्य निर्मितः । तत्करणेन मेऽभूद्यत्, प्रायश्चित्तं तदर्पया ||३७|| शिरो धन्वन् गुरुः प्राह, वत्सैताभ्यां समं त्वया । यो विवादः कृतस्ती - स्तद्वरं न विनिर्मितं ३८ वर्तेते पापिनावेतौ, दुरात्मानौ दुराशयौ । यतिघातविधाने हि निर्दयत्वसमन्वितौ ॥३९॥ निर्भत्सितौ च पितृभ्यां रात्रावस्यां समेत्य तौा मरणांत मुपसर्गे च साधूनां प्रविधास्यतः॥४०॥ गुरुवाक्यप्रतीतिं हि संदधानः स्वमानसे । साधूपसर्गतो भीतो, जजल्प सत्यकिती ॥४१॥ मुनीनामुपसर्गथे-ज्जायते मयि सत्यपि । क्षणभंगुरशीलेन, तदा किं जीवितेन मे ॥ ४२ ॥ किंतु कश्चिदुपायोsस्ति, दुष्टाभ्यां प्रविनिर्मितः । उपसर्गः किलैताभ्यां येन न स्यात्तपस्विनां ।। ४३ गुरुर्जगाद श्रुत्वेति, यत्र वादः कृतस्त्वया । गच्छ स्वच्छमना वत्स, प्रदोषे तत्र कानने ॥ ४४ ॥ वर्तते क्षेत्रपालः स — प्रत्ययस्तदधिष्ठितः । यत्पार्श्वे मार्गयित्वाज्ञां, स्थेयं ध्यानैस्त्वया निशि ॥ ४५ ॥ श्रीजिनाख्या महामंत्र - - ध्यानेन संस्थिते त्वयि । क्रोधांधौ तौ समागत्य, स्थास्यतस्त्वज्जिघांसया४६ चतुर्विधस्य संघस्य, तदा रक्षा भविष्यति । विधातव्यं त्वया वत्स, वचनं भाषितं मया ॥४७॥ एवं श्रीगुरुवाक्येन, क्षामयित्वाखिलानपि । निर्गतः स ततः स्थाना- द्वर्मध्यानपरायणः || ४८ || आगत्य विधिना तत्र, याचित्वा तदवग्रहं । क्षेत्रपालांतिके तेन, स्थितं ध्यानैकचेतसा ॥ ४९ ॥ तावत्तत्र समायातौ, दुष्टौ तौ वाडवांगजौ । निरीक्ष्यैकाकिनं ध्यान -- लीनं तौ तोषमापतुः ॥ ५०॥ वल्लभं पुरुषं वीक्ष्यै -- काकिनं वैरिणं पुनः तन्मानसा हि मोदते, निजकृत्यविधित्सया ।। ५१ ।। ततोऽमुं मारयित्वाथो, दुरात्मानं तपोधनं । वैरमावां ग्रहीष्यावः, पौरलोकापमानजं ॥ ५२ ॥ एतदेव वरं जातं, यदयं दृग्पथेऽभवत् । दृग्पथेऽयं यदा जातो, तदार्थसिद्धिरावयोः ॥ ५३ ॥ आवयोर्वर्तते वैर——मेतेनैव दुरात्मना । प्रथमं मारणीयोऽयं, ततो वैरजिघृक्षया ॥५४॥ विचार्ये ति निजे भाले, भृकुटिं ज्यां च धन्वनि । आरोप्य प्रोचतुर्दुष्टा - - ध्यवसायौ द्विजात्मजौ५५ रे पापिष्ट मनोधृष्ट, विशिष्टाचारवर्जितः । यः पौराणां पुरो वादे, मन्तुः कृतोऽस्ति तं स्मर ॥ ५६ ॥ सत्यकिर्ध्यानलीनत्वा-न जल्पति मनागपि । तदाविर्भूतकोपौ तावूचतुश्च द्विजांगजौ ॥५७॥ मौनं कृत्वा स्थितोऽसि त्वमेकाकित्वेन रे शठ ! | मानभंगं च कृत्वा नौ, मौनं वा सर्वसाधनं ५८ उदित्वेति कनिष्टश्च ज्येष्टं जगाद बांधवं । वृद्धत्वात्प्रथमं देहि, प्रहारं त्वं सहोदर ! ॥ ५९ ॥ सोऽप्याह पूर्वमेवामुं न हनिष्यामि सर्वथा । यतिहत्याभवं घोरं पापं शास्त्रेऽस्ति भाषितं ॥ ६० ॥
1
Page #250
--------------------------------------------------------------------------
________________
સગ૬
૨૩
अनुजोऽपि जगौ भ्रात--चेत्पापं न महीष्यसि । अहं कथं ग्रहीष्यामि, पापं तद्घातजं ननु ॥६१॥ પૂર્વ વિસનૌ તા-વાણ ઘનૈરિયત | વિવારનાં પ્રતિ, સારાશાનોતર ધરા शास्त्रभ्यासकरो मत्यों, विपक्षोऽपि वरो भुवि । हितकर्ता परं नूनं, माभून्मूखौं जनः क्वचित् ॥६३ प्रविधाय ततःप्रोच्चै--विचारणां परस्परं । आगत्य मुनिपार्श्वे तौ, युगपद्धतुमुद्यतौ ॥६४॥ तावूध्वीकृत्य कोदंडं, समाकृष्य च मार्गणं । प्रतिधेन मुनि हेतु--कामौ यावदधावतां ॥६५॥ तावत्तत्पुण्ययोगेन, रक्षां कर्तुमिवोधतः । क्षेत्रपालः समायातः, पुण्ये रक्षा ह्यचिंतिता ॥६६॥
આ બાજુ બ્રાહ્મણ પુત્રની સાથે વાત કરી, વિજય મેળવી વાદના સ્વરૂપને ગુરૂને કહેવા માટે સત્યકિ મુનિ ગુરૂ પાસે આવ્યા. ગુરૂના ચરણે મસ્તક ઝુકાવી વંદન કરીને વિનયપૂર્વક ગુરૂમહારાજને કહે છે :-“ભગવંત, બ્રાહ્મણપુત્ર સાથે આપની અનુમતિ લીધા વિના આજે વાદ કર્યો, તેનું આપ પ્રાયશ્ચિત્ત આપે.” ગુરૂદેવે મસ્તક ધૂણાવીને કહ્યું -“વત્સ, બ્રાહ્મણ સાથે તે જે વિવાદ કર્યો તે સારું ના થયું કારણકે તે બંને પાપાત્મા, દુરાત્મા અને દુષ્ટ આશયવાળા છે, સાધુની હત્યા કરવામાં તે નિ ય છે. તેના માતાપિતાએ તેઓને તિરસ્કાર કરીને કાઢી મૂક્યા છે, તેથી રાત્રિમાં આવીને સાધુઓને મરણાંત ઉપસર્ગ કરશે. ગુરૂના વચન ઉપર અડગ વિશ્વાસ ધારણ કરતા સત્યકિ મુનિ સાધુઓ ઉપર થનારા ઉપસર્ગથી ભયભીત બની ગયા. “અરે, મારા નિમિત્તે આ બધા સાધુઓને ઉપસર્ગ થશે તે ક્ષણભંગુર એવા આ જીવિતવડે શું ?, “ગુરૂભગવંત, કેઈ ઉપાય છે કે એ બે દુષ્ટોથી સાધુઓના ઉપસર્ગનું નિવારણ થઈ શકે?” “ગુરૂમહારાજે કહ્યું – “વત્સ, જે જગ્યાએ વાદ કર્યો હતો ત્યાં રાત્રિમાં તું જા એ જંગલમાં વડવૃક્ષ નીચે ત્યાના અધિષ્ઠાતા ક્ષેત્રદેવની અનુમતિ લઈને, ધ્યાનાવસ્થામાં કાર્યોત્સર્ગ ધ્યાનમાં શ્રી નમસ્કાર મહામંત્ર જાપ કરજે. ક્રોધાંધ બનેલા તે બંને તને મારવા માટે આવશે. આ રીતે મારા વચન પ્રમાણે તું કરીશ તે ચતુર્વિધ સંઘની રક્ષા થશે.” આ પ્રમાણે ગુરૂભગવંતની આજ્ઞાથી સમસ્ત જીવરાશિને ખમાવીને ધર્મધ્યાનમાં તત્પર સત્યકિ મુનિ ત્યાંથી નીકળી એ જંગલમાં આવી ક્ષેત્રપાલની અનુજ્ઞા મેળવી વડવૃક્ષ નીચે વિધિપૂર્વક ધ્યાનમાં એકાગ્રચિતે રહ્યા. તેટલામાં મધ્યરાત્રિએ તે બન્ને દુષ્ટ બ્રાહ્મણે ત્યાં આવ્યા અને ધ્યાનમાં લીન સત્યક મુનિને જોઈને ખુશ થયા પછી પિતાના ઈષ્ટ શત્રુને એકલા જોઈ પોતાનું કાર્ય સિદ્ધ થયું માની, અતિષિત બની વિચારવા લાગ્યા:- “દુરાત્મા એવા આ સાધુને મારીને નગરજનો સમક્ષ આપણું અપમાન કરેલું, તેને બદલે બરાબર લઈશું. આ સારૂં થયું કે આપણી નજરમાં એ જ આવી ગયે. આપણું વૈર તે આ દુરાત્માની સાથે છે. પહેલા તેને મારીને પછી તેના ગુરૂને મારીશું? આ પ્રમાણે વિચારી ભ્રકુટિ ચઢાવી ધનુષ્ય ખેંચીને દુષ્ટ અધ્યવસાયવાળા તે બેલ્યા-રે પાવિષ્ઠ, હે દુરાત્મા, શિષ્ટાચાર વિનાના હે મુંડીયા, નગરજનની સમક્ષ અમારી સાથે વાદ કરીને જે તે અમારો અપરાધ કર્યો છે, તેને તું યાદ કર.” આ પ્રમાણે વારંવાર બોલવા છતાં સત્યકિમુનિને ધ્યાનમાં અવિ
Page #251
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ત્રિ
ચલિત જોઈને વધારે ક્રોધાયમાન થઇને ઓલ્યા રે શઠ, ધૂત, અમારૂં અપમાન કરીને હવે મૌન લઈને બેઠો છે? પરંતુ તને જ નહી કરીએ. અપમાનનું ફુલ ચાખવા માટે તૈયાર થઈ જા.' આ પ્રમાણે કહી નાના ભાઇ મારા ભાઈને કહે છે બધુ, તમે મોટા છે તે પહેલે। પ્રહાર તમે કરે.’ ત્યારે અગ્નિભૂતિ કહે કે ‘નહી, પહેલેા પ્રહાર હું નહી કરૂં, કારણ કે શાસ્ત્રમાં યતિ હત્યાનું પાપ ભયકર કહ્યું છે. મારા પ્રહારથી આ સાધુ મરી જાય તે બધું પાપ મને લાગે.’ વાયુભૂતિ કહે કેઃ તા પહેલા પ્રહાર હું પણ નહીં કરૂં. મુનિ હત્યાનું બધુ પાપ મને લાગે.' આ પ્રમાણે શાસ્ત્રના અભ્યાસી હાવાથી વિવાદ કરતા એક નિશ્ચય ઉપર આવ્યા :–‘આપણે અને એકી સાથે પ્રહાર કરીએ તે અડધું અડધુ પાપ બંનેને ફાળે જાય, કહ્યું છે કે પંડિત દુશ્મન સારા પર`તુ હિતસ્ત્રી એવા, પણ ભૂખ મિત્ર સારા નહી. આ પ્રમાણે વિચારી બંને ભાઇઓએ હાથમાં તલવારા ઊંચી કરી તેટલામાં મુનિના પુણ્યપ્રભાવે ત્યાં રહેલા ક્ષેત્રદેવ આવ્યે.
२४४
तत्र तेन समेतेन, ददृशाते दृशा भृशं । समुद्घाटितखङ्गौ स -- शरौ दुष्टाशयौ द्विजौ ॥ ६७ ॥ तौ समालोक्य यक्षोsपि बभूव क्रोधपूरितः । यादृशो दृश्यते प्रायः, स्वभावोऽपि हि तादृशः६८॥ विचारः कोपयोगेऽपि, तदगुणागुणयोः कृतः । मुनिर्वैरविनिर्मुक्तो विप्रौ तु वैरवर्द्धकौ ॥६९॥ सूक्ष्मस्य बादरस्यापि, रागद्वेषकृतोपि च । समस्तस्यापि जीवस्या - भयदानप्रदायकः ॥७०॥ लघूनामप्यसत्यानां पञ्चानां महातामपि । प्रौढेऽपि कारणे जाते, वदेदेष कदापि न ॥ ७१ ॥ सच्चितं वा ह्यचित्तं वा, प्रभूतमथवा तनु । अदत्तं नैष गृह्णाति, निजाचारविशुद्धये ॥७२॥ या रूपेणाप्सरायंते, लावण्योपचिताः स्त्रियः । नेक्ष्यतेऽभिमुखं तासां रागबुद्धचा मनागपि ॥ ७३ ॥ द्विरेदेषु तु रंगेषु, रथेषु च पदातिषु । जातरूपेषु रूप्येषु, ममत्वं नास्य विद्यते ॥७४॥ बुभुक्षितोऽपि नाहार - माहरेन्निशि सर्वथा । मरणांते ऽपि नो नीरं, पिपासितोऽपि संपिबेत् ॥ ७५ ॥ महाव्रतयुतस्यापि, मरणार्थे मुनेर्यदि । समायाताविमौ दुष्टौ शिक्ष्यामि च तर्ह्यम् ॥७६॥ संप्रत्येव हनिष्यामि दुरात्मानाविमौ द्विजौ । मुनिनां निहतावेता - विति निंदा भविष्यति ॥७७॥ यद्यमू तर्जयित्यैव, मुंचामि पापिनाविमौ । विज्ञास्यति कथं लोका, दुश्चेष्टामेतयोस्तदा ॥७८॥ दर्शयित्वा प्रगे नृणां घोरं स्वरूपमेतयोः । पश्चादहं हनिष्यामि, क्रूरकर्मकराविमौ ॥ ७९ ॥ ध्यात्वेति तेन यक्षेण, स्तंभितौ तावुभावपि । धृतास्त्रौ बद्धहस्ताभौ, मंतुमत्तस्करोपमौ ॥८०॥ अथ प्रातः समायाता, जनास्तमभिवंदितुं । मुनिं नत्वान्यकार्याणि कार्याणि हि विवेकिभिः॥८१॥ साधोरुपरि माकार्षी— कोऽपि दुष्टं मनो जनः । इत्यंगरक्षकौ मर्त्या — विवैतौ किं स्थितावुभौं ८२ कायोत्सर्गस्थिते साधा — वावाभ्यां स्थीयते कथं । इतीवोर्ध्व स्थितावेतौं, साधुसेवाचिकीर्षया ८३ दीयतामावयोर्मोक्षः, कृपालो त्वयका मुने । इतीव खड्गदंभेन तौ वीजयतश्चामरौ ॥ ८४ ॥
Page #252
--------------------------------------------------------------------------
________________
..सा
ર૪૫
ताववलोक्य भूदेवा–वृद्घाटितकृपाणको । निनंसया गताः केचि-त्कुति कल्पनामिति॥८५ केचिद्वदंति षड्जीव-निकायरक्षकं मुनि । समानशं त्रुमित्रं च यद्येने हेतुमागतौ ।।८।। तदेतौ कर्मचांडालौ, ब्रह्मवंशोद्भवावपि । एतयोः पठनं चापि, भस्महूतमिवाजनि ।।८७॥ ब्रवीति भीरुका काचि-दुद्घाटितकृपाणयोः । स्वरूपमेतयोदृष्ट्वा, मातर्विभेम्यहं भृशं ॥८८॥ काचित्प्रोवाच माभैषी-नस्त्येिवाथोऽनयोर्बलं । साधु हतुं समेतौ तौ, यक्षेण स्तंभिताविमौ ८९ किंवदंती प्रसिद्धैका, स्त्रीमुखे चटिता पुनः । तस्याः स्याद्गुप्तवृत्तित्वं, कथं संगोपनैरपि ॥९०॥ पुरुषाणां समूहेन, कलापेन च योषितां । क्रियमाणा मिथो वाता, सैव मुखे मुखेऽभवत् ।।९१॥ भ्रमतोऽथ नरेंद्रस्य, नगरे तत्र लीलयो । प्रसरंतीति तस्यापि, सा गता कर्णकोटरे ॥९२॥ ततोवक्सेवक भूमि-पालः प्रवृत्तिरश्रुता । श्रयतेऽद्य कथं नूनं, श्रमणब्राह्मणस्थिता ॥९३॥ सोऽपि प्ररूपयामास, ज्ञातचरस्वरूपकः । उद्यानेऽस्ति समायातः, श्वेतांबरस्तपोधनः ॥१४॥ समं मुमुक्षुणा तेन, सर्वजीवाविरोधिना । अत्रत्याभ्यां द्विजन्मभ्यां, कल्ये वादो विनिर्मितः॥९५॥ ताभ्यां विवदमानाभ्यां, हारितं जनसाक्षिकं । ततः कोपाद्यतिं हेतु- मागतौ तौ दुराशयौ।।९६॥ कृपालुं सर्वजीवेषु, यति तं हंतुमुद्यतौ । विज्ञाय वननाथेन, यक्षेण यंत्रितौ द्विजौ ।।९७।। तौ विक्षितुं प्रयांत्येके, आयांत्येके च वीक्ष्य तौ । पुरुषस्त्रीसमुहेन, वार्ता सैव विधीयते ॥९८॥ सेवकोक्तं वचः श्रुत्वा, भूमीपालोऽप्यवीवदत् । प्रयास्यामो वयमपि, वीक्षितुं तत्र कौतुकं ॥१९॥ सेवकोऽपि क्षमाजानि, ज्ञात्वा जिगमिषु वने । सामग्री रचयामास, करेणुतुरगादिकां ॥९००॥ तया भूपोऽपि सामग्रया, मुनि नंतु च कौतुकं । वीक्षितुं कानने सौवे, स्वजनैः कलितो ययौ १॥ भूपालप्रमुखैलोकै-भूदेवयोद्वयोस्तयोः । स्वरूपं वीक्ष्य नेत्राभ्यां, जिनधर्मः प्रशंसितः ॥२॥ समस्तेभ्योऽपि धर्मेभ्यो, धर्म आहेत एव च । यत्र जीवदयाधर्मः, प्रथम कथितो जिनैः ॥३॥ केचिद्धमै प्रशंसंति, जंतुजातसुखावहं । केचन धर्मिणं साधु, क्रोधरोधविधायिनं ॥४॥ निदंति पितरौ केचिद् , द्विजन्मनोस्तयोर्द्वयोः । केचित्तावेव पापिष्टौ, दुष्टौ विद्याभिमानिनौ ।।५ वार्तायां जायमानाया-मितीतरेतरं पुरे । केनचित्पुरतः पित्रोः. स्वरूपं कथितं तयोः ॥६॥ युवयोस्तनयाम्यां ह्य-स्तने दिने विनिर्मितः । विवादः साधूना साधे, हारितौ तौ तु दुर्मती।।७॥ तेन द्वेषेण यामिन्या-मागत्य यतिनोंतिके । घाताय खड्गमादाय, यावत्तौ धावितौ कुधा।।८॥ तावन्मुमुक्षुपुण्येन,समागत्याथ तत्र च । यक्षेण वनपालेन,स्तंभितौ तौ नीमुखौ ॥९॥ निशभ्य तत्समाचार, तन्मुखात्कर्णदुःखदं । पितरौ भूयसा स्नेह-संयोगैन व्यषीदतां ॥१०॥ सदनात्सहसागत्य, कानने साधुसन्निधौ । स्तंभितौ तनयौ वीक्ष्या-रोदिष्टां पितरौ भृशं।।११॥ हाहा पुत्रौ कथं वादः, कृतस्तपस्विना समं । यदि वादः कृतस्तर्हि, रात्रावनागतौ कथं ? ॥१२॥
Page #253
--------------------------------------------------------------------------
________________
શાંમ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अहोरात्र' च भूयिष्ट-सुखोचितशरीरयोः । रे सुतौं युवयोरीह - ग्वावस्था समजायत ॥ १३॥ विलापं विविधैर्वाक्यैः, कुर्वाणौ पितरावथ । मुनिं नंतुमिव क्षोण्यां दुःखेनालुटतांतमां ॥१४॥
૨૪૬
ધર્મ રક્ષતિ રક્ષિતઃ' એ ન્યાયે ક્ષેત્રપાલ મુનિનું રક્ષણ કરવા માટે ઉદ્યત થયા. ઉઘાડી તલવારે મુનિની હત્યા કરવાના દુષ્ટ આશયવાળા બંનેને જોઈને યક્ષ ક્રોધાતુર બની ગયા. ખરેખર, જેવુ દૃશ્ય એવામાં આવે તેવા પ્રકારના સ્વભાવ પ્રાયઃ અને છે. ગુસ્સામાં હાવા છતાં પણ યક્ષ, મુનિ અને બ્રાહ્મણના ગુણ દોષના વમ કરે છે :-‘સુનિ વૈરથી રહિત પ્રશાંત છે. જ્યારે આ અને બ્રાહ્મણેા વૈરને વધારનારા કાધી છે. મુનિ-સૂક્ષ્મ બાદર આદિ સમસ્ત જીવરાશિને અભય આપનારા અને રાગદ્વેષથી રહિત છે, મોટાં પાંચ અસત્ય તા કયારે પણ ખાલે નહી, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં નાનું પણ અસત્ય કદાપિ મેલે નહી. વળી, પાતાના માચારની વિશુદ્ધિ, માટે સચિત્ત (જીવ સહિત) કે અચિત્ત (જીવ રહિત) ચાડુ` કે ઘણું તેના માલિકની રજા સિવાય ક્યારે પણ ગ્રહણ કરે નહી. રૂપ લાવણ્યમાં રભા સમાન એવી પણ સ્ત્રીની સામે રાગબુદ્ધિથી કદાપિ નેતા નથી. હાથી,ઘેાડા,રથ,પાયદળ, સુવર્ણ, રૂપુ, હીરા, માણેક, માતી આદિ કોઈ પણ વસ્તુ પાતે રાખે નહી, અને તેના ઉપર મમત્વ ધરતા નથી. અત્યંત ક્ષુધાતુર હાવા છતાં રાત્રિમાં કયારે પણ આહાર કરતા નથી. તૃષા મરણુપ્રાયઃ થવા છતાં રાત્રિમાં પાણી પીતા નથી, આ પ્રમાણે પાંચ મહા વ્રતધારી, ગુણના ભ'ડાર એવા મુનિને આ દુષ્ટો મારવા માટે તૈયાર થયા છે, તેા મારે તેને શિક્ષા કરવી પડશે. આ દુરાત્માએને જે હમણાં હું મારી નાખું' તે। મુનિએ માર્યાં હશે? તેવી મુનિની નિંદા થશે. તેથી આ પાપીઓની તર્જના કરીને હમણાં જેમ છે તેમ રાખુ તા લેાકેાને તેઓના દુષ્ટ ચરિત્રની જાણ થશે. પ્રભાતે લેાકેાને એ બંનેના કુક ને બતાવીને પછીથી તે પાપીઓને હણીશ' આ પ્રમાણે વિચારી યક્ષે શસ્ત્ર ઉગામેલા તેઓના બંને હાથને પોતાની શક્તિથી થંભાવી દીધા, પ્રભાતે નગરવાસીએ પેાતાતાના કાર્યાં પતાવી મુનિ ભગવાને નમસ્કાર કરવા માટે જાય છે, ત્યાં તે એ બ્રાહ્મણાને હાથમાં શસ્ત્ર ઉગામી સ્ત`ભિત થયેલા જોયા. લેકે કલ્પના કરવા લાગ્યાઃ-સાધુઓ ઉપર કોઇ દુષ્ટો ઉપદ્રવ ના કરે તે માટે આ અને અ ંગરક્ષક થઈને રહ્યા નહી હોય ? અન્યથા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા મહાત્મા પાસે આ રીતે કેમ ઊભા રહે ? અથવા સાધુની સેવા કરવાની ઇચ્છાથી આવ્યા હશે ? દયાળુ એવા આ મુનિની પાસે મેાક્ષની યાચના કરતા હાય તેમ ખગ (તલવાર)ના મ્હાને જાણે ચામર વીંજતા નહી હોય ? આ પ્રમાણે જુદી જુદી કલ્પના કરતા લોકોએ નજીકમાં આવીને જોયું તા અગ્નિભૂતિ વાયુભૂતિ ને બ્રાહ્મણેાને ઉઘાડી તલવારે ઊભેલા જોઇને લેાકેા ભયભીત બની ગયા. અરે, આ તેા બે ભાઈઆ મુનિની હત્યા કરવા આવ્યા લાગે છે. છકાયજીવની રક્ષા કરનાર, શત્રુ મિત્ર પ્રત્યે સમભાવ રાખનાર આવા ગુણવાન મહાત્માની હત્યા
કરવા માટ
Page #254
--------------------------------------------------------------------------
________________
સગ-૬
૨૭ બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા આ કર્મચંડાળ આવ્યા છે. આવું ભયંકર દશ્ય જોઈને જન, સમુહમાં રહેલી કઈ ભીરૂ સ્ત્રીઓ ડરવા લાગી. તેને આશ્વાસન માટે બીજી સ્ત્રીઓ કહેવા લાગી કે ભય પામવાની કોઈ જરૂર નથી, આ પાપીઓની શું તાકાત છે કે મુનિની હત્યા કરી શકે. મને લાગે છે કે મુનિની હત્યા પ્રયાસ કરનાર આ બંનેને યક્ષે થંભાવી રાખ્યા છે. કહેવત છે કે “સ્ત્રીઓના મુખે ચઢેલી વાત કયારે પણ ગુપ્ત રહી શકતી નથી.” તે પ્રમાણે પુરૂષોને અને સ્ત્રીઓના સમુહમાં પ્રસરેલી વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. લોકોના ટોળે ટોળા જેવા માટે ઉમટયાં. ફેલાતી ફેલાતી વાત રાજદરબાર સુધી પહોંચી ગઈ. રાજાએ સેવકને બેલાવી પૂછયું કેઃ “આ શું છે?” બધી માહિતી મેળવીને સેવકે કહ્યું – સ્વામિન, આપણા નગરની બહારના ઉદ્યાનમાં શ્વેતાંબરી સાધુઓ આવેલા છે. તેની સાથે ગઈ કાલે આપણા નગરના અગ્નિભૂતિ–વાયુભૂતિ બે બ્રાહ્મણે નગરલોકોની સમક્ષ વાદ કર્યો, ને તે વાદમાં બંને હારી ગયા. તેથી એ બંને નરાધમ સજીના રક્ષક મુનિની હત્યા કરવા માટે રાત્રિમાં ગયેલા. પરંતુ વનરક્ષક યક્ષે તે બંનેને તેમ ના તેમ થંભાવી રાખ્યા છે. તેઓને જોવા માટે નગરવાસી સ્ત્રી પુરૂષોના ટોળે ટોળાં આવે છે ને જાય છે. સેવકના મુખે વાત સાંભળીને રાજાએ કહ્યું-“ચાલે, આપણે પણ કૌતુક જોવા માટે ત્યાં જઈએ, રાજાની આજ્ઞા પ્રમાણે ચતુરંગી સેના તૈયાર થઈ ગઈ. ચતુરંગી સેના સાથે રાજા મુનિને નમસ્કાર કરવા માટે અને કૌતુક જોવા માટે વનમાં આવ્યા. રાજા તેમજ બીજા પણ પ્રમુખ માણસેએ તેવા પ્રકારનું દશ્ય જોઈને જૈનધર્મની મુક્તકંઠે પ્રશંસા કરી. “ખરેખર, સર્વધર્મોમાં આત ધર્મ એ જ શ્રેષ્ઠ છે. જિનેશ્વર ભગવંતે અહિંસા ધર્મને જ મુખ્ય ધર્મ કહ્યો છે. આ પ્રમાણે કેટલાક લોકો પ્રાણીમાત્ર પ્રત્યેના દયા ધર્મની પ્રશંસા કરે છે. કેટલાક ક્રોધાદિ કષાયથી રહિત સાધુધર્મની પ્રશંસા કરે છે. કેટલાક તે બંને બ્રાહ્મણના માતાપિતાની નિંદા કરે છે. તે વળી કેટલાક વિદ્યાભિમાની પાપિષ્ઠ એવા એ બંને દુષ્ટોને ધિક્કારે છે. તેમાં કેટલાક લેકે તેના માતાપિતા પાસે જઈને કહેવા લાગ્યા- “અરે, તમારા દીકરા કેવા ઉચ્છખંલ અને ઉદ્ધત છે? ગઈકાલે સાધુની સાથે વાદવિવાદ કર્યો તેમાં તેઓ હારી ગયા એટલે રાત્રિમાં ચરને વેષ કરી મુનિની હત્યા કરવા ગયા અને તલવાર ઉગામી જેવા મારવા દેડે છે તેવામાં મુનિના પુણ્ય પ્રભાવે વનરક્ષક યક્ષે આવીને બંનેને થંભાવી દીધા છે. સારું થયું કે હજુ માર્યા નથી. દુષ્ટોને સજા થવી જ જોઈએ. આ પ્રમાણે દુઃખદાયી સમાચાર સાંભળીને પિતા પુત્ર પ્રત્યે સ્નેહથી દુઃખી થયો. અને તરત જ ઘેરથી વનમાં આવીને સાધુની પાસે ખંભિત બની ઉભેલા પુત્રોને જોઈને કલ્પાંત કરવા લાગ્યો :- “હા હા પુત્ર, આ તપસ્વીની સાથે તમે વાદ વિવાદમાં કેમ ઉતર્યા? અને વાદવિવાદ કર્યા પછી રાત્રિમાં અહીયાં કેમ આવ્યા? અરે, દીકરાઓ, રાતદિવસ સુખશય્યામાં પોઢેલા એવા તમારી આ કેવા પ્રકારની દુર્દશા થઈ. અરેરે અમારાથી આ નજરે જોવાતું નથી” આ પ્રમાણે વિધ વિધ વાકયથી વિલાપ કરતા તેઓના માતાપિતા દુઃખથી જમીન ઉપર આળોટવા લાગ્યા. જાણે તેઓ મુનિને નમસ્કાર કરતા ના હોય, તેવા લાગતા હતા.
Page #255
--------------------------------------------------------------------------
________________
२४८
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
यद्यपि ब्राह्मणैः प्रायो, जैनो मुनिर्न मन्यते । तथापि निजकार्ये स्यु-स्तेऽपि च नमनाहकाः ॥१५ ततः समीपमागत्य, कायोत्सर्गजुषो यतेः । आनम्य तत्क्रमांभोज, कथयामासतुश्च तौ ॥१६॥ सर्वजीवकृपाकारी, सर्वजंतुहितावहः । सर्वोपकारकः साधु-स्त्वमेव भुवि वर्तसे ॥१७॥ ततस्तनयभिक्षा त्व-मावयोर्वितराधुना । भवेयुर्हि महांतस्तु, प्रार्थनामंगमीरवः ॥१८॥ उपकारिणि भूयांसो, भवेयुरुपकारकाः । योऽपकारिणि जायेतो-पकारकः स उत्तमः ॥१९॥ इति ज्ञात्वा कृपां कृत्वा, ह्यावयोरुपरि प्रभो ! । एतावन्यायकर्तारौ, बालको मुंच कष्टतः ॥२०॥ रुहंतौ विलपंतौ च, वदंतौ दीनभाषया । समीक्ष्य दंपती साधुः, कायोत्सर्गमपारयत् ॥२१॥ पारयित्वा तनूत्सर्ग-मक्रोधः साधुरभ्यधात् । मम कस्योपरि द्वेषः, सर्वथा नास्ति वाडवौ॥२२॥ समेतस्य निजं स्थानं, रक्षा प्रत्यर्थिनोऽपि च । उत्तमैः पुरुषैरात्म--प्राणैरपि विधीयते ॥२३॥ चिनयित्वेति यक्षेण, काननस्वामिना निशि । स्तंभितौ मम रक्षार्थ, संभाव्यते इमौ द्विजौ ॥२४॥ वार्तामिति प्रकुर्वाते, यावन्मिथो यतिद्विजौ । प्रत्यक्षीभूय तावत्स, दंडपाणिः समागतः ॥२५॥ समेत्य च नमस्कृत्य, यतिनं गुणमंदिरं । उवाच सोऽपि हे साधो !, चितां त्वं मा कृथा वृथा।२६ यदि न्यायवतां पुंसां. दंडो मया विधीयते । तहि लोकापवादः स्या-त्तावकोऽपि च मामकः।२७ अन्यायकारिणां नृणां, दंडादाने मुनीश्वर । प्रत्युतापनिवृत्तिः स्या-द्यशोवादश्च विष्टपे ॥२८॥ तत एतौ हनिष्यामि, शिक्षादानस्य हेतवे । नांतराले त्वया किंचि-त्कथनीयं ममाग्रहात् ॥२९॥ ग्रामस्य प्रथमं त्वस्य, दुष्टनीतिप्रवर्तकं । मारयिष्यामि भूषाल-मपराधविधायिनं ॥३०॥ त्वयि मत्सरिणावेतौ, मदोन्मत्तौ द्विजातिजौ । पूर्वमेव यतोऽनेन, वारितौ न निरगलौ ॥३१॥ उक्त्वेति वज्रिवज्राभ, दंडमुत्पाटय पाणिना । निहंतुं भूपति यक्षो, दधावे क्रोधभीषणः ॥३२॥ तदा मामेति निःशेष-रपि प्ररुपिते सति । स्वस्थीभूते क्षणं तस्मि-नाचख्यौं विनयान्नृपः ॥३३॥ स्वामिन्नहं न जानामि, वादस्वरूपमेतयोः । मया चेज्जानता नैतो, वारितौ तर्हि दूषणं ॥३४॥ समस्तैरपि तत्रत्यै-स्तथैव कथिते सति । अपासरद्वनाधीशो, भूपमारणकर्मतः ॥३५॥ अपसृत्य नृवाक्येन, धराधीशान्निरागसः । निहंतुं धावितो यक्ष--स्तौ द्विजावपराधिनौ॥३६॥ मामेत्यभिदधत्साधु--रभ्यधावक्षनायकं । एतयोर्दूषणं नैव, कर्मणां तत्समस्ति च ॥३७॥ यक्षस्तदा जगादाप--कारिष्वप्युपकारिणः । तवावज्ञा कृतैताभ्यां मार्यावेव ततस्त्विमौ ॥३८॥ वाचंयमस्तदा वाच--मुवाच कृपया हृत् । यक्षराज ममाचारं, शृणु त्वं शांतचेतसा ॥३९॥ योऽन्यार्थ क्रियते जीव-घातः सोऽपि निवार्यते । मदर्थमनयोर्घातं, कथं पश्यामि भो वद॥४०॥ अस्माकं यतिनां मार्गे, समस्तमपि तीर्थपैः। कथितं परमब्रह्म--स्वरूपैकनिबंधनं ॥४१॥
Page #256
--------------------------------------------------------------------------
________________
सम-६
जीवनं जीवरक्षाथै, मरणं शिवशर्मणे । घोराणामुपसर्गाणां, सहन कर्महानये ॥४२॥ कपोपलेन सार्धं हि यथा घर्षणमंतरा । शुद्धस्यापि सुवर्णस्य, न जायते परीक्षणं ॥४३॥ निग्रंथस्य दृढस्याप्यु–पसर्गसहनं विना । भवेत्तथा न च्छेदो हि, कर्मणां मर्मभेदिनां॥४४॥ कैवल्यपदसंप्राप्तौ, हेतू जातौ ततो मम । मारणीयौ कथं यक्ष-राज त्वया द्विजाविमौ ॥४५॥ श्रुत्वेति यतिना प्रोक्तं, वचो यक्षो जगौ मुदा । मुनीश न्यायमार्गोऽत्र, मया स्वीकृत एव हि४६ मया त्वन्यायमार्गेण, यत्र दंडो विधीयते । तस्मिन्निवारणीयोऽहं, सर्वथा श्रमण त्वया ॥४७॥ यतिः प्रोचे त्वयोक्तं य-त्तत्सम्यकिंतु यक्षराट् । भूयो नरकदुखाय, जीवानां हिंसनं भवेत्॥४८॥ अभ्यकारणमप्यस्ति, तयोरमारणे पुनः । यक्षराज ततो ह्येतौं, मारणीयौ न सर्वथा ॥४९॥ यक्षो व्याचष्ट संतुष्टः. कारणं यत्त्वयोदितं । महीयसी कृपां कृत्वा, तत्तु मम निवेदय ॥५०॥ इत्युक्ते तेन यक्षेण, जगाद मुनिपुंगवः। प्रभूतज्ञानसंयुक्तो वियुक्तो दुरितवजैः ॥५१॥ द्वारिकानगरीनाथो, नवमो वासुदेवकः । अखंडितयशोवादः, कृष्णनामा भविष्यति ॥५२॥ विद्यमानासु कांतासु, रूपहृद्यासु भूरिषु । तस्य चाग्रमहिष्योऽष्टौ, भविष्यंति गुणोत्तमाः॥५३॥ सत्यभामा रमासत्य-भामनवर्यविग्रहा । रुक्मिणीरुग्मणीश्रेणि-घर्णिता जांववत्यपि ॥५४॥ सती पद्मावती गौरी, गांधारी लक्ष्मणा युता । सुसीमाख्यापि सर्वास्ता, मुक्तिगाः कथिता इमाः५५ तासु कांतासु रुक्मिण्या, जांबवत्याश्च कुक्षिजौ । भविष्यत इमौ बंधू, स्नेह स्निग्धौ विमातृजौ५६ श्रीममिजिनेंद्रस्य, द्वाविंशतितमस्य तु । तीर्थे विगलितानर्थे, दीक्षामेतौ गृहीष्यतः ॥५७॥ शुद्धं चरणमाराध्य, प्रतिबोध्य जनप्रजान् । परिक्षिप्याष्टकर्माणि, मुक्तिमेतौ गमिष्यतः ॥५८॥ मारणाही ततोऽप्येतो, न वर्तेते त्रयीमुखौ । जैनप्रभावनाकर्तु-स्तव जंतुहितैषिणः ॥५९॥ जांगुलिकाद्यथा मंत्रं, समाकर्ण्य भुजंगमः । कोपाटोपपरीतोऽपि, प्रशांतविग्रहो भवेत् ।।६०॥ तथा यक्षो यतेर्वाक्यं, निशम्य शांतमानसः । कृत्वार्हच्छासनोद्योतं, मुक्त्वा विप्रौ ततौ ययौ६१
ઘપિ બ્રાહ્મણે પ્રાયઃ જૈન મુનિને માનતા નથી, પરંતુ જ્યારે પિતાને સ્વાર્થ હોય ત્યારે મુનિને નમસ્કાર પણ કરે છે. એ ન્યાયે તેઓના માતાપિતા કાર્યોત્સર્ગમાં રહેલા સાધુ સમીપે આવી તેમના ચરણકમલમાં મસ્તક રાખીને આજીજી કરવા લાગ્યા, “હે પ્રભુ, આપ સર્વ જી પ્રત્યે ઉપકાર કરનારા, સઈ નું હિત કરનાર, સર્વે જીવો ઉપર દયા કરનારા છે. તે અમે આપની પાસે પુત્રની ભિક્ષા માંગીએ છીએ. આપ કરૂણાના સાગર છે. આપ મહાન છે. મહાપુરૂષો કદાપિ કોઈની પણ પ્રાર્થનાને માંગ કરતા નથી. ઉ૫કારી ઉપર ઉપકાર કરનારા તે જગતમાં ઘણું હોય છે, પરંતુ અપારી ઉપર પણ ઉપકાર કરનારા વિરલ મહાન અને ઉત્તમ
૩૨
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૫o
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
હોય છે. આપ તે મહાન વિભૂતિ છે. એમ જાણી અમે આપની પાસે યાચના કરીએ છીએ. કૃપા કરીને અન્યાય કરનારા એવા અમારા આ બાળકોને કષ્ટથી મુક્ત કરે.” આ પ્રમાણે રૂદન કરતા અને દિન ભાષાથી વિલાપ કરતા દંપતિને જોઈને સત્યકિ મુનિએ કાર્યોત્સર્ગ પાયે. પારીને સાધુએ સરલ ભાષાથી કહ્યું, “ભાઈ, મને કોઈને પ્રત્યે પણ દ્વેષ નથી. પરંતુ ઉત્તમ પુરૂષો પોતાના પ્રાણના ભાગે પિતાના સ્થાને રહેલા શત્રુનું પણ રક્ષણ કરતા હોય છે. એમ વિચારી આ વનના માલિક યક્ષે મારી રક્ષા માટે આ બે બ્રાહ્મણને થંભાવી દીધા લાગે છે.” આ પ્રમાણે સાધુ અને બ્રાહ્મણ પરસ્પર વાર્તાલાપ કરે છે ત્યાં દંડપાણિ યક્ષ પ્રત્યક્ષ થયે. ગુણના ભંડાર સાધુને નમસ્કાર કરીને બોલ્યા : “હે સાધુ, તમે ફેગટ ચિંતા શા માટે કરે છે? જે ન્યાયી માણસને દંડ કરવામાં આવે તે તમારે અને મારો લોકમાં અપવાદ થાય. પરંતુ અન્યાય કરનારા દુષ્ટોને શિક્ષા કરવામાં ઉલટુ પાપ નાશ થાય અને જગતમાં યશ ફેલાય છે તેથી આ પાપાત્માઓને શિક્ષા માટે હું હશ. માટે કૃપા કરીને વચમાં આવશે નહીં, અને મને કંઈ કહેશે નહીં. પહેલાં તે દુનીતિને કરનારા અપરાધી એવા આ ગામના રાજાને મારીશ. કેમકે સાધુઓના દ્વેષી મદેન્મત્ત આ બ્રાહ્મણને, અન્યાય કરતાં રાજાએ કેમ વાય નહીં? માટે પહેલે અપરાધ રાજાને છે.' એમ કહીને ક્રોધથી ધૂંઆપૂંઆ થયેલે યક્ષ ઈન્દ્રધનુષ્ય સમાન દંડ ઉપાડી રાજાને મારવા માટે દે. “રાજાને હણે નહીં, રાજાને હણે નહી, આ પ્રમાણે લેકેને કૈલાહલ થતાં યક્ષ ક્ષણમાત્ર સ્વસ્થ થયે, ત્યારે યક્ષને વિનયપૂર્વક રાજાએ કહ્યું: “સ્વામિન, આ વાદના સ્વરૂપને હું જાણતો નથી, જે જાણતા હતા અને તેમને વાય ના હેત તે મારે ગુન્હ હતું, પરંતુ આ બાબતમાં હું બિલકુલ અનભિજ્ઞ છું.' આ પ્રમાણે રાજા તેમજ ત્યાં રહેલા સમસ્ત લોકોના કહેવાથી યક્ષ રાજાને મારવા માટેના પ્રયત્નથી અટકી ગયો. રાજાને નિરપરાધી જાણી ત્યાંથી પાછા ફરે યક્ષ તે બંને બ્રાહ્મણને મારવા માટે દે. “મા, મા.” બોલતા સાધુએ યક્ષને કહ્યું: “યક્ષરાજ, આમાં તેઓને કોઈ દેષ નથી. બધે દેવ કર્મને છે.” યક્ષે કહ્યું: “આપ તે અપકારી ઉપર પણ ઉપકાર કરનાર છે, પરંતુ તમારી અવજ્ઞા કરનારા આ બંનેને તો હું મારીને જ જંપીશ. કરૂણાદ્ર હૃદયે મુનિ બેલ્યા: “ધક્ષરાજ મારા આચારને તમે શાંતિથી સાંભળો. સાધુએ કઈ બીજાને માટે જીવ હિંસા કરતે હોય તે પણ તેને અટકાવવો જોઈએ. આ તે મારા નિમિતે આ બંનેને ઘાત થાય, તે હું કેવી રીતે જોઈ શકું?
અમારા મોક્ષ માર્ગમાં અનંતા તીર્થકર ભગવતેએ કહ્યું છે. સાધુ જીવન પરમબ્રહ્મ સ્વરૂપના કારણરૂપ જીવરક્ષાને માટેનું જીવન, મોક્ષસુખ માટે મરણ અને કર્મનો નાશ કરવા માટે ઘોર ઉપસર્ગનું સહન છે. કસોટીના પત્થર ઉપર જ્યાં સુધી સુવર્ણ ઘસાય નહીં ત્યાં સુધી તેની શુદ્ધિપરીક્ષા થતી નથી. ઉપસર્ગો સહ્યા વિના નિર્ચથપણાની દ્રઢતા આવતી નથી, અને ઘાતી કર્મોનો નાશ થતું નથી. તો કેવલ્યની પ્રાપ્તિ માટે સહાયકરૂપ એવા આ બંને બ્રાહ્મણને કેવી રીતે મારી શકાય? મારા માટે ઉપકારી એવા આ બંનેને મુક્ત કરે.” “હે શ્રમણ, મેં
Page #258
--------------------------------------------------------------------------
________________
સગ૬
૨૩૧
તમને પહેલાં પણ કહ્યું હતું કે અન્યાયકર્તા દુષ્ટોને શિક્ષા કરતાં તમે મને અટકાવશે નહીં, છતાં તમે મને વારંવાર શા માટે રોકે છે” મુનિએ કહ્યું: “યહારાજ, તમે કહી તે વાત સાચી છે, પરંતુ આ બંનેને નહીં મારવાનું બીજું પણ કારણ છે.
એક તો જીવ હિંસાથી નરકનાં દુઃખ ભેગવવાં પડે, તેથી મારવા એ યોગ્ય નથી.” મુનિની વાતથી સંતુષ્ટ થયેલા યક્ષે પૂછયું : “બીજું શું કારણ છે તે કૃપા કરીને મને કહે.' યક્ષના કહેવાથી પાપોથી રહિત વિશિષ્ટજ્ઞાની એવા મુનિ પુંગવે કહ્યું: ‘દ્વારિકા નગરીના અધિપતિ યશસ્વી નવમાં વાસુદેવ શ્રી કૃષ્ણ થશે. તેમની ગુણવાન, રૂપવાન અને સૌંદર્યવતી આઠ અગ્રમહિષીઓ (પટ્ટરાણીઓ) થશે. તે આ પ્રમાણે – સુંદર અને તેજસ્વી સત્યભામા, અદૂભૂત સૌંદર્યવતી રૂકિમણી, જાંબુવતી, સતી પદ્માવતી, ગૌરી, ગાંધારી લમણુ અને મુસીમા. આ આઠે પટ્ટરાણીએ તદ્દભવ મોક્ષગામી છે, તેમાં રૂષિમણું અને જાંબુવતીની કુક્ષિાએ આ બંને બંધુ તરીકે ઉત્પન્ન થશે. તે બંનેને અખંડ પ્રેમ જળવાશે. બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના તીર્થમાં આ બંને પાપનાશિની પ્રવજ્યાને ગ્રહણ કરશે. શુદ્ધ ચારિત્રની આરાધના કરી, ભવ્યજીને પ્રતિબંધ કરી, અષ્ટ કર્મોનો નાશ કરી તે ભવમાં જ મુક્તિને પામશે. તેથી હે યક્ષરાજ, સકલજીવના હિતકારી જૈન શાસનની પ્રભાવના કરનારા એવા તમારાથી આમને મારી શકાય નહી.” જાગુલિક મંત્રને સાંભળીને ક્રોધાતુર બનેલે નાગ જેમ શાંત થઈ જાય તેમ મુનિના વચનથી યક્ષરાજને ક્રોધ શમી ગયે. પ્રશાંત બની જૈન શાસનનો ઉદ્યોત કરીને તે બંને બ્રાહ્મણને મુક્ત કરી યા સ્વસ્થાને ગયો. पुण्यापुण्यफलं वीक्ष्य, लोका इहैव जन्मनि । चमत्कारधरा जाता, धर्मकर्मविधायिनः ॥६२॥ भूपालोऽपि स्वयं धर्मे, प्रावर्तत विमुक्तये । ग्रामीणानपरान् लोकान् , प्रावर्तयद्विशेषतः॥६३॥ तौ द्वावपि द्विजन्मानौ, शांतचितौ बभूवतुः । काले हि फलदं तीर्थ, साधवो द्राक्फलप्रदाः॥६४॥ નિના પૃત, કાબૂવાત ! સાત્રિાવધે ઘં, મુરિં ત ાનગરપાટ દો अद्यप्रभृति जीवाव-स्त्वत्प्रसादेन हे मुने ! आवयोहारि क्षतिः, कार्या त्वया कृपालुना॥६६॥ अज्ञानेन प्रकुर्वति, बालाः पितुः पुरो यथा । कृतं त्वयि तथावाभ्यां, क्षेतव्यं क्षमया त्वया।।६७॥ आवादीत्साधुरस्माकं, धर्मे सर्वतपस्विनां । वर्तते जीवमात्रस्यो-परि क्षांतिरनारतं ॥६८॥ युवयोरुपरि द्वेष-स्ततो मे न मनागपि । सहतेत्रोपसर्गीश्व, वसुंधरेव संयताः ॥६९॥ जिनधर्मपरो धीमान् , रागद्वेषौ करोति न । सुखे दुःखे समायाते वेत्ति कमै ब कारणं ॥७॥ स्वकीयकर्मयोगेनो-पसर्गा अर्हतामपि । घोराः समागतास्तहि, वराकस्य च किं मम ॥७॥ शुभाशुभैकभावेन, कर्म यागुषार्जितं । अवश्यमेव तद्भोग्य--मैहिकामुष्मिके भवे ॥७२॥ कस्योपरि ततो न स्तो, रागद्वेषौ द्विजौ मम । न विचित्यं भयं मत्तो, युवाभ्यामपि जातुचित्।७३
Page #259
--------------------------------------------------------------------------
________________
પર
શાંભ-પ્રદ્યુમ્ન ત્રિ
साधुवाक्यमिति श्रुत्वा, ब्याचक्षातां त्रयीमुखौ । रागद्वेषोपसर्गाणां, जेताऽसि त्वं मुनीश्वर ॥७४॥ मुमुक्षोस्त्वादृशस्पाप्या - - वाभ्यां घातो विचितितः । तत्प्रायश्चित्तदानेनो -- र दुर्गातिपाततः ७५ ત્રાક્ષળાવિ ચાંદા ——મમવિધાયિનૌ । આવાં વતાયદે નાથ !, ધમમાર્ગ વંશય ।।૭૬॥ आवयोः पापिनोरेवं, त्वद्वपुर्षातचितनात् । संसारतः समुद्धारो, येन धर्मेण जायते ॥७७॥
આ જ ભવમાં પુણ્ય-પાપનાં પ્રત્યક્ષ ફળ જોઇને લેકે આશ્ચર્ય મુગ્ધ બની ધમકા કરનારા બન્યા. રાજા પણ સ્વય' મુક્તિ માટે ધમમાં પ્રવૃત્ત થયે, તેમજ ગામના બીજા બીજા લેાકેા પણ વિશેષ પ્રકારે ધર્માંમાં પ્રવૃત્ત થયા. તે બંને ભાઇઓ પણ શાંત ચિત્તવાળા થયા. કહ્યું છે: તી કાળે લે છે, જયારે સાધુએ શીઘ્રતયા ફુલ આપે છે. તે બ્રાહ્મણા જૈનધર્મીમાં શ્રદ્ધાણુ બની, સાધુના ઉપકારનું સ્મરણું કરી, પાતાના અપરાધને ખમાવી, ગુરૂ ભગવંતને કહ્યું : 'હે મુનિ ભગવત, આપની કૃપાથી અમે આજે જીવન પામ્યા છીએ. આપ દયાળુ અમારા ઉપર કૃપા કરી અમારા અપરાધની ક્ષમા આપેા. બાળક પિતાની પાસે અજ્ઞાનતાથી અપરાધેા કરે છે, તેમ અમે આપની ઘણી ઘણી અવજ્ઞા અને અપરાધ કર્યાં છે. તે। ક્ષમાશીલ એવા આપ અમને બ ંનેને ક્ષમા કરો. મુનિરાજે કહ્યું: અમારા સાધુઓના ધર્મ છે કે જીવ માત્ર પ્રત્યે 'મેશ ક્ષમાશીલ બનવું. તેથી તમારા પ્રત્યે મને જરાયે રેાષ નથી. વસુધા (પૃથ્વી)ની જેમ સાધુએએ ઉપસ પરીષહેાને સહન કરવા જોઈએ. તેથી જૈન ધર્મમાં રક્ત એવા બુદ્ધિશાળીએ કાઈના પ્રત્યે પણ રાગ દ્વેષ કરવા નહી. જે સુખ-દુઃખ આવે છે તે બધુ' કર્મનું ફળ છે. પેાતાના અશુભ કમના ઉદયે તીથકર ભગવ‘તાને પણ ઘેાર ઉપસગ સહન કરવા પડે છે. તેા મારા જેવા રાંકનુ શું ગળુ ? શુભાશુભ ભાવે જેવી રીતે ક્રમ માંધ્યું ફાય તેવી રીતે જ આ ભત્ર તેમજ પરભવમાં તેનું ફળ અવશ્ય ભાવવુ પડે છે. માટે પ્રાણીએ કાના ઉપ૨ પશુ રાગ-દ્વેષ કરવા જેઇએ નહી. તેા તમારા બને પ્રત્યે મને જા પશુ દ્વેષ નથી. મારાથી તને જરા પણ ભય રાખશેા નહી. સાધુની શાંત અને મધુરી વાણી સાંભળીને અગ્નિભૂતિ વાયુભૂતિ બોલ્યાઃ ‘તમે વા રાગ-દ્વેષ અને ઘોર ઉપસર્ગાને જીતનારા છે. આપ સરખા મુમુક્ષુની હત્યા કરવાના અમે પ્રયાસ કર્યાં, તે પાપનું અમાને પ્રાયશ્ચિત આપી દુર્ગતિમાં પડતા અધમ એવા અમારા ઉદ્ધાર કરે, હે નાથ, અમે બ્રાહ્મણ હેવા છતાં ચ'ડાળ જેવુ' કાય' કરવામાં તત્પર બન્યા. આપના ઘાત કરવાના પાપી વિચારથી ઘેર કર્મને બાંધનાર પાપાત્મા એવા અમારે સ`સાર સમુદ્રથી ઉદ્ધાર કરીશ. અમારો આ પાપમાંથી ઉદ્ધાર થાય તેવેા ધર્મોમા બતાવે.'
संसारभ्रमणाद्भीतौ, ज्ञात्वा धर्मार्थिनौ द्विज । साधुर्जिनोदितं धर्म - मजल्यत्पुरतस्तयोः ॥ ७८ ॥ निर्ग्रथश्रावकाचार --- वद्विधा चारभेदतः । सर्वज्ञेन जिनेंद्रेण, द्विधा धर्मोऽस्ति भाषितः ॥७९॥ तत्र यो यतिधर्मोऽस्ति ससत्यं च महाव्रतः । धीराणामेव मर्त्यानामुचितः पालनाय च ॥ ८० ॥
Page #260
--------------------------------------------------------------------------
________________
सर्ग-६
૨૫૩
यो धर्मोऽस्ति गृहस्थानां, सुकरः पालनाय सः । सम्यक्त्वं प्रथमं तत्रार्हद्गुरुधर्मगोचरम् ।।८१ ॥ अणुव्रतानि पंचापि, त्रीणि गुणव्रतानि च । शिक्षात्रतानि चत्वारी - ति द्वादशत्रताम्यपि ॥ ८२ ॥ द्वाविंशतिरभक्ष्याणि, वर्जनीयानि नित्यशः । वर्जनीयाश्च द्वाशि - दनंतकायकाः पुनः ||८३ || तत्र मद्यं मधु मांस, नवनीतं विशेषतः । रजनीभोजनं स्याज्यं, परस्त्रीगमनं पुनः ||८४|| स्वयं पाणिगृहीतायां, स्नेहवत्यामपि स्त्रियां | पुंसा कामातुरेणापि विवर्ज्य मैथुनं दिवा ॥ ८५ ॥ सूक्ष्मबादरजीवानां, स्थानं संधानकं भवेत् । वर्जनीयं ततः पाप - भीरुणा च विवेकिना ||८६ ॥ दीनानाथजने देयं दानं सन्मानपूर्वकं । पालनीयं यथाशक्ति, शीलं निर्मलताकरं ॥८७॥ विधातव्यं दश प्रत्याख्यानमध्यात्तपो वरं । संसारानित्यतां ध्यायन्, भावयेद् भावनां भवी ॥८८॥ देवतार्चनं गुरुसेवा, तपः स्वाध्यायसंयमौ । दानमेवं च कर्माणि, पट् कर्तव्यान्यहर्निशं ॥ ८९ ॥ क्रोघो मानो महामाया, लोभः क्षोभविवर्जितः । विपक्षा इव चत्वारः, एते वर्ज्या विदूरतः ॥ ९० ॥ षट्सु जीवनिकायेषु, रक्षा कार्यात्मजीववत् । परोपकारिता चिंत्या, विद्वेषिषु जनेष्वपि ॥ ९१ ॥ इति श्रीजिनराजोक्तो, धर्मः कर्मविमर्दकः । संसारैकसमुद्धार – कारणं वर्तते भुवि ॥९२॥ धनो घनो राशि - भस्मसात्क्रियतेऽग्निना । तथैकशः कृतेनापि धर्मेण क्षिप्यते तमः माहात्म्यमिति धर्मस्य, मत्वा कठिनकर्मभित् । उद्यमः सर्वदा कार्ये युवाभ्यां धर्म एव च ॥ ९४ ॥ मुनिवाक्यं समाकर्ण्य, तौ द्वावपि सहोदरौ । व्रतानि द्वादशाधातां, सम्यक्तवादीनि भावतः ॥ ९५ ॥ स्वीकृताधर्मौ तौ विज्ञाय स्वांगजी हृदि । पितृभ्यामपि धर्मः स, स्वीचक्रे करुणामयः ॥ ९६ ॥ जैनधर्ममहारत्नं, विप्रवंशेऽतिदुर्लभं । मन्वानौ तत्समासाद्य, सतातौ तौ गतौ मुदं ॥ ९७॥ धर्मरत्नं यतेः पार्श्वाद्, गृहीत्वा तौ त्रयीमुखौ । तस्य क्रमौ नमस्कृत्य, जग्मतुर्निलयं निजं ॥ ९८ ॥ केनचित्स्तूयमानौ तौ निद्यमानौ च केनचित् । अध्वन्यगच्छतां भूरि-कुटुंब पितृसंयुतौ ।। ९९ ।। पितृभ्यां सार्घमागत्य, क्रमात्तौ च द्विजांगजौ । व्रतानि पालयंतौ च धर्मासक्तौ बभूवतुः ॥ १०० ॥
||९३ ||
સંસાર ભ્રમણથી ભય પામેલા, પાપથી ધ્રુજી ઉઠેલા અને ધર્માંના અથી' એવા ખંતે બ્રાહ્મણાને જાણીને ગુરૂ ભગવતે તે અનેને જિનેશ્વર ભગવતે પ્રરૂપેલે ધમ' કહ્યો.
‘'જ્ઞ જિનેશ્વર ભગવતે સાધુધમ' અને શ્રાવકધમ એમ એ પ્રકારે ધમ બતાવ્યા છે. સાધુ ધમ માં પાંચ મહાવ્રતેનુ' મન, વચન, કાયાથી પાલન કરવાનું હ્રાય છે, દુષ્કર એવા સાધુ ધનુ તે। શ્રીર વીર એવા સત્ત્વશાળી મનુષ્યે જ પાલન કરી શકે છે. અને શ્રાવકધમ ગૃહસ્થાને પાલન કે વામાં સુર ઢાય છે, તે આ પ્રમાણે-દેવ ગુરૂ અને ધર્મ-આ તત્ત્વત્રયી પ્રત્યે વિહડ શ્રદ્ધા રાખવી, તેને સમ્યક્ત્વ કહેવાય, તે સમૂલ ખારવ્રત-(પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત)નુ પાલન કરવાનુ હોય છે. સાથે સાથે ગૃહસ્થને ખાવીશ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૫૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
અભક્ષ્ય અને બત્રીશ અનંતકાયને નિરંતર ત્યાગ કરવાનું હોય છે. તેમજ મધ, માંસ, મધ અને માખણ-આ ચાર મહાવિગઈને સદંતર ત્યાગ કરવો જોઈએ. વળી, રાત્રિભોજન, પરી ગમનો ત્યાગ અને સ્વસ્ત્રીની સાથે પણ દિવસમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું, તેમજ દિવસોની પણ મર્યાદા રાખવી. યથાશક્તિ નિર્મલ શીલનું પાલન કરવું. દીન-અનાથને માનપૂર્વક દાન આપવું. હમેશ બાર પ્રકારના તપમાંથી તેમજ દશ પચ્ચકખાણ તપમાંથી કઈ પણ પ્રકારને યથાશક્તિ તો કર. સંસારની અનિત્યતાનું નિરંતર ચિંતન કરવું, અશરણ આદિ બાર ભાવનાની હંમેશાં વિચારણા કરવી. ૧ દેવપૂજા, ૨ ગુરૂજનોની સેવા, ૩ ત૫, ૪ સ્વાસ્થય ૫ સંયમ અને ૬ દાન આ છએ કર્તવ્યનું ગૃહસ્થ હંમેશાં અવશ્ય પાલન કરવું જોઈ એ. ક્રોધ, માન, માયા, અને લાભ આ ચારે અંતરંગ શત્રુઓને દૂરથી જ ત્યાગ કરવા. પૃથવી, પાણુ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય આ પછવનિકાય (છ પ્રકારના છાને સમુહ)ના પિતાના આત્માની જેમ રક્ષા કરવી. તેમજ શત્રુઓ ઉપર પણ ઉપકાર કરવો. સંસારના સક્ષમ ભાદર આદિ જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખો. આ પ્રમાણે જિનેશ્વર ભગવંતે કમીને નાશ કરનાર, અને સંસાર સમુદ્રમાંથી ઉદ્ધાર કરનાર ગૃહસ્થ ધર્મની પ્રરૂપણા કરી છે. જેમ ઈધનને સમુહ અગ્નિથી ભસ્મીભૂત થાય છે, તેમ જિન ધર્મનું વિધિપૂર્વક પાલન કરવાથી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થઈ જાય છે. કિલટકર્મને નાશ કરનાર એવા ધર્મના મહાન્સને માનીને તમારે બંનેએ હંમેશા ધર્મમાં ઉદ્યમ કરવો.” મુનિના મુખે ધર્મનું મહામ્ય સાંભળીને અગ્નિભૂતિ અને વાયુભૂતિએ ભાવપૂર્વક સમ્યકત્વમૂલ બારવ્રત અંગીકાર કર્યો, આ પ્રમાણે પિતાના પુત્રોએ આહધર્મ (જૈનધર્મ)નો સ્વીકાર કર્યો જાણે તેમના માતાપિતાએ પણ દયામય એવા જૈનધર્મને સ્વીકાર કર્યો, બ્રાહ્મણ કુળમાં જૈનધર્મરૂપી મહારત્નની પ્રાપ્તિ અતિદુર્લભ હોય છે. એમ માની ધર્મની ખૂબ ખૂબ અનુમોદના કરી મુનિ પાસે ધર્મરત્નને ગ્રહણ કરી, મુનિને નમસ્કાર કરી અગ્નિભૂતિ વાયુભૂતિ માતાપિતાની સાથે સ્વસ્થાને ગયા. ઘેર જતાં રસ્તામાં કેટલાક સજજન લોકો તેઓની સ્તુતિ પ્રશંસા કરે છે તે કેટલાક નિંદા કરે છે. આ રીતે નિંદા અને પ્રશંસા સાંભળતું બ્રાહ્મણ કુટુંબ પોતાના ઘેર પહોચ્યું. पूजयंतौ जिनेंद्रार्चा, ददतौ दानमर्थिषु । कुर्वाणौ तौ कृपां जंतौ, गमयामासतुदिनान् ॥१॥ यथायथा वयोवृद्धि-स्तयोद्वयोरजायत । तथा तथाहते धर्म-कर्मणि बुद्धिरैधत ॥२॥ यथा यथा वयः क्षीणं, तत्पित्रोः समभूत्तमा । तथा तथा भवत्क्षीणा, धीस्तयोजिनधर्मणि ॥३॥ क्षीयमाणपरिणामौ, तत्पितरौ निरंतरं । पुनर्मिथ्यात्वमापन्नौ, तिष्ठेनिःस्वे हि नो मणिः ॥४॥ कियत्यपि गते घस्ने, मिथ्यात्वशल्ययोगतः । कथयामासतुः सूनू , पितरावस्थिराशयौ ॥५॥ रे नंदनौ तदास्माभिः, कारणे धर्म आहेतः । स्वीकृतोऽभूदथ त्याज्यः, स हि वेदपराङ्मुखः।।६॥ वेदोक्तविधिना धर्मः, कर्तव्यो ब्राह्मणैः सदा । वेदमार्गविलोपे हि, विप्राणां स्यादधोगतिः ॥७॥
Page #262
--------------------------------------------------------------------------
________________
સગ-૬
૨૫૫
श्रवणानुचितं वाक्यं, समाकर्ण्य तयोरुभौ । चित्तेऽचिन्तयतां जैन धर्मदाढर्थसमन्वितौ ॥८॥ विरुद्धवचसोर्दद्मः, कि प्रत्युत्तरमेतयोः। विनीतत्वाद्विचार्येति, ताभ्यां किमपि नोच्यत ॥९॥ धर्मकर्माणि कुर्वता--वथ तावपि बांधवौ । देशव्रतानि भावेन, पालयित्वा दिवं गतौ ॥१०॥ तत्रोत्पातमहाशय्यां, समुत्पन्नौ सभूषणौ । पूर्णाः पंचापि पर्याप्ती--स्तदा यावस्थिताविमौ॥११॥ तावच्चतुषु पार्श्वेषु, वीजयंत्यश्च चामरान् । प्रोचुर्जयजयारावैः, सुरूपा देवयोषितः ॥१२॥ विभूति देवलोकस्य, दृष्ट्वा सौधर्मणस्तदा । तौ द्वावपि हृदोर्मध्ये, चमत्कारमवापतुः ॥१३॥ स्वामिनौ केन पुण्येन, सौधर्मेऽन समागतौ । अप्राक्षुर्मुदिता देव्यो, दर्शयंत्यः स्वविभ्रमान्॥१४॥ तावूचतुर्द्विजन्माना--वावामभवतां पुरा । धर्म आराधितो जैन--स्तेन समागताविह ॥१५॥ ताभिः प्रारब्धसंगीत--नृत्याद्यासक्तमानसौ। पंच पल्योपमानि चा--भूतां तौ जीवितान्वितौ१६ स्वर्गापवर्गजननं महिमानमुच्चै—रालोक्य येन सुकृतस्य कृतस्य सम्यक् । सम्यक्त्वमुज्जवलमलंकृतितुल्यमंगे, तत्रापि केवलमपालतां मुदा तौ ॥१७॥ धर्मादेव समीहितार्थमिलनं कष्टे ऽपि पुंसो भवे-द्धर्मादेव कलाकलापकलनं वाबाल्यतः सर्वदा ॥ धर्मादेव समृद्धिवृद्धिभवनं प्रत्यूहसंदोहभि-द्धर्मादेव जगत्त्रयप्रसृमरं शुभ्रं यशो लभ्यते ॥१८॥
માતાપિતા સાથે ઘેર આવીને જિનેશ્વર ભગવંતના ચરણ કમલમાં મરરૂપ બની અર્થાત ખૂબ જ શ્રદ્ધાથી બંને ભાઈઓ વતનું પાલન કરતા ધર્મમાં આસક્ત થયા. હંમેશાં જિનેશ્વર ભગવંતની મૂર્તિની પૂજા અર્ચના કરતા. અથજનને દાન આપતા, છ પ્રત્યે દયાભાવ રાખતા બંને ભાઈ નો સમય આનંદથી પસાર થાય છે. જેમ જેમ વય (ઉમર)ની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધતી જાય છે. ત્યારે તેના માતાપિતાની વય ક્ષીણ થતી જાય છે તેમ તેમ જનધર્મ પ્રત્યેની શ્રદ્ધા ઘટતી જાય છે. શ્રદ્ધાવિહીન બનેલા માતાપિતાએ ફરીથી મિથ્યાધર્મને ગ્રહણ કર્યો. ખરેખર, દરિદ્રી માણસની પાસે ચિંતામણી રત્ન કયાંથી ટકે? કેટલાક દિવસ ગયા પછી મિથ્યા થી બનેલા માતાપિતાએ પોતાના પુત્રને કહ્યું: “હે પુત્ર, આપણે જૈનધર્મ તે કારણે સ્વીકાર્યો છે, તે કારણ દૂર થયું હોવાથી હવે વેદબાહ્ય એવા જૈનધર્મને ત્યાગ કરે જોઈએ. આપણે બ્રાહ્મણેએ વેદમાં કહેલા વૈદિક ધર્મને કરવો જોઈએ. વેદમાગને અપલાપ કરવાથી બ્રાહ્મણની અધોગતિ થાય છે.” સાંભળવા માટે અગ્ય એવા માતા પિતાના શ્રદ્ધાભ્રષ્ટ વચન સાંભળીને ધર્મમાં શ્રદ્ધાળુ એવા બંને ભાઈઓ મનમાં વિચારે છેઃ “માતાપિતાને વિરૂદ્ધ વચનથી કેવી રીતે પ્રત્યુત્તર આપો? વિનીત હોવાથી આ રીતે વિચારી કંઈ પણ બોલ્યા નહી, પરંતુ પિતે ધર્મમાં સ્થિર બની દેશવિરતિ ધર્મનું પાલન કરી દેવકમાં ગયા, વગેલેકની ઉત્પાત મહાશય્યામાં ચાલકાર સહિત બંને દેવપણે ઉત્પન્ન થયા. દેવની પાંચ પર્યાપ્તિ (શક્તિ વિશેષ) પૂર્ણ કરી સોલ વર્ષના સુંદર યુવાન દેવપુરૂષ તરીકે રહ્યા. તેમની ચારે બાજુ ચામર વીંજાઈ રહ્યા છે, અને દેવાંગનાઓ
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
જયજયારવ કરી રહી છે, સધમ દેવકની વિભૂતિ જોઈને બંને દેવે આશ્ચર્યચકિત બન્યા. ખુશ થયેલી હાવભાવ ને કટાક્ષ બતાવતી દેવીએ એ પૂછ્યું : “સ્વામિન, આપ કયા પુણ્યથી સૌધર્મ દેવલે. કમાં પધાર્યા ” તે બંનેએ કહ્યું ઃ ગત જન્મમાં અમે ભાવપૂર્વક જૈન ધર્મનું આરાધન કર્યું હતું, તેથી જ અમારી સદ્ગતિ થઈ.” જેવીઓના નાચ ગાન સંગીત અને નાટકમાં આસક્ત બનેલા બે દેવે પાંચ પાપમ (અસંખ્ય વ) આયુની સ્થિતિ જોગવી રહ્યા છે. અત્યંત સુખમાં સમય કયાં પસાર થાય છે તેની ખબર પડતી નથી. સ્વર્ગ અને અપવર્ગ (મેક્ષ)ને આપનારા ધન મહ મ્યને સમજી તે બને દેવે દેવલોકમાં પણ સમ્યકત્વને ઉજવલ કરી રહ્યા છે.
કસ્ટમાં કરેલા ધર્મથી પણ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે. ધર્મના કારણે બાળપણથી કલાઓને સમુહ મળે છે. ધર્મથી સમૃદ્ધિની વૃદ્ધિ થાય અને ધર્મથી વિનેને નાશ થાય છે. ત્રણે જગતમાં ઉજવલ યશ ફેલાય છે. માટે મનુષ્યએ ધર્મકાર્યમાં ઉદ્યમશીલ બનવું.
इति पंडितचक्रचक्रवर्तिश्रीराजसागरगणिशिष्य पं० श्रीरविसागरगणिविरचिते श्रीशांवप्रद्युम्नचरित्रे प्रद्युम्नजन्मजातमात्रापहरणतच्छुद्धिकरणार्थनारदमहाविदेहगमनपूर्वभवश्रवणाग्निभूतिवायुभूतिस्वर्गगमनो नाम षष्ठः सर्गः समाप्तः ॥श्रीरस्तु॥
આ પ્રમાણે પંડિતમાં ચક્રવર્તી સમા શ્રી રાજસાગર ગણીના વિદ્વાન શિષ્ય રવિસાગર ગણીએ રચેલા શાંબપ્રદ્યુમ્નચરિત્રમાં પ્રદ્યુમ્નજન્મ, જન્મતાની સાથે પ્રદ્યુમ્નનું હરણ. તેની શોધ માટે નારદનું મહાવિદેહમાં ગમન, પ્રદ્યુમ્નના પૂર્વભવોનું શ્રવણ, તેમાં અગ્નિભૂતિ વાયુભૂતિનું સ્વર્ગ ગમન આદિનું વર્ણન કરતાં એક હજાર ને અઢાર (૧૦૧૮) લેક પ્રમાણ છઠ્ઠો સર્ગ સમાપ્ત થયે.
Page #264
--------------------------------------------------------------------------
________________
॥ अथ सप्तम सर्गः ॥
संग : ७ श्रीक्षेत्रो भरतक्षेत्र, पवित्र धर्मकर्मभिः । देशोऽस्ति क्लेशनाशोऽतिकोशल:--कोशलाह्वयः ॥१॥ रंगल्लवंग'नाग--नागवल्लीप्रियंगुभिः । अशोकैश्चंपकैश्चापि, वनानि यत्र रेजिरे ॥२॥ यंत्र वापी प्रफुक्लाज-लोचना लोकवल्लभा । वल्लभेव सुख दत्ते, जनानां च विलोडिता ॥३॥ आधिव्याधिविनाशाय, पीयूषसदृशानि च । सलिलानि यदीयासु, सरसीषु विरेजिरे ॥४॥ श्रोतस्विन्यो नितंबिन्य, इवांबुनिधिभर्तरि । मिलंति परमाचर्य, ताभिः स हि न माद्यति ॥५॥ असंप्राप्ततलाः कूपा, उपायैरतुलैरपि । पानीयपूरिता यंत्र, सज्जना इव रेजिरे ॥६॥ ईक्षणां यत्र निष्पत्ति-- यस्त्वेन जनाः सदा । प्रभूतसितया दुग्ध--पानं कुर्वत्यहर्मुखे॥७॥ वार्तायां क्रियमाणायां, विनोदेन परस्परं । दुष्कालस्य च वार्तापि, यत्र न क्रियते नरैः ॥८॥ तत्राऽयोध्या बलियोभि-रयोध्या नामतः पुरी।निग्रेथवचनैोध्या, विराध्या न कदा पुनः ॥९॥ बिभ्यतः पापकर्मेभ्यो, भोगकर्मबुभुक्षया । विरक्ताः परदारेषु, रक्ता जनाः स्वयोषिति ॥१०॥ सप्तव्यसननिर्मुक्ता, दानव्यसनधारिणः । आसक्ता धर्मकार्येष्व–नासक्ताः पातके जनाः ॥११॥ स्वयंभूवचनासक्ताः, श्रावका यन्निवासिनः । वाडवा इव षट्कर्म-निरता विरताशयाः ॥१२॥ देवांगना इव प्रोद्य-द्रुपेण यत्र योषितः । अद्भुतं गुरुवाक्येन, शीलं प्रपालयंति ताः ॥१३॥ अन्यत्र स्थानके ये स्युः,क्रूरकर्मकरा नराः । तत्र ते भूप्रभावेण, पुण्यप्राप्तिपरायणाः ॥१४॥ जिनानां सार्वभौमानां, बलार्धचक्रवर्तिनां।महतामपि मर्त्यांना-मुत्पत्तिस्थानमस्ति या ॥१५॥ तत्रारिजयकारित्वा –द्यथार्थामभिधां दधत्।भूपालोऽरिजयो भाति, प्रजाहितप्रदायकः ॥१६॥ सूर्योदये न पश्यंति, कौशिकास्तद्विरोधिनः । यामिन्यां चापि कृत्यानि, ते स्वकीयानि कुर्वते ॥१७॥ तथारिजयभूपस्य, प्रतापेनापि चाद्भुतं।वैरिघूका न पश्यंति, रात्रावपि च वासरे ॥१८॥ युग्मम्॥ वर्ण्यते तस्य माहात्म्यं, किं विशारदसंचयैः । प्रोत्तुंगा अपि मातंगा, यत्संगाद्रंगसंगिनः ॥१९॥ हया दयावतो यस्य, विजयाश्रितवर्मणः । पवनं निजवेगेन, विजयंते सहस्रशः ॥२०॥ एकाकित्वेऽपि शत्रुणां, बहूनां जयकारिणः । सेवकाः कोटिशो यस्य, स्वस्वामिवाक्यकारकाः॥२१॥ अन्यनारीषु नो बद्धं, कदापि तस्य मानसं । वाचयापि दृढीभूतं, तदा तद्भगभीतितः ॥२२॥ शीलं वाचापि यस्य स्या--तं भजति सुरा अपि । इतीव यस्य भूपस्य, खङ्गे जयोऽपि संश्रितः२३ अर्थिलोकेषु कार्पण्यो-भृतापवादभीरुणा । श्रितौ दानगुणेनाऽपि, हस्तौ यस्य महीपतेः॥२४॥
33
Page #265
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ત્રિ
1
"
श्रुत्वा यस्यापि सौंदर्य, कंदर्पो दर्पभागपि । तन्मात्रपरिणामेन, जराभीरुरजायत || २५॥ तस्य प्रियंवदा राज्ञी, नाम्ना लोके प्रियंवदा । वर्णिकेवातिरूपस्य, या विधात्रा विनिर्मिता ॥ २६ ॥ स्वकीयरमणे रक्ता, विरक्ता परपुरुषे । सतीगुणसमायुक्ता वियुक्ता क्रूरकर्मभिः ||२७|| तया वल्लभया साकं, भुंजानो भोगमद्भुतं । शच्या सह सुरस्वामि - - वत्कालं गमयत्ययं ॥२८॥ तेन राज्ञा विराजंत्यां, पुर्या श्रीमति तत्र नु । इभ्यः समुद्रदत्ताख्यः श्रेष्टि वसति विश्रुतः ||२९|| सदा सोऽयं सदाचारी, विचारी धर्मपद्धतेः । पापकर्मण्यसंचारी, वाचां रीतिधरस्तथा ॥ ३० ॥ जैनधर्मरतो नित्यं, श्राद्धषट्कर्मपालकः । हस्तीव दानशौण्डव, दिनोद्धरणकर्मठः ॥३१॥ जीवाजीवादितत्त्वानि, प्ररुपितानि पारगैः । जानंस्तदनुसारेण, संसारे स प्रवर्तते ॥३२॥ देशव्रतानि बिभ्रत्स, शुद्धसम्यक्त्वपूर्वकं । श्रावकेषु दधद्रेखां, धर्ममाराधयत्ययं ॥३३॥ तस्य भार्या गुणैर्वर्या धैर्यबुद्धिसमन्विता । अहर्निशं तथा भर्तुः परिचर्यापटीयसी ||३४|| हारिणी नामधेयेन रूपेण चित्तहारिणीं । विकारिणी न कामेन, समस्तप्रीतिकारिणी ||३५|| पतिव्रतैकधर्मे सा, समासक्ता त्वहर्निशं । जानाति निजनाथाज्ञा - पालनं सुकृतं वरं ||३६|| गेहागतस्य मर्त्यस्य, दानौचित्यविनिर्मितेः । पत्युः प्रावर्धयच्छोभा -- मात्मनोऽपि च सा सदा ३७ भुजानयोर्मिंथो भोगान्, दंपत्योर्धनयुक्तयोः । पुत्रस्येहाभवद्वद्द्वी तयोर्धर्मै कचित्तयोः ॥ ३८ ॥ भवेयुः सफलाः पुण्य-- संयुक्तस्य मनोरथाः । इति तौ स्वर्गतश्च्युत्वा हारिण्याः कुक्षिमागतौ ३९ दिवसेषु प्रपूर्णेपु, जन्म तयोरजायत । पितृभ्यां हर्षतश्चक्रे, प्रभूतो जननोत्सवः ॥ ४० ॥ प्राज्यद्रविणवस्त्राणां गणः संख्यातिगो मुदा । पुत्रवर्धापनिकायां पितृभ्यां प्रददेऽर्थिनां ॥ ४१ ॥ महतामपि भूपानां, संनिधानेष्वयाचितः । तेन दातेन संतुष्टाः संजाताः सकलार्थिनः || ४२ || तयोर्जन्म समाकर्ण्य, कुटुम्बिभिरपि द्रुतं । याचकेभ्यो ददे दानं, पुण्याढ्या ह्यखिलप्रियाः।।४३॥ द्वादशे दिवसे सर्वा--नाकार्य स्वजनान्निजान् । भोजयित्वा पितृभ्यां च कृता नामत्र्यवस्थितिः४४ प्रथम मणिभद्राह्वः, पूर्णभद्रो द्वितीयकः । पितृभ्यामिति तन्नाम्नी, जनिते सर्वसाक्षिकं || ४५ || कल्पवृक्षाविव द्वौ तौ वर्धमानौ महासुखैः । अष्टहायनसंपूर्णी, बालौ यावद्बभूवतुः॥४६॥ मूर्खत्वं च निराकर्तुं पितरौ परमोत्सवैः । तावध्येतुमुपाध्याय -- पार्श्वे तावद्व्यमुंचतां ॥ ४७॥ सर्वा अपि कलास्तस्य समीपे तौ मनीषिणौ । विनयेनाध्यगीषातां विनयो हि सुखप्रदः ॥ ४८ ॥ यौवने पावने भाभिः क्रमात्समागते तयोः । कलाः शुशुभिरे राका -- कलाधरकला इव ॥ ४९ ॥ कृतार्थत्वं जनयितुं पितरौ प्रेमतस्तयोः । उदवाहयतां कन्ये, रूपलावण्यसुंदरे ॥ ५० ॥ चतुर्वर्गाभिलाषेण, साधयंतौ त्रिवर्गकं । अभुंजेतां समं ताभ्यां भोगांस्तौ द्वावपि प्रियान् ॥ ५१ ॥
1
,
1
૨૫૮
Page #266
--------------------------------------------------------------------------
________________
સગ૭.
૫૯
ધર્મ-કર્મથી પવિત્ર એવા ભરતક્ષેત્રમાં કલેશનાશક અને કૌશલ્યવાન એવો કેશલ નામને દેશ છે. જ્યાં લવીંગ, સોપારી, કેશર, નાગવેલ, રાયણ, અશોક અને ચંપકવન આદિ અનેક પ્રકારનાં સુંદર વને આવેલાં છે. જેમાં હંમેશા વિકસિત કમલે હોય છે, એવી અનેક લોકપ્રિય વા, વલલભાની જેમ મનુષ્યને સુખ આપનારી છે. આધિ-વ્યાધિના વિનાશ માટે અમૃતતુલ્ય શીતલ જલવાળા અનેક સરોવર શોભી રહ્યાં છે. જે દેશમાં નદીઓ પિોતાના પતિ સમુદ્રના મિલન માટે સ્ત્રીઓની જેમ ઉત્સુક થઈને દોડી રહી છે. પરંતુ આશ્ચર્ય છે કે તેમાં ઉન્માદ જોવા મળતો નથી. અતુલ ઉપાયે છતાં જેનું તળીયું મળતું નથી તેવા અનેક પાતાલકુવા સજજનેની જેમ શોભી રહ્યા છે. જ્યાં શેરડીની ઉત્પત્તિ ઘણી હોવાથી મનુષ્ય પ્રભાતમાં સાકરવાળા દુધનું પાન કરે છે. જ્યાં મનુષ્યો પરસ્પર વાર્તા–વિનોદ કરી રહેલા હોય છે, પરંતુ દુષ્કાળની વાત તો સ્વને પણ જાણતા નથી. એવા કોશલ દેશમાં બલવાન શત્રુ વડે જીતી શકાય નહીં તેવી, તેમજ નિગ્રન્થ મુનિઓના વચનથી પ્રતિબંધ પામેલી એવી નિષ્પા૫ અયોધ્યા નામની નગરી છે. અયોધ્યા નગરીમાં ભેગસુખને ભોગવનાર હોવા છતાં પાપકાર્ય કરવા માટે ભીરૂ, પરસ્ત્રીથી વિરક્ત, સ્વસ્ત્રમાં સંતોષી, સાતવ્યસનથી મુકત, દાનધર્મમાં લીન, ધર્મકાર્યમાં આસક્ત અને પાપકાર્યમાં અનાસક્ત એવા મનુષ્યો વસે છે. અને જ્યાં તીર્થકર ભગવંતના વચન પાલનમાં આસક્ત બ્રાહ્મણોની જેમ નિરંતર ટ્રકર્મ કરનારા, અને વિરતિના આશયવાળા એવા શ્રાવકો વસે છે. અયોધ્યામાં પિતાના રૂપસૌંદર્ય વડે દેવાંગનાઓની જેમ શોમતી અને ગુરૂજનોના આદેશથી નિર્મલ શીલને પાલનારી સ્ત્રીઓ વસે છે. અયોધ્યા નગરીની ભૂમિના પ્રભાવથી કર કર્મને કરનારા મનુષ્યો દૂર દૂર સ્થાનમાં જઈને વસ્યા હતા. તે ભૂમિની વિશેષતા જ એવી છે કે ત્યાં રહેલાં દરેક મનુષ્ય પુણ્યપ્રાપ્તિમાં જ તત્પર હોય છે. જે નગરી તીર્થકરે, ચક્રવતી, વાસુદેવ, બલદેવ, અને પ્રતિવાસુદેવ આદિ મહાપુરૂષનું ઉત્પત્તિ સ્થાન કહેવાય છે. એવી અધ્યા નગરીમાં શત્રુને જય કરનાર હોવાથી યથાર્થ નામને ધારણ કરનાર “અરિજય” નામને પ્રજાવત્સલ રાજા હતો. સૂર્યોદયના પ્રતાપમાં ઘૂવડે દિવસે જોઈ શકતા નથી પરંતુ રાત્રિમાં પોતાના કાર્યો કરે છે, જ્યારે આ રાજાના પ્રતાપમાં તેના શત્રુએરૂપી ઘૂવડે દિવસે તે જોઈ શકતા નથી પરંતુ રાત્રિમાં પણ અંધ બનીને રહે છે અર્થાત્ શત્રુરાજાઓ અરિજય રાજાને પ્રતાપ સહી શક્તા નથી. અરિંય રાજાના માહાસ્યનું શું વર્ણન કરવું? રાજા પાસે પહાડ સમા ઉન્નત મયગલ એવા સેંકડે હાથીઓ છે, વિજય અપાવનારા, પિતાના વેગ વડે પવનને જીતનારા એવા હજારો ઘડાઓ છે. એકાકી હોવા છતા ઘણું શત્રુઓને સામનો કરી શકે તેવા સ્વામિભક્ત કરોડો સૈનિકે છે. વળી, રાજાનું મન પરસ્ત્રી સાથે કયારે પણ બંધાયું નથી. વ્રતભંગના ભયથી તેનું વચન પણ દઢ છે. મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્યનું પાલનારા અરિજયરાજાની સેવા હંમેશા દે કરી રહ્યા છે, તેથી તેની તલવાર ઉપર શ્રી વરેલી છે. જેની પાસેથી
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કૃપણુતા ચાલી ગઈ છે એવા તે રાજાના બંને હાથ દાન ગુણ વડે નીરંતર શેલી રહ્યા છે. રજાનું અદ્ભુત સૌંદર્ય સાંભળીને અભિમાની એ કામદેવ સંગ વિનાને બની ગયો ! અર્થાત્ જર્જરિત થઈ ગયો! અરિજય રાજાની પ્રિયભાષિણી એવી પ્રિયંવદા નામની પટરાણી છે. તે જાણે બ્રહ્માએ બધી સ્ત્રીઓના રૂપની એક રેખા બનાવી ના હોય ! અર્થાત્ અતિરૂપવતી, પિતાના પતિમાં આસક્ત, પરપુરૂષથી વિરક્ત, ક્રરકર્મોથી રહિત અને સતીગુણથી યુક્ત પતિવ્રતા છે. ઈન્દ્ર ઈન્દ્રાણી સાથે જેમ ભેગસુખ ભોગવે છે, તેમ રાજા પટ્ટરાણી સાથે ભેગસુખ ભોગવે છે, અને સુખમાં સમય પસાર થઈ રહ્યો છે. એવા ગુણવાન રાજા વડે શોભતી અધ્યા નગરીમાં “સમુદ્રદત્ત નામનો પ્રસિદ્ધ શ્રેષ્ઠી વસે છે. સદાચારી, ધર્મકાર્ય કરનાર, પાપકાર્યથી વિરક્ત, મધુરભાષી, જૈનધર્મમાં રક્ત, શ્રાવકના આચારને પાળનાર, હસ્તિની જેમ દાનરૂપી સૂંઢને ધારણ કરનારે, અર્થાત દાનેશ્વરી, દીન અનાથને ઉદ્ધારક, જિનેશ્વર ભગવતે કહેલા જીવાદિતને સમજનારે અને તે મુજબ જીવન જીવનાર, યુદ્ધ સમ્યકત્વપૂર્વક બાર વ્રતને ધારણ કરનારે, એ ગૃહસ્થામાં અગ્રણી સમુદ્રદત્ત શેઠ છે. તે શેઠની ગુણવંતી, રૂપવતી, બુદ્ધિશાલિની, પતિપરાયણી, ચિત્તને આનંદ આપનારી, વિકારનું શમન કરનારી, પ્રીતિને કરનારી એવી “હારિણી' નામની પ્રિયપત્ની છે. અને તે પતિવ્રતા ધર્મને પાલનારી, પિતાના સ્વામિની આજ્ઞાનુસાર ધર્મકાર્યને કરનારી, ઘેર આવેલા અતિથિનું મેગ્ય સન્માન કરનારી, પિતાની અને પતિની શાન વધારનારી એવી હારિણદેવીથી સમુદ્રદત્ત શ્રેષ્ઠી ખૂબ પ્રસન્ન હતા. સંતાનસુખની ઇચ્છાવાળા તે શ્રેષ્ઠ દંપતી ભેગસુખને ભોગવતાં ધર્મકાર્યમાં તત્પર રહેતા હતા. પુણ્યશાળી પુરૂષના મને રથો પ્રાયઃ સફલ થાય છે. એ ન્યાયે અગ્નિભૂતિ-વાયુભૂતિ બે દેવાત્મા રવર્ગથી કવીને હારિણીની કુક્ષિમાં અવતર્યા, પૂર્ણમાસે બંનેને જન્મ થયો. પુત્રજન્મની વધામણી લાવનારને પિતાએ ઘણું દ્રવ્ય આપ્યું. માતાપિતાએ ઘણુ હર્ષપૂર્વક બે પુત્રને જન્મમહત્સવ કર્યો. દીન-અનાથ યાચકને ઘણું દ્રવ્ય દાનમાં આપ્યું. શ્રેષ્ઠીના દાનથી સંતુષ્ટ થયેલા યાચકોને રાજા પાસે યાચના કરવા જવાની જરૂર રહી નહી. કુટુંબીજને એ પણ પુત્રજન્મની ખુશાલીમાં યાચકને દાન આપી સંતુષ્ટ કર્યા. બારમે દિવસે સ્વજનેને બેલાવી, ભજન કરાવી, માતાપિતાએ નામકરણ વિધિ કરી. સર્વજન સાક્ષીએ પ્રથમ પુત્રનું નામ “મણિભદ્ર' અને બીજાનું પૂર્ણભદ્ર” રાખ્યું. સુખમાં કલ્પવૃક્ષની જેમ વધતા બંને ભાઈઓ આઠ વર્ષના થયા ત્યારે માતાપિતાએ અજ્ઞાનતાની નિવૃત્તિ માટે અને જ્ઞાનની પ્રાપ્તિ માટે મહત્સવ પૂર્વક ઉપાધ્યાયની પાસે ભણવા માટે મૂકયા. બુદ્ધિશાળી એવા બંને ભાઈઓએ વિનયપૂર્વક ઉપાધ્યાય પાસેથી અલ્પતાલમાં સર્વે કળાઓ પ્રાપ્ત કરી. અનુક્રમે યુવાવસ્થા પામ્યા ત્યારે પૂર્ણિમાના ચન્દ્રની જેમ સર્વે કલાઓ વડે શોભતા હતા. પિતાનું કર્તવ્ય સમજીને માતાપિતાએ પ્રેમથી બંનેને રૂપ અને લાવણ્યવતી કન્યાઓની સાથે પાણિ ગ્રહણ કરાવ્યું. ચેથાવર્ગ (મેક્ષ)ની અભિલાષાવાળા બંને ભાઈઓ ત્રણે વર્ગ (ધર્મ-અર્થકામની સાધના કરતાં પોતપોતાની પ્રિ સાથે વષયિક સુખ ભોગવી રહ્યા છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
सा-७
૨૬૧
मुनीशोऽन्येधुरुद्याने, बहुभिः साधुभिः सह । महेंद्रस रिस्कृष्ट-क्रियावान समवासरत् ॥५२॥ वसंततौं समायाते, दलैश्च कुसुमैः फलैः।प्रेक्षणीया यथा शोभा, काननस्य प्रजायते ॥५३॥ अचिंत्यशक्तिसंयुक्ता-न्मु नीश्वरप्रभावतः।वने तत्र तथा साभू-च्चमत्कारविधायिनी ॥५४॥ काननस्य स्वकीयस्य, शोभा समीक्ष्य तादृशीं।अदृष्टचरमेतकिं, वनेश इति विस्मितः ॥५५॥ कश्चिदिव्यानुभावोऽय–मिति जानन्नितस्ततः।यावत्समीक्ष्यते ताव—दपश्यत्स मुनिप्रभुम् ॥५६॥ ददानं देशनां क्लेश-नाशिनी संघसंसदितं दृष्ट्वा वनपालोऽपि,प्रणाममकरोन्मुदा ॥५७॥ प्रणम्य मुनिनाथं तं, वक्तुं वसुमतीपतेः । कुसुमादि स आदाय, ययौ हर्षप्रकर्षतः ॥५८॥ आगत्य पार्थिवागार-द्वारं दौवारिकस्य च । दत्वा पुष्पादिकं किचि-न्मध्यं तेन समागतं ॥५९॥ पुरतः प्राभृतं मुक्त्वा, कृत्वा प्रणाममादरात् । वनपालः क्षमापाल—मवीवदत्सभास्थितं ॥६॥ प्रभो पत्रप्रसूनोद्य-त्फलैर्धाजति कानने । मुनीश्वरः समेतोऽस्ति, यतिसंततिसंयुतः ॥६१।। समाकर्ण्य महीशोऽपि, साधोस्तत्र समागमं । तस्य दत्वा बहु द्रव्य-मभूद्वंदितुमुत्सुकः ॥६२॥ भेरीभांकारयोगेन, मेलयित्वा पुरीजनान् । चचाल विपुलापालो, भक्तितो वंदितुं गुरुं ॥६३॥ मार्गे प्रमोदयन लोकानू , महत्तमसमृद्धिभिः। आययौ यावद्युद्यान-संनिधाने भुवो विभुः ॥६४॥ तावद्भूपतिचिह्नानि, परित्यज्य स्वभक्तये।विवेश वनमध्येऽसौ, विनयी हि नयी नृषः ॥६५॥ समागत्य च सूरींद्रो-पांते दत्वा प्रदक्षिणां । विधातुं मानवं जन्म, सफलं प्रणनाम सः ॥६६॥ श्रोतुकामो मुनिस्वामि-वचनं दुःखमोचनं । सभायां संघपूर्णायां, यथास्थानमुपाविशत् ॥६७॥ रम्या मुनीश्वरेणापि, प्रारेभे पुण्यदेशना । संसारसुखसताना-मपि मोक्षपदेशना ॥६८॥ निशम्य देशनां सुरि--पवित्रवक्त्रसंभवां । आनंदितो नृपोऽप्राक्षीत, कर्मबंधनिबन्धनं ॥६९॥ कथमुत्पद्यते कर्म?, कथं कर्म समेधते ? । तिष्ठति वा कथं कर्म ?, कर्म प्रक्षीयते कथं ? ॥१०॥ मुनिराजस्तदाजल्प-दाकर्णय महीपते ! । कर्मणां प्रकृतिः प्राज्या, वर्तते जिनशासने ॥७१॥ सप्तपंचाशता कर्म प्रादुर्भवति हेतुभिः । परिणामेन तीव्रण, तत्करणेन च वर्धते ॥७२॥ मिथ्यात्वेन च तुत्कर्म, तिष्ठत्यनेहसं बहु । क्षीयते शुद्धसम्यक्त्व—पालनेन निरंतरं ॥७३॥ मिथ्यात्वेन च द्वा-दशाविरतयः पुनः । पंचविंशतिः कषाया, योगाः पंचदशस्मृताः ॥७४॥ आभिग्रहिकमिथ्यात्व-मनाभिग्नहिकं तथा । आभिनिवेशिकं भूयः, सांशयिकमामि स्फुटं ॥७५॥ अनाभोगिकनाम स्या-मिथ्यात्वं पंचधेरितं । तीर्थकरैर्नराधारैः, केवलज्ञानभानुभिः ॥७६॥ यो जिनोक्तपृथक्त्वेन, सर्वप्रकारको ग्रहः । दर्शनस्य निजस्यैव, तदाभिग्रहिकं भवेत् ॥७७॥ अवक्रेण स्वभावेन, स्वकीयदर्शनेऽपि च । स्वान्यदेवगुरुराग्रो-ऽनाभिग्रहिकमीरितं ॥७८॥ जाननपि जिनोक्तानि तत्त्वानि स्वमनीषया । यो नापि घटयेदर्थी-स्तत्स्यादाभिनिवेशिकं ॥७९॥ .
HHHUTHALI
Page #269
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ચાત્ર
1
सूक्ष्मवादरजीवानां कथितानां जिनाधिपैः । श्रद्धत्ते हृदि संदेहां - स्तत्सांशयिकमुच्यते ॥ ८० ॥ स्यादेकेंद्रियवच्छ्रन्य——मनाः पंचेंद्रियोऽपि च । येन विचारनिर्मुक्त – स्तदानाभोगिकं भवेत्। ८१ । षणां जीवनिकायानां, घातनं द्वेषभावतः । पंचेंद्रियमनोव्यापो, द्वादशाविरतिप्रथा ॥८२॥ संज्वलनप्रत्याख्याना—प्रत्याख्यानान्यनंतकाः । एते भेदाञ्च क्रुन्मान - मायालोभसमुद्भवाः । ८३ पुंस्त्री नपुंसक वेदभेदास्तथा स्मितं रतिः । अरतिश्च भयं शोको, जुगुप्सा नोकषायकाः ||८४ || भवेत्सत्यमनोयोगोऽ सत्यहृद्योगकस्तथा । सत्यामृषा मनोयोगोऽसत्यामृषामनाः पुनः ||८५ || जायते सत्यवाग्योगो –— sसत्य वचनयोगकः । सत्यामृषावचोयोगो - सत्यामृषावचोविधिः ८६ भवेदौदारिको योग--स्तथौदारिकमिश्रकः । वैक्रियो वै क्रियमिश्र आहार – कश्च मैश्रिकः ।।८७।। तैजसकार्मणाभ्यां च योगाः पंचदशेत्यमी । प्रणीता जिननाथेन, श्रद्धातव्या विवेकिभिः ||८८ || एतैर्भेदैर्भवेयुश्च, कषायाः पंचविंशतिः । हेतवः सप्तपंचाश - - भेदाः क्रमाद्भवंति ते ॥८९॥ रुद्रेणाध्यवसायेन, समयं समयं प्रति । शुभेतराणि कर्माणि, जीवश्व परिवर्धयेत् ॥९०॥ लौकिकलोकोत्तराभ्यां, मिथ्यात्वाभ्यां महीयसीं । स्थिति कर्म समाप्नोति, प्रभूतकाल दुःखदां । । ९१ ॥ क्षायोपशमिकं नाम, सास्वादनं च वेदकं । क्षायिकमौपशमिकं सम्यक्त्वं पंचधोदितं ॥ ९२ ॥ एतत्सम्यक्त्वपूर्वेण, यतिश्रावकधर्मयोः । सम्यगाराधनाज्जंतोः कर्म प्रक्षीयतेऽखिलं ॥९३॥ मार्दवमार्जवं क्षांति-मुक्तिस्तपश्च संयमः । शौचाकिंचनते सत्यं ब्रह्मचर्यमिति स्मृतम् ॥९४॥ असौ संयमिनां धर्मः, कथितो जिननायकैः । सम्यत्वमूलः श्राद्धानां स चोक्तो द्वादशव्रतः ।। ९५ ।। यः पुण्यवान् भवेज्जीवो, मोक्षं जिगमिषुद्रुतं । स ऊरीकुरुते साधु-- धर्मे कर्मविमर्दनं ॥९६॥ भवांतरेण यो जीवो, यियासुरपुनर्भवं । धरेत्सम्यक्त्वमूलानि स द्वादशवतानि च ॥९७॥ धर्मेणैतेन जंतूना -- मष्टानामपि कर्मणां । युक्तानामपि दाढर्थेन, जायते हि क्षयो द्रुतं ॥ ९८ ॥ ज्ञानदर्शनावरण -- प्रभृतिकर्मलेपिनां । पापिनामपि मर्त्यानां जायतेऽतो महोदयः ॥ ९९ ॥
२६२
કેઇ એક દિવસે ઘણા સાધુઓના પરિવારથી પરિવરેલા ઉત્કૃષ્ટ સ`યમધારી આચાર્ય મહેન્દ્રસૂરિ અચેશ્વાના ઉદ્યાનમાં પધાર્યાં, વસતઋતુમાં વિકસિત પત્ર-પુષ્પ અને ફૂલવડે વનની શાભા વધે તેમ આચાય ભગવતના અચિત્ય પ્રભાવથી ઉદ્યાન નવપલ્લવિત બની ગયું. એક જ રાત્રિમાં નવપવિત અનેલા પોતાના વનને એઈને ઉદ્યાનપાલક આશ્ચર્ય મુગ્ધ બન્યા અરે, આ તે કોઈ દિવ્ય પ્રભાવ થયા કે શુ?” આ પ્રમાણે વિચારતા આમ તેમ જુએ છે, ત્યાં આચાય ભગવંતને તેણે જોયા. શ્રમણ સમુદાયમાં કલેશનાશિની દેશના આપતા આચાય ભગવતને જોઈ ને ભાવ વિભાર મની, ઘણા હ થી નમસ્કાર કર્યાં. ાચાયને પ્રણામ કરી પુષ્પ વિગેરે લઇ વનપાલ રાજાને વધામણી આપવા માટે ગયા. રાજમહેલમાં જઈ પ્રતિહારને
Page #270
--------------------------------------------------------------------------
________________
સગ-૭
પુષ્પાદિક આપી રાજસભામાં ગયો. રાજાને ભેટશું ધરી નમસ્કાર કરીને કહ્યું : “પત્ર-પુષ્પ આદિથી નવપલ્લવિત બનેલા આપણા ઉધાનમાં સાધુસમુદાયથી પરિવરેલા આચાર્ય ભગવંત પધાર્યા છે. આચાર્ય ભગવંતનું આગમન સાંભળી આનંદ વિભોર બનેલા રાજાએ વનપાલકને વધામણીમાં ઘણું દ્રવ્ય આપ્યું. ત્યાર બાદ રાજાએ નગરમાં પડહ વગડાવી, નગરવાસીઓને સાથે લઈ ચતુરંગી સેના સાથે ગુરૂભગવંતને ભક્તિપૂર્વક વંદન કરવા માટે સમૃદ્ધિ સહિત નીકળેલા રાજાએ યાચકને દાન આપી ખુશ કર્યા. ઉદ્યાન સમીપે આવીને રાજાએ પિતાની ભક્તિ માટે રાજ ચિહનો ત્યાગ કરી ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. વિનયી અને વિવેકી રાજાએ આચાર્ય ભગવંત પાસે આવી ત્રણ પ્રદક્ષિણા દઈ માનવજન્મને સફળ કરવા માટે દ્વાદશાવર્ત વંદન કર્યું. ત્યારબાદ દુખનાશિની ધર્મદેશના સાંભળવા માટે સભામાં યથાસ્થાને બેઠા. મુનીશ્વરે પણ સંસારસુખમાં આસક્ત એવા જીવોને માસુખ આપનારી ધર્મદેશના આપી. આચાર્ય. ભગવંતના શ્રીમુખે દેશના સાંભળીને આનંદિત બનેલા રાજા બે કર્મબંધનનું કારણ પૂછયું: ભગવંત, કર્મ કેવી રીતે ઉત્પન્ન થાય છે? કેવી રીતે બંધાય છે? કયાં સુધી ટકે છે અને તેને ક્ષય કેવી રીતે થાય છે? આચાર્ય ભગવંતે કહ્યું: “રાજન્ , જૈનશાસનમાં કર્મની પ્રકૃત્તિ ઘણું બનાવી છે. તેમાં કર્મબંધન માટેના સત્તાવન બંધ હેતુઓ (કારણે) બતાવ્યા છે. જે તીવ્ર પરિણામથી કર્મ કરે તે કર્મની વૃદ્ધિ થાય છે તે આ પ્રમાણે
તે સત્તાવન-૫૭ બંધહેતુ-પાંચ મિથ્યાત્વ-બાર અપરિતિ-પચ્ચીશ કષાયપંદર વેગ કુલ ૫૭
૧. આભિગ્રહિક, ૨. આનાભિગ્રહિક, ૩. આભિનિવેશિક, ૪. સાંશયિક છે. અને અનાભોગિક. આ પ્રમાણે પાંચ મિથ્યાત્વ સર્વજ્ઞ એવા તીર્થકર ભગવંતે કહ્યાં છે. જિનેશ્વર ભગવતે કહેલા સર્વનને જાણે પરંતુ પોતાના જ દર્શનને પકડી રાખે, તેને આભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. સરલ સ્વભાવથી પોતાના અને પારદર્શનમાં દેવગુરુ પ્રત્યે સમાન આદર રાખે તેને આનાભિગ્રહિક મિથ્યાત્વ કહેવાય. જિનેશ્વરે કહેલા તેને સારી રીતે સત્ય સમજ હોવા છતાં પણ પિતાની બુદ્ધિ કલ્પનાથી વિપરીત અર્થને ઘટાવે તેને આભિનિવેશિક મિથ્યાવ કહેવાય. જિનેશ્વર ભગવંતે કહેલી સૂક્ષ્મબાદર આદિ જેની પ્રરૂપણામાં સંશય કરે. પરંતુ તેમાં શ્રદ્ધા ન રાખે તેને સાંશયિક મિથ્યાત્વ કહેવાય. પોતે પચેન્દ્રિય રહેવા છતાં સંમૂછિમની જેમ શૂન્યમનસ્ક થઈ ગતાનુગતિક ચાલે તેને આનાગિક મિથ્યાત્વ કહેવાય.
બાર અવિરત ૧. પ્રથવીકાય, ૨. અપકાય, ૩. તેઉકાય, ૪. વાઉકાય, ૫. વનસ્પતિકાય. ૬. ત્રસકાય એ છ જવનિકાય. ૭. બે ઈન્દ્રિય ૮. તે ઈન્દ્રિય ૯. ચઉરિન્દ્રિય ૧૦. પંચેન્દ્રિય એ દશને કાયાથી દ્વેષભાવથી ઘાત કરે અને મનથી અશુભ વિચારવું.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬૪
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
(૨૫–કષાય)
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ. અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લાભ. પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા લાલ. સંજવલન ક્રોધ, માન, માયા, લેાભ. કુલ ૧૬ કષાય. સ્ત્રી, પુરૂષ અને નપુંસક એમ ત્રણ વેદ. હાસ્ય, રતિ, અતિ, ભય, શેાક, જુગુપ્સા એમ નવના કષાય. સ` મળીને કુલ પચીશ કષાય.
(૧૫-યાગ)
૧. સત્ય મનાયે ગ. ૨. અસત્ય મનેચેગ ૩. સત્યામૃષા મનાયેાગ ૪. અસત્યામૃષા મનેયાગ, ૫. સત્ય વચનચેાગ ૬. અસત્ય વચનયેાગ છ. સત્યામૃષા વચનયેગ ૮. અસત્યામૃષા વચનયેાગ ૯. ઔદારિક ૧૦, ઔદ્યારિક મિશ્ર ૧૧. વૈક્રિય ૧૨. વૈક્રિય મિશ્ર ૧૩. આહારક ૧૪. આહારક મિશ્ર ૧૫. તૈજસકામણ કુલ ૧૫ યાગ જિનેશ્વર ભગવતે બતાવેલા છે, તેના ઉપર વિવેકીજને એ શ્રદ્ધા રાખવી.
પૂાંકત સત્તાવન બંધ હેતુઓથી સકિલષ્ટ પરિણામે જીવ સમયે સમયે અશુભ કમખંધ કરે છે. અને વિશુદ્ધ પરિણામે શુભકમ ખાંધે છે લૌકિક અને અલૌકિક મિથ્યાત્વથી ઉત્કૃષ્ટ કર્મીની સ્થિતિ બંધાય છે, જે લાંબાકાલ સુધી દુઃખ આપનારી હેાય છે,
ક્ષાયે।પશમિક, સાસ્વાદન, વેદક, ક્ષાત્રિક અને ઓપશમિક એમ પાંચ પ્રકારનુ' સમ્યકત્વ કહ્યું છે. આ સમ્યકત્વપૂર્ણાંક સાધુધમ અને શ્રાવકધમ નું સમ્યપ્રકારે આરાધના કરવાથી જીવાના સઘળા કર્મોને ક્ષય થાય છે. માત્ર. (નમ્રતા) આવ, (સરલતા) ક્ષમા, મુકિત, તપ સંયમ, શૌચ, કિચનતા (નિષ્પરિગ્રહ) સત્ય અને બ્રહ્મચય આ દશપ્રકારના યતિધમ, અને સમ્યકત્વલ ખારવ્રતને શ્રાવક ધર્મ કહેવાય છે. પુછ્યશાલી જીવ આ ભવમાં મેક્ષે જવાની અભિલાષાવાળે! હાય તે કર્માંના નાશ કરનાર સાધુધમ ને સ્વીકારે છે; અને જેને ભવાંત રમાં મેક્ષની પ્રાપ્તિ કરવી હોય તે સમ્યકત્વમૂલ બારવ્રતને અંગીકાર કરે છે, આવા પ્રકા રના ઉત્કૃષ્ટધર્મની આરાધનાથી જીવના નિકાચિત કમેના પણ ક્ષય થાય છે. જ્ઞાનાવરણુ, દનાવરણ આદિ આઠે કર્મીની જ જીરમાં જકડાયેલા પાપાત્માએ ધર્મની આરાધનાથી મેાક્ષ થાય છે.
મવૃદ્ધિશયાવેવ, મુનીશ્વરનિ વિતૌ । સમાજ્યે મહીવાજો, ગાય રચિતાહિઃ ॥શ્॰|| समाकर्णय हे नाथ, जंतुजातकृपापरः । मयाऽपृच्छत यत्पूर्वे, तत्सर्वं कथितं त्वया ॥ १ ॥ संसारे स्वार्थजा प्रीति —— रप्रीतिः सहजेन च । औपाधिकं सुखं दुखं, प्रजायतेऽनभीप्सितं ॥ २ ॥ पंचवर्णात्मकं देव -- नायकस्य धनुर्यथा । तथा स्वजनवर्गस्य, संगरंगा अनेकधा ॥३॥
==
Page #272
--------------------------------------------------------------------------
________________
सग-७
२१५
प्रद्योतते यथा विद्यु--दल्पकालं निशास्वपि । संपतिरपि निःशेगा, तथा ज्ञेया विचक्षणैः ॥४॥ पंचेंद्रियभवा भोगाः, सदा रोगादिकारकाः । संध्यारागोपमं प्रेम, शरीरं क्षणभंगुरं ॥५॥ अल्पकालं सुखावाप्ति, बहुकालं च दुःखदं । स्वरूपं संसृतेदृष्ट्वा, ह्युद्विग्नोऽस्मि भवाद्विभो ! ॥६॥ लोकस्य व्यवहाराय, न्यस्य राज्यं सुते निजे । भविष्यति हि मे दीक्षा, भगवन् युष्मदंतिके ॥७॥ आकर्ण्य भूपतेर्वाक्यं, जगाद मुनिपुंगवः । माकार्षीः प्रतिबंध त्वं, प्रवर्तस्व यथासुखं ॥८॥ एकधोऽपि यो दीक्षां, पालयेत्स हि मोक्षगः । वैमानिकोऽथावश्यं, भवत्यत्र न संशयः ॥९॥ मुमुक्षुरपि संसारा-ध्यानध्यातपदार्थकः । जैनी दीक्षां विना मोक्षं, न कोऽपि लभते नरः ॥१०॥ निशम्येति मुनेर्वाचं, प्रणम्य तत्क्रमद्वयं । राजा जगाम धाम स्वं, संवेगरसपूरितः ॥११॥ गत्वा गेहे महाहर्षा-द्वा राज्यं च सूनवे । चारित्रं समुपादत्त, पार्थिवः स्वजनैः सह ॥१२॥ भृपदीक्षास्वरूपं च, वीक्ष्याकर्ण्य गुरोर्वचः । पूर्णों वैराग्यांगेग, श्रेजी वा कोविदः ॥१३॥ न्यस्य भारं कुटुंबस्य, द्वयोरपि तनूजयोः । कल्याणसुखसंप्राप्त्य, श्रेष्टयपि प्रावजनू मुदा ॥१४॥ इतश्च श्रेष्ठिनः पुत्रौ, नत्वा मुनीश्वरक्रमौ । गृहस्थमार्ग मप्राष्टां, दीक्षामादातुमक्षमौ ॥१५॥ चारित्रग्रहणे शक्ति-नास्ति सांप्रतमावयोः । कृपालो ! त्वं कृपां कृत्वा, गहिधर्म प्रदर्शय ॥१६॥ मुनींद्रोऽपि तयोर्वाक्य-माकर्ण्य श्रुतिगोचरे । धर्म प्रकाशयामास, गृहिणामपि सौख्यदं ॥१७॥ मिथ्यात्वं प्रथमं त्याज्यं, धार्य सम्यक्त्वमुत्तमोतदूषणानि हेयान्या-देयानि भूषणानि च ॥१८॥ यथाशक्ति व्रतान्यंगी-कर्तव्यानि विवेकतः । पालनीयान्यतीचार-वर्जितानि निरंतरं ॥१९॥ सप्तक्षेजा तथा दीन-मनुजानां समुध्धृतौ । न्यायोपार्जितवित्तानां, देयं दानं यथोचित्तं ॥२०॥ शिष्टाचारैः समं धर्म-कर्मविचारमाचरेत् । कुलशीलसमाचार-रुद्वहेतान्यगोत्रजैः ॥२१॥ १ अक्षुद्रः २ प्रकृतौ सौम्यो, मध्यस्थः ३ सौम्यलोचनः ४ । ५ सत्कथो ६ गुणरागी ७ च, सदाक्षिण्यो ८ विशेषवित् ॥२२॥ ९ सुपक्षो १० दीर्घदर्शी ११ चा-क्रूरो १२ लोकप्रियोऽशठः । १३ लज्जालुः १४ सदयो १५ १६ भीरु-वृद्धानुगो १७ विनीतकः ॥२३॥ १८ लब्धलक्षः १९ कृतज्ञश्च, २० परहितार्थकारकः।सौंदर्येण स्वरूपस्य, लोकांबकप्रमोदकः२१।२४॥ गुणैरित्येकविंशत्या, संयुतो यः पुमान् भवेत् । स द्वादशवतार्हः स्याद् , गृहवासेऽपि सद्गतिः ॥२५॥ श्रुत्वेति तौ मुनींद्रस्य, वचनं पापमोचनं । सम्यक्त्वप्रथमानि द्वा–दश व्रतानि बिभ्रतुः ॥२६॥ तौ व्रतान्युररीकृत्य, नत्वा च मुनीपक्रमौ । मन्यमानौ कृतार्थत्व-मगच्छनां स्वमंदिरं ॥२७॥
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કર્મબ ધનું અને કર્માિયનું કારણ ગુરૂમુખે સાંભળીને રાજાએ કહ્યું - “સ્વામિન, આપ જીવમાત્ર પ્રત્યે દયાભાવ રાખનારા છે, મેં જે જે પૂછ્યું તે સર્વે' આપે કહ્યું. ખરેખર, સંસારમાં પ્રીતિ-અપ્રીતિ રવાભાવિક સ્વાર્થમૂલક જ હોય છે. સુખ-દુઃખ પણ પાધિક છે. માટે તે બધુ ઈચ્છવા લાયક નથી. પાંચવર્ષીય ઈન્દ્રધનુષ્યના જે સ્વજન વર્ગને સંગ છે. રાત્રિની વિજળીના ચમકારાની જેમ સંપત્તિ ફાણિક છે. પાંચ ઇકિયેના વૈષયિક ભેગો રોગાદિકને નોતરવાવાળા છે. સાંસારિક સંબંધીઓને પ્રેમ તેમજ આ શરીર પણ ક્ષણભંગુર છે. અલ્પકાલિન સુખ લાંબાકાળ સુધી દુખને આપનારું છે. આવા સંસારના સ્વરૂપને જોઈને હે ભગવત, હું હવે આ સંસારથી ઉદ્વિગ્ન બન્યો છું. લેકવ્યવહારને અનુસરી મારા પુત્રને રાજ્યાભિષેક કરી હું આપની પાસે દીક્ષા અંગીકાર કરીશ.'
રાજાની વાત સાંભળી આચાર્ય ભગવંતે કહ્યું :–“રાજન, તમને સુખ ઉપજે તેમ કરો. સારા કાર્યમાં વિલંબ કરે જોઈએ નહીં. એક દિવસના પણ ચારિત્ર પાલનથી જીવ મેક્ષમાં જાય છે, અથવા અવશ્ય વૈમાનિક દેવપણું પ્રાપ્ત કરે છે. તેમાં કેઈ સંશય નથી. સંસાર સ્વરૂપને સમજનાર વિરક્ત એ મુમુક્ષુ આત્મા પણ જૈનીદીક્ષા લીધા વિના મોક્ષ પામી શકતું નથી. ગુરૂભગવંતની અમૃતતુલ્યવાણી સાંભળી વૈરાગી બનેલે રાજા ગુરૂચરણે વંદના કરી રાજમહેલમાં ગયે. મહામહેત્સવપૂર્વક પુત્રને રાજ્યાભિષેક કરીને બીજા રાજાઓ તેમજ સ્વજનવગની સાથે આચાર્ય ભગવંત પાસે તેણે ચારિત્ર અંગીકાર કર્યું. રાજાની દીક્ષા જોઈને અને ગુરૂભગવંતના વચનથી વૈરાગી બનેલા સમુદ્રદત્ત શેઠે પણ કુટુંબને ભાર બંને પુત્રને સોંપીને મોક્ષ સુખની પ્રાપ્તિ માટે પરિવાર સહિત પ્રજા અંગીકાર કરી. શ્રેષ્ઠીપુત્રે મણભદ્ર અને પૂર્ણભદ્ર ગુરૂચરણે નમસ્કાર કરીને પૂછયું -“ભગવંત, હમણું અમારી ચારિત્ર ગ્રહણ કરવાની શક્તિ નથી, તે અમારા ઉપર કૃપા કરીને અમને ગૃહસ્થધમં બતાવો.” મુનિભગવંતે પણ તેઓને સુખદાયી એ ગૃહસ્થ ધર્મ કહ્યો. તે આ પ્રમાણે-પ્રથમ મિથ્યાત્વનો ત્યાગ કરી ને સમ્યકત્વને ગ્રહણ કરવું. સમ્યકત્વના પાંચ દુષણે ત્યાગી, પાંચ ભૂષણે અપનાવવાં. યથા શક્તિ વિવેકપૂર્વક વ્રત -નિયમ અંગીકાર કરવા અને સ્વીકારેલા વ્રત-નિયમનું નિરતિચારપણે પાલન કરવું. ન્યાયપાર્જિત ધનનું સાતે ક્ષેત્રમાં દાન કરવું, તેમજ દીન-અનાથ માનવેને ઉદ્ધાર કરે. શિષ્ટાચારનું પાલન કરવું. સમાન કુલ શીલવાળી અન્યગોત્રીય કન્યા સાથે વિવાહ કર. તેમજ અક્ષુદ્રતા, સૌમ્યતા, મધ્યસ્થતા, સૌમ્યનેત્ર, સત્કથા, ગુણાનુરાગ, દાક્ષિણ્યતા, વિશેષજ્ઞતા, સુપક્ષ, દીર્વાદશીપણું, અક્રૂરતા, લોકપ્રિયતા, લજજાળુપણું, દયા, પાપભીરુતા,વૃદ્ધાનુસારિતા, વિનય, લબ્ધલક્ષતા, કૃતજ્ઞતા, પરહિતચિંતા અને શરીરની સુંદરતા આ એકવિશ ગુણોથી યુક્ત પુરુષ ગૃહસ્થ વાસમાં હોવા છતાં બાર વ્રત પાળી શકે છે. અને તેની સગતિ થાય છે.” ગુરૂભગવંતનું પાપથી મુક્ત કરાવનારૂ વચન સાંભળીને ખૂણે થયેલા બંને ભાઈ એએ સમ્યકત્વમૂલક બાર વ્રત ધારણ કર્યા. વ્રતને સ્વીકારી ગુરૂ ચરણે નમસ્કાર કરી પિતાની જાતને કૃતકૃત્ય માનતા પિતાના આવાસે ગયા,
Page #274
--------------------------------------------------------------------------
________________
सर्ग-७
२९७
देवार्चनं प्रकुर्वाणी, त्रिकालं भावपूर्वकं । दयां प्राणिगणे दानं ददानावथिंपूरुषे ॥ २८॥ जयंतौ महातीर्थ-यात्रां द्रव्यव्ययेन च । ध्यायंतौ जिनपध्यानं तर्पतौ निजशक्तितः ॥ २९ ॥ जिन प्रणीतशास्त्राणि, शृण्वानौ गुरुसन्निधौ । परोकारचेतस्कौ, धरंतौ धर्मबंधुरं ||३०|| सर्वकालोचितान् भोगानू, भुञ्जानौ च यदृच्छया । गमयामासतुः कालं, तौ द्वौ सुखेन देववत् ॥ ३१ ॥ अथान्यदा मुनिः कश्चिद्, ज्ञानी ध्यान्यागमद्वने । तत्समागमनं श्रुत्वा, निनंसू तौ बभूवतुः ||३२|| वंदितुं तं मुनिं याव - तावगातां प्रमोदतः । चांडालो मिलितस्ताव – तयोः शुनीयुतोऽध्वनि ॥ ३३ ॥ शुनियुक्तेऽपि चाण्डाले, नेत्रे तयोरतुष्यतां । नृनेत्रे एव पूर्व हि, रागद्वेषैकसूचके ॥ ३४ ॥ द्वयोरालोकनादेव भ्रातोर्विहिततोषयोः । भृशं तुतुषतुनेंत्रे, शुनीचांडालयोरपि ||३५|| आलिंग्यते मिथः शीघ्र--मिति मोहसमुद्भवः । चतुर्णामपि चितेऽभू -- त्संबधात्पूर्वजन्मनः ॥३६॥ गच्छतोर्द्विजयोर्मार्गे, चांडालोऽपि शुनीयुतः । मोहोद्रेकेण तत्साध--मभवद्भ तुमुत्सुकः ॥ ३७॥ विप्राभ्यामपि मोहेन, निषेध्धुं न च शक्यते । चत्वारोऽपि ततः सार्धं, यतिनं वंदितुं गताः ॥ ३८ ॥ श्रावकाभ्यां द्विजन्मभ्यां वंदितो मुनिरादरात् । तथा शुनीश्वपाकाभ्या -- मपि तत्सार्थ योगतः । ३९ ॥ नत्वा पुरो निषष्णानां चतुर्णामपि सौख्यतः । देशना मुनिनारेभे, मुनिर्हि धर्मदेशकः ॥४०॥ धर्मोपदेशमाकर्ण्य, संसारभ्रमनाशिनं । उभाभ्यामपि विप्राभ्यामपृच्छयत तपोधनाः ॥४१॥ प्रभो ह्यत्रोपविष्टौ स्तः शुनीचांडालकाविमौ । अनयोश्वावयोर्मोहः, को हेतुकः प्रवर्त्तते ॥४२॥ काल स्वरूपस्य वेत्ता च्छेता भवन् मुनिः । भवांतरमभाषिट विप्रयोरुभयोरपि ॥४३॥ शालिग्रामे पुराभूता - मेतौ ब्राह्मणवंशजौ । आख्यया सोमदेवोऽभू – दशिला च तदंगना ॥ ४४ ॥ उभयोरपि दंपत्यो— रिभ्ययोः स्नेहपूर्णयोः । षट्कर्मासक्तयोः पुत्रौ तयोरभवताम् युवां ॥४५॥ युवयोः प्रथमस्याख्या– ग्निभूतिरभवत्पुरा । वायुभूति द्वितीयस्य, पितृभ्यां प्रवि निर्मिता ॥ ४६ ॥ पितरौ तु प्रभूतेन, मिथ्यात्वेन विमोहितौ । भृशं मूर्नित्यं जैनधर्मपराङ्मुखौ ॥४७॥ वेदाभ्यासकरौ नित्यं, शौचधर्मे च विभ्रतौ । तर्पणश्राद्धहोमादि – निजकर्तव्यतत्परौ ॥ ४८ ॥ युवयोः कष्टसंयोग - दातजैनधर्मकौ । भुक्त-वांतपरमान्ना — विव वांतार्हतोदितौ ॥ ४९ ॥ आर्हतश्रेयसो बांत्या, तस्यैव च जुगुप्सया । युवयोः पितरौ मृत्या, प्रथमे नरके गतौ ॥ ५० ॥ ये निंदामपरस्यापि, जुगुप्सां वा प्रकुर्वते । ते यांति नरकं घोर - मसंख्यदुःखदायकं ॥ ५१ ॥ विशेषाज्जिनधर्मस्य, जैनवाक्यरतस्य च । ये नराः कुर्वते निंदां, भवेत्तेषामधोगतिः || ५२ || भुक्त्वायुर्नरके तंत्र, पंचपल्यप्रमाणकं । अयोध्यायां समुत्पन्नो, शुनीचांडालकाविमौ ॥ ५३ ॥ शुनी या वर्तते सा तु जननी युवयोरभूत् । इतो भवे तृतीयस्मि - वांडालो जनकः पुनः ॥ ५४ ॥ पूर्वजन्माभिसंबंधा-देतयोर्युवयोरपि । स्नेहः प्रजायते प्रायः स्नेहो हि पूर्वजन्मजः ॥ ५५ ॥
1
Page #275
--------------------------------------------------------------------------
________________
२६८
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
जैनधर्म समाराध्य, युवां ततो दिवं गतौ । स्वर्गाच्च्युत्वा च संजातौ, श्रेष्टिपुत्रावुभावपि ॥५६॥ तीव्रमिथ्यात्वसम्यक्त्व-फलं समुपलभ्यते । भवे तत्रैव वान्यत्र, दुःखसौख्यनिबंधनं ॥५७॥ पूर्वजन्मस्वरूपं च, निजपित्रोनिशम्य च । जातौ संवेगसंपूर्णा-वुभावपि सहोदरौं ॥५८॥ भवेयुरुत्तमाः पुत्रा, ये धर्ममतिधारिणः । स्वकीयौ पितरौ धर्मे, ते स्थापयंति भक्तये ॥५९।। विचार्येति कृतार्थत्वं, संपादयितुमात्मनः । दापयामासतुर्धर्म, तौ पित्रोः साधुसन्निधौ ।।६०॥ पूर्वजन्मतनुजाभ्यां, वांचंयमसमीपतः। आहेतो दापितो धर्म-चांडालेन धृतो मुदा ।।६१॥ श्वपचेन यथाधारि, जैनधर्मः सुखावहः । जगृहे सारमेय्यापि, धर्मस्तेन समं तथा ॥६२॥ कथं गतिः? कथं जातिः कथं योनिः? कथं जनिः?|भ्रमद्भिः संसृतौ जी वै-विस्मयस्थानमाप्यते॥६३ चिंतयंताविति स्वांते, जैनधर्मप्रभावतः । भावयतावनित्यत्वं, तावभूतां च जन्मनः ॥६४॥ इतो भवे तृतीये का, बभूव जातिरावयोः । मिथ्यात्वपापयोगेन, कीदृशी विद्यतेऽधुना ॥६५॥ स्मरंतौ यतिवाक्येन, स्वकीयां जातिमुत्तमा । शुनीचांडालकौ चित्ते, ऽदधातां दुःखमुच्चकैः ॥६६॥ अथावयोः समुद्धारो, भविष्यति विनिश्चयात् । प्राप्त्या जैनस्य धर्मस्य, तौ संतुतुषतुर्भशं ॥६७॥ चत्वारोऽपि यथा साद्धे, समागता निनसया । तथा प्रतिगताः स्थानं, मुनि नत्वा प्रमोदतः॥६८॥ सम्यक्त्वपूर्वकाणि द्वा-दशवतानि दक्षवत् । सम्यगाराधयामास, चांडालोऽपि कुकर्मकृत् ॥६९॥ आराध्य मासमे के स, व्रतानि तानि भावतः । मृत्वा नंदीश्वरे देवः, पंचपल्यायुषोऽभवत् ॥७०॥ पालयित्वा दिनान सप्त, धमे कुगतिदारकं । तत्रैव नगरे राज्ञ-स्तनया समभूच्छुनी ॥७१॥ वर्धमाना शशांकस्य, कलेव कलयानिशं । यौवनं पावनं प्राप्ता, कामिमानसविस्मयं ॥७२॥ तस्या वीक्ष्यान्यदा रूपं, नृपचिंता चकार च । एतस्याः को वरो भावी, कलारूपादिसंयुतः ॥७३॥ पुत्रीमेनां प्रदास्यामि, तस्मै वराय शर्मणे । भविष्यति रुचौ योऽस्या-थातुर्यकमलायुतः ॥७४॥ इति संचित्य भूपेन, स्वयंवरणमंडपं । प्रारभ्याकारिता भूपाः सुरूपापलगर्विताः ॥७५॥ तत्रागतेषु भूपेषु, नंदीश्वरात्सुरो ब्रजन । वैदितुमाहत्चैत्यानि, प्रसंगादवतीर्णवान् ।।७६॥ दृष्टस्तेनावतीन, स्वयंवरणमंडपः । कौतुकान्मत्यरूपेण, तत्र वदारकः स्थितः ॥७७॥ अलंकारेण संयुक्ता, पुरतो वेत्रीधारिणी । यावदेति समां कन्या, विरुदभूतिपूर्वकं ॥७८॥ जाया जन्मांतरी येयं, वर्तते मम निश्चयात् । अवधिज्ञानतस्ताव-त्कन्या तेन विलोकिता ॥७९॥ भवत्रयस्वरूपं यद् ,सुकं विडम्बनाकरं । तत्किं विस्मारितं मुग्धे, सेति देवेन भाषिता ॥८॥ संसारपापवृक्षस्य, दुर्गतेः फलवर्धकं । स्वयंवरे त्वया किं नु, प्रारब्धं पाणिपीडनं ॥८१॥ अद्यापि प्रतियुध्यस्व, मुक्त्वा च करपीडनं । अनंतसुखसंपादि, कुरु त्वमात्मसाधनं ॥८२॥ आसमाराधितधर्मा, ये भवति शरीरिणः । तेषामल्पोपदेशेन, प्रतिवोधः प्रजायते ॥८३॥
Page #276
--------------------------------------------------------------------------
________________
સગ-૭
२६८
आसन्नकृतधर्मत्वात ,स्नेहाच्च पूर्वजन्मनः । वाक्येन नाकिनस्तस्य, प्रतिबुद्धा कनी च सा ॥८४॥ उन्मार्गात्प्रतिवाल्येत, यथा निषादिना गजः । तथा त(स)दुपदेशेन, सा कन्या प्रतिवालिता ॥८५॥ वलित्वा कानने गत्वा, स्मृत्वा च संसृतिस्थितिं । वैराग्यात्साग्रहीदीक्षां, श्रुतसागरसन्निधौ ॥८६॥ विबुधैरप्यसंभाव्यं, किमेतत्सहसाऽभवत् । विलक्षवदनाः प्रापु-रिति सर्वेऽपि विस्मयात् ॥८७॥ परं केनापि न ज्ञातं, तत्स्वरूपं मनागपि । स्वयंवरेऽप्यहो दीक्षा-भावस्तुच्छभवस्थितेः ॥८८॥ साध्वी दीक्षां समादाय, समाराध्य यथाविधि । च्छित्वा स्त्रीलिंगमुत्षेदे, प्रथमे त्रिदशालये ॥८९॥ धर्मतो नरकच्छेदो, दुष्टयोनिने धर्मतः । स्वर्गमोक्षावपि धर्मा-धर्मः कार्यस्ततो बुधैः ॥१०॥ प्रसंगेन तयोः पित्रोः, स्वरूपं पूर्वजन्मनः । प्ररूपितं समासेन, प्राज्यवैराग्यकारणं ॥९१॥
હંમેશાં ભાવ પૂર્વક ત્રિકાળ દેવ પૂજા કરતા, પ્રાણિ માત્ર પ્રત્યે દયા ભાવ રાખતા, યાચક વર્ગને દાન આપતા, તીર્થોની યાત્રા કરતા, લક્ષ્મીને સદ્વ્યય કરતા, પરમાત્માનું ધ્યાન કરતા, શક્તિ અનુસાર તપ કરતા, ગુરૂજનો પાસે શાસ્ત્રોનું અધ્યયન કરતા, પરોપકાર કરતા, સુંદર ધર્મમય દિનચર્યાનું પાલન કરતા, તેમજ પાંચે ઈન્દ્રિયના વૈષયિક સુખ ભોગવતા દેવેની જેમ તે બંને ભાઈઓને સુખપૂર્વક કાલ નિર્ગમન થાય છે. કોઈ એક દિવસે ઉદ્યાનમાં જ્ઞાની થાની મુનિ ભગવંત આવેલા સાંભળીને તે બે ભાઈ એ વંદન કરવા માટે ઘેરથી નીકળ્યા. રસ્તામાં જતાં સાંકળથી બાંધેલી કુતરીને લઈને જતે એક ચંડાળ મ. કૂતરી અને ચંડાળને જોઈને બંને ભાઈઓ ખૂશ થયા. વારંવાર જોવા લાગ્યા. કૂતરી અને ચંડાળ પણ તે બંનેને જોઈને સંતોષ પામ્યા, આ પ્રમાણે અરસ પરસ એક બીજાને જોતા ખૂબ પ્રેમ ઉભરાયે. વિચાર કરે છે કે “અરે કૂતરી અને ચંડાળને જોઈને આટલો બધો પ્રેમ કેમ થાય છે. આ લોકોની સાથે નક્કી કઈ પૂર્વજન્મને સંબંધ છે જોઈએ.” બંને ભાઈઓ આ પ્રમાણે વિચાર કરતા આગળ વધે છે. ચંડાળ પણ કૂતરીને લઈને તેઓની પાછળ પાછળ જાય છે. ઉદ્યાનમાં પહોંચ્યા પછી બંને ભાઈઓ ગુરૂ ચરણે વંદના કરીને બેઠા. તેની સાથે ચંડાળ પણ ગુરૂને નમસ્કાર કરીને બેઠા. પિતાની આગળ બેઠેલા ચારે જીવને અનુસરીને મુનિરાજે ધર્મોપદેશ આપે. સંસારની ભ્રમણએને નાશ કરનારે ઉપદેશ સાંભળીને બંને ભાઈઓએ પૂછયું – “ભગવંત, આ ચંડાળ અને કૂતરી સાથે અમારે પૂર્વજન્મને કર્યો સંબંધ હશે કે જેથી અમને તેઓને જોઈને અને તેઓને અમને જોઈને આટલે બધે મેહ થાય છે? કેઈ ઋણાનુબંધ સિવાય એક બીજાને જોઈને રાગ થાય નહીં, તે કૃપા કરી આપ આપ અમારા પૂર્વજન્મને કહેશે. ત્રણેય કાળના સ્વરૂપને જાણનારા અને ભવ્યના સંશને છેદનારા એવા જ્ઞાની ગુરૂએ કહ્યું : “આજથી ત્રીજા ભવે શાલિગ્રામમાં સમદેવ અને અગ્નિલા નામના બ્રાહ્મણ દંપતી હતા. બંને વચ્ચે ઘણે સ્નેહ હતા. બ્રાહ્મણકુલના ષકાર્યને કરતા તેઓને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે પુત્ર થયા. જૈનધર્મથી પરામુખ અને મિથ્યાત્વથી
Page #277
--------------------------------------------------------------------------
________________
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વિમેાહિત બનેલા માતાપિતાએ બંને પુત્રાને વેદાભ્યાસ, શૌચધમ અને તર્પણ, શ્રાદ્ધ, હામહવન આદિમાં તત્પર બનાવ્યા. તે ભવમાં જૈનસાધુની અવહેલના આદિ કરવાથી યારાજના પ્રકે।પથી અને મુનિની કરૂણાથી મુક્ત બનેલા તમે બંને ભાઈ એએ સત્ય સમજીને જૈનધર્મ અંગીકાર કર્યાં. તમારી સાથે તમારા માતાપિતાએ પણ જૈનધમ સ્વીકાર્યાં પરંતુ પાછળથી તેએ જૈનધમ ની વિમુખ ખની ધર્મની નિદા જુગુપ્સા કરતા મરીને પહેલી નરકમાં ગયા. જે લેાકેા કોઈની પણ નિંદા અને જુગુપ્સા કરે છે તેની અધોગતિ થાય છે. જ્યારે જૈનધમની અને જૈનમ્ભગમની નિદા જુગુપ્સા કરનારની અવશ્ય નરકગતિ થાય છે. અસ`ખ્ય કાળ સુધી નરકની ભયંકર યાતનાઓ ભોગવવી પડે છે. આ પ્રમાણે તમારા માતાપિતા પહેલી નરકમાં પાંચ પત્યેાપમ સુધી નરકના ભયકર દુઃખ ભેગવીને અપેાધ્યા નગરીમાં તમારા પિતા આ ચડાળ થયા છે, અને તમારી માતા આ કૂતરી તરીકે ઉત્પન્ન થઈ છે. તાબ'ને ભાઈ એ જૈનધમ નું નિરતિચારપણે પાલન કરીને, પહેલા દેવલેાકમાં ગયા. ત્યાંના દૈવી સુખા ભોગવીને તમે અયેાધ્યામાં શ્રેષ્ઠીપુત્રો તરીકે ઉત્પન્ન થયા છે. પૂર્વજન્મના સબંધથી એકબીજા પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે, તીત્ર મિથ્યાત્વનું ફળ આ ભત્રમાં અથવા ભવાંતરમાં દુખનું કારણ બને છે. શુદ્ધ સમ્યક્ત્વનું ફળ આ ભવ અથા પરભવમાં સુખના કારણરૂપે અને છે.' પેાતાના તેમજ માતા પિતાના પૂર્વજન્મનું સ્વરૂપ સાંભળીને મને ભાઈ એને વૈરાગ્ય ઉત્પન્ન થયે.. ધનિષ્ઠ એવા ઉત્તમપુત્રએ પેાતાના માતા પિતાને ધમ માં સ્થિર કરવા જોઇએ. એમ વિચારી પેાતાને કૃતાથ કરવા માટે મુનિની પાસે પેાતાના માતાપિતા (ચાંડાળ અને કૂતરી)ને ધમ અપાવ્યો. પૂર્વજન્મના પુત્રા મુનિ ભગવતથી ધર્મ પામી ખૂશ થયા. આ સ`સારમાં ભ્રમ! કરતા જીવને કેવી કેવી ગતિ-જાતિ-ચેાનિમાં જન્મ લેવા પડે છે! જૈનધર્મના પ્રભાવથી પેાતાની ઉત્તમ ગતિ-જાતિને જાણી અને ભાઈએ સંસારની અનિત્યતાનું ચિ'તન કરવા લાગ્યા અને જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. કૂતરી અને ચાંડાળ પણ મિથ્યાત્વના ચેગે પેાતાની અધમતિ જાણી જાતિસ્મરણ જ્ઞાન પામી અત્યંત દુઃખી થયા, અને વિચારવા લાગ્યા:–જૈનધર્મ વિના અમારે। ઉદ્ધાર નથી, ધર્મની આરાધના ખરાખર કરીશુ તે જ અમારા ઉદ્ધાર થશે.' આ પ્રશ્નણું વિચારતા બંને ભાઈઓ તેમજ કૂતરી અને ચાંડાળચારે જીવા મુનિને નમસ્કાર કરી પેાતાના સ્થાને ગયા. ક્રૂર કર્યાં હાવા છતાં ચ’ડાળ સમ્યક્ત્વમૂલ ખાર વ્રતને ભાવથી અંગીકાર કરી એક માસનુ' અનશન કરી, મરીને નંદીશ્વર દ્વીપમા પાંચ પલ્યેાપમન આયુષ્યવાળા દેવ થયા અને કૂતરી સાત દિવસનુ અનશન કરી, ધનું આરાધન કરી ત્યાંથી મરીને એ જ અયેાધ્યાનગરીના રાજાની પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. નિર'તર વધતી ચંદ્રની કલાની જેમ રાજકુમારી યુવાવસ્થાને પામી રૂપયૌવનથી યુક્ત પેાતાની પુત્રીને જોઈ ને રાજાને વરની ચિંતા થઈ –‘અરે આ પુત્રીને તેને અનુરૂષ કાણુ પતિ મલશે ? રૂપાન, કલાવાન, શીલવાન, ધીર અને વીર એવા રાજકુમારની
સાથે મારી રાજકુમારીના
२७०
Page #278
--------------------------------------------------------------------------
________________
સગ –૭
૨૦૧
લગ્ન થાય તે મારી પુત્રી સુખી થશે. આમ વિચારી રાજાએ સ્વયંવર મંડપનું આયેજન કર્યું. તેમાં દૂર દૂરથી સ્વરૂપવાન અને પરાક્રમી એવા રાજાએ તેમજ રાજકુમારેાને આમંત્રણ આપીને લાવ્યા. આ પ્રમાણે સ્વયંવરને પ્રસંગ ચાલી રહ્યો હત। ત્યાં નદીશ્વર દ્વીપથી આત ચૈત્યેના દર્શન કરવા જતે દેવ, સ્વયંવર જોઈને નીચે આવ્યેા. કૌતુકથી મનુષ્યનું રૂપ કરીને સ્વયંવર મંડપમાં આણ્યે. ત્યાં અલંકાર ધારણ કરેલી પ્રતિહારિણી સાથે સાળે શણગારથી સજ્જ એવી રાજકુમારી આવી તેને બિરૂદાવલિથી ખીરદાવી. રજકુમારીને જોતાં અવધિજ્ઞાનથી દેવે જાણ્યુ કે અરે આ તે મારી જન્માંતરની પ્રિયા છે. તેને પ્રતિષેધ કરૂં'. એમ વિચારી દેવે કહ્યું:- ‘અરે મુગ્ધા, વિડંબનાકારી એવા તારા ત્રણભવના સ્વરૂપને શું તું ભૂલી ગઈ કે આ સ્વયંવરમાં સસાર રૂપી પાપ વૃક્ષના ક્રુતિરૂપી ફળને આપનારા પાણીગ્રહણની જળેાજથામાં પડી. હજી કે'ઇ બગડી ગયુ' નથી. પ્રતિખાધ પામ આ પાણિગ્રહણની લપ છેાડીને અનંત સુખને આપનારા ધની આરાધના કર.' નજીકના ભવમાં ધર્માંની આરાધના કરી હેાય એવા જીવાને ચેડા ઉપદેશથી પણ પ્રતિખાધ થાય છે. તેમ નજીક્ના (કૂતરીના ભવમાં) ભવમાં ધર્મની આરાધના કરવાથી અને દેવ પ્રત્યેના પૂ B જન્મના સ્નેહથી દેવના વચનથી રાજકુમારી પ્રતિબધ પામી. ઉન્માગે ચાલતા હાથીને મહા વત જેમ ઠેકાણે લાવે તેમ દેવના વચનથી રજકુમારીએ સંસારના સ્વરૂપનું સ્મરણુ કરી ઉદ્યાનમાં જઈને શ્રુતસાગર નામના ગુરૂપાસે વૈરાગ્યભાવથી દીક્ષા અંગીકાર કરી. દેવાને પણ અસ'ભવિત એવી ઘટના જોઈને સ્વયંવરમાં આવેલા રાજાએ વિલખા મનીને વિચારવા લાગ્યાઃઆવું તેા કયારે પણ જાણ્યું નથી, અને જોયુ' નથી કે સ્વયંવરમાં દીક્ષાના ભાવ થાય. આ રીતે આશ્ચય પામી પેાત પેાતાના સ્થાને ગયા, દીક્ષિત બનેલી રાજકુમારી સપ્રકારે ચારિત્રનુ પાલન કરી, સ્ત્રી વેદનેા ઉચ્છેદ કરી પહેલા સૌધર્મ દેવàાકમાં દેવપણે ઉત્પન્ન થઈ. આ રીતે ધમ થી સદ્ગતિ, ધર્મ થી સારી ચેાની, તેમજ ધર્મથી સ્વર્ગ અને અપવર્ગ (મેાક્ષ) ની પ્રાપ્તિ થાય છે. માટે પતિપુરૂષોએ ધર્મની આરાધના કરવી જોઈએ. વૈરાગ્યનું કારણ હાવાથી પ્રસંગેાપાત પૂર્વજન્મના માતાપિતાનુ સક્ષિપ્ત સ્વરૂપ કહ્યું.
1
अथ तौ श्रेष्टिनः सूनू, प्रणम्य चलितौ मुनिं । गतौ निलयमात्मीयं, जैनधर्मपरायणौ ॥९२॥ सम्यगारध्य धर्म तौ, पूर्णीकृत्यायुरैहिकं । भोक्तुं च परलोकस्य, सौधर्मे दिवि जग्मतुः ॥ ९३ ॥ धाराधरे नभोभागे, यर्थेद्रधनुरुद्भवेत् । तथैवोत्पादनशय्यायां प्रादुर्भवति निर्जरः ||९४॥ तत्र देवांगनाभिश्च स्पृहयितुं मनस्तयोः । प्रारेभे प्रवरं नृत्यं, गीतगानपुरस्सरं ॥ ९५|| अंतर्मुहूर्त कालेन, पर्याप्तस्तरुणोपमाः । सर्वागभूषणान्वीता भवेयुरजराः सुराः ॥९६॥ केशास्थिमांसकरज – रोमासृक्त्वग्विवर्जिताः । पुरीषमूत्रनिर्मुक्ता भवंति देवयोनयः ॥९७॥ मेषोन्मेषोज्झिताः अक्ष्णो, चित्तोत्थकार्यसाधकाः । स्युरम्लानसृजो भूमे – रूर्ध्वं च चतुरंगुलैः ९८
=
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૦૨
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
'
ध्यानलीनमनस्कानां सुधियां योगिनामपि । स्वकीयाभिः कलाभिः या, मोहयंति मनांसि च ॥९९॥ ताभिस्त्रिदशकांताभिः, कांताभिः सह लीलया । भुंजते विविधान् भोगान्, मग्नाः सुखपयोनिधौ । २०० ॥ पुण्यैर्द्रव्यं भवति भविका भूरिशोभा विभाकृत्, पुण्यैर्लीला सततमतुला मेदिनीपालयोग्या ।। पुण्यैः कीर्तिः स्फुरति जगति प्राज्यराज्यप्रदात्री, पुण्यैः स्वर्गः सकलसुखदः स्यात्क्रमेणापवर्गः ॥ १
इति पंडितचकचक्रवर्तिपंडितश्रीराजसागरगणिशिष्यपंडित श्रीरविसागरगणिविरचिते श्रीशांवप्रद्युम्नचरित्रे तृतीयभव - माणिभद्रपूर्णभद्र जिनधर्मश्रवण- सौधर्मगमनो नाम सप्तमः સમૅ समाप्तः || શ્રીસ્તુ ।।
શ્રેષ્ઠીપુત્રા મુનિના ચરણે નમસ્કાર કરી પેાતાના સ્થાને જઈ જૈનધર્મમાં તત્પર બન્યા. તે અને ભાઇએ, સભ્યપ્રકારે શ્રાવકધમ ની આરાધના કરી આ ભવનું આયુષ્યપૂર્ણ કરી, ત્યાંથી મરીને સૌધમ દેવલેાકમાં દેવરૂપે ઉત્પન્ન થયા, વાદળાથી ઘેરાયેલા અાકાશમાં જેમ ઈંદ્ર ધનુષ્ય ઉત્પન્ન થાય તેમ દેવલાકની ઉત્પાતશય્યામાં બંને દેવરૂપે પ્રગટ થયા. દેવાંગનાઓએ તેના મન:તુષ્ટિ માટે ગીતગાનપૂર્વક નૃત્ય શરૂ કર્યું. એક તદ્ભુત કાળમાં દેવયેાગ્ય પર્યાસ પૂરી કરીને તરૂણુપુરૂષ રૂપે સર્વાંગ આભૂષણેાથી અલંકૃત દેવા શય્યામાં પ્રગટ થાય છે. દૈવયેાનિમાં કેશ, હાડકાં, માંસ, મજ્જા, રૂધિર, રામ, રજ આદિ સાતે ધાતુથી રહિત અને ત્રિષ્ટા તથા મૂત્રથી રહિત વૈક્રિય શરીર હોય છે. દેત્રનાં નેત્રો સ્થિર હાય અને દેવા સંકલ્પ માત્રથી જ કામ કરનાર હાય છે. તેમજ તેમની પુષ્પની માળા કયારે પણ કરમાતી નથી. ભૂમિથી ચાર આંગળ અદ્ધર ચાલે છે. ધ્યાનમાં લીન એવા યેાગીપુરૂષોને તેમજ 'તિપુરૂષોને પેાતાની કલાથી ચિત્તમાં માહુ ઉત્પન્ન કરાવવાની શક્તિવાળા હોય છે. નીરતર મનેાહર એવી દેવાંગનાઓની સાથે વિધ વિધ પ્રકારના ભોગસુખાને ભેગવતા સુખ સમુદ્રમાં મગ્ન રહે છે. પુણ્યથી દ્રવ્ય તેમજ શેાભાસ્પદ એવી ઘણી ઘણી સામગ્રી મલે છે. પુણ્યથી જ ચક્રવતી વાસુદેવ આદિની રાજ્યસત્તા પ્રાપ્ત થાય છે. પુથી જગતમાં યશકીતિ ફેલાય છે, અને પુણ્યી જ સ્વગીય સુખા મળે છે. અનુક્રમે મેાક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. માટે પ'તપુરૂષોએ પુણ્યસ ચય માટે પ્રયત્ન કરવા જોઈ એ.
આ પ્રમાણે પતિામા ચક્રવતી સમા શ્રી રાજસાગરગણીના વિદ્વાન શિષ્ય શ્રી રવિ સાગર ગણીએ રચેલા શ્રી શાંખ પ્રદ્યુમ્ન ચરિત્રમાં ત્રીજે ભવ મણિદ્મદ્ર પૂર્ણ મદ્રના, જૈનધર્મ નુ શ્રવણુ તેમજ જૈનધર્મીની આરાધના, પ્રાતે સૌધમ દેવલાકમાં ગમન આદિનું વર્ણ ન કરતા ૨૦૧ શ્લોક પ્રમાણના સાતમા સગ સમાપ્ત,
ન
Page #280
--------------------------------------------------------------------------
________________
॥ अथाष्टमः सर्गः ॥
सर्ग:८
अथायोध्येति विख्याता, नगरी प्रवरद्धिका । विद्यते घनधान्याढया, वियुक्ता विपदालिमिः ॥१॥ भाति तस्यामयोध्यायां, पबनाम इति प्रभुः । पबनाम इव प्रोद्य-पराक्रमेण भूयसा ॥२॥ तस्यासीद्धारिणी राज्ञी, वरेण्या गुणधारिणी । पतिस्वांतातुलप्रीतिकारिणी न विकारिणी ॥३॥ प्रेम्णा संसारिकान भोगांस्तयो अंजानयोमिथः।स्वर्गाच्च्युत्वा सुपर्वाणौ, धारिण्याः कुक्षिमीयतुः॥४॥ परिपूर्णेन कालेन, द्वावप्यसत सा सुतौ । तेजःपुंजेन संयुक्तौ, मार्तडशशिनाविव ॥५॥ पितृभ्यां विहितौ नाम्ना, तौ च द्वौ मधुकैटभौ । वर्धमानावभूतां तौ, बलदेवाच्युताविव ॥६॥ यौवने नृपकन्याभ्यां, धन्याभ्यां सह संमदात् । पितृभ्यां कारितं पाणि-पिडनं सुतयोस्तयोः॥७॥ अन्येधुरुधदुद्योत-कलावंताविवोध्धुरौ । चातुषयों तौ वीक्ष्य, हृष्टो वक्षा व्यचिंशयत् ॥८॥ विनीतास्तनया भार्या, रूपवत्यो गुणान्विताः । बांधवाः स्नेहला भृत्याः,कार्यनिर्मितितत्पराः।९॥ मनुष्यवृत्तमा जातिः, शुद्धं कुलं कला वराः । प्रोत्तुंगा हस्तिनश्चाश्वा, गेहे द्रव्यमनर्गलं ॥१०॥ संसारेज पदार्या ये, भवेयुः सुखकारिणः । ते सर्वे ऽपि मया लब्धाः, पूर्वपुण्यप्रभावतः ॥११॥ ततोऽहं सुकृतं कुर्या, तथा पापक्षयंकरं । यथा प्रजायते मोक्ष-स्तेन पुण्येन शाश्वतः ॥१२॥ विचायति नृपो राण्यं, समर्प्य मधुनंदने । कैटमे यौवराज्यं च, प्राबाजीद्गुरुसनिधीं॥१३॥ प्राज्या राजात्मजास्तेन, साधं प्रबजिता मुदा । त्रीणामेकसहस्रं च, साधयितुं शिवास्पदं ॥१४॥ यो यत्साधयितुं प्रायः, प्रवत्नं कुरुते पुमान् । साधयत्येव तत्काय, तेनेति मुक्तिराददे ॥१५॥ पालनेन महाराज--नीत्यास्ताभ्यां निरंतरं । विस्मारितः पिता सर्व--लोकानां सुखदामतः॥१६॥ भीमकांतगुणाभ्यां च, राज्यं पालयतोस्तयो । शत्रवः शिश्रियुमैत्री, तां मित्राण्यधिको पुनः॥१७॥
ધનધાન્યથી ભરપુર સમૃદ્ધશાલિની વિખ્યાત અયોધ્યાનગરીમાં પ્રતાપશાલી પરાક્રમી એ પનામ નામને રાજા હતા. તે રાજાની પતિના ચિત્તને અનુસરનારી ગુણવાન એવી વારિણી નામની સુંદર પરા હતી. રાજારાણીને સાંસારિક સુખ ભોગવતાં ઘણા સમય પસાર થયે. સ્વર્ગથી આવીને અગ્નિભૂતિ વાયુમતિના છ વારિણી સણની કક્ષમાં આવતમાં. મૂર્ણ માસે ધારિણીએ સૂચન્દ્રશામાન તેના પુંજા જેવા એ પુત્રને જન્મ આ. માતાપિતાને એનું ૩૫
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
નામ મધુ અને બીજાનું નામ કૈટભ રાખ્યું. અનુક્રમે વધતા યુવાવસ્થામાં આવ્યા ત્યારે બંને ને સુંદર રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. સાંસારિક સુખ ભોગવતાં તે બંને વાસુદેવ અને બલદેવની જેમ શોભી રહ્યા. એકદિવસ રાજાએ પોતાના પુત્રોનું પરાક્રમ અને કલાચાતુર્ય જોયું. તે જોઈને આનંદિત થયેલ વિચારવા લાગે મનુષ્યભવ, ઉત્તમ જાતિ, શુદ્ધ કુળ, શ્રેષ્ઠ કલાઓ, હાથી, ઘેડા આદિ અનર્ગલ દ્રવ્ય, વિનયી પુત્રો, રૂપ અને ગુણવતી ભાર્યા, સ્નેહાલ બંધુઓ, તેમજ કાર્યનિષ્ઠ વફાદાર સેવક વર્ગ, આ બધું આ સંસારમાં પુણ્યશાલી મનુષ્યોને મળે છે. પૂર્વ પુણ્યના પ્રભાવથી મને તે બધી સામગ્રી પ્રાપ્ત થઈ છે. તેથી હું પાપને ક્ષય કરનાર એવા પુણ્યનું સર્જન કરૂં, જેથી મને અનુક્રમે શાશ્વત સુખ આપનાર મોક્ષનો યેગ પ્રાપ્ત થાય.” આ પ્રમાણે વિચારીને રાજાએ મધુને રાજ્ય અને કૈટભને યુવરાજ પદવી આપી. સેંકડો રાજકુમાર તેમજ એકહજાર સ્ત્રીઓની સાથે આચાર્ય ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. સંયમકર્મની ઉત્કૃષ્ટ આરાધના કરી તેઓ મોક્ષસુખ પામ્યા. “ખરે. જે કોઈ પુરૂષ સાધના માટે પ્રયત્ન કરે છે તેને પ્રાયઃ સફલતા મલે છે.” મધુ અને કૈટભ પિતાની નીતિને અનુસરીને કાયપૂર્વક રાજ્યનું પાલન કરતા હતા. તેથી સંતોષ પામેલા પ્રજાજનો પિતાને (પૂર્વ રાજાને) યાદ કરતા નહોતા.' ભીમ અને કાંત ગુણથી રાજ્યનું પાલન કરતા મધુ ' રાજાના શરણે શત્રુઓ આવ્યા અને મિત્રરાજાઓમાં મૈત્રી ગાઢ બની. .
भूयः पुरुषपूर्णायां. सभायामन्यदा स्थितः । भूपतिनगरे कोला--हलं शुश्राव पुष्कलं ॥१८॥ तं श्रुत्वा पार्थिवः प्राह, प्रतीहारान् धतायुधान् । किमेतदश्रुतं पूर्व, मदीये श्रूयते पुरे ॥१९॥ विनयेन प्रतीहारा, - अभ्यधुर्धरणीधवं । स्वामिन्नस्ति नृपो. भीमो, नाम्ना दुर्गबलोत्कटः ॥२०॥ स.हि प्रचुरया धाटया, देशानू ग्रामान पुराणि च।सार्थान् धृतप्रभुतार्थान , निःशंको हृदि लुटति।२१॥
स समेतोऽस्त्ययोध्यायाः, समीपे करुणोज्झितः।हरतेऽसौ पुरोपांते, चरतश्चापि चतुष्पदान ॥२२॥ । तेन सर्वोऽन्ययं लोको, नागरीयो भय द्रुतः। बहुकोलाहलारावं, कुरुते हृदि विह्वलः ॥२३॥
इति श्रुत्वा कुलामात्यान , जगाद जगतीपतिः । ललाटे भृकुटि कृत्वा, कथं रे ज्ञापितं न मे ॥२४॥ १. तदावदनमात्यास्त, नाथ त्वमसि बालकः । ततो न प्रोक्तमस्मामिः, पालनीयो.हि सांप्रतं ॥२५॥
राजोचे बलिनो नागाः, श्वापदा अपरेऽपि च । तावद्गति यावन्न, तत्रायाति हरेः शिशुः ॥२६॥ सिंहवाले समेते तु, सर्वेऽपि यांति दूरतः । युष्माभिर्ने ति किं लोके, किंवदंती पुरा श्रुता ॥२७॥ भी मभूपालनागस्य, पुरः केसरिबालकं । यूयं. मामपि. जानीत, दुधानं शैशवं तनौ ॥२८॥ प्रतिज्ञाय तथा यूयं, मेलयतातुलं बलं । स्वयमेव यथा गत्वा, बंभज्येऽहं च तत्पुरं ॥२९॥ प्रमाणमेव भूपस्य, वचनं क्रियतेऽधुना । इति तद्वचसामात्यै-मेंलितं. कटकं महत् ॥३०॥ સરાશો ના મત્તા, ક્ષાર્થ તુરંધામશરી: ચંદ્રના વર, વોશિશ પાતા: રૂા
Page #282
--------------------------------------------------------------------------
________________
સગ-૨
૨૭૫
आकाशे यदि गच्छेत्स, तदानयामि तं नृपं । निःश्रेणय इति प्राज्याः, सार्थे तेन प्रकारिताः॥३२॥ प्रणश्य यदि पाताल-मूले विशति सोऽधमः । कम्यहं ततोऽगीते, कुद्दाला दधिरेऽधिकाः३३ इत्यनीकस्य सामग्री, कारयित्वा मधुप्रभुः। चचाल शुभधरण, जेतुं भीमाभिधं नृपं ॥३४॥ अनल्पैः पादपैर्मार्गा, येऽभूवन विषमा भृशं । कटकस्य प्रभूतत्वात् , समीभूताश्च तस्य ते॥३५॥ વરઃ રુિં ઘાસ, મઃ નિશિત થતીઃ સમઃ તુળો છેરા સરસી ૧ રૂદા तुरंगमखुरोत्थेषु, रजस्सु प्रसृतेष्वपि । सूर्यतापमपाक, छायाकृत्यमजायत ॥३७॥ कटकेन प्रभूतेन, चतुरंगेण भूपतिः । त्रासयन् सपिनो भूगन् , प्राप्तो वटपुरांतिकं॥३८॥
એક દિવસ રાજપુરૂષોથી પૂર્ણ રાજસભામાં બેઠેલા મધુરાજાએ નગરમાં થતે કલાહલ સાંભળ્યો. પ્રતિહારને બોલાવી પૂછ્યું- નગરમાં આટલો બધે કોલાહલ થવાનું શું કારણ?” પ્રણામ કરીને વિનયપૂર્વક પ્રતિહારે કહ્યું- “સ્વામિન, મીબ નામને ભંયકર રાજા ગામ, નગરે અને દેશમાં મેટી મટી ધાડ પાડી કેને લુંટી રહ્યો છે. માર્ગમાં જતા આવતા મુસાફરોને નિર્દયપણે મારીને બેફામ લૂંટ કરે છે. એ ભીમરાજ અયોધ્યાની નજીકમાં આવ્યું છે. નગરીની બહાર ચરતી ગાય, ભેંસો આદિ પશુઓને લૂંટીને ભાગી રહ્યો છે. તેથી ભયથી વિહુવલ બનેલા નાગરિકો આમથી તેમ નાસભાગ કરતા કોલાહલ કરી રહ્યા છે.” પ્રતિહારની વાતે સાંભળીને ગુસ્સે ભરાયેલા રાજાએ ભ્રકુટિ ચઢાવીને મહા અમાત્યને, કહ્યું :-“અરે, તમે લોકેએ મને અત્યાર સુધી કેમ કંઈ કહ્યું નહી?” અમાત્યે કહ્યું -“સ્વામિન, આપ બાળક છે તેથી અમે કંઈ કહ્યું નથી. અમે અમારાથી શક્ય પ્રયત્ન કરીએ જ છીએ.' રાજાએ કહ્યું -“શું હું બાળક છું ? તમે મને બાળક સમજો છો? ખબર નથી કે એક સિંહનું બચ્ચું સિંહનાઢ કરે ત્યારે બલવાન હાથીઓ, શિકારી પશુઓ ક્ષણમાત્ર પણ ટકી શકતા નથી. મદોન્મત્ત હાથીઓની ગર્જના ત્યાં સુધી જ હોય કે જ્યાં સુધી સિંહનું બાળક સામે દેખાયું ના હોય. મને લાગે છે કે તમે લેકવ્યવહાર પણ સમજ્યા નથી. ભલે મારું શરીર નાનું છે પરંતુ તે ભીમરાજારૂપી હાથીની આગળ સિંહનું બચ્ચું સમજ છે. તમે સૈન્ય તૈયાર કરો. હું પોતે જ જઈને ભીમને હરાવી તેનું રાજ્ય ભાંગીશ.” રાજનું વચન સાંભળીને મહા અમાત્યે સેંકડો હાથીઓ, હજારો રથો, લાખો ઘેડા તેમજ કેડોની સંખ્યામાં પરાક્રમી સૈનિક-આ રીતે ચતુરંગી સેના તૈયાર કરી. મધુરાજાએ પ્રતિજ્ઞા કરી -“શત્રુ આકાશમાં ગયે હશે તો પણ તેને ધરતી ઉપર ઉતારી લાવીશ. તે માટે જાણે સૈન્યમાં મોટી નિસાણીઓ રાખી ન હોય! પાતાળમાં પિઠ હશે તો પણ તેને ખોદીને બહાર ખેંચી લાવીશ તે માટે જાણે કેદાળા રાખ્યા ના હોય! આ પ્રમાણે સેનામાં અનેક સામગ્રી કરાવી મધુરાજાએ ભીમરાજાને જીતવા માટે શુભ મુહૂર્ત પ્રયાણ કર્યું. સૈનિકે એ રસ્તામાં જ્યાં ત્યાં પડેલા વૃક્ષોને દૂર કરી સરખે રસ્તે કર્યો. આગળ જનારાઓને સરેવરમાંથી પાણી મળતું, વચમાં ચાલનારાઓને કાદવ મિશ્રિત
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શાંખ--પ્રદ્યુમ્ન ચાસ્ત્ર
પાણી અને છેલ્લે ચાલનારાઓ માટે પેાતાની તૃષા શાંત કરવા માટે કાદવ બાકી રહેતા! અર્થાત્ સૈન્યની તૃષા છીપાવવા માટે સરોવરો પણ એછા પડતાં. ઘેાડાની પૂરીએથી ઉખડેલી રજના કારણે સૂર્ય પણ ઢંકાઈ જતા. આટલા મોટા વિપુલ સૈન્ય સાથે મધુરાજા શત્રુ રાજાઓને નમાવતા વડપુર નગરીની નજીકમાં આવ્યા.
1
"
आगमं मधुभूपस्य श्रुत्वा हेमरथेश्वरः । निजां ज्ञापयितु सेवां, संमुखः समुपेयिवान् ॥३९॥ आगत्य भूरिभक्त्या स प्राणमन्मधुभूभुजं । उत्तमाः सहजेनैव भवेयुर्हि प्रणामिनः ||४०|| तं समालिंगयामास, मधुभ्रूपोऽपि हर्षतः । उभयोर्मिलनेनैव प्रीतिर्बभूव भूयसी ॥४१॥ विनयान्मधुभूपालं, हेमरथो व्यजिज्ञपत् । क्रमयो रेणुभिः स्वामि-स्त्वं पवित्रय मत्पुरं ॥४२॥ आदरै रंजितो राजा, पुण्यदाक्षिण्यसंगतः । तद्वाक्यमुररीचक्रे प्रीतिसंसूचनाय च ॥ ४३ ॥ तोरणैः केतुभिर्धृप - घटीभिः पुष्पदामभिः । वस्त्रैराभणै राज्ञा सर्व शृंगारितं पुरं ॥४४॥ वादित्राणाममात्राणां, बंदीनां च शुभस्वनैः । प्रवेशं कारयामास, हेमरथो नृपं पुरे ॥४५॥ प्रावेश्य स्वगृहे नीत्वा स्वकीयास्थान मंडपे । सिंहासने च सौवर्णे, स्थापयामास तं नृपं ॥ ४६ ॥ पुरतस्तस्य भूपस्य, प्रौढप्राभृतहेतवे । हेमरथेन मुक्तानि वस्तून्यभिनवानि च ॥४७॥ सद्ममध्ये समागत्य, प्रजजल्प नृपः प्रियां । वल्लभे त्वं स्वयं गत्वा वर्धापय मधुप्रभुम् ||४८ || नामनेंदुप्रभया प्रोचे, मुखेन्दुप्रभया तदा । स्वामिन् मनोहरं यद्य - द्वस्तु स्यान्निजसद्मनि ॥४९॥ तत्सर्वमपि भूपाल- दृग्गोचरे न पात्यते । तत्समीक्ष्य यतस्तस्य लोचने चलतो द्रुतं ॥ ५० ॥ ततस्तव प्रियाः संति, प्राज्या रूपगुणान्विताः । कांचित्प्रेषय तन्मध्या-दूर्धापयितुमीश्वरं ॥ ५१ ॥ इति तद्वचनं श्रुत्वा वदटपुरेश्वरः । विरुद्धं वचनं देवि त्वयका किं निरूप्यते ॥५२॥ आवयोस्तात सोदर्य - सन्निभोऽयं मधुप्रभुः । भूयिष्टा स्त्वादृशो दास्यो, भविष्यत्यस्य भूपतेः ॥ ५३ ॥ ततस्त्वमेव गत्वाशु, विधाय रचनां वरां । मुक्ताफलाक्षतैः कांतैः - वर्धापय नरेश्वरं ॥ ५४ ॥ विरुद्धं पतिना किंचि - त्सहसा विनिवेदितं । कुलीना कामिनी वेत्ति, तद्वचनं तथा हृदि ॥ ५५ ॥ ज्ञात्वापि चैकशस्तत्स्व - भर्तुः प्रतिनिवेदयेत् । स वक्ति चेत्कुरुष्व त्वं, सा करोत्येव तद्वचः ॥५६॥ ज्ञात्वेति भर्तृवाक्येन, वर्धापनाय भूपतेः । अंगे षोडशश्रृंगारान् परिधाय गता सभां ॥५७॥ समागत्य तयात्मीय - भर्त्रा सह मधुप्रभुः । स्वस्तिकं पूरयित्वाग्रे, वर्धापितोऽक्षतादिभिः ॥५८॥ किमसार्वशी रंभा, सुरी किमसुरी परा । किं सावित्री रमा किं, वा, गौरी पातालसुंदरी ॥ ५९ ॥ तस्या वर्धापयंत्याच, निरीक्ष्य रूपमद्भुतं । इदृश्योऽपि भवेयुः किं नार्यः स इत्यचिंतयत् ॥ ६० ॥ भवेद्यदीदृशी नारी, मर्त्यलोके मनोहरा । स एव तर्हि धन्यो यो, भोगान् भुंक्तेऽनया समं ॥ ६१ ॥ एतस्या वदनोद्भुतं सुधाश्रावि बचोऽनिशं । यः समाकर्णयेन्मर्त्य —– स्तस्य श्रोत्रे कृतार्थिनी ॥ ६२ ॥
"
Page #284
--------------------------------------------------------------------------
________________
સગ-૮
૨૭૭
अस्याः सुपर्वनेत्राभ्या–मिवाक्षिभ्यां समीक्षते । यश्चासेचनकं रूपं, सफले तस्य लोचने ॥६३॥ भूरिसौरभ्यसंयुक्तं, कामिभंगा मुखांबुजात् । जातं जिघृति यो गंध, तस्य नासा फलेग्रहिः ॥६४॥ श्लोकैः काव्यैश्च गाथाभिः, किंवदंतीभिरप्यहो।यो जल्पेदनया सार्धं, तस्यैव रसना वरा ॥६५॥ कुंकुमचंदनद्रव्यै—विलिप्तकाययानया । सुरतं कुरुते यश्च, शुभं तत्स्पर्शनेंद्रियं ॥६६॥ यस्यैतेषु पदार्थेष्व–नयैकोऽपि प्रवर्तते।अस्मिन्नसारसंसार—मध्ये धन्योऽस्ति सोऽपि हि ॥६७॥ मम त्वेकमपि स्वीय-स्वांतसंतोषकारण।अनया धन्यया साकं, वस्तु नास्ति मनागपि ॥६८॥ तांवीक्ष्य पुण्यलावण्यां, चिंतयंतमिति त्वसौ [मदात्] वर्धाप्य मधुभूपालं, जगामागारमात्मनः६९॥ स्पृहया च यया साकं, तस्य मानसमप्यगात् । नाद्भुतं हि मधो वच्छिंदुप्रभायां भवेद्वहुः७०॥
અયોધ્યાના રાજા મધુનું આગમન સાંભળીને વડપુરને રાજા હેમરથ પિતાની સેવા જણાવવા માટે સામે આવ્યા. ભક્તિપૂર્વક મધુરાજાને પ્રણામ કર્યા. “ઉત્તમપુરૂષોમાં સ્વાભાવિકપણે વિનવગુણ રહેલું હોય છે મધુરાજાએ પણ હર્ષપૂર્વક આલિંગન આપ્યું. બન્ને વચ્ચે ગાઢ મૈત્રી સંબંધ બંધાયે. હેમરથ રાજાએ મધુરાજાને વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી :–“સ્વામિન, આપની ચરણરેણુ વડે મારા નગરને પવિત્ર બનાવે. તેના આદરથી ખૂશ થયેલા મધુરાજાએ મૈત્રીની દઢતા માટે દાક્ષિણ્યતાથી તેનું વચન સ્વીકાર્યું. ધ્વજા, પતાકા, તોરણે ધૂપઘડીયે, પુષ્પમાલાઓ તેમજ વસ્ત્રો-આભરણે વડે હેમરથ રાજાએ નગરને શણગાયું. વિવિધ પ્રકારના વાજિંત્રેના મધુર અવાજે વડે અને બધી વગેની બિરુદાવલિ વડે જય જયકાર બોલાવતા મધુરાજાના નગર પ્રવેશ કરાવ્યો. રાજમહેલમાં લઈ જઈ પોતાની રાજ સભામાં સુવર્ણના સિંહાસન ઉપર મધુરાજાને બેસાડ્યા. ત્યારબાદ પિતાના અંતઃપુરમાં જઈને ઈ દુપ્રભા નામ ની મુખ્ય પરાણું કહ્યું - પ્રિયે, તું રાજસભામાં આવીને મધુરાજાના વધામણાં કર ! ઈદુપ્રભાએ કહ્યું -“સ્વામિન, અતિસુંદર વસ્તુ મોટા રાજાની આંખે ચઢાવાય નહી. દષ્ટિ પડતાં કયા સમયે રાજાનું મન વિચલિત થાય તે કહેવાય નહી. માટે આપના અંતઃપુરમાં બીજી ઘણી રાણીઓ છે, તેમાંની એકાદને મોકલી વધામણાં કરાવો. ઈ દુપ્રભાના વચન સાંભળી હેમરથે કહ્યું :-“ દેવી, તું આવું વિપરિત ના બેલ. મધુરાજા તો આપણા પિતા સમાન છે. તેમના અંતઃપુરમાં તે તારા જેવી સેંકડો દાસીઓ હશે. માટે ચિંતા કર્યા વિના તું જલ્દી આવ અને સાચા મોતી અને અફતે વડે રાજાને વધાવ, પતિએ વિપરિત નિવેદન કર્યું હોય તે કુલીન પત્ની મનમાં સમજે. સમજીને પતિને નિવેદન પણ કરે, છતાં પતિ કહે કે “નહી તારે કરવું જ પડશે, તો પતિવ્રતા સ્ત્રીએ પતિનું વચન માન્ય કરવું જોઈએ.” આ પ્રમાણે મનમાં વિચારી પતિના વચનથી સેળે શણગાર સજી રાજસભામાં જઈને મધુરાજાની આગળ સાચા મોતીને સ્વસ્તિક કરી, અક્ષત વડે મધુરાજાને વધાવીને તે ત્યાંથી ચાલી ગઈ. પરંતુ વધાવતી એવી ઈદુપ્રભાનું અદ્ભુત રૂપ જોઈને, રાજા વિચારવા લાગે-“અરે, આ તો કઈ ઉર્વશી છે?
Page #285
--------------------------------------------------------------------------
________________
શાંભ-પ્રદ્યુમ્ન ચરિત્ર
રક્ષા છે ? સાવિત્રી છે ? ગૌરી છે ? પાતાલ કન્યા છે ? દેવકન્યા છે ? કે કેાઈ કિન્નરી છે ? આવુ' રૂપ તે કેાઈ સ્રીઓમાં જોવામાં આવ્યુ નથી. મનુષ્ય લેાકમાં જેની પાસે આવી ર્જી હોયને તેની સાથે ભોગસુખ ભાગવતા હાય તે પુરૂષ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ મૃગાક્ષીના મુખમાંથી નીકળતા સુધા તુલ્ય વચનાને જે પુરુષ નીર'તર સાંભળે તેના બંને કાન કુંતા છે. દેવાંગનાના નેત્રા સમાન આ સ્ત્રીના નયનયુગલને જે મનુષ્ય જોવે તેના અને નેત્રા સફળ છે. આના સુખરૂપી કમલમાંથી અત્યંત સુંગધી યુક્ત ખુશ્બાને કામીપુરુષરૂપી ભ્રમર નીર'તર સુઘતા હાય તેની નાસિકા સફળ છે. àાકા, કાવ્યેા, સમસ્યાએ અને કિંવદંતી વડે મા સ્ત્રીની સાથે વિનેહપૂર્વક વાર્તાલાપ કરતા હાય તે પુરૂષની જીવા ખરેખર ધન્ય છે. કુંકુમ ચંદન આદિ સુગધી દ્રબ્યાથી વિલેપન કરેલી આ સ્રીની સાથે જે પુરૂષ રતિક્રીડા કરે છે, તેની ૫શેન્દ્રિય ખરેખર સફળ છે. આ પાંચેઇન્દ્રિયના વૈષયિકસુખામાંથી એકપણ ઇન્દ્રિયના વિષયનું સુખ આ સ્ત્રીની સાથે જે ભગવતા હાય તે પુરૂષ ખરેખર આ સંસારમાં ધન્યવાદને પાત્ર છે. મને તેા મારા અંતઃકરણના સંતેષમાટે આ સ્ત્રીની સાથે એકપણ પદ્મા'નું સુખ મળ્યુ... નથી. પુણ્યવતી અને લાવણ્યવતી એવી વધાવવા આવેલી ઇ ંદુપ્રમાને જોઈ ને મધુરાન પૂર્વક્ત પ્રકારે વિચારમાં મગ્ન બની ગયા. અને તેણી સાથેના સુખની ઝ ંખનાથી મધુરાજાનુ ચિત્તપણ હરાઈ ગયું. એમાં કઈ આશ્ચર્ય નથી. મધુ (વસ ંતઋતુ) અને ઈ ંદુપ્રભા (ચન્દ્રની ચન્દ્રિકા) બન્ને મળે ત્યારે આ પ્રમાણે જ થતું હોય છે.'
૨૦૮
सोऽप्युत्थाय ततो रात्रि - मिव कल्पयितुं दिवा । तस्याविंदुप्रभाध्यानः, शय्यायां स तमोगृहे७१ तत्र स्थित्वा न केनापि, सह जल्पति सादरं । रुच्या भुनक्ति नाहारं, न निद्रां कुरुते निशि ॥ ७२ ॥ निजस्य कटकस्यापि, चिंतां च चलनादिकां । विदधाति न कंदर्प – बाणैर्विद्धो महीपतिः । ७३ ॥ तदा समेत्य तस्यैव, सचिवः परिपक्वधीः । भूपालं कथयामास, धीसखो हि सखेशितुः ॥ ७४ ॥ राजंस्तवास्ति किं दुःखं, समुद्भूतं हृदि द्रुतं । किं हेमरथ भूपेना - पमानं ते कृतं ननु ॥ ७५ ॥ વિા શરીરસંમૂત—વિષમાનવનિર્મિત । વેનચિક્ ટ્રુષિળ યજ્ઞા, ધૃત વામનોસ્થિત ।।૦૬।। व्यग्रचित्ते त्वयि स्वामिन्, सैन्यं सर्वमपि क्षणात् । यतो भविष्यति व्यग्रं, तद्यथार्थं निवेदय।७७ - कामातुरमनुष्याणां न लज्जा न च साध्वसं । इति तेन निजास्येन, कथितं मंत्रिणः पुरः | ७८ || न कृतोऽप्यतोऽमात्य, दुःखं मदीयमानसे । स्त्री हेमरथभूपस्य यतो दृष्टा ततोऽस्ति तत् ॥ ७९ ॥ તથા પ્શનમાત્રે, મહીય દત્ય હતં । અન્યસ્માવિ સર્વમા—દ્વિત્તિઃ વ્હારિતા પુનઃ ||૮૦ના બંતઃપુરે મહીયે ત્ર, વવઃ સંતિયોષિતઃ । છૂંદી ાષિતો નારી, મૌનયનમોહિની શા તતો ગાયા મતીયેય, પ્રવિતિ યતિ દુતા । નીવત માં વિજ્ઞાનિહિ, ર્રાદ્ધીસલ નાન્યથા૮૨૫ ધ્રુવસ્થ શ્રવળાશ્ર——મિતિ નવ્ય વોડયમ । ગાયે નિતયામાસ, સચિવો જ્યપ્રમાનસ:૦૮૨૫
1
Page #286
--------------------------------------------------------------------------
________________
सम-८
૨૭૯
दष्टस्य फणिना पुंसो, व्याधिभिर्व्याधितस्य च । अपि लग्नकृपाणस्य, प्रतीकारः प्रवर्तते।।८४॥ परं कंदर्पबाणेन, विद्धस्य तु शरीरिणः । न विद्यते प्रतीकार, उपचारशतैरपि ॥८५॥ तथापि कथयाम्यस्य, वाक्यमायतिसुंदरं । विमृश्येत्यब्रवीन्मंत्री, कामातुरं मधुनृपं ॥८६॥ यत्त्वया चिंतितं चित्ते, मत्पुरो यच्च भाषितं । इह लोकेऽन्यलोके त-दपवादकरं तव ॥८७॥ तदिदं चिंतनं त्यक्त्वा, मत्वा मद्वचनं विभो । निजाभिष्टानि कृत्यानि, विचारभाक् समाच।८। दुष्टेन मंत्रिणानेन, चित्तवार्ता ममाददे । न करोत्युद्यमं तत्र, वारयत्येष मां पुनः ॥८९॥ ततोऽवदन्महीपालः, कोपाटोपेन धीसख । याहि त्वं दुरतोऽवश्यं, मरिष्याम्यहमत्र च।९०। कामी हितोपदेशेन, कार्याकार्य च वेत्ति न । ततोऽयं सहसा प्राणान्, मात्याक्षीत्कामविह्वलः॥११॥ ध्यात्वेति सचिवः काल-क्षेपं कारयितुं जगौ । नाथ संप्रति रक्ष्येयं, किंवदंती त्वया हृदि ॥१२॥ दुष्टं भीमनृपं जेतुं, सांप्रतं गच्छ भूपते । मयका वलमानेन, करिष्यते तवेप्सितं ॥९३॥ परदारविलुब्धस्त्वं, वचसा मे यदि प्रभो । न गच्छस्यधुना तर्हि, ज्ञेयं दुःख महत्त्वयि ॥९४॥ य एते सुभटाः संति, त्वत्तस्ते सकला अपि । परावृत्य गमिष्यति, सैन्ये भंगो भविष्यति ॥१५॥ संजाते कटके भंगे, रिपुरुन्मादमाप्स्यति । वैरिण्युन्मादमापन्ने, तवायशो भविष्यति ॥९६॥ ततस्त्वमधुना स्वामि-नाश्वास्य सकलां चमुं । सर्वेण परिवारेण, प्रथमं जय वैरिणं ॥९७॥ श्रुत्वेत्यूचे मधुर्मत्रिन् , किं भापयसि मां मुधा । प्रयातु सकलं सैन्यं, कीर्तिरप्यस्तु वाऽस्तु मा।९८८ मम सैन्येन सर्वेण, द्रव्येण न प्रयोजनं । एकमिंदुप्रभायां हि, प्रयोजनं कुरुष्व तत् ॥१९॥ इत्युर्वीशवचः श्रुत्वा, चिंतयामास धीसखः । कामातुरो मधुर्हाहा, विरुद्धं किं प्रजेल्पति ।।१००॥ अथवा कामिनो माः , कुलाचारं बलं धनं । प्राणानपि त्यति स्वान् , विरुद्धजल्पनेन किम्॥१॥ यादृशो रागिणां रागो, रूपिण्यां स्त्रियि वा धने । तादृशो यदि धर्मे स्या-त्तर्हि सिद्धिर्न दुर्लभा॥२॥ आबालकालतोऽप्येष, वर्धितः पार्थिवो मया । यदि सोऽपीदृशं वक्ति, तदन्यस्य तु का कथा॥३॥ अथास्याज्ञानुसारेण, प्रचले वा स्वबुद्धितः । आश्वास्यैनं यथा काल-क्षेपोऽपि च प्रजायते ॥४॥ विचार्येत्यवदन्मंत्री, येनोद्देशेन नायक । निर्गतस्त्वं कुरुष्वादौ, यतो वैरिजयो भवेत् ॥५॥ जिते वैरिणि ते भावी, प्रतापस्योदयो महान् । पश्चाद्विधास्यते नाथ, तावकं चित्तचिंतितं ॥६॥ पार्थिवः प्राह यद्येवं, तर्हि त्वं मम गोचरे । कुरुष्व शपथान मंत्रिन्, मां विश्वासयितुं द्रुतं ॥७॥ कामार्ता विकलात्मानो, विश्वास्या हि यथातथा । प्रधानेन ततस्तेन, शपथाः प्रतिचक्रिरे ।।८॥ 1 . ઈદુપ્રભાના ધ્યાનમાં લીન મધુરાજા રાજસભામાંથી ઉઠીને દિવસે પણ રાત્રિની કલ્પના કરતા અંધારએરડામાં જઈને પલંગ ઉપર પડયો. ત્યાં રહેલે રાજા કેઈની સાથે આદરથી વાત કરતા નથી, રૂચિથી ખાતે નથી રાત્રિમાં ઊંઘતે નથી, પિતાના સૈન્યની કોઈ ચિંતા કરતે
Page #287
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ત્રિ
નથી અને કામદેવના ખાણુથી વીધાયેલે રાજા ત્યાંથી આગળ જવાની વાત કરતા નથી. ત્યારે પરિપક્વ બુદ્ધિવાળા બુઝર્ગ એવા મંત્રીશ્વરે રાજા પાસે આવીને પૂછ્યું: સ્વામિત્, તમને કઈ દુ:ખ થયું છે ? અથવા હેમરાજાએ આપનું અપમાન કર્યુ છે ? અથવા શરીરમાં કાઈ વ્યાધિ ઉત્પન્ન થયા છે કે કોઈ શત્રુ રાજા તરફથી અશુભ સમાચાર આવ્યા છે ? સ્વામિન, આપ વ્યચિત્તવાળા કેમ લાગેા છે ? આપ વ્યચિત્તવાળા ખનશે તે સૈન્યનું શું થશે ? રાજન્, આપના મનમાં જે હોય તે મને કહેા. જેથી તેના પ્રતિકાર થઈ શકે. કામાતુર મનુષ્યાને ભય કે લજ્જા કઈ પણ હેતુ નથી.' સ્વમુખે રાજાએ મત્રી આગળ પેાતાના મનની વાત કહી,-મંત્રીશ્વર, મારા મનમાં મને બીજી કઈ દુ:ખ નથી, પરંતુ જ્યારથી હેમરથ રાજાની પત્ની ઈંદુપ્રભાને જોઈ છે, ત્યારથી તેના દનમાત્રથી મારૂં હૃદય હરાઈ ગયુ છે અને બીજા બધાં ઉપરથી મારૂં મન ડી ખણુ છે. મારા 'તઃપુરમાં ઘણી સ્ત્રીઓ છે પર`તુ આવી મન અને નયનને સતાષ આપનારી કઈ સ્ત્રી નથી. તેથી આ સી મારી પત્ની બનશે તેા જ હું જીવી શકીશ નહીતર મંત્રી, હું જીવી શકું તેમ નથી.' રાજાના આવા અધમ અને અશ્રાવ્ય વચન સાંભળીને મંત્રી વ્યગ્ર બની ગયા. અરે, નાગથી સાયા હૈાય, વ્યાધિની પીડાતા હૈાય કે તલવાર આદિના ઘા લાગ્યા હોય તા પણ તેને પ્રતિકાર થઈ શકે છે. પરંતુ કામખાણથી વીંધાયેલા મનુષ્યના સેકડા ઉપાયે કરવા છતાં પ્રતિકાર થઇ શકતા નથી. તે પણ ઋવિષ્યમાં હિતાવહુ એવુ કંઈક એમ વિચારીને મત્રીએ કામાતુર એવા મધુરાજાને કહ્યું:-શજન્, આપ નિ'નીય વિચારનો ત્યાગ કરી મારૂ કહ્યું માનીને આપનું ઇચ્છિત કાર્ય કરવામાં તત્પર બના. અરે, મા દુષ્ટ મંત્રીષ્મે મારા મનની વાત લઈને તેના માટે કોઈ ઉદ્યમ કરવાના તા ખાજુએ રહ્યો, પરંતુ મને તેનાથી શકવા માટે કેાશિષ કરે છે.' આ પ્રમાણે ક્રોધાતુર બનેલા મધુરાજાએ મ ́ત્રીને કહ્યુ :–મંત્રી, તું અહી થી દૂર ચાલ્યા જા. મારે તારૂ કઇ કામ નથી. ભલે હુ· મરી જઈશ. તારૂ શું જવાનુ છે ? રાજેના આક્રોશપૂર્ણ વચન સાંભળીને મત્રીશ્વરે વિચાર્યું કે: કાસીમનુષ્યા હિતાપદેશ કે કાર્ય શા મૈં જાણતા નથી. તેથી કામ વિઠ્ઠલ થયેલા શા કદાચ પેતાના ત્રાણાને ખાઈ નાંખશે, માટે સમયની રાહ જોવડાવુ’ એમ વિચારી મ`ત્રીએ કહ્યું:સ્થાન્િ, હમણાં મા વાત મનમાં રાખ, દુષ્ટ એવા ભીમરાજાને જીતીને પાછા વળતાં આવનું પ્રતિ થશે. પરીમાં લુબ્ધ એવા ભાપ એ મારૂ વચન નહીં માનો તે આત ઉભી થશે. ષ અહીથી નહી જામે તે આપણા બધા ખુટ પાછા ફરશે અને સૈન્યના શાંગ થશે. સૈન્યના ભંગ થવાથી શત્રુ પ્રમળ બનશે. અને પ્રબળ થયેલા શત્રુથી શ્રાપને અપયશ થશે. તેથી પ્રથમ સૈન્યને ઉત્સાહિત કરી સકલ સૈન્ય દ્વારા શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરી લઈ એ પછી આપની ઈચ્છા ગુજમ પ્રયત્ન કરીશ. મંત્રીની થાત સાંભળી મધુરાજાએ આક્રોશપૂર્વક કહ્યું: બરે મંત્રી શુ તુ મને ખવડાવે છે? સૈન્યને જવુ હેય તે માન્ય ક્રીતિ જાય તેમ જાય, મારે સૈન્ય સાથે કે રાજ્ય સાથે કે દ્રષ્ય સાથે કઇ પ્રયેાજન નથી. ભલે, અધુ રસાતલ
२८०
Page #288
--------------------------------------------------------------------------
________________
सा-८
થઈ જાય મારે તે એક ઈંદુપ્રભાનું પ્રયોજન છે.” રાજાનું વચન સાંભળી મંત્રી સ્તબ્ધ થઈ ગયા. “અહા! કામાતુર રાજા કે વિપરીત પ્રલાપ કરી રહ્યો છે? અથવા કામી મનુષ્ય કુલાચાર, બલ, ધન, રાજ્ય અને પિતાના પ્રાણને પણ હોડમાં મૂકતા અચકાતા નથી. તે આવું બોલે તેમાં શું નવાઈ છે? ખરેખર, રાગી મનુષ્યોને જે રાગ રૂપવતી સ્ત્રીઓ ઉપર કે ધન ઉપર હોય છે તે રાગ જે ધર્મ ઉપર હેય તો તેનું કલ્યાણ થઈ જાય તેને શિવલમી હથેલીમાં રમે બાલ્યકાળથી આ રાજાને મેં રમાડયે અને મોટો કર્યો છે, તે જે અ વું બેલે તે બીજાને શું કહેવું ? હવે એક ઉપાય છે. રાજાને આશ્વાસન આપી એની આજ્ઞાનુસાર અથવા બુદ્ધિપૂર્વક ચાલવામાં આવે તે કંઈક કામ થાય. ઘણે સમય પસાર થઈ જાય અને રાજા બીજી પ્રવૃત્તિમાં પડે, તે કદાચ ભૂલી પણ જાય. આ પ્રમાણે વિચારી મંત્રીએ કહ્યું: “રાજન, આપણે જે ઉદ્દેશથી નીકળ્યા છીયે તે કાર્ય પહેલું કરીએ. જેથી શત્રુનો જય થવાથી આપને મહાન પ્રતાપ થશે. અને લોકો વાહવાહ કરશે. પછી આપનું ઇચ્છિત કાર્ય સરળતાથી પાર પડશે.” રાજાએ કહ્યું: “મંત્રી જે તું સાચે જ કહેતો હોય તે મારી આગળ સોગંદ લે. તો તારી વાત ઉપર મને વિશ્વાસ બેસે.” મંત્રીએ પણ રાજાને સમજાવવા શપથ લીધા. “કામાતુર મનુષ્યને જેમ તેમ પણ કરીને વિશ્વાસમાં લેવા પડે છે.”
मंत्रिणाश्वासितो राजा, चिंतयंश्चित्तचिंतितं । समं हेमरथेशेनाऽ-चालीद् भूरिपरिछदः।।९॥ द्वयोर्महीभुजोः प्राज्ये, मिलित्वा चलिते बले। भूरिगजहयोपेते, रथपत्तियुते द्रुतं ॥१०॥ स्खलनं शैलश्रृंगाणां, कंपनं भूतलस्य च । अनीकसमुदायेन, चलतस्तस्य पथ्यभूत् ॥११॥ निजाधीशप्रतापेन, निर्भयत्वेन वर्त्मनि । शनैरपि बलं गच्छ—निशीथे प्राप तत्पुरं ॥१२॥ आदित्यशशिनो राज्ञो-द्वयोबलैरवेष्टयत । भीमभूपपुरं विष्वक, सुराद्रिस्तारकैरिव ॥१३॥ निःस्वानादिकनिश्वानः परचक्रसमुद्भवैः । पूर्यमाणे नभोदेशे, चुक्षोभ सकलं पुरं ॥१४॥ सुभटानां प्रवेशो यो, जायते दुःखदायकः । तत्र्यनिनदैरेव, कोलाहलः पुरेऽभवत् ॥१५॥ तुमुलं नगरे प्राज्य-माकर्ण्य भीमभूपतिः । उवाच सचिवं कोला-हलः किं हेतुकोऽस्त्ययं१६ प्लाविता किं समुद्रेण, किंवा प्रज्वालिताग्निभिः ।किं विद्युद्भिः समाक्रांता, पृथिवी पृथुतान्विता१७ अमात्यः सत्यवानाचे, नाथ ! तर्कयसे किमु ? । मधुनृपः समेतोऽस्ति, कटकेन महीयसा॥१८॥ माभूदेतत्पुरीभंगः, परचक्रसमागमात् । लोको भयद्रुतस्तेन, कोलाहलं करोत्यलं ॥१९॥ श्रुत्वेति गर्ववान राजा,जगौ मिथ्या ब्रवीषि किंास कोऽप्यस्ति न संसारे, य समेति ममोपरि॥२०॥ प्रताप्यन्योऽपि यः कश्चित् , सोऽपि भूपः समेति नावराकोऽयं कुमारोऽपि, मधुभूपः समेति कि।२१ अद्य यावत्त्वया मंत्रिन् , न श्रुतं श्रुतिगोचरे । सिहस्योपरि किं हस्ती, समेति बलवानपि ? ॥२२॥
उ8
Page #289
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
एवं सत्यपि यद्येष, समेतोऽस्ति मुर्पया । तर्हि तेन समं युद्धं, विधाय घातयिष्यते ॥२३॥ कथयित्वेति भूपालः, सज्जीकर्तुं बलं निजं । कांदिशीकजने देंगे, रणभेरीमवादयत् ॥२४॥ तदा भीममहीपालं,व्याचष्ट सचिवाग्रणी । विभो मधुक्षमानाथो, बलीयान वर्तते महान् ॥२५॥ प्रतोली दापयित्वा तद् , दुर्गरोधं विधाय च।सुखैस्तिष्ठ कियत्कालं, कालक्षेपा हि सौख्यदः ॥२६॥ भीमेशो भीमवभीमः, प्राह रे किं प्रजल्पसि।वराकेऽस्मिन् समायाते, प्रतोली दाप्यते कथं ? ॥२७॥ राजोक्त्वेति पुरीमध्या-दरीतः केसरीव सः । युद्धायोद्यत एकाकी, निर्गतोऽनुचः समाः ॥२८॥ सैन्योपेतं तदा पुर्या, निर्गतं भीमभूभुजं । निशम्य मधुभूपोऽपि, सज्जीचकार वाहिनीं ॥२९॥
મંત્રીથી આશ્વાસન પામેલા મધુરાજાએ હેમરથ રાજાને સાથે લઈ વિશાળ સૈન્ય સાથે ત્યાંથી પ્રયાણ કર્યું. બંને રાજાની હાથી, ઘોડા, રથ અને પાયદળ આદિ ચતુરંગી સેનાના ચાલવાના ધમધમાટથી પર્વતના શિખરે પડવા લાગ્યાંપૃથ્વી પણ કંપાયમાન થઈ અને રસ્તાઓ પણ ખાઈફપ બની ગયા. પિતાના રાજાના પ્રતાપથી નિર્ભયપણે ચાલતું સૈન્ય મધ્યરાત્રિએ ભીમપુર નજીકમાં આવી ગયું. મેરૂ પર્વત જેમ તારાગણથી વિટાયેલ છે તેમ સૂર્યચન્દ્ર સમાન બંને રાજાના સૈન્યથી ભીમપુર વીંટાઈ ગયું. અર્થાત્ નગરને ઘેરો નાખીને રહ્યું. પરચક્રથી ઉત્પન્ન થયેલા વાજિંત્ર આદિના અવાજથી ગગનમંડલ ગાજી ઉઠયું. અને આખુ નગર ક્ષોભ પામ્યું. નગરમાં દુશ્મન રાજાના સુભટોને પ્રવેશ તે દૂર રહો, પરંતુ તેના રણવાજિંત્રોથી સમસ્ત ભીમપુરમાં મહાન કલાહલ થયે ! આવા પ્રકારનો ભયંકર કોલાહલ થતો સાંભળીને ભીમરાજાએ મંત્રીને પૂછયું : “અરે મંત્રી, આ કોલાહલ શાને થાય છે? શું સમુદ્રમાં તેફાન આવ્યું છે? પ્રચંડ આગ લાગી છે? વિજળી પડી છે કે ધરતી ફાટી ગઈ છે?” મંત્રીએ કહ્યું : “સ્વામિન, આપ બીજી કોઈ કલ્પના ના કરો પરંતુ મધુરાજા મોટું સૈન્ય લઈને આવ્યા છે, દુશ્મન રાજાના સૈન્યથી નગરીને ભંગ ના થાય તે માટે ભયથી વિવલ બનેલા નગરવાસીઓ કોલાહલ કરી રહ્યા છે.” આ સાંભળીને અભિમાની એ ભીમરાજા બોલ્યો : મંત્રી, આ સંસારમાં મારા સિવાય બીજો કોઈ પ્રતાપી રાજા રહ્યો નથી કે જે મારા ઉપર ચઢાઈ કરે. આ રાંકડો મધુરાજા કોણ છે? અરે મંત્રી શું તે નથી સાંભળ્યું કે સિંહ ઉપર કયારે પણ કેઈ હાથી ચઢાઈ કરી ન શકે? ભલે એ હાથીને બરૂં આવ્યો, મરવા માટે જ આવ્યો હશે. તેની સાથે યુદ્ધ કરીને તેને ખતમ કરી નાખીશ” આ પ્રમાણે બેલી પિતાનું સૈન્ય સજ્જ કરી નગરમાં રણભેરી વગડાવી. ત્યારે મંત્રીએ ભીમરાજાને કહ્યું : “મધુરાજા બળવાન અને પ્રતાપી છે. તેની પાસે વિપુલ સૈન્ય છે તે દરવાજા બંધ કરાવી કિલ્લાને મજબૂત કરાવી સુખપૂર્વક થડે સમય રહી શકાય અને કાલ વિલ બ થઈ શકે” મંત્રીના વચન સાંભળીને ભયંકર ભીમની જેમ ભીમરાજા તાઃ “અરે, શું તું મને રાંકડે સમજે છે? જેથી દરવાજા બંધ કરાવવાનું કહે છે? મારે કોઈની જરૂર
Page #290
--------------------------------------------------------------------------
________________
सर्ग-८
२८3
નથી. હજારે ઘેટા-બકરા વચ્ચે એક સિંહ બરાબર છે. એમ કહીને જેમ ગુફામાંથી કેસરીસિંહ નીકળે તેમ ભયંકર ખૂલી તલવાર લઈને નગરમાંથી ભીમરાજા બહાર નીકળ્યો. તેની પાછળ પાછળ તેનું સૈન્ય પણ નગરમાંથી બહાર આવ્યું. સૈન્ય સહિત ભીમરાજાને આવતા સાંભળીને મધુરાજાએ પણ પોતાની સેના સજજ કરે. प्रादुर्भवेद्यथा वह्नि-धर्षणे वंशवंशयोः । यथा मनोभवो भूयो दर्शने पुरुषस्त्रियोः ॥३०॥ धरणीधवयोरुच्चै-लिनोरुभयोरपि । सन्मुख मिलिते सैन्ये, तूर्ण योg स्पृहाऽभवत् ॥३१॥ रणतूरनिनादौघैनत्यंति वीरमानीनः । अथ किं प्रकरिष्यामः, कंपते कातरा इति ॥३२॥ हयानां हेषितैर्मत–हस्तिनां हितैस्ततः । स्पंदनानां च चित्कारै-दिनां बिरुदारवैः ॥३३॥ सोत्साहा धृतनाराच-कृपाणमुद्रादयः । भ्रमंतीत स्ततो वीरा, मकरा इव वारिधौ ॥३४॥ हन्यतां हन्यतामेष, वाणा इति वैरिणि । नक्रचक्रा इवांभोधौ वीराः परिस्फुरति च ॥३५॥ परस्पराभिधातेन, निर्गतानि बहूनि वै । रुधिराणि जलानीव, प्रवर्त्तते समंततः ॥३६॥ वीराणामेव मानां, योध्धुं प्रकटिता घनाः । हया रंगत्तरंगाभा, नाप्नुवंति कुरंगतां ॥३७॥ भिन्नेभ्यः कुंभिनां कुंभ-स्थलेभ्यश्च विनिर्गतैः । शुद्धमुक्ताफलैस्तूर्ण, पूर्णाभून्मेदिनी तदा ॥३८॥ अन्योन्यशीघ्रसंघट्टा-समुद्भूतो हुताशनः । वडवानिरिव व्याप-भस्मसात्कर्तु मुद्यतः॥३९॥ घोरसंग्रामपाथोधौ, हयादिवहनै रिति । उन्मज्जंति, वीराश्च कातरा नराः ॥४०॥ ये नोत्तीर्णाः पयोधिं तं, मनास्तत्रैव ते नराः । समुत्तीर्णाश्च ये प्राज्या-स्तेऽभुंजत जयश्रियं ॥४१॥ येषां भवंति पुण्यान्या-श्रयेयुस्तान् जयश्रियः । इति पुण्यप्रभावात्ता, मधुभूपचमुं श्रिताः ॥४२॥ श्रितासु जयलक्ष्मीषु, वाहिनीं मधुभूभुजः । भीमभूपो गृहीतश्च, जीवंस्तत्सुभद्रुतं ॥४३॥ गृहीत्वा च वशे कृत्वा, तं च निष्कास्य देशतः । अन्यत्र स्थापयामास, भीमभूपं मधुप्रभुः॥४४॥ तत्र देशे मधुक्ष्मापो-ऽस्थापयत्स्वकुलागतान् । एकमुत्थापयत्येकं, स्थापयंति च यन्नृपाः।४५॥ भीमोऽपि भीमभूपालो, विजितो मधुभूभुजा । इत्यानयंति भूपाला, उपायनान्यनेकशः ॥४६॥ वेगिनो वाजिनः केचित् , केचिदुन्मत्तवारणान् ।अद्भुतान् स्यंदनान् केचित्, केचिद्वीरान पदातिकान् केचिद्रपवतीः कन्याः, केचिदाभरणं वरं । केचिन्मुक्ताफलं प्रीत्या-ढोकयन् नृपतेः पुरः ॥४८॥ प्राभृतीकृतवस्तून्या-दाय भूपोऽपि दत्तवान् । केषांचित्पत्तनं देशं, नगरं ग्राममुत्तमं ॥४९॥ दत्वा यथोचितं दानं, संतोष्य सकलान् जनान् । बभूव मधुभूपालः, पुरं जिगमिषुनिजं ॥५०॥
બે વાંસના ઘર્ષણથી જેમ અગ્નિ પેદા થાય અને સ્ત્રી-પુરૂષના સંગમથી જેમ કામ ઉત્પન્ન થાય, તેમ બળવાન એવા અને રાજાને સૈન્યમાં યુદ્ધ કરવાને થનગનાટ પેદા થયે. રણવાજિંત્રોના અવાજથી વિરપુરૂષે નાચવા લાગ્યા અને શું થશે? એમ માની કાયર પુરૂષ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૪
શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર
કંપવા લાગ્યા. અશ્વોના હેવારવ, મોન્મત હાથીઓની ગર્જના, રથના ચિત્કાર અને બંદીજનની બિરૂદાવલીથી રણભૂમિ ગાજી ઉઠી, ધનુષ્યબાણ, તલવાર, મુદુગર આદિ શસ્ત્રોથી સજજ વિરપુરૂષ સમુદ્રના માછલાની જેમ રણભૂમિમાં આમથી તેમ ભમવા લાગ્યા. અને “મારો... મારે..” બેલતા એકબીજા સાથે અથડાવા લાગ્યા. પરસ્પરના ઘાતથી શરીરમાંથી નીકળેલું રૂધિર પાણીની જેમ ચારે બાજુ ફેલાઈ ગયું. યુદ્ધ કરતાં વીરપુરૂષના ઘડાઓ ઉછળવા લાગ્યા. ભેદાયેલા હાથીઓના ગંડસ્થલમાંથી નીકળતા શુદ્ધ મોતીઓથી રણભૂમિ ભરાઈ ગઈ એકબીજાના શસ્ત્રોના સંઘર્ષ થી ઉત્પન્ન થયેલે અગ્નિ વડવાગ્નિની જેમ ચારે બાજુ પ્રસરી ગયે. આ પ્રકારે ભયંકર સંગ્રામ ભૂમિ રૂપી સમુદ્રમાં અશ્વિઆદિ વાહનરૂપી નવો વડે વિરપુરૂષ તરવા લાગ્યા. અને કાયર પુરૂષો ડૂબવા લાગ્યા. જે પુરૂષ સમુદ્રમાંથી ઉત્તીર્ણ થયા નહી, તે ત્યાં ને ત્યાં ડૂબી ગયા અને જે વીરપુરૂષ ઉત્તીર્ણ થઈ ગયા તે જયશ્રીને મેળવી ગયા. જેના પક્ષમાં પુણ્ય હોય છે તેને જ જયશ્રી વરે છે. આ પ્રમાણે પુણ્યપ્રભાવથી મધુર જાને વિજય થયો. જય લક્ષ્મીને વરેલા મધુરાજાના સૈનિકે એ ભીમરાજાને જીવતે પકડી લીધે, અને મધુરાજાએ ભીમને પિતાને સેવક બનાવી તેના દેશમાંથી દૂર કરી, બીજી કઈ જગ્યાએ તેની નિમણુંક કરી. અને ભીમરાજાની નગરીમાં પોતાના માણસોને રાખી પિતાના કેઈ સ્વજનને રાજ્ય આપી ભીમની જગ્યાએ રાજા તરીકે સ્થાપન કર્યો. ભયંકરમાં પણ ભયંકર એવા ભીમરાજાને જેણે જીતી લીધે તે અમારા જેવાનું શું ગજુ? એમ માનીને બીજા રાજાએ મધુરાજાના ખંડિયા તરીકે આવી પ્રણામ કરીને હાથી, ઘોડા, રથ, પાયદળ, સુવર્ણ આભૂષણે, હીરા, માણેક, મેતી તેમજ રૂપવતી કન્યાઓનું ભેટાણું કરીને ઉભા રહ્યા. મધુરાજાએ પણ તેઓના ભૂટણ સ્વીકારી કોઈને ગામ, નગર, દેશ, પટ્ટન આદિ સૌને ઉચિત દાન આપી સંતુષ્ટ કર્યા. આ પ્રમાણે રાજ્યની વ્યવસ્થા કરીને હવે પિતાના નગર જવા માટેની તૈયારી કરી. अथ गंतापि भूमीशः, स्वकीय नगरं प्रति । मनोमध्ये स्थितामिंदु-प्रभां न व्यस्मरन्मनाक।।५१॥ ततोऽवोचत्स यद्यप्या-वयोर्यानं निजे पुरे । तथापि स्ववचो मंत्रिन् , संस्मर त्वं पुरोदितं ॥५२॥ जित्वारिं वलमानोऽहं, वटद्रंग समेत्य च । अवश्यं प्रकरिष्यामि, तावकीनं समीहितं ॥५३॥ इति स्मृत्वा पुरा प्रोक्तं वचनं सचिवोत्तम ! । चतुबुद्धिनिधानत्वात, कुरु कार्य ममेप्सितं ॥५४॥ भूपालवाक्यमाका -चिंतयद्धीसखो हृदि।किं कुर्वेऽथास्य साद्यापि, विस्मृता न परांगना ॥५५॥ अभव्यं वा वचो भव्यं, प्रमाणीकार्यमैश्वरं । अवोचत्सचिवः स्वामिन् , स्मारितं तद्वरं कृतं ॥५६॥ संतोष्य वचसा भूपं, विरुद्धं तद्वचो बिदन् । सेनाग्रयायिनं मंत्री, दीर्घदर्शी रहस्यवक ॥५७॥ अहो तथा त्वया सेना, चालनीयाग्रतो द्रुतं । यथा वटपुर मार्गे, नैत्ययोध्यैव लभ्यते ॥५८॥ इत्यमात्यस्य वाक्येन, सेनापतिरतथा निशि । सेनां चालितमान दुर-वयंभूत्तत्पुरं यथा ॥५९॥ गच्छतो मधुभूपस्य, परिवारेण भूयसा । अथायोध्या नगर्येवा-भवत्समीपवर्तिनीं ॥६०॥
Page #292
--------------------------------------------------------------------------
________________
सर्ग - ८
२८५
મધુરાજા અચૈાધ્યા નગરી પ્રત્યે પ્રયાણ કરી રહ્યા છે, છતાં મનમાં ઇંદુપ્રભાને ભૂલી શકયા નથી, તેથી મહામ`ત્રીને કહ્યું:-‘આપણે આપણી નગરી તરફ જઈ રહ્યા છીએ, તેા હવે મત્રીશ્વર, મને આપેલું વચન યાદ છે ને ? તમે મને કહ્યું હતું ને કે શત્રુને જીતીને વળતા વટપુર આવીને અવશ્ય આપનું ઇચ્છિત કરી આપીશ. આ પ્રમાણે યાદ કરીને મને આપેલા વચનનું પાલન કરે. તમે ચાર બુદ્ધિના નિધાન છે. તે તમારા માટે કંઇ જ અશકય નથી.' રાજાનું વચન સાંભળીને બુદ્ધિશાલી મત્રી મનમાં વિચારવા લાગ્યા:- ‘અરે, રાજા આટલી બધી પ્રવૃત્તિમાં હેાવા છતાં હજી સુધી પરસ્ત્રીને ભૂલ્યા નથી ? ખેર, રાજાને મેં વચન આપેલુ' તે ભલે સારૂ હાય કે ખાટુ હેાય, તેા પણ તેનું પાલન કરવું તે મારૂ ક બ્ય છે. તેથી મંત્રીએ કહ્યું:-રાજન્, સારૂ થયુ` કે આપે મને યાદ કરાવ્યુ. હું તે ભૂલી ગયા હતા.' આ પ્રમાણે રાજાને સંતુષ્ટ કરી દીČદર્શી મત્રીએ સેનાપતિને એકાંતમાં એલાવીને કહ્યું:-‘તું સેનાને આગળને આગળ એવી રીતે ચલાવજે કે રસ્તામાં વટપુર રોકાવાતું ના થાય. વટપુર અંધારામાં આવી જાય તે રીતે કરજે.' મત્રીશ્વરનાં વચનથી સેનાપતિએ સેના રાત્રિમાં વેગથી ચલાવી જેનાથી વટપુર દૂર રહી ગયુ અને પ્રભાત થતાં તે સૈન્ય અાધ્યાની નજીકના ઉદ્યાનમાં આવી ગયું!
-
विजित्य भीमभूपालं राजानं जितकासिनं । समागच्छंतमाकर्ण्य - श्रृगारयन् पुरीं जनाः ॥ ६१ ॥ हंसपादैश्च सिंदूर – हरितालादिवर्णकैः । विचित्रा रचना चक्रे, हट्टे हट्टे गृहे गृहे ॥६२॥ तोरणैर्मौक्तिकैः पुष्प–दामभीरामधामभिः । पुरीं शृगारयित्वोच्चैः समेताः सन्मुखं प्रजाः ॥६३॥ प्राभृतानि प्रभूतानि विविधानि वराणि च । नृपस्य पुरतो मुक्त्वा, नेमुस्ताः सकला अपि ॥ ६४ ॥ कौशलानगरीशोभाः, प्रजास्तत्र निवासिनीः । समीक्ष्य मधुभूपस्य बभूव प्रतिघो महान् ॥ ६५ ॥ हृन्मनोरथाफलना —न्मधुक्ष्मापो विषादवान् । न ताः सत्कारयामास, चुकोप च नियोगिनं ॥ ६६ ॥ अहो हा पाप्मनैतेन, मां विप्रतार्य कैतवात् । अत्रानीयं समस्तं च मम कार्य विनाशितं ॥६७॥ नियोगिनं दुरात्मानं, निर्भर्त्सयाम्यहं तथा । अद्यप्रभृति नो कार्य —- मीदृशं कुरुते यथा ॥ ६८ ॥ चितयित्वेति रे हुष्ट, स्पष्टमिथ्याप्रलापकः । कि मे ते चाभवद्वैरं येनाभूर्विप्रतारकः ॥ ६९॥ प्रदत्ता इत्युपालंभा, मनीषिणोऽपि मंत्रिणः । सः तदोचे प्रभो नाहं, वेनि वेत्ति च सैन्यपः ॥ ७० ॥ तमाकार्य यदा राज्ञा, पृष्टमाक्रोशभाषणैः । सेनापतिरपि प्रोचे, न ज्ञातं तमसा निशि ॥ ७१ ॥ अपराधं कृपासिंधो, क्षमस्व त्वं ममैकशः । नातः परं करिष्यामि, कार्यमीदृशमीश्वर ! ॥७२॥ महोत्सवैः पुरीमध्ये, क्रियमाणे प्रवेशने । संतुष्टा नागरा लोका, भूपस्त्वभूद्विषादवान् ॥७३॥ वधूभिर्धवयुक्ताभिर्गीयमाने गुणोत्करे । तूर्याणां वर्यनिर्घोषै — रगमद्भवनं नृपः ॥७४॥ तत्र गायंति गीतानि, काश्चित्सारंगलोचनाः । काश्चिद्रर्धापर्यंत्युच्चै – रक्षतैरक्षतैः शतैः ॥७५॥
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
हावभावविलासादीन् , काचिद्दर्शयतीशितुः । काचित्कटाक्षबाणेन, निशितेन च विध्यति ॥७६॥ परं तस्याभवचित्त दुःखपूरेण पूरितं । उदासीनमनास्तेन, योगीवाभून्महीपतिः ॥७७॥ आसने शयने याने, भोजने विजने जने । कानने चापि प्रासादे, स क्वापि नाप्तवानू रतिं ॥७८॥ औदासीन्येन राज्यस्य, राजा कार्याण्यसाधयत् । तद्धीसखोऽप्युपालभ-भीत्या नंतुमुपैति ना७९॥
પિતાના પરાક્રમી રાજા ભીમરાજાને જીતીને આવેલા સાંભળી અધ્યાવાસીઓએ નગરીને શારી. ખડી, સિંદૂર અને હડતાલ આદિ વિવિધ પ્રકારના રંગોથી ઘેર ઘેર અને દુકાને દુકાને અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર રંગોળીઓ કાઢી. વજા-પતાકા મૌક્તિક પુષ્પ આદિના તારણે અને માલાઓ વડે ઈન્દ્રપુરી સમાન નગરીને સજાવીને પ્રજાજનોએ વિવિધ પ્રકારના શ્રેષ્ઠ ભેટણાઓ રાજાની આગળ મૂકી નમસ્કાર કરી ક્ષેમ કુશળતા પૂછી શણગારેલી અયોધ્યા નગરીને અને નગરવાસીઓને જોઈને મધુરાજાના મનમાં ધ્રાસકો પડયો. પોતાની ઈચ્છાપૂતિ નહી થવાથી વિષાદ પામેલા રાજાએ પ્રજાજનોને સત્કાર કર્યો નહી. પરંતુ મહામંત્રી ઉપર ક્રોધાયમાન થયા. “અહે, આ પાપીએ કપટ કરીને મને ઠગે. અહીં લાવીને મારૂ બધુ કામ બગાડ્યું. દુરાત્મા એવા પાપી મંત્રીને એ તિરસ્કાર કરું કે જેથી આજથી માંડીને ફરીથી આવું કામ કરે નહી.” આ પ્રમાણે વિચારી મંત્રીને બેલાવીને કહ્યું -“અરે દુષ્ટ તું સાવ જૂઠો છે, મારી સાથે વંચના કરીને તે વેર વધાર્યું છે. શું તે આ સારૂ કર્યું છે?” આ પ્રમાણે બુદ્ધિશાળી બુઝર્ગ એવા મંત્રીને ઘણે ઠપકો આપ્યો. મંત્રીએ હાથ જોડીને કહ્યું -
સ્વામિન, હું કંઈ જાણતા નથી. સેનાપતિ જાણતા હશે. તેણે સેના શા માટે આટલા વેગથી ચલાવી ? આપ સેનાપતિને બોલાવીને પૂછી જુઓ!” સેનાપતિને પણ ઘણા આક્રોશપૂર્વક રાજાએ તિરસ્કાર કર્યો. સેનાપતિએ કહ્યું: “સ્વામિન, રાત્રિનાં ઘોર અંધકારમાં રસ્તાની મને કંઈ જાણ રહી નહી, મને પણ આશ્ચર્ય થાય છે કે આપણે આટલા જલ્દી અયોધ્યા નજીક કેવી રીતે આવી ગયા? તો હે કૃપાસિંધુ, મારા સ્વામિન્, મારા અપરાધની એકવાર ક્ષમા આપે. હવે ફરીથી આવી ભૂલ નહી થાય.” રાજાએ તેને ક્ષમા આપી. ખિન્ન થયેલા રાજાએ સંતોષ પામેલા નગરવાસીઓ સાથે મહેસવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. અનેક પ્રકારના વાજિત્રના વનિ સાથે બંદીજનેની બિરૂદાવલી સાથે અને સુહાગણ સ્ત્રીઓના ગીતગ ન સાથે મધુરાજાએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં ગીત ગાતી રૂપયૌવનાઓએ અક્ષત અને સાચા મોતીથી વધામણા કર્યા. કેટલીક રૂપસુંદરીઓ હાવભાવ અને કટાક્ષ બાણ વડે રાજાને વધી રહી હતી. આટલું ઉત્સાહપૂર્ણ વાતાવરણ હોવા છતાં મધુરાજાનું મન દુઃખથી ઘેરાયેલું હોવાથી ગીની જેમ ઉદાસીન બનીને રહ્યો. આસનમાં, શયનમાં, ભેજનમાં, માણસો વચ્ચે કે એકાંતમાં, જંગલમાં કે મહેલમાં તેને કયાંય આનંદ આવતું નથી. રાજ્યકાર્ય પણ ઉદાસીન ભાવે કરે છે. મહામંત્રી ઠપકાના ભયથી નમસ્કાર કરવા માટે પણ આવતા નથી.
Page #294
--------------------------------------------------------------------------
________________
सम-८
૨૮૭
अत्रांतरे वसंत , राजघानी स्मरेशितुः। समायातश्च पांथानां, चेतोऽनलप्रदीपकः ॥८॥ मिथोऽत्र दंपती रागं, प्रकटीकुरुतो भृशं । इत्याविःक्रियते रागः, कानने किंशुकैरपि ॥८॥ पत्रैः केचित्सुमैः केचि-त्फलैः केचिच्च पादपाः । भेजुः शोभा स्वदेहेषु, मधावेकेंद्रिया अपि।८२ सुखाप्त्या चित्तवाक्कायैः, पंचेंद्रिया नरा इव । त्रिधापि सहकारास्तु, दधुः पल्लवनश्रियं ॥८३॥ धन्यो धन्यो बसंतोऽयं, यत्प्रसादान्महीरुहाः। अपि निश्छदनाः शुष्का, भवंति नवपल्लवाः८४॥ समंतात्कांनने शोभा, दृष्ट्वा प्रमोददायिनीं । कूजितैर्जयनिःस्वाना-नीव चक्रुर्वनप्रियाः ॥८५॥ भाविनी सौरभावाप्ति-रथास्माकं महावने । इति गुजारवैर्मत्ता, गानं कुर्वति षट्पदाः ॥८६॥ कुत्रचिदंपती क्रीडां, प्रकुर्वाते बनावनौ । कुत्रचित्पुरुषा एव, कामिन्य एव कुत्रचित् ॥८७॥ मनुष्याणां मृगाक्षीणां, पादपानामपि स्फुटं । अजायत रसोत्पत्ति-वसंतसमयागमे ॥८८॥ एकं तु मधुभूपस्य, करीरस्येव विग्रहे। कथंचिदपि नो जातो, रसप्रादुर्भवः क्षण।।८९॥ भवेत्सुंदरतायोगा-दभीष्टेंदुप्रभा मधौ । तत्रैव तदभावेन, महादुःखोऽभवन्मधुः ॥९॥ अतिशुष्कंधनेनैव, तेन दुःखेन भूयसा । इंद्रियायतने तस्य, जज्वाल विरहानलः ॥९१॥ यथा यथातिनिःश्वासोच्छ्वासा भवंति तन्मुखे । स प्रावर्धत तैरेव, वातरूपैत्तथा तथा ॥१२॥ केनचित्तत्र पुष्पाणि, मालतीसंभवानि च । केनचिजातिजातानि,रंभादलानि केनचित् ॥१३॥ केनचिन्नागवल्लीनां, पत्राणि तन्मुखे भृशं । केनचित्सहकाराणां, मंजर्यस्तत्फलानि च ॥१४॥ चंदनानां सुगंधीनां, कर्पूराणां शशित्विषां । सलिलानि सुसीमानि, केनचिद्भक्तिभाजिना ॥९५॥ केनचित्तालतानां, संपादिताः समीरणाः । कंठे मौक्ताफला हाराः, केन चित्परिधापिताः ॥१६॥ केनचित्सूक्ष्मवस्त्राणि, पट्टकूलानि केनचित् । देवदूष्याण्युदाराणि, ढौकितानि च केनचित् ।।९७॥ इति नानाप्रकाराणि, वस्तूनि यानि यानि तु । तस्योपशांतये दत्ता-न्यभूवंस्तान्यशर्मणे ॥९८॥ यथा विषयिणो धर्म-वार्तापि च विषायते । तथा वियोगिनस्तस्य, तत्सर्वमप्यभूद्विषं ॥९९॥ प्रथमं तु स्वयं नाम्ना, मधुभूपो द्वितीयकः । मधुरेवागतस्तेनो-द्दीदीपे विरहोऽधिकः ॥२००॥ ततोऽसौ विकलात्मेवा-भवच्छून्यमना नृपः । तस्य दुःखेन दुःखाढया, जाताः सर्वेऽपि नागराः।१ तथापि न गृहे तस्य, समेतः सामवायिकः । समाधि वपुषः प्रष्टुं, पूर्ववाक्यानि संस्मरन ॥२॥ नवमीदशमीकामा-वस्थामध्यगतोऽन्यदा । मुमूर्षः स्वजनभू मी, मुक्तोऽन्नपानमोचनात् ॥३॥ भूपभृत्या द्रुतं गत्वा, स्वरूपं मंत्रिणोऽभ्यधुः। घीसखोऽपि तदाकण्ये, समाययौ नृपालये ॥४॥ समेत्य च नमस्कृत्य, विविक्त सुप्तमीश्वरं । यावत्तिष्ठति तावत्स, तेन सन्मुखमीक्षितं ॥५॥ दृष्ट्वाऽवोचन्नृपो मंत्रिन् , विद्यते भवतः सुखं । दुःखात्स प्रत्यवग्नाथ, भविता तन्मृते मयि ॥६॥ । राज्ञः स्वरूपमालोक्य, विरूपं मंत्र्यचिंतयत् । किं कुर्वे कुत्र गच्छामि, पुरः कस्य ब्रवीम्यहं ॥७॥
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૮
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अत्र परत्र लोके य-द्विरुद्धं कर्म दुःखकत । अवस्थामीदृशीं प्राप्तो, भूपस्तस्यां विचिंतनात् ॥८॥ अस्याहं चेत्सहायः स्यां, मां लोकस्तर्हि निंदति । न भवामि तदाऽवश्यं, प्राणानपि नृपस्त्यजेत्।९।। तदा चिरंतनी लज्जा, मदीया च प्रयास्यति । अन्यथा सेवको धर्मों, व्रजिष्यति पुरातनः ॥१०॥ इति चिंतयतश्चित्ते, तस्य प्रादुरभून्मतिः । यथातथास्य भूपस्य, कर्तव्यं कार्यमादरात् ॥११॥ अस्मिन् जीवति भूपाले, कार्याणि निखिलान्यपि । भविष्यति मृते वास्मि-नाशं यास्यंति तानि मे१२ चिंतयित्वेति भूपं स, जगाद मिष्टभाषया । प्रभो त्वया न कर्तव्या, हृदि चिंता मनागपि ॥१३॥ अद्य यावन्णया ज्ञातं. विस्मृता सा भविष्यति । स्वस्त्रीव परकांता तु, विस्मृता ते न दृश्यते ॥१४॥ ततो यथा यथा तस्याः, संयोगः प्रविधास्यते । मद्वाक्येन कुरु स्वास्थ्यं, स्यात्कार्य हि शनैःशनैः१५ मंत्रिविश्वासिवाक्येन, मानसे धीरतां धरन् । तस्थौ तदागमति-स्वस्थीभूतो महीपतिः ॥१६॥ अथ कापि मतिः कल्प्या, मत्वेति हृदि धीसखः! दूतान् प्रेषितवान् राज्ञा-माकारणाय सर्वतः॥१७॥ मासमेकं वसंतस्य, क्रीडां भूपतिभिः सह । स्थित्वोद्याने करिष्यत्यं-गनायुग्मसुपार्थिवः ॥१८॥ ततो युष्माभिरप्युच्चौः, प्रीतिभक्तिसमन्वितैः।आगंतव्यं सहात्मीयैः, कलौः क्रीडनोचितैः॥१९॥ ये ये मधुमहीशस्य, शासने भूमुजोऽभवन् । इति संप्रेषितास्तेषां, लेखा लेखा इव प्रियाः ॥२०॥ लेखानां च तथा तेषां, दर्शनेन महीभुजः । ते सर्वेऽपि समेता हि, नायांति केलये न के ॥२१॥ विशेषाल्लिखितो लेखो, हेमरथस्य भूभृतः । येन मानसजा प्रीतिः, प्रवर्धते परस्परं ॥२२॥ वाचयित्वा स तं लेख, प्रमोदपुलकांकितः । राज्या इंदुप्रभायाश्च, दर्शयामास वेगतः ॥२३॥ आवयोरुपरि स्नेहो, देव्यहो वर्तते महान् । अयोध्यानगरीभा-पीदृशं लिखितं यतः ॥२४॥
હવે વિયેગી પુરુષના ચિત્તની વિરહાગ્નિને પ્રદીપ્ત કરનાર કામદેવની રાજધાની એવી વસંત ઋતુ આવી. જે વસંત ઋતુમાં દંપતી પરસ્પર ગાઢ રાગમાં મસ્ત બને છે. જ ગલમાં કેશુડાના વૃક્ષો પણ રાગ (લાલ પુ)ને પ્રગટ કરે છે. અને એકેન્દ્રિય એવા વૃક્ષો પણ નવપલવિત પ, પુષ્પ, ફૂલે વડે પોતાના શરીરને શોભાવે છે. એ વસંત ઋતુને ધન્ય છે કે જેની કૃપાથી પત્ર પુષ્પ વિનાના શુષ્ક થઈ ગયેલા વૃક્ષે નવપલ્લવિત બને છે. વસંત ઋતુમાં ચારે બાજુ આનંદદાયી એવી વનની શોભાને જોઈને વનપ્રિયા કેવેલે પોતાના કુટૂ એવા મધુર સ્વરથી જાણે જયજયારવ કરતી ન હોય, “આ મહાવનમાં ભવિષ્યમાં અમને પણ સુવાસ મલશે, એ હેતુથી જાણે ના હોય તેમ ખૂશ ભ્રમરે ગુજારવ વડે ગાન કરી રહ્યા છે. એક વનથી બીજા વનમાં કોઈ દંપતી તો કોઈ વનમાં એકલા પુરૂષો અથવા એકલી સ્ત્રીઓ ક્રીડા કરી રહી છે. આ પ્રમાણે મનુષ્ય સ્ત્રીઓમાં અને વૃક્ષમાં વસંત ઋતુના આવવાથી એક આહ્લાદક રસની ઉત્પત્તિ થાય છે. જ્યારે કેરડા જેવા મધુરાજાને ક્ષણમાત્ર કયાંય પણ રસ પડતો નથી. મધુરાજા પોતે મધુ વસંત હોવા છતાં પણ ઇંદુપ્રભાના વિયો નથી મહાદુઃખને અનુભવ
Page #296
--------------------------------------------------------------------------
________________
સગ-૮
૨૮૯
કરી રહ્યા છે. સૂકા કાઠથી જેમ અગ્નિ વધુ પ્રજવલિત થાય તેમ વસંત ઋતુ માં મધુરાજાને વિરહાગ્નિ અંગેઅંગમાં ઉવાસ અને નિવાસરૂપી વાયુ વડે વધારે પ્રજવલિત થઈ રહ્યો છે. માલતીના તેમજ જાઈ આદિના જુદી જુદી જાતનાં પુષ્પ, કેળનાં પાન, નાગરવેલનાં પાન તેમજ આમ્રવૃક્ષનાં ફળોને મુખમાં ચાવે છે, સુગધી ચંદન કપૂર આદિથી મિશ્રિત ઠંડાપાણીથી સ્નાન કરાવે છે, પંખાથી વાયુ નાખવામાં આવે છે, ગળામાં મેતીના હાર પહેરાવવામાં આવે છે, બિસ્કુલ બારીક વો કે દેવદૂષે એઢાડવામાં આવે છે આ પ્રકારે અનેક પ્રકારની વસ્તુઓ મધુરાજાની શાંતિને માટે ભક્ત સેવકવર્ગ કરે છે છતાં પણ તેને શાંતિના બદલે અશાંતિ થાય છે. વિષયી મનુષ્યોને જેમ ધર્મની વાત વિષ જેવી લાગે છે તેમ વિયેગી મનુષ્યોને આ સર્વે ઝેર સમાન લાગે છે. એક તો પિતે મધુ અને તેમાં બીજો મધુ (વસંત)-બંનેનું મિશ્રણ થવાથી મધુરાજાને વિરહાગ્નિ વધુ પ્રદીપ્ત બને. તેથી વિકલ માણસની જેમ રાજા શૂન્યમનવાળે દુઃખી થઈ રહ્યો છે. તેના દુઃખથી સર્વે નાગરિકો પણ દુ:ખી બની ગયા. રાજાની આવી અવસ્થા થવા છતાં પણ મહામંત્રી ભયથી રાજાના શરીરની સુખશાતા પૂછવા માટે આવ્યા નહિ. અન્નપાણને છોડવાથી રાજા દિવસે-દિવસે ક્ષીણ થતો જાય છે. કામની નવમી-દશમી અવસ્થામાં જ્યારે આવ્યા ત્યારે સ્વજનેએ રાજાનો અંતકાળ જાણુને ભૂમિ ઉપર સુવાડે. રાજસેવકોએ દોડીને મંત્રીશ્વરને ખબર આપી. સાંભળીને વ્યાકુળ બનેલા મહામંત્રી તરત જ રાજમહેલમાં આવ્યા. રાજાને નમસ્કાર કરીને જયારે ઊભા રહ્યા ત્યારે રાજાએ મંત્રીના સામે જોયું. એકાંતમાં મહામંત્રીને કહ્યું: ‘મંત્રી, હવે તે તને સુખ થશે ને? દુઃખપૂર્વક અને મરેલો જોઈને તેને ઘણી શાંતિ થશે. હવે શાંતિપૂર્વક રાજ્ય કરજે. રાજાનું આવું વિરૂપ સ્વરૂપ જોઈને મંત્રીશ્વર વિચારવા લાગ્યા :-“કરું? કયાં જઉં? તેની આગળ કહું? આ લેક અને પરલોકથી વિરુદ્ધ પાપાચરણ કેવી રીતે કરાવું? રાજા સમજતા નથી. પરસ્ત્રીની અભિલાષાથી પિતાની કેવી અવસ્થા કરી નાખી છે ? જે હું આ પાપાચરણમાં સહાયક બનું તો લોકોમાં મારી નિંદા થાય. સહાયક ના બનું તે રાજા અવશ્ય પ્રાણ ત્યાગ કરશે. ત્યારે અત્યાર સુધી સાચવેલી મારી આબરૂ ઉપર પાણી ફરી વળશે અને મારે પુરાણે સેવક-ધર્મ ચાલ્યા જશે તે હવે મારે શું કરવું ?” આ પ્રમાણે વિચારતાં વિચારતાં એક નિર્ણય ઉપર આવ્યા ગમે તેમ થાય, તો પણ મારે રાજાનું કાર્ય કરવું જોઈએ. રાજા જીવિત હશે તે બધું જ છે. જે તે મરી જશે તો સર્વ વિનાશ થશે.” આ પ્રમાણે વિચારીને મીઠી મધુર ભાષા વડે રાજાને કહ્યું - સ્વામિન, જરાય મનમાં ચિંતા કરશે નહીં. અત્યાર સુધી હું સમજતું હતું કે આપ ઈંદુભાને ભૂલી ગયા હશે, પરંતુ આપ પિતાની પત્નીની જેમ હજી તેને ભૂલ્યા નથી. ક ઈ વધે નહી. હું ગમે તેમ કરીને તેની સાથે સંયોગ કરાવી આપીશ. મારા વચન ઉપર વિશ્વાસ રાખો વાધ્ય સુધારે. ધીમે ધીમે ૩૭
Page #297
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
બધું કાર્ય પાર પડશે. જેથી લેકમાં નિંદા ન થાય.” “મંત્રીના આશ્વાસનથી હવે મારું ઈચછિત કાર્ય થશે,’ એમ માનીને રાજા બૈર્ય ધારણ કરી સ્વસ્થ થયો. મંત્રી અને રાજાએ વિચાર વિમર્શ કરીને પોતાની આજ્ઞામાં જેટલા રાજાઓ છે તે બધાને દતે મારફતે સંદેશ એકલા -અત્યારે વસંતઋતુ ચાલે છે, તેથી મધુરાજાએ નક્કી કર્યું છે કે એક માસ બધા રાજાઓની સાથે ઉદ્યાનમાં રહેવું. તેથી આપ સૌ રાજાઓ પોત પોતાની પત્ની સાથે ક્રિીડા કરવા માટે અયોધ્યામાં આવે. ત્યાં આપ સહુનું પ્રીતિપૂર્વક સન્માન કરવામાં આવશે. મધુરાજાના સંદેશાથી પોતાના રસાલા સાથે રાજાએ કીડા કરવા માટે અામાં આવ્યા. પરસ્પર પ્રીતિને વધારવા માટે હેમરથ રાજાને વિશેષ પ્રકારે પત્ર મોકલ્યા. પત્ર વાંચીને આનંદથી રોમાંચિત બનેલા હેમરથ રાજાએ પોતાની પટ્ટરાણી ઈંદુમાને કહ્યું -દેવી, જે તો ખરી, અયોધ્યા પતિને આપણું ઉપર કેટલે બધે સ્નેહ છે ! કે પત્ર લખ્યો છે? તું पांय तो मरी!' (मेम डीने ५ या .) अतिस्फारतयाधारे, मनुष्याणां च पक्षिणां । यथार्थाख्ये वटपुरे, लिख्यते मधुभूभुजा ॥२५॥ यदा तत्र समेतोऽहं, तदा भक्तिस्त्वया तथा । कृता सर्वप्रकारेण, यथाहं रंजितो भृशं ॥२६॥ प्राणादपि ततोऽभीष्टो, वर्तसे परमः सुहृत् । त्वया समं च भेदो मे, कदापि मनसापि न ॥२७॥ समस्तमपि मद्वस्तु, त्वदायत्तं प्रवर्तते । त्वयापि च तथा ज्ञेयं, विमुच्य मतिकल्पनां ॥२८॥ सकलत्रा महीपाला, ये मदाज्ञाप्रवर्तिनः । मया त्वाकारिताः संति, तैः समं क्रीडितुं वने ॥२९॥ त्वयाप्यतः समेतव्यं, सहितेन स्वयोषिता । न विलंबश्च कर्तव्यः, स्नेहसंपूर्णचेतसा ॥३०॥ आदरान्मधुभूपेन, पत्रिका लिखितास्ति मे । वाचय त्वमपि प्राण-प्रिये तां प्रेम वीक्षितुं ॥३१॥ पाल्यैव कुलकांताभिः, पत्याज्ञेति विचित्य सा । वाचयित्वा च लेख तं, कंपयंती शिरो जगौ ॥३२॥ यो भवेत्सरलो मर्त्यः, सरलत्वेन वेत्ति सः । किंत्वत्र वर्तते किंचित् , कापटथं मधुभूभुजः ॥३३॥ सेवकानामप्युच्चैरादरो यो हि भूभृतः । विनाशहेतुरेवासौ, विज्ञेयो दक्षबुद्धिभिः ॥३४॥ अल्पबुद्धरपि स्वामि–श्चेन्मानयसि मे वचः । विमुच्य तर्हि मामल, यूयमेव च गच्छत ॥३५॥ मामादाय प्रभो सार्ध, यूयं यदि च गच्छथ । तदा स मायया भूप-स्त्वां कष्टे पातयिष्यति ॥३६॥ निशम्य वचनं राज्या, जजल्प जगतीपतिः। महतां निंदनीयं किं, ब्रवीषि मृगलोचने ॥३७॥ अयं महानरेंद्रो हि, तात इव क्षमातले । तस्य तु त्वादृशो दास्यः. प्रवर्तते सहस्रशः ॥३८॥ मा मैषीस्तेन देवि त्वं, माकार्षीश्च विकल्पनां । मम सार्ध समायाहि, भव्यमेव भविष्यति ॥३९।' इत्युक्त्वा स समादाय, साकमिदुप्रभांगनां । जायमानेष्वशकुने–वचलद्वसुधाधिपः ॥४०॥ हेमरथं महीनाथं, समाकर्ण्य समागतं । सन्मुख मधुभूपोऽपि समाजगाम मायया ॥४१॥ प्रवेश कारयित्वा स, स्वनिकेतनसन्निधौ । आवासान् दापयामास, कामी कुर्यान्न किं स्त्रिये ॥४२॥
Page #298
--------------------------------------------------------------------------
________________
સ-૮
૨૯૧
आवासादिप्रदानेन, तोषयामास तं नृपः । अन्येषामपि भूपानां ददौ सन्मानमुत्तमं ॥४३॥ समेतानां महीशानां प्रत्ययोत्पदनाय सः । वनश्रृंगारसामग्री, निष्पादयितुमादिशत् ॥ ४४ ॥
મનુષ્યા અને પક્ષીએના વિશ્રામરૂપ યથા નામવાળા વટપુરનગરના રાજા હેમથની અંતઃકરણની (હું ત્યાં આવ્યા ત્યારે) ભકિત અને આગતા સ્વાગતાથી હું ખુબ જ પ્રસન્ન થયા છું. તેથી મારા પ્રાણથી પણ અધિક તમને ચાહું છુ. તમે મારા પરમપ્રિય મિત્ર છે. તેથી તમારામાં અને મારામાં મનથી પણ હું કોઇ ભેદ રાખતા નથી. મારી સમસ્ત વસ્તુ તમને આધીન છે. તેવી રીતે તમારે પણ સમજવું. બીજો કોઇ વિકલ્પ કરવા નહી. મારી આજ્ઞામાં રહેલા દરેક રાજાઓને પેાતાની પત્નીએ સહિત વસતઋતુમાં ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે આમ ગ્યા છે. તે તમારે પણુ તમારી પ્રિયા સહિત જલ્દીથી આવવુ. વિલ'ખ કરશે નહી' આ પ્રમાણેના મધુરાજાના પુત્રને હેમથરાજાએ પેાતાની પત્નીને વાંચવા આપ્યા અને કહ્યું: ‘પ્રાણપ્રિયે, મધુરાજાને મારા ઉપર કેટલા બધા પ્રેમ છે.’ કુલાંગના સ્ત્રીએ પતિની આજ્ઞાને સર્વોચ્ચ માને છે. ઈંદુપ્રભાએ પતિની આજ્ઞાથી પત્ર વાંચીને માથું ધુણાવ્યું અને ખેલીઃ- સરળમાણુસ બીજાને પણ સરળ માને છે, પરંતુ આમાં મને મધુરાજાના કપટની ગધ આવે છે. સેવકે ઉપર માલિક રાજાના વધુ પડતા આદરને ચતુર પુરૂષોએ વિનાશનું કારણ સમજવુ. તા સ્વામિત્, હું અલ્પબુદ્ધિ હાવા છતાં મારૂ વચન માના તે। મને અહીંયા મૂકીને આપ ખૂશીથી ત્યાં જાવ. હે નાથ, જો મને સાથે લઈ ને જશે ા માયાવી મધુરાજા તમને કષ્ટમાં પાડશે.' રાણીનું વચન સાંભળીને હેમર્થરાજાએ કહ્યું:હે મૃગલે ચતા, તુ' મહાપુરૂષની નિંદા કેમ કરે છે ? પૃથ્વીતલ ઉપર આ તે મહાન રાજા છે. આપણા પિતા સમાન છે. તારા જેવી તે એની પાસે હજારા દાસીએ છે. માટે દેવી ખાટા તર્કવિતક કરીને ભય ના રાખ. મારી સાથે ચાલ. સૌ સારૂ થશે.' આ પ્રમાણે કહી ઈંદુપ્રભાને સાથે લઈ ને હેમરથરાજાએ અપશુકના થવા છતાં અચેાધ્યા તરફ પ્રયાણ કર્યું . હેમરથ રાજાને આવેલા સાંભળીને કપટથી મધુરાજા સામે ગયા. ઠાઠમાઠથી નગરમાં પ્રવેશ કરાવીને પેાતાના મહેલની સમીપે તેના ઉતાર। આપ્યા. ‘ખરેખર કામીપુરૂષો સ્ત્રીઓ માટે શું શું ના કરે' ? વિશ્વાસ બેસાડવા માટે ખીજા રાજાઓને પણ મહેલ વિગેરે આપીને તેઓનું સન્માન કર્યુ અને ઉદ્યાનને શણગારવા માટે હુકમ કર્યાં.
यत्पुरा वर्णितं भूषा – ज्ञया तत्सेवकैरपि । श्रीकं प्रवत्र - तोरणैस्तद्वनं कृतं ॥४५॥ કુન્નુમાનાં મુગંધીનાં, નહાનાપિ દાળિાં ! વર્ષોન ક્ષમા તંત્ર, સિત્તા સેવા યૈઃ ।।૪૬।। वापीनां दीर्घिकाणां च विश्वेषां सरसामपि । प्रभूतैः सुरभिद्रव्यै — सितानि जलान्यपि ॥४७॥ भूषणैः पट्टकूलैश्च पादपाः परिधापिताः । रामा इवेति चारामाः, सुशोभां दधिरे तनौ ॥४८॥ श्रुत्वा शृंगारितं सर्व, वनं सांतःपुरो नृपः । सकांतैः सह भूकांतैः क्रीडां कर्तुमगाद्वने ॥४९॥ भूपालस्य पुरो रम्यं, ढौकनं क्रियते बुधैः । पादपैरिति कान्तानि, पत्रपुष्पफलान्यधुः ॥५०॥
Page #299
--------------------------------------------------------------------------
________________
શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
आगतस्य महीशस्य, पुरस्तै रेव पादपैः। पत्रैः पुष्पैः फलैश्चक्रे, प्राभृतं निजभक्तये ॥५१॥ मधोः समागमाद् भूपा, वनस्य वर्धतेऽधिका । द्वेधापीति मधोोंगे, ववृधे तस्य साद्भुता।।५२।। तत्र वापीजलैश्चारु–श्रीखंडकुंकुमान्वितैः । सुवर्णश्रृंगिकां भृत्वा, केलिं चकार पार्थिवः ॥५३॥ भूविभ्रमविधात्रिभिः, सर्वाभिरंगनालिभिः । समं अंतःपुरेणापि, सोऽरमत व्यवहारतः ॥५४॥ तथापींद्रप्रभाविप्र-योगादितो महीपतिः । रममाणो वसंतेऽपि, मानसे रतिमाप न ॥५५॥ भूपाला अप रे ये ये, समं सौवमृगीशा। क्रीडां कृत्वा वसंतस्य, मेनिरे सफलं जनुः ॥५६॥ मासमेकं वसंतस्य, कृत्वा क्रीडां नृपैः सह । मधुराजा समायातो, मंदिरं सपरिच्छदः ।।५७॥ समागत्यात्मनः सद्म, सकलबान क्षमाभृतः । दत्वा भूषणवस्त्राण्यौ-चित्येन विससजे सः ।।५८॥
રાજાની આજ્ઞાથી સેવકે એ રંગબેરંગી વસ્ત્રોના મંડપ, તેમજ ધ્વજા પતાકા અને તોરણે વડે વનને શણગાયું, સુગંધી પુપિ યુક્ત સુગંધી જલને છંટકાવ કર્યો. સુવાસિત દ્રવ્યથી વાસિત જલથી પરિપૂર્ણ વાવડીઓ તેમજ સરોવરો બનાવ્યાં આભૂષણો અને વસ્ત્રો વડે સ્ત્રીઓની જેમ વૃક્ષની શેભા કરી. આ પ્રમાણે સુશોભિત બનેલા ઉઘાનમાં બધા રાજાઓની જેમ મધુરાજા પણ પિતાના અંતઃપુર સહિત ક્રીડા કરવા માટે આવ્યા. પતિપુરૂષોએ રાજાની આગળ મનોહર એવાં ભટણાં કર્યા. વૃક્ષોએ પણ પિતાની ભક્તિ બતાવવા માટે રાજાની આગળ પત્ર પુષ્પ અને ફળોનાં જાણે ભેંટણા કર્યા ન હોય! મધુરાજા અને મધુમાસ (વસંતમાસ) બંનેના સમાગમથી વનની શોભા અદ્દભુત ખીલી ઉઠી. હાવભાવ અને કટાક્ષ કરતી એવી પિતાની રાણીઓ સાથે વ્યવહારથી મધુરાજા ચંદન કુંકુમયુક્ત સુગંધી જલથી સુવર્ણની પીચકારીઓ ભરીને કીડા કરતા, પરંતુ ઈદુપ્રભાના વિયેગથી કીડા કરવા છતાં વસંતઋતુમાં પણ તેને આન દ આવતા નથી બીજા બીજા રાજાઓ પોત પોતાની રાણીઓ સાથે વસંતક્રીડા કરીને પિતાના જન્મને સફલ માનતા. આ પ્રમાણે એક મહિના સુધી ઉઘાનમાં વસંતક્રીડા કરીને પરિવાર સહિત રાજાઓની સાથે મધુરાજા અયોધ્યામાં આવ્યા રાણીઓ સહિત બીજા રાજાઓને આભૂષણ વસ્ત્રો આદિ આપી ઉચિત સન્માન કરી વિસર્જન કર્યા.
प्रोचे हेमरथं राजा, भवतस्तव योषितः । उचितं भूपणं मित्र, निष्पन्नं नास्ति सांप्रतं ।।५९।। विलंबे कार्यमाणे तु, मया प्राज्यहितैषिणा । देशं विनाशयिष्यंति, तव प्रत्यर्थिनो नृपाः ॥६॥ तेन त्वमधुना गच्छ, स्वच्छातुच्छमतिस्थितिः । अन्येभ्यो वैरिभूपेभ्यो, रक्ष देशं त्वमात्मनः।।६१॥ देवीमिंदुप्रभामत्र, विमुंच प्राणवल्लभां। भूषणं कारयित्वाहं, तस्या दास्यामि हस्तयोः ।।६२॥ अद्यापि कार्यमाणं त-द्विशेषेणास्ति भूषणं । समीपे स्वर्णकारस्य, निगद्यते मया ततः ॥६३॥ एवमेवास्तु ते स्वामिन् , वचनं सौख्यसूचकं । वदित्वेति हेमरथः, स्वस्त्रीपार्श्वे समाययौ ॥६४॥
Page #300
--------------------------------------------------------------------------
________________
સગ-૮
आगत्य दयितापार्श्व, कथयामास भूपतिः । गच्छाम्यहं स्वके देशे, मुक्त्वात्र त्वामपि प्रिये॥६५॥ योग्यं निष्पादितं नास्ति, परिधानार्थमावयोः । भूषणं मधुभुपेना-द्यापि निगद्यते ततः॥६६॥ यदा त्वां भुषणं दत्वा, प्रेषयेन्मधुपार्थिवः । सौविदल्लैः समं वीरैः, समेतव्यं त्वया तदा ॥६७॥ श्रुत्वेतींदुप्रभा दुःख-पूरसंपूरिताऽवत् । अभाग्यं प्रकटीभूत-मस्ति नाथ ! तवाधुना।।६८॥ यत एकाकिनी पत्नी. मां मुक्त्वा प्राणवल्लभ । राज्यं भोक्तुं गृहे यासि, प्रभूतसुखलिप्सया।।६९॥ यद्यत्र मां विमुच्य त्वं, निजगेहं गमिष्यसि । स्थापयिष्यति दुष्टात्मा, स्वकलत्रेषु तयं ।।७०॥ तदा हेमरथोऽवोच-त्मावादीदशुभं वचः । त्वच्चित्ते कल्पना याह-इन ताङमधुभूपतेः।७१। यदायमावयोगेंह-माकारितः समागतः । तदावाभ्यां कृता भक्ति-स्तेन प्रीतिं करोत्ययं।७२॥ इत्थमेव विदित्वायं, स्नेहं दर्शयतीत्यलं । ततस्त्वया न कर्तव्या, चिंता चित्ते मनागषि ॥७३॥ भा पुनः पुनः प्रोक्ते, स्वीकृतं वचनं तया । विमुच्य सोऽपि तां तत्र, चचालाशकुनेष्वपि॥७४॥
હેમરથ રાજાને બેલાવીને કહ્યું -મિત્ર, તમારા અને તમારી પત્ની માટે ખાસ આભૂ પણ બનાવવા માટે આપ્યા છે, પરંતુ હજુ સુધી તૈયાર થયા નથી. ઘેડ વિલંબ થશે. તેમ છતાં મારે તમારું હિત જેવું જોઈએ. તમે અહીંયા વધુ રોકાવો તે તમારા શત્રુઓ દેશને વિનાશ કરે. અને રાજ્યભંગ થાય. તે કારણે પવિત્ર બુદ્ધિવાળા હે મિત્ર, તમે હમણાં જાવ અને શત્રુરાજાએથી પોતાના દેશનું રક્ષણ કરો. તમારી પ્રાણવલલભ દેવી ઈદુપ્રભાને અહી યા મૂકે. આભૂષણો કરાવીને તેને તમારા હાથમાં સોંપીશ. આજે પણ મેં તપાસ કરાવી પરંતુ સુવર્ણ કાર કહે છે કે “સારી કારીગરીનાં બનાવવાના હોવાથી થોડે સમય લાગશે. તો હેમરથ મને લાગે છે કે તમારે વિલંબ કરવા જેવું નથી.” હેમરથે કહ્યું -“સ્વામિન, આપે મારા સુખને માટે જે કહ્યું તે બરાબર છે. મારે જલદી જવું જોઈએ.” આ પ્રમાણે રાજાને કહીને હેમરથરાજા ઈદુપ્રભા પાસે આવ્યા, અને કહ્યું –દેવી આપણા દેશની રક્ષાને માટે મધુરાજાએ તને અહીં મૂકીને મને જવાની આજ્ઞા આપી છે. આપણા બંને માટે ખાસ આભૂષણે બનાવવા માટે આપ્યા છે. પરંતુ હજુ તૈયાર થયાં નથી. આજે પણ તપાસ કરાવી. તેથી આભૂષણો આપીને મધુરાજા તને આપણું પરાક્રમી એવા કંચુકીઓની સાથે વટપુર મોકલી આપશે. તું જરાયે ચિંતા કરીશ નહી.”
આ સાંભળીને સબ્ધ થયેલી ઇંદુપ્રભા દુઃખપૂર્વક બેલી - હે નાથ, તમારું દુર્ભાગ્ય પ્રગટ થયું લાગે છે. મને એકલી મૂકીને તે પ્રાણવલમ! તમે રાજ્ય ભોગવવા માટે ઘેર જાવ છો? તમને ખબર નથી, પણ હું સાચું કહું છું મને મૂકીને તમે જશે તો આ દુષ્ટ રાજા મને પોતાની પત્ની બનાવશે. માટે કંઈક સમજે. આમ ના જવાય.” ત્યારે હેમરથે કહ્યું – પ્રિયે તું જેવી કલ્પના કરે છે, તે અ રાજા નથી. તેને માટે આવું અશુભ ન
Page #301
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
વિચાર. આપણે ત્યાં આવેલા ત્યારે આપણે તેમનું સન્માન-ભક્તિ કરેલી તેથી આપણા ઉપર પ્રીતિ કરે છે. બાકી આવા મહાન, રાજવીના મનમાં આવું કંઈ જ ના હેય. આ તે તેમને આપણા ઉપર પવિત્ર સ્નેહ છે, માટે તારે તારા મનમાં જરાયે ચિંતા કરવી નહી તેમ છતાં ઈંદુપ્રભાએ પિતાના પતિને વારંવાર આજીજી કરવા છતાં હેમરથે ચેડા રક્ષક અને દાસી સાથે દુખભાને ત્યાં મૂકીને અપશુકને થવા છતા વટપુર તરફ પ્રયાણ કર્યું. हेमरथे महीपाले, प्रस्थिते स्वपुरं प्रति । उवाच मधुभूपालो, मंत्रिणं स्मरपीडितः ॥७५।। हेमरथस्त्वितोऽचाली-न्मया संतोषितो भृशं । धीसख त्वं ममोपांत-मिंदुप्रभामथानय ॥७६॥ मंत्र्यवोचन्महीपाल, यावत्समेति शर्वरी । विधाय चेतसो दाढर्थ, तावत्त्वया प्रतीक्ष्यत ॥७७॥ प्रधानवचनं श्रुत्वा, मोदमानो महीपतिः । स्वकीयकामनासिद्धि, जानन् सुखेन तस्थिवान्।।७८॥ मधाविंदुप्रभायोगो, निशायां शर्मणे भवेत् । इतीवास्तमितो भानु-रुभयोविघ्नभीतितः ॥७९॥ अथवा परकामिन्या, समं रिरंसया निशि । लुपत्येष कुलाचारं, भूपोऽपीति गतोऽर्यमा ॥८॥ संकोचितानि वक्त्राणि, सरसीषु सरोरुहैः । दुःखादिव परित्यक्ता, क्रीडा विहंगमैरपि ॥८१।। मय्यस्ति क्षणिको रागः, पंचवर्णात्मको यथा । तथा सांसारिको ज्ञेयः, संध्येत्यदर्शयन्मधोः ८२॥ तत्स्वरूपं समीक्ष्यापि, तेन भूपेन चेतसः । लग्नोरागो विमुक्तो न, दुर्मोच्यः कामिनां स हि।८३। संध्यारागोपमं रागं, संसारिकं समीक्ष्य यः । मोहमाप्स्यति कालिम्ना शीघ्रं तस्य भविष्यति ।८४॥ इति दर्शयितुं राज्ञः, समेतेव विभावरी । कामिनां, कामवाणानां प्रसरप्रविधायिनी ॥८५॥ दुःखितं विरहवद्भि-मुदितं तस्करैनैरः । धूणितं लोचनाभ्यां च, प्रसृतं तामसोत्करैः ॥८६॥ नभोमरकतस्थालं, भृत्वोद्यत्तारकाक्षतैः । वर्धापयितुमायाता, स्वामिनं शशिनं निशा ।।८७॥ यथा यथा शशांकेशो-दयोऽजायत पुष्करे । तथा तथा मधुक्ष्मापः स्मरवाणैरपीडयत ॥८८॥ प्रजल्पितुमशक्तोऽपि, जजल्प धीसखं नृपः । कथं समानये द्याप्यमात्येंदुप्रभा स्त्रियं ॥८९॥ मंत्रिणा भूपवाक्येन, प्रथमे प्रहरे निशः। दूती संप्रेषिता पार्श्वे, पत्न्या हेमरथेशितुः ॥९॥ गत्वा तदंतिके साप्य-बोचन्मधुरया गिरा । इंदुप्रभे यदुक्तं ते, मधुभूपेन तच्छृणु ॥९१॥ जगाद सापि भो दूति, यदुक्तं मधुभूभुजा । उपविश्यात्र सौख्येन, निशंक वदतान्मम ॥९२॥ इत्युदिते तया दूती, जजल्प विनयान्विता । मार्गात्ते पतिना दूतः, प्रेषितोऽस्ति मधुप्रभोः ॥९३॥ मया साकं दृढा मैत्री, यौष्माकीना भवेद्यदि।मज्जाया द्राक् तदा प्रेष्या, भूषयित्वा सुभूषणैः ॥१४॥ दूतेन सह ते भा, प्रोक्तमस्तीति भूरिशः । तेन श्रीमधुभूपाल—स्त्वामाकारयति द्रुतं ॥१५॥ प्रमदानां स्वकीयानां, तवापि च मृगेक्षणे । भूषणानि च वस्त्राणि, नृपोऽद्य निशि दास्यति ॥९६॥ प्रदाय तव नाथस्य, समीपे प्रातरादरात् । प्रेषयिष्यति भूपाल-स्ततस्त्वमेहि सत्वरं ॥९७॥
Page #302
--------------------------------------------------------------------------
________________
સગ-૮
૨૯૫
दूतीवाक्यं समाकर्ण्य, क्षोभनाप्रविधायकं । व्यचितयन्मनस्येवं, सा विषादसमन्विता ॥९८॥ कामिनीनां कुलीनानां, स्वभर्तृबद्धचेतसां । निशायामन्यमर्त्यस्य, न गेहे गमनं वरं ॥१९॥ भूपोऽयमबलाहं तु, यास्याम्यस्य गृहे यदि । त_यं मां कलत्रत्वं, प्रापयिष्यति निश्चयात् ॥३०॥ अनेनाकारिता यहि, नाहं यास्यामि सर्वथा । प्रभूतं प्राप्स्यति द्वेषं, भतुर्यदा ममोपरि ॥१॥ अयं न ज्ञायते द्वेषात् , किं किं कष्टं करोति मे।एकशोऽहं ततो यामि, यद्भावि तद्भविष्यति ॥२॥ इति संचिंत्य मुंचती, निश्वासान् प्रबलान्मुखात् । दूतीभिः कतिभिः सार्ध, जगाम नृपसम सा ॥३॥ आयांती परिवारेण, ज्ञाता यावन्महीभुजा । तावत्सप्तमी भूमि-मारूढो व्यपदेशतः ॥४॥ समस्तमपि संस्थाप्य, परिवारमधोभुवि । उपर्ये काकिनी दूत्या, नीता सेंदुप्रभांगना ॥५॥ ऊभयोरपि संयोग, हर्षविषादकारकं । मेलयित्वा गता दूती, कृतार्थिनी निकेतनं ॥६॥
આ રીતે હેમરથ રાજાને વિદાય કરીને કામથી પીડાતા મધુરાજાએ મંત્રીને બોલાવીને કહ્યું : “મંત્રી, હેમરથને મેં સંતેષ આપીને વિદાય કર્યો. હવે મારી પાસે ઈંદુભાને લઈ આવ.” મંત્રીએ કહ્યું –“મહારાજા, રાત પડવા દો. ત્યાં સુધી આપ દૌર્ય ધારણ કરીને રાહ જુવો. મનમાં શાંતિ રાખો.” મંત્રીનાં વચનથી ખૂશ થયેલા રાજાએ પિતાની ઇચ્છાપૂતિની કલ્પના કરી સુખપૂર્વક દિવસ વ્યતીત કર્યો. “મધુ અને ઇંદુભાને સંગ રાત્રિમાં સુખપૂર્વક થાઓ.” એમ માનીને જાણે સૂર્ય અસ્ત થયો ન હોય. અથવા પરસ્ત્રીની સાથે આ રાજા રાત્રિમાં ક્રીડા કરશે અને પિતાના કુલાચારનો ભંગ કરશે. તેથી જાણે રાજાનું મુખ જેવા ના માગતા હોય, માટે સૂર્ય અસ્ત થઈ ગયું હશે? અથવા રાત્રિમાં પાપાચરણ થવાના કારણે જાણે સરોવરમાં કમલેએ મુખ સંકચિત કરી નાખ્યા, અને પક્ષીઓએ પત કીડા ઓને ત્યાગ કર્યો. “મારા અસ્તિત્વમાં જેમ પાંચ વર્ણનો રાગ ક્ષણિક છે, તેમ સાંસારિક સુખ પણ ક્ષણિક છે એમ મધુરાજાને જણાવવા માટે સંબા ખીલી ઉઠી ન હોય ! સંધ્યાના રાગ સમાન ક્ષણિક સાંસારિક સુખને જાણવા છતાં જે લોકો મોહમાં મસ્ત બને છે, તેના પરિણામે જીવન કાળમેશ બની જાય છે, આ પ્રમાણે રાજાને જાણે પ્રતિબોધ કરવા માટે પૃથ્વી ઉપર ચારે બાજુ અંધકાર ઉતરી આવ્યો અર્થાત્ કામી પુરૂને કામબાણથી વિહૂવળ કરતી રાત પડી. રાત્રિ થવાથી દુઃખી એવા વિરહીજનની જેમ ચોર લુંટારાઓ પણ ખૂશ થયા. અર્થાત્ બંને આંખને ઘેરતો અંધકાર ચારે બાજુ પ્રસરી ગયે. તારાઓ રૂપી અક્ષત વડે આકાશરૂ પી મરકત મણને થાળ ભરીને રાત્રિરૂપી પ્રિયા જાણે પિતાના પતિ ચંદ્રને વધાવવા માટે આવી ના હોય ! આકાશમાં જેમ જેમ ચંદ્રને ઉદય વધતું જાય છે તેમ તેમ મધુરાજા કામદેવના બાણથી પીડાતો જાય છે, બોલતા સંકોચ થવા છતાં પણ મધુરાજાએ લજજાને ત્યા કરી મંત્રીને કહ્યું -“મંત્રી, હજુ સુધી ઈદુપ્રભાને કેમ લાગે નહી?” રાજાના કહેવાથી ના છૂટકે મંત્રીએ રાત્રિમાં હેમરથ રાજાની પત્ની ઈંદુ પા પાસે એક દૂતી (સ દેશે.
Page #303
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
લઈ જનારી)ને મોકલી તેણીએ જઈને મધુરવાણીથી ઈદુપ્રભાને કહ્યું - ઇંદુપ્રભા મધુરાજાએ તમને સંદેશો કહેવડાવ્યું છે તે સાંભળે.” ત્યારે ઈદુભાએ કહ્યું – દૂતી, જે સંદેશે કહેવાનો હેય તે સુખેથી નિઃશંકપણે કહે.” દૂતીએ વિનયપૂર્વક કહ્યું -રસ્તામાંથી તમારા પતિએ મધુરાજાની પાસે એક દૂત મેકલીને કહેવડાવ્યું છે કે, “રાજન, મારી સાથે આપને મૈત્રી સંબંધ ગાઢ હોય તે આભૂષણથી શણગારી મારી પત્નીને જલદીથી મોકલી આપે. આ પ્રમાણે દૂત મારફત વારંવાર કહેવડાવ્યું છે, તેથી મધુરાજા હમણાં ને હમણાં તમને બોલાવે છે. તમારા અને તમારા પતિના વરે તેમજ આભૂષણે આજે રાત્રિએ તમને આપશે.” ક્ષેભકારી દૂતીનું વાક્ય સાંભળીને વિષાદ પામેલી ઈદુપ્રભા મનમાં વિચારવા લાગીઃ-પિતાના પતિની અનુરાગિણી એવી કુલવાન સ્ત્રીઓને રાત્રિમાં અન્ય પુરૂષના ઘેર જવું જરાપણ વ્યાજબી નથી. એ રાજા છે ને હું અબળા છું. રાત્રિમાં તેની પાસે જવાથી તે જરૂરી મારી સાથે પત્ની તરીકેનો વ્યવહાર કરશે. એણે બોલાવી છે, ને હું જે ના જઉં તો મારા પતિ ઉપર ઘણે દ્વેષ કરશે. અને આ દ્વેષનું પરિણામ શું આવે અને કેવા કેવા કષ્ટો સહન કરવો પડે. તે તે જ્ઞાની જાણે, ખેર, જાઉ. જે થવાનું હશે તે થશે.” એમ વિચારી નિસાસા મૂકતી ઈંદુપ્રભા પિતાની કેટલીક દાસીઓને સાથે લઈ રાજમહેલમાં ગઈ. ઈદુપ્રભાને પરિવાર સહિત આવતી જાણને મધુરાજા વ્યવહારપૂર્વક સાતમે માળે પહોંચી ગયે. બધા પરિવારને નીચે રાખીને દૂતી એકલી ઈદુપ્રભાને સાતમે માળે લઈ ગઈ હર્ષ અને વિષાદ કરનાર બંનેને સંગ મેળવી આપીને કૃતાર્થ થયેલી દૂતી પોતાના સ્થાને ચાલી ગઈ
प्रायः स्युयौवनान्वीता, ये मां योषितोऽथवा संस्थिताः समुदायेषु, ह्यात्मानं रक्षितुं क्षमाः ॥७॥ अहमेकाकिनी भूपोऽप्ययमेकाकी वर्तते । अस्मिन् विकलितेऽथात्मा, रक्षिष्यते मया कथं ?॥८॥ चिंतयंतीति भूपालं, विजनस्थानमाश्रितं । एकाकिनं समालोक्य, सा बभूव भयद्रुता ॥९॥ दुष्टव्याघ्रसमीपे तु, स्थिता गौरिव बिभ्यती । लज्जया सा कुलस्त्रीव, नेशाभिमुखमैक्षत ॥१०॥ तावदादाय पाणिभ्यां, कामाकुलेन भूभुजा।शय्याया ऊपरि स्नेहात् , स्थापिता सा विलासिनी ॥११॥ तथापि किंचिदाचख्यौ, न सा स्नेहलया गिरा। चाटुभिर्वचनैर्भूप-स्तां मोहयितुमभ्यधात् ॥१२॥ तारुण्यपुण्यलावण्या, भूरिद्रव्यसमन्विताः । प्रायो मांश्च कामिन्यो, न मिलंति कदाचन ॥१३॥ मिलितेष्वपि तेष्वस्ति, सुरतावसरश्च न । तस्मिन् प्राप्ते त्रपां कुर्यात्तन्मूखत्वं महत्तमं ॥१४॥ तद्विमुच्य त्रपां शीघ्र, रमस्व त्वं मया समं।आगच्छागच्छ मत्क्रोड–भागमलंकुरु द्रुतं ॥१५॥ हेमरथाभिधो यस्ते, महीशः प्राणवल्लभः । ममैवानुचरः सोऽस्ति, प्रेष्यवत्प्रेषणोचितः ॥१६॥ देवि त्वमपि दक्षासि, विजानासि हिताहितं । मुक्त्वा विषादमानंद-स्थाने स्वीकुरु मद्वचः।।१७॥ स्वीकृत्य वचनं माम-कीनं प्रेमप्रवर्धनं । अंतःपुरे मदीये च, पट्टराज्ञी भव प्रिये ॥१८॥
Page #304
--------------------------------------------------------------------------
________________
सर्ग-८
२८७
1
कलावता मनुष्येण, रूपिणा धनिना सह । एकांते मिलने जाते, प्रायो द्रवंति योषितः ||१९|| कामातुराणि वाक्यानि, समाकर्ण्य महीपतेः । स्वचित्ते धैर्यमालंन्य, जगादेंदुप्रभा नृपं ॥ २०॥ परस्त्रीसंगतो लोकापवादो भवति क्षितौ । परस्त्रीतो मिथो वैरं, मित्रेष्वपि प्रवर्ध ॥२१॥ परस्त्रीसंगमाभावा—न्मनस्तापो निरंतरं । परस्त्रीतः शरीरस्य, बलक्षयः प्रजायते ॥२२॥ विश्वासो न विधातव्यो, मनुष्येण विवेकिना । स्वकीयानामपि स्त्रीणां, विशेषतः परस्त्रियः ॥ २३ ॥ राज्यभ्रंशः परस्त्रीभ्यः, परस्त्रीभ्यो धनक्षयः । कुल्यानामपि मर्त्यानां भवेत्कुलकलंकिता ||२४|| परस्त्रीसंगमो लाके, गदितो नरकप्रदः । किं तत्र क्रियते वांछा, त्याज्याऽन्यस्त्री हि पंडितैः ॥ २५॥ कुत्राप्यकर्णितं नाथ, पानीयाद्वह्निसंभवः । मेघादंगारवृष्टिश्च कर्कटीभक्षणं वृतेः ||२६|| आदित्यात्तामसोद्भूतिरुष्णता शशिनः करात् । भूभारं किं त्यजेच्छेषो, मर्यादामंबुधिश्च किं । २७ ।। भवेयुर्ये महीनाथा —स्ते परस्त्रीपराङ्मुखाः । मर्यादां न विमुंचति, किं प्रारब्धं त्वया विभो ।। २८ ।। चक्रवाकी समीहेत, स्वं चक्रवाकमेव हि । मेघमेव तडिच्चंद्र - मेव वा चंद्रगोलकां ॥ २९ ॥ कुलीना या भवेत्कांता, सा स्वकीयं पतिविना । न वाञ्छति स्वके स्वांते, मर्त्यमन्यं कदाचन । ३० वहुधेत्युपदेशानां वाक्यानि प्राचिरे तया । तथापि विषयाणां च न स्पृहा व्यरमन्मधोः ||३१|| महतामपि मेघाना - मूषरे वर्षणं यथा । यथा दुग्धसितापान - माराधितस्य भोगिनः ||३२|| वैश्वानरे हविः क्षेप, ज्वरितस्याज्यभोजनं । खले यथोपकाराः स्यु- स्तथा तस्यापदेशका ||३३|| समाकर्ण्य तदीयानि, वचनानि महीपतिः । मनोभूमार्गणैर्विद्ध – चिंतयामास मानसे ||३४|| इयमेकाकिनी चास्ति, त्वहमध्येका कितां भजन् । त्रियामावसर श्रेड – उसमयो न मिलिष्यति ॥ ३५ ॥ विवर्णेभ्योऽपि मूर्खः स, पशुभ्योऽप्यधिक: स च । आत्मनः समयो येन, संसारे नोपलक्षितः ||३६|| समये जनितं कृत्य–मखिलं सौख्यहेतवे । यत्कृतं समये नैव तत्प्रांतेऽनुशयाय च ॥३७॥ ततो यथा तथा वेगा — दनया सममेकशः । विहाय सर्वथा व्रीडां, कामक्रीडां करोम्यहं ||३८|| विमृश्येति च भूपालो – ऽनंगपीडावशानुगः । रेमे बलात्तया सत्रा राज्ञा सा किंहि शक्नुयात् ॥ ३९ ॥ मद्भवितव्यतायोगा—द्यद्भावि भूतमेव तत् । अनेनैव समं भर्तृ – संयोगो भवतादथ ॥४०॥ विमृश्येति द्वितीयस्यां निशायां स्वयमेव सा । तेनामा रमयामास स्त्रियो हि कामविह्वलाः ॥ ४१ ॥ तृतीयायां त्रियामायां सा क्रीडद्वीडयोज्ज्ञिता । वांच्छंत्येव स्त्रियः प्राय, उच्च मुच्चे हि पुरुषं ॥ ४२ ॥ हावभावै विलासैश्र, विभ्रमै भ्रमकारिभिः । राजानं रंजयामास, कलाभिः सा निरंतरं ||४३|| विनोदैर्हास्यवार्ताभि—रार्यागाथाकथादिभिः । गीतैर्नृत्यैश्च वादित्र - वादनैस्तमरंजयत् ॥ ४४ ॥ पुरातन्य समस्ता या, अवगणय्य योषितः । तामग्रमहिषीत्वेन, भूपोऽप्यस्थापयद् गुणैः ॥ ४५ ॥
1
३८
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
आरामे पादपै रम्ये, विशाले दीर्घिकाजले । पर्वते वितते रंतु, यत्र यत्र व्रजेन्नृपः ॥४६॥ तत्र तत्र समादायें-दुप्रभामेव कामिनीं । केवलं तद्गुणासक्तो, गच्छति क्षितिनायकः ॥४७॥ एकपक्षा भवेत्प्रीति–ने सुखाय मनीषिणां । तन्मयो मधुरप्यासी-दिदुप्रभापि तन्मयी ॥४८॥ पाणिगृहीतकांताक, इव प्रावर्तत प्रभुः। विवाहवृत्तभत्रीवें-दुप्रभापि च वल्लभा ॥४९॥ अन्योन्यनिविडप्रीति-भवनेन निरंतरं । तौ द्वावपीहितै गै-जानीतां जनुर्वरं ॥५०॥
યુવાન સ્ત્રી-પુરૂષે સમુદાયમાં રહ્યા હોય તે પ્રાયઃ પિતાનું રક્ષણ પણ કરી શકે છે. પરંતુ એકાંતમાં પ્રાયઃ વિચલિત થઈ જતાં વાર લાગતી નથી હું એકલી, રાજા એકલે ! આવા એકાંત સ્થળમાં હું મારું રક્ષણ કેવી રીતે કરી શકીશ ?' એકાંતમાં રહેલા મધુરાજાને જોઈને ભયથી વિહ્વળ થઈ ગયેલી ઈદુપ્રભા પૂજવા લાગી કૂર વાઘની સામે રહેલી ગાયની જે રિથતિ થાય તેવી સિતિ અનુભવવા લાગી. કૂળવાન સ્ત્રીની જેમ લજજાથી રાજાની સામે પણ ના જોયું, ત્યારે કામાતુર બનેલા રાજાએ ઉઠીને તેના બે હાથ પકડી નેહથી પલંગ ઉપર બેસાડી અને તેને મોહિત કરવા માટે અનેક પ્રકારના ચાટુ વચનેથી લલચાવી છતાં ઈદુપ્રભા એક શબ્દ પણ બોલી નહી, ફરીથી મધુરાજાએ તેને સ્નેહપૂર્ણ વચનથી કહ્યું – “દેવી, રૂપ, લાવણ્ય, વૌવન, ધન, સંપતિ, રજવ, આદિ બધી વસ્તુ પ્રાયઃ કરીને સ્ત્રી-પુરૂષને મલતી નથી. અને કદાચ મળે તે પણ ભેગને અવસર પ્રાપ્ત થતી નથી. જ્યારે આપણે બંનેને તે બધી જ સામગ્રી પ્રાપ્ત થઈ છે. તે તારૂં પૂર્ણપણું છે કે આ અવસરે તું લજજા રાખે છે. તું શરમ છોડીને મારી સાથે કીડા કર તું જલદી આવ, આવીને મારા બાળાને અલંકૃત કર. | મારી ગોદમાં સમાઈ જા, હેમરથ રાજા તારો પતિ છે, પરંતુ મારે તે તે સેવક છે. તે સેવકને યોગ્ય એની પાસે હોવું જોઈએ. જ્યારે તારા જેવી રૂપવતી-ગુણવતી ચતુર સ્ત્રી એને ત્યાં શોભે નહી. તું તે મારી પટ્ટરાણી થવા માટે સર્જાઈ છે માટે લાભાલામને જાણ આનંદના સ્થાને વિષાદનો ત્યાગ કરી મારૂં કહ્યું માન. શ્રેમને વધારનારૂં મારૂં વચન સ્વીકારી હે પ્રિયે, તું મારી પટ્ટરાણ થા. કલાવાન, રૂપવાન અને ધનવાન પુરૂષ જ્યારે એકાંતમાં મળે છે ત્યારે પ્રાયઃ કરીને સ્ત્રીઓ દ્રવી જાય છે. રાજાના આવા કામાતુર વાકયે સાંભળીને પોતાના ચિત્તમાં ધર્યનું અવલંબન કરીને ઈંદુપ્રભાએ રાજાને કહ્યું –“રાજન્ પરસ્ત્રીના સંગથી દુનિયામાં અપવાદ ફેલાય છે. મિત્રોમાં પરસ્પર વૈરની વૃદ્ધિ થાય છે. નીતર માનસિક સંતાપ રહે છે. અને પરસ્ત્રીના સંગથી શરીર, બળ અને ધનને ક્ષય થાય છે. તેમજ રાજ્યભ્રષ્ટ થવાય છે. કુળવાન મનુષ્યના કુલ કલંકિત બને છે અને પરસ્ત્રીના સંગથી ભવાંતરમાં નરકની યાતનાઓ ભોગવવી પડે છે. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કેઃ “વિવેકી પુરૂષોએ પિતાની સ્ત્રીને પણ વિશ્વાસ કરે નહી, તે પરસ્ત્રીને તે વિશ્વાસ કેમ કરી શકાય? માટે પંડિત પુરૂષોએ કયારે પણ પણ પરસ્ત્રીની ઈચ્છા કરવી જોઈએ નહી. રાજન, જલમાંથી અગ્નિ, મેઘથી અંગારવૃષ્ટિ ઉત્પન
Page #306
--------------------------------------------------------------------------
________________
સંગ-૮
ર૯
થઈ છે? વળી વડે કાકડીનું ભક્ષણ કર્યું છે? સૂર્યમાંથી અંધકાર અને ચન્દ્ર કિરણોમાંથી
જ્યારે પણ ઉષ્ણુતા વષી છે? રાજન, તમારા કુળમાં જે રાજાઓ થઈ ગયા, તે બધા પરસ્ત્રીની પરા મુખ હતા. કયારે પણ મર્યાદાને ભંગ કર્યો નથી. શું શેષનાગ પૃથ્વીના ભારને ત્યજી દે છે? સમુદ્ર કયારે પણ મર્યાદા ઓળગે છે ? તે હે પ્રભો તમે આ શું કરવા માંડ્યું છે? તમને ખબર છે ને કે ચક્રવાકી ચક્રવાકને જ ઇચ્છે છે. વિદ્યુત મને અને ચંદ્રિકા ચન્દ્રને જ ઇરછે છે. તેમ કુલવાન સ્ત્રી પોતાના પતિને જ ઈચ્છે છે. પિતાના પતિ સિવાય મનમાં પણ પરપુરૂષની ઈચ્છા કરતી નથી. તો પરસ્ત્રી એવી મને મેળવીને શું કરશે?” આ પ્રમાણે ઇંદુપ્રભાએ ઘણે ઉપદેશ આપવા છતાં પણ મધુરાજાની વિષયાસક્તિ જરા પણ ઓછી થઈ નહી. બલકે અગ્નિમાંથી ઘી હોમવાની જેમ વિષયવાસના પ્રજવલિત બની. ઉખર ભૂમિમાં પુષ્કારવ મેઘની વર્ષો, સર્પને દૂછ્યપાન, અગ્નિમાં ઘી નાખવું, રોગીને મિષ્ટાન્નનું ભજન અને દુજને ઉપર કરેલો ઉપકાર એ બધુ જેમ નિરર્થક અને વિપરીત પરિણામ આપનાર બને તેમ ઈંદુપ્રભાના ઉપદેશની મધુરાજાને કંઈ જ અસર થઈ નહી. ઉલટું કામથી વધારે વિહવળ બની વિચારવા લાગ્ય:-“આ એક્લી છે અને હું પણ એક છું, વળી રાત્રિને સમય છે. ફરી ફરીને આ એકાંત અવસર મળતા નથી. સંસારમાં મનુષ્ય જે સમયને ના ઓળખે તે તે ખરેખર પશુ કરતાં અધિક બદતર અને મૂર્ખ કહેવાય. અવસરે કાર્ય થાય તે ખરેખર સુખને માટે થાય છે. સમયે કાર્ય કરવામાં ના આવે તો સમય વીત્યા પછી પસ્તાવાનું થાય છે. તો ગમે તેમ કરીને લજજાને ત્યાગ કરી આ સ્ત્રી સાથે એક વખત કામ ક્રીડા કરૂં. એ શું કરવાની હતી ?” આ પ્રમાણે વિચારી કામાતુર બનેલા મધુરાજાએ બળાત્કારે તેની સાથે કામ ક્રીડા કરી. ત્યાર બાદ ઈંદુપ્રભાએ વિચાર્યું. “મારો ભરિવ્યતાને વેગ જ આ હશે. ભલે આ રાજાની સાથે પતિને સંગ થાઓ.” એમ વિચારી બીજી રાત્રીએ પિતે સ્વયં આવી અને મધુની સાથે આનાકાની કર્યા વિના કામ ક્રિીડા કરી. દીજી રાત્રિએ પણ લજજાને ત્યાગ કરી પોતે સ્વયં આવી. આ રીતે હમેશ રાત્રિમાં મધુરાજાની સાથે રહી કામસુખ ભોગવે છે. પ્રાવ: સ્ત્રીઓ ધન, સત્તા અને સંપત્તિવાળા ઉચ્ચ પુરૂષને ઈચ્છે છે. પછી તે ઈંદુપ્રભા હાસ્ય, વિનેદ કથા, વાત, વિનોદ, ગીત, નૃત્ય, સંગીત તેમજ હાવભાવ કટાક્ષ આદિ પિતાની કલા વડે રાજાને એટલા પ્રસન્ન અને ખૂશ રાખે છે કે રાજાએ પિતાની પરણેતર સ્ત્રીઓને અવગણીને ઈદુપ્રભાને અગ્રમહિલી (મુખ્ય પટ્ટરાણી) તરીકે થાપન કરી. ઈદુપ્રભામાં આસક્ત થયેલા મધુરાજા ઉદ્યાનમાં, પર્વતમાં, વાવડીઓમાં તેમજ મને હર બગીચાઓમાં જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ઈંદુભાને સાથે લઈને જ જાય છે. બુદ્ધિશાળી મનુષ્યને એક પાક્ષિક પ્રીતિ સુખને માટે થતી નથી, પરંતુ અહીંયા મધુરાજા અને દુખમાં એકબીજામાં તન્મય બની ગયા છે. મધુ જા ઈદુપ્રભાને પોતાની પાણિગ્રહણ કરેલી સ્ત્રીની જેમ માને છે. જ્યારે ઈંદુપ્રભા પણ
Page #307
--------------------------------------------------------------------------
________________
300
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
પિતાના પરણેતર પતિ તરીકે મધુરાજાને માને છે. આ પ્રમાણે ગાઢ પ્રીતિથી બંધાયેલા એકબીજા લેગ સુખને ભેગવતા પોતાના જન્મને સફળ માને છે. अथेंदुप्रभया साकं, ये मंत्रिसौविदल्लकाः । तत्र मुक्ता अभूवंस्ते, गत्वा हेमरथं जगुः ॥५१॥ स्वामिन्मित्रतया योंगी कृतस्त्वया मधुम्रपः । रिपुभ्योऽपि विशेषेण, रिपुर्जेयस्त्वया स हि।।५२॥ दुरात्मना पुरा तेन, या मैत्री जनिता त्वया । केवलं तव कांतार्थ, सा कापटयेन निर्मिता॥५३॥ यदर्थ विहिता मैत्री, दंभिना मधुभूभुजा। सा कृता सफला तेन, तव स्त्रीरक्षणाद्गृहे ॥५४॥ तन्मुखादिति वृत्तांतं, श्रुत्वा हेमरथोऽवदत् । युष्माभिहस्यते किं वा, यथातथं निगद्यते ॥५५॥ ते प्रोचुर्नाथ ! हास्यस्य, संति स्थानान्यनेकशः।मधुना रक्षिता ते स्त्री, जल्पामः सत्यमेव तत् ॥५६॥ स्वनारीरक्ष णोदंत-माकर्ण्य मूर्छया भुवि । पपात भग्नरथव-द्धमरथोऽतिदुःखतः ।।५७॥ सेवकैः स्वामिनो भक्तैः, शीतलैरुपचारकैः । यावत्सज्जीकृतो भूप-स्तावदूचे स विह्वलः ॥५८॥ सज्जीभवत रे भृत्याः, सन्नाहं परिधीयतां । लंटित्वा सकलायोध्यां, बध्ध्वाऽऽनयत तं मधुं ॥५९॥ कियन्मात्रो भधुर्दुष्टो, यो रक्षति मम स्त्रियं । गत्वा तत्राधुनेवाह, छिनगि तस्य मस्तकं ॥६०॥ व्याकुलं स्त्रीवि योगेन, लपंतमसमंजसं । वलीयांसं मधुं ज्ञात्वा-मात्या हेमरथं जगुः ॥६१॥ नाथ त्वत्तो मधुक्ष्मापो,बलेन व तेते महान् । ततो ग्राह्यं शनैवैरं, प्रलापर्ने प्रयोजनं ॥६२॥ सत्यान्यमात्यवाक्यानि, जानन् हेमरथो हदि । संस्थितो मौनमालंज्य, लुंटिताशेषवस्तुवत्॥६३॥ स्भारं स्मारं प्रियादुःख, हृद्यजत्रं नृपोऽभवत् । वातुलः क्रमतस्तेन, वैकल्यं चोररीकृतं ॥६४॥ वैकल्येनाभवत्तेन, ग्रथिलः पार्थिवोऽप्यसौ । ततो गायति रागेण, कदाचिद्रोदिति स्वयं ॥६५॥ कदाचिद्धसति स्वैरं, शे ते कदाचिदालये। कदाचिच्च सभामेति, नायात्यपि कदाचन ॥६६॥ हा प्रिये क्व ग तासि त्वं, हा प्रिये किं न जल्पसि । हा प्रिये भ्रविकारांश्च, कथं दर्शयसि न मे॥६७॥ हा प्रिये जल्पिता त्वं न, कदापि मौनमाश्रयः । मम स्नेहपरीक्षार्थ, सांप्रतं किं ब्रवीषि न ॥६८॥ देवानां या भवेदेव, सातत्यान्मनसापि च । मिलेद्देव्यपि सुभ्र त्वं, कथंचिदपि नो मिलेः॥६९।। प्राणेभ्योऽप्यधिक मेऽभू-स्त्वमेंदुप्रभे प्रियोस्थिता प्रच्छन्नवृत्त्या किं, दक्षता कलितापि च ॥७०॥ संति प्राणास्त्वदायत्ताः, किं न जानासि का विदे।त्वां विना ते कथं देहे, स्थास्यति मम मानिनि ॥७१॥ त्वां विना नगरं शून्यं, त्वां विना मंदिरं पुनः । त्वां विना हृदयं शून्यं, त्वां विना च वर्षमम ॥७२॥ शून्या त्वया विना शय्या, दीर्घा रात्रिस्त्वया विना।अन्नपानरुचिर्नास्ति, दिवसेऽपि त्वया विना ॥७३॥ मया तवापराद्ध किं, विरुद्धं यदिवोदितं । देवि त्वं प्रकटीभूय, निवेदय यथास्थितं ॥७४॥ विजानाम्यथवा माम-कीनप्रमादयोगतः । निलये रक्षितासि त्वं, मधुना द्रोहवर्धिना ॥७५॥ वक्त्रेणेदंप्रभेव त्व-मिदुप्रभे हितैषिणि । त्वदेकध्यानलीनं मां, विना तेऽभूत्कथं सुखं ॥७६॥
Page #308
--------------------------------------------------------------------------
________________
સ-૮
૩૦ ૧
1
एवं विलापवाक्यौधै – विलपन्नगराद्बहिः । नृपो ग्रथिलवत्सोऽपि परिभ्रमति सर्वतः ॥७७॥ ग्राथिल्यान्नागरैश्चान्यैः, परित्यक्तो जनैः समैः । मा व्यहार्षीदथैका की, इत्यसौ बालकै वृतः ॥ ७८ ॥ द्रवीकृत्य स्वसूत्रेण, रक्षया छगणोत्थया । स्वशरीरे हासौ कुर्या - द्विलेपनं समंततः ॥ ७९ ॥ वस्त्राणां पत्रपर्णानां, खंडान्यादाय भूतलात् । पर्यधत्त शरीरेऽसौ निवारितोऽपि बालकैः ॥८०॥ वनतो बहुजातीनि, लात्वा पुष्पफलानि सः । चेष्टां कुर्वन्निजे कंठे, हारकल्पनयाक्षिपत् ॥ ८१ ॥ वरेण्यसुरभिस्थाने, प्रबलां धूलिमक्षिपत् । ग्रथिलोऽसौ निजे काये - समंजसं भृशं वदन् ॥ ८२ ॥ મનોમવિશાપેન, વર્ધમાનસ્થ તસ્ય હૈં। વૈવસ્થસ્થાનોવાય, ૩૨ારા નનૈઃ તાઃ ||૮૩|| तथापि तस्य शांतिर्न, समभूद खिलैरपि । लोकैर्मुक्तः स एकाकी, कष्टे हि कोऽपि नो सखा ॥८४॥ कुर्वाणो विविधां चेष्टा- मेकाकी पर्यटन् भुवि । भवितव्यतया मोहा - त्सोऽयोध्यां नगरीं गतः ॥८५॥ स्त्रीणां कदंबकं तत्र, विकलः प्रविलोक्य सः । देवि देवीति कृत्वोच्चै – धावेंदु प्रभाधिया ॥८६॥ अस्मान् समीक्ष्य रे मूर्ख, किं त्वं ग्रथिल धावसि । ताभिः स्त्रीभिर्भणित्वेति, कुटयते लकुटादिभिः ॥८७॥ अस्माकं कामिनीनां किं, त्पं विलग्नोऽसि रे जड । कसामुष्टिप्रहारेण ताडितोऽसौ पुरीनरैः ॥८८॥ स्वकीयकर्मयोगेन यत्र यत्र व्रजेदसौ । तत्र तत्र व्यधुर्लोका, महीयसीं विडंबनां ॥ ८९ ॥ तथापि देवि देवीति — कृतारावः पुरेऽखिले । पर्यटन् सहते कष्टं, पौरलोकविनिर्भितं ॥९०॥
'
ઈંદુપ્રભા મધુરાજાના રાજમહેલમાં રા દિવસ રહેતી. આ પ્રમાણે મધુરાજાની પટ્ટરાણી તરીકે રહેલી જાણીને તેની પાસે મૂકેલા હેમરરાજાના મ`ત્રી, 'ચુકી તેમજ બીજા દાસદાસીએ ઈંદુપ્રભાને ત્યાં જ મૂકીને વટપુરમાં આવ્યા અને હેમરથરાજાને કહ્યું:-સ્વામિન, તમે મઘુરાજાને મિત્રતાના લેખાશમાં શત્રુથી પણ અધિક શત્રુરૂપે ના ઓળખી શકયા. એ દુશભાએ તમારી સ્ત્રી માટે જ તમારી સાથે મિત્રતાના દંભ કર્યાં હતે. એ કટ્ટર દુશ્મન જે કામ ન કરે તેવું કામ આ ૬'ભી રાજારૂપે કયુ છે. આપની પટ્ટરાણી ઇ દુપ્રભાને તેણે પટ્ટરાણી તરીકે રાખી લીધી. મંત્રીના વચન સાંભળીને હેમથે કહ્યું:-અરે, તમે લેકે જેમ તેમ એલીને શું મારી મશ્કરી કરે છે ?' તેઓએ કહ્યું-સ્વામિન્, હાંસી કરવાના ઘણાં છે. અમે માચું જ કહીએ છીએ કે મધુરાજાએ આપની પત્નીને પત્ની તરીકે રાખી લીધી છે.' પાતાની સ્ત્રીને રાખી લીધાના સમાચાર સાંભળીને હેમરથરાજા મૂર્છિત થઈને જમીન ઉપર પડી ગયા. અથવા અતિ દુઃખથી ભાંગી પડયા સ્વામિભક્ત સેવકેાએ શીતલ ઉપચારો વડે સ્વસ્થ કર્યાં પરંતુ હેમરથ ક્રોધ-ઉદ્વેગથી વિલ થઈને ખેલ્યા:- અરે સુભટા, તમે તૈયાર થાએ ! અયે ધ્યા લૂંટીને એ દુષ્ટ મધુને બાંધીને મારી પાસે લાવેા. એ દુષ્ટ મધુ કેણુમાત્ર છે ? મારી સ્ત્રીને રાખવાની તેની શું તાકા ! છે ? હું હમણાં જ ત્યાં જઈને તેનું માથું છેઢી નાંખું.' સ્ત્રી વિયાગથી વ્યાકુળ થઈને જેમ તેમ ખેલતા હેમરાજાને મધુ બળવાન
સ્થાને
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦૨
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
જાણીને મંત્રીઓએ આ પ્રમાણે કહ્યું -સ્વામિન, તમારાથી મધુરાજા મહાબળવાન છે તેથી ધીમે ધીમે કામ લેવાશે. પરંતુ પ્રલાપ કરવાથી કંઈ માત્ર બનવાનું નથી.” મંત્રી કહે છે તે સત્ય છે એમ જાણતા હેમરથ પિતાનું સર્વસ્વ લુંટાઈ ગયું હોય, તેમ શૂનમૂન થઈને રહ્યો. પ્રિયાના દુઃખને નિરંતર યાદ કરતે રાજા અનુક્રમે વિકલ બની ગયું અને વધુ પડતી વિકલતાથી ગાંડે થઈ ગયો. ગાંડપણથી રાજા કયારેક ગાય છે, કયારેક રડે છે, કયારેક હસે છે, કયારેક રાજસભામાં આવે છે, કયારેક મહેલમાં જાય છે. તે કયારેક રાજમહેલની બહાર પડયે રહે છે અને “હા પ્રિયે, તું કયાં ગઈ છે? તું કેમ બેલતી નથી ? મારી સાથે વાર્તાવિને કેમ કરતી નથી? હે પ્રિયે, તું આવ, તારૂં મુખ તે મને બતાવ, શું તું રીસાઈ ગઈ છે તેથી નથી બેલતી? હે દેવિ! તું કેમ મૌન રાખીને બેઠી છે? શું તું મારા સ્નેહની પરીક્ષા કરી રહી છે? તને શું થયું છે? દેવેની દેવી હોય છે તે પણ મન-વચન અને તનથી પિતાના પતિને મળે છે, તે હે સુણ, તું મારી દેવી છતાં મને કેમ મલતી નથી? હે ઈદુપ્રભા, તું મારા પ્રાણથી પણ અધિક પ્યારી છે. તું કયાંય સંતાઈ ગઈ છે કે શું? તું
જ્યાં હોય ત્યાંથી આવીને જરી મળ. મારા પ્રાણ તારે આધીન છે. તે શું તું નથી જાણતી? હે પંડિતા તારા વિના મારા શરીરમાં પ્રાણે કેવી રીતે ટકશે ? હે પ્રિયે, તારા વિના નગર, મહેલ, બધું સૂનું સૂનું થઈ ગયું છે. તારા વિના મારું હૃદય અને મારું શરીર શૂન્ય બની ગયું છે. અરેરે, હે પ્રિયે, તારા વિનાની શગ્યા સૂની અને રાત્રિ વર્ષ જેવી લાંબી લાગે છે. તારા વિના દિવસે પણ મને અનપાનની રૂચિ થતી નથી. હે દેવી, મેં તારો શું અપરાધ કર્યો છે? અથવા તને કંઈ વિરૂદ્ધ કહ્યું હોય તે તું પ્રગટ થઈને મને જણાવ. હું તારી માફી માગું છું. અરેરે હું કયાં જઉ ? હું જાણું છું કે મારા પ્રમાદથી અને મારી ભૂલથી જ કટ્ટર શત્રુ એવા મધુએ તને ઘરમાં બેસાડી. ખરેખર ઈંદુપ્રભા (ચન્દ્રિકા) જેવું જ તારૂં મુખ છે. હે ઇંદુપ્રભાતું મારી હિતસ્વિની છે. ફક્ત તારા ધ્યાનમાં લીન થયેલા એવા મને તારા વિના સુખ કોણ આપશે ? તું મારી સમક્ષ આવ, મને એક વખત તે તારા દર્શન આપ” આ રીતે અનેક પ્રકારના વિલાપના વચનેથી વિલાપ કરતે કરતે હેમરથરાજા પાગલની જેમ ચારે બાજુ ઘૂમવા લાગ્યો. અને ગાંડપણથી નગરજનો તેમજ સ્વજનથી ત્યાગ કરાયેલે રાજા રાજ્ય છેડીને કુતૂહલપ્રિય બાળકોથી વીંટળાયેલ “હા ઈંદ્રપ્રભા હા ઇંદુપ્રભા,” ન પિકાર કરતો. ગલી-ગલીઓ અને શેરીએ-શેરીએ ભટકવા લાગે. છાણાની રાખને પિતાના મૂત્રથી ભીની કરીને પિતાના શરીરે વિલેપન કરે છેબાળકો રોકે તે પણ વસ્ત્રના ટુકડા તેમજ પત્ર પાંદડાઓ લઈને પોતાના શરીરે પહેરે છે. અને વગડામથી ઘણા પ્રકારના પુષ્પો અને ફલે લઈને હારની ક૯૫નાથી ગળામાં પહેરે છે. શ્રેષ્ઠ સુધી સ્થળોમાં ધૂળ ઉછાળે છે, આ રીતે અનેક પ્રકારની પાગલપણાની ચેષ્ટા કરતે જેમ તેમ પ્રલાપ કરે છે, રડે પાડે છે, રૂદન કરે છે. કામરૂપી પિશાચથી વધતા જતાં ગાંડપણનું નિવારણ કરવા
Page #310
--------------------------------------------------------------------------
________________
सग-८
303
માટે નેહીજનોએ ઘણું ઘણું ઉપચાર કરાવ્યા છતાં પણ તેને શાંતિ થઈ નહી. તેથી લોકોએ તેને છોડી દીધું. “ખરેખર, કષ્ટમાં પ્રાયઃ કોઈ મિત્ર હેત નથી.” ગાંડપણથી અનેક પ્રકારની ચેષ્ટા કરતે એકાકી ભટક્તો-ભટકતો ભવિતવ્યતાના યોગે તે અયોધ્યા નગરીમાં આવ્યો. જ્યાં સ્ત્રીઓનું ટોળું જુએ ત્યાં ઈદુપ્રભાની બુદ્ધિથી “દેવી દેવી, કરીને રાડે પાડો સ્ત્રીઓને વળગવા દોડે છે. ત્યારે સ્ત્રીઓ તેને હું મૂર્ખ, હે ગાંડા, અમારા સામે કેમ જુએ છે ? અમને શા માટે વળગવા આવે છે ?” આ પ્રમાણે તિરસ્કાર કરીને લાકડી-પત્થર માટીનાં ઢેફાં આદિથી તેને કૂટે છે, અને મારે છે. “અરે ગાંડા, અમારી સ્ત્રીઓને કેમ વળગે છે એ પ્રમાણે બોલતાં નગરજનો પણ ચાબૂક, લાતે અને મૂઠીબોથી પ્રહાર કરતા હતા. આ પ્રમાણે પિતાના પાપકર્મના યોગે જ્યાં જ્યાં રાજા જતો ત્યાં ત્યાં લોકો તેને ઘણું ઘણી વિડંબના કરતા. લકે તરફથી અનેક કષ્ટો સહન કરવા છતાં દેવી ! દેવી !” એ રીતે બૂમ પાડતે આખા નગરમાં ભટકત. બાળકે તેમજ કૌતુકી લોકોનું તે હાંસીનું પાત્ર બન્યું. सोऽबलाबालमानां, सहमानः कदर्थनां दृष्ट इंदुप्रभाधान्या, गवाक्षस्थितयैकदा ॥९१॥ दृष्ट्वा हेमरथं भूमि-पालं समुपलक्ष्य सा । चिंतयाऽचिंतयच्चित्ते, धात्री धात्रीव दुःखभृत् ॥१२॥ हाहा प्रभुत्वमस्यैव, कीदृग्समभवत्पुरा । वर्तते चाधुनाऽस्यैव, कीदृग्लोककदर्थना ।।९३॥ धिग्धिगू हेमरथस्यापि, राज्ञोऽभूदीदृशी दशा । इति दुःखेन संपूर्णा, धात्री रुरोद भूरिशः ।।९४॥ प्रविलोक्य रुदंती तां, राज्येदुप्रभयोच्यत । अकस्माद्रोदिषि त्वं किं, दुःखेन रहिता सती ॥१५॥ केनापि परिभूता त्वं, केनापि वा वचस्तव । सम्यक्तया कृतं नास्ति, गालिदत्ता च केनचिन् ॥१६॥ वल्लभस्य स्वकीयस्या-निष्टः कश्चिदुदंतकः।समागतोऽथवा किंचिद्, दुःखं तस्य भविष्यति ॥९७॥ पृष्टेति साऽवदद् देवि, मा पृच्छ त्वं बुनः पुनः प्रश्नेन ते सुखाढयाया महादुःखं भविष्यति॥९८॥ तयेत्युक्ते महीशस्त्री, प्राहात्याग्रहयोगतः । बेहि ब्रूहि द्रुतं मातर्विचारो मा विधीयतां ॥९९ पृष्टा बह्वाग्रहेणेव, धात्र्युवाच सगद्गदं । महतामपि जायंते, कर्मतो विपदोऽभितः ॥४०॥ यतो हेमरथो राजा, योऽभूद्भर्त्ता पुरा तव । विधियोगात्स जातोऽस्ति, विकलस्त्वद्वियोगतः ॥१॥ धात्रीमुखादिति श्रुत्वा, वचनं दुःखसूचकं । जगाविंदुप्रभा कोपा-द्विधाय श्यामलं मुखं ॥२॥ स्तन्यपानप्रदानेन, धात्र्यसि मातृसनिभा । अतःपरं न वक्तव्यं, त्वया वचनमीदृशं ॥३॥ संस्मारयति या दुःखं, विस्मारितं चिरंतनं । मुग्धाभ्योऽपि च सा मुग्धा, कथनीया च सा जनैः४ यो मे पुराभवद्भर्ता, तस्यैवं स्याद्दशा कथं ? । कथं मम वियोगेन, विकलः स प्रजायते ? ॥५॥ वहंति पार्थिवास्तस्य, शासनं मित्रयंति च । कियंतः सेवकीभूय, प्रवर्तते च तेष्वपि ॥६॥ संत्यस्य वाजिनः प्राज्या, मतंगजाः पदातयः । रमण्यो रूपधारिण्यः, स एकाकी कथं व्रजेत्।।७॥ पौणिमेन्दुसमानश्रिवक्त्र नेत्रकजोपमे। तस्याऽस्ति सुंदराकार-आसेचनकरूपभृत् ॥८॥
Page #311
--------------------------------------------------------------------------
________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
तस्यापि दुरवस्था चेन्मद्वियोगेन वक्ष्यसि । तचाऽप्यस्ति महामौढ्य, धात्रि कल्पनया तया ॥९॥ निशम्येंदुप्रभावाक्यं धात्रि चित्ते व्यचारयत् । मद्वाक्याश्रद्धया पश्चा–दप्येषा पीडयिष्यति ॥१०॥ ततः सांप्रतमेवाहं, तस्याः पतिं प्रदर्शयेः । मनसीति विचिंत्यासौ, प्रोवाच वचनं शुचा ॥११॥ आगच्छागच्छ पुत्रि ! त्वं, समीपे मम सत्वरं । प्रत्ययोत्पादनार्थ ते, दर्शयामि पति यथा ॥१२॥ इत्युक्ता कौतुकाद्याव-त्सा गता तत्समीपकासोऽप्यधस्ताद्वाक्षस्य, तावत्समागतो विधेः ॥१३॥ तं दृष्ट्वेंदुप्रभां धात्री, प्रोचे चाकारलक्षणैः । स्वं पति संशयोच्छित्स्यै, पश्य पश्य वराकृतिं ॥१४॥ तयेति कथिते यावत् , सा समागत्य पश्यति । स तावद्वेष्टितो बालै–दृष्टो वैकल्यमादधत्।।१५॥ हा कांते कुरंगाक्षि. जल्पंतमिति लक्षणैः । सापि हेमरथं माप-मुपलक्ष्य व्यचितयत् ॥१६॥ अहं तु मधुभूपेन, समं पंचेंद्रियोचितान् । भुंजे भोगानयं त्वासी-न्मद्वियोगेन दुखितः ॥१७॥ धिगधिग्मे जीवितं जन्मा-वतारं योषितां पुनः।यतोऽसौ चिर्भटीवास्ति, भोग्या भाग्यवतानिशं।।१८ विदंतीति विषादेन, वहंती हृदि दुःखितां।धात्र्या सत्रा स्थिता याव-त्तावत्तत्रागतौ नृपः ॥१९॥ मधुभूपागमं ज्ञात्वा, दातुं विष्टरमद्भुतं । दुःखिताप्यतिदुःखेन, विनयाय समुत्थिता ॥२०॥
સ્ત્રી બાળક આદિ માણસની કદર્થનાને સહન કરતે હેમરથરાજા અયોધ્યા પહે. અયોધ્યામાં ભટકતા એવા તેને કે એક દિવસે ઈંદ્રપ્રભાની ઘાવ માતાએ બારીમાંથી જે. હેમરથરાજાને ઓળખી તેની આવી દશા જોઈને ધાવમાતા ખુબ દુઃખી થઈ “અરે ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. હેમરથ રાજાની આવી દશા કોણે કરી? અરે, મારા સ્વામી રાજા કયાં અને લેકેથી કદર્થના કરાતા હેમરથ કયાં. ધાવમાતાનું હૈયું દુઃખથી ભરાઈ ગયું. તે ધ્રુસકે ધ્રુસકે રડી રહી. પિડાની ધાવમાતાને રૂદન કરતી જોઈને ઈંદુપ્રભાએ કહ્યુંઃ માતા તું શા માટે રડે છે? અહીંયાં તને શું દુઃખ છે? કઈ એ તારે પરાભવ કર્યો છે કે તારૂં વચન ઉલ્લંઘન કર્યું છે? અથવા કેઈએ ગાળ દીધી છે? તારા કોઈ સ્વજનના અશુભ સમાચાર છે? તને જે દુઃખ હેય તે મને કહે. તારે રોવાની શું જરૂર? ધાવમાતા બોલી ઃ દેવી તું મને વારંવાર પૂછીશ નહી સુખમાં લીન થયેલી એવી તને મહાદુઃખ થશે. માટે મહેરબાની કરીને તારે જાણવાની કંઈ જરૂર નથી.” ઇંદુપ્રભાએ ઘણો આગ્રહ કર્યો: “માતા, તારે કહેવું જ પડશે. ભલે હું દુઃખી થાઉં. તારે તેને વિચાર કરે નહીં. પરંતુ જે હોય તે મને કહે. ઇંદુપ્રભાના અતિઆગ્રહથી ગદ્ગદ્દસ્વરે ધાત્રી બેલી. દેવી, મોટા પુરૂષોને પણ અશુભકર્મથી કેવી કેવી વિપત્તિઓ આવે છે. તારા પહેલાના પતિ હેમરથરાજા તારા વિયોગથી પાગલ થઈ ગયા છે. તે ભટકતા ભટક્તા ભવિતવ્યતાના ગે અહીં આવ્યા છે.” દુઃખસૂચક એવા ધાવમાતાનાં વચન સાંભળીને ક્રોધથી શ્યામમુખ કરીને ઇંદુપ્રભાએ કહ્યું: “સ્તનપાન કરાવવાર તું મારી માતા સમાન છે. તે તારે હવેથી આવું બોલવું નહી. ભૂલી ગયેલા એવા ભૂતકાળના દુઃખને તું મને યાદ કરાવે છે? ખરેખર સ્ત્રીઓનું મુગ્ધપણું લોકોમાં
Page #312
--------------------------------------------------------------------------
________________
સગ-૮
૩૦૫
કહેવાય છે તે સાચું છે. મારા પહેલાના પતિ હેમરથરાજાની શું આવી દશા થાય? શું મારા વિયેગથી પાગલ બની જાય? અનેક રાજા-મહારાજાએ તે તેના મિત્ર અને સેવક થઈને રહ્યા છે. તેમજ તેની પાસે હજારો હાથી, ઘેડા, રથ અને લાખનું પાયદળ સૌન્ય તેમજ સેંકડે રૂપરમાણુઓ છે. તે શું અહીંયાં એકલા આવતા હશે? પૂર્ણિમાના ચન્દ્ર સમાન મુખ અને કમલ સમાન નેત્રવાળા, રૂપમાં કામદેવ સમાન સુંદર શરીરવાળા એવા મારા પતિ હેમરથરાજાની મારા વિયેગે આવી દશાની કલ્પના કરવી એ તારી નરી મૂર્ખતા છે.” ઈંદ્રપ્રભાનું કથન સાંભળીને ધાવમાતા મનમાં વિચારવા લાગી. “ભલે એને મારા વચન ઉપર વિશ્વાસ નથી, પરંતુ પછી જાણશે ત્યારે તેને કેવી પીડા થશે? તેથી તેને સાક્ષાત્ બતાવું.” એમ વિચારીને ધાવમાતાએ કહ્યું : હે પુત્રી, તું આવ, તું મારી પાસે જલદી આવ, તારા વિશ્રવાસ માટે તારા પતિને બતાવું. તું નજરોનજર જોઈને પ્રતીતિ કર.” ધાત્રીનાં વચન સાંભળીને ઈદુપ્રભા ધાવમાતા પાસે ગવાક્ષ (ઝરૂખા)માં આવીને જુવે છે ત્યારે વિધિગે બાળકેથી વિટળાયેલે, ગાંડપણથી
હે કાંતા, હે કુરંગાક્ષિ, હે ઈંદુપ્રભા’ આ રીતે રાડો પાડતા હેમરથરાજાને જઈ, ઓળખીને ઇંદુપ્રભા દુઃખી થઈને વિચારવા લાગીઃ “અરે હું મધુરાજાની સાથે પાંચ ઇન્દ્રિયના વિષયસુખોને ભોગવી રહી છું. જ્યારે આ મારા વિયેગથી દુઃખી દુઃખી થઈ ગયું છે. ખરે ધિકકાર થાઓ મારા આ જીવિતને, અને ધીક્કાર થાઓ મારા અવતારને. ખરેખર સ્ત્રીઓ ભેગી પુરૂષ માટે ચીભડાના જેવી ગ્યા જ હેય.” દુઃખી થયેલી, હૃદયમાં વિષાદને ધારણ કરતી, આંખમાં આંસુ ભરાઈ ગયા છે એવી ધાત્રીની સાથે ગવાક્ષામાં ઉભી રહી છે, ત્યાં મધુરાજા આવ્યા. રાજાનું આગમન જાણીને ઇંદુપ્રભાએ અતિદુઃખથી દુઃખી થયેલી હોવા છતાં વિનયપૂર્વક ઊભી થઈને રાજાને બેસવા માટે આસન આપ્યું.
प्राज्यप्रेमरसात्सोऽपि, कंठे कृत्वा निजौ करौ । स्थित्वा शिरोगृहे याव-दीक्षते नागरीं श्रियं२१ तावच्च कोट्टपालेना-भिधया चंडकर्मणा । वध्ध्या निविडबंधेना-नीतः कश्चिद्वरो नरः।२२॥ तमानीय महीशस्य, पार्श्वे स विनयाज्जगौ ।। नाथायं यौवनाढयोऽस्ति, परदारनिषेवकः ॥२३॥ ततो दंडं यथा ब्रुषे, तथास्य स विधीयते । इत्युक्त्वा संस्थितो याव-द्भपस्तावदुवाच ॥२४॥ चंडकर्मन किमत्र त्वं, विजानन्नपि पृच्छसि । परद्रव्यपरस्त्रीषु, भवेयुर्ये रता नराः ॥२५॥ शुलिकारोपणं तेषां, कार्यते यदि तद्वरं । अन्येषामपि मानां, तर्हि शिक्षा प्रजायते ॥२६॥ दुरात्मनस्ततोऽस्यापि, परदारनिषेविणः । शुलाधिरोपणं कार्य, न विचार्य, मनागपि ॥२७॥ श्रुत्वेति भूपतेर्वाक्यं, स्मित्वा चेंदुप्रभाऽब्रवीत् । परस्त्रीसेवने कश्चि-दोषोऽपि किं प्रवर्तते ॥२८॥ यतोऽस्य पुण्यतारुण्य--लावण्यरूपसंपदः । सहसादिश्यते घातः, प्राज्यपातककारकः ॥२९॥
૩૯
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૬
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
तयेत्युक्ते नृपः प्राह, नैतावदपि वेत्सि किं । परस्त्रीसेवया पापं, घोरं स्याद् दुर्गतिप्रदं ॥३०॥ संसृतावै कतः सर्वा—ण्यपि पापानि पापिनां । परस्त्रीभजनोद्भूत-मेकतस्तन्निगद्यते ॥३१॥ अन्यस्त्रीसेवनादेव-द्रव्यभक्षणतः पुमान् । सप्तवारं जघन्येन, सप्तमं नरकं व्रजेत् ॥३२॥ परस्त्रीसंगमाद्दुःख, भवेच्च नरकोद्भवः । शास्त्रेऽपीति त्वया देवि!, श्रुतमद्यापि नास्ति किं॥३३॥ परस्त्रीभजनाद्भमा-वयशोऽपि नृणां भवेत् । अन्यत्रीश्रयणाद्भूयो, वैरं मित्रजनेष्वपि ॥३४॥ तदेंदुप्रया प्रोचे, स्वामिन् जानासि चेदिति । तर्हि त्वयान्यकांतापि, रक्षिताहं गृहे कथं ? ॥३५॥ या चित्वा पितृपार्श्वेऽहं, परिणीता त्वया न च । मनसापि पुरा वांछा, न मया विहिता तव ॥३६॥ प्रस्तावोचितमाकर्ण्य, तद्वचो रागमोचनं । बिभ्यन्नरकदुःखेभ्यो, वैराग्यं प्राप पार्थिवः ॥३७॥
પ્રેમરસમાં મગ્ન બનેલા મધુરાજા ઈંદુપ્રભાના ગળામાં બે હાથ ભરાવીને અગાસીમાં બેઠા અને નગરીની શોભા જોઈ કહ્યા છે. તેવામાં અંડકમાં નામને કોટવાળ મજબૂત બેડીઓથી બાંધેલા કેઈ યુવાન પુરૂષને લઈને આવ્યું. રાજાને પ્રણામ કરીને વિનયપૂર્વક બોલ્યો - મહારાજા, આ પુરૂષે યુવાનીમાં ભાન ભૂલીને પાસ્ત્રીની સાથે સંગ કર્યો છે, તેથી તેને શું શિક્ષા કરવી તે આપ ફરમાવે. આપના આદેશ મુજબ તેને તાત્કાલિક દંડ કરૂં.” રાજાએ કહ્યું ઃ- “અરે ચંડકર્મન, તું શું નથી જાણતા કે મને પૂછે છે? આપણું રાજ્યમાં કાયદો છે કે જે પરદ્રવ્યનું હરણ અને પરસ્ત્રીગમન કરે તેને શૈલીએ ચઢાવ. જેથી બીજા માણસો આવી ભૂલો કરે નહી. તેથી પરસ્ત્રીગમન કરનારા આ દુરાત્માને કઈ પણ જાતને વિચાર કર્યા વિના શુલી ઉપર ચઢાવી દ્યો !” રાજાનું વચન સાંભળીને કંઈક હસીને ઈદુપ્રમાએ કહ્યું -“સ્વામિન, પરસ્ત્રી સેવનમાં શું કંઈ છેષ છે? જેથી આવા રૂપ-લાવણ્યયુક્ત સુંદર પુરૂષને ઘાત કરવાની આજ્ઞા આપી ?” રાજાએ કહ્યું -દેવી! શું તું એટલું પણ નથી જાણતી કે પરસ્ત્રીસેવન એ ભયંકરમાં ભયંકર પાપ કહેવાય છે, અને તે દુર્ગતિને આપનારું બને છે. સંસારમાં એક બાજુ બધાં પાપો અને એક બાજુ પરસ્ત્રીગમન એ મહાપાપ કહેવાય છે. પરસ્ત્રીનું ગમન અને દેવદ્રવ્યનું ભક્ષણ-આ બે મોટા પાપથી પુરૂષને ઓછામાં ઓછું સાત વખત નરકમાં જવું પડે છે અને નરકની ઘોર યાતનાઓ ભેગવવી પડે છે. દેવિ, આ સિદ્ધાંતને શું તે હજુ સુધી જાણ્યું નથી? વળી આ લોકમાં પણ પરસ્ત્રીગમનથી અપયશ ફેલાય છે અને મિત્રજનો પણ શત્રુ બની જાય છે.” ઈદુપ્રભાએ કહ્યું “સ્વામિન, જે આ૫ આ બધી શાસ્ત્રની વાત જાણે છે તો ૫ સ્ત્રી એવી મને આપે કેમ ઘરમાં બેસાડી છે? મારા પિતા પાસે માગણી કરીને મને પરણ્યા નથી અને મેં મનથી પણ તમારી ઈચ્છા કરી નથી. રાગથી મુક્ત કરનારૂં અવસરચિત વચન સાંભળી નરકના દુઃખથી ભયપામેલા મધુરાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે. यत्कर्म जनितं राग-वशेन सहसाधमं । राजावैराग्यपूरेणा-निंदत्तच्चेतसा सह ॥३८॥ हा हा दुरात्मना दुष्टं, किं मया कर्म निर्मित।अवगणय्य निःशेषान , वृद्धान प्रधानपूरुषान् ॥३९॥
Page #314
--------------------------------------------------------------------------
________________
सा-८
3०७
कुलाचारो मयालोपि, कोपिता ऊढतोषितः।हितकारी वचः कस्या-प्यंगीकृतं न पापिना ॥४०॥ परलोकभयाभीत–श्चिचेऽहं न मनागपि । इहलोकापवादोऽपि, मानितो न मया ध्रुवं ॥४१॥ रूपवत्यो वशाः किं न, मम संति मनोहराः । कथं मयान्यकामिन्यां, मोहः प्रजनितो भ्रमात् ॥४२॥ सप्तधातुमयं कायं, विजानतापि योषितां । अभिलाषः कथं हा हा, वैकल्यवशतः कृतः ॥४३॥ आसक्तया स्वककांतापि, सेवनीया न धर्मिभिः।दुरात्मा पररामाया, भोगे लुब्धोऽल्पधीरहं ॥४४॥ परदारेषु लुब्धानां, यो दंडः प्रविधीयते । ममाप्येष समायातो, दुष्कर्मप्रविनिर्मितेः ॥४५॥ श्लेष्मागारं मुख स्त्रीणां, मांसग्रंथी स्तनौ पुनः । कथं तत्र मया मोहो, विधीयते दुरात्मना ॥४६॥ यतो रक्षोचिता स्त्रीणां, तत एव बिभीषिका । धिकंदर्पशरैर्विद्धं, मामकीर्तिनिकेतनं ॥४७॥ श्रवणैः श्रवणस्वाद-धारिणो हरिणाः क्षणात्।प्राणानपि परित्यज्य, देहं ददति देहिनां ॥४८॥ चक्षुरसविकारेण, मेम्रियते पतंगकाः । न प्राणान् गणयंति स्वान् , प्रविशंतो हुताशने ॥४९॥ भ्रमंति भ्रमरा विष्व—पासिकारसयोगतः । स्थिताः कमलकोशेषु, न जानंत्यात्मबंधनं ॥५०॥ शीतकाले महाशीतं, संहते जलसंस्थिताः । रसनारससंपर्कात् , प्राप्नुवंति मृति झषाः ॥५१॥ तुंगोऽपि मदमत्तोऽपि, करिणीवशमानसः । स्पर्शनेंद्रियसंयोगात् पतति चारिषु द्विपः ॥५२॥ एकैकेन रसेनेति, तियेचोऽप्यापुरापदं । पचेंद्रियरसाढयस्य, का गति, भविष्यति ॥५३॥ विषया विषसंकाशाः, पाशाश्च विषया नृणां । विषया मोहसंचारा, विषयाः सुखवर्जिताः ॥५४॥ रूपं तारूण्यमैश्वर्य, द्रविणं चाबलाबलं । सर्वेऽपि क्षणिका एते, संसारे मोहकारिणः ॥५५॥ त एव संसृतौ धन्या, एतेभ्यो ये शरीरिणः । स्वसाधनं प्रकुर्वति, महानंदयियासया ॥५६॥ भावनां भावयन्नेवं, युवानं कामिनं नरं । वधाच्च मोचयित्वा तं भुनक्ति भूपतिः सुखं ॥५७॥
રાગી થયેલા મધુરાજા મનમાં ચિંતન કરે છે. “અરેરે, અધમ એવા મેં રાગવશાત્ કેવું કર્મ ઉપાર્જન કર્યું? પાપી એવા મેં મારા વયેવૃદ્ધ, પ્રધાનપુરૂષોની અવગણના કરીને કેવુ દુષ્ટ કર્મ કર્યું? મારા પવિત્ર કુલાચારનો લેપ કર્યો. મારી પરણેતર સ્ત્રીઓને તરછોડી. પાપી એવા મેં કેઈનું પણ હિતકારી વચન સાંભળ્યું નહીં, પરલકને જરાપણ ભય મેં ના રાખ્યો. અને આલોકના અપવાદની પણ ગણના કરી નહિ. શું મારી પાસે સુંદર રૂપવંતી સ્ત્રીઓ નહોતી કે જેથી મેં પરસ્ત્રીની સાથે મેહ કર્યો? સ્ત્રીઓની સાતધાતુથી ભરેલી અશુચિકાયાને જાણવા છતાં મોહાંધ બનેલા મેં પરસ્ત્રીનું સેવન કેમ કર્યું? સજજનપુરૂષો પિતાની સ્ત્રીની સાથે પણ આસકિત રાખતા નથી તો ભેગમાં લુબ્ધ બનેલા અ૯પબુદ્ધિવાળા મે દુરાત્માએ આ શું કર્યું? પરસ્ત્રીમાં લંપટ બનેલાને જે શિક્ષા થાય તે શિક્ષા મને થવી જોઈએ. શ્લેષ્મથી ભરેલા મુખ ઉપર અને માંસની ગ્રંથીના સ્તન ઉપર પાપી પે હું મોહાંધ બન્યા. રક્ષણ કરવાને ગ્ય એવી પર ઉપર કામબાણથી વિંધાઈને મેં કેવુ દુરાચરણ કર્યું? ધિક્કાર થાએ મને. મેં મારા કૂળને
Page #315
--------------------------------------------------------------------------
________________
શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કલ'કિત કર્યુ. શ્રવણેન્દ્રિયના વિષય સગીત શ્રવણની આસક્તિમાં મુઢ થયેલા હરણીઆએ પાતાના પ્રાણાને ત્યાગ કરીને પેાતાના શરીરને મનુષ્યાનું ભક્ષ્ય બનાવે છે. ચક્ષુરિન્દ્રિયના વિષય રૂપની આસકિતમાં ભાન ભૂલેલા પત’ગીઆએ પેાતાના પ્રાણાની પરવા કર્યા વિના અગ્નિમાં અ’પાપાત કરે છે. નાસિકાના વિષયના ગધમાં આસક્ત બનેલા ભ્રમર કમલ કેશમાં રહેલ પેાતાનુ બંધન જાણતા નથી. અથવા કમલ સકોચાવાથી ત્યાં ને ત્યાં મૃત્યુને શરણ થાય છે. શીતકાળમાં પણ કડકડતી ઠંડીને સહન કરતા માછલાએ રસનાના સ્વાદમાં આસકત થઈને મૃત્યુને શરણે જાયછે, સ્પર્શેન્દ્રિયના વિષય કામલસ્પશની આસકિતમાં ભાનભૂલેલા મહેાન્મત્ત મહાકાયહાથી પશુ હાથિણીના સ્પર્શમાં ઘેલે થયેલેા બંદીવાન ખનીય છે. આ રીતે એક એક ઇન્દ્રિયના વિષયમાં આસક્ત બનેલા તિય ́ચો પણ મહાઆપત્તિમાં સપડાય છે, જ્યારે હું તા પાંચે ઇન્દ્રિયના રસમાં આસક્ત અનેલે છું તે મારી શી ગતિ થશે ?
૩૦૮
વિષયે વિષ સમાત છે, વિષયે। મનુષ્યાને ફસાવનાર પાશ સમાન છે. વિષા એ માહના ચાળા છે અને વિષય સુખને નાશ કરનારા છે. રૂપ, લાવણ્ય, તારૂણ્ય, ધન, સંપત્તિ, વૈભવ સત્તા રાજ્ય વગેરે સાણિક છે અને સંસારમાં રખડાવનાર છે. આ સંસારમાં તે પુષોનેજ ધન્ય છે કે તેનો ત્યાગ કરીને મેક્ષની અભિલાષાથી આત્મકલ્યાણને સાધે છે. આ પ્રમાણે શુભભાવના ભાવતા મહારાજાએ કામીયુવાન પુરૂષને ખ'ધનથી મુક્ત કરાવીને એને અભયદાન આપ્યું.
कुर्वन्माधुकरीं वृत्ति, पंचापि समितीः श्रयन् । आहारार्थे यतिः कश्चि — तावत्तत्र समागतः ॥ ५८ ॥ समालोक्य मुमुक्षु तं सहसोत्थाय हर्षतः । ववंदे चरणौ तस्य, भूपालो भक्तिभासुरः ॥ ५९ ॥ वंदित्वा च गृहे नीत्वा, स्त्रियेंदुप्रभया समं । शुद्धैश्वतु विधाहार - भूपस्तं प्रत्यलाभयत् ॥ ६० ॥ हर्षेण बहुमानेन, रोमांचेन स्फुरद्विरा । अनुमोदनया तस्य दत्वा भूपोऽप्यमुमुदत् ॥ ६१ ॥ वाचंयमोऽपि निर्दोषा - हारावा हेर्नृपालये । मोदमानो महीनाथ - विनतः काननं गतः ||६२ || गत्वा साधुविधिं कृत्वा, समस्तमपि सादरं । मुनिराहारयामास, गृधत्वेन विनाकृतं ॥ ६३॥ શુદ્રમાારમાત્ર્ય, ધ્યાનહીના મુનીશ્ર્વરઃ । વાવ લેવš જ્ઞાન, વિશ્વવશે ૬ઠ્ઠા विज्ञाय केवलज्ञानं, निष्पादयितुमुत्सवं । देवा दुंदुभिनिर्घोष – मकुर्वन् पूरितांवरं ॥ ६५ ॥ समाकर्ण्यानकध्वानं, कोलाहलं च नाकिनां । श्रयतेऽयं कुतः शब्दो, भूपो भृत्यान् जगाविति ॥ ६६ ॥ तेऽवोचन्नाथ युष्मद्भि – यतिर्ये प्रतिलाभितः । केवलज्ञानमुत्पेदे, तस्यर्षेः कर्मणां क्षयात् ॥ ६७॥ कोलाहलस्त तो ह्येष, वृंदारक विनिर्मितः । श्रुत्वेत्यवनिनाथोऽपि, हर्ष भेरीमवादयत् ॥६८॥ वादिताया महीशेन, भेर्पा नादेन नागराः । मिलिताः स्थानतः स्थानाल्लोकाः सर्वापदुज्झिताः । ६९ તે સત્રા ગમાહ્ય, ચિત્રવાવિનિઃસ્વનૈઃ। લગામ ગતીનિ—તું વર્જિન મુનિ ।।૭૦||
-
Page #316
--------------------------------------------------------------------------
________________
सर्ग -८
૩૦૯
"
प्रदक्षिणा त्रयीं दत्वा सत्वानुकंपिताशयः । नत्वा क्रमौ महीनाथो, यथास्थानमुपाविशत् ॥ ७१ ॥ उपविश्याश्रृणोद्धर्म – देशनां पापनाशिनीं । श्रुत्वा भूपोऽवदन्नाथ, जैनधर्मं प्रदर्शय ॥७२॥ इत्युक्ते भूभुजा साधु–रभ्यधाच्छृणु पार्थिव । साधुश्रद्धालुधर्माभ्यां, जिनैधर्मो द्विधोदितः ॥ ७३॥ तत्र वाचंयमानां यः, स तु पंचमहाव्रतः । जिनेंद्रैः कथितो धर्मः, श्राद्धानां द्वादशवतः ॥७४ || तन्मध्याद्यत्र ते शक्ति—स्तं धर्ममुररीकुरु । निशम्येति यतेर्वाक्य – मचितयन्मधुर्नृपः ॥ ७५ ॥ परस्त्रीसेवनादीनि, घोराणि पातकानि च । विहितानि मया दुष्ट - चेतसा रागबुद्धितः ॥ ७६ ॥ यथा विशुद्धिः पापानां तेषां खलु भविष्यति । गुरुशिक्षा ततो दीक्षा, शुद्धयै समुचिता मम ॥७७॥ विचार्येत्यवदद्भूपः, स्वामिन् संसारवासतः । भीतो न्यस्य सुते राज्यं, प्रवजिष्यामि तेंतिके । ७८ ।। कथितं यतिना राजन् यथा सुखं तथा कुरु । इति यतिवचः श्रुत्वा, नत्वा भूपोऽगमद् गृहं ॥ ७९ ॥ गेहमागत्य भूपाल - वारित्रग्रहणेच्छया । स्वराज्ये स्थापयामास, विनीतं ज्येष्टमंगजं ॥ ८० ॥ स्थापयित्वा सुतं राज्ये, राजा वैराग्ययोगतः । दीक्षां केवलिनः साधोः, पार्श्वेऽग्रहीन्महोत्सवैः ८१ । पतिव्रता भवेद्या स्त्री, सा स्यात्पत्यनुगामिनी । तयेत्यग्रमहिष्यापि चारित्रमुररीकृतं ॥८२॥ कैटभनामधेयो यो — ऽनुजोऽभूत्तस्य भूपतेः । तेन स्वयोषिता साकं, जगृहे चरणं मुदा ॥८३॥ उभाभ्यामपि भ्रष्टाहं, संजातेति निजे हृदि । मत्वा सेंदुप्रभाराज्ञी, जग्राह व्रतिनीवतं ॥ ८४ ॥ चारित्रं ते समादाय, कुर्वाणा विनयं गुरोः । अध्यगीषंत शास्त्राणि, वैराग्योत्पादकानि च ॥ ८५ ॥ तपः कृशानुना कर्तुं कर्मेधनानि भस्मसात् । दुस्सहं तपयामासु -- स्तपः कर्मक्षयाय ते ॥ ८६ ॥ अधीत्यानल्पशास्त्राणि, कृत्वा तीव्रतमं तपः । मृत्वा समाधिना जग्मुः सर्वेऽपि त्रिदशालयं । ८७ ॥ इंदु प्रभापि चारित्रं, सम्यक्प्रपाल्य पुण्यतः । गत्वा स्वर्ग सुखं भुंक्त्वा, च्युतायुः क्षययोगतः ८८ वैताढ्यशिखरिण्यास्ति, नगरं गिरिषत्तनं । तत्रास्ति हरिभूपाल — स्तस्य स्त्री हरिवत्यभूत् ॥ ८९ ॥ भुंजानयोस्तयोर्भोगां - स्तनयस्थापिताशयोः । सुता हरिवतीकुक्षौ जाता च्युत्वा सुरालयात्। ९० तस्याः कमलमालेत्या —ख्या पितृभ्यां विनिर्मिता । मेघकूटपुरे काल - संवरेण विवाहिता ॥ ९१ ॥
,
અનિત્ય આદિ ખાર ભાવનાનુ` ચિંતન કરતા મહારાજા રાજ્યનું પાલન કરી રહ્યા છે. તેવામાં પાંચ સમિતિનું પાલન કરતા, માધુકરી ભિક્ષાની શેાધ કરતા કાઈ એક મહામુનિ, આહારને માટે રાજમહેલમાં આવ્યા. મુનિને જોઇને આનંદિત બનેલા રાજાએ ભક્તિભાવ પૂર્વક વંદન કર્યુ. અને અ ંદર લઈ જઈને ઈંદુપ્રભાની સાથે રાજાએ મુનિરાજને ચાર પ્રકારનેા શુદ્ધ આહાર વહેરાવ્યા. હેારાવીને હું અને બહુમાનથી રોમાંચિત બનેલા રાજાએ ખૂબ ખૂબ અનુમેાદના કરી. રાજમહેલમાં નિર્દોષ આહારની પ્રાપ્તિથી ખુશ થયેલા મહામુનિએ ઉદ્યાનમાં જઇને આદરપૂર્ણાંક સાધુચર્યાંનુ પાલન કરાને અનાસક્તભાવે આહાર કર્યાં. શુદ્ધ આહાર
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૧૦
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કરીને ધ્યાનમાં લીન થયેલા મહામુનિને કર્મોના ક્ષયથી કાલેકને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. મુનિને કેવલજ્ઞાન થયેલું જાણીને ત્યાં રહેલા દેએ મહોત્સવ કરવા માટે જોરથી દેવદુંદુભિ વગાડી. દેવદુંદુભિને અવાજ અને દેવેનો કૈલાહલ સાંભળીને રાજાએ સેવકોને પૂછયું -“આ અવાજ કયાંથી આવે છે ?સેવકે કહ્યું -સ્વામિન, આપે જે મુનિને પ્રતિલાવ્યા હતા, તે મહામુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી દેવ કેવલજ્ઞાનને મહોત્સવ કરી રહ્યા છે. તેને આ કોલાહલ છે.' સાંભળીને હર્ષવિભેર બનેલા રાજાએ નગરીમાં ઢંઢરે ફેરવી નાગરિકેને નિવેદન કર્યું. ચતુરંગી સેના અને પ્રજાજને સાથે અનેક પ્રકારના વાજિંત્રના અવાજ પૂર્વક હાથી ઉપર બેસીને રાજા મહામુનિને વંદન કરવા માટે ગયા. પાંચ અભિગમપૂર્વક ઉદ્યાનમાં આવીને મહામુનિને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરીને યથાસ્થાને બેઠા. કેવલિભગવંતના મુખે પાપનાશિની ધર્મદેશના સાંભળીને રાજાએ કહ્યું -“નાથ, મને જૈનધર્મનું સ્વરૂપ બતાવો.” કેવલજ્ઞાનીએ કહ્યું –“રાજન, જિનેશ્વરભગવંતેએ સાધુધર્મ અને શ્રાવકધર્મ બે પ્રકારનો ધર્મ કહ્યો છે. સાધુધર્મમાં પાંચ મહાવ્રતાનું અને શ્રાવકધર્મમાં સમ્યક્ત્વમૂલ બાર વ્રતનું પાલન કરવાનું હોય છે. આ બે પ્રકારના ધર્મમાંથી તમારી શક્તિ અનુસાર કઈ પણ ધર્મને સ્વીકાર કરો.” મુનિના વચન સાંભળીને રાજાએ કહ્યું -“ભગવંત, મેહાંધ એવા મેં રાગબુદ્ધિથી પરસ્ત્રીસેવન આદિ ઘોર પાપો કર્યા છે. તે પાપોની વિશુદ્ધિ તે દીક્ષા અને ગુરૂની શિક્ષા સિવાય થઈ શકે જ નહી, તેથી પાપની શુદ્ધિ માટે મારે દીક્ષા લેવી, તે જ યોગ્ય છે.' આ પ્રમાણે વિચારી સંસ રવાસથી ઉદ્વિગ્ન બનેલા મધુરાજાએ કહ્યું- “સ્વામિન, પુત્રને રાજ્યાભિષેક કરીને હું આપની પાસે દીક્ષા લઈશ.” મુનિએ કહ્યું:- યથાસુખમ્ જેમ તમને એગ્ય લાગે તેમ કરે. સારા કાર્યમાં વિલંબ ના કરવો જોઈએ. પ્રત્રજયાના અભિલાષી રાજાએ ઘેર આવીને મેટા પુત્રને રાજય ઉપર સ્થાપન કર્યો. વૈરાગ્ય ભાવથી મહોત્સવ પૂર્વક કેવલભગવત પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પતિના માર્ગને અનુસરનારી મધુરાજાની અઝમહિષીએ પણ રાજાની સાથે ચારિક અંગીકાર કર્યું. મધુરાજાના નાનાભાઈ કૈટભે પણ પિતાની સ્ત્રીની સાથે ચારિત્ર અંગીકાર કર્યું. ઈદુભાએ પણ “હવે હું ઉભયથી ભ્રષ્ટ થઈ છું, તે ઘરમાં રહીને શું કરવુ?” એમ વિચાર્યને સાધ્વીજી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. આ પ્રમાણે મધુરાજા આદિએ શિક્ષા ગ્રહણ કરીને ગુરૂમહારાજને વિનય કરતા વૈરાગ્યપષક શાસ્ત્રોને અભ્યાસ કર્યો અને તપશ્ચર્યારૂપી અગ્નિવડે કર્મરૂપી ઈધણને ભસ્મીભૂત કરવા માટે દુઃસહતપ કરવા લાગ્યા. ઘણા શાનું અધ્યયન કરી વ્રત તપને તપી સમાવિ પૂર્વક આયુષ્ય પૂર્ણ કરી તે સર્વે દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
ઈદુપ્રભા પણ સમ્યફ પ્રકારે ચારિત્રનું પાલન કરી તીવ્ર તપને તપી પુણ્યકર્મના ઉદયથી સ્વર્ગલેકમાં ગઈ. સ્વર્ગનાં સુખોને ભાગી દેવનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચવીને વૈતાઢય પર્વત ઉપર ગિરિપત્તન નામના નગરમાં હરિનામના રાજાની હરિવતી રાણીની કુક્ષિ માં પુત્રી પણ
Page #318
--------------------------------------------------------------------------
________________
सग-८
૩૧૧
ઉત્પન્ન થઈ. પૂર્ણમાસે પુત્રીરૂપે જન્મ આપી, માતાપિતાએ રૂપવતી અને ગુણવંતી એવી પુત્રીનું કમલમાલા' નામ આપ્યું. અનુક્રમે યુવાવસ્થા પામી ત્યારે માતાપિતાએ વૈતાઢ પર્વત ઉપરના મેઘકૂટપુર નામના નગરના કાલસંવર નામના રાજાની સાથે પાણિગ્રહણ કરાવ્યું. मधुक्षोणीपतेर्जीव-अच्युत्वा शुक्रत्रिविष्टपात् । द्वारिकायां हरिसून , रुक्मिणीकुक्षिजोऽभवत।९२॥ यः कैटभोऽनुजस्तस्या-भवत्परमवल्लभः । भविष्यति सुतो विष्णो-विवत्याः समुद्भवः।९३॥ यो हेमरथभूपोऽभूत्स्वस्त्रीवियोगदुःखतः । कुर्वाणो ग्रथिलत्वं स, निर्माथवन्मृतिं गतः॥९४॥ मृत्वा भ्रांत्वा च नीचासु, भूयो दुःखासु योनिषु । संप्राप्य मानुषं जन्म, ती बालतपोऽकरोत९५ ततोऽसौ तपसा तेन, बभूवासुरकोटिषु । धूमकेतुश्च तेजस्वी, भूयिष्टशक्तिधारकः ॥९६॥ विमानसंस्थितोऽन्येद्य-लीलया पर्यटनसौ । त्रियामायां समायातो, द्वारिकानगरीप्रति ॥९७॥ तस्यामागच्छतस्तस्य, कौतुकस्थितचेतसः । रुक्मिण्या निलयस्योपागतं तद्विमानकं ।।९८॥ यावत्तत्र समायातं, बालेन महिमाभृता | कीलितवस्तुवत्ताव-त्सहसा तदजायत ॥९९॥ विमानं स्खलितं ज्ञात्वा, क्रोधस्तस्याभवद् द्रुतं । ततः प्रायुक्त शीघ्रस, विभंगज्ञानमात्मनः५०० तेनाज्ञासीत्स जायाया, हरणं पूर्वजन्मनः । रुक्मिण्याः कुक्षिजातेन, प्रद्युम्नेन विनिर्मितं ॥१॥ सुखेन जननीपार्श्व, ज्ञात्वा तं संस्थितं शिशु । स्वककांतापहारोत्थं, तस्य वैरमजागरीत् ॥२॥ अपाहियत वैरेण, तेनासौ धूमकेतुना । ततः केनापि नो साध, वैरं कार्य विचक्षणैः ॥३॥ वैरेण प्रबलं दुःखं, वैरेण प्रीतिनाशनं । वैरेण मानसोद्वेगो, वैरेण स्यादधोगतिः ॥४॥ श्रीसीमंधरसार्वस्य, श्रुत्वेति वचनं शुचि । सर्वेऽपि क्षमयामासु--वैरं मिथः सभासदः ॥५॥ समस्तमपि वृत्तांतं प्रद्युम्नस्य निशम्य च । नारदोऽपि जिनं नत्वा, मेघकूटपुरं ययौं ॥६॥ कालसंवरभूपोऽस्ति, तत्र वित्रस्तशात्रवः । तस्य मध्यसभामाप, मुनिर्वालदिदृक्षया ! ॥७॥ भूपेनापि समालोक्य, नारदर्षि समागतं । उत्थाय सहसा दत्तं, विनयेन स्वमासनं ॥८॥ दत्वाशिषं मुनींद्रेणो--पविष्टं शिष्टविष्टरे । भूयः प्रेमरसाद्वार्ता, ताभ्यां चक्रे परस्परं ॥९॥ क्षणमात्रं मुनिस्तत्र, स्थित्वा प्रोवाच पार्थिवं । राजस्तेंतःपुरं दृष्टु-मुत्कंठा वर्तते मम ॥१०॥ भूपः प्राह किमप्यस्ति, गोप्यं त्वत्तो मुनीश्वर ! । अत्रार्थ पृच्छसि त्वं किं, दृश्यतां दृश्यतां त्वया यत्र रेणुः पतेत्साधु--क्रमद्वयपवित्रितः । भवेयुस्तत्र भद्राणि, मद्गेहं तत्पवित्रय ॥१२॥ इति प्रोक्ते नृपेणासौ, जगामांतःपुरालयं । तमागच्छंतमालोक्यो--त्थितं कमलमालया ॥१३॥ समुत्थायासनं दत्वा, विनयेन नतस्तया । सोऽपि तद्विनयात्प्रीतः, प्रीणनीयः स कस्य न ॥१४॥ कुशलादि मिथः पृष्ट्वा, पप्रच्छ मुनिनारदः । गूढगर्भतया वत्से, यः सूतः स सुतोऽस्ति कः ॥१५॥ तेनेति कथिते राझ्या, प्रीत्या मुनिरभाष्यत । स्वामिस्तव प्रसादेन, समस्ति मे स बालकः।१६॥ ..
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૧૨
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
जगाद नारदस्तहि, तं द्रुतं मे प्रदर्शय । तेनेत्युक्ते तमानीय, सा तदंघ्योरपातयत् ॥१७॥ दृष्ट्वा तेन तु तं बालं, सर्वलक्षणलक्षितं । मुमुदे हृदये सौवे, सौवमित्रत्वता भृशं ॥१८॥ यावच्चंद्रोदयो याव-सूर्योदयो भवेद् भुवि । तावत्कालं चिरं नंद, चिरं जीव स्तनधय ! ।१९ वयसा वर्धमानेन, सुपर्वशाखिनेव च । पूरणीयास्त्वया पित्रो–श्चित्तस्थिता मनोरथाः ॥२०॥ तवाप्ययं सुतो देवि, भवतासुखकारकः । दवेत्याशिषमुत्थाय, ततश्चचाल नारदः ॥२१॥ प्रद्युम्नशुद्धिमादाय, प्रथमं द्वारिकापुरि । निवेदयितुमानंदात् , कृष्णाय स समागतः ॥२२॥ तत्स्वरूपं निरूप्याशु, किंचिन्नरकवैरिणे । जगाम रुक्मिणीगेहं, स्नेहं वर्धयितुं हृदि ॥२३॥ गत्वा तस्या गृहे स्थानं, विद्या लाभाः स्मृद्धयः । तस्यागमनचिह्नानि, कालोऽपि च निवेदितः श्रीसीमंधरसार्वेण, स्वामिना यनिरूपितं । समस्तमप्युदित्वा तत् , स्वस्थानं गतवान्मुनिः ।२५। नारदर्षेगिरा ज्ञात्वा, स्वकीयतनयागमं । तस्थौ सुखेन गेहे स्वे, रुक्मिगी हर्ष धारिणी ॥२६॥ एवं जीवो भ्रमति दुष्टसंसारयोनौ, पुण्यात्सोऽपि सुपथजननीं भूरिमामोति लक्ष्मीं ॥ त्याज्यं तस्मानिबिडविपदां कारकं पापदं, कार्य पुण्यं निखिलसुखकृयत्ततः प्राप्तपुण्यैः ।२७
इति पंडितचक्रचक्रवर्तिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते
श्रीशांवप्रद्युम्नचरित्र श्रीप्रद्युम्नपूर्वभववर्ण नेा नाम
अष्टमः सर्गः समाप्तः ॥ श्रीरस्तु ।।
મધુરાજાને જીવ પણ દેવકમાંથી અવીને દ્વારિકાનગરીના કૃષ્ણમહારાજાની રુકિમણી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. મધુરાજાનો નાનો પ્રિયબંધુ કેટભ પણ એજ કુરાજાની જાંબવતીનામની રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થશે. અને હેમરથરાજા પોતાની પ્રિ પત્નીના વિયેગથી દુઃખી થયેલે ગાંડપણમાં જ્યાં ત્યાં અથડાતા કૂટાતો અનાથની જેમ મરણ પામી આર્તધ્યાનથી નીચગતિમાં ઉત્પન્ન થયે. આ રીતે અનેક નીચેનિમાં ઘર કષ્ટો સહન કરીને મનુષ્ય જન્મ પામ્યું. ત્યાં તાપસપણું અંગીકાર કરી બાલતપને તપી અજ્ઞાન કષ્ટ સહન કરીને અસુર નિમાં શક્તિશાળી અને તેજસ્વી એવો ધૂમકેતુ નામને દેવ થયા.
કઈ એક દિવસે કીડા માટે પર્યટન કરતો ધૂમકેતુદેવ આકાશમાગે વિમાનમાં બેસીને જતાં રાત્રિમાં દ્વારિકા નગરીમાં આવ્યું. કૌતુકી એવો દેવ ત્યાથી પસાર ઘઈ રહ્યો હતો ત્યાં રૂફિમણીના મહેલ ઉપર તેનું વિમાન આવ્યું. એટલામાં બાલક પ્રદ્યુમ્નના પુણ્ય પ્રભાવે ખેદાઈ ગયેલી વસ્તુની
Page #320
--------------------------------------------------------------------------
________________
સગ-૮
૩૧૩
જેમ તેનું વિમાન અલિત થયું. પિતાનું વિમાન ખલિત થયેલું જાણીને તેને ક્રોધ ઉત્પન્ન થયા. તેથી તરત જ વિર્ભાગજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું. ‘પૂર્વજન્મમાં મારી પત્નીનું હરણ કરનાર મારે શત્રુ મધુરાજા, રૂકિમણીની કુક્ષિથી પ્રદ્યુમ્ન રૂપે ઉત્પન્ન થયે છે.” પિતાની માતા પાસે સુખપૂર્વક રહેલા બાળકને જોઈને પિતાની પ્રિયાના હરણથી ઉત્પન્ન થયેલું વિર જાગ્રત થયું. પૂર્વ ભાના વિરથી તેને મારી નાખવા માટે ધૂમકેતુએ બાલક પ્રદ્યુમ્નનું અપહરણ કર્યું. તેથી જ શાસ્ત્રકારો કહે છેઃ- પંડિત પુરૂષોએ કોઈની સાથે વૈર બાંધવું નહી. વૈરથી દુઃખ મળે છે. પ્રીતિને નાશ થાય છે. માનસિક ઉદ્વેગ થાય છે અને વૈરથી જીવ અગતિમાં ધકેલાય છે. આ પ્રમાણે ભગવાન શ્રીસિમંધર સ્વામિના પવિત્ર વચનો સાંભળીને રાજા પદ્મનાભ આદિ સભાસદોએ પરસ્પર વરને ખમાવ્યું, અને એકબીજાની ક્ષમા માગી. નારદ પણ ભગવાન સિમંધરસ્વામી પાસેથી પ્રદ્યુમ્નનું સમસ્ત વૃત્તાંત સાંભળીને ભગવાનને નમસ્કાર કરીને પ્રદ્યુમ્નને જોવાની ઈચ્છાથી મેઘકૂટ નગરમાં ગયા. દૂય એવા કાલસંવર રાજાએ રાજસભામાં નારદજીને આવેલા જોઈ, તરત જ ઉભા થઈ વિનયપૂર્વક આસન આપીને તેમને સત્કાર કર્યો. નારદે પણ આસન ઉપર બિરાજી ઔપચારિકતાથી પરસ્પર કુશળક્ષેમની વાત કરી રાજાને પૂછયું- “જન, મારે તારા અંતઃપુરને જોવાની ઉત્કંઠા છે. તરતજ રાજાએ કહ્યું - “મુનીશ્વર, આપનાથી શું છાનું છે? આપના માટે કંઈજ અદશ્ય નથી. આપને પૂછવાનું હોયજ નહી, આપ ખૂશીથી પધારે અને આપની ચરગુરજ વડે મારા અંતપુરને પવિત્ર કરો.” રાજસભામાંથી તરત જ ઉઠીને નારદ અતઃપુરમાં ગયા. કમલમાલાએ દૂરથી નારદને આવતા જોઈને નમસ્કાર કરી સત્કાર સન્માન પૂર્વક આસન ઉપર બેસાડયા ‘વિનયી મનુષ્ય કોને પ્રિય ના હોય?” તેના વિનયથી પ્રસન્ન થયેલા નારદે કુશલક્ષેમ પૂછી આશીવાદ આપ્યા અને પૂછ્યું - પુત્રી, મેં સાંભળ્યું છે કે તું ગૂઢગર્ભા હતી અને તેને પુત્ર ઉત્પન્ન થયેલ છે. તે સાચી વાત?” ખૂશ થઈને કમલાલાએ કહ્યું “સ્વામિન, આપની કૃપાથી મારે બાળક જન્મ્યો છે. નારદે કહ્યું: “મને બતાવ તો ખરી કે તારો પુત્ર કે છે? કમલ માલાએ બાલ પ્રદ્યુમ્નને લાવીને નારદનાં ચરણમાં નમસ્કાર કરાવ્યા. સર્વલક્ષણ સંપૂર્ણ બાળકને જોઈને, પિતાના મિત્ર વિષ્ણુને પુત્ર હોવાથી ખૂબ ખૂશ થઈને તેને આશીર્વાદ આપ્યા- હે પુત્ર, આ પૃથ્વી પર યાવત્ ચન્દ્રદિવાકર તારું અસ્તિત્વ વર્તે. તું દીર્ધાયુ બન, સર્વકાલ તારો અભ્યદય થાઓ. અને કલ્પવૃક્ષની જેમ વયથી વધો એવો તું તારા માતાપિતાના મનોરથોને પૂર્ણ કરજે. ત્યાર પછી કમલમાલાને કહ્યું - દેવી, તારો આ પુત્ર તને સુખકારી બને.” આ પ્રમાણે માતાપુત્રને આશીર્વાદ આપીને નારદજી ત્યાંથી ચાલ્યા. પ્રદ્યુમ્નની શોધ કરીને આનંદિત થયેલ નારદજી પ્રથમ વિષ્ણુને શુભ સમાચાર આપવા માટે દ્વારિકા નગરીમાં ગયા. ત્યાં કૃષ્ણ મહારાજને સંક્ષેપમાં પ્રદ્યુમ્નનું સ્વરૂપ કહીને રૂક્ષિમણના આનંદની વૃદ્ધિ માટે રૂમિણીના ઘેર ગયા. રૂદ્ધિમણને વિસ્તારથી પ્રદ્યુમ્નનું સ્વરૂપ તેમજ વિદ્યાઓ, લાભો અને વિશાળ સમૃદ્ધિની સાથે સેળમા વર્ષે પ્રદ્યુમ્નનું દ્વારિકામાં આગમન પણ
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૧૪
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
કહ્યું. ભગવાન શ્રી સીમંધર સ્વામીના શ્રીમુખે પ્રદ્યુમ્બનું વરૂપ સાંભળીને આવેલા નારદજીના કથનથી કૃષ્ણ રુકિમણી આદિ દ્વારિકાના નગરવાસીઓને ખૂબજ આનંદ થયો. નારદજી પણ પિતાના સ્થાને ગયા. રૂક્મિણ પણ પ્રસન્નતા પૂર્વક પૂર્વવત્ રવસ્થ બની ગઈ
આ પ્રમાણે જીવ પાપક ના ઉદયથી સંસારની દુષ્ટયનીઓમાં ભટકે છે અને તેજ જીવ પુણ્યકર્મના ઉદયથી ઘણી એવી પુણ્ય-લક્ષમીને પ્રાપ્ત કરે છે. તે કારણથી ગાઢ વિપત્તિઓને નેતરનાર એવા પાપકર્મોનો ત્યાગ કરીને આલેક અને પરલેકના સમસ્ત સુખને આપનારા એવા પુણ્યકર્મનું ઉપાર્જન કરવા પ્રયત્નશીલ બનવું.
આ પ્રમાણે પંડિતમાં ચક્રવતી શ્રી રાજ સાગર ગણીના વિદ્ધાન શિષ્યરત્ન શ્રી રવિસાગર ગણીએ રચેલા શ્રી શાંધિન ચરિત્રમાં શ્રી પ્રદ્યુમ્ના પૂર્વભવનું વર્ણન ફરતો પર૭ શ્લેક પ્રમાણ આઠમે સર્ગ સમાપ્ત થયા.
Page #322
--------------------------------------------------------------------------
________________ એક દાર્શનિક અણમેલ ગ્રંથ સ્યાદ્વાદમંજરી | [બીજી આવૃત્તિ. (મૂળ શ્લોક-ટીકા અને ગુજરાતી અનુવાદ) જો તમારે જૈન દર્શનના સ્યાદ્વાદને, અનેકાન્તવાદને જાણ છે, સમજવે છે, તો તમારે આ ગ્રંથનું અધ્યયન કરવું જ જોઈએ. પૂજ્ય વિદુષી સાધ્વીજી સુચનાશ્રીજીએ સરળ ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. થોડી જ નકલે સ્ટોકમાં છે. મૂલ્ય : રૂ. 25 ટપાલ ખર્ચ રૂા. 7 પ્રાપ્તિ સ્થાન કીરીટ જે. શાહ કંબઈનગર પાસે. મહેસાણા-૩૮૪૦૦૨ હિર સૌભાગ્ય હિર સૌભાગ્ય [મહાકાવ્ય] ભાગ ; ત્રીજે, જગદ્ગુરુ આચાર્ય દેવ હીરસૂરીશ્વરજી મ.નું | બાદશાહ અકબરને પ્રતિબંધ પમાડી, સમગ્ર જીવન ચરિત્ર આ મહાકાવ્યમાં ગુંથાયેલું" | ભારતમાં અહિંસા ધર્મને પ્રસાર કરનારા છે. તેને સરળ અનુવાદ વિદુષી સાધ્વીજી જગદ્ગુરુ હીરસૂરીશ્વરજીનું આ રસપૂર્ણ સુચનાશ્રીજીએ કરેલો છે. જીવનચરિત્ર છે. દરેક જૈન-જૈનેતરે વાંચવા જેવું પ્રેરણાદાયી આ ગ્રંથ છે. ઘેડી જ ભાગ : બીજો નકલે સ્ટોકમાં હોવાથી, જ્યાં સુધી હશે ડી જ નકલે સ્ટોકમાં છે. જ્ઞાનભંડારોમાં | ત્યાં સુધી મોકલી આપીશું. તે આ ગ્રંથ હોવો જ જોઈએ. [પહેલા ભાગની એકેય નકલ સ્ટોકમાં નથી, પ્રાપ્તિસ્થાન ઉપર મુજબ. માટે પહેલે ભાગ કેઈએ મંગાવે નહી"] મૂલ્ય : રૂ. 25 ટપાલ ખર્ચ રૂા. 8 | મૂલ્ય : રૂ. 50 ટપાલ ખર્ચ રૂ. 8