________________
શાંમ-પ્રદ્યુમ્ન ચરિત્ર
सेवकीभूय वा सेवा - वृ -શ્રૃઝ્યા વિના હવ। ૩૫નીવયથ તૃત્વ, વિવંતો તિ સેવા || ૪ || प्रस्तावे यदि शूरत्वं, दर्श्यते न हि सेवकैः । तदा किं वृत्तिदानेन, तेभ्यः प्राप्तं सुखं नृपैः ॥ ५ ॥ શિશુપામહીપા, કત્તા તવયાની । યમા વર્તમાનેવિ, ટેન યિતે મા । ૬ ।। जीवितव्येन तत्किं ते, हत्कल्पिताभिमानिनः । शिशुपालेत्याख्यां लोका, वक्ष्यति शिशुपालनात् ॥ ७ ॥ મો મીષ્મ તવ પુત્રી ચે——વત્તા ટીયતે મયા । દિ નાનૈવ મીષ્મવ્યું, ન તુ તે રામેળ | ૮ || रुक्मिन्नपि कुमारत्वे, स्वकीयशौर्यगर्वतः । शिशुपालेशसैन्ये चे --त्साहाय्यं जनितं त्वया ।। ९ ।। रुक्मिणी या स्वसा ते सा, मया हृता तथापि हि । तद्रक्षां न विधत्से तत्, कि बाल्यं पुनरप्यभूत् ॥ १० 11 द्वावेवावामनेके च भवतो वीरमानिनः । तथापि हियते ह्येषा, किं युष्माकं बलं तदा ॥ ११ ॥ कृत्वा कापट्यमेताभ्यामपाहिंयत चेत्कनी । तदा किं क्रियतेऽस्माभिर्वाच्यं केनाऽपि नो मनाक् १ वीरमानित्वसामर्थ्य-मद्भुतं यदि वो हृदि । तदावाभ्यां समं युद्धं कृत्वा तदपि दर्श्यतां ॥ १३ ॥ इत्युक्त्वा ज्ञापयित्वा च सर्वेषामपि शृण्वतां । शंखनादं रथो निन्ये, ताभ्यां योध्धुं वनाद्बहिः || १४ || संग्रामकृति योग्यायां स्थापयित्वा क्षितौ रथं । किंभावीति वदंतीं स्त्री-माश्वास्य संस्थितौ च तौ ॥ १५ ॥
૧૪૨
-
ખલભદ્રે કહ્યું:- ‘કૃષ્ણ તું જલ્દી રથ તૈયાર કરી તેને બે હાથ વડે ઉપાડીને રથમાં એસાડ. શું તને ખખર નથી કે સ્ત્રીએ સ્વભાવથી લજ્જાળુ હાય છે અને આ તેા કન્યા છે. એ તે વધુ શરમાળ હોય. ખરેખર, કૃષ્ણ, તું ગેાકુળમાં વસ્યા હાવાથી ગેાવાળીયાની જ રીતભાત જાણે છે. આટ આટલી સ્ત્રીને પતિ થવા છતાં સ્ત્રીઓનાં મનને સમજી શકતા નથી.’ આ પ્રમાણે ખલભદ્રના રમુજી વચન સાંભળીને કૃષ્ણે રથ ઉપર ચઢાવવાના બ્હાને ગાઢ પ્રેમ પૂર્ણાંક રૂકિમણીને આલિંગન કર્યું. અર્થાત્ રૂકિમણીને થ ઉપર બેસાડીને પેતે પણ સાથે બેઠા, અને બલભદ્ર સારિથ થઈ ને વનમાંથી રથને બહાર લાવ્યા. કૃષ્ણે ખલભદ્રને કહ્યું : ‘પાંચજન્ય શ ́ખ ફૂંકીને શિશુપાલ આદિ રાજાઓને આપણે વૃત્તાંત જણાવીએ. આપણે ચારી છૂપીથી રૂકિમણીનું હરણ કરવુ' નથી. માટે આપની સ`મતિ હોય તે શાંખ ફૂંકું,' કૃષ્ણના વચનથી સૂતુષ્ટ થયેલા અલભદ્રે પોતાની સંમતિ દર્શાવી. ભાઈની અનુમતિ મેળવીને શ્રીકૃષ્ણે જોરથી પાંચ જન્ય શખ વગાડયા. અને બોલ્યા : ‘શિશુપાલ અને તેના સૈનિકો તેમજ પેાતાની જાતને શૂરવીર તરીકે માનતા કુડિનપુરનગરમાં રહેલા વીરા, મારૂ આ વચન સાંભળેા. પ્રૌઢ પુરુષ એવા મારા વડે રૂક્ષ્મણીનુ હરણ કરાય છે. તે જે કોઈ યુવાનો તથા પુરૂષામાં શક્તિ હોય તે મારા હાથમાંથી રૂકમણીને મૂકાવે. તમારા જેવા વીરપુરૂષોની હાજરીમાં હું કિમણીનુ હરણ કરી જાઉ તે તમારી વીરતા કલકિત થશે, ખરે, તમા ઘરમાં જ શૂરવીરતાના ડહાળ કરતા હશો.
પેાતાને સેવક તરીકે જાણતા અથવા સેવાવૃત્તિથી સેવક થઈ ને રહેતા મનુષ્યનુ