________________
સગ ૪
૯૯
आगच्छंत तमालोक्य, सभ्याः सर्वेऽपि पार्थिवाः । बलदेवो मुकुंदोऽप्यु - दतिष्ठन्नारदोऽपि च ॥ ३४ ॥ निवेश्य विष्टरे सौवे, श्रीमंतं तं जगद्गुरुं । संतुष्टो नारदः स्पष्टं, तुष्टावारिष्टनेमिनं ॥ ३५ ॥
નારદે કહ્યું:– કૃષ્ણુ, પરદેશમાં મોટા મોટા રાજાઓની રાજસભામાં જાઉં છુ. પર’તુ તારી નગરી જેવી નગરી, તારી નીતિ જેવી નીતિ મે' કયાંય જોઈ નથી, અને તારા જેવા રાજ્યધમ માં કુશળ રાજવી પશુ દીઠો નથી. આ પ્રમાણે નારદ અને કૃષ્ણના પરસ્પર વાર્તાલાપ ચાલી રહ્યો હતા, તેવામાં ક્રીડા કરતા શ્રી નેમિકુમાર ત્યાં આવ્યા. નૈમિકુમારને આવતા જોઈ ને નારદ, કૃષ્ણ, બલદેવ આદિ બધા રાજાએ ઊભા થઈ ગયા. ત્રણ જગતના ગુરૂ નેમિકુમારને સિંહાસન ઉપર બેસાડીને સતુષ્ટ થયેલા નારદ ભગવાન અરિષ્ટનેમિની સ્તુતિ કરે છે.
નાથ ! સ્વ. સર્વનીયોને વિશ્વવિ પુરાયજીવવાનુવૈ:, ઘૂપોઽતિ તિમિ: રૂ૬॥ तथापि हि स्मयाभावात्समचित्ततयापि च । मादृशामपि बालानां पूजां गृह्णासि च स्तुतिं ॥ ३७ ॥ गुरुभिः स्तुतिभिर्येन, संस्तुतस्तस्य देहिनः । अल्पाभिरपि ताभित्र, भक्त्यातस्यापि भूस्पृशः ॥ ३८ ॥ દુશસ્વવિવતિ, વૈવાસિ સદા ૭ । નાચિત્ર મનેયુદ્દે, માંતો નતવત્સલા:॥ રૂo ૫યુષ્મ ॥ देवा विडंबिता येन, मनुष्याश्च कदर्शिताः । प्रसर्पद्दर्पकंदर्पः, सोऽप्यजीयत शैशवात् ॥ ४० ॥ त्वत्तस्ततः परो वीरो, धीरो न कोऽपि विष्टपे । स्वच्छनीरोपमः कर्म - पंके गांभीर्यवारिधिः ॥ ४१ ॥ નમો ફેવàિવાય, મધ્યસ્રોતૈયાર્થિને નીચૉળતસેવાય, નિઃાળોવારણે॥ ૪૨ ॥ ब्रह्मज्योतिःस्वरूपाय, चिदानंदमयाय ते । नम ॐकाररूपाय, ही कारपरमात्मने ॥ ४३ ॥ योगाभ्यासकृतां नृणां, पिंडस्थपदधारिणे । अर्हन् पदस्थरूपाय, रूपातीताय ते नमः ॥ ४४ ॥ रागद्वेषौ स्वयं मुक्त्वा चात्मनः प्रथमं हृदः । परेषामपि चित्तात्व - मेव मोचयितुं क्षमः ।। ४५ ।। दद्याः शिवं हृदा ध्यातः, कीर्ति च कीर्तितो गिरा । पूजितोंगेन संपत्ती - स्त्रिधापि च सुखावहः ।। ४६ ।। इति प्राज्यप्रकाराभिः स्तुतिभिः शिवशांतिभिः । स्तुत्वास्थान्नारदो नेमे - राज्ञया विष्टरे परे ।। ४७ ।।
',
• હે નાથ આપ દેવ-દેવ', ખલદેવ, વાસુદેવ, અને ચક્રવતી એ રાજાઓને પણ પૂજ્ય છે ! છતાં સપનામાં જરાય અહં'કાર નથી. અને દરેક જીવા પ્રત્યે સમદ્રષ્ટિવાળા છે, તેથી જ મારા જેવા અજ્ઞાની બાળકની પણ પૂજા પ્રાથનાને સ્વીકાર છે. માટી વધારે સ્તુતિ કરનારા મનુષ્યાને અને થાડી પણ સ્તુતિ કરનારા ભક્તોને સ્વર્ગ અપવર્ગ (મેાક્ષ) આદિ સમાન ફળને આપનારા છે. એમાં કઈ આશ્ચર્ય નથી. કેમ કે મહાપુરૂષો ભક્ત વત્સલ જ હાય છે. દેવ અને મનુષ્યેાને વિડ'બના અને કદના કરાવનારા અભિમાની કામદેવને તે આપે બાળપણથી જ જીતી લીધા છે. તેથી આ જગતમાં આપ સમાન કેાઈ વીર નથી, ધીર નથી, અને ગભીર નથી. આપ તે કરૂપી કાઢવમાં નીલ જલ સમાન છે. ભવ્યજીવાનુ રક્ષણ કરનારા દેવે