________________
૨૧૪
શાંભ-પ્રદ્યુમ્ન ત્રિ
સેવાનાં ક્ષેત્રનાયાનાં, સુંવરપુરોવિ । ત્રમુરાળાં તરીશાનાં, નાયન્ સ્તુતિનોષરશઃ ||૧૧|| तान् गुणान् योगीनमध्य - नवकाशान् महीयसः । मंदधीरे कजिह्वोऽपि कथं स्याद्गदितुं क्षमः ।।५०० ॥ अनंतगुणयुक्तोऽप्य–नंतज्ञानधरोऽपि च । अनंतदर्शनादयोपि चित्रं धरसि मत्स्तुतिं ॥ | १ || इति नानाप्रकारेण, स्तुत्वा नत्वा च तीर्थपं । तस्थितवानुचितस्थाने, नारदो विनयान्वितः ||२|| अत्रत्यानां मनुष्याणां, धनुषां पंचभिः शतैः । प्रमितानि शरीराणि, वर्तते सुंदराणि च ॥३॥ वर्ते दशधनुर्मान - शरीरोऽहं तु मानवः । ततोऽमीषां पदाहत्या, मरिष्याम्यत्र कीवत् ॥ ४ ॥ एषां वा पदघातेन, सीमंधर जिनांतिके । त्रिये यदा तदा सम्य — गाराधको भवाम्यहं ||५|| कथयिष्याम्यहं शुद्धि, युवयोस्तनयस्य हि । दत्ता गोविंदरुक्मिण्यो -- रिति वाचा मुधा भवेत् ॥६॥ विमृश्येति ततस्तीर्थ -- नाथसिंहासनादधः । खकीयजीवरक्षार्थ, प्राविशन्नारदो मुनिः ॥७॥
હું ભગવાન શ્રી સિમંધર સ્વામી ! આપ સુજ્ઞ છે, સ`પ્રકારના સકટાને દૂર કરનારા છે, મદ અને મદન (કામદેવ)ના નાશ કરનારા છે!, દૈવી સુખને આપનારા છે, સંસારની સ્થિતિથી મૂકાયેલા છે, ભવાટવીથી બહાર નીકળેલા છે, કૈવલ્ય જ્ઞાનથી યુક્ત છે, શમરૂપી અમૃતનું સિંચન કરનારા છે. દેવ દેવેદ્રો-દાનવ-દાનવેન્દ્રો-મનુષ્યા અને ચક્રવતી રાજા આપના ચરણકમલની સેવા કરી રહ્યા છે. હે દેવાધિદેવ ! આપને મારા ઘણા ઘણા નમસ્કાર થાએ.
જો કે જ્યેાતિષી દેવાના ઇન્દ્ર કલાવાન્ચન્દ્ર છે છતાં પણ માથે રહેલું પેાતાનું કલ ́ક દૂર કરવા માટે સમય નથી ! જ્યારે હું પરમાત્મા, આપ તે મનુષ્ય લાકમાં ઉત્પન્ન થવા છતાં પાતે નિષ્કલ'ક અને દેવ મનુષ્ય તથા અસુરાના કક્ષકને દૂર કરનારા છે. ચન્દ્ર àાષા (રાત્રિ)ના કરનાર છે, જ્યારે આપ પોતાના સદ્ગુણ્ણા વડે સમસ્ત ઢાષાને હરનારા છે ! ચન્દ્ર દેાષા (રાત્રિ) સહિત છે જ્યારે આપ સદેાષ-દોષિત આહારને ખાનારા નથી. ચન્દ્ર ગગનમંડલના વિહારી છે આપ તેા સમસ્ત પૃથ્વીમ’ડલમાં ફરનારા છે. આપ દીન અનાથેાના ઉપકારી છે. કામદેવ માટે નિવિકારી છે.. રૂપસ્થ-રૂપવાન મનુષ્યેામાં રૂપના ભંડાર છે. (પિંડસ્થ) ધ્યાન કરનાર મનુષ્યેા માટે સાકાર છે. નિયજીવા માટે અપકારી છે. નિર્વાણુ પ'થે ચાલનારા, સુકૃતમાના વિચારી, ધર્મી લોકો માટે ચારી અને કામરૂપી રોગના નાશ કરવા માટે ઉપચારી (વૈદ્ય) સમાન છે. આપ પાતાના સગુણા વડે સમસ્ત દ્વેષને નાશ કરનાર હાવાથી દેાષા (રાત્રિ) કારી એવા ચન્દ્રની ઉપમા આપને કેવી રીતે આપી શકાય ?
સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુઓના પ્રકાશ કરનાર, મનુષ્યરૂપી કમળાને વિકસિત કરનાર, દેવેન્દ્ર દાનવેદ્ર માનવેંદ્ર આપના ચરણકમલમાં દાસરૂપે રહેવા છતાં તેઓ ઉપર પણ ઉદાસીનભાવને ધારણ કરનારા વળી, હે ભગવંત આપ અશરણુ મનુષ્યને શરણ આપનારા અને અતીત અનાગત અને વર્તમાનકાલીન સંશયાને હરનારા છે. સ સારમાં ઘણા દેવાને ‘દેવ'