________________
શાંખ-પ્રદ્યુમ્ન ત્રિ
નથી અને કામદેવના ખાણુથી વીધાયેલે રાજા ત્યાંથી આગળ જવાની વાત કરતા નથી. ત્યારે પરિપક્વ બુદ્ધિવાળા બુઝર્ગ એવા મંત્રીશ્વરે રાજા પાસે આવીને પૂછ્યું: સ્વામિત્, તમને કઈ દુ:ખ થયું છે ? અથવા હેમરાજાએ આપનું અપમાન કર્યુ છે ? અથવા શરીરમાં કાઈ વ્યાધિ ઉત્પન્ન થયા છે કે કોઈ શત્રુ રાજા તરફથી અશુભ સમાચાર આવ્યા છે ? સ્વામિન, આપ વ્યચિત્તવાળા કેમ લાગેા છે ? આપ વ્યચિત્તવાળા ખનશે તે સૈન્યનું શું થશે ? રાજન્, આપના મનમાં જે હોય તે મને કહેા. જેથી તેના પ્રતિકાર થઈ શકે. કામાતુર મનુષ્યાને ભય કે લજ્જા કઈ પણ હેતુ નથી.' સ્વમુખે રાજાએ મત્રી આગળ પેાતાના મનની વાત કહી,-મંત્રીશ્વર, મારા મનમાં મને બીજી કઈ દુ:ખ નથી, પરંતુ જ્યારથી હેમરથ રાજાની પત્ની ઈંદુપ્રભાને જોઈ છે, ત્યારથી તેના દનમાત્રથી મારૂં હૃદય હરાઈ ગયુ છે અને બીજા બધાં ઉપરથી મારૂં મન ડી ખણુ છે. મારા 'તઃપુરમાં ઘણી સ્ત્રીઓ છે પર`તુ આવી મન અને નયનને સતાષ આપનારી કઈ સ્ત્રી નથી. તેથી આ સી મારી પત્ની બનશે તેા જ હું જીવી શકીશ નહીતર મંત્રી, હું જીવી શકું તેમ નથી.' રાજાના આવા અધમ અને અશ્રાવ્ય વચન સાંભળીને મંત્રી વ્યગ્ર બની ગયા. અરે, નાગથી સાયા હૈાય, વ્યાધિની પીડાતા હૈાય કે તલવાર આદિના ઘા લાગ્યા હોય તા પણ તેને પ્રતિકાર થઈ શકે છે. પરંતુ કામખાણથી વીંધાયેલા મનુષ્યના સેકડા ઉપાયે કરવા છતાં પ્રતિકાર થઇ શકતા નથી. તે પણ ઋવિષ્યમાં હિતાવહુ એવુ કંઈક એમ વિચારીને મત્રીએ કામાતુર એવા મધુરાજાને કહ્યું:-શજન્, આપ નિ'નીય વિચારનો ત્યાગ કરી મારૂ કહ્યું માનીને આપનું ઇચ્છિત કાર્ય કરવામાં તત્પર બના. અરે, મા દુષ્ટ મંત્રીષ્મે મારા મનની વાત લઈને તેના માટે કોઈ ઉદ્યમ કરવાના તા ખાજુએ રહ્યો, પરંતુ મને તેનાથી શકવા માટે કેાશિષ કરે છે.' આ પ્રમાણે ક્રોધાતુર બનેલા મધુરાજાએ મ ́ત્રીને કહ્યુ :–મંત્રી, તું અહી થી દૂર ચાલ્યા જા. મારે તારૂ કઇ કામ નથી. ભલે હુ· મરી જઈશ. તારૂ શું જવાનુ છે ? રાજેના આક્રોશપૂર્ણ વચન સાંભળીને મત્રીશ્વરે વિચાર્યું કે: કાસીમનુષ્યા હિતાપદેશ કે કાર્ય શા મૈં જાણતા નથી. તેથી કામ વિઠ્ઠલ થયેલા શા કદાચ પેતાના ત્રાણાને ખાઈ નાંખશે, માટે સમયની રાહ જોવડાવુ’ એમ વિચારી મ`ત્રીએ કહ્યું:સ્થાન્િ, હમણાં મા વાત મનમાં રાખ, દુષ્ટ એવા ભીમરાજાને જીતીને પાછા વળતાં આવનું પ્રતિ થશે. પરીમાં લુબ્ધ એવા ભાપ એ મારૂ વચન નહીં માનો તે આત ઉભી થશે. ષ અહીથી નહી જામે તે આપણા બધા ખુટ પાછા ફરશે અને સૈન્યના શાંગ થશે. સૈન્યના ભંગ થવાથી શત્રુ પ્રમળ બનશે. અને પ્રબળ થયેલા શત્રુથી શ્રાપને અપયશ થશે. તેથી પ્રથમ સૈન્યને ઉત્સાહિત કરી સકલ સૈન્ય દ્વારા શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરી લઈ એ પછી આપની ઈચ્છા ગુજમ પ્રયત્ન કરીશ. મંત્રીની થાત સાંભળી મધુરાજાએ આક્રોશપૂર્વક કહ્યું: બરે મંત્રી શુ તુ મને ખવડાવે છે? સૈન્યને જવુ હેય તે માન્ય ક્રીતિ જાય તેમ જાય, મારે સૈન્ય સાથે કે રાજ્ય સાથે કે દ્રષ્ય સાથે કઇ પ્રયેાજન નથી. ભલે, અધુ રસાતલ
२८०