________________
૪
શાંમ-પ્રદ્યુમ્ન ચરિત્ર
अधिकामधिपेभ्योऽपि, धरंतौ रूपसंपदं । एतौ देवकुमारौ का- वित्यशंकेत भूमिपाः || ३०० || રાજાએથી પશુ અધિક રૂપસ'પત્તિવાળા દેવકુમાર સમાન આ બન્ને કિશોરો કાણુ હશે ? આ પ્રમાણે ત્યાં બેઠેલા રાજાએ સકલ્પ–વિકલ્પ કરતા હતા. (૩૦૧)
यूयं मल्ला नियुध्यध्व-मिति कंसनियोगतः । अनेकेऽनेकधा युद्ध - मन्योन्यं ते प्रचक्रिरे ॥ १ ॥ चाणूरमल्लामातंग ! त्वं समुत्तिष्ट सत्वरं । स्वाम्यादेशमवाप्याय - मुदतिष्ठद्बलोद्धतः ॥ ३०२ ॥ યઃ શ્રિદ્વારમાની સ્વા – ઝુમુખ્યાં પ્રૌઢવર્ષદ્રિ । નિયુષ્યતાં મયા સાથે, તત્ત્તન પછીથસા ।।૩૦૩।। पंचानन इवाहूतः, पुच्छाच्छोटं धरन्निति । भुजास्फोटं प्रकुर्वाण - श्राणूर उत्थिते ऽवदत् ॥ ३०४॥
તમે અનેક મલ્લા, અરસ પરસ અનેક પ્રકારના મલ્લયુદ્ધ માટે તૈયાર થાઓ ! ચાણુરમલ ! તમે સત્વરે ઉઠો.' આ પ્રમાણેના કસના આદેશથી ખલવાન એવે ચાણુર ઉચે અને એલ્યું। : ‘આ સભામાં જે કેઈ વીરમાની ઢાય તે મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ.' સિ’હું જેમ પૂછ ુ પછાડીને ગર્જના કરે તેમ ભુજાસ્ફોટ કરતા ચાણુર ઉડયેા.
तद्वाक्यमक्षमी जिष्णु — भुजास्फोटनपूर्वकं । कंसादर्शकमानश्च सभायां योध्धुमुत्थितः ॥ ५ ॥ विष्णुना च कृते बाहू वा-स्फोटे क्षोभात् त्रिधा जगत् । आसीत्स्वर्गनृपाताल - लोकत्रयव्यवस्थया ॥ ६ ॥ તેના અભિમાની વચનને સહન નહી કરતા કૃષ્ણ, કંસને શંકાશીલ મનાવતા સભામાં ઉઠીને યુદ્ધ કરવા માટે સજ્જ થયા. કૃષ્ણના પ્રથડ ભુજાસ્ફોટથી ક્ષેાભ પામેલી પૃથ્વી સ્વગ મૃત્યુ અને પાતાલ એમ ત્રણ લેાકમાં વહેંચાઈ ગઈ !
દુશઃ મૃતયુદ્ધોર્ય, યુદ્ધશિલાવિશ્વલઃ । પાળરાપ્તિ પ્રયાગ, મુવમેટઃ ॥૭॥ા अयं तु सुकुमारोऽस्ति, सुकुमारः सुमोरुरुक् । नैतस्य युज्यते युद्धं सहानेन दुरात्मना ॥ ८ ॥ केचिद्वदंति सिंहस्य, पुरस्तात् किं लघोरपि । प्रौढांगाऽपि द्विपः स्थातुं प्रशक्नोति मनागपि ॥ ९ ॥ प्रेक्षणाय महीशेषु सर्वेषु संस्थितेष्वपि । तदेति व्याकुलः शब्दः परस्परमजायत ॥ १० ॥ તુમુશ્રવળાતો, રંગમય વિત્ત્તવનાદૂતાવિમાં ગોપી, મેવાનમેકુર્તી
1
શા
કાઈ કહેવા લાગ્યા ‘અરે, ચાણ્ તા ઘણા યુદ્ધો કર્યાં છે માટે યુદ્ધકલામાં વિચક્ષણ છે, વળી, કસાયેલા શરીરવાળા તેમ જ ક્રૂર કાર્ય કરવામાં પાવરધો છે. તેની સાથે સુવર્ણ સમાન કાંતીવાળા આ સુકુમાર કિશારનુ યુદ્ધ કરાવવુ. ચેગ્ય નથી.' ત્યારે કાઈ કહે : ‘અરે ભાઈ, નાનું નાનું પણ સિંહતુ. ખર્ચો ! તે શું નાના પણ સિંહની સામે પહાડ સમાન હાથી ઊભા રહી શકે ખરા!' જોવા આવેલા સર્વે રાજાઓનાં આ પ્રમાણેનાં પરસ્પરના વાર્તા લાપથી શારખકાર થઈ ગયેા