________________
સગ -૩
૧૦૩
यौवनेन च रूपेण, भर्तृमानेन मत्तया । एतस्मिन्नवतारेऽह — मनयैवापमानितः ।। ८१ ।। સર્વવાદ દ્વાર—ધનો હંમતિ ક્ષિતૌ । સ્મિ પ્રદ્યોતનપ્રોધ–સ્ત્રદ્યોત વ ઘ॥ ૮૨ ।। मुग्धयाप्यविवेकिन्या-नया निस्त्रपया खलु । ददृशेऽहं च नो दृग्भ्या - मुलूकीतुल्यया दिवा ।। ८३ ॥ तदास्या एव माहात्म्य - हानिः किल भविष्यति । सर्वत्रापि प्रपूज्यस्य किं मे मुनेर्गमिष्यति ॥ ८४ ॥ સત્યમમાથવા વિળો—મુદ્દા લેવી પ્રવર્તતે । તયાપમાનિતસ્તËિ, વિજિન્નારહદ્રૂપળ ॥ ૮૧ ॥ ગત:પરંપરા હ્રાતિ, માનિની માનયોગતઃ । માળા વિત્થમાવાસ, ગતસ્ય મમ શીહિનઃ ॥ ૮૬ ॥ प्रसन्नो नारदो यस्य, कल्पवृक्षस्तदंगणे । येन सार्धं विरोधित्वं, प्राप्तस्तस्यापदोऽखिलाः ।। ८७ ॥ હોજ બાષાનોવા—પ્રતીતમ્ય ગરીયસઃ । માં મૂયાપ્રત્યયસ્વાતિ, જ્ઞાનિાનવતો મમ ।। ૮૮ ।। मत्तामेतामपायेऽहं कथंचित्पातयामि चेत् । तदा मे दुःखशांतिः स्या-च्छिक्षा तस्या अपि स्फुटं ॥ ८९ ॥ सत्यभामागृहे जाता - पमानादुःखितो मुनिः । एवं संकल्पयामास, तत्र गत्वा कलिप्रियः ।। ९० ।।
વિશુદ્ધ આચરણ કરનારા મહાત્માઓએ એકાકી કોઈના ઘેર જવુ. નોઈ એ. તેમાં પણ રૂપ લાવણ્યવ'તી ગર્વિષ્ઠ એવી અબુધ સ્ત્રીના ઘેર તેા જવું જ ન જોઈ એ ! આમાં સત્યભામાના કોઈ દોષ નથી મારા જ દેષ છે. તેના ફૂલ અને શીલને જાણ્યા વિના હું તેના ઘેર ગયેા. જેના પ્રતાપ અને સંતાપથી શત્રુ રાજાએની સ્ત્રીએ ત્રાસી ઉઠે છે, એવા મોટા મોટા રાજાઓની રાજસભાએમાં પણ મારૂં કેટલું માન છે? જ્યારે આ પેાતાના પતિની માનીતી રૂપગર્વિષ્ઠાએ આ જીવનમાં કેઇએ નથી કર્યુ તેવું મારૂં અપમાન કર્યું. ધિક્કાર છે એને. હંસ જેવીગતવાળા સ્વમાની એવા હુ જગતમાં તેજસ્વી સૂર્ય'ની જેમ બધાને પ્રકાશિત કરૂ છું અને આનંદ આપુ છું. પરંતુ નિર્લજ્જ અને અવિવેકી આ મુગ્ધાએ ઘૂવડની જેમ મને નજરથી જોયે પણ નહી. (ધ્રૂવડ દિવસે જોઈ શકતા નથી. સૂર્ય હાય ત્યારે તેનાં નેત્ર ખીડાઈ જાય છે.) એમાં એને જ નુકશાન થવાનુ', એના જ માહાત્મયની હાની થશે. સ` ઠેકાણે પૂજ્ય એવા મારૂ શુ જવાનું? લોકોમાં પણ કહેવાશેઃ ‘વિષ્ણુની અભિમાની પત્ની સત્યભામાએ નારદનું અપમાન કર્યુ. એમાં નારદનેા કાઈ દાષ નથી, બસ હવે આજથી આજથી સ્વમાની અને શીલવાન એવા મારે કાઈપણ સ્ત્રીના આવ!સમાં જવુ’ નહી. ‘પ્રસન્ન થયેલા નારદ તેના આંગણે કલ્પવૃક્ષ સમાન બને છે અને નારદની સાથે વિરેાધ કરનારના માથે આફના આળા ઉતરી આવે છે આ વાત તે આબાલ ગોપાલ જાણે છે. તે શું એને એટલે પણ ખ્યાલ નહી હોય ? મારૂં શું થશે?' બસ, હવે એ અભિમાનીને કોઈપણ ઉપાયે દુઃખમાં પાડીશ તેા મને શાંતિ થશે અને એને પણ શિક્ષા મળશે કે નારદના અપમાનનું શું પરીણામ શું આવ્યુ. આ પ્રમાણે સત્યભામાના ઘેરથી અપમાનિત થયેલા કલહુ પ્રિય નારદ ત્યાંથી નીકળીને અનેક સકલ્પ વિકલ્પ કરવા લાગ્યા.