Page #1
--------------------------------------------------------------------------
________________
| ૧૯૮૧ |
Regd. No. MH, By/South 54 Licence No: 37
==બુ જીવ
‘પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૪૪ : અંક : ૧૭
મુંબઈ, ૧ જાન્યુઆરી, ૧૯૮૧, ગુરુવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫
મુંબઈ જૈન મુલક સંધ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ રૂ. ૦-૭૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
*
દેશની દિવસે દિવસે વધારે વણસતી જતી પરિસ્થિતિથી સૌને ભારે બેચેની અને ચિંતા થાય છે. વણસતી પરિસ્થિતિનું વર્ણન કરવું સહેલું છે, તેનાં કારણા શેાધવાં પણ અઘરાં નથી, પણ કોઈને તેને ઉપાય કે માર્ગ સૂઝતા નથી. કેટલાક લોકો એવા હતાશ થઈને બેઠા છે અને એમ માને છે કે બધું ખાડે જવાનું છે, આપણે અટકાવી શકવાના નથી, છેવટ રાજકતા થશે અથવા હિંસક બળવા થશે. કેટલાક એમ માને છે કે આ પરિસ્થિતિ સુધારી શકાય તેવી નથી, માટે ઈરાદાપૂર્વક તેને વધારે ખરાબ કરવી અને જેમ બને તેમ વહેલી એવી પરિસ્થિતિ લાવવી કે અંધાધૂંધી થાય. આવા લોકો માને છે કે એક વખત આવી અંધાધૂંધી થશે પછી જ તેને કોઈ માર્ગ કે ઉપાય સૂશે. નવી નેતાગીરી જાગશે અને નવસર્જન થશે. શ્રીમતી ઈન્દિરા ગાંધીના એક વર્ષના નવા શાસનની નિષ્ફળતા સૌ કોઈ સ્વીકારે છે. ઈન્દિરા ગાંધી વિરોધ પક્ષોનો દોષ કાઢે છે. કોંગ્રેસ મહાસમિતિમાં તેમણે કહ્યું કે જનતા પક્ષે આટલું બધું બગાડી નાખ્યું છે તેની મને કલ્પના ન હતી, મારી પાસે .જાદુઈ લાકડી નથી, પરિસ્થિતિ સુધારતાં વાર લાગશે. એક રીતે આ વિષ્ફળતાનો એકરાર છે. પરિસ્થિતિ વિકટ છે જ અને કેટલાંક કારણા ઈન્દિરા ગાંધીતા કાબૂ બહારનાં છે તે સ્વીકારીએ તે પણ એટલું કહેવું જોઈએ કે જે પગલાં લેવા જોઈએ અને લઈ શકાતાં હતાં તે લીધાં નથી અથવા લેવાની હિંમત કે તાકાત હવે રહી નથી, તે વાત હવે સ્પષ્ટ છે. ઈન્દિરા ગાંધી વિશે એવી છાપ છે. કે વિકટ પરિસ્થિતિ હાય ત્યારે જ તેમનું ખમીર દેખાઈ આવે છે અને તેઓ ઝબકી ઊઠે છે. આ એક વર્ષના શાસને આ માન્યતા ખોટી પાડી છે.
વિષે શ્રી કામઠે તેના છેલ્લા અંકમાં તેઓ કહે છે.
આપણી ફરજ
ઈન્દિરા ગાંધી ના આ શાસક વર્લ્ડ વિકલી’ના તંત્રી
છે તે નોંધવા જેવું છે.
The Prime Minister believes that she is providing a goverment that works. Apparently, she has not been reading the papers. During the Janata regime, we were treated' to a show of indicipline and disunity among Janata leaders that, was hilarious but not damaging. Under the Congress (I) regime, there have been more police shootings, more murders, more agitations, more hikes in prices of essential commodities and more destructive strikes than probably at any other comparable period in history.
~
Mrs. Gandlhi's 'tendency is to blame the Opposition, How long is this tamusha to last?
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
?
There is no Opposition now and certainly it is not the Opposition that is responsibible for the country's slide down. And did Mrs Gandhi, in opposition, do any better? Her minions were raiding courts, destroying legal papers and otherwise creating all sorts of trouble and if the chicken are coming home to roost, she has none to blame but herself. If she and her partymen had shown some sense of responsibility when they were in the wilderness, they would have been in a better position to criticise the Opposition today. The fact of the matter is that the 'Congress (I) has no sense of direction. And blaming the Press, the Judiciary and the Opposition is not accepting responsibility. Mrs. Gandhi divides people. She should bring them together.
: વડા પ્રધાન માને છે કે તેઓ કામ કરતી સરકારપૂરી પાડી રહ્યા છે.' દેખીતું જ છે કે, તેઓ અખબાર વાંચતાં જણાતાં નથી. જનતા શાસન દરમિયાન પક્ષના આગેવાનો વચ્ચે અશિસ્ત અને અનેકયના ખેલ આપણને માણવા મળ્યા, એ હાસ્યાસ્પદ હતા, પણ હાનિકારક નહિ. ઈન્દિરા કોંગ્રેસના શાસન હેઠળ ઈતિહાશમાં એવા કોઈ સરખામણીપાત્ર ગાળા દરમિયાન સંભવત: થયાં હશે તે કરતાં વધુ ગાળીબાર, વધુ ખૂન, વધુ આંદોલન, આવશ્યક ચીજવસ્તુઓના વધુ ભાવવધારા અને વધુ વિનાશક હડતાળે
નોંધાયાં છે.
શ્રીમતી ગાંધીનું વલણ વિરોધ પક્ષોને દોષ દેવાનું રહ્યું છે. આવે! તમા ક્યાં સુધી ચાલશે? અત્યારે વિરોધ પક્ષ જેવું ક્યું નથી અને દેશની પડતી દશા માટે કોઈ જવાબદાર હોય તા તે વિરોધ પક્ષો તે નથી જ. વળી શ્રીમતી ગાંધી જ્યારે વિરોધ પક્ષે હતાં ત્યારે તેમણે શું સારો દેખાવ કર્યો હતો? તેમના ખુશામતખારો અદાલતો પર હુમલા કરતા હતા. કાનૂની દસ્તાવેજોને નાથ કરતા હતા અને બીજી જાતજાતની મુશ્કેલીઓ સર્જતા હતા અને હવે ‘વાવ્યું તેવું લણવાનો વખત આવ્યા હાય તે તે માટે પેાતાની જાત સિવાય તેઓ બીજા કોઈને દોષ દઈ શકે તેમ નથી, ઈન્દિરા ગાંધી અને તેમના પક્ષના માણસાએ તેઓ જ્યારે વનવાસની સ્થિતિમાં હતા ત્યારે જો થાડીકે ય જવાબદારની ભાવના દાખવી હત તે. આજે.વિરોધ પક્ષોની ટીકા કરવા માટે તેઓ વધુ સારી સ્થિતિમાં હાત. વાસ્તવિક .હકીકત એ છે કે ઈન્દિરા કોંગ્રેસને આજે કોઈ દિશાસૂઝ નથી. - અને અખબારો, ન્યાયતંત્ર અને વિરોધ પક્ષોને દાય આપવાનો અર્થ એ થાય કે એ પક્ષ જવાબદારી સ્વીકારતા નથી. શ્રીમતી ગાંધી લેાકેામાં ભાગલા સર્જી રહ્યાં છે. તેમણે લોકોને સંગઠિત કરવાં ઘટે છે.'
Page #2
--------------------------------------------------------------------------
________________
ખુબુદ્ધ ગુન
-
તા. ૧-૧-૮૧
ઈન્દિરા ગાંધી પોતે શું વિચારે છે? પોતાની રીત પ્રમાણે પોતે સીધી રીતે બોલતાં નથી પણ બીજા પાસે બોલાવે છે. સંસદીય લોકશાહી નિષ્ફળ ગઈ છે અને પ્રમુખપદ્ધતિ જ આ પરિ સ્થિતિને એક માત્ર ઉપાય છે. બીજુ, ન્યાયતંત્ર દેશના વિકાસ માટે – રત પગલાં લેવામાં આડખીલી રૂપ છે અને ન્યાયતંત્રની સત્તા ઉપર અંકુશ મૂક જોઈએ. પાર્લામેન્ટને સર્વોપરી બનાવવી જોઈએ અને પાર્લામેન્ટે કરેલ કોઈ કાયદાને બિનબંધારણીય જાહેર કરવાની સત્તા ન્યાયતંત્રને હેવી ન જોઈએ. કોંગ્રેરા મહાસમિતિની બેઠકમાં આવા વિચારો જોરશોરથી મૂકાયા અને તે પ્રચાર ચાલુ છે, અતુલ, પિતાના વતી જ બોલે છે, એમ માનવાને કારણ નથી.
સંસદીય લોકશાહી કે પ્રમુખપદ્ધતિના ગુણદોષની ચર્ચામાં અહીં હું ઉતરતો નથી. ન્યાયતંત્ર દેશના વિકાસમાં બાધક છે કે નહિ તેની ચર્ચામાં પણ અત્યારે ઉતરતો નથી. પણ મુદ્દો એ છે કે આ પરિસ્થિતિને પહોંચી વળવા ઈન્દિરા ગાંધીને એ એક જ ઉપાય સૂઝે છે. કે રારકારને એટલે કે અત્યારે તેમને અમર્યાદ રસને જોઈએ. એવી વ્યાપક સત્તા વિના વર્તમાન પરિસ્થિતિને તે પોતે પહોંચી નહિ શકે એ ગભિત એકરાર કરે છે. લોકોને વધારે સંપર્ક સાધવે, લોકોને વિશ્વાસ પ્રાપ્ત કર, લાંચરૂશવત અને ભ્રષ્ટાચારને ડામ, સૌને સહકાર મેળવવા પ્રયત્ન કરો, પિતાની આસપાસ વીંટળાવુ નબળા અને સ્વાર્થી માણોને છોડી પ્રામાણિક કુશળ અને ન્યાય બુદ્ધિવાળા માણસને તંત્રમાં લેવા, આર્થિક ક્ષેત્રે વધતી જતી ભયંકર અસમાનતા દૂર કરવી અને સ્થાપિત હિતેને તેડવાં, પોતાના દાખલાથી લોકોમાં ત્યાગની અને નિઃસ્વાર્થતાની ભાવનાને પેદા કરવી, નૈતિક મૂલ્યની પ્રતિષ્ઠા કરવી, એવી લેઈ વિચારણા કરતા હોય તેમ જણાતું નથી. ટૂંકમાં વર્તમાન પરિસ્થિતિના કારણે દૂર કરવાને વિચાર કરવાને બદલે, તેને દાબી દેવાં અને પોતે ભોગવવી એવા વિચારો જ કરતાં જણાય છે. ઈન્દિરા ગાંધી
કોથી દૂર જાય છે. લોકશાહીમાં લોક્સપર્ક અને લોકોનો વિસ્વાસ પાયાની વસ્તુ છે. તે હોય તો જ સત્તાને ઉપયોગ ફળ' દાયી થાય છે, નહિ તે વિરોધ વધે છે.
વિરોધ પક્ષો-જે કાંઈ છે તે--બળતામાં ઘી હોમે છે. વિરોધ કરવા સિવાય તેમની પાસે કોઈ રચનાત્મક નીતિ નથી. વિધાનસભા કે પાર્લામેન્ટમાં ધાંધલધમાલ કરવી, સભાત્યાગ કરવે, મરચા કાઢવા, તેટલું જ કરે છે. લોકોના અસંતોષને લાભ ઉઠાવી અશાંતિ વધારવી એ જ તેમને બંધ છે. તેમને પણ લોક્સપર્ક નથી. લોકોને તેમના ઉપર વિશ્વાસ નથી. ઈન્દિરા ગાંધીને કે કોંગ્રેસ (આઈ) ને હટાવી રાજ્ય ચલાવવાની તેમની તાકાત નથી. લેશાહી અને નાગરિક સ્વાતંત્ર્યની માત્ર વાતો જ કરે છે. ભારતીય જનતા પતા ગાંધીવાદી સમાજવાદની વાત કરે તે કેટલી હાસ્યાસ્પદ છે?
આ સંજોગોમાં લોકો શું કરે? સબળ નેતૃત્વ વિના લોકો અસરકાશ્ક પરિણામ લાવી શકતા નથી. આડાઅવળા દોરવાઈ જાય છે અને વધારે સહન કરવું પડે છે. આવું નેતૃત્વ ન મળે ત્યાં સુધી, સમજદાર અને પ્રમાણિક વ્યકિતઓએ, પોતપોતાનાં નાના ટી ક્ષેત્રમાં નિસ્વાર્થતાથી, નિડરપણે, પોતાના વિચારે રજૂ કરવા અને લોકોને સાચું માર્ગદશન આપવું, લોક-
સંપર્ક વધારો અને લોકોને સંગઠિત કરવા. ઉશ્કેરણી કરવાથી " આ કામ થાય તેમ નથી, વાતાવરણમાં ખૂબ હિંસા ભરી છે ત્યારે
હિંસાને ઉત્તેજન મળે એવું કંઈ જ ન કરવું. અત્યારે દરેક વર્ગ પિતાના સ્વાર્થને જ વિચાર કરે છે. એવા વર્ગહિતેને ઉશ્કેરવાથી
સંઘર્ષ વધવાને. 'અસામાજિક તવેનું જોર બહુ વધ્યું છે, વધતું જાય છે. પોલીસના રક્ષણની હવે બહુ આરા રાખવા જેવું નથી. આપણે એક વિષચક્રમાં પડયા છીએ. તેમાંથી બહાર નીકળવા, કોઈએ ન્યાગની ભાવનાથી પહેલ કરવી પડશે. વિનેબાજીએ આચાર્યકુળ અને શાન્તિ- સેનાના વિચારો આપ્યા છે. તેને અમલી બનાવવાનું કામ વિનોબાજી કરી શકે તેમ નથી. સર્વોદયના આગેવાન અને કાર્યકર્તાઓ, લોકોમાં દટાઈ જવા તૈયાર હોય તો ઠંઈક કરી શકે. બીજાઓ પણ જે સાચા સેવાભાવી હોય તે પોતપોતાના ક્ષેત્રમાં થોડું ઘણું કામ કરી શકે.
આ દષ્ટિએ વિચારતા અત્યારે દેશના જુદા જુદા ભાગમાં જે બની રહ્યાં છે તેને જુદી રીતે જ વિચાર કરવો પડે. ખેડૂત આંદોલને અને મરચાએ એક નવો પ્રવાહ છે. ખેડૂતોને ન્યાય મળવો જોઈએ તે વિશે બે મત ન હોય, પણ અત્યારે જે રીતે આંદોલન થઈ રહ્યું છે, તેમાં ખેડૂતોને અને સમગ્ર પ્રજાને હાનિ થવા સંભવ છે. ગામડાં વિરુદ્ધ શહેરો, ખેડૂત વિરુદ્ધ ઉદ્યોગ કે વેપારી, એવું વલણ હિતકારી નથી. શરદ જોષીએ નવે નાદ શરૂ કર્યો છે. ભારત વિરુદ્ધ ઈન્ડિડ્યા. શરદ પવાર અને ચતરાવ ચવ્હાણ રાજકીય હેતુથી કૂદી પડયા. તામિલનાડુમાં, ગામડાઓમાંથી જીવન જરૂરિયાતની વસ્તુઓ શહેરમાં જતી અટકાવવાની હાકલ થઈ છે. આ આંદોલન મોટેભાગે મોટા ખેડૂતોના હિતમાં હોય તેવું લાગે. નાના ખેડૂત અને ખેતમજૂરની અવગણના છે. તેથી વરાંતદાદા પાટિલ જેવા આ આંદોલનને ટેકો આપે છે, સુગર લોબીને મજબૂત કરવા. લોકોને ધીરજથી આ બધું સમજાવવું પડે. છેવટે સમગ્ર પ્રજાને - કન્ઝયુમર - ગરીબ જનતાને વિચાર પ્રધાન હોવો જોઈએ.
આસામનું અદાલન ખતરનાક છે. આસામને ઘણે અન્યાય શકે છે તે સાચી વાત, લાખો લોકો પશ્ચિમ બંગળ કે બંગલા દેશમાંથી હિન્દુ અને મુસલમાન - આસામમાં જમા થયા છે, તેમાંથી ૧૯૫૧ પછી આવેલ ‘વિદેશી’ને વીણીવીણી જુદા પાડવા શકય નથી. વર્ષો સુધી તપાસ ચાલે, દરમિયાન ગંભીર અશાન્તિ રહે. આસામના ટુકડા થઈ ગયા અને કેટલાક પ્રદેશો તેમાંથી જુદા પાડી નવા રાજ્યો કર્યા. આસામને આર્થિક વિકાસ ઘણો ખેદજનક રહ્યો અને તેની પેદાશ - તેલ - તેને વળતર મળવું જોઈએ તે ન મળ્યું, એને ઉપાય કરવો જોઈએ. પણ વાસ્તવિકતાની અવગણના કરીને તે નહિ થાય. રાજકીય હેતુથી કે આંધળી રીતે આ આંદોલનને ટેકો ના અપાય. આસામના લોકોને સમજાવવા પડે અને ગ્ય માર્ગ કાઢવો પડે. દમનથી પણ નહિ થાય. સરકાર પાસે દમન સિવાય માર્ગ નથી એટલે સંઘર્ષ વધે છે. સજજન વ્યકિતઓએ લોકસંપર્ક સાધી, સમાધાન લાવવું જોઈએ.
અસામાજિક તત્ત્વો, ગુંડાગીરી, કાળા બજાર, ભ્રષ્ટાચાર અનહદ વધ્યા છે અને વધતા જાય છે. સખત પગલાં લેવાં જ પડે. આવાં અનિષ્ટોને પહોંચી વળવા અટકાયતી ધાર કે નેશનલ સિકયોરિટી એકટને આવા લોકો સામે ઉપયોગ કરવો પડે તો તે અનિવાર્ય અનિષ્ટ સહન કરવું પડે. તેને દુરૂપયોગ ન થાય તેની પૂરી તકેદારી રાખવી પડે, પણ તેને આંધળે વિરોધ, વર્તમાન સંજોગોમાં, બરાબર નથી. નાગરિક સ્વાતંત્ર્ય મેંધી વધુ છે પણ કોને માટે? લોકોને રંજાડનાર અને લૂંટનાર માટે? સરકારમાં આપણને વિશ્વાસ નથી અને આ કાયદાઓને પૂરો દુરૂપયોગ થવા સંભવ છે એ ભય અસ્થાને નથી. તે માટે પૂરી જાગૃતિ રાખવી પડે. આપણા ધારાસભ્ય અને સંસદસભ્યએ જાગ્રત રહેવું પડે અથવા આપણે તેમને
છે માર
કાનાને માટે પૂરી
Page #3
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૮૦
જાગ્રત રાખવા પડે. એટલી લેોકજાગૃતિ ઊભી કરવી એ આપણી ફરજ છે. આવા અનિષ્ટોને ડામવા પ્રામાણિકપણે સખત પગલાં લે તા આવશ્યક માનવા પડે. કાળાં નાણાંનું અનિષ્ટ એટલું બધું વધી પડયું છે કે સરકાર સખત પગલાં નથી લેતી તે તેમ કરવા સરકારને ફરજ પાડવી પડે. કાયદામાં ઘણી જોગવાઈ છે તેના અમલ થતા નથી.
પ્રભુ જીવન
બિહારના ૧૫ પેાલીસને સરપેન્ડ કર્યા છે. તેને છેાડાવવા
દેશનું સમગ્ર પોલીસતંત્ર સાબદું થયું છે તે અસહ્ય છે. બિહાર સરકાર તેમાં નમતું ન મૂકે તે જોવાની આપણી ફરજ છે. હવે તા એમ લાગે છે કે બિહારના મંત્રીમંડળે રાજીનામું આપવું જોઈએ એટલો ભયંકર આ બનાવ છે.
દેશમાં બનતા કેટલાક બનાવાની અહીં આછી નોંધ લીધી 39. તેની પાછળની દષ્ટિ સમજાવવા મેં પ્રયત્ન કર્યો છે. વિરોધ અને સંઘર્ષનું જ વાતવરણ વધારવું તેના કરતાં, શાંતિથી રચનાત્મક કામ કરવું તે અત્યારે જરૂરનું છે. ગાંધીજીની આ રીત હતી. લડત કરવી પડે ત્યારે કરવી પણ તેની પૂરી તૈયારી હોય અને તે માટે વાતાવરણ અનુકુળ હોય તે જ લડત સફળ થાય. ત્યાં સુધી શાન્તિ જાળવવી પડે અને લોકો વચ્ચે બેસી સમજણ આપવી પડે. અત્યારે આપણી પણ આવી ફરજ છે એમ મને લાગે છે.
૨૫-૧૨-૮૦
ચીમનલાલ ચકુભાઈ
શ્રી મુખઇ જૈન યુવક સધ સ્વ, મગળજી અવેરચદ્ર મહેતા પ્રેરિત શ્રી મુખઈ જૈન યુવક સંઘ સંચાલિત
વિદ્યાસત્ર ✩
વિદ્યાસત્રનું આ પાંચમું વર્ષ છે, તેને કાર્યક્રમ નીચે પ્રમાણે નક્કી થયેલ છે. તે સ, રસજ્ઞ ભાઇ-બહેનેાને સમયસર ઉપસ્થિત થવા પ્રેમભર્યું નિમ ંત્રણ છે.
વકતા : ડૉ. ગુણવંત શાહ [સાઉથ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા વિષય: માનવને ઉગવા દઇએ” ઉપરકત વિષય ઉપર ત્રણ વ્યાખ્યાના (૧) શિક્ષણ (૨) શ્રી–પુરુઃ સહજીવન (૩) ધર્યું. સ્થળઃ તાતા ઓડિટારિયમ, આમ્બે હાઉસ, બ્રુસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૧ દિવસ ને સમયઃ સેામ–મંગળ-ખુષ તા. ૫-૬-૭ જાન્યુઆરી, ૧૯૮૧. રાજ`સાંજના છ વાગે. પ્રમુખઃ ડૉ. રમણુલાલ ચી. શાહ ચીમનલાલ જે. શાહ * કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,
૧૪૭
તૃતીય જૈન સાહિત્ય પરિષદ
"! તા. ૧૯, ૨૦ અને ૨૧મી ડિસેમ્બર ૧૯૮૦, આ ત્રણ દિવસ સૂરતમાં શ્રી શત્રુંજય વિહાર ધર્મશાળા ટ્રસ્ટન ૨૦ત જયંતી ઉત્સવ નિમિત્તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સહયોગથી ટ્રસ્ટના ઉપક્રમે અને આપણા એક સમર્થ અને સુપ્રસિદ્ધ પુરાતત્ત્વ વિદ, ભાષાશાસ્ત્રી તથા વિદ્રાન સંશાધક ડે, ભાગીલાલ સાંડેસરાન પ્રમુખપદે તૃતીય જૈન સાહિત્ય પરિષદ યોજાઈ ગઈ.
I
તા. ૧૯ મીએ સાંજે ૬-૩૦ વા૨ે ગાંધી સ્મૃતિ ભવન(નારપ - સૂરત ) માં, મુંબઈ, અમદાવાદ, વડોદરા,રાજ્હોટ, ભાવગર, પાટણ તથા અન્ય સ્થાઓથી સારી એવી સંખ્યામાં આવેલ પ્રતિિિધ, સૂરત શહેરમાં વસતા અગ્રણી સાહિત્યકારો અને પ્રજાના સાહિત્યિરસિક વર્ગની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે. એસ. શાસ્રીને હસ્તે પરિષદનું ઉદઘાટન થયું હતું.
પરિષદના આરંભ
પરિષદના આરંભ શ્રી રમાબહેન ઝવેરીની પ્રાર્થથી હતો. શ્રી સેાભાગભાઈ લાડાવાળાએ શુભેચ્છા સંદેશાને વાંચ્યા પછી ત ટ્રસ્ટના મેનેજિ ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જરીવાળાએ તથા એક અન્ય ટ્રસ્ટી અને જૈન સાહિત્ય સમારોહના એક મંત્રી શ્રી અમર જરીવાળાએ સહુનું હાર્દિક સ્વાગત કર્યું હતું. | સ્વાગત
શ્રી અમર જરીવાળાના રવાગત પ્રવચનમાં બે ત્રણ વાત ધ્યાનાર્હ હતી, જેમ કે ધર્મસહિષ્ણુતાને કારણે સૂરતમાં સારી એવી સંખ્યામાં ખ્રિસ્તી દેવળો છે, પારસી અગિયારીઓ છે, ખ્યિાત મસ્જિદો છે અને હિન્દુ દેવસ્થાન છે. શહેરમાં ૮૦ઉપરાંત જૈન મંદિશ છે. શહેરના શાનભંડારી હરી હરિદ્ધિ પ્રા જળવાઈ રહી છે, દુર્ગારામ મહેતાજી, વલરામ પંડયા, નંદશંકર મહેતા અને કવિ નર્મદ તથા પંડિત પરંપરાના મહા વિદ્વાન વૈક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તેમ જ અન્ય અનેક વિદ્રા સાહિત્યકારોને કારણે સૂરત સાહિત્યના નકશા ઉપર ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સન ૧૯૫૪માં શ્રી શત્રુંજય વિહાર ટ્રસ્ટ સ્થપાયું હતું. ટ્રસ્ટ દ્વારા શત્રુંજય તીર્થમાં એક વિશાળ ધર્મશાળા ખરીદવામાં આવી હતી. ૧૯૭૧માં તેના મેદાનમાં તેના એક ભાગકંપે એક નવી ધર્મશાળા બંધાવવામાં આવી હતી. પરિષદની ભૂમિકા
સાહિત્ય સમારોહના મંત્રી અને ગુંબઈ યુ‹િર્સિટી । ગુજ રાતી વિભાગના વડા તથા વિદ્વાન સાહિત્યક્ષર ડો. ૧૨ દુાલ ચી. શાહે જૈન સાહિત્ય પરિષદની ભૂતિ સમજવી હતી. તેમણે કહ્યું હતું : “ પ્રથમ પરિષદ મુંબઈમાં, દ્રિતીય મહુઆમાં અને તૃતીય સૂરતમાં-એમ દર બે વષૅ જુદી જગ્યાયે ભરાતી રહેતી આ જૈન સાહિત્ય પરિષદ પાછળ કોઈ સંકુચિત કે સામપ્રદાયિક દૃષ્ટિ થી, આમેય જૈન દર્શન અત્યંત વ્યાપક અને સમન્વયશીલ છે. વર્ણાશ્રમ વગેરેમાં કશા ભેદભાવ નથી. મહાવીર ક્ષત્રિય હતા. આચાર્ય દિ.-સૂરિ બ્રાહ્મણ હતા. કુમારપાળે જૈન ધર્મ અંગીાર કર્યો હતો. જૈનેતર કામમાં પણ પોતાની દાન પ્રવૃત્તિ વિસ્તારીને તે— મહાશ્રાવકની કોટીએ પહોંચ્યા હતા. આ પરિષદનું કોઈ બંધારણ પણ નથી. પરિષદના પ્રથમ અધિવેશનનું ઉદ્ઘાટન જૈન - હિ એવા મહવિદ્રાન થી દે શ. એ ર્યુંહતું. વિષદ યોજવાદી ઉદ્દેશ શાની ઉપાસના અને ધર્મ તથા તવદર્શનની પ્રવૃત્તિને. વેગ પ્રાપ્ત થાય એ છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રભુ જીવન
ડે. રમણભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના એક સંસ્કારવન્ત 'સાહિત્યિક સંસ્થા લેખે મહિમા કર્યા પછી કહ્યું હતું: “વર્ષોસુધી ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક જૈન સાહિત્યવિભાગ રહેતા. કેટલાંક વર્ષથી હવે એ વિભાગ નથી. જૈન સાહિત્યને તેની વિશિષ્ટતા છે. તેની સમૃદ્ધિ અખૂટ છે અને અમૂલ્ય છે. સૂરત, પાટણ તથા રાજસ્થાન અને અન્યત્ર જૈન સાહિત્યની વીસ લાખ કરતાં વધુ હસ્તપ્રતા છે. તેનું સંશોધન હાથ ધરાય તે ૮૦૦ થી ૧૦૦૦ વર્ષ સુધી કામ થઈ શકે. કમનસીબે આ સંશોધનકાર્ય કરનાર વિદ્રાનો અલ્પ સંખ્ય છે. આવા સાહિત્ય સમારોહથી પ્રેરાઈને કોઈને રસ પડે તા 'રાસ, ફાગુ, પ્રબંધ, સ્તવન, સન્ઝાય વગેરેમાંથી કોઈ પણ એક સાહિત્ય પ્રકાર ઉપર સંશાધન કરી શકે એટલી અઢળક સામગ્રી છે. અલગ સાહિત્ય સમારોહ યોજવા પાછળ સંશોધન અને વિદ્યાવિસ્તારનું જ લક્ષ્ય છે. આ સમારોહ પૂરો થયા પછી પણ આ પ્રવૃત્તિ ચાલુ રહે અને વિક્સે એવી અભિલાષા છે.” શ્રી મહાવીર જૈન વિદ્યાલય
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી ની રતીલાલ કોઠારીએ કહ્યું:“મહાવીર જૈન વિદ્યાલય ૬૫ વર્ષ ઉપર કેવળ પંદર વિદ્યાર્થીઓથી શરૂ થયું હતું. આજે તેમાં ૭૫૦ વિદ્યાર્થીઓ છે. આ સંસ્થામાંથી છ હજાર વિદ્યાર્થીઓએ દુનિયામાં અને જીવનમાં યશ પ્રાપ્ત કર્યો છે. આજે સંસ્થાની સાત શાખા છે. સમાજમાં ને દેશમાં તેની સારી પ્રતિષ્ણ છે. વીસ હજાર હસ્તલિખિત પ્રતો અને વીસ હજાર પુસ્તકો ધરાવતું તેનું ગ્રન્થાલય છે. જૈન સમાજના કોઈ પણ ડબલ ગ્રજ્યુએટ ભાઈ-બહેન ઠેઠ સુધીના અભ્યાસ કરવા તૈયાર હાય તો તેની લેન સુદ્ધાં જતી કરવા મહાવીર જૈન વિદ્યાલયની તૈયારી છે. જ્ઞાનાપાસ કોઈને પણ સહકાર અને સહાય આપવા વિદ્યાલય તૈયાર છે.
જૈન ધર્મ અને અહિંસા
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા ડો. ગુ વંતભાઈ શાહે કહ્યું: “જૈન ધર્મ પ્રત્યે મને ખાસ આકર્ષણ એ કારણસર છે કે એ ધમે અહિંસાને કેન્દ્રીય સ્વીકૃતિ આપી છે. અહિંસાને હવે કેવળ આદર્શરૂપે રાખવી પાંસાય એમ નથી. તેને સ્થૂલ કક્ષાએ પણ આચરવી રહેશે. સાઈબીરિયાના ઘાસનાં વિશાળ મેદાનોમાં વિચરતી ખાસ જાતની કીડીઓ હણવા ઉપર મુકાએલા પ્રતિબંધના ઉલ્લેખ કરી મનુષ્ય નામનું પ્રાણી સ્વાર્થથી પ્રેરાઈને “ઈકાલાજી” પર્યાવરણને વિક્ષિપ્ત કરે છે તે આજના વિજ્ઞાનયુગના એક અનિષ્ટ પ્રત્યે ધ્યાન ખેંચીને તેમણે ભગવાન તથાગતનું દ્રષ્ટાંત રજૂ કર્યુ હતું અને જીવનમાં તમામ ક્ષેત્રોમાં “અવેરનેસ”ના મહિમા કર્યો હતો. તેમણે વિશ્વ આજે જ્યારે ફાટક પરિસ્થિતિમાં મૂકાયેલું છે ત્યા૨ે અહિંસાને વ્યવહારુ સ્તર ઉપર લાવવાના પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો.
Ay
પ્રો. સૂર્યકાન્ત શાહે જૈન સાહિત્યની બે લાક્ષણિકતા – એક, ધ્યેયલક્ષિતા અને બીજી ગાંભીર્ય-પ્રત્યે ધ્યાન ખેંચીને તે સાહિત્યની સ્વરૂપગત અને વિષયગત પરિવર્તનશીલતાના નિર્દોષ કર્યા હતા. અઢી હજાર વર્ષ પૂર્વે ના સેક્રેટિસ અને તેના શિષ્ય સાથેના સંવાદોની સાથે ભગવાન મહાવીર અને ગૌતમ (બ્રાહ્મણ હતા) વચ્ચેના સંવાદોને તુલનાવતાં પ્રો. શાહે સાક્રેટિસના સંવાદોને સામાજિક જ્યારે મહાવીરના સંવાદાને ઐશ્ચર્યપૂર્ણ લેખવ્યા હતા. તેમણે જૈન સાહિત્યની સ્વયં શિસ્તને પ્રશંસી હતી. જૈન સાહિત્ય લાકભાગ્ય બનતું નથી તથા સમાજથી દૂર જતું હાવાના સૂર કાઢી તેમણે જૈન સાહિત્ય સમગ્ર સમાજને ઉપકારક બની રહે એવા પ્રયત્નો કરવાની હિમાયત કરી હતી. પરિષદનું ઉદઘાટન
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે. એસ. શાસ્ત્રીએ પરિષદનું ઉદઘાટન કરતાં કહ્યું હતું: “વિદ્યાર્થી અવસ્થાથી જૈન સાહિત્ય અને જૈન સમાજના અનુભવ થતો રહ્યો છે. પર્યટન ઠવ્યું હોય અને જૈન તીર્થસ્થાનોમાં જવાનું હોય તો મુશ્કેલી
તા. ૧-૧-૮૧
ન નડે. સગવડ જે જૈન સમાજના શાણપણનું અંગ છે તેના લાભ મળે જ મળે કયારેક વિચાર આવે છે કે તપ જે સ્થળે કેન્દ્રસ્થાને હોય ત્યાં સગવડ પણ હોય તે વિરોધાત્મક પરિસ્થિતિ ન લેખાય ?” તપને અગવડ, મુશ્કેલી કે હાડમારીના સંદર્ભમાં પણ સમજવામાં આવે છે. ભાજન હોય અને તંદુરસ્તી પણ હોય છતાં ભાજન ન કરવું તે તપ છે. તપ અને આધ્યાત્મિક વિકાસ એ વ્યકિતના પ્રશ્ન છે. જાન સમાજમાં વ્યક્તિ અને સમાજ બંનેના સમન્વયના ખ્યાલ રહ્યો છે, કારણ તેમાં કેન્દ્રસ્થાને માનવ છે. વ્યકિતવાદ ઉપર ભાર મૂકાય ત્યારે ઉદભવતાં વલણો ધર્મના પાયામાં રહેલી સમન્વયદષ્ટિની સાથે સુસંગત થાય નહિ, વ્યકિતગત તપ અને સામાજિક સગવડો આ તીર્થસ્થાનોની વ્યવસ્થા પરત્વેને એક અનુભવ છે. બીજો અનુભવ તે વ્યકિતગત અનુભવ છે. એમ.એ.માં હતો ત્યારેં પ્રાકૃત અર્ધમાગધીના પાઠ્યપુસ્તકો મળે નહિ, વિદ્યાર્થીઓએ પુસ્તકોની હાથે જ નકલ ઉતારી લેવાની. તેમાં તપનો ખ્યાલ હશે, મને પણ તપની તાલીમ મળી પરંતુ વ્યક્તિને સામાજિક સગવડને અભાવે તપ કરવું પડે એવી પરિસ્થિતિ તેને માટે અથવા વિદ્યાર્થી માટે ના હાવી જોઈએ.
યુનિવર્સિટીમાં ‘ચેર’’
શ્રી શાસ્ત્રીએ જૈન સાહિત્યની સમૃદ્ધિ સૂરતમાં અખૂટ છે એમ કહીને તેના ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઈતિહાસના મહત્ત્વના અંગ લેખે મહિમા કર્યો હતો અને કહ્યું હતું: જૈન સમાજ સમૃદ્ધ છે. અનેક અર્થમાં સમૃદ્ધ છે. તે બધા અર્થને સમન્વય કરીને એક વ્યવસ્થા એવી વિચારવી જોઈએ જે સાહિત્ય, જૈન સમાજ અને બૃહદ સમાજની દષ્ટિએ ઉપકારક નીવડે. જૈન સાહિત્યની સમૃદ્ધિ અંગે આયોજન કરવું હોય તો સંગ્રહસ્થાન જોઈએ. યુનિવર્સિટીમાં સાહિત્યની ‘ચેર’ની ચેોજના પણ વિચારી શકાય. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય માટે ‘ચેર’ (સંશોધન વિભાગ) સ્થાપવાનું વિચારાય તો યુનિવર્સિટી તે અંગે ભૌતિક સાધનોની સગવડ આપવા તૈયાર છે.
પરિષદની ફલશ્રુતિ
અહીં એ નોંધવું જોઈએ કે શ્રી શાસ્રીની આ ઉત્સાહપ્રેરક તત્પરતાનો પૂર્ણપણે અનુકૂલ એવા પ્રતિભાવ, વિદ્રાનાના સન્માન, શ્રી ચંદ્રકાંત ગાંધી અને શ્રી રાજેશ ગાંધીએ (જેલા ભાજન સમારંભમાં, સૂરત મહાવીર જૈન હાસ્પિટલના સર્જન ડો. આનંદીલાલ કોઠારીએ સૂરત અને પાલનપુરના જૈન સમાજના સહકારથી ઓછામાં ઓછા રૂા. પાંચ લાખ જૈન સાહિત્યના સંશોધન વિભાગ 'શેર' અર્થે એકત્ર કરી આપવાની જવાબદારી સ્વીકારતા હોવાની જાહેરાત કરીને દાખવ્યા હતા. પરિષદની આ એક મહત્ત્વની ફલશ્રુતિ લેખાય. પરિષદના પ્રમુખનું વ્યાખ્યાને
પ્રમુખપદેથી ડો. ભાગીલાલ સાંડેસરાએ વ્યાખ્યાનરંભે સદગત આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહામાનવ મુનિશ્રી જને વિજ્યજી તથા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, જેવી વિભૂતિનું સાદર સ્મરણ કરીને કહ્યું હતું: “સુરત કેવળ ગુજરાતનું જ નહિ, પશ્ચિમ ભારતનું એક અદ ભુત શહેર છે. આ શહેરે જોયા છે એવા વારાફેરા બહુ ઓછાં શહેરોએ જોયા હશે.” સૂરતને નર્મદનગરી તરીકે ઓળખાવીને ડો, સાંડેસરાએ
તાપી દક્ષિણ તટે સૂરત મુજ ઘાયલ ભુમિ ભોંય તારી જે ચૂમી.
એ કવિ નર્મદની કાવ્યપંકિત ઉદ ગારી એ વીર નરને સંભાર્યા હતા. નંદશંકર જીવનચરિત્ર સંદર્ભે શ્રી નંદશંકર મહેતાને યાદ કર્યા હના અને કહ્યું હતું કે જમીન એ પ્રદેશ પ્રદેશ વચ્ચે ભેદ પાડે છે ત્યારે પાણી દેશ પરદેશને જોડે છે. જગતભરમાં મહાસાગર વાહનવ્યવહાર માટે જબરદસ્ત અવકાશ નિર્માણ કરે છે. સૂરત એ પશ્ચિમ ભારતનું અરબસ્તાન અને યુરોપ સાથે જોડનારું શહેર છે. સૂરત એ દક્ષિણ ગુજરાતનું શી છે, સૂરત અને તેની આસપાસનાં નગરીમાંના પારસી વિદ્વાનોએ પારસી ધર્મગ્રંથોના જૂની ગુજરાતી અને સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે. સાંજાણ બંદરે પારસીઓ ઉતર્યા. તેમણે ઈરાન સુધી સંસ્કૃત વિદ્યાને પ્રચાર કર્યાં. સુરત અને રાંદેરમાં સંસ્કૃત, પાકૃત તથા જૂની ગુજરાતીમાં ગ્રંથે રચાયા છે. અર્વાચીન કાળમાં જૈત આગમાની વાચના થઈ છે. તેમાં સૂરતનું ઘણું મેટ્ પ્રદાન છે. મૂળ કપડવંજના વતની સાગરાનન્દજીએ સૂરતને પેાતાની
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન '
તા.
૧-૧-૮૧
૧૫૦
Us
ગીતા નું કેન્દ્રબિંદુ
;
પહેલી નવેમ્બરના “પ્રબુદ્ધ જીવનમાં ‘ગાંધીજી અને ગીતા’ કર્મત્યાગને મિથ્યાચાર થઈ શકે છે. ઘણા કરે છે. પણ તે નામને મનનીય લેખ મળે છે તેમાં ગાંધીજીએ ગીતામાંથી મિથ્યાચાર છે. કારણ કે બેસવું, ઉઠવું, ખાવુંપીવું - ઊંઘવું - જાગવું તારવેલા અર્થ વિશે પ્રારંભિક ચર્ચા છે..
અને આંખ પટપટાવવી આ બધાં કર્યો છે. દેહધારીને કર્મ - ગાંધીજીએ પોતે જ અનાસકિત ગની પ્રસ્તાવનામાં એ કહ્યું એ પ્રકૃતિગત છે. એમાંથી કોઈ છૂટવું નથી. એટલે જનકાદિ જ છે કે, “ભૌતિક યુદ્ધ કર્મફળ ત્યાગીથી થઈ શકે એવું ગીતા
પૂર્વ પુરૂએ પોતાને ભાગે આવતાં પ્રકૃતિ પ્રમાણેનાં કામે
લપાયા વિના કર્યા છે. લેપ લાગે છે ક્યારે? જ્યારે વાસનાત્મક કારની ભાષાના અક્ષરમાંથી ભલે નીકળતું હોય પણ ગીતાના
મનને કર્મનું સંગી બનાવીએ છીએ કે બનવા દઈએ છીએ ત્યારે શિક્ષણને પૂર્ણતાએ અમલમાં મૂક્યાને લગભગ ૪૦ વર્ષ પર્વત સતત
આ વલણને ગીતાએ આસકિત કહી છે. ઈરછા અને આસકિત પ્રયત્ન કરતાં મને તે નમ્રપણે એવું લાગ્યું છે કે સત્ય અને અહિંસાના સંપૂર્ણ પાલન વિના કર્મફળત્યાગ મનુષ્યને વિષે
એક વસ્તુ નથી. અજાગ્રત રહેવાય તો ઈચ્છામેથી આસકિત અસંભવિત છે.”
‘અવશ્ય જન્મે છે. પણ બંને એક નથી. અસંગ રહીને પ્રવાહ
પ્રાપ્ત, પ્રકૃતિગત કર્મો કરી શકાય છે એવું ગીતાનું પાકું વિધાન આમાં બે બાબતે સ્પષ્ટ છે.
છે. પણ બધાં જ કર્મો અસંગ રહીને કરી શકાય છે તેવું ગીતાએ (૧) ગીતાની ભાષામાંથી કર્મફળત્યાગીથી ભોતિયુદ્ધ
કહ્યું નથી. થઈ શકે છે તેવું તારવી શકાય તેમ છે.
પ્રવાહપ્રાપ્ત એટલે જાતે શોધવા ગયા વિનાનું કારણ શોધવા (૨) છતાં પોતાના અનુભવના જોરે ગાંધીજીને દાવે એવે
ગયા એટલે આશકિત આવી. છે કે, “અહિંસાના સંપૂર્ણ પાલન વિના કર્મફળત્યાગ મષ્ય વિષે અસંભવિત છે. અહિંસાના સંપૂર્ણ પાલન વિના રપૂર્ણ કર્મફળ પ્રકૃતિગત, સ્વભાવગત, એટલે સહજ, તે કર્મમાં ત્યાગ સર્વસંજોગોમાં અસંભવિત છે એમ કહ્યું હોત તે વધારે સુયોગ્ય કર્મ કરવાનો જ આનંદ . અને સતિષ પ્રધાન હોય છે, થાત. કારણકે " કર્મફળ વિષે આસકિત - લાલસા કે ચીકાશ રાખ્યા ચિત્રકારને ચિત્ર કરવામાં આનંદ આવે છે, તેના પૈસા વધારે ઓછા વિના આજના સમાજમાં નાના માણસો પણ કેટલાંક કામ કરે આવે તે ગૌણ છે. કવિને કવિતા કરવામાં આનંદ છે, છપાય તે છે. દા.ત. ટપાલી ટપાલ વહેંચવાવાળો સારા-માઠા સમાચારને ગૌણ છે. સત્ય શોધકને સત્ય શોધવામાં જ રસ છે, તેનાથી મળતા કોથળા પોતાના ખભે લઈને વહેંચતા હોય છે. પણ તે કાગળામાં દુ:ખ કે સુખ ગૌણ છે. આમ પ્રકૃતિગત કર્મો ઓછા તાણથી અને રહેલ તેના માલિક માટેનાં સુખદુ:ખ ટપાલીના ખભા પર રહેતાં નથી. આસકિત વિના થવાની શકયતા છે. ગીતાને મતે એક રીતે, તે વગર લેવાયે સુખ કે દુ:ખના ખબર પોંચાડે છે. એવું જ ન્યાયા- પ્રકૃતિ પોતે જ ગુણધર્મો પ્રમાણે કર્મપ્રવૃત્તિ કરે છે, ગુણા: ગુણેષ ધિશ વિ. ન્યાયાધીશને જ કોઈકને મુકત કરવાના, કોઈકને લાંબી વર્ત-આપણને નાહક આપણી જાતને કર્તા માનીએ છીએ, ' ટૂંકી સજા કરવાના ચુકાદા આપવા પડે છે. પણ બહુધા તેનાથી વસ્તુત: આપણે પ્રેક્ષક બનીએ. તે લેવાતું નથી. આવા બીજા કિસ્સા પણ શોધી શકાય એટલે
* આ વિચારનું ગીતાને એટલું બધું મહત્ત્વ લાગે છે કે સંપૂર્ણ ફળ ત્યાગ અને અહિંસાના સંપૂર્ણ પાલનની આખરી
લાંબા સંવાદને અંતે ૧૮માં અધ્યાયમાં ફરી શ્રીકૃષ્ણ અર્જુનને અવસ્થાની ઝાંખી: ભલે કરાય, પણ વચગાળાની અવસ્થાઓ
યાદ દેવરાવે છે કે “અહંકારને વશ થઈને નહિ લડુ” એમ તું પણ છે, અને અર્જુન માટે એ જ તાળ મહત્ત્વનું
માને તો એ તારો નિશ્ચય મિથ્યા છે, તારો સ્વભાવ જ તને ?' છે. તે સંપૂર્ણ હતા નહિ અને મહાભારત વાંચનાર એ
તરફ બળાત્કરે ઘસડી જશે.” (પ૯) હે કૌન્તય સ્વભાવજન્ય " . જાણે છે કે ગીતા સાંભળ્યા પછીથી પણ સંપૂર્ણ થયો નહોતો.
કર્મથી બંધાયેલે તું મેહને વશ થઈ જે આજે કરવા નથી { : શ્રીકૃષ્ણને પણ આની ખબર છે, એટલે તો ફલાસકિતના
તે પરાણે કરીશ.” (60) ત્યાંને મહિમા સમજાવતી વખતે તેમણે લાક્ષણિક રીતે કહ્યું કે, સ્વલ્પમપ્ય ધર્મસ્ય ત્રાયતે મહત ભયાત”- આ - ધર્મનું સ્વલ્પ
આરંભમાં પણ શ્રીકૃષ્ણ “તને આવા મેહ આ કસમયે) આચરણ કરનાર પણ મહાન ભયમાંથી ઉગી જાય છે. '
કયાંથી થયો “તેવે ખેદ દર્શાવ્યો છે, અને તે પણ ફરી “તું તાની આવશ્યકતા અર્જુન પોતાનાં સગાંવહાલાંને સામે
મેહવશ થઈને જ આ રમાવી પડેલું પ્રકૃતિગત કર્મ કરતું નથી. ઊભેલાં જોઈ એ બધાંને મારવાં પડશે તે મને મંથનને લીધે
“તેમ કહી ચેતવે છે કે “આજે રસ નહિ કરે તેથી તારી પ્રકૃત્તિ
, થઈ છે. અર્જુનને તેની જોડેનીજ મુંઝવણ છે – એ કે મારવાં
આ બદલાવાની નથી - તું પછીથી આવાં જ કર્મો પરાણે કરીશ.” જ
, અને તે પણ મારા રાજ્યસુખ લોભમાટે? આ રૂધિરરંગ્યા ભેગે
અહિં પ્રકૃતિ એટલે સ્વ માવ. તેના ચાર વિભાગ પાડયા છે ભેગાવવા માટે મારા પિતામહ, ગુરમામા - માળે - ભાણેજ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. લેટોએ આવા જ વિભાગ તત્ત્વભત્રીજાને હણવા?
જ્ઞાનિઓ, યોદ્ધાઓ અને સંપત્તિપ્રય એવા ભાગ પોતાના મહી - આ મુંઝવણને ઉકેલ એક અંનુકવી, શાની વડિલ મિત્રે બીજા
ગ્રંથ “રીપબ્લિકમાં પડયા છે. શુકની તેને જરૂર જ નથી લાગી ન જ સ્વભાવના મિત્રને આપ્યો છે. તત્ત્વજ્ઞાનની ચર્ચા, અજનની કારણ કે એથેન્સમાં જીવતા ઓજારો જેવા ગુલામ હતા. જિજ્ઞાસા વધતી ગઈ તેમ આવી ગઈ છે.
'
(૧) સત્યશોધક, (૨) સંરક્ષક–આત્રાણ કાંઈક અંશે શ્રીકૃષ્ણને પહેલે થાય એટલે જ છે કે, કર્મ છોડી દેવાનું આબરૂને મહત્ત્વ આપવાવાળા ક્ષાત્ર રવાભાવી. (૩) સ્થૂળ સંપ કહેવાથી કર્મ છૂટતું નથી. ચારેબાજું પારાવાર પાણીથી ઉછળતા પ્રિય સુખોપભોગી, (૪) અને આળસુ-પ્રમાદી આવા ચાર પ્રકારો - સાગરમાં રહેનારા માટે તે સાગરે ઉલેચવાનું અસંભવિત છે, તેને ગીતાએ સ્વભાવની મીમાંસા કરતાં પાડયા છે અને સમાજશાસ્ત્રીએ બદલે મહાસાગર પાર કરવાના તસ્ય શોધવાની છે '
ઈતિહાસના અભ્યાસીઓ તેમાં સંમત થવાના.
*
Page #6
--------------------------------------------------------------------------
________________
ફકત એના બધા વીતા
1.
તા. ૧-૧-૮૧ પ્રબુદ્ધ જીવન
૧૪૯ કર્મભૂમિ બનાવી. આગમનાં નવ અંગે ઉપર ટીકા લખી. અગમ- " ડિ. સાગરમલ જૈન બનારસ હિન્દુ વિદ્યાપીઠમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત વાચનાનું પ્રચંડ કાર્ય તેમણે એકલે હાથે કર્યું. તેમણે તે કાર્ય સૂરતમાં સુખલાલજી સ્થાપિત દર્શન સંશોધન વિભાગના વડા છે અને . વસીને કર્યું.”
તત્ત્વજ્ઞાનના અધ્યાપક છે. તેઓ દર્શન શાસ્ત્રના પી.એચ.ડી. છે. , જે ન સાહિત્ય :
જૈન તત્ત્વજ્ઞાન ડો. સાંડેસરાએ તે પછી જૈન સાહિત્ય વિશે એક સ્પષ્ટતા કરતાં કહ્યું: જૈન સાહિત્ય એટલે જૈન વિદ્વાનોએ કેવળ ધાર્મિક
ડે. સાગરમલ જેને પોતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું “દર્શનના વિષય પર જ નહિ, કોઈપણ વિષય પર લખેલું સાહિત્ય. જે ન
ક્ષેત્રમાં ધ્યાનમાં આવતી પહેલી વાત એ છે કે આપણે ત્યાં દર્શનનું સાહિત્ય એટલે જૈન આગમ; જૈન સૂત્રો; જ્ઞાનના જેટલા જેટલા
અધ્યયન અધ્યાત્મને અનુલક્ષીને પરંપરાગત સ્વરૂપમાં થતું વિષયો ખેડાયા છેજેમાં આયુર્વેદ અને જ્યોતિષને પણ સમાવેશ
આવ્યું છે. જૈન દર્શનનો પણ અભ્યાસ એ રીતે થતો હતે. ખરું થાય છે, તેમાં એક પણ વિષય એવો નથી જે જૈનેને હાથે ન
જોતાં જેમ કોઈ પણ દર્શનને તેમ ન દર્શનને અભ્યસ પણ ખેડાયો હોય. દનિયાભરમાં જયાં જયાં ધર્મસ્થાન છે. ત્યાં વૈદક અને અન્ય દર્શનના પરિપ્રેક્ષ્યમાં થવો જોઈએ. કારણ કોઈ પણ દર્શન જ્યોતિષ પર ભાર મુકાયો છે. જેને દ્વારા ન ખેડા હોય- ' શૂન્યમાંથી પ્રગઢ થઈ નથી. દર્શનના અભ્યાસ કરતી વેળો કયા ". પાકૃતમાં અને સંસ્કૃતમાં – એવો કોઈ જ વિષય નથી.” ડો. સાંડેસરાએ ક્રમમાં તેનો વિકાસ થાય તે પણ જોઈ તપાસવું જોઈએ. એ ખરે આ હકીકતનું અશ્વઘોષના નાટકોનો નિર્દેશથી સમર્થન કર્યું હતું.
કે એકને જાણે છે તે સર્વને જાણે છે. આત્માને જાણે છે તે પરમાત્માને ! ન સાહિત્ય રચનારા બધા જ કંઈ જૈન સાધુઓ ન હતા. જેને જાણે છે. લોભ, મોહ, માયા ઈત્યાદિ કષાય પૈકી કોઈ એક કપાયો આગમ એ પરંપરાથી વિકસેલી વીતરાગની વાણી છે, જેના આગમ અભ્યાસ કરો તે બીજા કષાયોનો ખ્યાલ આવે. જૈન આગમને બધું એક સાથે અધિલેખારૂઢ થયું છે.” *
ઈતિહસના સંદર્ભમાં જોવા ઘટે.” મહત્ત્વનાં રાચન
આત્મા શું છે? : ડે. સાંડેસરાએ એક કાળે અપરિગ્રહ 1 વિભાવના ગ્રંથોને પણ આવરી લેતી હતી તે હકીકતને ઉલ્લેખ કરીને જણાવ્યું
ડો. સાગરમલ જેને વધુમાં કહ્યું હતું: “ભગવતીસૂત્રમાં . કે “શાન સાધતે માટે સમય જતાં પુસ્તક આવશ્યક લેખાતાં
તમે મહાવીરને પ્રશ્ન કર્યો કે “આત્મા શું છે?” ભગવાન મહાવીરે પુસ્તકો લખવા માંડયા. અને સંઘરાવા લાગ્યાં. જન સમાજમાં
જવાબ આપ્યો કે: આત્મા સામાયિક છે. રાત્માનું લક્ષ્ય સામયિકને ગ્રન્થનું જ્ઞાન લેખે મૂલ્ય એટલું બધું છે કે છાપેલા અક્ષરો ઉપર પણ
પ્રાપ્ત કરવાનું છે.” આજની વિશાનની દષ્ટિથી જોઈએ તો આત્મા પગ પણ ન મૂાય.
શું છે? અાત્માં સ્વતંત્ર વસ્તુ છે. આપણે જે કંઈ છીએ તે
જડચેતનના સંગરૂપ છીએ. એ એક વિશિષ્ટ અવસ્થા છે. ચેતના ના પાટણમાં અભયદેવસૂરિએ તથા પુગ્યવિજયજીએ કરેલા
શું છે? જેમ “મન” (પૈસા)ની પરિભાષા છે કે “મની ઈઝ વોટ તમને તથા ટીકરૂપે લખાયેલી ચર્થીની ઈમચડિયા ભાષાના શાન .
મની ડઝ” તેમ ચેતનાનું લક્ષણ એ છે કે એ જે કરે છે તે જ ક્ષેત્રે ઐતિહાસિક સાતત્યના સંદર્ભમાં ઉલ્લેખ કરીને તથા વલભીથી
એને ઘણણ છે. “યસનેસ ઈઝ વેટ કેશ્યસન' ડઝ” દરેક માંડીને પાટણ, સુરત અને આજે મહાવીર વિદ્યાલયમાં થઈ રહેલા ,
સંશોધનકાર્યનો તેમ શ્રી ચીમનલાલ દલાલે પાટણના ભંડારમાં 1 સમતુલન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મને શું કરે છે? મને તેનાથી ' ગ્રંથનું જે સંશોધન કાર્ય કર્યું છે તેને વિગતે નિર્દેશ કર્યો હતો
મુકત રહીને શાંતિ તરફ જવા ઈચ્છે છે. 'નિ, દર્શન, ચારિત્ર્ય એ શ્રી દલાલે કર્યું છે તેવું કામ સૂરતની જૈન ભંડારોમાંના ગ્રંથેના
ચેતનાનાં લક્ષણ છે, સમ્યક કાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્ય સંશાધરનું કામ હાથ ધરાવું જોઈએ એમ સૂચવ્યું હતું. બીજે
દ્વારા ચેતનાનું સમતુલન જળવાઈ રહેવું જોઈએ. નેત્ર છે તો કયાંય ન મળતાં પ્રાચીન જૈન ભંડારમાંના જૈનેતર ગ્રંથનું
વસ્તુનું સ્વરૂપ જોઈ શકીએ છીએ. પદાર્થનું સ્વરૂપ જેનાં દ્રષને
વિક્ષેપ આવે તે સમતુલા ડગી જાય આથી દષ્ટિ સંપૂર્ણપણે અથવા પ્રાશન પણ થવું જોઈએ. થોડાક પણ એવા વિદ્યાર્થીઓ ઊભા થવા જોઈએ જેઓ પોતાના પુરોગામી વિદ્વાનોને ખભે ઊભા રહી
અશેષપણે રાગદ્ર પરિવતિ એવી નિર્મળ જોઈએ. તેમના સંશોધન કાર્યને આગળ ચલાવે. આ કામ ભકિતપૂર્વક થવું
દર્શનનું અધ્યયન આધુનિક સમાજના ઉપગી દષ્ટિએ , જોઈએ. ભકિત જેટલી નિષ્ઠાથી થવું જોઈએ.
આધુનિક દર્શનના પરિપ્રેક્ષ્યમાં થવું જોઈએ. બીજી રીતે કહીએ
તે દર્શનને આધુનિક સંદર્ભમાં સમાજના સંદર્ભમાં જોવું જોઈએ. , , વિદ્રાનેનું પુષ્પહારથી સન્માન અને આભારદર્શનથી. જૈન
કારણ, સામાજિક દષ્ટિએ દર્શન કશીક ઉદાગિતા છે. દર્શનની સાહિત્ય પરિષદનાં ઉદઘાટન સમારંભ સમાપ્ત થશે. તે દિવસે
અવધારણાને જીવન સાથે સંબંધ હોવો જોઈએ. આથી દાર્શરિક કે રાત્રિ સુરત વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ મહિલા મંડળ તરફથી મનરંજન
અવધારણાનું જીવનના અને સામાજિક સંદર્ભમાં મૂલ્યાંકન થતું કાર્યક્રમ થયો હતો. '
જોઈએ. જેને દાર્શનિક સિદ્ધાંતને આધુનિક સંદર્ભમાં મૂલવવા પરિસંવાદ
જોઈએ. - પરિષદ પ્રસંગે યોજવામાં આવેલા પરિસંવાદની ત્રણ બેઠક
- આત્માને શી રીતે જાણ? મળી હતી. પ્રથમ અને બીજી બેઠક તા. ૨૦મી ડિસેમ્બરે સવારે અને બપોરે અખિલ [૬ મહિલા પરિષદ સભાગૃહમાં યોજાઈ હતી.
છે. જેને વિશેષમાં કહ્યું હતું: ‘આત્માને શી રીતે જાણવો? પ્રથમ બેઠકને વિમ્ હ ! “જન તtવજ્ઞાન” તેના અધ્યક્ષપદે આ આત્માની પિછાન એ એક સુદી શાનયાત્રા છે. આત્માને હતા બનારસ હિંદુ યુનિવટિમના દર્શન સ્ત્ર વિભાગ . વડા સીધેસીધાઈ જાણી શકતો નથી. ઈન્દ્રિય કે મન દ્રારા તે પકડાતો ડો. સાગરમલજી જે. બીજી બેઠકનો વિષય હતો “લ નથી, તો હવે “સજેસ્ટ” “ઓબજેકટ” બનાવવાની જરૂર છે. ! ઈતિહાસ અને કળા” તે . અધ્યક્ષપદે હતા ઈતિહાસ, સ્થાપત્ય આત્માને ન જાણી શકાય તો યે અનાત્મને તે જાણી શાય છે. જે અને સંશોધનક્ષેત્રના ભારતભરમાંના એક અગ્રણી વિદ્વાન ડા. પ્રજ્ઞાથી પર અલગ થઈ જાય તે શેષ જે રહેશે તે આત્મા હશે. } હરિપ્રસાદ શાસ્ત્રી. ત્રીજી બેઠક રવિવારે સવારે “સમૃદ્ધિ” (નાનપરું: આપણે આપણી એકેએક મર્યાદા, નિર્બળતા, ભાવના તથા વૃદ્ધિના સૂરત)માં મળી હતી. તેને વિષય હતે “જૈન સાહિત્ય”. અધ્યક્ષપદે દ્રષ્ટા થવું જોઈએ. રોપણે આપણી જાતના સાક્ષી થવાની જરૂર હતા ઉત્તમ ટીના વ્યાપારી અને છતાં અસાધરણ વિદ્યાવ્યાસંગી છે. આપણને કોધ થતું હોય તે ક્રોધ પ્રત્યે જાગ્રત થવું જોઈએ. વિદ્વાન શ્રી નગરચંદજી નહાયા. તેમણે અત્યાર સુધીમાં પાંચ હજારથી ક્રોધ પ્રત્યે જાગ્રત થવું અને ક્રોધ કર એ બે એકી સાથે : પણ વધુ લેખ લખ્યા છે. તેમની સંસ્કૃતિ અદભુત રીતે સતેજ બની શકશે નહિ, આપણે આપણી જાતને દ્રષ્ટાભાવથી એટલે કે છે. પરિસંવાદમાં રજૂ કરવા માટે બે ડઝન નિબંધ આવ્યા હતાં. સાક્ષી લાવી લેવી જોઈએ. દર્શકની સ્થિતિમાં રહીને સંસારને તેમાંના સેળ નિબંધો સંક્ષેપમાં વંચાયા હતા, જે ચાર નિબંધકારો અનુભવ કરવો જોઈએ. અર્થાત સંસીરના અનુભવ અનાશકિત છે અનુપસ્થિત હતા તેમના નિબંધોને વનુસાર ડો. રમણભાઈ શાહે
ભાવથી કરવે જોઈએ અથવા અનાસકત રહીને સંસાર અનુભવ છે સંક્ષેપમાં રજૂ કર્યો હતે. , ,
જોઈએ,. ભગવો જોઈએ.” પરિસંવાદની પ્રથમ બેઠક
ડે. સાગરમલ જૈનના વ્યાખ્યાન પર બંધ વાંચન થયું હતું. પરિસંવાદની પ્રથમ બેઠકના આરંભે વિદ્વાન લેખક શ્રી દલસુખ' ભાઈ માલવણિયારને ડે. સાગરમલ જૈનને પરિક ય કરાવ્યો હતે. ક્રમશ:
-કૃષ્ણવીર દીક્ષિત
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૫૧
કારણ?
કર્મો કરવા.
તા. ૧-૧-૮૧
પ્રબુક જીવન આ દરેકના ગુણકર્મની મીમાંસા ગીતાએ ૧૮માં અધ્યાયમાં . એટલે અનની પોતાના સગા-સંબંધીઓને ન મારી સન્યાસ વિગતે કરી છે.
લેવાની મનોવૃત્તિને અધર્મ એટલા માટે ગણાવે છે કે તે તેની પ્રકૃતિને અર્જનની પ્રકૃતિ ક્ષત્રિયની છે. તે કયા દેવે અદભુત રીતે જેતા તે કરી શકશે નહિ, વળી એમ કરવાથી દુષ્ટોનું જોર ઘાટું દર્શાવ્યું છે. માત્ર સ્વભાવ પ્રમાણે અને પ્રતિજ્ઞા લીધી છે કે વધે છે - લોકસંગ્રહ થતું નથી. એની ગાંડીવનું અપમાન કરનાર કે એને ગાંડીવ છોડી દેવાનું ' એટલે ભલે કર્મ દ્વારા માણાવસ્થા કોઈને પ્રાપ્ત થઈ હોય કહેનારને વધ કરવો. કપર્વમાં કર્ણના બાણથી વીંધાઈ–રાજિત તે પણ તેણે તે પછીથી જીત વિદેહાવસ્થામાં પણ કર્મો છેડવાનાં થઈ, શરમ અનુભવતા યુદ્ધિષ્ઠિર એકવાર આકળો થઈને અજુનને નથી, અગાઉ કર્મોગને હેતુ કર્મ દ્વારા સદેહે માવસ્થા પ્રાપ્ત તે કર્ણનો વધ કરી ન શકતા હોય તો ગાંડીવ છેઠી, મીકણને કરવાનો છે. પણ તે અવસ્થા પ્રાપ્ત થયા પછી કર્મ છોડવાના નથી. સેપી દેવાનું કહે છે. એ સાંભળતાં જ ક્રોધાવિષ્ઠ થઇ અને યુધિષ્ઠિરને પણ મારવા ધસે છે. આ તેની ક્ષાત્રપ્રકૃતિને ઉદ્રક છે.
કસંગ્રહ મેવાપિ સંપશ્યન કમાઈસિ” લોકસંગ્રહને - આમ જે કર્મો છૂટતાં નથી, તે પ્રકૃતિગત સહજ કર્મો નજર સામે રાખીને કર્મ કરવાં તે (૩-૨૦) આવશ્યક છે, અને કલાસકિત છોડીને કરવી તે ગીતાને પાયાને ઉકેલ છે. આને જ ભગવાન પોતે જ કહે છેગીતાએ સ્વધર્મ કહ્યો છે, અને પરધર્મ એટલે પરસ્વભાવ મુજબની
- હું પિતે જ લોકસંગ્રહાઈ–મારે કશું જ મેળવવાપણું નથી કામે સહેલાં અને આકર્ષક લાગતાં હોય તે પણ તે ન કરતાં
છતાં કર્મ કરું છું – કરે તે લોકો નાશ થાય. . . પહેલી નજરે અઘરાં લાગે તેવા સ્વભાવનિયત કર્મ કરવા . તેમ
“ઉન્સેદીયુરિમા લોકો ને કુર્યા કર્મચેદ અહમ' , સ્પષ્ટ સમજાવ્યું છે. ' ' , , ,
સંકરસ્ય ચ કત સ્યામ્ ઉપન્યામ ઈમા પ્રજાસ” (૩-૨૪) તે એટલું જ નહિ, આગળ જઈને શ્રીકૃષ્ણને એ પણ ખ્યાલ છે કે આવા કર્મો કોઇવાર કાંઇકે દોષવાળી લાગે તો પણ તે જ
“ હું કર્મ ન કર્યું છે. આ લોકો નષ્ટ થાય, હું અવ્યવસ્થાને
- કર્તા બનું અને આ લોકોને નાશ કરુ.” સહજ-સ્વાભાવિક કમ કોઇવાર દેવાળા લાગે તે પણ
- આમ ગીતામાં મુખ્યત્વે ત્રણ પ્રતિપાદને છે. છોડવી નહિ. . .
' (૧) કર્મ છૂટતાં નથી, કર્મ દ્વારા જ સામ્યવસ્થા કે મેક્ષ . . . . કારણ કે અગ્નિમાત્રમાં થોડો ધુમાડે છે તેવું બનવાન. મેળવવાના છે. કર્ણવ હિ સંસિદ્ધિમ -આસ્થિતા જનકાદ:”. તે કર્મમાં છેડે દેષ હોય તેવું બને પણ ખરું, શુદ્ધકર્મ એટલે સંપૂર્ણ . (૨ રહે છS (૩-૨૦)' , ',
' ' , , નિર્દોપર્મ-એવી તે જવલ્લે જ થવાન. . !
(૨) આ અવસ્થા પ્રાપ્ત થયા પછી પણ કર્મ કરવાના છે. સહજે કર્મ કાન્તય સદોષ અuિ ને ત્યજો. .
“સક તા કર્મણ્યમ વિદ્રાંસે યથા કુર્વન્તિ ભારત, - સંવરંભા હિ દોણ ધુમેનાગ્નિર ઇવાવૃl:” (૧૪-૪૮).
કુર્યાદ વિદ્રાંસ તથા શાસકતશ-ચિકિર કિરાંગ્રહમ” (૩-૨૫) આનું મેરૂ શીખર સમું ઉદાહરણ મહાભારતમાં ધર્મવયાનું આપ્યું
(૩) અને કર્મો શોધવા જવાના નથી, પ્રકૃતિગત-સહજ કર્મો છે. આ ધર્મવ્યાધ કઈ છે પણ તે કર્મ તેને સહજપ્રાપ્ત છે. કર્તાપણાના ભાન વિના આસકિત છોડીને કરવાના છે. ' ' કલાસકિત વિના કરે છે એટલે બ્રાહ્મણને તેની પાસે શાન લેવા . “તસ્માત આસકત સતતમ કાર્ય કર્મ સવાર.” મેક છે, એવું જ બીજું ઉદાહરણ તુવાઘાર જાજલિને અદ્દભુત ! આવાં કમૅમાં કોઈને ભાગે સંરક્ષાણ કરવાનું કામ આવે, સંવાદ છે. જેમાં તપથી અહંકાર ઉપજેલા બ્રાહ્મણ તપસ્વીને તુલાધાર તેમાં છેડે દોષ દેખાય તો પણ તે કરવાનાં છે. મારી પાસે મેકલેલ છે. આમ વ્યાસદેવે મહાભારતમાં એકસૂત્રિતા
પૂજ્ય ગાંધીજીની વાતને આની સાથે કેમ મેળ પાડવો? અખંડ દર્શન આપ્યું છે, અને તેનું સમગ્ર સારદોહન ગીતામાં
તેમણે અનુભવથી કહ્યું છે, આપણા જેવાને જાગૃત પુરુષાર્થ અલ્પ : મૂકયું છે. પણ તે વિચારનો તંતુ તો સમગ્ર મહાભારતમાં વયાત છે.
છે, અને તે છતાં ગીતા અને મહાભારતમાંના અંત:પ્રમાણ પ્રમાણે એમને મતે લોકસંગ્રહબુદ્ધિથી જે કર્મો સહજ હોય તે કરવાં ઉપલે નીચોડ જ સાચે છે. તેનું મેટામાં મોટું પ્રમાણ આ ઉપદેશને ધન્ય છે. તેનું ઉલ્લંઘન જ્ઞાન છે. ' ' '
તે અને યુદ્ધ કર્યું તે છે, એટલું જ નહિ ખુદ શ્રીકૃણે તેનું ' મહાભારત અને તેનાં લખનાર વ્યાસ, તેના મુખરૂપ રથીત્વ કર્યું. શ્રીકૃષ્ણને માટે લોકસંગ્રહ એક આધારશિલા છે. લોકનો નાશ થાય પણ આમ હોવા છતાં ગીતામાં બીજી બાજુ સ્થિતપ્રજ્ઞના, તેવું ઈચછના નથી. કેટલાક સંસાર કેઈક દહાડે નાશ પામવાને ગુણાતીતના, ભકતના, નીનાં લક્ષણે વર્ણવતી વખતે અહિંસા છે તે આજે નાશ પામે છે પણ હરકત શું? આ બધી માયા છે, તેનાં લક્ષણોમાં મૂકાઈ જ છે. જુઓતે વહેલે નાશ પામે રોમ શેક શેનો ? એમ કહે છે. પણ શીકૃષ્ણ કે મહાભારતકારનું મંતવ્ય તેવું નથી.
“આદ્રા સર્વભૂતાનાં, મૈત: કરુણ એવ ચ ' . ' '
સમ: શસ્ત્ર ૨ મિત્રો છે તથા માનપાનયા: કરોડ વર્ષને અંતે આદિમસ્યામાંથી આ માનવ ઉદભવે છે.
શી તેણે સુખદુ:ખેy-(૧૨-૧૩). ' . . રમણીય ઉત્ક્રાંતિ તેમને માટે શ્રેયસ્કર છે. કોડે વર્ષને આ અદ્દભુત મહિમા કોઈ દુષ્ટ લોકોને હાથે નાશ ખમે, અને સજજન
માનાપમાન તુલ્ય: લોકો તે નાશ જોયા કરે તે શ્રીકૃષ્ણને મન મેહિત કે ભ્રતિચિના -
તુલ્ય પ્રિયા પ્રિ ધી ૨: સમ ખાધમાંચન (૧૪-૨૪-૨૫) અવસ્થા છે. સૃષ્ટિને સંરક્ષવાના આ લોકસંગ્રહમાં એમને એટલે એ આર સપરિમાં જઈ બધા રસ છે કે ભગવાન અને સંરક્ષવા વારે વારે અવતાર લે છે અહિંસા સત્યમ અક્રોધ: ત્યાગ: શાંતિઃ અપશુનમ તેવું આશ્વાસન આપ્યું છે.' '* ** ! • •
દયા ભૂત, અલુમ મર્દવ હીર ચાપલમ (અ. ૧૬-૨) .
Page #8
--------------------------------------------------------------------------
________________
•
પ્રબુદ્ધ જીવન
૧૫૨
તા. ૧-૧-૮૧
E
સ્થિતપ્રશ, ગુણાતીત, શાની, . ભકતનાં લક્ષણોમાં સર્વભૂતહિર,
મહાભારત અને ગાંધીજી દયાધન -આ બધાં ગણાવ્યાં જ છે. તેની સાથે તે ગાંધીજીએ સંપૂર્ણ ફલાશકિત ત્યાગ સંપૂર્ણ અહિંસા વિના શકય નથી તેમ જ
[૨] કાંધ બેસે છે.
છે.ઉપેન્દ્રરાય સસિરાએ મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી અને છતાં ગીતાએ પ્રકૃતિગત કર્મો સદોષ હોય તો પણ
માધવજી વ્યાખ્યાનમાળામાં આપેલા પાંચ વ્યાખ્યાનોમાના [ચમાં કરવાની આજ્ઞા આપી છે. ક્ષત્રિય માટે
અને છેલ્લા વ્યાખ્યાનમાં “મહાભારત અને ગાંધીજીને સાર શૌર્ય, તેજો ધૃતિર દાક્યમ યુદ્ધ ૨ પલાયનમ, પ્રબુદ્ધ જીવનના ગઈ તા. ૧પમી ડિસેમ્બર ૧૯૮૦ના એકમ "દાનમ ઈશ્વરભાવશ્ય ક્ષાત્રે કર્મ સ્વભાવજમ (અ. ૧૮-૪૩). આપવા શરૂ કરે તે આ અંકમાં પૂરો થાય છે. વ્યાખ્યાનનો સાર અને બ્રાહ્મણના લક્ષાણ ગણાવતાં –
શ્રી કૃષ્ણવીર દીક્ષિતે તારવ્ય છે : શમી, દમ: તપ શૌચમ શાંતિ: આર્જવમ એવમ --ગણાવ્યા
છે. ઉપેન્દ્રરાય સાંડેસરા ભગવદ્ગીતાના મહાભારત પ્રોકત
સમર્થ ભાણ જેવી “અનુગીતા”માં રાજા જનકની જીવનચર્યાનું છે (અ. ૧૮-૪૨)
નિષ્કામ કર્મયોગનો મર્મ સમજાવતું એક દષ્ટાંત રજૂ કર્યું હતું. ગીતા પ્રમાણે એનો અર્થ એટલે જ થાય કે બ્રાહ્મણથી હિંસા
આ દષ્ટાંતની પૂર્વે ત્રિગુણાત્મક પ્રકૃતિના નવે મહાદોનો નિગ્રહ ન કરાય, તે પિતાના તપોબળે શક્ય તે તે કરે, પણ જે બ્રાહ્મણ
કરીને એ મહાશત્રુઓનો પરાજય કરીને આધ્યાત્મિક ધિરાજ્ય નથી અને તેવા જ ઝાઝા છે, તેને માટે ખાસ કરીને શત્રિય સ્વભાવ
ચકવર્તીપદ પ્રાપ્ત કર્યું તેની કથા છે. તે કથા પછી આવું સાર્વકાળા માટે અતતાયીઓને વશ કરવા અને અનિવાર્ય હોય ત્યાં
ભૌમત્વ પ્રાપ્ત કરનાર રાજા જનકનું દષ્ટાંત આવે છે; ટૂંકમાં આ હણવા તે પ્રાપ્ત કર્યા છે. ' .
મુજબ છે: રાજા જનકે અપરાધમાં આવેલા એક બ્રાહ્મણને શિક્ષા આવું કર્મ આસકિત વિના થઇ શકે? તેનો ઉત્તાર મહાભારત
ફરમાવતાં કહ્યું: “તારે મારા રાજ્યમાં રહેવું નહિ.” આ સાંભળીને અને ગીતાએ હકારમાં આપ્યું છે, જેમ ન્યાયાધીશે ફાંસીની સજા
બ્રાહ્મણે રાજાના આદેશ પ્રમાણે વર્તવાની તૈયારી સાથે તેને કહાં,
“તારા રાજ્યની સીમા મને કહે, કારણ હું બીજા રાજ્યમાં જવા કરે છે: થઈ શકે એનો અર્થ થાય જ છે તેવું નથી. અહીં થઈ શકે કે નહિ તેનો નિર્ણય આપવાને છે-ગીતાએ તે આખે છે-યુદ્ધવ
માગું છું.” વિગતજવર અને શ્રીકૃષ્ણની દોરવણી નીચે બને તેટલા વિગતજવર,
આ અર્થઘન વચન સાંભળીને જનક એક મુહૂર્ત સુધી થઈને યુદ્ધ કર્યું તેમ પ્રમાણે છે. આ વિગતજવર વૃત્તિ કઈ હિંસા વિચારમાં પડી ગયે, પછી બોલે, “આ રાજ્યમાં ઘણ જનપદો મારે પ્રમાણ છે, અને કઈ અપ્રમાણ છે. તે ઠરાવશે. , , સ્વાધીન છે પણ મને રોમ મારું પોતાનું રાજ્ય દેખાયું નહિ. મિથિ
લામાં પણ કંઈ મળ્યું નહિ. મારી પ્રજામાં શોધ કરતાં ત્યાં પણ સ્ત્રી-પુરુષ સંગ સૌથી તીવ્રતમ આસકિત જન્માવનાર કર્મ
મળ્યું નહિ. હું ગુંચવાઈ ગયો. પરંતુ હવે ગુંચવાડો દૂર થતાં લાગે છે. મહાભારતકારે વ્યાસને નિયોગમાં પ્રજી એ કર્મ પણ વિગત
છે કે આ સર્ણ રાજ્ય મારું છે અથવા મારું નથી. આ આત્મા જવર થઈને કરી શકાય તેવી મહોર મારી છે. '
vણ મારો નથી અથવા આ સર્વ પૃથ્વી પણ મારી છે. શ્રમિક છતાં એ વાત સાચી છે કે ગીતા પ્રમાણે પણ બ્રાહ્મી સ્થિતિએ જા , સર્વી ના પુવી મા-હું માનું છું કે જેમ આ મારુ પહોંચેલે સૌના સુખી અને અનુભવત–સહુ કોઈના હિતમાં છે તેમ તે બીજાઓનું પણ છે. માટે તું છે મે સુધી અહીં રહે. પરોવાયેલે કર્મ કરતે છતાં હિંસા આચરતો નથી. પણ ગીતા આ
. કઈ જ્ઞાનબુદ્ધિથી રાજાએ મમરવ તે કહેવાનું બ્રાહ્મણે અનાસકિત કે અહિંસાના પ્રક્રિયા વિકાસમાં પણ મિથ્યાચાર, દંભ
કહેતા જનકે જવાબમાં કહ્યું, “જગતમાં સર્વ કર્ભાવસ્થાઓ કે અસહજ કર્મો ન પેસે તે વિશે સાવધ છે. મનોવૃત્તિ ક્ષત્રિયની
નાશવંત છે તેથી “આ મારું જ છે.” એવી મમત્વ બુદ્ધિ હું કરતો હોય અને કર્મ અહિંસક રાખવા મિ પ્રયત્ન કરે તે કૃત્રિમ
નથી.” ઇશોપનિષદના પહેલા મંત્રનું સ્મરણ થઈ આવતા જનકે થાય તે અનાસકિત નથી.
કહાં, “આ કોનું છે? આ ધન કોનું છે? ચોવું વેદવચન છે. આથી એક અનુભવી અને શાની મિત્રે બીજા ભકત, અનુજ આથી “આ મારું છે.” એવી બુદ્ધિ મને થતી નથી. હું“મારે માટે” મિત્રને તેની પ્રકૃતિ જોઈ. વિગતજવર થઈ લોકસંગ્રહાથે લડવાની કંઇ પણ ઇચ્છતો નથી કે કાર્ય કરતો નથી. પાંચે ઈન્દ્રિો અને તેના સલાહ આપી છે તેવું અનુમાન સયુકિતક છે.
વિષયો ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દને હું “મારે માટે” ભેશ્વત મનુભાઈ પંચોળી-દર્શક
કે ઇચ્છતો નથી. મારા મનને, મંતવ્યને, વિચારોને બુદ્ધિને પણ હું મારે માટે” ઇચ્છતો નથી. મારી સર્વ કાર્ય પ્રવૃત્તિ દેવ, પિતૃશો,
પ્રાણીઓ અને અતિથિઓ માટે જ હોય છે એટલે મન અને * પ્રેમળ જ્યોતિ .
સર્વ ભૂતોને તેના વિષયે સહિત મેં વશ કર્યા છે. પ્રેમળ જતિના બહેને ઘણી બધી સંસ્થાઓની
આ સાંભળી, મુકત હાસ્ય વેરતા બ્રાહ્મણ રૂપધારી ધમેં કહ્યું મુલાકાત લે છે અને ઘણા બધા જરૂરિયાતવાળને આર્થિક “આ બ્રહ્મરૂપી નાભિવાળા તથા બુદ્ધિરૂણ ચરાવાળા કદી પાછું રીતે ઉપયોગી બને છે.
નહિ ફરનારા, આત્યંતિક ગતિવાળા અને સવગુણ રૂઇ નેમિ’ ઘણી સંસ્થાઓમાં રહેતી નિરાધાર વ્યકિતઓને દરેક
એટલે કે પરિઘથી ઊંટાયેલા એવા ધર્મરૂખી ચક્રનો નું એક પ્રવર્તક જાતના કપડાં, ધોતિયા-સાડીયો વિ.ની ઘણી જ જરૂર છે,
છે.” લોકસંગ્રહી રાજા જનકે એટલે કે મહાભારતકારે “શોપનિષદ તે તરફ વાંચકોનું ધ્યાન દોરવામાં આવે છે. સૌ પિતાને સ્મરણમાં રાખ્યું છે. મહાભારતમાં રા યત્ર વ્યાસે પુત્ર શુકદેવને પ્રેમ વરસાવે એવી વિનંતી.
- મંત્રીઓ
“ઇશોપનિષદ”ના પહેલા મંત્રનું રહસ્ય સમજાવીને કરેલા સંમ૬ રા૫નું અવતરણ ૨ કરતાં ૨ાને તેનો મહિમા કરતાં વઠતાએ
Page #9
--------------------------------------------------------------------------
________________
તા.૧-૧૯૮૧
૧૫૩
કહયું હતું: “સર્વ વેદોના રહસ્યરૂપ, ૨નુમાન કે આગમ પ્રમાણથી રાજકીય રીતે સ્વતંત્ર કર્યું. કિમી વિપ અને રકતપાત અને અન્ય સમજાય નહિ પણ સ્વાનુભવથી જ સમજાય તેવું, ધર્મ અને સત્યને અમાનુષી કૃત્ય થયેલાં છે અને એવા બીજા ઘણા મુદ્દાઓ “અહિંસક લગતાં બધા આખ્યાને અને સ્વેદની દશ હજાર શ્યાઓમાંથી સત્યાગ્રહના શરુ માં રહેલા શોધનના પુષ્કળ અવકાશના નિદર્શક મંથન કરીને તારવેલું ર પ્રવચન છે..
છે] આ કારણે પ્રજાના ચિત્તમાં રહેલી દૈવીવૃત્તિએ અન્યાયને સાસુગાંધીજીએ ઈશે પનિષદના આ પ્રથમ મંત્રને કેટલો બધો મહિમા દાયિક સામને અહિંસાથી સફળતાપૂર્વક કરી શકે છે અને સત્ય કર્યો છે તે ખ્યાલ આપતાં વકતાએ કહ્યું હતું: “ગાંધીજીએ
પ્રતિષ્ઠિત અહિંસક બળ એ જાણમાં આવેલી સર્વોત્તમ શકિત છે એ “ઈશોપનિષદ”ના કર્મફળ ત્યાગના વિચારને સમગ્ર હિન્દુ ધર્મના
પુન: જાણવામાં આવ્યું અને હવે પછી જન્મનારા પુત્તમો અને તેનાં તમામ શાસ્ત્રોના સારરૂપે કહીને ભગવદ્ ગીતાને આ
અર્થાત્ સાચા માનવો મહાભારતના વ્યાસે મૂકેલા કોયડાને, જેમ વિચારના ભાષ્યરૂપે ગણાવી છે. “ઈશોપનિષદ” ના પ્રથમ મંત્રની
ગાંધીજીએ ન્યારા-કૃણાદિ પુર રામના ખભા ઉપર ઉભા રહીને મહત્તા વર્ણવતાં તેમણે કહ્યું છે: “કારણવશાત્ ઉપનિષદો અને
ઉકેલ કરવા પ્રયત્ન કર્યો તેમ ગાંધીજીના અને એવા બીજા જ્ઞાત– સર્વે શાસ્ત્રો બળીને ભસ્મ થઈ જાય, પરંતુ “ઈશેપનિષદ”ને પહેલે
અજ્ઞાત દ્રષ્ટાએના ખભા ઉપર ઊત્રા રહીને વિશેષ સારે ઉકેલ કરશે મંત્ર આખે જો હિંદુઓના સ્મરણમાં રહે તો હિન્દુ ધર્મ અમર
એવી આશા જન્માવે છે. અહીં વકતાએ “મંગલ પ્રભાત'માં ગાંધીરહેશે એને મારો આખરી મત છે. એ જ પ્રવચનમાં ગાંધીજીએ
જીએ કરેલા એક વિધાનને નિર્દેશ ગીતાની એક ઉકિત સંદર્ભમાં આ મંત્રને સર્વધર્મીઓ અને સર્વ “શી” કે “વાદી”એને
સામ્યદષ્ટિએ કર્યો હતે. “અહિંસા પરમ ધર્મ: સ ચ ર પ્રતિષ્ઠિત: સંપ આપનાર ગણાવ્યું છે. ગાંધીજીએ આ મંત્રને વિશ્વના
આ ઉકિતની સાથે સરખાવવા જેવું ગાંધીજીનું વિધાન આ પ્રમાણે ભઈ પણ ભાગમાંથી ખેળી શકાય તેવા તત્ત્વજ્ઞાનના અને ધર્મના
છે “અહિંસા અને સત્ય એવાં ઓતપ્રોત છે, જેમ સિક્કાની બે બાજુ ભંડાર તરીકે તથા તત્ત્વજ્ઞાન અને ધર્મની વિરુદ્ધ હોય તે બધાથી
અથવા લીસી ચકરડીની બે બાજુમાં આપણે વિશ્વાસ ન છોડતાં એક મુકત રૂપે જણાવ્યું છે.
જ મંત્ર જપીએ કે “સત્ય છે. તે જ છે તે જ એક પરમેશ્વર વકતાએ તે પછી “અનુગીતા”માં અહિંસાની “સર્વશ્રેષ્ઠ કૃત્ય,
તેને સાક્ષાત્કાર કરવાને એક જ માર્ગ, એક જ સાધન તે અહિસા.” ઉદ્રોગરહિત પદ તથા વરિષ્ઠ ધર્મલાણ અને કલ્યાણકાર શાન” છે. સાંડેસરાએ તે પછી શરશય્યા ઉપર પોઢેલા, બુઝાતા અગ્નિ તરીકે કરવામાં આવેલી પ્રતિષ્ઠાનો નિર્દેશ કર્યો હતે. બહારના સમા જાણતા ગાંગેય ભીમની સાથે પ્રેમાદર સહિત વાતચીત કરતાં વિગ્રહ કરતાં ચિત્તમાં નિરંતર ચાલતા દેવાસુર સંગ્રામને વિશેષ શ્રીકૃષ્ણ એમની પ્રશંસા કરી હતી તેને નિર્દેશ કરતાં કહ્યું હતું: ઉગ્ર લેખતા તથા સત્યાયી અહિસાથી તેને કેવી રીતે જીતશે તે શ્રીકૃષ્ણ ભીખને “બ્રહ્મામય નિધિ -જ્ઞાનના સાગર તરીકે વર્ણવીને મહર્ષિ વ્યાસના માર્ગદર્શનને ઉલેખ કર્યો હતો અને તે સાથે તેમણે એક નોંધપાત્ર વિધાન કર્યું હતું. જે આ મુજબ છે: તેની એક મર્યાદા પણ દર્શાવી હતી કે વૈયકિતક ચિત્તનાં આંતરિક
स्वां हिं राज्ये स्थितं स्फीते समग्राडामरोगिणम् । ઘર્ષણ મેઢા પાયા ઉપર સામૂહિક ચિત્તાક્ષોભ જન્માવી એમાંથી . વીસ : ઘઉં પામી ડ્રો દā તસ૬ . તીવ્ર અસમાધાન, કટુતા, હિંસા, દમન અને અન્યાય પરિણમે તો
કનો અર્થ સમજાવતાં વકતાએ કહ્યું હતું: “તમે (ભૈરવ) અહિંસક માર્ગે તેનું મન થાય કે કેમ તે બાસે દર્શાવ્યું નથી. વકતાએ .
મહારાજયનું શાસન કરતા હતા, સંપૂર્ણ તંદુરસ્ત હતા અને અસંખ્ય આ અંગે કહ્યું હતું કે અનાસકિતપૂર્વક યુદ્ધ અને આદર્શની ઈષ્ટએ
સ્ત્રીઓથી વીંટાયેલા રહેતા હતા તે પણ હું તે તમને સતત ઊર્થ એક ઉકેલ છે ખરે; પરંતુ એ તે ભૂમિતિની આદર્શ રેખા અથવા
રેતા-દઢ બ્રહ્માચર્યવાળા જ જોઉં છું. - લકની વજનવિહોણી આદર્શ સ્થિતિ જે છે અને કદ પણ
આ સાથે વકતાએ મહાભારતમાં અન્યત્ર આવેલા કેટલાક વયવહારમાં પૂર્ણતયા આચારસ્થ થઈ શકે એવો નથી. એ વાસ્ત
ધ્યાનાકર્ષક સંદર્ભોને નિર્દેશ કર્યો હતો. જેમ કે પિતામહ ભીષે વિકતાના સંદર્ભમાં વ્યાસજી યુદ્ધની નિરર્થકતા અને પ્રેમની સર્વો. પરિતા દર્શાવીને અટક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. યુદ્ધના વિશે
-ત્રીસ અથવા વધુ અશ્વમેધ કરેલા. પિતા માટે સત્યવતીનું માગુ
કરવા ગયેલા દેવવ્રત એમની વિદ્યુત પ્રતિજ્ઞા લેતાં બેલ્યા હતા: શું એ પ્રશ્નને વ્યાસે વિચાર કર્યો છે અને મહાભારતમાં એ વિષે
દાશરાજ! પિતા માટે સર્વ રાજાઓનાં સાંભળતાં મારું વચન તમે વિસ્તૃત ચર્ચાવિચારણા પણ કરી છે; પરંતુ સૂત્રધાર શ્રીકૃષ્ણને નિ:શુઝ રહેતા દેખાડીને ભવિષ્યમાં કોઈ નરોત્તમ ઉપર એમણે પ્રશ્નને
સાંભળી છે. રાજય તે મેં પૂર્વે જ ત્યજવું છે, હવે સંતાન અર્થે ઉકેલ છેડીને સંતોષ માન્ય જણાય છે એમ વકતાએ જણાવ્યું
હું આ પ્રતિજ્ઞા કર છું કે આજથી હું બ્રહ્મચારી રહીશ.” હતું.
વકતાએ એક બીજો નિર્દેશ પણ કર્યો હતો કે મહાભારતની આ સંબંધમાં ગાંધીજીએ શું પ્રદાન કર્યું છે, તે મુદ્દા પર આવતાં
દક્ષિણની વાચના તૈયાર કરનારાઓએ ભીખ પરણ્યા હોવાને સંકેત વકતાએ કહ્યું હતું કે “વ્યાસે બાકી રાખેલા એ પ્રશ્નો ઉકેલ
કર્યો છે. તેમના મુખમાં આ વચન મૂકવામાં આવ્યું છે: “હું રાજય ગાંધીજીએ વ્યાસની જ પદ્ધતિએ ચિત્તને ઉત્થાન કરીને ઉકેલવા
અને મૈથુનને સર્વથા ત્યાગ કરું છું. તને (એટલે કે દાઇને) હું સાચું પ્રાંડ પ્રયત્ન કર્યો હતે. અલબત્ત એમાં ઘણી ખામીઓ રહી હોવા
કહું છું કે હવેથી હું ઊર્ધ્વરેતા બનીશ ! છતાં બળતી માનવતાને સંપૂર્ણ કે બહુ અંશે નહિ છતાંય સહેજે
આદિ પર્વ (૯૭ ૯ થી ૧૧)માં વિચિત્રવીર્યના નિધન પછી અ૯૫ મહત્ત્વની નહિ એવી નોંધપાત્ર સફળતા મળી. એ સફળતાનું
અપર માતા સત્યવતીએ ભીમને કાંતે નિયોગ દ્વારા કે કાં ધર્મપૂર્વક માપ તાત્કાલિક સિદ્ધિથી નહિ પણ શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ, મહાવીર
પત્ની કરીને સંતાનોત્પત્તિ કરવા આગ્રહ કર્યો હતે. વગેરેએ જેનું બીજારોપણ સંવર્ધન અને સંગાપન કર્યું હતું એવી ભીમ પિતામહના સ્વર્ગારોહણ પ્રસંગે યુધિષ્ઠિર હસ્તનાપુરથી અવૈર પ્રમના મહાસિદ્ધાન્તરૂપી વાડીમાંથી એક વિશિષ્ટ ફળ ઉતારી નીકળ્યા ત્યારે મેખરે ભીષ્મના અગ્નિને લઈ જવામાં આવતા ભવિષ્ય માટે દુનિયા સમક્ષ બચવાનું આશ્રયસ્થાન બની શકે એવી હતા. ભીખ પાસે પહોંચીને યુધિષ્ઠિરે તેમને જાણ કરી કે “તમારા શક્યતાનું સફળ અને આશાસ્પદ દિગ્દર્શન કરાવ્યું છે તેનાથી નીકળી અગ્નિને લઈને હું સમયસર હાજર થયો છું, અને એ અર્થ શકે. તાત્કાલિક સિદ્ધિ પણ એટલી તેજસ્વી છે કે એણે ભારતને થશે કે ભીખ હિતાગ્નિ હતા. આહિતાગ્નિ ગૃહસ્થાશ્રમી હોય જ હવે કહેવા ખાતર કહો કે ભારતીય ઉપખંડને લશ્કરી કતપાત વિના એ જાણીતું છે. અહિતાગ્નિના મૃત્યુ પછી તેના શબની સાથે તેના
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રબુદ્ધ જીન
તા. ૧-૧-૮૧
અગ્નિઓને પણ દાહ સંસ્કાર માટે રમશાનમાં લઈ જવામાં આવે છે. : હદુ ધર્મે આત્મસાક્ષાત્કાર અર્થે પાયાના પાંચ સિદ્ધાન્ત
વકતાએ એ પણ કહ્યું હતું કે આ સર્વ સંદર્ભે પપૈકી એક સંદ- પ્રબોધેલા છે. એ પાંચ યમ આ પ્રમાણે છે: અહિંસા, સત્ય, અપરિ“ને અનુલક્ષીને કુમારિલ ભટ્ટ ભારતીયસમાજમાં જેમનું મહત્ત્વનું
ગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય. આ પાંચેય અન્ય સાથે સંલગ્ન છે. રસ્થાન છે એવા દશ મહાપુરુષોએ ક્યા કયા ધર્મનું અતિક્રમણ કર્યું.
એકની પણ ક્ષતિ પાંચમાં ક્ષતિ આણીને આત્મજ્ઞાનમાં અવરોધ હતું તેનું વિવેચન કર્યું છે એમાં ભીષ્મ પિતામહે કરેલા અશ્વમેધ ઊભો કરે આથી ગાંધીજીએ આખલીમાં અનુભવ્યું કે અહિંસા યશોને લક્ષમાં રાખીને આ મુજબ સમીક્ષા કરી છે: “ભીષ્મ તે જેવી અપરિય શકિત ત્યાં મુસલમાનમાં સારો પ્રતિભાવ જગાડી
ભાઈઓમાંના એક ભાઈને પણ પુત્ર હોય તો તે પુત્ર વડે સર્વ શકતી નથી ત્યારે તેમણે આત્મખેજ આદરી પોતે અત્યંત તેજસ્વી ભાઈઓને પુત્રવાળા સમજવા એમ મનુએ કહ્યું છે તે મુજબ બ્રહ્મચર્ય પાળતા હતા, છતાં તેમાં પણ અપૂર્ણતા હોઈ શકે એમ વિચિત્રવીર્યના ક્ષેત્રજ પુત્રોના કારણે પુત્રવાન હતા અને પિતૃ- માનીને તેમણે બ્રહ્મચર્યના ક્ષેત્રમાં અશ્રુતપૂર્વ અને અભૂતપૂર્વ ત્રણમાંથી મુકત થયેલા. તેથી કેવળ યશ કરવા માટે પત્ની સંબંધ પ્રયોગ આદર્યા. તેની શરૂઆત તેમણે પોતાની પત્ની-ભત્રીજીની હતે એમ અર્થપત્તિથી કહ્યા વિના પણ સમજાય છે “કેવળ યશાર્થ દીકરી મને ગાંધીથી કરી. આ પ્રયોગોને કારણે નિર્મળ બોઝ જેવા પત્ની સંબંધ આસીદિત્યર્થે પત્યા અનુકતમપિ ગમ્મતે વળી જાણતા સાથી છૂટા પડ્યા. ઠક્કર બાપા અને આચાર્ય કૃપાલાની જેવાએ હતા છતાં પણ શાસ્ત્રનું અતિક્રમણ થશે એ ડરથી પિતાને પડદાન એનો વિરોધ કયો. કિશોરલાલ મશરૂવાળા અને નરહરિ પરીખ જેવા દીધું નહોતું , તેએા એકાકી રહીને કેવી રીતે યજ્ઞ કરે? , પૂજયભાવ ધરાવનારા કિટના સાથી અને શિષ્ય સમાન પુરૂએ
ગાંધીજીના પ્રયોગોના પ્રાર્થના પ્રવચનેમાંથી એમના બ્રહ્મચર્ય અંગેના વકતાએ આ સર્વ સંદર્ભો રજૂ કર્યા પછી સમજવા જેવી વાત એ કહી હતી કે અશ્વમેધ એક એવો મહાયા છે કે જેમાં
નિર્દેશ અને ઉલ્લેખ “હરિજન” સાપ્તાહિકોમાં છાપરાના બંધ એકથી વધુ પત્ની હોવી જરૂરી છે. આમેય વૈદિક યશોમાં યજમાનને
કરીને વિરોધ દર્શાવ્ય. કાકા કાલેલકર જેવા તેમના વિચારોના રામર્થક પત્ની હોવી જ જોઈએ. અશ્વમેધની ખાસ વિધિઓ જોતાં વિશિષ્ટ
શાસ્ત્રી જેવા સજજનોએ તેમની શુદ્ધ બુદ્ધિમાં વિશ્વાસ મૂકશે. રીતે જરૂરી છે.
પરંતુ તેમની સાથે સહમત ન થયા. કેવળ એક બાદશાહ ખાને
સરહદના ગાંધીએ તેમને સમજવાની પૂરી કોશિશ કરી અને ટેકો * અશ્વમેધ સાધારણ રીતે ચક્રવર્તીઓ કરે પરંતુ બીજા પણ
આપ્યો. એમ ગાંધીજીએ પોમરી બ્રહ્મચર્યની સાધના પાંચે યમોના કરે. જેમ કે શ્રીકૃષ્ણના પિતા વસુદેવે અશ્વમેધ કરેલ. ૧૮મી સદીના
પાલન દ્વારા બ્રહ્મને પ્રાપ્ત કરવાની સાધ: ઘરતીય જનતાની પૂર્વાર્ધમાં રાજસ્થાનમાં આરના (એટલે કે જયપુર રાજયના
કસંગ્રહ કર્યો દ્વારા સેવા કરવાની સાધના ચોકલે હાથે અને | ગલે ના ખડિયા સવાઈ જયસિંગે અશ્વમેધ કરે.
લગભગ કોઈના સમર્થન વિના કર્યા કરી. એ વખતના ગવર્નર જનરલ ભીષ્મ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી ત્યારે પોતાની પત્નીઓને લોર્ડ માઉન્ટ બેટનના શબ્દોમાં “પંજાબમાં પચાસ હજાર સૈનિકો ત્યાગ કરેલ. આથી સત્યવતીએ ભીષ્મને સંતતિ અર્થે પણ એ ત્યજી ન મળવી શકયા તે વિજય “એક માણસના બનેલા સૈનિક દળે દીધેલી પત્નીઓનો અંગીકાર કરવાનું કહ્યું હતું એવા પંડિત દીલકંઠના “ “કલકત્તામાં પ્રાપ્ત કર્યો” એટલી સિદ્ધિ તો મેળવી જ વિધાનનું તેમ જ અગાઉ રજૂ કરેલા સંદનું અવલોકન કરતાં ભારતના પિતામહ ભીષ્મ અને ઈસુની વીસમી સદીના ગૃહરથ વકતાએ કહ્યું હતું કે “ભીષ્મ પર યા હતા. એમણે વૈદિક કર્મ કરવા બ્રહ્મચારી રાષ્ટ્રપિતા ગાંધીજીના બ્રહ્મચર્ય વચ્ચેનું સામ્ય તુલા કરવા અગ્નિ સ્થાપન કરેલું અને તે પછી સત્યવતી સાથે પિતાનું લગ્ન જેવું છે. ભારતીય સાધના ધારાના એક પરમ પવિત્ર નદનાં એમાં થઈ શકે તે માટે બ્રહ્મચર્ય પાલનની પ્રતિજ્ઞા લીધેલી. ભીષ્મ બ્રહમ
દર્શન થયા વિના રહેશે .હિ. '
સંકલનઃ કૃષ્ણવીર દીક્ષિત
સંપૂર્ણ ચર્ય પાલનની પ્રતિજ્ઞા લીધેલી ત્યારે એમની ઉંમર ચાળીસ વર્ષની હતી. સામાન્યત: જે ઉંમરે પહોંચ્યા અગાઉ મનુષ્ય પરણી જાય સાભાર સ્વીકાર એવી તે ઉંમર છે. એ જમાનામાં અને આજે પણ વિબહિત બ્રહ્મચારી ભીષ્મ એક મહારાજયના વડાપ્રધાન તરીકે કાર્ય બજાવતા.
પ્રિતને ગુલાબી રંગ: નાથાલાલ દવે: તે અંગે અસંખ્ય સ્ત્રીઓ સાથે સંપર્કમાં આવતા. વૈદિક યજ્ઞો પણ
પ્રકાશક: સાધનાપથ પ્રકાશને.
૧૦૧૬, કૃષ્ણનગર, ભાવનગર-૩૬૪ ૦૦૧. કરા છતાં ઊર્ધ્વરેતા બ્રહ્મચારી રહ્યા હતા.
મૂલ્ય એક રૂપિય. ડૉ. સાંડેસરાએ અહીં, ગાંધીજીએ ગ્રહણ કરેલા બ્રહ્મચર્ય વ્રતને
છે.
શ્રી એચ. એમ. પટેલ અમૃતમહોત્સવ ઉલ્લેખ કરતાં કહ્યું હતું: “ગાંધીજીએ સારી પેઠે ચર્ચા કર્યા પછી
અભિદિન ગ્રંથ. અને પુખ્ત વિચારો કર્યા પછી સન ૧૯૮૬માં એટલે કે ૩૭ વર્ષની પ્રકા. ચારુતર વિદ્યામંડળ, વલભવિદ્યાનગર, ભરયુવાન વયે બ્રહ્મચર્ય વ્રત લીધું. એ વ્રત અંગે ગાંધીજી લખે છે: કિંમત રૂપિયા પચાસ “બ્રહ્મચર્યનું પાલન એટલે બ્રહ્મદર્શન આ જ્ઞાન અને શાસ્ત્ર મારફતે
અહિંસક ક્રાતિ સંગઠન નહોતું થયું. એ અર્થ મારી આગળ ધીરે ધીરે અનુભવ સિદ્ધ થતો
લે. દાદા ધર્માધિકારી છે. તેને લગતાં શાસ્ત્ર વાક મેં પાછળથી વાંચ્યાં. બ્રહ્મચર્યમાં શરીરને પ્રકા. થવા પ્રકાશન, હાતપાગા, વડેદરા. રક્ષણ, બુદ્ધિરક્ષણ અને આત્માનું રક્ષણ છે એ હું વ્રત પછી દિવસે કિંમત - છ રૂપિયા દિવસે વધારે અનુભવવા લાગ્યો કેમ કે હવે બ્રહ્મચર્યને એક ઘર
- વિનોબાજી કત ગીતાઈ (રામઠી ભાષાંતર તપર્ણારૂપ રહેવા દેવાને બદલે તેને રસમય બનાવવાનું હતું. તેની
ભાષાંતરકર્તા–ગોકળભાઈ ભટ્ટ જ ઓથે નભવું હતું. એટલે હવે ખૂબીઓનાં નિત્ય નવાં થવા
પ્રકા. પરંધામ, પ્રકાશન, પવનાર, વધુ. દર્શન લાગ્યાં ('આત્મકથા” પાંચમી આવૃત્તિ ભાગ ત્રીજો પ્રકરણ-૮) કિંમત-એક રૂપિ
0
માલિક મી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરાર વી. પી. રોડ,
મુંબઈ- ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ્સ સિ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
Page #11
--------------------------------------------------------------------------
________________
.'' Regd. No. MH. By/South 54
"ticence No. 37 , , , , , Tી
:
T
, l:
':
' ,
.
(
“પ્રબુદ્ધ જેમનું નવસંસ્કરણ - 3 વર્ષ જ: અકે : ૧૮
આ
-
A
A
*, *
*
મુંબઈ, ૧૬ જાન્યુઆરી, ૧૯૮૧, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
-
,
સહતંત્રી રમણલાલ ચી. શાહ : ક
અને જૈન તીર્થોના ઝઘડા ( ' ', ' .
', ' ', , [] ચીમનલાલ ચકુભાઈ આ વિશે લખતાં સંકોચ થાય એવું છે. સાંપ્રદાચિક મમત્વ- એવા છે કે જે દિગમ્બર શ્વેતામ્બર બને પોતાના હોવાને દાવે વાળા આળાં હૈયાઓને દુ:ખ થવા સંભવ છે. એ જોખમ વહોરીને કરે છે. તેમાં મુખ્ય છે, સખેતશિખર, કેસરીયાજી, અંતરિક્ષજી વિગેરે પણ હવે લખવાની ફરજ છે એમ માનું છું. દિગ- મેં જે કાંઈ અલયાસ કર્યો છે તે ઉપરથી મને લાગ્યું છે કે તકરારમાં મ્બર તથા વેતામ્બર મૂર્તિપૂજક બન્ને સમાનો બહુ મોટો વર્ગ ત્રણ મુખ્ય મુદ્દા છે. (૧) તીર્થને કબજે અને વહીવટી અધિકારઅંત:કરણપૂર્વક ઈચ્છે છે કે આ ઝઘડાઓને અંત આવવો જોઈએ. માલિકીની ભાવના. (૨) મૂર્તિનું સ્વરૂપ.(3) પૂજાની વિધિ. પાયામાં છતાં, બહુજનસમાજ નિરૂપાય, થઈ ગયો છે– બને પહો. જેના માલિકીની ભાવના છે. મતિ સ્વરૂપ અને પ્રજની વિધિ તે હાથમાં આગેવાની છે તે હિંમતથી કામ ન લે ત્યાં સુધી નિરાકરણ
નિમિત્તા બને છે. નહિ થાય. તાજેતરમાં અંતરિજી તીર્થ સંબંધે વાતાવરણ કેટલુંક . . શ્વેતામ્બર માન્યતા પ્રમાણે મૂર્તિ આભૂષિત હોય છે. કૃત્રિમ ઉગ્ર થતું જાય છે. કેટલાક મિત્રોએ આગ્રહથી મને કહ્યું છે કે એક
ચ હોય છે. કછોટો કેર હોય છે વિગેરે.દિગમ્બર-માન્યતા પ્રમાણે નિષ્પક્ષ વ્યકિત તરીકે મારે આ સંબંધે લખવું જોઈએ. જેને સમાજના
મૂર્તિને કઈ આભૂષણ હોય નહિ. મૂર્તિ દિગમ્બર હોય છે. પૂજાની ' ' અંગ તરીકે, તેની એકતાના હિતમાં પણ સ્પષ્ટ કહેવાને સમય વિધિમાં પણ થોડે ફેર છે. મને બધી વિગતેની ખબર નથી પણ પાક છે.. ' . ' ' . ' , ' ' .- ૩ - - દિગમ્બરમાં આંગી વિગેરેનથી હોતી તેમbયૂલિનું પ્રક્ષાલને થાય છે. કે ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ પ્રસંગે અને તે ૩૪ વર્ષના
આ એક રીતે વિચારીએ તો આ ગૌણ બાબત છે. મૂર્તિ તીર્થગાળામાં એકતાનું સારું વાતાવરણ થયું, જેના પરિણામે આ બાબત
કરની જ હોય છે. ભગવાન મહાવીરની હોય, પાર્શ્વનાથની હોય, સમાધાન માટે ટીક પ્રયત્ન થયા. દુર્ભાગ્યે તેમાં સફળતા ન મળી.
આદેશ્વર ભગવાનની હોય કે બીજી કોઈ પણ હોય. દર્શન અને વંદન,, , તીના આ ઝઘડાઓ વિષે, ખાસ કરી સમેતશિખર અને પ્રાર્થના અને પૂજા સ કાઈ કરી શકે. પણ જ્યાં વહીવટ એક સંપ્રકેસરીયાજી તીર્થો વિશે, સારી પેઠે અલભ્યાસ કરવાની મને તક મળી દાયના હસ્તક હોય ત્યાં મૂર્તિનું સ્વરૂપ અને પૂજન વિધિ સંપ્રદાયની હતી. અંતરિક્ષાજી વિશે પણ માહિતી મળી હતી. લગભગ એક સદીથી માન્યતા પ્રમાણેની હોય છે અને હેવી જોઈએ એવો આગ્રહ હોય ચાલતા આ ઘડાઓને ઈતિહાસ જોઈ આશ્ચર્ય સાથે ઊંડો ખેદ છે, અન્યત્ર કોઈ આવી દર્શન પ્રાર્થના કરે તેમાં બાધ નથી, છતાં ' થશે. ધર્મને નામે સમાજમાં વાતાવરણને કલુપિત કરતાં આવા પ્રસંગે આટલું બધું મમરવ અને ઝધડાશામાટે? કારણ, માલિકીની ભાવના છે. . બને તેમાં ધર્મની ગ્લાનિ છે. એ સૌ કોઈ સ્વીકારે છે. છતાં સામ્પ- સમેતશિખર ઉપર ૨૦ તીર્થકરો નિર્વાણ પામ્યા છે. તેમના દાયિક મમત્વ એટલું ઉંડું, છે કે લેશ પણ નમતું મૂકી સમાધાન
ચરણે (ફુટ પ્રીન્ટસ) છે. એક સમય એવો હતો કે સમેતશિખર કરવાની વૃત્તિ થતી નથી. લાખ રૂપિયાની બરબાદી કરી, પ્રીવી કાઉ
જવું બહુ વિક્ટ હતું. ગાઢ જંગલ હતું અને આદિવાસીએથી ન્સીલ અને સુપ્રીમ કોર્ટ સુધી અનેક વખત લડયા અને હજી પણ લુંટાવાને ભય હતો. અતિ રમ્ય સ્થળ છે. એમ લાગે છે કે સદીઓ - કોર્ટ કચેરીના મામલા ચાલુ છે. બીજી બધી રીતે શાણા અને વ્યવહાર- 'પહેલાં, કલકત્તાના કેટલાક વેતામ્બર જૈને તેને વહીવટ કુશળ ગણાતા માં આવું ધર્મ ઝનૂન હશે એવું કોઈ કી ન
સંભાળતા. હજી પણ વહીવટ કલકત્તાની સમિતિ હસ્તક છે. શકે. બન્ને પઢો આ સંબંધે ઉશ્કેરણી કરવામાં અને દુરાગ્રહ સેવવામાં
ઓગણીસમી સદીના અંતમાં અથવા વીસમી સદીની શરૂઆતમાં કેટલાક મુનિઓને ફાળે ઓછો નથી. આવા ઝઘડાની નિરર્થકતા દિગમ્બરોએ પિતાના હકકો માટે લડત શરૂ કરી. બે ત્રણ અને હાનિકારકતા સમજવા છતાં જેઓએ આ બાબતમાં આગેવાની
વખત પ્રીવી કાઉન્સીલ સુધી કેસે પહોંચ્યા. અહીં તો ઘણાં દાવો લીધી છે તે રૂઢિચુસ્ત સમાજના અને કેટલાક મુનિઓના ભયથી અને ફેઝદારી કેસ થયા, છેવટ ખ્રવી કાઉન્સીલે હરાવ્યું કે બન્ને અને નિર્બળતાથી, લેશ પણ નમતું ન મુકવું અને છેવટ સુધી પક્ષને પિતાની રીતે પૂજા કરવાનો અધિકાર છે, પણ વહીવટ લડવું જ એવી વૃત્તિના થઈ જાય છે.. . : -
વેતામ્બરે હસ્તક રહ્યો. પાર્શ્વનાથનું મંદિર અને જલ-મંદિર શ્વેતાકેટલાક તીર્થોને વહીવટ શ્વેતામ્બર સમાજ હસ્તક છે. જેવા કે મ્બરોને હસતક જ છે. લગભગ ૧૯૨૦ આસપાસ સમેતશિખરના શત્રુંજ્ય, ચાબુ, રણકપુર વિગેરે. કેટલાક તીર્થોને વહીવટ દિગમ્બર ‘પહાડને તેના તે વખતના જમીનદાર પાસેથી જો મેળવવા બન્ને સમાજ હસ્તક છે. જેવા કે શ્રવણ બેલગેલા. આ તીર્થોમાં અન્ય પક્ષો વચ્ચે હરિફાઈ થઈ. એમ કહેવાય છે કે શ્વેતા બર સમાજે સમાજના ભાઈઓ, બહેને, અને સ્થાનકવાસી, તેરાપંથી પણ, દર્શન તે વખતના વાયસરોયની લાગવગ લગાડી, પહાડને પટ્ટો મેળવ્યો. માટે જાય છે. તેમાં કોઈ તક્લીફ પડતી નથી. પણ કેટલાક તો તેમાં પણ દાવા થયા અને ખૂબ લડત ચાલી. બિહાર સરકારે
દાશની
Page #12
--------------------------------------------------------------------------
________________
2
૧૫૬
૧૯૫૦ના જમીન ટોચ મર્યાદાના કાયદા મુજબ પહાડના કબ્જે લીધા. આણંદજી કલ્યાણજીના પેઢીએ બિહાર સરકાર સાથે કરાર કરી, કેટલાક હકો મેળવ્યા. દિગમ્બરોએ મહેનત કરી, તેમને પણ બિહાર સરકારે એવા જ કરાર કરી આપ્યા. પરિણામે, બન્ને પક્ષોના હૃદાવા થયા. જેથી લડત ચાલુ છે. શિખર ઉપર દિગમ્બરોને યાત્રાર્થીઓ માટે એક ધર્મશાળા (વિશ્રામસ્થાન) બાંધવી છે. ત્યાં કોઈ રાત રહેતું નથી. પણ તે માટે શ્વેતામ્બરા-આણંદજી કલ્યાણજીની પેઢીની મંજુરી મળતી નથી.
પ્રબુદ્ધ જીવન
કેસરિયાજીના પણ કાંઈક એવા જ ઈતિહાસ છે. તે પણ જંગલમાં છે, જયાં જવું બહુ કઠીન હતું. દિગમ્બરાના કહેવા પ્રમાણે આ દિગમ્બર તીર્થ હતું. ઉદેપુર શજયમાં શ્વેતામ્બરો અધિકારપદે હતા ત્યારે આ તીર્થમાં તેમની લાગવગ અને વહીવટ થયા. કેટલીય વખત તકરારો થઈ. ધ્વજ-દંડ બાબત એટલી મેાટી તકરાર થઈ કે કેટલાક મૃત્યુ થયા. ઉદેપુર રાજ્યે ૫૦-૬૦ વર્ષ પહેલા મન્દિરના વહીવટ પેાતાના હસ્તક લીધા અને હજી પણ રાજ્ય હસ્તક જ છે. પરિણામે અન્ય ધર્મી એના સારી પેઠે પગ પેસારો થયેા છે. થોડા વર્ષો પહેલા, શ્વેતામ્બરોએ વહીવટ પેાતાના હસ્તક લેવા રાજસ્થાન હાઈકોર્ટમાં રીટ અરજી કરી. આ રીટ અરજીમાં રાજસ્થાન સરકારે એટલે સુધી કહ્યું કે આ હિન્દુ તીર્થ છે. રાજસ્થાન હાઈકોર્ટે તેને શ્વેતામ્બર તીર્થ ઠરાવી, શ્વેતામ્બરાને વહીવટ સોંપવા તેવા ચુકાદા આપ્યો. આ રીંટ અરજીમાં દિગમ્બર પક્ષકાર ન હતા તેથી આ ચુકાદો તેમને બંધનકર્તા ન હતા. રાજસ્થાન સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટમાં દિગમ્બરો હાજર થયા અને પૂરી હકીકતો રજૂ કરી. સુમ કાર્ટે આ ચુકાદો રદ કર્યો અને આ તીર્થ હિંદુનું નહિ તેમજ કોઈ સંપ્રાયનું નહિ પણ જૈનાનું છે એમ ઠરાવ્યું. રાજસ્થાનમાં પબ્લિક ટ્રસ્ટ એકટ છે. તે મુજબ પોતાના તીથેના વહીવટ દરેક ધર્મના અનુયાયીઓ પાતે કરે એવા પ્રબંધ છે. શ્વેતામ્બર–દિગમ્બર બન્ને મળી, સરકારને અરજી કરે તે આ તીર્થના વહીવટ જેના હસ્તક આવે અને બન્ને સાથે મળી વહીવટ કરી શકે, સુપ્રીમ કોર્ટના ચુકાદાને સાત વર્ષ થયા પણ હજી એટલું કરી શક્યા નથી. તેથી વહીવટ સરકારને હસ્તક જ છે અને અન્ય ધર્મીઓન પગપેસારો વધતા જાય છે. જૈના સવેળા નહિ જાગે તો સુપ્રીમ કોર્ટે જૈન તીર્થ જાહેર કર્યું હોવા છતાં, હકીકતમાં હિન્દુ તીર્થ
બની જશે.
તા. ૧૬-૧-૮૧
પેઠે સંગઠિત થયું છે અને તે પણ પુરુ લડી લેવા તત્પર થયા છે. હું આટલા બધા ડ્રેસા થયા તેમાં કેટલાકમાં ખોટા દસ્તાવેજો ઉભા કરવા અને ખટા સાક્ષીઓ લાવવાના કિસ્સા પણ બન્યા છે. વહીવટ જેનાં હસ્તક હોય તેમ પૂર્તિનું સ્વરૂપ અથવા ચરણે બદલાવી નાખે ટોળું પણ બન્યું છે. ક વખત સમેતિશખર ઉપર એકે ચરણા બદલાવી નાખ્યા. મામલા પ્રીવી કાઉન્સીલ સુધી ગયો અને પૂર્વે હતા તેવા ચરણા મૂકવા હુકમ થયો
અંતરિક્ષજી તીર્થા પ્રમાણમાં નાનું છે. તેમાં ત્રુંજય, કે સમેતશિખરનું સૌંદર્ય નથી કે આબુ અથવા રાણકપુરની ભવ્યતા નથી, અરપુર નાનું ગામડું છે, મૂતિ ભોંયરામાં છે જૈનોની વસતિ પણ બહુ નથી. દિગમ્બરોના કહેવા મુજબ દિગમ્બર સ્મૃતિ છે, શ્વેતામ્બરાના કહેવા મુજબ શ્વેતામ્બર મૂર્તિ છે. પ્રીવી કાઉન્સીલ સુધી લડયા છે. મારામારી અને ફોજદારી ડેરા થયા છે. લંડનમાં બેઠેલ અંગ્રેજ જજોએ શુકાદો આપ્યો કે બન્ને પક્ષ ત્રણ ત્રણ કલાક વારાફરતી પૂજા કરી શકે. એટલે ત્રણ કલાક ચક્ષુ ચડાવે, પાછા ઉતારી નાખે, વળી ચડાવે. મૂર્તિ ઉપર લેપ હતો, ફરી લેપ કરવાની જરૂર પડી અને હતો તે લેપ ઉખાડયો ત્યારે દિગમ્બરોએ કહ્યું કે હવે દેખાય છે કે દિગમ્બર મૂર્તિ છે, એટલે ફરી દાવાઓની પરંપરા શરૂ થઈ અને ચાલે છે. એક ધર્મશાળા બાબત પણ કાંઈક તકરાર છે. અંતરિક્ષજીમાં શ્વેતામ્બરોએ બીજું મોટું મંદિર પણ બાંધ્યું છે. હવે, મુંબઈમાં એક શ્વેતામ્બર મુનિરાજે આ લડત કરવા એક કરોડ રૂપિયા ભેગા કરવાની જાહેરાત કરી છે અને જોરદાર પ્રવચનો થાય છે. દિગમ્બર સમાજ પણ નર્વાણમહોત્સવ દરમ્યાન સારી
મે આ બધું લખ્યું છે તે કોઈને દોષ દેવાના ઈરાદે લ] નથી. ઊંડા ખેદ થાય છે. શેને માટે આ બધું? ધર્મને નામે ? ભગવાનને નામે?
તટસ્થભાવે અને શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીએ તે જરૂર લાગશે કે આ ઝઘડાનું સમાધાન અઘરી નથી. સામ્પ્રદાયિક મમત્વ અને માલિકીની ભાવના ન રહે તે સમભાવપૂર્વક નિરાકરણ તુરત થઇ શકે. અનેકાન્ત અને સમત્વની વાતે કરવાવાળા જેની પોતાની બુદ્ધિનું આણું દેવાળું બતાવે ત્યારે શરમથી માથું નીચું નમે છે.
ભગવાન મહાવીર નિર્વાણ હોત્સવ દરમિયાન આ બધા મતભેદેને દૂર રાખી, દીર્ધદષ્ટિથી, ધર્મભાવનાથી, બધા જેનાએ એક થઈ ભવ્ય ઉત્સવ ઉજચે, અનેક સંસ્થાઓમાં, વ્યવહારમાં, વ્યાપારમાં, સંબંધોમાં, ગાઢ રીતે સંકળાયેલા આપણને સૌને એટલી સદ્દબુદ્ધિ ન સુઝે કે ધર્મને નામે અને ભગવાનને નામે લડવામાં, ઉશ્કેરણી કરવામાં, ધર્મની હાંસી ઉડાવીએ છીએ, ભગવાનનું ઘેર અપમાન કરીએ છીએ! આપણી પાસે પૈસા થયા તેના સદુપયોગ કરવાનો બીજો કોઈ માર્ગ ળતો નથી કે લડવા માટે લાખા વેડફી નાખીએ? હ મોડું થયું નથી. જાગવાના સમય પાકી ગયો છે.
પૂર્ણ સદ્ભાવપૂર્વક આ લખ્યું છે. કોઈને ખોટુ લાગે તા હામા માગી લઉં છું.
જીવન વિકાસ
જીવનવિકાસ પરત્વે એટલે કે દિલનો ભાવ પ્રગટાવવા પર વે જ વિશેષ ને વિશેષ મહત્ત્વ આપણે પ્રગટાવ્યા કરવાનું છે.
જીવન જે જીવવું જ હાય તો જીવન વિકાસના યશ કાજે, ીફીટી સર્જ રીતે ફના થઈ જવા કાજે, એવી જીવનની ફનાગીરીમાંથી જ જીવનની કોરમ પ્રગટે છે.
જીવનનું ઘડતર કંઈ એમ ને એ બનતું નથી. એ કાજે તો હથેોડાના ઘા પણ સહન કરવા પડે છે, ચારે બાજથી તથા ઉપ અને નીચે ટીપાછું પડે છે.
જીવનમાં વ્યવસ્થિતિ પ્રગટાવો. જે જે કર્મ મળેલું છે, તેમાં વ્યવસ્થા, ખંત, ઉત્સાહ હિંમત, સાહસ, ધીરજ, સહનશકિત વગેરે વગેરે પ્રગટાવવાનું આપણાથી નહિ બની શકર્યું, તો જીવનવિકાસના ક્ષેત્રમાં આપણે બીજું બળ કર્યોથી પ્રગટાવી શકવાનાં છીએ
શ્રી પરમાનંદુ કુંવરજી કાપડિયા પરિતોષિક
સમાજશિક્ષણ વિષયક અને ચિંતનાત્મક લેખો અંગે બે વર્ષના ગાળામાં પ્રગટ થયેલી કૃતિ તરીકે શ્રી શાસ્ત્રી જયેન્દ્રભાઈ દવે કૃત શિક્ષણ પરિભાષા કોશ'ને રૂા. ૫૦૦નું પારિતોષિક, સણાસરા જ્ઞાનસત્ર સમયે, તા. ૨૭ ડિસેમ્બરે ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રથમ બેઠકમાં પ્રમુખશ્રીના હસ્તે એનાયત કંરવામાં આવ્યું હતું.
Page #13
--------------------------------------------------------------------------
________________
-
૫૭.
જે
”
.
તા. ૧૬-૧-૮૧
- બુદ્ધ જીવન તૃતીય જૈન સાહિત્ય પરિષદ
| કૃષ્ણવીર દીક્ષિત . [૨]
કોઈ પણ વ્યકિતને તેના કોઈ પણ અપરાધવા દુકૃત્ય માટે કોઈ પણ
પ્રકારની સજાને નિર્દેશ નથી. ને તેનું કારણ હૃદય પરિવર્તનની " (ગયા અંકથી સંપૂર્ણ):
અમર આશા અને શ્રદ્ધામાં રહ્યું છે. ગમે તેવા ભયંકરમાં ભયંકર સૂરતમાં તા. ૧૯, ૨૦ અને ૨૧મી ડિસેમ્બર ૧૯૮૦ એ
અપરાધ માટે પણ અપરાધીને રિક્ષા નહિ પણ સમાન હિમાયત ત્રણ દિવસ થી શત્રુંજય વિહાર ધર્મશાળા ટ્રસ્ટના રજત
કરવામાં આવી છે. કર્મનું જે ફળ આવવાનું હોય તે ધર્મથી ટાળી જયંતી ઉત્સવ નિમિત્તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સહયોગથી
શકાય છે એવી એક માન્યતા છે. તે સાથે જૈન દંડ શાસમાં સંવાટ્રસ્ટના ઉપક્રમે અને વિદ્વાન ઈતિહાસ સંશોધક અને અગ્રણી સાહિત્ય
રણાના આકાય થકી વ્યકિતની ગુનાખોર વૃત્તિ અને વલણ અટકાવકર ડૉ, ભેગીલાલ સાંડેસરાના પ્રમુખપદે જઈ પેલી તૃતીય
વાની કોશિશ કરવાનું સૂચવાયું છે. આ વસ્તુનું ભાવાત્મક દષ્ટિએ જૈન સાહિત્ય પરિષદના ઉદઘાટન સમારંભ તથા પરિષદ નિમિત્તે
સામાજિક મહત્વ ઘણું બધું સ્વીકારાયું છે. થયેલા પરિસંવાદની પ્રથમ બેઠકના એધ્યા છે. સાગરમલજી જૈનના વ્યાખ્યાનને વૃત્તાન્ત, “પ્રબુદ્ધ જીવન”ના તા. ૧-૧-૧૯૮૧ના
- જૈન ધર્મમાં સ્વાદવાદ
, અંકમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે. અહીં પરિસંવાદની પ્રથમ બેઠકમાં
શ્રી જયેન્દ્ર શાહ (“મુંબઈ સમાચાર-મુંબઈ) “જૈન ધર્મમાં થયેલા નિબંધ વાંચનને તથા પરિસંવાદની બીજી અને ત્રીજી બેઠકની
સ્યાદવાદ” એ વિષેને પોતાને અભ્યાસપૂર્ણ નિબંધ વાંચતાં કાર્યવાહીને વૃત્તાન્ત રજૂ કરવામાં આવે છે. પરિસંવાદમાં રજૂ
સ્યાદવાદ કે અનેકાન્તવાદની વ્યાપક દષ્ટિ જેન દર્શનમાં ક્યાં ક્યાં કરવા માટે આરારે બે ડઝન નિબંધ આવ્યા હતા જેમાંના મોટા
ઓં છે અને વ્યવહાર તથા અધ્યાત્મમાં આ દષ્ટિનું શું મહત્વ છે ભાના નિકી સંક્ષેપમાં વંચાયા હતા.
તે તપાસવાને ઉપક્રમ રાખ્યું હતું. ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુથી છે. સાગમલજી જૈનના વ્યાખ્યાન પછી નિબંધ વાંચન થયું
વસ્તુને અવલવાની પદ્ધતિને અનેકાન્તવાદ અથવા સ્વાદવાદ કહે હનું.
છે એમ વ્યાણ કરીને વકતાએ “સ્યાદવાદ સંશયવાદ નથી પરંતુ તે - જન આગમાં શાન-પ્રમાણના સમન્વયને પ્રશ્ન
વસ્તુદર્શનની વ્યા૫ક કળા આપણને શીખવે છે” એ આચાર્ય આનંદ
શંકર ધ્રુવનું મંતવ્ય ટાંકીને ઉત્પત્તિ, સ્થિતિ અને લય, પદાર્થના પ્રા. કાનજીભાઈ પટેલે (પાટણ) “જન આગમાં શાન
ત્રણ ધર્મોની આત્માના સંદર્ભે સમજ આપી હતી. તેમણે કહ્યું કે, પ્રમાણના સમન્વયને પ્રશ્ન ' એ વિષેના નિબંધમાં સહુ પ્રથમ આગમેમાં શાન વિચારના વિકાસની ત્રણ ભૂમિકાઓ-પ્રથમ આગમિક
“આત્મા મૂળ દ્રવરૂપ નિત્ય છે. કિન્તુ અવસ્થા ભેદે તે ૨ નિત્ય અને બાકીની બે તાર્કિક સમજાવી હતી. તે પછી તેમણે આમિક
છે. માણસ મૃત્યુ પામે એટલે એ દેવ થશે એમ કહીએ છીએ. અને તાકિ એમ બંને પદ્ધતિએ સમગ્ર જ્ઞાનવૃત્તિનું નિરૂપણ થયેલું
મૃત્યુ પામતાં તેના મનુષ્ય પને નાશ થશે અને દેવ પર્યાની ' હોવા છતાં ક્યાંથી એ બે પદ્ધતિઓને પરસ્પર સમન્વય કરાયેલ
ઉત્પત્તિ થઈ. આમ જૈન દર્શનમાં “આત્માને નિત્ય અને પરિણામી જણાતું નથી એમ કહીને શાન અને પ્રમાણના સમન્વયના પ્રશ્નની
માનવામાં આવ્યો છે” એમ કહ્યા પછી વકતાએ જૈન દર્શનમાં જેને વિચારણા કરી હતી. તેમણે સુખ દુ:ખાદિને વિષય
‘સપ્તભંગી' જુદી જુદી સાટ કથનરીતિ- કહેવામાં આવે છે તે પંથ કરનાર માનસશાન તે
સમવાય કારણો-કળ, સ્વભાવ,પૂર્વકર્મ, ઉદ્યમ અને નિયનિ-નિશ્ચય પ્રાયક્ષ અને અનુમાન ઉપમાન આદિ માનસશાન તે પરાક્ષ આ બંનેને પૂર્ણ
દષ્ટિ અને વ્યવહાર દષ્ટિ, પાંચ પ્રમાણ અને સાત નય વગેરે વિશે સમન્વથ કેવી રીતે થઈ શકે તે વિચારણા કરી હતી. ઉપરાંત મતિજ્ઞાન
વિસ્તારથી કહયું હતું. સ્યાદવાદ વિષયક સાહિત્ય વિશે વાત ક્ય તરીકે વર્ણવાનું ઈન્દ્રિય જન્ય જ્ઞાન જે પ્રત્યક્ષા કહેવાયું છે તથા
પછી વકતાએ અન્ય દર્શનેમાં પણ સ્વાદવાદને મળતી આવતી 'મતિ અને શ્રત જે બંનેને પરોક્ષ જ્ઞાન કહેવાયું છે તે બેને સમન્વય
પદ્ધતિની વાત કરીને અંતમાં સ્યાદવાદની જીવનમાં મોટામાં મોટી જિનભદ્રગણિ કામ કામણ અને દિગમ્બર આચામાં ભટ્ટારક
ઉપકારકતા શી છે તે કહ્યું હતું. અકલાકે કઈ રીતે કરી બતાવ્યો છે અને તે સમન્વય કેટલો બધે
સાધના કે નયા આયામ ' , ' , પ્રાસંદિગ્ધ છે તે સમજાવ્યું હતું.
શ્રી શેખચન્દ્ર જૈને “સાધના કે નયા આયામ” એ વિના * દંશાસ્ત્ર અને જૈન ધર્મગ્ર
પિતાના નિબંધમાં સાધના પથની યાત્રા- સામાયિક બહિર્જગતથી , ડૉ. રમેશ સી. લાલને (મુંબઈ) “ધ કન્સેપ્ટ ઓફ જૈન આન્તરજગતની યાત્રા-કઈ રીતે કરવી ઘટે તે, સત્યને તેની પીનલૉજી, એર પ્રોપાઉન્ડેડ ઈન ધ થિસિસ “
પીલજી એન્ડ
બારીમાંથી (પરંપરાની બારીમાંથી નહિ) વિલેવા ઉપર ભાર મૂક્ષને જૈન કિગ્રસએ શીર્ષક હેઠળ લખેલે નિબંધ વાંચતાં જૈન ધર્મ
નિરપેક્ષ વૃનિ અને નવચારગને મહિમા કર્યો હતો. ગ્રન્થમાં દંડ વિજ્ઞાનની શી વિભાવના છે તેની વિસ્તારથી વિચારણા
અપરિગ્રહ અને પરિગ્રહ પરિમાણ ', કરી હતી. તેમના વકતવ્યને સાર એ કે “દંડાશાસ્ત્ર એ અપરાધ વિજ્ઞા- પ્રાધ્યાપક તારાબહેન શાહે “અપરિગ્રહ અને પરિગ્રહ પરિમાણ” નનું એક અંગ છે અને ગુનાઓ શાથી થાય છે તથા તે કઈ રીતે એ વિષય પર પિતાને નિબંધ વાંચતાં સર્વ પ્રથમ અપરિગ્રહ અને અટકાવી શકાય એ સમસ્યા સાથે તેને સંબંધ છે જૈન શાસ્ત્રમાં અહિસા બન્ને પરસ્પર પૂરક હોવાનું જણાવીને અપરિગ્રહને અહિકર્મ સામેના સંઘર્ષમાં અપનાવવા ઘટતા ગૂહ અથવા કૂટ નીતિ સાની આધારશિલા તરીકે મહિમા કર્યો હતે. જૈન શાસનુસાર તરીકે તેની વિચારણા થઈ છે. જૈન ધર્મ ગ્રન્થા પ્રમાણે દંડટાસ્ત્રોનું પરિગ્રહના મુખ્ય સંબંધ મનની વૃત્તિ સાથે હોવાનું જણાવીને વકતાએ મૂળ અને ઉદભવ સપ્ત દંડ નીતિમાં રહ્યાં છે. વક્તાએ ખાસ જાણવા તેને પાપના મૂળ તરીકે ઓળખાવી તેનાં અનિષ્ટો વર્ણવ્યાં હતાં. જેવું એ કશું કે જેને દંડ વિજ્ઞાન અથવા દંડ શાસ્ત્રની વ્યાખ્યામાં ધન પ્રાપ્તિ સંબંધમાં જૈન ધર્મો સૂચવેલા નિયમોને નિર્દેશ કરીને શિક્ષાની ભાવનાને જ સદંતર લેપ કરવામાં આવ્યા છે. જેનદનમાં વકતાએ ઉપનિષદે અને ગીતાએ તથા ભગવાન મહાવીર, બુદ્ધ,
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રલ ૨૦૧૧
અને ગાંધીજી વગેરે વિભૂતિઓએ તપ તથા સંયમ ઉંપર મૂકેલા ભારનું મહત્ત્વ દર્શાવ્યું હતું. ધન સંબંધમાં ગાંધીજીની ટ્રસ્ટીશિપની ભાવનાને દઢાવી હતી, કારણ ધન ઉપર સ્વામીત્વ રાખવામાં શીલ નથી, તપ નથી અને સંયમ નથી. કાર્લ માર્કસે પણ ભગવાન મહાવીરની “સ્વામીત્વના ઉન્મૂલન”ની ભાવનાને અનુરૂપ કરેલા ઉદબોધનના વકતાએ ઉલ્લેખ કર્યો હતો. ભગવાન મહાવીરે મર્યાદિત પરિગ્રહના અતિચારના પણ જે વિચાર કર્યાં હતા તેનો પરિચય કરાવી વક્તાએ આચારશુદ્ધિ અને મર્યાદિત પરિગ્રહ માટે દર્શાવેલાં ત્રણ વ્રત (૧) ઈચ્છા પરિમાણ વ્ા, (૨) દિશા પરિમાણ વ્રત તથા (૩) ભાગેાપભાગ પરિમાણ વ્રત ખેતી સમજણ આપી તથા પૂરિગ્રહના આંતર બાહ્ય પ્રકાર વર્ણવ્યા હતા. તેમણે કહ્યું: “ધન ધાન્ય; જમીન જાગીર ઝવેરાત વગેરેના સંગ્રહ તે બાહ્ય પરિગ્રહ છે: ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ બધા માનવમનના દુર્ભાવા, તથા તૃષ્ણા ઈત્યાદિ વિકારી ભાવા તો સૂક્ષ્મ પરિગ્રહ છે. ‘મારું તેજ સાચું” એવે સ્વમતાગ્રહ અને “જેટલું સાચું તેટલું મારુ”એવા શારિક પરિગ્રહ તથા સાંપ્રદાયિકતા, રાષ્ટ્રીયતા, શરીરબળ, સત્તાકાંક્ષા અને ધનવાનોની ખુશામત આ સર્વ પણ સૂક્ષ્મ પરિગ્રહા જ છે. વધારે પડતું કમાઈને દાન કરવું તે કીચડમાં પગ મૂકીને ધાવા સરખું છે એ આચાર્ય હરિભદ્રસૂરિનું મંતવ્ય રજૂ કરીને વકતાએ દાન કરતાં પણ ત્યાગન અને એ રીતે અપરિગ્રહના મહિમા કર્યો હતેા..
જૈન ઈતિહાસ અને કળા
.
',
બપારે મળેલી બીજી બેઠકના વિષય હતા “જૈન ઈતિહાસ અને કળા,” પરિષદ પ્રમુખ ડા. ભાગીલાલ સાંડેસરાએ બેઠકના વિભાગીય અધ્યક્ષા ડા, હરિપ્રસાદ શાસ્ત્રીનો પરિચય કરાવ્યા હતા. ડૉ. રિપ્રસાદ શાસ્ત્રીએ ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસ, સ્થાપત્ય, શિલ્પ આદિ ક્લાઓમાં જૈન ધર્મનું પ્રદાન” એ વિષય ઉપરના પેાતાના ઊંડા અભ્યાસપૂર્ણ વ્યાખ્ખનમાં કહ્યું હતું: “પ્રાગૈતિહાસિક પાપાણ યુગીન સંસ્કૃતિમાં જૈન સંપ્રદાય જેવા સંપ્રદાયો હોવાનું જાણવા મળ્યું નથી. પુરાતત્ત્વી, ખુરાવસ્તુકીય સ્થળ તપાસમાં તથા ઉત્ખનનો દ્વારા આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિના દર્શનમાં પણ જૈન અને બૌદ્ધ સંપ્રદાયોનોં વિશિષ્ટ લક્ષણ નિશ્ચિત સ્વરૂપે ભાગ્યે જ દેખા દે છે.”
“ગુજરાતનો પ્રમાણિત - ઈતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે” એમ કહીને વકતાએ મૌર્ય રાજા અશોકના પૌત્ર સંપ્રતિએ ગુજરાતમાં શત્રુંજ્ય ઉપર, ભરુ કચ્છમાં તથા ગિરનાર ઉપર જિનાલય બંધાવ્યાં હોવાનો જૈન અનુશ્રુતિમાં ઉલ્લેખ હોવાનું જણાવ્યું હતું. તે સાથે તેમણે વધુમાં કહ્યું હતું :” એમ છતાં સ્થાપત્યની ઐતિહાસિક દૃષ્ટિએ એટલાં જ પ્રાચીન ગણાય એવાં કોઇ મંદિર હજી મળ્યાં નથી.” .. ગુજરાતના ઇતિહાસના સુદીર્ઘ પ્રાચીનકાળ “ક્ષત્રપકાલ”માં હરાત કુલના પ્રસિદ્ધરાજા નહપાનના સિક્કા રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં મળ્યું હોવાનું તથા મહારાષ્ટ્રમાં એના સમયના અભિલેખ મળ્યા હોવાનું જણાવ્યું હતું. પાલીતાણા, ભરૂચ, ઢાંક, સ્તંભનક (હાલનું થાણે) શંખપુર વગેરે સ્થળે આ કાળ દરમિયાન
જૈનતી તરીકે ખ્યાતિ ધરાવતાં હોવાનું કહ્યા પછી એમ પણ કહ્યું હતું કે એ કાલનું સ્થાપત્ય સ્વરૂપ ધરાવતાં ચણતરી જિનાલય મળ્યું નથી. જૂનાગઢ પાસેની બાવાારા ગુફાઓ જૈન સંપ્રદાયની હોય એ સંભવિત ખરું, છે જ એમ નિશ્ચિત નહીં કહેવાય, પરન્તુ ટાંક (જિલ્લા રાજકોટ)ની ગુફાઓમાં આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામી વગેરેની પ્રતિમાઓ કંડારેલી હાઈ એ ગુફાઓ જૈન સાધુઓ માટે નિર્માઇ હોવાનું નિશ્ચિત છે. આકોટા (વડાદરા)માં મળેલી ઊભા આદિનાથની ખંડિત ધાતુ પ્રતિમા સવસ્ર તીર્થ કરની સહુથી જૂની શાત પ્રતિમા છે.”
તા. ૧૬-૧-૮૧
વલભીનો નાશ થવાનું જાણતાં ત્યાંના જૈન સંઘના ચિંતાયક વર્ધમાન સૂરિની સૂચનાથી ત્યાંની જૈન પ્રતિમા અન્યત્ર ખસેડાઈ એમ કહ્યા પછી વકતાએ મૈત્રક કાલનું સ્થાપત્ય સ્વરૂપ ધરાવતું કોઇ જિનાલય હજી ગુજરાતમાં મળ્યું નથી. પરન્તુ આકોટામાં આ કાલની અનેક ધાતુ પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે એમ જણાવ્યું હતું. કનાજના રાજા નાગભટ રાજાએ અણહિલપુર, માઢેરા વગેરે સ્થળાએ જિતાલય બંધાવ્યાં હતાં. એમ જણાવ્યા પછી વકતાએ સાણંકી કાળમાં ગુજરાતમાં જૈન ધર્મના ઘણા અભ્યુદય થયા હાવાનું જણાવીને અર્બુદગિરિ ઉપર દંડનાયક વિમલે આદિનાથ ચૈત્ય બંધાવ્યું હોવાનું કહ્યું હતું.
સિદ્ધરાજ જયસિંહના પ્રેરણા અને પ્રોત્સાહનથી હેમચન્દ્રાચાર્યે તૈયાર કરેલું સિદ્ધ હેમ શબ્દાનું શાસન તથા કાયમાં સોલંકી રાજાઓના થયેલા ચરિત્ર નિરૂપણનો ઉલ્લેખ કર્યા પછી કુમારપાળે જૈન ધર્મનો અંગીકાર કર્યો તથા પ્રભાસના સામનાથનો જીર્ણોદ્ધાર કર્યો એ હકીકત કહીને વકતાએ વધુમાં જણાવ્યું હતું કે ભીમ દેવરાજાના સમયમાં જૈન ધર્મના પરમ ઉપાસક વસ્તુપાલે શેત્રુંજય ઉપર ક્ષભદેવની આગળ ઈન્દુ મંડળ અને તેની બંને બાજુએ પાર્શ્વનાથ તથા પુંડરિકની નવી મૂતિઓ કંડારાવી હતી, તેજપાલે આબુ ઉપર દેરાસર બંધાવ્યું તે તથા મંદિરના સ્તંભા, ગૂઢ મંડપના મુખ્ય દરવાજાની બે બાજુએ સુંદર નકશીવાળા બેગોખલા વગેરેમાં વર્તાતા મનોહારી શિલ્પ સૌ દર્યની વાત કરીને વકતાએ ગુજરાતના પ્રાચીન ઈતિહાસમાં તેમ જ સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રામાં જૈન ધર્મના અનુયાયીઓ, પ્રભાવકો તથા પ્રોત્સાહકોએ કેવું ગણનાપાત્ર પ્રદાન કર્યું છે તે જણાવ્યું હતું.
',
જૈન કલા વૈભવું
શ્રી નાનાલાલ વસા (મુંબઈ)એ “જૈન કલા વૈભવ” વિષેના પોતાના નિબંધ વાંચતાં પ્રત્યેક ભારતીય નાગરિક ગૌરવ લઈ શકે એવા વિરાટ કલા વૈભવ જૈનોએ નિર્માણ કર્યો હોવાનું તથા જૈન ધર્મની કલાકૃતિઓના ઈતિહાસ છ હજાર વર્ષ જૂનો હોવાનું જણાવીને જૈન ક્લા ઐતિહાસિક પૂરિપ્રેક્ષ્યમાં ઝાંખી કરાવી હતી.
વકતાએ જૈન કલા તથા સ્થાપત્યની ઝાંખી કરાવતી ખંડગીરી તથા ઉદયગીરીની ગુફા, મથુરાના કંકાલી ટિંબા અને ત્યાં શિલ્પ સમૃદ્ધિ, મથુરામાંના ગાંધાર છાપની જૈન લાના અવશેષ તથા બિહાર, ઉત્તરપ્રદેશ, ગુજરાત વગેરે પ્રદેશમાં પ્રાપ્ત થયેલા જૈન કાંસ્યલાના અસંખ્ય નમૂનાઓ વગેરેને વિગતે, ઉલ્લેખ કરીને આવ્યું, કુ ભારિયા, અચલગઢ, રાજસ્થાન, રાણકપુર વગેરે વિસ્તારોમાંનાં દેરાસરની શિલ્પ સમૃદ્ધિ, કર્ણાટકની બાહુબલિની વિરાટ પ્રતિમા, ચિતાના કીતિ સ્તંભ, શત્રુંજય અને ગિરનાર ઉપરનાં દેરાસરો વગેરે ક્લાવૈભવના ખ્યાલ આપીને વકતાએ જૈન કલા વૈભવની રક્ષા અર્થે કેટલાંક વ્યવહાર, સૂચના કર્યાં હતાં.
પ્રો. કે, સૌ. શાહે ઈતિહાસ સંશોધન કરવામાં પેાતાને નડેલી મુશ્કેલીઓ તથા પાતાને વરતાયેલી ઊણપ જણાવી હતી. પ્રા. બાવીસીએ પેાતાના ખ્શનમાં હરપ્પા સંસ્કૃતિ તે સૂર સંસ્કૃતિ હાવાનો સંભવ વ્યકત કર્યો
હતો.
શ્રી અગરચંદજી નહાટાએ મહાભારત ભગવાન મહાવીરના સમયમાં ઈતિહાસરૂપ હતું, તેમ મહાભારતમાં મળે છે તે નિર્દેશો જૈન ગ્રંથોમાં પણ મળે છે વગેરે કહીને અરિષ્ટનેમી સંપ્રદાયના દૃષ્ટકોણ છેાડી વિશાળ દષ્ટિથી જેવાની હિમાયત કરી હતી.
શ્રી નટવરલાલ શાહે (મુંબઈ) પેાતાના નિબંધમાં જૈન ધર્મનાં સ્તોત્રામાંની મંગલ ભાવના તથા જૈનોનાં તપવ્રતો અને ધાર્મિક દૃષ્ટિની દિનચર્ચાનું. રહસ્ય છતું કર્યું હતું.
Page #15
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૧
- -
-
-
-
-
દ્રિતીય બેઠક સમાપ્ત થમ પછી સાંજે સૂરતના મેરૂ શ્રી નવીન- ' જેવાં કેટલાંક કામ સૂચવ્યાં હતાં. જેમ કે તેમણે કહ્યું હતું કે: શ્રી ભાઈ ભારતિયા તરફથી કોર્પોરેશન હોલમાં સન્માન સમારંભ જય મેહનલાલ દલીચંદ દેસાઈંએ તૈયાર કરેલો માહિતી સભર ન.. હત તથા રાત્રે “યુટી વિધાઉટ કુઅલ્ટી” તરફથી ફિલ્મ બતાવવામાં સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ જે હાલ અનુપલબ્ધ છે તે જરૂરી આવી હતી.
સુધારાવધારા સાથે અથવા મૂળરૂપે ફરી છપાવવો જોઇ. તે જ - જૈન સાહિત્ય
પ્રમાણે “જૈન ગુર્જર કવિઓ”ના ચાર ખંડોમાંના ત્રણ ખંડોનું તા. ૨૧ મી ડિસેમ્બરે સવારે ચિતામણિ પાનાથ મંદિર પુનર્મુદ્રણ થવું જોઇએ. પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજ્યજીએ સંખ્યા(શાહપેર) અને જૈનાનદ પુસ્તકાલય તથા જ્ઞાનમંદિર (ગેપીપ૨)ની બંધ ગ્રંથમાં સંપાદકીય નિવેદને તથા પ્રસ્તાવનારૂપ કરેલાં લખાણ મુલાકાત બાદ “સમૃદ્ધ” (નાનપર)માં પરિષદની ત્રીજી બેઠક તેમ તેમના સ્વતંત્ર લેખ ગ્રંથસ્થ કરવાં ઘટે. વિદેશમાં જૈન વિદ્યાના શ્રી અગરચંદજી મહારાની અધ્યક્ષપ મળી હતી. પરિસંવાદને અધ્યગ્ન સંશોધન અંગે થયેલા કામની તથા આપણા દેશમાં વિદ્યાવિષય હતો “જૈન સાહિત્ય.”
નોએ આ દિશામાં કરેલા કામની માહિતી ગ્રંથ કરવી જોઇએ. આરંભમાં શ્રી ચીમનલાલ એમ. શાહ (“કલાધર”) “જૈન
પ્રાકૃત ભાષાને અભ્યાસ શ્રમણ વર્ગમાં ઘટી રહ્યો છે. પ્રાકૃત તથા દર્શનમાં અદવાદ” વિશે તથા પ્રો.કુમારી ઉvલા મોદીએ “ઈશ્વર
અર્ધમાગધી ભાષાને અભ્યાસ આગળ વધે તે માટે કશીક વાવસ્થા વિશે જૈન દર્શન” એ વિશે પોતાના નિબંધ વાંચ્યા હતા. છે. ઉપલા
થવી જોઇએ. લહિયાઓ હવે ઓછા થતા જાય છે તે વધુ ને વધુ મોદીએ વેદાન્ત, શાંકર અને પાખંજવ દર્શનને ઈશ્વરના
સંખ્યામાં તૈયાર કરવા જોઈએ તેમ નહીં થાય તે પ્રાચીન હસ્તપ્રતે સંદર્ભમાં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યા પછી જૈન દર્શન ઈશ્વર સંદર્ભે
એમની એમ પડી રહેશે. અન્ય સર્વ દર્શનેથી કઈ રીતે જુદુ પડે છે તે વિસ્તારથી કહ્યું હતું.
કુમાપુચરિયમ: એક અરયાસ તેમના વકતવ્યનો સાર એ કે આ જગત એ ઈશ્વરની રચના નથી. પ્રાધ્યાપક અરુણભાઈ જોશી (ભાવનગર)એ “કુમાપુરાચરિયમ ઈશ્વરમાં જે ગુણોને આગેપણ થાય છે તે ગુણો પણ તર્ક આગળ - એક અભ્યાસ” એ શીર્ષક હેઠળ પોતાને નિબંધ વાંચે હતા. ટકી શકતા નથી. શાંકર મત પણ ટકી શકે એવું નથી. જગતની મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ અર્થે ભાવ એ ચિંતામણિ રત્ન સમાન વ્યવસ્થા ચલાવવા માટે એક કે અનેક ઈશ્વરના અસ્તિત્વની જરૂર
છે એ વાત અનહંસ રચિત “સિરિ કુમ્મા પુર ચરિયમ”માં એક નથી. વકતાએ ઇવર સંબંધમાં જૈનશાસ્ત્રોના સિદ્ધાન્તોને અનાહ
સરસ કથા દ્વારા કહેવાઈ છે. તેને તવાર્થ એ ક સાધુ થમ વગર, લેખાવ્યા હતા. તેમણે કહ્યું હતું: “જૈન દર્શન પ્રમાણે મુકત જીવ એ
ગૃહવાસમાં વસતાં વસતાં પણ ભાવ થકી કેવલી થઈ શકાય છે જ ઈશ્વર છે. તીર્થકર સાક્ષાત ભગવાન અથવા પ્રત્યક્ષ ઈશ્વર વકતાએ એ આખી કથા અત્યંત સંક્ષેપમાં કહી હતી. કુમા છે.” તેમણે જેન ધર્મને વિશ્વધર્મ તરીકે ઓળખાવ્યા હતે. એક પૌરાણિક કથાનું પાત્ર છે. ભાવનું મહત્ત્વ સમજાવવાનું કામ જૈન સાહિત્યની વિશિષ્ટતાઓ
લક્ષ્ય કવિએ કેટલાંક સુંદર પઘો, તથા જીવનોપયોગી સુંદર દ્રષ્ટાંત. ઉકત બે નિબંધે વંચાયા પછી સાહિત્ય વિભાગની બેઠક શરૂ
તેમ જ કેટલાંક સુમાપિત દ્વારા સિદ્ધ કર્યું છે. કાવ્યની ભાષામહારાણી થઈ હતી.
પ્રાકૃત તથા શૈલી નિરાડંબરી છે. શ્રી અગરચંદજી નહાટાએ પોતાના અધ્યક્ષીય વ્યાખ્યાનમાં
ઉપદેશમાલા અને સાંસ્કૃતિક મૂલ્ય બેધ કહ્યું હતું: “છેલ્લાં બાવન વર્ષથી જૈન સાહિત્યના સમુદ્ર
પ્રો. અમૃત ઉપાધયે (પાટણ) “ઉપદેશમાલા અને સાંસ્કૃતિક મંથન કરતે આ છુ તેમ કરતાં મને પ્રતીત થયું છે કે જૈન
મૂલ્યો: ‘વિનય’ને સંપ્રય” એ શીર્ષક હેઠળ વાંચેલા નિબંધમાં સાહિત્ય અત્યંત વિશાળ છે અને વૈવિધ્યપૂર્ણ છે. જૈન સાહિત્ય
આરંભમાં ભારતીય સંસ્કૃતિનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોની ચર્ચા વિશે લોકોની જાણકારી ઘણી ઓછી છે. જૈન ધર્મની જૈન સાહિત્ય
કરી હતી. તેમણે તારવ્યું હતું કે આચાર એ ધર્મ અને સંસ્કૃતિનું ઉપર ઘણી પ્રગાઢ અસર છે. જૈન સાહિત્યને આરંભ જૈન તીર્થ
મૂળ છે. જૈન પરંપરામાં સક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક , કરોની વાણીથી થયું છે. તૉર્થકોએ પોતાની વાણીને પ્રચાર લોક
ચારિત્રય એ રત્નત્રય સમગ્ર માનવ જીવનને મર્મ રજૂ કરે છે: ભાષામાં કર્યો હતો અને તેથી જૈન સાહિત્ય એ લોકભોગ્ય
સમ્યક દર્શન, સમ્યક શાન અને સમ્યક વારિ-ય એ સમ્યક છે ' સાહિત્ય છે. સંસ્કૃત, પ્રાકૃત, લેકભાષા અને અપભ્રંશમાં લખાયેલું
મૂર્ત કરે છે, જે સમ્યક જીવનને શકય બનાવે છે અર્થાત સમ્યક * જૈન સાહિત્ય જીવન સાહિત્ય છે તેનામાં પ્રજાને પ્રેરણા આપવાની
માટે સમ્યક ધર્મ અનિવાર્ય છે અને એ ધર્મ પાળે છે શકિત છે. તે સત સાહિત્યનું નિર્માણ છે અને તેથી મનુષ્યના જીવનનું
“ઉપદેશ માલા”માં નિરૂપાયેલા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઉત્થાન કરવાનું તેનું સામર્થ્ય છે.
સંપ્રત્યમાં “વિનય”ને સંપ્રત્યય અગ્રગણ્ય છે. આ - જૈન સાહિત્યની વિશેષતા તેની કથાઓ, કહેવતો અને મુહાવરા- પછી વકતાએ ગુરુ. પ્રત્યેના શિષ્યના વિનયનું મહાભ્ય : માં વરતાય છે. ઐતિહાસિક દષ્ટિએ જોઈ એ તે પહેલાં કથા
સમજાવ્યું હતું. વિનયને જુદા જુદા અનેક સંદર્ભમાં સાહિત્ય અને પછી એતિહાસિક સાહિત્ય પ્રગટ થયું. કોણ કોણ આચાર્યો
પછી વકતાએ એમ તારવ્યું હતું કે વિનય એ ચારિત્ર્યને, થઈ ગયા અને તે દરેકનું શું શું અર્પણ છે તે સર્વ સંક્ષેપમાં કહ્યા
શાનનેસત્યને અને ધર્મને પામે છે. “ઉપદેશ મલા” પછી શ્રી નહાતાએ જૈન સાહિત્યની જે અનેક વિશિષ્ટતાઓ છે તે
સંશોધન સામગ્રીની દષ્ટિએ નોંધપાત્ર પુસ્તક હો “અંગવિચાર” “બાલાવબેધ” અને અન્ય ગ્રન્થના દાખલા આપીને દર્શાવી હતી. શ્રી. નહાટાએ સૂરતમાં જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં
વકતાએ નિબંધ સમાપ્ત કર્યો હતો. હોવાનું જણાવીને તેને સંશોધનનાર્થે ઉપયોગ કરવાનો અનુરોધ
આત્મયોગીની ત્તરયાત્રા કર્યો હતે.
ડા. કુમારપાળ દેસાઇએ “આત્માગીની ઉs કરવા જેવાં કેટલાંક ક્ષમ
શીર્ષક હેઠળના પિતાના નિબંધમાં યુગનિષ્ઠ આચાર્યું છે શ્રી અગરચંદજી નહાતાના વ્યાખ્યાન પછી શ્રી રતીલાલ દીપ- જીની રોજનિશીને સવિસ્તર બલ આપ્યું હતું. આ ચંદ દેસાઇએ જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધન માટે કરવા સાગરજીએ ૨૪ વર્ષ સાધુ જીવન ગુજાર્યું. તેમણે ૧૦૮
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૦
લયાછે, જેમાં ૨૫ તત્ત્વજ્ઞાનના, ૨૪ કવિતાના અને ૨૨સંસ્કૃત શેછે. તેમ્ની કવિતા હિન્દુ, જૈન તથા મુસ્લિમ પણ વાંચી શકે એવી છે. આચાર્ય બુદ્ધિસાગરજીની રાજનિશી એ કર્મ યોગી,ધર્મયોગી અને શાનયોગીની ડાયરી છે. એમાં શ્રી કેશવ હર્ષદ ધ્રુવ વિશે એક અપ્રગટ કાવ્ય છે. એક કાવ્ય સ્મશાન વિષે પણ છે. તે ૨૮ કડીનું છે. રોજનિશીની વિશિષ્ટતા તેના લખનાર બુદ્ધિસાગરજીની પ્રામાણિકતા ઐતિહાસિક દ્રષ્ટિ અને આત્મ સમાધિની શેાધ છે: એ ગેનશીને વકતાએ બુદ્ધિ સાગરજીના આધ્યાત્મિક પ્રવાસની ઝાંખી કરાવનાર તરીકે ‘ ઓળખાવી હતી.
પ્રશ્નઃ જીવન
ઉપમિતિ ભવપ્રપંચ
શ્રી સુમનબહેન શાહે “પૂમિતિ -ભવ પ્રપંચ-તેનાં સ્રી પાત્ર' એ શીર્ષક હેઠળ વાંચેલા નિબંધમાં જણાવ્યું હતુંકે : “ઉપમિતિ ભવ પ્રપંચ”એ કથાના લેખક શ્રી સિધ્ધાધિ છે: તેના સમ્ય છે. સ. ૯૦૬ના છે. તેમાં દસમી સદીના સમાજનું દર્શન છે. તે સાથે તે સમ્રના રાજા અને રાજનીતિનું ચિત્રણ પણ છે. ઉપરાંત સામ્યુજિક નીતિ નિઝ્મ, સમાજમાં સ્ત્રી-પુરુષોનું સ્થાન તથા સમાજના જુદા જુદા સ્તરના માનવીઓના માનસનું દર્શન પણ એમાં મળે છે, વકતાએ “ઉપિિતમવ પ્રપંચ” એક રૂપક કથા હાવાનું જણાવીને તેમ્નને આઠ વાર્તાઓમાંનાં સ્ત્રી પાત્રાની ર્ચા કરી હતી. તેણે તારવી આપ્યું કે દસમી સદીમાં પણ આજની જેમ સ્ત્રીનાં અનેક રૂપ હતાં. અને સમાજમાં તેનુ અનકવિધ સ્થાન હતું. એક હજાર વર્ષથી આપણા સમાજમાં સ્ત્રી ખાસ આગળ વધી નથી,
હર્ષકુંજર રચત રાવણ પાર્શ્વનાથ ફાગ
ડૉ. રમણલાલ ચી. શાહ (મુંબઇ) “ર્ષક જર રચિત” રાવણ પાર્શ્વનાથ ફાગ” જ એક પ્રગઢ ફાગુ કાવ્ય છે તેન વિર્ય કાન લખેલા નિંબધ શુચ્યો હતા. રાવણા પાશ્વનાથ અ ડૉ. રમણલાલના જણાવવા પ્રમાણ રાજાનાં અલવર શહેરથા શાક માઇલ દૂર એક પહાડો નાચ વધુ પ્રાાન તાા છે: આ તાથે સાથ રાવણનુ નામ કઇ રીત કળાનું ત કથા રાવણના રાણા સતા મુદાદરાના શાવના પ્રસ્તાવના સાથે સકળાયેલા છે. પ્રસ્તુત ફાગ ચાર ચાર કિતના એક એવા કવાસ કાના રચના છે તેમા તુ વસંતનું આલેખન થયું હોવાથી રચના ફાગુ' નામે ઓળખાઈ છે. ડૉ. રમણનાઈએ રચનાનું રસદર્શન કરાવા, કવ્ય તત્ત્વની દષ્ટિએ તેમાં પ્રસન્નચન્દ્રસૂરિના આ વિષના ફાગુ કૃતિ કરતાં વિશેષ શ્રમસ્કૃતિ જોવા મળે છે એમ તારવ્યું હતુ.
શૃંગાર માંજરીમાંની પ્રહેલિકાઓ
'', ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રવઠા(મુંબઇ)એ કવિ જયંત સૂરિ ગાર મજરા” ન પ્રકિા આ વિષ્ના નિબંધમાં પ્રથમ (ઉખાણાl) વસ્તુત: શુ છે, નિશા શો પ્રયોજના છ અને માન ગુજરાતા સાહિત્યમાં સાહિત્યના એક પ્રકાર તરીકે હું કેવું નોંધપત્ર સ્થાન છ ત કહ્યું હતું. પ્રતિકા એટલે નાદરન્તુ સાહિત્યમાં એ સ્થાન ખુન ત્યાર ત હેતુલક્ષી ણાય છે એમ કહા વકતાઓ તના વિવિય હતુઓનો ખ્યાલ • અને “શુંગાર મંજરા”મકિવિ જયવંત સૂર પાતાના । અને નાયિકા શીલવંતી વચ્ચે પ્રશ્નોત્તરરૂષ જે એંસી પ્રહેલિકા ઓ યોજી છે ત તના અનુક્ર્મમાં તપાસી હતી. હું કેટલું મેં બધી જાતિની છેઅને ન પ્રત્યેકમાં શો ચમત્કૃતિ હ્રાં લાગે છે. તે શ્રી ભુપંન્દ્રભાઈએ અઠ્યાસા પ્રહેલિકાશું દર્શાવી તેની અર્થ ચમત્કૃતિ પ્રત્યે ધ્યાન ખેંચ્યું છે. નિબંધ વાચ્યું. ન હતા (કોઈએ જ વાંચ્યા નહોતા) માત્ર પતિ સંક્ષેપ રજૂ કર્યો હતા,
[.
ગુજરાતી સાહિત્યના કોશ
પ્રો. જયન્ત કોઠારીએ ગુજરાતી સાહિત્ય પરિષદને આશ્રયે પોતે ગુજરાતી સાહિત્યના કોશ તૈયાર કરવાના હાથ ધરેલા કાર્યની વાત કરતાં કોશની રૂપરેખાના સંક્ષમાં ખ્યાલ આપ્યા હતા ને તે અંગે થયેલા કામની માહિતી આપી હતી. તેમના જણાવવા પ્રમાણે કોશના પ્રથમ ગ્રંથમાં સન ૧૮૫૦ સુધીના લેખકોને તે પ્રત્યેકની કૃતિઓના નિર્દેશ સાથે સ્થાનખનાર છે અને ત્રણ હજાર ઉપરાંત લેખકોનાં કાડ તૈયાર થયાં છે, જેમાં સાઠ ટકા જૈન છે અને ચાળીસ ટકા જૈનેતર છે. તેમણે જય! જયાંથી સહાય મળે ત્યાંથી તે મેળવવાની પેાતાની ઈચ્છા વ્યકત કરી જે પોતાના કાર્યમાં આપી શકે તે હરકોઈ વ્યકિત સહાયભૂત થાય એવી અપેક્ષા વ્યકત કરી હતી. ૧૮૫૦ પહેલાંના તમામ લેખકોને કોશના પ્રથમ ભાગમાં સ્થાન અપાનાર છે એમ તેમણે જણાવ્યું હતું.
ઉપસંહાર
પ્રા. બળવંતભાઈ જાનીએ “હેમચન્દ્રાચાર્યનું સાહિત્ય” એ વિષૅના નિબંધ સંક્ષેપમાં રજૂ કર્યા બાદ શ્રી અગરચંદજી નહાટાએ ઉપસંહાર કરતાં ડા. કુમારપાળ દેસાઈના નિબંધને પ્રશંસ્યા હતા. સાહિત્ય કોશની યોજનાને આવકારી હતી, તેમાં જૈન ગુર્જર કવિઓની પૂર્તિ કરવાનું તેમણે સૂચવ્યું હતું. તેમણે જૈન સાહિત્યના ઈતિહાસ નવેસર રચવાનું સૂચવા સૂરતના જ્ઞાન ભંડારામાંના વિપુલ ગ્રંથ રાશિ અને હસ્તલિખિત પ્રતોના સંશાધનાર્થે ઉપયોગ કરવાનું તથા કોઈ સ્થાયી કામ થવું જેઈએ એના અભિલાષ દર્શાવ્યા હતા. આભારદર્શન
તે દિવસે સાંજે ‘સમૃદ્ધિમાં યોજાયેલા મિલન સમારંભમાં પ્રા. તારાબહેન શાહે પ્રાસંગિક વકતવ્ય કરતાં શત્રુંજય વિહાર ધર્મશાળા વિષે પ્રશંસાવશન ઉચ્ચાર્યા હતાં. ડો. ધનવન્ત શાહે ટ્રસ્ટી મંડળનો આભાર માન્યા હતા. ડો. ભાગીલાલ સાંડેસરાએ વિદ્યાનોના પ્રતિનિધિ તરીકે કૃતજ્ઞતા ભાવ દાખવ્યો હતા. ડો. રમણલાલ શાહે શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને એની સાહિત્ય સમાગ્રહ વતી આભાર માન્યો હતા. શ્રી જગદીશભાઈ બાબુભાઈએ ટ્રસ્ટ વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ચતુર્થ જૈન સાહિત્ય પરિષદ માટે સાનગઢ મહાવીર ચારિત્ર્ય રત્ન કલ્યાણ આશ્રમ તરફ્થી નિમંત્રણ અપાયું હાવાની જાહેરાત બાદ પુરિષદની વિધિસર પૂર્ણાહુતિ થઈ હતી.
પ્રેમળ જચેાતિને મળેલી
ભેટ
૨૦૦૦-૦૦
૧૨૫૦-૦૦
૧૦૦૧-૦૦
૫૦૦-૦૦
૨૫૧-૦૦
૨૫૦-૦૦
૨૦૦-૦૦
૧૫૧-૦૦
૧૨૧૫-૦૦
૧૦૧-૦૦
૧૦૧-૦૦ ૧૦૧-૦૦ ૧૦૧-૦૦
૧૦૧-૦૦
૫૨-૦૦
૫૧-૦૦
૫૧-૦૦
૨૫-૦૦
૨૧-૦૦
૬૪૩૩-૦૦
૮૦૦-૦૦
૪૦૦-૦૦
૪૦૦-૦૦
૧૬૦૦-૦૦
સર દોરાબજી ટાટા ટ્રસ્ટ શેઠ સુખાનંદ ગુરુમુખરાઈ ટ્રસ્ટ
શ્રી ચીમનલાલ જે. શાહના સંતાનો તરફથી રાયચંદ એન્ડ સન્સ
કે. કે. કાપડિયા
22
પ્રો. સાવિત્રીબેન વ્યાસ
તા. ૧૬-૧-૮૧
કિરણભાઈના લગ્ન પ્રસંગે ભેટ શ્રી જસવંતલાલ વી. શાહ
33
,,
23
એક ભાઈ
રમાબેન જયસુખલાલ પારેખ શૈલેશકુમાર રતિલાલ મહેતાના લગ્નપ્રસંગે
અરુણા મૂલચંદભાઈ શાહ
33
,, શકુન્તલાબેન મહેન્દ્રભાઈ શાહ ચિ. બેલાના લગ્નનિમિત્તે.
રમેશભાઈ વી. શેઠ
અરુણભાઈ એમ. વીરાણી સ્વ. બાળાલક્ષ્મી વાડીલાલ શાહ શ્રી હીરાલક્ષ્મીબેન ભગત
ઉર્મિલાબેન જયંતિલાલ શાહ સ્વ. દિવાળીબેન હરજીવન ટીંબડીઆ,
દત્તક બાળકો અંગે
શ્રી કેસરબેન ચંદુલાલ પરીખ (બે બાળકોના)
એક સદ્ગૃહસ્થ
..
” અરુણ કે. મુન્સીક્
Page #17
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૮૧
પ્રમુદ્ધ જીવન
ચીમનલાલ જે.શર ત્યાં પ
મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહની અઢી દાયકાની વિવિધ સેવાઓની કદર કરવા ગયા શિનવારે યોજાયેલા આનંદપર્વના પ્રસંગે સભારંભના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રવચન કરી રહ્યાં છે. આ તસવીરમાં ડાબી બાજુથી શ્રી ચીમનભાઈના વડીલબંધુ ી વાડીભાઈ, ડો. રમણલાલ શાહ, શ્રીમતી મંજુલાબહેન ચીમનલાલ જે. શાહ, મુંબઈ જૈન યુવક સંઘના ઉપપ્રમુખ શ્રી રસિકલાલ મેહનલાલ ઝવેરી, સમારભના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકભાઈ શાહ, શ્રી અજિત શેઠ, શ્રીમતી નીરુપમા શેઠ અને જૈન સાશ્યલ ગ્રુપ (મુંબઈ) ના પ્રમુખ શ્રી સી. એન. સંઘવી નજરે પડે છે.
✩
ચીમનલાલ જે. શાહે :
મુંબઈ શહેર અને બૃહદ ગુજરાતમાં જૈન અને જૈનેતર સમાજમાં સાહિત્ય, કલા અને ધર્મક્ષેત્રે છેલ્લાં ૨૫ વર્ષથી સેવા આપી રહેલા મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી અને જૈન સાશ્યલ ગ્ પના સ્થાપક સભ્ય શ્રી ચીમનલાલ જે. શાહની અઢી દાયકાની સમાજસેવાને બિરદાવવા અને તે સાથે જ તેમની શુદ્ધીપૂર્તિ ઉજ્વવા શિતવાર તા. ત્રીજી જાન્યુઆરીએ સાંજે બિરલા ક્રિડા કેન્દ્રમાં એક ખાસ સમારંભ યોજવામાં આવ્યો હતો.
શ્રી ચીમનલાલ જે શાહે મુંબઈ જૈનયુવક સંઘના મંત્રી તરીકે ૨૫ વર્ષ સેવા પૂરી કરી તથા બીજી અનેક સંસ્થાઓમાં રસપૂર્વક કાર્ય ક્યુ એ નિમિત્તે સંઘના ઉપ-પ્રમુખ શ્રી રસિકભાઈ ઝવેરી તથા- શ્રી ચીમનભાઇના મિત્રા, સાથી કાર્યકરો, શુભેચ્છકો વગેરે દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે અનેક વકતાઓએ શ્રી ચીમનલાલ શાહની સામાજિક સેવાની પ્રસંશા કરી હતી અને નવોદિત કલાકારોને આગળ વધવામાં સહાય કરવા ઉપરાંત સાહિત્ય, કલા, ધર્મ તથા “લાકવાણી’ના લેખક તરીકે પત્રકારત્વના ક્ષેત્રમાં તેમણે આપેલા ફાળાને બિરદાવ્યો હતો. તેમનાં પ્રવચનો અત્રે અહીં પ્રગટ કર્યા છે.
શરૂઆતમાં જૈન સાશ્યલ ગ્રુપના મંત્રી શ્રી કે. પી. શાહે કહ્યું હતું કે છ એક મહિનાથી અમારા મનમાં થયા કરતું હતું કે આવા સુખી, આવા આનંદી અને આવા લાડીલા શ્રી ચીમનભાઈનું આ પ્રકારે સન્માન કરવું જોઈએ, પણ તેઓ માનતા નહાતા. તેઓ એક જ વાત કહેતા કે જુઓ ભાઈઓ, તમે કંઇ પણ કરશે તે મારૂં પુણ્ય ખવાઈ જશે. આટલી આકરી ભાષામાં શ્રી ચીમનભાઇએ આવા કોઇપણ પ્રસંગ યોજવાની અમને સ્પષ્ટ ના પાડી હતી. પરંતુ જૈન યુવક સંઘ કોઇપણ પગલું ભરતી વખતે
·
૧૧
સત્કાર
સમારભ
✩
એ જ કાર્ય કરતા રહ્યો છે અને એ કાર્યમાં શ્રી ચીમનભાઈનું કાર્ય જો નિમિત્ત બનતું હોય. તે એ સેવાનું બહુમાન થવું જ જોઇએ—એ આખા મુદ્દો શ્રી રસિકભાઇએ શ્રીચીમનભાઇને શાંતિથી સમજાવ્યો ત્યારે, સન્માન કે એવા શબ્દો દ્રારા નહીં પણ આનંદપર્વ રૂપે આવું કંઈક કરવા દેવા શ્રી ચીમનભાઇએ તૈયારી બતાવી અને આજે આપણે ‘આનંદપર્વ”ના પ્રસંગે ભેગા થયા છીએ.
... હું વિચાર કરતા હતા કે શ્રી ચીમનભાઈનું ગાત્ર શું હોવું જોઈએ, એમની જાતી શું હોવી જોઇએ અને મને વિશ્વવિખ્યાત કવિશ્રી રવિન્દ્રનાથ ટાગેારના શબ્દો યાદ આવી ગયા, કે “ઉત્સવ આમાર ગોત્ર, આનંદ આમાર તિ” અને શ્રી ચીમનભાઈને માટે પણ ખરેખર કહી શકાય કે ઉત્સવ. આમાર . ગોત્ર, આનંદ માર જાતિ.
ચીમનલાલને ૬૦ મું વર્ષ ચાલે છે. પણ તેમનો તરવરાટ, તેમની સ્ફૂર્તિ અને એમનાં વ્યકિતત્વનાં આજે વરસેાથી અમે સૌ સાક્ષી છીએ. આ બધુ વર્ષે તેઓ અંતરચક્ષુ ખેલીને જીવનનું દર્શન કરતાં રહ્યાં છે.
તેમનાં પત્ની મંજુલાબેનના પણ તેમને ખૂબ સાથ મળ્યો છે અને તે બંનેએ સમાજ સમક્ષ એક આદર્શ યુગલનું ચિત્ર રજૂ કર્યું છે.
શ્રી ચીમનલાલ શતાયુ થાય, સતત પ્રવૃત્તિશીલ રહે અને ઈશ્વરના તેમનાં પર આશીર્વાદ ઊતરે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરૂં છું.
: મુંબઇ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા ડૉ. રમણલાલ શાહે કહ્યું, ` ભાઈશ્રી ચીમનલાલ જે. શાહ જૈન યુવક સંઘના મંત્રી તરીક ૨૫ વર્ષ પૂરાં કરે છે તે પ્રસંગે, અને દ્રુમા ર્ષમાં પ્રવેશ કરે છે તે પ્રસંગે એમનું અભિવાદન કરવા આપણે એકત્ર થયા છીએ. ચીમનલાલને આપણે બધ્ધ જાણીએ છીએ. એમના સ્વભાવ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જુદ્ધ જીવન
તા. ૧૬-૧-૮૧.
સૌજન્યશીલ છે, તેમાં અનેક નાની મોટી સંસ્થાઓ સાથે સંકળાયેલા નથી છતાં લોકોને હસાવી શકે છે. તેઓ લેખક નથી છતાં લેખે છે, ઘણી બધી પ્રવૃત્તિઓમાં મગ્ન હોય છે. એમનાં વ્યકિતત્વના લખી શકે છે. કવિતા લખતાં ન હોવા છતાં તેમનામાં કવિત્વ શકિત વિવિધ પાસાં છે. પણ એ વિશે હું કંઈ પણ કહેવા જાઉં તે પહેલાં શું છે જ. તે જ રીતે સેવાને વરેલાં છે તે છતાં ક્યારેય તેમણે ફળની આટલો ગુલાસે કરૂં, તેઓ મારા મિત્ર છે, સહકાર્યકર્તા છે. જેને ' આશા રાખી નથી. યુવક સંઘમાં ૨૧ વરસથી તેઓ મંત્રી છે અને આ પદ માટે ક્યારેય તેમનું સ્કૂલનું જીવન બાબુ પન્નાલાલ પુનમચંદ જૈન હાઈવોર્ટીગ નથી થયું. એ પણ સૂચક છે કે એમને આગ્રહપૂર્વક બધા સ્કૂલથી શરૂ થયું તેથી ધર્મના સંસ્કાર મૂળમાં જ હતા. ચીમનભાઈ મંત્રીપદે રાખે છે.
કોઈ સંપ્રદાયના બંધનમાં નથી. ચીમનભાઈ ગુણાનુરાગી છે એમ ચીમનભાઈ લાંબુ નિરોગી આયુષ્ય ભોગવે એવી ઈચ્છા નિશંકપણે કહી શકાય. વ્યકત કરી છે. ચીમનભાઈને વિનંતિ કરું છું કે યુવક સંઘના મંત્રી મારા નાના ભાઈ માટે કુટુંબીજનોને પણ અત્યંત માન અને તરીકે એમને ૫૦ વર્ષ પુરા થાય ત્યારે હુ ઘરને માણસ હોવા છતાં પ્રેમ છે, જે કંઈ રીતે વ્યકત કરવો તે અમને સમજાતું નથી. પરમ મને પ્રસંશાના બે શબ્દો કહેવા દેશે!
કૃપાળુ પરમાત્મા ચીમનભાઈને ખૂબ ખૂબ લાંબુ અને તંદુરસ્ત નાટયકાર શ્રી જગદીશ શાહે કહ્યું હતું, ‘આપણે આજના આયુષ્ય આપે અને તેઓ આજીવન સમાજસેવા કરતા રહે એ જ રાંગને “આનંદ પર્વ” નામ આપ્યું છે, પણ મને એ નથી સમજાનું અંતરની ભાવના છે. કે સ્વયં આનંદનું તે વળી આનંદ પર્વ હોતું હશે?! ચીમનભાઈ તે અજીત શેઠ: આ સમાજમાં યોજક દુર્લભ છે અને આપણાં પિતે જ મૂર્તિમંત આનંદ છે. હકીકતે તે આપણે ભેગા થયાં છીએ ઉમેરામ પેજકોમાં ચીમનભાઈને પ્રથમ હરોળમાં સમાવેશ થાય છે. અને આનંદની એક અંજલી આપીએ છીએ એમ જ કહેવું જોઈએ.
તેમણે ટાગોરના એક ગીતને અનુવાદ રજૂ કર્યો હતો. તેને - ચીમનભાઈ આનંદને ભંડાર લઈને જ આવેલાં છે. તેઓ છેવટને ભાગ નીચે પ્રગટ કર્યો છે. આનંદના એક એવા ભામાશા છે કે જ્યારે જયારે રાણા પ્રતાપ
રવિન્દ્રનાથ અંતે કહે છે, “હે અનામી જનોના નિર્વાક મનના જીવન જંગ જીતવામાં હતાશા અનુભવે છે, નિરાશા અનુભવે છે.
કવિ નું આવ, મર્મની બધી વેદનાઓ બહાર કાઢ, આ પ્રાણહીન ત્યારે ચીમનભાઈ એમના આનંદને ભંડાર ખેલીને એવા રાણા દેશમાં જ્યાં ચારે દિશાઓ ગીતાવિહોણી છે. તેને ન રસથી પણ પ્રતાપને જીવવાની ને જતવાની શકિત આપે છે.
કરી દે. તારા અંતરમાં અમૃતઝરણું છે, તેને તું વહેતું કરી દે. એક બીજી પણ વાત છે. ચીમનભાઈ આનંદની પ્રવૃત્તિ કરતાં
- સાહિત્યના વૃન્દાવાદનની સંગીત સભામાં જેમની પાસે કેવળ કરતાં, એમની સંસ્થાઓને બતાવવા નાટકે લે છે અને નાટયકારોને
એકતારો જ છે, તેઓને પણ સન્માન મળો. જેઓ દુ:ખમાં અને આર્થિક પ્રોત્સાહન આપે છે તે પણ એમનું એક બહુ મેટું પ્રદાન સુખમાં મુક છે. નત:શિશ અને મુંગા છે, જેઓ પાસે રેહેવા છતાં છે. નાટયક્ષેત્ર સદાયે એ રીતે ચીમનભાઈનું ઝણી રહ્યાં છે. એમણે
દૂર છે, એવા અનામી, અખ્યાત કવિની વાણી સાંભળવા આપણે હંમેશા સારા, સંસ્કારી અને પ્રોત્સાહન આપવા યોગ્ય નાટકોમાં રસ
પામીએ. આપણે તેનાં સ્વજન થઈને રહીએ.આજના તમારા આનંદ લીધો છે અને તે માટે અમે એમના આભારી છીએ. તેઓ ૬૦
પર્વે વિશે શું કહું ચીમનભાઈ, તમારી ખ્યાતિમાં પેલા સર્વે અજ્ઞાત વર્ષની વયના હોવા છતાં નવલેહીયા છે અને એવા નવહીયા
કવિએ પેલા સર્વે અશાંત કળાકારે ખ્યાતિ પામે. અમે તમને ચીમનભાઈને મારા હાર્દિક અભિનંદન *
વારંવાર નમીએ છીએ ચીમનભાઈ ! (કાવ્યમાં મેં છેડી છૂટ લીધી છે.) 3. યમવંત ત્રીવેદી: પ્રભુની ઈચ્છા પ્રમાણે ઘડાતા જવું,
જૈન સેશ્યલ ગૃપના પ્રમુખ શ્રી સી. એન. સંઘવી: વિખ્યાત પરમાત્માની આંગળીને સ્પર્શ કરાવ, એમની આંખમાં એ વિસ્મય
કવિ હરીન્દ્ર દવેની એક કૃતિ છે “માધવ ક્યાંય નથી ઉપવનમાં.” લઈને જીવવું, ગુલાલ ઉડાડવે, અને એમની સાથોસાથ હરેક કદમમાં
પરંતુ આપણે માધવ તે આપણને આ બીરલાના ઉપવનમાં મનુષ્યને સાથે લે. આ આત્મીયતા ચીમનભાઈની ખાસિયત છે. '
મળી ગયું છે. વર્ષોથી અમે આનંદ પર્વ ઉજવતા આવ્યા હકકીતે ચીમનભાઈનું વ્યકિતત્વ જ મને ફુલનું લાગ્યું છે. જે એક
એ–કહો કે ચીમનભાઈએ ઉજવાવ્યા છે. ચિત્રકાર બનીને ચીમનભાઈ પટેઈટ બનાવવું હોય તો એક ફૂલ
સરળ, નિખાલસ, હસતાં હસાવતાં, ચીમનભાઈને હું ખૂબ ખૂબ દોરવું પડે. ચીમનભાઈ, કદાચ કશું જ નથી, માત્ર ફલ છે.
અભિનંદન આપું છું. ચીમનભાઈ મિત્રો ઊભા કરવાની, મૈત્રી આટલું કહી, હું ચીમનભાઈને પ્રણામ કરું છું.
જાળવવાની જે આગવી કળા જાણે છે તે બધાને વહેંચે એવી મીનળ દિલીત : ચીમનભાઈ અને મારો ૨૦ વર્ષને સંબંધ છે.
ઈચ્છા વ્યકત કરું છું. પણ સભામાંની મોટી હાજરી જોઈ મને તો ચીમનભાઈ માટે કંઈ જ
પરમ કૃપાળુ ઈશ્વરને હું એટલું જ પ્રાર્થ છું કે ચીમનભાઈને કહેવાની જરૂર હોય એમ લાગતું નથી. હકિકતે ચીમનભાઈ તે
દીદ અને તંદુરસ્ત આયુષ્ય આપે. લોકોના મનમાં જે વસેલાં છે.
- હરીન્દ્ર દવેએ કહ્યું હતું, ‘ગાલીબની ૧૮૩મી જન્મ જયતિ ચીમનભાઈ સામાજીક કાર્યકરને શોભે એવા અર્થમાં વીરલ છે.
હાલમાં ઉજવાઈ રહી છે, તેમની બે પંકિતઓ મારા મનમાં રમે છે. તેમને કોઈએ કદી ગુંચવાડામાં જોયા નહીં હોય, ગુસ્સામાં પણ નહીં જ
તેઓ કહે છે, કોઈ કામ સરળ હોતું જ નથી. તે જ રીતે માણસને માટે અને છતાં પણ તેમનાં કામમાં પાછા પડીને જોવાનું રહેતું નથી.
'પણ માણસ થવું અતિશય મુશ્કેલ છે. મનુષ્ય થવાને પ્રયત્ન કરવાનું તેમનામાં અજબની ચાતુરી છે. બીજા કાર્યક્રમોમાં પણ એમની હાજરી
પણ મુશ્કેલ છે એમ કહીએ તે અતિશયોકિત નથી. એ પ્રયન જ બધાને માટે આશ્વાસનરૂપ અને આરામદાયક બની રહે છે.
કરનારા જે થોડા મીત્રાને મેં જોયા છે એમી ચીમનભાઈનું પણ ચીમન માઈના વડીલ બંધુ વાડીલાલ જે. શાહે કહ્યું હતું, “અમે નિશ્ચિત સ્થાન છે.
' બંને ભાઈઓ ૪૫ વર્ષથી અત્યંત નિકટતાથી રહ્યાં છીએ. આજને ચીમનભાઈનાં વર્તનમાં એમની સંસ્કારી મુદ્રા ઉપસે છે. એમનાં દિવસ અમારા કુટુંમ્બ માટે ખૂબ આનંદને દિવસ છે.
રસના વિષયે ઘણા બધા વિવિધ છે. તેમની પુસ્તકની પસંદગી પણ, મારા નાના ભાઈ, ચીમનભાઈમાં ઘણાં ગુણ છે. તેઓ હાસ્યકાર અપ્રતિમ છે. !
Page #19
--------------------------------------------------------------------------
________________
. ૧૬-૧-૮૧
આપણે તેમની સેવાને બિરદાવવા પચીસ વર્ષ પછી ફરી ભેગી વાડીભાઈએ જે શબ્દો કહ્યાં તેને છે, વાડીભાઈ આધ્યાત્મિક પ્રકમળવાનું સૂચન છે. પચીસ વર્ષ પછી ભલે મળીએ પણ ૪૦ વર્ષ ત્તિની વ્યકિત છે ને ખાટી પ્રશંસા કરવાનું તેમના સ્વભાવમાં નથી. પછી પણ અહીં જે હોય તે ભેગા મળી ચીમનભાઈને બિરદાવી શકે હું તે વાડીભાઈને પણ ધન્યવાદ આપું છું. અમ હું ઈચ્છું છું. ત્યારે એમની સેવાના ૬પ વર્ષો પૂરી થયા હશે - ચીમનભાઈએ તેમનાં જીવનને જે વિકાસ કર્યો છે તે સૌએ પણ તે સાથે જ તેઓ પણ સે વર્ષના થયા હશે !
ધ્યાનમાં લેવા જેવું છે. સેવા માટે ત્યાગ કર પડે છે અને ચીમનજીગરના એક શેરથી મારી વાત પૂરી કરૂં. સંસ્કારિતાથી જીવવાની ભાઈએ તે કર્યો છે. મંજુલાબેન પણ પતિના જાહેર કાર્યમાં પૂરે , વાત તેમાં આવે છે. જીગર કહે છે. રાજકારણના માણગેનું કર્તવ્ય સાથ આપે છે. ચીમનભાઈના પુત્ર નીતિને પણ પિતાને ઘણે સાથ આપે છે. ભલે એ જાણે પણ મારો રદેશે પ્રેમ છે અને તે જયાં સુધી પહોંચે હું ચીમનભાઈને અંત:કરણપૂર્વકની શુભેચ્છા આપું છું કે જે ત્યાં સુધી ચીમનભાઈને પ્રેમ કેટલી હદે પહોંચ્યા છે તેની ખાતરી માર્ગે પોતાના વિકાસને પંથે તેઓ છે તેમાં તેઓ સતત વિકાસ અહીં થાય છે. ચીમનભાઈને અભિનંદન આપું છું.
કરતા રહે અને એમની આધ્યાત્મિક સમૃદ્ધિ ખૂબ વધે એવી શુભેચ્છા. સુરેશ દલાલ: મનુષ્યના હું બે ભાગ પાડું છું. કેટલાંક માણસનું ત્યારબાદ શ્રી. ચીમનલાલ જે. શાહે સન્માનને નમ્રતાસભર વ્યકિતત્વ સરકારી પીળા પરબીડીયા જેવું હોય છે. કેટલાક દિવાળીના ઉત્તર આપતાં કહ્યું, ગ્રીટીંગ કાર્ડ જેવું. ભાઈ ચીમનભાઈ વ્યકિતત્વ ગ્રીટીંગ કાર્ડ જેવું “મિત્રો અને મુરબ્બીએ, છે. એમનામાં હંમેશ આનંદ, ઉલ્લાસનું તત્વ રહેલું છે.
હમણાં ચીમનભાઈ જે. શાહના જે ગુણગાન ગવાયા તે ચીમનહું ને ચીમનભાઈ ને આજકો છીએ તેથી મને તેમના લાલ તો બીજા જ છે. હું માનતે જ નથી કે તે હું છું, એટલે મને પ્રત્યે વિશેષ આત્મીયતા છે, કારણ કેજક ખરેખર દુર્લભ છે. આનંદ છે. હું એક ત્રીજી વ્યકિત વિશે આ બધું સાંભળી રહ્યો
આપણ આ સમાજ ચોવીસ કલાક નિદા કરતે હોય, હતે. નમ્રતાના ડોળ કર્યા વગર હું કહેવા માગું છું કે તે હું નથીકુથલી કરતા હોય છે. દરેક માનવી એકમેકનું શોષણ કરતા હોય ખરેખર જ તે હું નથી. એકમેકનું ભૂ૩ બેલતે હોય, એવા સમાજમાં ચીમનભાઈ જુદા '' મારે વિષે જે શબ્દો કહેવાયા તેમાં અતિશયોકિત છે, પણ પડે છે, તેથી આપણે તેમને સન્માનવા ભેગા થયા છીએ તેનું હકીકતે એવી વ્યકિતને આપણે સમાજમાંથી ઊભી કરવી છે એ અતિશય મહત્વ છે.
દષ્ટિએ આ પર્વને મેં માગ્યું છે. - ચીમનભાઈને નાતો કલા સાથે છે. સ્વ. વણીભાઈની પંકિત - હરીન્દ્રભાઈની એક પંકિતની જેમ મારા મનમાં પણ થાય છે. ‘કરવતથી વરેલા, કાનસથી છોલેલી, કેરણીથી રેઝેલી, વેરેલા છે, “હૈયામાં હેતની ભરતી આવે છે, શું કરું? હું શું કરું ? ઝરેલાં, છોલેલાં તોય અમે લાગણીના માણસ તે માણસ. ચીમનલાલ ખરેખર મનમાં એટલું હેત ઉભરાય છે કે શું કરું એ સમજાતું નથી.” આવે લાગણીને માણસ, ઉમાને માણસ છે. તેઓ અન્યોમાં મારે આજે શરૂઆતમાં જ વાંદન કરવાના છે, મારા સ્વ. “બાને. જીવંત રસ લઈ શકે છે.
હું કેલેજમાં ગયે ને બાજુ અવસાન થયું. મોટા ભાભી (વાડીભાઈના
પની)એ અમને બધાને મેટા કર્યા. એ ભાભીએ-એ બાએ, એ મારા જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે શ્રી
બાપુજીએ મને પ્રેમ ન અાપ્યા હોત તો હું આજે આ કામ ન કરી ચીમનલાલ જે. શાહના કાર્યને બિરદાવતાં કહ્યું:
શકર્યો હોત. અને ગાંધીજીની અસર પણ મારા પર ખરી જ. એક ભાઈ ચીમનલાલે ૨૫ વર્ષ સુધી જૈન યુવક સંઘના મંત્રી જબરજસ્ત અસર, અને તે કારણે પણ સેવાને આ માર્ગ મળે છે. તરીકે જે સતત સેવા આપી છે તેની આજે કદર થાય છે તેમાં મેં ધંધે સ્વીકાર્યો, ત્યારે મારાં ભાગીદાર સાધુ જેવું જીવન અંગત રીતે મને ઘરે આનંદ થાય છે. આ પચીસ વર્ષના ગાળામાં ગાળતા. ત્યારે અને આજે પણ મને સમજ નથી પડી કે પીસી કથિી ૧૫ વરસ સુધી ભાઈ ચીમનલાલે પરમાનંદભાઈ સાથે કામ કર્યું
આવે છે. બંધામાં અમારે કંદી સંઘર્ષ થયો નથી. અને દસ વર્ષથી તેઓ મારી સાથે કામ કરે છે.
મને લાગે છે, ઈશ્વરની અસીમ કૃપા મારા પર રહી છે અને ભાઈ પરમાનંદની રીત એવી હતી કે બધું કામ તેઓ જાતે તે કારણે બધું નિશ્ચિતપણે ચાલ્યા જ કરે છે. હ" શ્રીમંત કે કરતા, એટલે બીજાને કામ કરવાની બહુ ઓછી તક મળતી. મારી મઢીવાદી નથી પણ જીવતમાં સતા છે. રીત એવી છે કે, હું જાતે કંઈ કામ કરતો નથી. બીજાની પાસેથી જ કામ લઉં છું. એટલે ભાઈ ચીમનલાલને હું ધારું છું
પરમાનંદ કાપડિયા, ખીમજી ભુજપુરીયા, મુરબી શ્રી ચીમનકે સારા પ્રમાણમાં કામ કરવાની તક મળી છે. -
લાલ ચકુભાઈ શાહ વગેરે પાસેથી ઘણું શીખે છે. તે જ રીતે કવિ
મિત્રો પાસેથી પણ ઘણું શીખ્યો છું. વડીલ [ વાડીભાઈ અને 1 ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત અમે તળી રહ્યા છીએ એમાં ખરા ગોવાળીયા તો ચીમનલાલ અને અન્ય કાર્યકરે છે એમ
કુટુંબીઓના પ્રેમે પણ મને ઘણી વાતો શીખવી છે. અહીં આ અગાઉ કહેવાયું તે સાચું જ છે.
- ખલીલ જીબ્રાને જીવનના ત્રણ સત્ય કહ્યા. એક, જીવન ' આજે જ્યારે આટલી ૨૫ વરસની અવિરત સેવા પછી
સત્ય છે. બે, મૃત્યુ સત્ય છે. ત્રણ, જીવન અને મૃત્યુ વચ્ચેનો
પ્રેમસાગર. અને પ્રેમ ઉલેચવાનું. કાર્ય મને ગમે છે. ભાઈ ચીમનલાલની આપણે કદર કરીએ છીએ ત્યારે એમની કામ કરવાની રીત વિશે મારે બે શબ્દો કહેવા જોઈએ, અને જરા પણ
પરમાત્માને શું ગમશે તેવો વિચાર કરું છું ને તે રીતે વર્તુ છું. રસથી અતિશયોકિત વિના હું એમ કહી શકું કે મારી સાથે કામ કરવું
અને જાગ્રતપણે જીવનની કળા શીખી રહ્યો છે, ને તે પછી વાત સહેલું નથી. જેમને છેલ્લાં દસ વર્ષમાં સીધેસીધું મારી સાથે
આવે છે, જીવનનું રહસ્ય પામવાની, તે પણ મુરબી મનકામ કરવાનું આવ્યું તેમને પહેલાં શંકા હતી કે ચીમનભાઈની
લાલ ચકભાઈ પાસેથી પ્રેરણા મળે છે પણ તેની માટે હું સાથે કામ કરવું ફાવશે કે નહિ! મને લાગે છે એ શંકા હવે પૂરેપૂરી
ઘણે નાનો છું. મારે મહાન માણસ થવું નથી. મારો પ્રયત્ન દુર થઈ છે અને અમે એક કુટુંબ તરીકે કામ કરીએ છીએ,
સજજન વ્યકિત થવાને છે. જીવન એક ખેતર છે, તેમાં તેમાં ભાઈ ચીમનલાલને મોટો ફાળો છે. એમનાં કામથી. મને પૂરે
સુકન્યાના બીજો માટે વાવવા છે. વાવી શકીશ તે આનંદ થશે.. પૂરે સંતોષ થયો છે. ચીમનભાઈમાં કામ કરવાની આવડત, સુઝ ખલીલ જીબ્રાને કહ્યું છે, માણસના દિલમાં પ્રીત છે તે જયારે અને ધગશ છે. અને વિશેષ તો એકરાગીના ને નમ્રતાથી કામ પ્રગટ થાય છે ત્યારે કૃતિ બને છે. કૃતિ કહે કે કાવ્ય કહો. કરવાની એમનામાં કળા છે. આ બધા ગુણો એક સાથે હોવા કતિ અને કાવ્ય જુદા નથી. જે કાવ્ય રૂપાંતર પામ્યું છે તે ખરેખર દુર્લભ છે.
કતિ થઈ. જે કૃતિ હૃદયમાં ગુંજન કરતી થઈ તે કવિતા બની. તેમણે જૈન યુવક સંઘની અનન્યભાવે સેવા કરી છે. જેને એ રીતે હું, પણ પ્રેમી છું - કવિ છું. યુવક સંઘના વિકાસમાં ચીમનભાઈનો અતિ મહત્ત્વનો ફાળો છે. સ્વ. પ્રિયકાંત મણીયારની ચાર પંકિતઓ ટાંકી હું મારું જન યુવક સંઘની પ્રવૃતિ આજે અતિશય ફૂલીફાલી છે તેમાં ઘણે વકતવ્ય પૂરું કરૂં છું. ભાગે યશભાગી ચીમનલાલ છે.
એકે ય એવું ફૂલ ખીલ્યું છે નહીં કે જે મને બહુ ના આજે એની કદર થાય છે તે યોગ્ય સમયે છે અને આપણે ગમ્યું. જેટલી જોયા, મને તો એ બધા એવા ગયાં કે જે નથી આપણું ઋણ અદા કરી રહ્યાં છીએ.
જોયા–થવું કયારે હવે જોઉં? આજે મને સૌથી વધુ આનંદ, ચીમનભાઈના વડીલબંધુ ધન્યવાદ ,
Page #20
--------------------------------------------------------------------------
________________
પુબુદ્ધ જીવન
છે, ૧૬-૧૮૧
કવિએ મા ના જય
મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે જાયેલ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રમાં ‘માનવને ઉગવા દઈએ’ એ વિષય પર જાયેલાં વ્યાખ્યાનમાં ર્ડો. ગુણવંત શાહ વ્યાખ્યાન આપી રહ્યા છે. તસ્વીરમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ,
ડૉ. રમણલાલ શાહ, શ્રી રસિકલાલ મેહનલાલ ઝવેરી અને શ્રી જોરમલ મંગળજી મહેતા છે.
માનવને ઉગવા દઈએ” : વિદ્યાસત્રનાં વ્યાખ્યાનો મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા તા. ૫ મીથી સાતમી જાન્યુ- વિસના પ્રવચનમાંની ભૂમિકાને અનુમોદન આપતાં કહ્યું હતું કે આરી સુધી મુંબઈના તાતા ઓડિટોરિયમમાં ત્રણ દિવસના વિદ્યા- સમાન્ય માનવી સુદ્ધાં સત્યાસત્યની પરખ કરી શકે છે ખરો પણ સત્રનું આયોજન થયું હતું. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માણસ : જ્યારે સત્યને શોધવા નીકળે છે ત્યારે એ અકળામણ શિક્ષણ વિભાગના વડા ડૉ. ગુણવંત શાહે “માનવને ઉગવા દઈએ.” અનુભવે છે અને એ અકળામણ તેનાથી સહન થતી નથી તેથી જ વિશે ઉપરોકત ત્રણ દિવસ વિચારપ્રેરક વ્યાખ્યાને આપ્યા હતા. તે સત્યનું આચરણ ત્યજી પરંપરામાં ચાલવાનું પસંદ કરે છે.
છે તેમણે કહ્યું હતું, “હકીકતે જીવનમાં શ્રેય અને પ્રેમનું તેમ જ વિદ્યાસત્રના પ્રથમ દિવસે “માનવને ઉગવા દે, તેવું શિક્ષણ
અન્ય જે જે દ્રો છે તેમાંથી આપણે કોઈ પણ એકની જ બીજા દિવસે, ‘માનવને ઉગવા દેતેવો ધર્મ, અને ત્રીજા દિવસે “માનવને
પસંદગી કરવી જોઈએ. આપણે ક્ષણે ક્ષણ પૂરેપૂરાં જાગૃત રહેવું ખતમ ન કરે તેવું વિજ્ઞાન,’ એ વિષે તેઓ બેલ્યા હતા.
જોઈએ. એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.” પ્રથમ દિવસના તેમના પ્રવચનને સૂર એ હતો કે સ્ત્રજના
વિદ્યાસત્રનું પ્રમુખસ્થાન મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી શિક્ષણને સ્થાને, સમાજની સમસ્યાઓ સાથે પ્રેત થાય એવા
વિભાગના વડા ડૉ. રમણલાલ સી. શાહે લીધું હતું. તેમણે ડૉ. ગુણવંત શિક્ષણની જરૂરિયાત અતિશય તાકીદની બની છે. બીજા દિવરો તેમણે
શાહને પરિચય આપતાં વિદ્યાસત્રના પ્રથમ દિવરો કહયું હતું કે કહ્યું હતું કે ધર્મમાંથી અંધશ્રદ્ધા અને બાહ્યાચારના તત્ત્વો દૂર થાય ડૉ. શાહ માત્રશિક્ષણ શાસ્ત્રી જ' નથી, પણ વિદ્રાન અને તો જ માનવને ઉગવા દે તે ધર્મ અસ્તિત્વમાં આવી શકે.
સમાજચિતક પણ છે. ત્રીજા દિવસના તેમના પ્રવચનના કેન્દ્રમાં આ મુદ્દે હતું કે વિજ્ઞાને તેમણે વિદ્યાસત્રના અંતિમ દિવસના પ્રવચનમાં કહયું હતું કે માનવીને અમર્યાદિત સત્તા આપી છે, એ ખરું, પણ એ સત્તા માનવ આ માનવ સમાજની કમનસીબી એ છે કે ખોટા કાર્યો કરનારામાત્ર સુધી આપણે પહોંચાડી શકીશું તો જ માનવીનું પ્રફુલ્લીકરણ ઓની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. શકય બનશે.
જૈન યુવક સંઘના એક મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે તેમણે ત્રણ દિવસની વ્યાખ્યાનમાળાનું સમાપન કરતા કહ્યાં
આવકાર આપ્યો હતો જ્યારે બીજા મંત્રી શ્રી કે. પી. શાહે આભાર - હતું, ‘હકીકત એ છે કે માનવીને ઉગવા દે હોય તે શિક્ષણ
માન્યો હતો. ધર્મ અને વિજ્ઞાન - ત્રણેને એવી રીતે ગોઠવવા પડશે. જેમાં
વિદ્યાસત્રનું આ પાંચમું વર્ષ છે. જૈન યુવક સંઘના ઉપક્રમે માનવીની કેન્દ્રીયતા જળવાઈ રહે.'
જાતા વિઘાસત્રમાં વ્યાખ્યાનની વિશેષતા એ હોય છે કે - ' ડૉ. ગુણવંત શાહે સ્વસ્થતાથી સરળ ભાષામાં અને શ્રોતાઓને વ્યાખ્યાતા વિદ્યાવ્યાસંગી નિવડેલા અને વિદ્વાન હોય છે અને સંપૂર્ણ રસ પડે એવી શૈલીમાં ત્રણે દિવસે પ્રવચન કર્યા હતા. આ
સજજતા સાથે જ શ્રોતાઓ સમક્ષ ઉપસ્થિત થાય છે. આમ વરસેવ્યાખ્યાને અભ્યાસપૂર્ણ તે હતા જ, પણ તેમાં આત્મ વરસ વ્યાખ્યાનમાળાઓનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહે છે. - પ્રતીતિને રણકો હતો, જે શ્રોતાઓનું મન મોહી ગયો હતો. ' આવતા અંકથી ડૉ. ગુણવંત શાહના ત્રણ દિવસના વ્યાખ્યાન
'કમે ક્રમે આપવામાં આવશે. મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પોતે તત્વચિંતક છે. તેમણે ડૉ. ગુણવંત શાહના ત્રણે
સંકલન : રમેશ તાહમનકર
પલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રેક્ષક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ- ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, જૈન બુક સઁમનું પાક્ષિક મુખપ છૂટક ના ૪૫
. Regd. No. MH: By/8oth 14 Licence No.: 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૪: આંક: ૧૯
મુંબઈ, ૧૯ ફેબ્રુ આરી, ૧૯૮૧, રવિવાર વાર્ષિક લવાજમ શ. ૧૫, પરદેશ માટે શિલિંગ : ૪૫
તંત્રી ચીમનલાલ ચકુભાઇ શાહ
✩
સંસદીય
લાકશાહી કે પ્રમુખશાહી ? ચીમનભાઇ ચકુભાઈ
આ વિવાદ આપણે ત્યાં જૉરશેારથી ચાલી રહ્યો છે. ખાસ કરી, એક વર્ષ પહેલાં, ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યા ત્યારથી પ્રચાર થાય છે કે સંસદીય લેાકશાહી નિષ્ફળ ગઈ છે અને પ્રમુખપદ્ધતિ જ વર્તમાન અસ્થિરતાના ઉપાય છે. કેટલાક એમ માને છે કે, આ પ્રચાર ઈન્દિરા ગાંધીની પ્રેરણાથી થાય છે અને તેમને પ્રમુખ પદ્ધતિ લાદવી છે તેની આ બધી ભૂમિકા રચાય છે. ઈન્દિરા ગાંધીએ બે-ત્રણ વખત સ્પષ્ટતા કરી છે કે તેઓ પ્રમુખપદ્ધતિનું સમર્થન કરતા નથી અને પ્રમુખપદ્ધતિ દાખલ કરવાનું વિચારતા નથી છતાં તેમણે કબૂલ કર્યું છેકે આ વિષય ઉપર રાષ્ટ્રીય સ્તરે ચર્ચા થાય તેને તેઓ આવકારે છે અને લોકશિક્ષણ માટે આવી ચર્ચા જરૂરી માને છે. અન્ય રાજકીય પક્ષોએ અને નાગરિક સ્વાતંત્ર્યની ચિન્તા સેવતી આગેવાન વ્યકિતઓએ પ્રમુખપદ્ધતિનો સખ્ત વિરોધ કર્યો છે.જનતા, લોકદળ, સમાજવાદીઓ, ચાગલા, જે. સી. શાહ, તારકુંડ જેવા બંધારણનિષ્ણાતોએ, સૌએ પ્રમુખપદ્ધતિને વખોડી છે. તે બધાને એ સૂર છે કે સરમુખત્યારી લાદવાની ઇન્દિરા ગાંધીની આ ચાલબાજી છે.
આ વિવાદ કાંઈક કૃત્રિમ વાતાવરણમાં ચાલી રહ્યો છે. It looks like shadow-boxing in an unreal atmosphere વિરોધી રાજકીય પક્ષો તો વિરોધ કરે જ, કારણ કે સત્તાધારી રાજકીય પક્ષ તરફથી . તેની હિમાયત થાય છે. ઈન્દિરા ગાંધી લેાકશાહીને નાશ કરી સરમુખત્યાર થવા ઈચ્છે છે એમ લોકોને કહેવાની તક મળે છે. . આ વિવાદને ઉત્તેજન આપવામાં ઈન્દિરા ગાંધીની શું મુરાદ છે તે કહેવું મુશ્કેલ છે. સંભવ છે કે પ્રમુખપદ્ધતિથી વધારે વ્યાપક સત્તા મળે, એવી કલ્પના હોય...
સહત ત્રી : ૨મણુલાલ ચી. શાહ
આ વિવાદ નવા નવી. બંધારણ ઘડાતું હતું ત્યારે બંધારણ સભામાં એક વર્ગ તરફી પ્રમુખપદ્ધતિની બૅરદાર હિમાયત થઈ હતી અને ગંભીર ચર્ચા થઈ હતી, પ્રો. કે. ટી. શાહ આ વર્ગના આગેવાન હતા. કોંગ્રેસ પાર્ટીની મિટિંગોમાં પણ આ વિષયની વિશદ છણાવટ થઈ હતી. છેવટ બ્રિટિશપદ્ધતિની સંસદીય લેાકશાહી સ્વીકારવાનો નિર્ણય થયો હતો. તેનું મુખ્ય કારણ આ પદ્ધતિ ોષ્ઠ છે તે ન હતું. પણ આપણે આ પદ્ધતિથી પરિચિત હતા અને કોઈ નવા પ્રયોગ કરવાની ઈચ્છા કે જરૂરિયાત જણાઈ નહિ. આપણું બંધારણ માટે ભાગે ૧૯૩૫ના ગવર્નમેન્ટ એફ ઈન્ડિયા એકટ પર આધારિત છે. તેમાંના ઘણા ભાગ આપણા બંધારણમાં લીધા છે. ૧૯૦૬ના મોર્લી-મીન્ટો રીફોર્મથી માંડી ૧૯૧૭ના મોન્ટેગુ ચેમ્સફર્ડ રીફાર્મ, સાયમન કમિશન અને ૧૯૩૫નો એકટ-બધા સંસદીય લેાક્શાહી પદ્ધતિ આધારિત હતા. આપણા
રાજકીય પુરુષો ખાસ કરી લીબરલ વર્ગ ગોખલે, સમ્ર, મકર, માલવીયા વગેરે આ સંસદીય લેાકશાહીથી જ પરિચિત હતા. નહેર ને પણ બીજી કોઈ રાજકીય પદ્ધતિનો અનુભવ ન હતા.
અંતે તે એ લક્ષમાં રાખવું જોઈએ કે સંસદીય લોકશાહી કે પ્રમુખશાહી એક ચજકીય પદ્ધતિ છે. ઐતિહાસિક દષ્ટિએ જોઈએ તો માનવજાતે, રાજ્ય અને સમાજરચના કરી પછી અનેક પ્રકારની પદ્ધતિઓ અજમાવી છે. રાજાશાહી, સામંતશાહી, ગણતંત્ર, વગેરે~~અંતિમ લક્ષ · લોકકલ્યાણનું છે. કોઈએ આદર્શ રાજ્યની રચના કરી છે. પ્લેટોએ તત્ત્વજ્ઞાની - રાજા (Philosopher king)ની કલ્પના કરી . તો કેટલાકે રાજ્યના જ વિરોધ કર્યો છે. ક્રોપેાટકીન અને ટોલ્સ્ટોય જેવા રાજ્યના જ વિરોધી હતા. They were spiritual anarchists. કઈ પદ્ધતિથી લોકોનું વધારે કલ્યાણ થશે એ જ જોવાનું રહે છે, જેના હાથમાં સત્તા હોય તે બધા યે એક અથવા બીજી રીતે લેાકોને લૂંટયા છે. રાજા પરોપકારી, પરદુ:ખભંજન હોય તે લોકોનું કલ્યાણ કરે. આજે પણ Benevolent Ruler or Dictator ની હિમાયત કરવાવાળા છે.
..:: .
સંસદીય લેાકશાહીમાં સાચી લોકશાહી, છે અને પ્રમુખપદ્ધતિથી સરમુખત્યારી આવે છે એમ અનિવાર્યપણે નથી. બ્રિટિશ પદ્ધતિની પાર્લામેન્ટને ગાંધીજીએ વંધ્યા અને વેશ્યા કહી હતી. ગાંધીજીને રામરાજ્ય જોઈતું હતું. આ પ્રકારની સીધી ચૂંટણી પદ્ધતિના ગાંધીજી વિરોધી હતા. લુઈ ફીશર સાથે અક મુલાકાતમાં ગાંધીજીએ ગામડા, તાલુકા, જિલ્લા, પ્રાન્ત એવા વિવિધ સ્તરે ચૂંટણી (Indirect election) હિમાયત કરી હતી. ફીશરે કહ્યું, આ તા સેવિયેટ પદ્ધતિ થઈ. ગાંધીજીએ કહ્યું, સેાવિયેટ પદ્ધતિ શું છે તે મને ખબર નથ પણી અવી (Indirect election)'થી સાચા લોકપ્રતિનિધિ, ચૂંટાવાનો સંભવ છે. વિનાબાજી વર્તમાન પદ્ધતિના વિરોધી છે. તેઓ પક્ષહીન અને સર્વસંમતિની લેાકશાહી કલ્પે છે, માત્ર માથા ગણવાની નહિ.
અમેરિકા અને ફ્રાન્સમાં પ્રમુખપદ્ધતિ છે. ત્યાં સરમુખત્યારશાહી છે એમ કોઈ નહિ કહે, ત્યાં પણ લોકશાહી છે. સાચી સરમુખત્યારી સામ્યવાદી દેશમાં અથવા જ્યાં લશ્કરી રાજ્ય છે ત્યાં છે. સાપી લોકશાહી કર્યાંય નથી, પણ સંસદીય લેાકશાહી અથવા અમેરિકન અને ફ્રેન્ચ પદ્ધતિની પ્રમુખશાહીમાં લોકશાહીના અંશ છે એમ કહી શકાય.
આ બધું ૯૬ા ઉદ્દેશ એ છે કે બ્રિટિશપદ્ધતિની સંસદીય
Page #22
--------------------------------------------------------------------------
________________
પશુદ્ધ હવન
લોકશાહી અથવા અમેરિકન કે ફ્રેન્ચ પદ્ધતિની પ્રમુખશાહી પરસ્પર આ વિષે કાંઈ વિચારે છે તે જ પ્રમાણે ચૂંટણી –-ધારામાં વિરોધી નથી. બન્ને અંશત:લેકશાહી છે. બેમાંથી કઈ વધારે અનુકૂળ ફેરફાર કરવા કેટલાય સમયથી માગણી થાય છે, પણ તે વિષે કાંઈ છે, વધારે લોકહિતારી છે, તેને ગુણદોષ ઉપર અને વાસ્તવિકતાના પગલા લેવાતા નથી; પણ આ પદ્ધતિ જ નિષ્ફળ ગઈ છે અને સ્તરે વિચાર કરવો જોઈએ. સિદ્ધાંતની દષ્ટિએ, એકનું સમર્થન જ પ્રમુખપદ્ધતિ લાવવી જોઈએ એટલો પ્રચાર છે. વર્તમાન અને બીજાને વિરોધ જ વાસ્તવિક નથી. બન્નેના ગુણદેષ છે. શાસકપક્ષ, વર્તમાનપત્ર અને ન્યાયતંત્રો બહુ અસહિષણછે. પુખ્તવય મતાધિકાર આધારિત સીધી ચૂંટણીવાળી, સંસદીય લેક
વર્તમાનપત્રો, ન્યાયતંત્ર અને વિરોધ પક્ષો ઉપર પ્રહાર કરવાની
કોઈ તક છોડી નથી. શાહી પદ્ધતિને આપણે ૩૨ વર્ષ અનુભવ કર્યો. આટલા મોટા દેશને અને આપણી વારસાગત પરંપરા અને સંસ્કૃતિ જોતાં આ પદ્ધતિ
આ વિવાદ ચાલુ રાખવો હોય તો રાજકીય હેતુથી નહિ પણ લોકઆપણા માટે હિતકારી છે કે નહિ તે વિચારવાનું છે. આ પદ્ધતિની... "
- હિતની દષ્ટિથી, વાસ્તવિક ભૂમિકાએ ચર્ચા થાય તે સાચું લેકશિક્ષણ થશે. ગંભીર ક્ષતિઓ આંખે ઊડી વળગે છે. તેનો ભ્રષ્ટાચાર, ચૂંટણી પદ્ધતિની
દશ હજારની નોટ , ગેરરીતિઓ, તેનું વિનાશક ખર્ચાળપણું, તેનાથી ઉદભવતા જ્ઞાતિવાદ,. કોમવાદ, પ્રદેશવાદ ખતરનાક માલુમ પડયા છે. આ પદ્ધતિમાં સજર્જન,
| ચીમનલાલ ચકુભાઈ. તે પ્રમાણિક, કશળ વ્યકિતઓને બહુ અવકાશ નથી. પણ મધ્યમ અને હું ... અર્થશાસ્ત્રી નથી.' અર્થશાસ્ત્ર ઘણું અટપટું શાસ્ત્ર છે,
કનિષ્ટ કોટિના, કેટલાંક ગુંડાગીરી કરીને, આગેવાની અને સરના હીસલ, પિતાની જાતને અર્થશાસ્ત્રી કહેવડાવવાવાળા પંડિતે પણ આ શાસ્ત્રની કરે છે અને આપણી ઉપર રાજ્ય કરે છે. આ દુષણે આ પદ્ધતિમાં
બધી આંટીઘૂંટી સમજતા નહિ હોય, પણ કોઈ વખત શાસ્ત્રા આ અંતર્ગત છે. બ્રિટિશ પદ્ધતિમાં પણ મોટા ફેરફારો કરવાનો વિચાર
, ને સમજે તે સામાન્ય માણસ સાદી સમજણથી સમજે. સરકારે ચાલી રહ્યો છે. વિશિષ્ટ સંજોગોમાં આ પદ્ધતિ બ્રિટનમાં ઉત્પન્ન થઈ
દસ હજારના અનામી (હું નનામી શબ્દ લખવા જતો હતો, પણ . . અને વિકસી. આ પદ્ધતિની ઉત્પત્તિને ઈતિહાસ જોઈએ તો જણાશે
તે અળખામણો છે.) બેન્ડ કાઢવાની જાહેરાત કરી છે તે વિશે કે તેનું ઉગમસ્થાન મૂડીવાદ છે. ઔદ્યોગિક ક્રાન્તિને પરિણામે
પ્રથમ દ્રષ્ટિએ મને જે લાગે છે તે લખું છું. મૂડીવાદીઓને નવો વર્ગ થયો. તેમને તે વખતની રાજાશાહી
આ બેન્ડ કાઢવાની નૈતિક બાજુની ચર્ચા નથી કરતો. સરકાર અને સામંતશાળી સામે આ. શાન્ત બળ હતું અને અંતે
પણ સ્વીકારશે કે નૈતિક દ્રષ્ટિએ સર્વથા અગ્ય છે, કાળા નાણાંને . . તેમણે સત્તા પ્રાપ્ત કરી. બ્રિટન પ્રમાણમાં નાનો દેશ છે અને એક જ
ઉત્તેજન આપવા જેવું છે અને પ્રામાણિકપણે વર્યા હોય તેને પાર્લામેન્ટ છે. તેની પ્રજાની પ્રકૃતિને આ પદ્ધતિ કાંઈક અનુકૂળ
દડવા જેવું છે, પણ સરકાર પહેલાં આવું કરી ચૂકી છે અને હવે હતી અને તેની સફળતા માટે ગ્ય પરંપરા ઊભી કરી શકયા.
પછી કરશે એમ માની લઈએ. સરકાર એમ કહે કે નિરૂપાય છીએ. બીજા દેશે તેનું આંધળું અનુકરણ કરે તેમાં લોકોનું હિત
આ સિવાય કાળા નાણાંના અનિષ્ટને ડામવા બીજો કોઈ માર્ગ નથી. તાજેતરમાં રહેડેશિયા અને યુગાન્ડોમાં “ચૂંટણી ' થઈ
નથી. આ બચાવ ખોટે છે તે સરકાર પણ જાણે છે. સરકાર પાસે પારાવાર ગુંડાગીરી અને ભષ્ટાચાર થયો. સામ્યવાદી દેશે પણ ચૂંટણીનું
કાયદામાં હાલ જે માર્ગો છે તે સરકારને લેવા નથી. બીજા લઈ ફારસ કરે છે. રાજકર્તા, વર્ગ, લોકોને પોતાને સાથ, સહકાર
શકાય એવા છે તે પણ લેવા નથી. તેના કારણોમાં અત્યારે ન ઊતરું. અને ટેકે છે તે બતાવવા ઈચ્છે તે સ્વાભાવિક છે. બીજી રીતે,
સરકાર આ પગલાંથી શું આશા રાખે છે અને શું પરિણામ શજ્ય શાસનમાં લોકોને અવાજ હોય, લોકોને ફાળે હેય, લેકોની
આવવા સંભવ છે તે વિચારીએ. સંમતિથી થાય તે આવશ્યક છે. જબરજસ્તીથી, બળાત્કારથી રાજ્યસત્તા ભેગવે તે સરમુખત્યારી છે. લોકોનું હિત પોતે જ જાણે છે,
કાળું નાણું કેટલું ફરે છે. તેનું સેક્સ માપ કોઈને નથી.
ઓછામાં ઓછા ૧,૫૦૦ થી ૨,૦૦૦ કરોડ સુધીને અંદાજ મુકાય લોકો અજ્ઞાન છે, માટે પિતાને સત્તા ભેગવવાને અધિકાર છે તે
છે. કેટલાક લેકો ૧૫, ૦૦૦થી ૨૦,૦૦૦ કરોડ અંદાજે છે. કાળા સરમુખત્યારી છે. લોકોને ભૂલ કરવાનો પણ અવકાશ હોય તે : લોકશાહી છે. વ્યકિત સ્વાતંત્ર, વાણીસ્વાતંત્ર્ય, સ્વતંત્ર ન્યાયતંત્ર,
નાણાંને કારણે ફૂગાવો, મોંઘવારી અને કરચોરી વધતા રહે છે એ દેખીતું કોઈ વ્યકિતનું મનસ્વી રાજ્ય નહિ પણ કાયદાનું રાજ્ય હોય
પરિણામ છે. સમસ્ત અર્થતંત્ર અને સામાજિક જીવન વિકૃત થાય
છે તે વ્યાપક પરિણામ છે. દુનિયાભરમાં વ્યાપેલ આ અનિષ્ટ છે. Rule of Law. ત્યાં લોકશાહી છે. પછી સંસદીય પદ્ધતિ હોય
.. કે અમેરિકન કે દેજો પદ્ધતિની પ્રમુખશાહી હેય.
સરકાર પણ આશા નહિ રાખતી હોય કે છે એટલું
બધું કાળું નાણું બેન્ડમાં ફેરવાઈ જશે. જેની પાસે કાળું ' આવી પ્રમુખશાહીમાં પણ ઓછા દુષણ નથી, ત્યાં પણ
નાણું છે અને જેને હજી પણ કાળા નાણાંની લેવડદેવડ કરવી એટલે જ ભ્રષ્ટાચાર, પૈસાનું જોર, ગુંડાગીરી, રાજ્ય કરે છે. એટલે છે, તેઓ બેન્ડ લેવાથી શું લાભ-ગેરલાભ છે તેનો વિચાર કરી - પ્રમુખશાહી પદ્ધતિ સ્વીકારવાથી રામરાજ્ય કે સુરાજ્ય આવી
તેમાં રોકાણ કરશે. એટલે સાચે ખ્યાલ તે આવા અનુભવીઓ ' જવાનું છે એવી ભ્રમણામાં રહેવાની જરૂર નથી. પ્રમુખશાહી પદ્ધતિની
આપી શકે. આ પહેલાની જનાઓ મહંદશે નિષ્ફળ ગઈ છે. : , . હિમાયત કરવાવાળાનું ધ્યેય કદાચ જુદું જ હોય, તેને વિરોધ કરવા
હજારની નોટ ચલણમાંથી પાછી ખેંચી લીધી, ૬૦:૪૦ ની જના વાળાને હેતુ પણ જુદો હોય. ગુણદોષ ઉપર વિચાર થયો જ નથી.
કરી તેથી કાળું નાણું ફરતું અથવા ઉત્પન્ન થતું અટકયું નથી, ' ' વર્તમાન પદ્ધતિ ચાલુ રાખીએ તો પણ તેમાં મોટા ફેરફાર ભાવિ ઉપયોગ અને વ્યાજની દ્રષ્ટિએ વિચાર કરે તે આ જના
કરવાની આવશ્યકતા છે તે સ્પષ્ટ છે. ખાસ કરી ચૂંટણી પદ્ધતિ. આકર્ષક લાગતી નથી. એક વખત બેન્ડમાં રોકાયા પછી દસ વર્ષ તેને ભ્રષ્ટાચાર, પૈસાનું જોર, ગુંડાગીરી, આ બધું ચાલુ રહે તો પડયા રહે તે રકમ ચેપડે - જમે ન થાય, બીજા ઉપયોગમાં ન આ પદ્ધતિ ખતરનાક છે. પક્ષાક્તરને ભયંકર રોગ “આપણા દેશને આવે, બે ટકાનું વ્યાજ મળે અને દસ વર્ષે મળશે ત્યારે વાગ પડ છે. બ્રિટનમાં તે નથી. પક્ષાન્તર રેકવા કાયદા ૧૨૦૦૮ ની સાચી કિંમત શું હશે તે તો કહેવું મુશ્કેલ છે. કરવાના ઘણા સમયથી વિચારાય છે તેને ખરડો પણ તૈયાર છે, જેને ચાલુ કાળા નાણાંને ઉપયોગ કરે છે, વ્યાપાર - વ્યવહારમાં, પણ ન તો જનતા પક્ષે ક્ય, ન તે વર્તમાન. શાસક પક્ષ તે આવી રીતે રેકી ના શકે. એક બાન્ડર દસ હજરનું છે એટલે
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૮૧
રારકરાની અપેક્ષા એવી હશે કે માટી રકમનું કાળું નાણું જેની પાસે છે તે જ તેમાં રોકશે.
પ્રભુ જીવન
કાળા નાણાંને કાયદેસર સફેદ કરવાના માર્ગનું મોટામાં મોટું આકર્ષણ કે લાલચ, ભય છે. જેલ જવું પડશે, મોટો દંડ થશે. સમાજમાં પ્રતિષ્ઠિા જશે, એ ભયે માણસ કાળા નાણાંમાંથી છૂટવાના માર્ગ મળે તે ગમે તે ભાગે છૂટી જવા વિચારે, એવા ભય છે? વર્તમાનમાં અથવા ભવિષ્યમાં ? વર્તમાનમાં તે નથી જ. તે હેાત તો કાળું નાણું આટલું વ્યાપક ન હેાત અને સરકાર આટલી લાચાર ન હોત. ભવિષ્યમાં એવા ભય છે? સરકાર સખતમાં સખત પગલાં લેવાની છે? હવે પછી કોઈ સંજોગામાં કાળું નાણું કોઈ જ પાસે રહે નહિ, નવું ઉત્પન્ન થાય નહિ, એવા પગલાં સરકાર લેવાની છે? લઈ શકે તેમ છે? અત્યાર સુધીને ઈતિહાસ કહે છે આવું કાંઈ બનવાનું નથી. આ અથવા આવા પ્રકારની સરકાર છે ત્યાં સુધી તો નહિ જ. કૉંગ્રેસ (ઈ) હોય કે જનતા કે ભાજપ. કોઈ જબરજસ્ત ક્રાન્તિ થાય તે જુદી વાત છે. એવી ક્રાંન્તિના નજીકના ભવિષ્યમાં સાંભવ નથી.
બીજું, રાજદ્વારી વ્યકિતઓને કરોડો રૂપિયાનું કાળું નાણું જોઈએ છીએ, છેવટ ચૂંટણીઓ માટે. આવું કાળું નાણું મળી રહે તેના માર્ગ ખુલ્લા રાખવા જ જોઈ. લાંચરુશ્વતની વાત બાજુ પર રાખું. આ બેન્ડ આપવા બંધ કર્યા પછી સરકાર અતિ સખત પગલાં લેવાની છે એવી ખાતરી હોય તે સંભવ છે, સારા પ્રમાણમાં કાળું નાણુ... આવા બેન્ડમાં ખેં'ચાય. તે માણસને મન થાય કે આ પાપમાંથી છૂટી જઈએ અથવા છાતી પર આ પથરા છે તેને ભાર હળવા કરીએ. સરકાર તરફથી આવા કોઈ ભય જણાતા નથી અને કાળા નાણાંનો ઉપયોગ કરનાર આવા ભયથી પર થઈ ગયા છે. It has become a way of Life કેટલાક એવા હશે જે છૂટવા ઇચ્છે અથવા બહુ વધારેપડતું હોય તો થોડો બાજો ઓછા કરે.
પણ આ બેન્ડનું એક આકર્ષણ છે, જે સરકારે ઈચ્છયું નહિ હોય. આ બેન્ડ અનામી છે, છતાં સરકારી છે એટલે દરેક બોન્ડ દસ હજારની કાયદેસરની નોટ છે. એક હજારની નોટનું ચલણ ખેંચી લીધું. હવે સરકાર કાળા નાણાથી ખરીદેલ દરા હજારની નોટનું ચલણ, સમાન્તર અને કાયદેસર આપે છે. જેને કાળા નાણાંનો ચાલુ વ્યવહાર કરવા છે તેને માટે આ કાયદેસરના માર્ગ છે જેમાં કોઈ ભય રહેતો નથી. લાંચરુશ્વત આપવી હોય તો પણ તે કાયદેસર ચલણમાં આપી શકાય એવી સુવિધા થઈ. અલબત્ત, માટી લાંચરુશ્વત આપવી હોય ત્યાં,
અત્યારે મિલકતના સાદા થાય છે. વ્યાપારમાં કાળા નાણાંનો ઉપયાગ છે ત્યાં દસ હજારની નોટનું કાયદેસર ચલણ મળી રહે છે. છઉંચાક તેની લેવડદેવડ થઈ શકે છે. બોન્ડની વર્તમાન કિંમત ઓછી ગણાય. પણ જેને આપસમાં ચાલુ લેવડદેવડ કરવી છે તેને માટે બૉન્ડની વર્તમાન કિંમત ગૌણ છે. ૨૫ લાખની મિલકત વેચે, પાંચ લાખના દસ્તાવેજ કરે, ૨૦ લાખના બાન્ડ લે, કદાચ શરૂઆતમાં ૨૦ને બદલે ૨૫ લાખના માંગે. લાંચ લેવી હાય તે। આવી ગણતરીની જરૂર નથી. કબાટમાં ૨૫ લાખના બાન્ડ પડયા હોય તા પણ કોઈ પૂછી શકે તેમ નથી, અલબત્ત, જેની પાસે બોન્ડ છે તે કાળા નાણાંના છે તે તો ઉઘાડી વાત છે, પણ કાયદા પ્રમાણે તેનો ભય નથી. સામાજિક શરમ તો છે જ નહિ. આ બોન્ડની રકમ ચોપડે જમે ન થાય, પણ બાન્ડની લેતી દેતી કરી તેની નોંધ કરવી ગેરકાયદેસર કદાચ ન ગણાય, કારણ કે તેને બક્ષિસ આપી શકાય છે. કોઈ કરવેરો નથી, કોઈ નામનિશાન નથી. સરકારી નેટ પેઠે ચલણ છે અને માત્ર કરમુકત છે. એટલું જ નહિ, પણ ભયમુકત છે જે-માટી વાત છે.
(3)
૧૬૭
વખત જતાં આ બેન્ડની કિંમત વધતી જવા સંભવ છે. જો પ્રાથમિક રોકાણ ઓછું થશે. ૧૦૦ - ૨૦૦ કરોડનું – તે। કિંમત વધતી જશે. પ્રાથમિક રોકાણ વધારે થશે તે એટલી બધી કિંમત નહીં વધે; પણ ૧૯૯૧ જેમ નજીક આવશે તેમ વધશે – સિવાય કે કાળા નાણાંનું ઉત્પાદન સરકારે સદંતર બંધ કર્યું હાય, જે સંભવ નથી.
એમ કહેવાય છે કે કાળું નાણું મોટા પ્રમાણમાં રાજદૂારી વ્યકિતઓ અને અમલદારો પાસે છે. એમ લાગે કે તેને સફેદ કરી સરકારી કાયદેસરનું ચલણ બનશે તેને લાભ લેવા આ મુકિત શોધી કાઢી હોય.
આ બેન્ડથી, અત્યારે મેાટા પ્રમાણમાં ચલણમાં ફરતા કાળાનાણાંને પાછું ખેંચવાનો ઈરાદો હાય ! હકીકતમાં દસ હજારની નોટનું કાયદેસર ચલણ કાળા નાણાંને સ્થાને મળે છે.
બાકી રહી જાય તે કાળા નાણાંને જપ્ત કરવા અને નવું કાળું નાણું ઉત્પન્ન ન થાય તે જોવા, સરકાર કોઈ પગલાં લે છે કે નહિ તેના ઉપર આ યોજનાની સફળતા કે સાર્થકતાના આધાર છે.
દાખલા તરીકે, સુવિદિત હકીકત છે કે મિલકતના સાદામાં મોટા પ્રમાણમાં કાળું નાણું વપરાય છે. અત્યારના કાયદામાં જૅગવાઈ છે કે કોઈ મિલકતના દસ્તાવેજ રજીસ્ટર થવા આવે અને સરકારને લાગે કે દર્શાવેલ કિંમત બહુ ઓછી છે. તા દર્શાવેલ કીંમત કરતા ૧૫ ટકા વધારે આપી સરકાર આ મિલકત પ્રાપ્ત કરી શકે છે. આ કાયદાનો ઉપયોગ સરકારે હજી સુધી કર્યો નથી અથવા નહિવત કર્યો છે. એવા દસ્તાવેજો થાય છે કે જેમાં ૮૦ અથવા ૯૦ ટકા ઉપરના અપાયા હોય. સરકાર, આ બધું બરાબર જાણે છે. થોડા દાખલામાં પણ પગલાં લે તે ઘણા ફેર પડે. કેટલાક વ્યાપારમાં મોટા પ્રમાણમાં કાળા નાણાંના ઉપયોગ થાય છે તે પણ સરકાર જાણે છે. તે અટકાવી શકાય તેટલી સત્તા સરકાર પાસે છે. નેશનલ સિકયુરિટી એકટ આ માટે કર્યો છે, પણ તંત્ર પોતે જ સડેલું હોય ત્યાં સડો કયાંથી દૂર થાય? છેવટ તો સફેદ હોય છે તે નાણું કાળું થાય છે. ફુગાવા વધે છે. સરકાર વધારે નોટો છાપે છે. નાણાં પુરવઠાં ઉપર સખત અંકુશ મુકાય તા કાળા નાણાંને ઉપયોગ ઓછા થાય,
કાળા નાણાં ઉત્પન્ન થાય છે તેના ઘણાં કારણા છે. કેટલાક અંશત: દૂર કહી શકાય તેવાં છે. એક કારણ ઊંચા કરવેરા આપવામાં આવે છે તેથી કરવેરા ઓછા કરવાની ભારપૂર્વક ભલામણ થાય છે. લાઈસન્સ, પરમીટ, કવાટા અંકુશા વગેરે કારણો પણ અપાય છે તેમાં ફેરફાર થઈ શકે, પણ કરવેરા ઓછા કરવાથી કાળા નાણાંની વપરાશ ઘટશે એમ માનવાને ખાસ કારણ નથી. આ એક આદત થઈ ગઈ છે અને માણસના લાભને અંત નથી,
કાળા નાણાંના સંદતર ઉપયોગ બંધ થાય એવી પરિસ્થિતિ નજીકના ભવિષ્યમાં કલ્પી શકાતી નથી. કોઈ પણ ભાગે પૈસા મેળવવા એ વૃત્તિ પ્રબળ છે ત્યાં સુધી કેટલેક દરજજે કરચારી, અને કાળું નાણું રહેશે. નાના માણસા, નાકરિયાત, મોંઘવારીને કારણે, આવક ઓછી હોવાથી લાંચરૂશ્વત લે તે રહેવાનું. ખાટા ખરચાના મેહમાં પડેલા કાળા નાણાંનો ઉપયોગ કરવાના, આ બધું અટકાવવા માનસપરિવર્તન જોઈએ તે વર્તમાનમાં દેખાતું નથી. પૈસાની પ્રતિષ્ઠા તૂટી જાય. પ્રામાણિકતાની પ્રતિષ્ઠા થાય તે ફેર પડે. અત્યારે દુનિયાના પવન જુદી દિશામાં છે. સામ્યવાદી દેશમાં પણ કાળા નાણાંનું ચલણ એછું નથી. જીવનની જરૂરિયાત ઓછી કરી સાદા જીવનની કિંમત ન સમજાય ત્યાં સુધી આ અનિષ્ટ વધતા ઓછા પ્રમાણમાં રહેશે. સમાજની આગેવાન કહેવાતી વ્યકિત આ અનિષ્ટની જનેતા છે.
આ પરિસ્થિતિના વર્તમાનમાં વિસ્ફોટ થયો છે. તેને રોકવા, ઉચ્ચ જીવનધોરણને નામે ભાગવિલાસમાં ડૂબ્બા છીએ, જે રોગ સમાજના બધા વર્ગોને લાગુ પડયો છે, તેને રોકવા, ભગીરથ પુરુષાર્થની જરૂર છે.
૧૮-૧-૮૧
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ઇલ કવન
તા. ૧-૨-૮૧
મરાઠી ભાષાની “માનવીની ભવાઈ'
[] જયા મહેતા ધારો કે તમને પહેલવહેલી તેરી મળે છે, એક નાનકડી એટલે કોર્ટ, ચોરો, પોલીસથાણું, મ્યુનિસિપાલીટી – બધું જ હોય ! ગામમાં, ગામઠી શાળાના સરકારી માસ્તર તરીકે, તમે અને માસ્તર એટલે ન્યાયાધીશ, પોલીસ અધિકારી, પટેલ, તલાટી
ત્યાં પહેલી જ વાર જઈ રહ્યા છો. ખભે ઢેબરાંની થેલી લટકાવી અને તે ટિકિટ વેચવાવાળ પણ બને! તમે ચાલ્યા કરો છો. તારા ઝબૂકતા હતા ત્યારથી ચાલવાનું શરૂ કર્યું અને આ ભરવાડે કોઈ પિતાના છોકરાઓને નિશાળે ભણવા છે, ને હવે અંધારું અદશ્ય થઈ ગયું, તારાઓ સંતાઈ ગયા, તમરાંનું મેકલવા તૈયાર નથી કારણ કે છોકરાઓ આખો દિવસ ઘેટાં ચારવા ગુંજન બંધ થઈ ગયું, લાલ - પીળો સૂરજ મેદાનને છેડેથી જાય છે. એ કામ છોડી તેઓ લખવા-વાંચવાનું શીખવા જાય તે...” ઉપર ચડી આવ્યો, બેરડીના જાળામાં ‘સાત બહેને’ પૂંછડીઓ તે એમનાં પેટ ભરવાનું શું?” આ પ્રશ્નનો ઉત્તર માતર પાસે નચાવીને શેર મચાવવા લાગી, હોલાં દૂધવવા લાગ્યાં, કાગડાઓએ નહોતે, ને હજીયે મારી, તમારી કે આપણી સરકારની પાસે એને ઊડાઊડ કરવા માંડી, ચકલીઓ ઊંચે ઊડી તીર વેગે પછી ઊતરવા
ઉતાર હોય એમ લાગતું નથી. એટલે જ માસ્તરને રહી રહીને લાગી . તાપ સખત વધી ગયો, માખીઓનું ટોળું તમારા માથા
લાગ્યા કરે છે કે “હું તો કેવળ ગ....મ...૫ન” લખતા શીખવું પર બણબણ કરતું ઊડવા લાગ્યું .. ને તેય એકેય ઘર દેખાય નહીં, ઝાડનાં ઝૂંડ દેખાય નહીં, તો તમે શું કરો ?
છું, પણ આ લોકોની જરૂરિયાત બીજી જ છે. આબુને ઘર .. પણ હવે તે ચાલ્યા વગર છૂટકો જ નથી, એટલે તમે
માંડવું છે. આનંદાને રોટે. નં જરૂર છે, શેકને બળદ જોઈએ છે.” આગળ ને આગળ ચાલ્યા જ કરો છો ને અંતે થોડાં છાપરાં દેખાય આવા ભરવાડોની જ મુખ્ય વસતિવાળી બનગરવાડી. તેમાં છે ને ઝાડ નીચે બાંગ્લા ચેતરા પર પગ લટક્તા રાખી તમે બેસે
ગામલોકોને આદર પામત પટેલ, ગદું શરીર ને ગંદાં કપડાવા છો, ભૂખ લાગી છે, ભૂખ જેટલી જ કકડીને તરસ લાગી છે, ને કોઈ તમને લાલ આંખથી નિહાળી મૂછ પર હાથ ફેરવી, જમીન
આયબુ કસાઈ, ચેરીને જ ધંધો કરતો આનંદા રામશી, કાંઈ પણ પર ઘૂંકીને પૂછે કે “કેમ રે! ઈડાંવાળે છે શું?” ને બને તેટલી કર્યા વગર બેસી રહેવું જેને ગમે છે એવા રામે ભરવાડ, પરશાંતિથી તમે કહે કે હું નવ માસ્તર નિમાયે છે, ને પેલો ગામની રૂપાળી યુવાન વિધવાને નસાડી જતો જગન્યા, પટેલની લાલ આંખવાળો માણસ છતાથી બેલી ઊઠે, “હટ! અહીં
દીકરી જી, અંજી પાછળ ઘેલો શેક, બળદની જગાએ જોતરાઈને માસ્તરનું શું કામ છે? અહીં નિશાળ ચાલે છે જ ક્યાં ? વાડીમાં બાળકો જ કયાં છે? શું સરકાર એ નથી જાણતી? નકામી વાહિયાત
વાવણી કરતી શેકુની, પત્ની. ભરવાડોના છોકરાઓના ગજી વાત.....” તો તમે શું કરો ?
નાચ, અખાડાનું મકાન બાંધવાના માસ્તરના પ્રયાસે, ભરવાની વળી એક બીજે, સફેદ મૂછવા, લાકડીને ટેકે ચાલતો
આનાકાની, સહકાર, અસહકાર, અખાડાના મકાન માટે રાજા સરકાબઢો આદમી આવીને તમારી સામે ઊભા રહે, આંખ પર હાથનું રની પધરામણી, તેને ઉત્સવ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, ઘેટાંમાં મહામારીને નેજ કરી તમને ધ્યાનથી જા એ, ખોવાયેલા છેટાને નિશાની રોગચાળે, દુષ્કાળપીડિત લોકોની યાતના ને છતાં “રડયા વગર, પરથી ખેાળવું હોય એ રીતે તમને નીરખે, તે તમે શું કરો? ચિડાયા વગર પરગામ ચાલી નીકળતા લોકો”, મૂંગી બની જતી
ગામમાં ન આવેલ માસ્તર શું કરે છે એનું સરસ આલે- બનગરગડી, ત્યાં હવે રમશાનવત શાંતિ ને એકલતા - આ બધાંનું ખન કર્યું છે કટેશ માડમૂળકરે. મરાઠી ભાષામાં લખાયેલી છે
આલેખન કરીને લેખકે સમગ્ર ગ્રામ- સમાજને જીવંત કર્યો છે. એમની લઘુનવલ છે ‘બનગરવાડી.” ગોપાળરાવ વિદ્રાંસે કરેલો એને ગુજરાતી અનુવાદ પણ નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયાએ
અ લ્યા સ વ તું બળ ઉપલબ્ધ કરી આપે છે. વ્યાંકટેશ માડગુળકરે અત્યંત સરળ ને પ્રવાહી શૈલીએ બન
આગામી કાર્યક્રમ વરવાડીના ભરવાડેના જીવનનું, - તેમના અજ્ઞાન ને ગરીબીનું, માણસાઈ ને ભલમનસાઈનું, તેમના સુખદુ:ખનું, વહેમ ને માન્ય
વકતા: શ્રી હેલ આઈઝેન (HAL ISEN)-EST ટ્રેઈનર તાઓનું, તેમની આસપાસની પ્રકૃતિનું કે તેમનાં છેટાંનું, કુદરતી - વિષય: EST ટ્રેનિંગ અને માનવ સંબંધો આફતનું ને માનવસર્જિત આપત્તિઓનું, તેમ જ નગરસતા સ્થળ: બ્લેવસ્કી લેજ, ફ્રેન્જ બ્રીજ, મુંબઈ - ૪૦૦૦૦૭. ને નાગરી સંસ્કૃતિથી તદ્દન અસ્પષ્ટ એવા પ્રાકૃતિક જીવનનું, તેમાં ભાગ્યયોગે આવી ચડેલા માસ્તરની મુશ્કેલીઓને ઠાર્યનિષ્ઠાનું
સમય: તા. ૯-૨-૮૧ સોમવાર સાંજે ૬-૧૫ થી ૮-૧૫. મર્મસ્પર્શી આલેખન કર્યું છે.
આ નવલકથામાં લઈ એક વ્યક્તિ નાય કે નાયિકા નથી. થોડાંક સમય ઉપર EST વિશે આપણે જેલાં બે વાર્તાલાપ સમગ્ર ગ્રામ સમાજ તેને નાયક છે.
અને પ્રબુદ્ધ જીવનમાં ત્યારબાદ પ્રગટ થયેલાં બે લેખેએ
વાચકોમાં EST ની તાલીમ, પ્રવૃત્તિ અને અભિગમ વિષે સારો બનગરવાડી એ ભરવાડોનું નાનકડું ગામ છે. ભારતના અનેક
રસ પેદા કર્યો છે. EST ની આ વખતની તાલીમ ફેબ્રુઆરીમાં ગામડાંઓમાંનું એક. એમાં વસે બહારની દુનિયાની કશી માહિતી
યોજાઈ છે. અને આ વખતે ટ્રેઈનર શ્રી હેલ આઈઝેન મુંબઈમાં વગર, અભણ, અણઘડ, ભલા, ભેળ, સીધા સાદા, સારા, ખરાબ,
આવી રહ્યાં છે. EST ની તાલીમ આપનાર કોઈ ટેઈનરને ગરીબ, કાયમ ખુલે શરીરે રહેતા કાળાશ ભરવાડે, તેમાંના કેટલાક
આપણા સભ્યોને સીધો સંપર્ક થઈ શકે એ હેતુથી અને તે સાત - આઠ વર્ષના હતા ત્યારથી છેટાં ચારવવાનું શરૂ કરેલું તે
EST of India ની મુંબઈની શાખાના સહયોગથી આપણે તેમને બુઢા થયા ત્યાં સુધી એ જ કર્યું, બીજું કશું જ જોયું જાણ્યું નથી.
વાર્તાલાપ ગોઠવી શક્યા છીએ. આવી વસતિ વચ્ચે આવી પડયા છે સુકડી કાયાવાળા
શ્રી હેલ ૧૯૭૫ થી ટ્રેઈનિંગ આપે છે. ભારત ત્રીજી વાર નવસ છોકરા જેવો, ફાઈનલ - સાત ધોરણ સુધી ભણેલે એક
આવે છે. અને અત્યાર સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ વ્યકિતઓને સરકારી નર -માસ્તર?
તાલિમ આપી ચૂક્યા છે. ખાસ કરીને બાળકોને તાલીમ આપવામાં ‘અહીં છોકરા જ કયાં છે?” આવા નકારાત્મક પ્રગ્નથી તેઓ નિષ્ણાત છે. આવકાર કહે કે અનાદર પામેલે માસ્તર પોતાની કાર્યદાતા, વાર્તાલાપ અંગ્રેજીમાં થશે. પરંતુ પ્રશ્નોતરી ગુજરાતીમાં અથવા ભલમનસાઈ અને કંઈક કરી બનાવવાની ઝંખનાથી સીને માનીતે
અંગ્રેજીમાં થઈ શકશે. સૌ મિત્રોને આ તકનો લાભ લેવા નિમંત્રણ છે. થઈ જાય છે, ધણીધણિયાણીના ઝઘડાથી માંડીને છેટની ચેરી સુધીની ફરિયાદો માતર પાસે આવવા માંડે છે. નિશાળ
લિ. સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસવર્તુળ
Page #25
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨૮૧
પ્રભુ મન
માનવને ઊગવા દે તેવુ શિક્ષણ
ડો. : ગુણવંત બી. શાહે
સંઘના ઉપક્રમે યોજાયેલા સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રમાં ‘માનવને ઉગવા દઈએ’ એ વિષય પર ત્રણ વ્યાખ્યાનો આપ્યા હતાં. એમાંનું પહેલું વ્યાખ્યાન ‘માનવને ઉગવા દે તેવું શિક્ષણ’ અહીં પ્રગટ કરવામાં આવ્યું છે. ] [] ૐૉ. ગુણવંત ખી. શાહ
પ્રોફેસર અને અધ્યક્ષ, શિક્ષાણ વિભાગ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી.
ભૂમિકા :
જે અર્થમાં નવું બંધાતું મકાન મોટું થતું જાય છે તે અર્થમાં કોઈ વૃક્ષ મેટુ નથી થતું. મકાનના અસ્તિત્વનું કદી અંકુરણ નથી થતું. આ અર્થમાં મકાન કદી ઊગતું નથી હોતું, વૃક્ષનું ઊગવું એ એના અસ્તિત્વના પ્રફુલ્લનની પ્રક્રિયા છે, એની અંદર પડેલી ચેતનાના વિસ્તાર છે. કંઈક આવા ભાવથી પ્રેરાઈને મે મારાં ત્રણે વ્યાખ્યાનોનો વિષય માનવને ઊગવા દઈએ ' એવા રાખ્યો છે. આજના જાગતિક સંદર્ભમાં મારી દષ્ટિએ ત્રણ બાબતો માનવના પ્રફુલ્લનમાં નિર્ણાયક સાબિત થાય તેમ છે :
(૧) માનવને ઊગવા દે તેવું શિક્ષણ
(૨) માનવને ઊગવા દે તવા ધર્મ (૩) માનવને ખતમ ન કરે તેવું વિજ્ઞાન
આ સભામાં બેઠેલા મહાનુભાવ સમક્ષ ઝાઝી વાતો કરવાનો મારો અધિકાર ખૂબ મર્યાદિત છે, એ હું જાણું છું. શિક્ષણ અને સાહિત્યના એક વિદ્યાર્થી તરીકે અને દુનિયાના અવનવા રંગે જેનારા એક જનસામાન્ય તરીકે આ ત્રણ દિવસ દરમિયાન થોડીક વાતો કરવાનો છું .
નિરદ ચૌધરીએ પોતાની માતાના ગામ મહાર અંગે લખેલી વાત મને યાદ આવે છે. એ ગામમાં કાલિમાતાનું મંદિર હતું અને એ મંદિરનાં માતા ખૂબ જીવંત ગણાતાં, એવી લાકવાયકા હતી કે જ્યારે વધ માટે ઘેટાંને લાવવામાં આવતાં ત્યારે એક કૌતુક જોવા મળતું. જેવું મંદિરનું બારણું ખૂલે કે તરત વાડાને નાકે હારમાં પહેલું ઊભેલું ઘેટું, મૂર્તિને જોઈને આગળ ધસી જવું અને ભાગ ધરાવવા માટેના ચાકઠામાં પોતાનું કુ ગઠવી દેવું, આ જ પ્રમાણે પછી બધાં ઘેટાં વારાફરતી કાલિમાતાને શરણે જતાં.
લગભગ પેલાં દોટાંની માફક કયારેક માણસા પણ માન્યતાઆના, વિચારોના, રુઢિઓના અને સદીઓથી જામી ગયેલી ધાર્મિક અને સામાજિક પરંપરાના ચોકઠામાં સામે ચાલીને પોતાની જાતને ધરી દેતા હોય છે. મારે આજના વિષય પર આવી જતાં પહેલાં એટલું જ કહેવું છે કે માનવીય પ્રફુલ્લનમાં શિક્ષાણ, ધર્મ અને વિજ્ઞાન મેાટો ફાળો આપે છે એ સાચું હોવા છતાં આજે ત્રણે બાબતો બંધિયાર મનના માનવીના પ્રફુલ્લન પર પાટુ મારનારી સાબિત થાય એવા પણ પૂરા સંભવ છે. આટલી સ્પષ્ટતા કર્યા પછી માનવને ઊગવામાં ટેકો કરી આપે એવા શિક્ષણ અંગે બે વાતો કરવા ધારું છું..
(w
માનવને ઊંઝા દે તેવું શિક્ષણ
માણસ હમેશાં સ્મારકપ્રેમી રહ્યો છે. અમુડ ઘટનાનું સ્મરણ કરાવવાનું કામ સ્મારક કરે છે. ધર્મ નામની ઘટનાનું સ્મારક એટલે મંદિર. ન્યાય નામની ઘટનાનું સ્મારક ન્યાયાલય છે. આ જ ત પ્રમાણે ગુનાનું સ્મારક કેદખાનું ગણાય. નશાનું સ્મારક શરાબખાનું ગણાય. કામાસકિતનું સ્મારક વેશ્યાગૃહ ગણાય અને જ્ઞાનનું સ્મારક પુસ્તકાલય ગણાય. આ અર્થમાં હું નિશાળને ‘શિક્ષણ ’નામની એક અત્યંત વ્યાપક ઘટનાનું સ્મારક ગણુ છુ.
પણ સ્મારકની એક મર્યાદા છે. સ્મારક વ્યાપક ઘટનાને
૧૬૯
સીમાના ચાઠામાં બંદી બનાવી દે છે. ઘટનાને અંશ એ સાચવી તે રાખે છે પણ કયારેક વ્યાપકતા અને સૂક્ષ્મતા બેઉ ખતમ થાય છે. ન્યાયલયની બહાર ન્યાય(અને અન્યાય) હાઈ શકે છે. મંદિરમાં પુરાઈ રહેલા ધર્મ ગંધાઈ ઊઠે એમ બને. ગુના કેદની ઊંચી દીવાલેા અતિક્રમીને સમાજમાં હરતો ફરતો રહે છે. પુસ્તકાલયમાં જ્ઞાનના ભાંડાર જરૂર હશે પણ સ્લિમિંગ પુલને સાગર માનવાની સ્કૂલ ટાળવા જેવી છે. પ્રતિક્ષણ ચાલતી રહેતી શિક્ષણની વ્યાપક અને સૂક્ષ્મ ક્રિયાનો એક ઘણા જ નાના અંશ નિશાળ નામની એક સામાજિક સંસ્થામાં સાચવી રાખવામાં આવ્યો છે. પિરામિડોમાં મમી જળવાઈ રહે તે જ રીતે એ અંશને જાળવી રાખવામાં થોડુ જોખમ છે. સ્વિમિંગ પુલમાં પણ હવે તે સતત વહેતા પાણીનો આગ્રહ રાખવામાં આવે છે.
આ વાત હું ‘નિશાળ ’ને નાબૂદ કરવાની હિમાયત કરવા માટે નથી કરી રહ્યો, ‘નિશાળ’ ગમે તેટલી સારી હાય તોય એ અંતે તે —‘ શિક્ષણ ’નો પર્યાય ન બની શકે,
‘સ્મોલ ઇઝ બ્યૂટિફૂલ ' નામના સુંદરે પુસ્તકના જાણીતા લેખક સ્વ. ઇ. એફ. શુમારે ‘એ ગાઈડ ફોર ધી પરપ્લેક્સ્ડ નામનું બીજુ પુસ્તક પણ પ્રગટ કર્યું છે. પુસ્તકની શરૂઆત સેંકડો છે. લેખક પેાતાની લેનિનગ્રેડની મુલાકાતને યાદ કરે છે, ત્યાં ફરતી વખતે સાથે રાખેલા નકશા પર ચર્ચ નહાતાં બતાવ્યાં પણ રસ્તા પર ઘણાં સૂર્ય જોવા મળ્યાં. આ વાત ન સમજાવાથી એમણે દુભાષિયાને પૂછયું ત્યારે તેણે જવાબ આપ્યો: “અમે નકશામાં ચર્ચ બતાવતા નથી.” શુમાકર કહે છે: નિશાળા અને કોલેજોમાં મને હમેશાં જીવનના અને શાનના નકશે। આપવામાં આવેલા. આ નકશા પર જેની મને ખૂબ જ દરકાર હાય એવી ચીજે ભાગ્યે જ જોવા મળતી.”
નિશાળની મર્યાદાઓ હશે પણ આપણને તેની ગરજ તા રહેવાનો, એ નિશાળ સમાજપરિવર્તનનું ઉપકરણ બની શકે !
દૂધમાં પરિવર્તન આણવા માટે આપણે તેમાં મેળવણ નાખીએ છીએ, મેળવણમાંથી વછૂટનું પ્રત્યેક બેકટેરિયમ દૂધના બુંદમાં શાંત અને વિધાયક પરિવર્તન આણે છે. સમાજપરિવર્તનનું મેળવણ છે શિક્ષણ. સમાજની સમસ્યાઓ સાથે ઓતપ્રોત (સમાજોભિમુખ ) શિક્ષણ એ આજની તાતી જરૂરિયાત છે. વિશાળ સમાજ અને શિક્ષણની સંસ્થાએ વચ્ચેનું મરજાદીપણ દુનિયાના માલદાર દેશને પણ પાયાનું નથી, વિકાસગામો દેશને માટે તો આવા વૈભવ બાજારૂપ જ નીવડે.
રાજ્યમાં દુકાળ હોય અને નિશાળ એમ જ ચાલ્યા કરે તે હવે નહીં ચાલે. ગામમાં નેત્રદંતયજ્ઞ હોય અને નિશાળનું સમયપત્રક જરા પણ નહીં ખોરવાય તે કેમ ચાલે! આંધ્ર વાવાઝોડાનો તારાજી ભાગવે ત્યારે ત્યાંની જ નિશાળ કોઈ સામાજિક કાર્ય ન ઉપાડે એ એક અવિવેક ગણાવા જેઈએ. નિશાળ છોડતાં બાળકોને કાંઈ નહીં. તેમાં કેટલાંક લઘુતમ કૌશલ્યો તે મળી રહેવાં જોઈએ. જે યુવાન એકી વખતે દસ ક્લિામીટર ચાલી ન શકે, ત્રણ ચાર મીટર ઊંચેથી કૂદી ન શકે, બે મીટર ખાડા ઠેકી ન શકે, ઝાડ પર ચઢી ન શકે
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રમુખ જીવન
૧૭૦
અને દોઢ મીટર ઊંચી તારની વાડ સહેલાઈથી ઉલ્લંઘી ન શકે તે સમાજ માટે તે શી ધાડ મારવાના! રવિશંકર મહારાજ તો કહે છે કે, ‘કૂદકા મારીને હિંડે તે કુમાર.’
6
ઘણાં વર્ષો પહેલાં બાધગયા સર્વેદિય સંમેલન (૧૯૫૪) માં વિનાબાએ પંડિત નહેરુની હાજરીમાં એક વાત કરેલી. યુરોપના કોઈ પણ યુવાન વિશે નિરાંતે કહી શકાય કે એને તરતાં આવડતું હશે, હોડી ચલાવતાં આવડતું હશે, બરફની રમતો આવડતી હશે, ટાઈપિંગ અને ડ્રાઈવિંગ આડતું હશે, ભારતના યુવાન માટે વિશ્વાસપૂર્વક કહી શકાય એવું કાઈ એક કૌશલ્ય ખરું?
આજે દેશમાં ૧૨૫ જેટલી યુનિવર્સિટીઓમાં,૪૫૦૦ જેટલી સંલગ્ન કોલેજોમાં, ૪૦ હજાર જેટલી માધ્યમિક શાળાઓમાં, ૬ લાખ જેટલો પ્રાથમિક શાળાઓમાં કુલ ૩૫ લાખ જેટલા શિક્ષકો દસ કરોડ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અને આ માટેના ખર્ચ વાર્ષિક રૂા. ૨૮૦૦ કરોડ જેટલે થવા જાય છે. આટલા ખર્ચ પછી પણ ૧૫ થી ૩૫ વર્ષના વયગાળામાં દસ કરોડ વિદ્યાર્થીએ તે અભણ રહી જાય છે. આમ પ્રત્યેક વિદ્યાર્થી દીઠ એક બિનવિદ્યાર્થી Non — Student આપણા દેશમાં છે. આ સ્થિતિ માત્ર આપણા દેશની જ છે, એવુંય નથી. હમણાં / વર્લ્ડ બેંક તરફથી શિક્ષણ માટેનો ‘સેકટર પેૉલિસી પેપર’ (એપ્રિલ ૧૯૮૦) બહાર પડયા છે. બધી પ્રગતિ થઈ હોવા છતાં હજી તે દુનિયાનાં ૨૫ કરોડ બાળકા અને ૬૦ કરોડ પ્રૌઢા સુધી ‘નિશાળ ’જેવું કંઈ પહેોંચ્યું નથી ! છેલ્લાં દોઢ દાયકાથી ‘વિકાસ’ની વ્યાખ્યાને આર્થિક ઉત્પાદનની સાંકડી સીમમાંથી બહાર કાઢીને સારા ય માનવ જીવનના વિશાળ સંદર્ભમાં મૂલવવાના પ્રયત્નો થયાં છે. માનવની વ્યકિતતા પાંગરે, માનવનું માનવ્ય ઢીંગરાઈ ન જાય અને એનું પ્રફુલ્લન થતું રહે તે માટે ‘વિકાસ” ની વિભાવનાને પણ નવા ઘાટ આપવો પડે એ વાત હવે સ્વીકારાતી થઈ છે. આ માટે વર્લ્ડ બેકના અહેવાલમાં ‘વિકાસ ’ની પ્રક્રિયામાં શિક્ષણનું મૂલ્ય નીચેના ત્રણ મુદ્દાઓમાં રજૂ થયું છે. :
(૧) મૂળભૂત માનવીય જરૂરિયાત તરીકે
(૨) બીજી જરૂરિયાતો સંતોષવાના સાધન તરીકે
( ૩ ) વિકાસની પ્રક્રિયાને વેગળન બનાવનાર પ્રવૃત્તિ તરીકે જાણીતા અર્થશાસ્ત્રી ગુન્નાર મિરકાલે પણ “ Asian Drama' માં આવે જ સૂર કાઢીને શિયાણને ‘માનવમાં થતાં મૂડીરોકાણ' તરીકે ગણાવેલું. સન ૧૮૭૧માં થયેલા ટ્રાન્સ અને જર્મની વચ્ચેના યુદ્ધમાં ટ્રૅન્ચે હાર્યા પછી હારનાં કારણે શોધાર્યા ત્યારે જણાયેલું કે જર્મનીને મળતી (વ્યવસાયલક્ષી) કેળવણી એમના વિજય માટે જવાબદાર હતી! એક વિચારકે તો ત્યાં સુધી કહેલું કે જે દેશનું શિક્ષણ ખર્ચ ઘટે છે તેનું સંરક્ષણ ખર્ચ વધે છે. એચ. જી. વેલ્સે તો માનવ ઇતિહાસને શિક્ષણ અને સર્વનાશ વચ્ચેની હરીફાઈ' તરીકે જ ગણાવેલા.
સારુ શિક્ષણ માનવા ઊગાડે એ ખરું પણ શિક્ષણપાત્ર એ કામ કરે જ એમ માનવાની ભૂલ ટાળવા જેવું છે, જેને આપણે * School ' કહીએ છીએ તેની જૅડણી જૂના અંગ્રેજીમાં Schole * હતી અને એનું પગેરું લેટિનમાં ‘Schola ' (જેને અર્થ છે ‘નવરાશ ’)માંથી મળે છે. એક જમાનામાં નિશાળે જવા માટેની પૂર્વશરત હતી: ‘નવરાશ’! હજી આજેય કદાચ આ વાત ઘણા લોકો માટે સાચી છે. આજેય હજી કામગરા લોકોને નિશાળમાં જવાનું પાલવતું નથી.
આપણા આજના વિદ્યાર્થીઓએ કદાચ ‘નિશાળ ” ના આ મૂળ અર્થ આજેય પકડી રાખ્યો છે.
માનવને ઊગાડે એવું શિક્ષણ ઠવવું હોય તે એમાં રહેલી અનેક અસમતાઓ (Inbalances) દૂર કરવાં પડશે. આજે નીચેની અસમતાઓ – વિષમતાઓથી શિક્ષણ પીડાય છે:
તા. ૧-૨૮૧
– આપચારિક અને અનૌપચારિક શિક્ષણ વચ્ચેની અસમતા –સ્રી અને પુરુષોના શિક્ષણ વચ્ચેની વિષમતા –શહેરો અને ગામડાંઓમાં શિક્ષણના ફેલાવાની વિષમતા “પુસ્તકિયા જ્ઞાન અને પ્રત્યક્ષ અનુભવ ચ્ચેની વિષમતા
આ યાદી હ. લાંબાવવા ઇચ્છતા નથી. માહિતીના ધારામાંથી જ્ઞાનનું દૂધ નીપજે અને વળી એમાંથી ડહાપણ ( વૈદું ધ્યે ) નું નવનીત નીપજે તે જ આપણા શુક્રવાર વળે. ગુજરાતના એક નિષ્ઠાવાન શિક્ષાક કરુર્ણાશંકર માસ્તરે ‘બોધ ’ અને પ્રબોધ વચ્ચેના તફાવત સમજાવેલા. શિક્ષણ માત્ર ‘બધ’ આપે તે નહીં પ્રબોધ' પ્રેરે એ જરૂરી છે.
લિયોનાર્દ દ'. વિન્સીની એક મર્માળી ટકારનો ઉલ્લેખ કરીને હું મારું વકતવ્ય પૂર કરીશ. તેણે કહેલું લોકોના ત્રણ વર્ગો હાય છે :
-એક વર્ગના લોકો કશું જોતાં નથી,
બીજા વર્ગના લોકો જયારે દેખાડવામાં આવે ત્યારે જુએ છે,
અને
– ત્રીજા વર્ગના લોકો પેાતાની જાતે જુએ છે.
શિક્ષણનું કાર્ય ત્રીજા વર્ગના લાકોની સંખ્યા વધારતાં રહેવાનું છે. માણસને પેાતાના ગંતવ્યનું ભાન કરાવે એટલી અપેક્ષા તા શિક્ષણ પાસે રહે જ. આપણી આ વીસમી સદીમાં વિજ્ઞાને વસ્તુતા (Somethingness)નું મૂલ્ય ખૂબ જ વધારી દીધું છે. સદીઓ સુધી ધર્મએ વસ્તુશૂન્યતા (Nothingness)ને મહિમા ખૂબ ગાયા હતા. આ બે મૂળભૂત બાબત આ સદીમાં ટકરાતી જોવા મળે છે. ઈશાપનિષદની વિદ્યા અને અવિઘા વચ્ચે એટલે કે બ્રહ્મવિદ્યા અને વિજ્ઞાન વચ્ચે કોઈ તકરાર નથી. ઉલટું, ઉપનિષદ્કાર તા બેમાંથી એકની જ ઉપાસના કરનારને માટે ગાઢ અંધકાર જ પ્રાપ્ત થાય છે એવી ખુલ્લી ચેતવણી સામે ધરે છે.
માર્સેલના ‘કન્સેપ્ટ ઓફ હેવિંગ એન્ડ બીઈંગ’માં અને એરિક ટ્રામના ‘ટુ બી આર ટુ હેવ ?' પુસ્તકમાં આ જ બે મુખ્ય પ્રવાહે આપણી સામે વારંવાર એક ખડું કરતા રહે છે. ભૌતિક વિકાસ અને નૈતિક વિકાસ વચ્ચે જાણે ખેચતાણ હાય એવી છાપ પણ પડે છે. કઠોપનિષદના ‘શ્રેયસ’ અને ‘પ્રેયસ' વચ્ચે પણ મૂળભૂત વિરોધ હોય તેવા ભ્રમ નમાંથી જલદી નીકળતા નથી. પરિણામે ગંગા અને જમના જેવા બે મહાનદ વચ્ચે પ્રયાગ રચાતું નથી. બે પ્રવાહા વચ્ચે જાણે મૂળભૂત આંતર- વિરોધ હોય એવી છાપ છે. પરિણામ એ આવે છેકે સમન્વય દૂર ને દૂર રહી જાય છે, વસ્તુતા (Somethingness) ની ઉપેક્ષાને લઇને પૂર્વ બરોબ રહ્યું અને નરી વસ્તુનિષ્ઠાને કારણે પશ્ચિમ સમુદ્ધિના અભિશાપોથી પીડાતું રહ્યું. અમર્યાદ ઉપભોગવાદનાં દૂષણ ઓછાં નથી હોતાં તે સાથે અછતની અતિશયતા કંઇ ધાર્મિકતા માટે ઉપકારક નથી હાની. બધી સમૃદ્ધિ વચ્ચે વૈરાગના અનુભવ, ગતિની વચ્ચે અગતિનું એક કેન્દ્ર, ઘોંઘાટના લાકારણ્યમાં શાંતિની એક ગુફા અને બધા સંબંધનાં ઓશિજાળા વચ્ચે અસંગના એક કોશેટો રચવાની કળાશિક્ષણ જો આ સદીમાં માણસને ન શીખવાડે તો એ જીવતા રહેશે અને ખતમ થશે, ઉમાશંકરની પંકિતઓ અહીં યાદ આવે છે: માઈલોના માઈલા મારી અંદરદોડતી ગાડીમાં હું સ્થિર અચલ.
શરદબાબુએ ક્યાંક પેલા વાંસની વાત કરી છેને ( એ અંદરથી આખા ને આખા સળગ્યા. હોય તે! ય ટટ્ટાર ઊભા તો હાય જ) અંદરથી ખખડી ગયેલા માણસ પણ જીવ્યે રાખતા હાય છે. એ જીવે છે. એના દાર્શનિક પુરાવા એટલે જ છે કે, એનું હ્રદય ધબકે છે!
ગન્તવ્યના ભાન વગર દોડતા માણસને દિશા બતાવી ન શકે તે શિક્ષણ માણસને ઉગાર્ડે એવું ન જ બને.
કઠિયારો પણ વૃક્ષના પરિચયમાં તે આવે છે પરંતુ વૃક્ષના મૂળગામી પરિચય તો માત્ર માળીને જ હોય છે.
માણસાને ઊગાડવા માટેબાળકો સાથે શિક્ષકે આવે મૂળગામી પરિચય કેળવવા પડશે અને એમને જીવનના અંતવ્યનું પ્રાપ્તવ્યનું, દષ્ટયનું શ્રેાતત્યનું અને કર્તવ્યનું ભાન કરાવવું પડશે.
Page #27
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૮૧
પશુદ્ધ જીવન, દક્ષિણ અમેરિકાનાં સંઘર્ષગ્રસ્ત રાષ્ટ્રો -
મનુભાઈ મહેતા આ જ દિ સાન સાલ્વાડેર, ચીલી, પેરૂ વગેરે દક્ષિણ અમેરિકાનાં એક ટેબલ મૂકવામાં આવ્યું અને એટેબલ પર એના બને હાથ મૂકવામાં
૧. હમેશાં સંઘર્ષ-ગ્રસ્ત રહ્યાં છે. ત્યાં એક બાજુ હંમેશાં આવ્યા. એ પછી એક સૈનિકે એક ચમકતી ફરસી (કહાડી)ને એ મુખત્યારવાદી લશ્કરશાહી પિતાને પગદંડો જમાવવા પ્રયત્ન કરી હાથ પર ઘા કરીને એને બન્ને હાથને એક ઝાટકે કાપી નાખ્યાહી છે તો બીજી બાજુ ઉદ્દામવાદી બળે અને લોકશાહી બળે એ હાશે જેની નાજુક આંગળીઓ વડે લોકોને ઉત્સાહિત કરતું હમેશાં સરમુખત્યારશાહી લશ્કરવાદને સામને કરી રહ્યાં છે. સામા- ' પ્રાણવાન સંગીત પીરસતો હતો! ન્યત: એવો આક્ષેપ હમેશાં થયા કરે છે કે દક્ષિણ અમેરિકામાં,
. અને પછી પેલો અફસર બોલ્યો : “કેમ, ગિર વગાડવી છે ને? ઉદારમતવાદી બળાની સામે લડતાં સરમુખત્યારશાહી બળને યુનાઈટેડ ઉઠાવ તારી પ્યારી ગિટાર અને ગા તારાં ગીત જ તું આજ સુધી સ્ટેટસની સહાય મળતી રહી છે. ચીલીના સામ્યવાદી તરફી કહેવાતા
ચલીની ગલીઓમાં ગાતા ગાતે ફરતો હતો! પ્રમુખ એલન્દ (અથવા એથેન્દ)ની સામે લશ્કરે બળવો કર્યો અને
વિકટરે એક તિરસ્કાર યુકત નજર, પેલા અફસર પર ફેંકી, જનરલ ઉગારતેના હાથમાં સત્તા આવી તેમાં પણ ચીલીના લશ્કરને
બીજી નજર, આ ભયાનક નાટક ગુપચુપ જોઈ રહેલા જનસમુદાય મળેલી અમેરિકન શસ્ત્રોની સહાય તથા સી. આઈ. એ.ના કાવાદાવા
પર ફેંકી-એવી નજર જેમાંથી નર્યું દર્દ ટપકતું હતું અને પછી કારણભૂત હતા એવો આક્ષેપ, આલળે અને ઉગાર્ને વચ્ચે લડાઈ
આવી રહેલી બેભાનાવસ્થાને ખાળતા,પિતાના લોહી નીંગળતા પૂંઠા ચાલતી હતી ત્યારે વારંવાર થતો હતો. કહેવાનું હતું કે ૧૯૬૪માં ચીલીએ, અમેરિકન માલિકીની તાંબાની ખાણાનું રાષ્ટ્રીયકરણ કર્યું
હાથ ઊંચા કરતે પોતાની પ્યારી ગિટાર તરફ એ આગળ વધ્યો.. ત્યારથી અમેરિકાના મનમાં ખટકે રહી ગયા હતા અને એથી જ
અભૂતપૂર્વ મનોનિગ્રહ વડે એણે મન પર કાબૂ મેળવ્યો, જેમ તેમ એણે એલેન્દને ટકાવી રાખવા માટે સહાય નહતી કરી.
ગિટાર ખેળામાં લીધી અને પ૦૦૦ સાથી કેદીઓ સમક્ષ પોતાનું ચીલીમાં આજે પણ ઉદારમતવાદીઓનું ભયંકર દમન ચાલી
અંતિમ ગીત ગાવું શરૂ કર્યું. પછી તે કેદીઓને સમુદાય પણ એમાં
તાલ આપવા માંડયા. રહ્યાં છે. “પ્રતિબદ્ધ લોકસ્વરાજ” નામનું, સર્વોદય અને સંપૂર્ણ કાતિને સમર્પિત એવું જે હિન્દી અનિયતકાલિક હમણા મુંબઈથી,
પણ પેલા ઉન્મત્તા અફસરથી આ કેમ સહ જાય? એણે પોતાની વિનોબાજીના શિષ્યગણની નિગેહબાની હેઠળ પ્રગટ થવા માંડ્યું છે
મશીનગન ઉઠાવી અને ઠ૫. ઠ૫. વિક્ટરને ગોળીઓથી વીંધી તેમાં ચૌલીના એક ઉદ્દામ કવિ અને ગાયક-વાદકની, લેહીના આંસુએ
નાખ્યા. આખું સ્ટેડિયમ સ્તબ્ધ બનીને ઊભું રહ્યું. રડાવે એવી કારમી કથની પ્રગટ થઈ છે. આપણે ત્યાં માનવીને | વિક્ટરની એ અંતિમ કવિતાને સ્વૈર સારાંશ નીચે આપ્યો છે. ઠંડે કલેજે અંધ કરનારા રાક્ષસે જેમ વસે છે તેમ બીજ પણ વસે સંપૂર્ણ કવિતા “પ્રતિબદ્ધ લકસ્વરાજ’માં છપાઈ છે:છે એ આ કવિની વાત આપણને કહી જાય છે. અને બીજું પણ ' “શહેરના એક નાનકડા ખૂણામ આજે અમે પાંચ હજાર અહીં ઘણું બધું કહી જાય છે!
જેમાં છીએ. પણ આજે દેશના ખૂણે ખૂણામાં તો કેટલા બધા - કવિનું નામ હતું વિકટર જરા. ઉમ્મર ૩૭ વર્ષ. ચીલીમાં તે
હશે !(વિક્ટર સમગ્ર દેશ જ જાણે બંદીવાન છે એમ કહેવા માગે છે). એની કવિતા ખૂબ જ કપ્રિય, એનું મન પણ ખૂબ જ લોકપ્રિય
જુલ્મ, મોરપીટ વગેરે જોઈને વિક્ટર પોતાના કાવ્યમાં પૂછે છે: અને એનું ગિટાર વાદન પણ ખૂબ જ લોકપ્રિય. (સ્પેનિશ વંશની
માનવીને બીજે માનવી આ રીતે મારી શકે છે એ તે મારા માન્યામાં પ્રજાનું પ્રિય વાઘ ગિટાર છે એ તો ઘણા જાણતા હશે.) આજે તે પણ નથી આવતું. હે ભગવાન આવી તે કેવી દુનિયા તે બનાવી? વિકટર નથી અને ચીલી દેશ પર દમનને કોરડે વિંઝાઈ રહ્યો છે
આવી દુનિયા બનાવવા માટે તે અઠવાડિયાના સાત દિવસ પરિશ્રમ
કર્યો? (બાઈબલ માં સૃષ્ટિની ઉત્પત્તિ અંગેની જે કથા છે તેને અહીં "છતાં કિસાને અને મજદૂરો માટે એણે લખેલી કવિતા અને લોક
નિર્દેશ છે.) ગીત ચીલીના ઘર ઘરમાં ક્યાં કરે છે. આખા દક્ષિણ અમેરિકા અને અન્ય સ્પેનિશ ભાષી દેશમાં પણ વિકટરની રચનાએ આજે .. મેકિસકો,કયુબા અને દુનિયાભરના નાગરિકો! આ અત્યાચારોની ગવાઈ રહી છે. એલેજે જયારે ચીલીમાં શાસન કરતા ત્યારે તે સામે અવાજ ઉઠાવે, વિકટર ખભે ગિટાર ભેરવીને પોતાના લખેલાં ગીત ગાતા ગાતો
અમારા સાથીઓનું લોહી એક દિવસ જરૂર જાગશે અને અમે આખા ચીલની લીઓમાં ભમ્યા કરતો.
મશીનગનથી પણ વધારે પ્રબળ એ પ્રહાર કરીશું. ૧૯૭૩માં સેનાપતિ ઉગાર્નેએ રસના હાથે કરી ત્યારે વિક્ટરને
માટે તો આજે માત્ર ભીષણતાનું ગીત ગાવાનું છે. આવું ગીત ગિરફતાર કરી લેવામાં આવ્યું. વિકટર તે દિવસે એક ઈજનેરી વિદ્યાલયના સંગીત સમારોહમાં ભાગ લેવા માટે પિતાની પ્યારી
ગાવું અને જીવવું એ કેટલું બધું કઠણ છે! અને આજે તો માર ગિટાર લઈને ગયેા હતા.
જીવન એ મૂર્તિમંત વેદના જેવું છે. હું જીવું પણ છું અને મરે
પણ છું.અનંતની આ ક્ષણેને હું એક એક કરીને ભેગી કરી રહ્યો કહેવાય છે કે એ દિવસે, એ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકો, છું. એમાંથી હું કંઈ શોધી રહ્યો છું. આચાર્ય વગેરે બધાં મળીને ૫૦૦૦ (પાંચ હજાર) માણસને સૈનિકોએ
* આજે કેવળ સ્મશાનની શાંતિ અને મત જ મારા ગીતના , છાપો મારીને પકડી લીધા હતા અને દુનિયાના મશહુર સાન્ટિયાગો
અંતિમ સૂરો બની રહ્યા છે. હું જે જોઈ રહ્યો છું તેવું મેં પહેલાં સ્ટેડિયમમાં પૂરી રાખ્યાં હતાં. વિકટરે ઈચ્છયું હોત તો પોતે કોણ છે તે જાહેર કર્યા વિના ગુપચુપ બેસીને પિતાને જાન એણે કદાચ
કદી જોયું નથી, પરંતુ મેં જે અનુભવ કર્યો અને કરી રહ્યો છું બચાવ્યા હોત પણ એમ ચુપ રહે તે વિકટર શેને ! એણે તો ગિટાર
તે તો અનંતની જે ક્ષણ મને લાધી છે તેને નવી જિંદગી અર્પશે. હાથમાં લીધી અને અચાનક બંદી બનવાને કારણે હતોત્સાહ થઈ | વિક્ટરનું કાવ્ય અહીં પૂરું થાય છે અને એની કારમી કથા પણ ગયેલા વિદ્યાર્થીઓના જૂથમાં ઉત્સાહ પ્રેરવા દેશભકિતનાં ગીતે અહીં પૂરી થાય છે. નથી લાગતું કે હિટલર જયાં હશે ત્યાં એ એની ગાતા ગાતા ઘૂમવા લાગ્યો. એવે સમયે જ એક લશ્કરી અફરે અરધી મૂછમાં હસતે હશે ? એને ઓળખી લીધું.
હવે આપણે સાન સાલ્વાડોર પર નજર કરીએ. આજે તા. “અરે અમે તો તને જ શોધતા હતા” એમ કહીને એણે એને ૩૦-૧૨-૮૦ને દિવસે) બી. બી. સી. પર આંતરરાષ્ટ્રીય સમાચાર પકડીને સ્ટેડિયમના મેદાનની વચ્ચોવચ ખડે કરી દીધો. એની સામે સાંભળતો હતો ત્યાં સાંભળ્યું કે સાન સાલ્વાડેરના ઉત્તર પ્રદેશમાં
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૭૨ _ષના જીવન.
તા. ૧-૨-૮૩ ઉદ્દામવાદી ગેરીલાએ શરૂ કરેલાં યુદ્ધમાં ગેરીલાઓને સરકારી અને જરાસંઘને વધ કર્યો. સત્યની સંસ્થાપના અને અસત્યનું લશ્કરે ઘેરી લીધા છે. સમાચારને અવયર્થ એ હતો કે ગેરીલા- નિકંદન કર્યું. આ રીતે “સતાં r¢ fધમfe એ ભાગવત સૂત્રને ઓની સ્થિતિ હવે કડી થશે.
ચરિતાર્થ કર્યું. મહામાનવરૂપે પણ લોકો વચ્ચે રહી જનહિતનું કા સાન સાલ્વાડોરમાં રાજકીય સ્થિતિ જરા વિચિત્ર છે. ત્યાં
કર્યું. વ્યવહારધર્મમાં સમદષ્ટિ અને સમાનતાનું આચરણ સિવિલિયન પ્રમુખ એસેજ ડુઆર્ટ છે જેને લશ્કરે સ્વીકારેલા છે,
એમના અંતરમાં સામાન્ય ગોવાળ મિત્રો, સુદામા જેવા રંક ૬ . જો કે સત્તા તે લશ્કરી સેનાપતિએના હાથમાં જ છે. આથી જ જયારે
અને ઉદ્ધવ જેવા પ્રખર બુદ્ધિશાળી વગદાર મિત્ર - આ . સાન સાલ્વાડોરમાં. નાગરિક પ્રમુખ. નીમવાને છેતરામણો ફેરફાર
પ્રત્યે સમાનભાવ હતે. સુદામા જેવા દરિદ્ર બાલસખાનાં ચરણામૃત કરવામાં આવ્યો અને એ ફેરફારને પગલે પ્રમુખ કાર્ટરે સાન સાલવા- પાન કરી ગુરુજન જેવું સન્માન કર્યું. ડોરને મદદ ફરી ચાલુ કરી (એ મદદ લશ્કરી બળવા વખતે બંધ
3. મહાભારતના યોગેશ્વર શ્રીકૃષ્ણ તે જાણે કે જ્ઞાનના સ્ત્રોત કરાઈ હતી, ત્યારે સાન સાલ્વાડોરના ઘણા ઉદારમતવાદીઓએ
મા હતા. એમણે એ મહાન યુદ્ધમાં નિ:શસ્ત્ર ભાગ લીધો, યુદ્ધ પ્રમુખ કાર્ટરને અપીલ કરી હતી કે “ભાઈ તમે આ મદદ ચાલુ
નિવારણ માટે વિષ્ટિ કરવા દૂત બનીને ગયા કેમ કે તેઓ માનતા કે નહિ કરે.” આવી અપીલ કરનારાઓમાં સાન સાલ્વાડોરના આ
યુદ્ધ નિરર્થક છે, યુદ્ધ સંહારક છે. તેમ છતાં જો યુદ્ધ અનિવાર્ય બિશપ એસ્કાર રેમેરો પણ હતા.
થઈ પડે તે પાપને નાશ માટે લડવું જ રહ્યું - ખૂનખાર રીતે અને આ ઓસ્કાર રેમેરાને ગયો મોરની તા. ૨૪મીએ
કેમ ન લડાય, તે પણ એવી તેમની માન્યતા હતી. ગીતાને સંદેશ ગોળીએ દેવામાં આવ્યા હતા ! ' ,
કર્તવ્યપાલનમાં દઢ રહેવા માટે અને ધર્માચરણ માટે હતો. આમ " આચંબિશપ રોમેરોએ તે સાન સાલવાડોરના પોલીસ અને કરતાં અનેક કસોટીમાંથી શ્રીકૃષ્ણને પાર થવું પડયું હતું. લક્સને ઉદ્દેશીને પણ, શાસકોના અમાનુષી આદેશો માનવાને
ભગવાન વેદ વ્યાસે ભાગવતનાં ૧૮ હજાર ગ્લાકો લખ્યા. ઈનકાર કરવાની હાકલ કરી હતી (યાદ આવે છે ને જે. પી. )
તેમાં કૃષ્ણ લીલા અનેક રૂપે આલેખી છે. શ્રીકૃષ્ણનું રસિક શિરોતેમણે પિલીસ દળ તથા લશ્કરના સભ્યોને પોતાના અંતરાત્માના
મણિ સ્વરૂપ, નટવર રુપ તેમાં નિરુપાયું છે અને જગદગુરુ રૂપ અવાજને અનુસરવાની સલાહ આપી હતી. તેમણે તેમની હાકલમાં
પણ પાછળથી છતું થાય છે. જણાવ્યું હતું કે: “જયારે ચારે બાજુ સર્વનું પતન થઈ રહેલું જણાય
કોઈકે પૂછયું - શંકા કરી કે તદ નગારા માતાપિતાનાં આ છે ત્યારે ઈશવર અને માનવીની પરમ પ્રતિષ્ઠા કરનાર ખ્રિસ્તિ ધર્મ મૂંગે રહી જ ન શકે.” . . . .
. ,
સંતાન શ્યામ વર્ણના કેમ? ખુલાસો મળે છે “ગોપીઓની કાજલ
આંજેલો આંખમાં શ્રીકૃણ રાતદિન વસતા એટલે તે કાળા પરિવર્તન માટે કાનૂન જો આમ જનતાના લોહીથી રંગાયેલા
‘દેખાતા કેવી સુંદર ઉપમા - હોય તો એવા કાનૂનને અર્થ શો? આથી જ ઈશ્વરને ખાતર, અને
કૃષ્ણ કયાં નથી? ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ આસમાન ફાડીને જેની ચીસ ઈવર સુધી પહોંચી રહી છે તે અન્યાય
સુધીના અનેક સ્થળોએ કૃષ્ણ મંદિરે છે, જ્યાં શ્રીકૃષ્ણ વિવિધ : તથા અત્યાચાર હેઠળ કચડાયેલી આમ જનતાની ખાતર હું સરકારને
નામે બિરાજમાન છે. . નમ્રતાપૂર્વક પ્રાર્થના કરું છું કે હવે તો આ દમનને રોકો.
જ્યાં જ્યાં કૃષ્ણ મંદિર ત્યાં ત્યાં તીર્ણ
સ્થાન. ગુજરાતનાં પ્રાચીન કવિઓ અને સાહિત્યકારો જેવા કે - હિંસાને અમે ધિક્કારીએ છીએ અને અહિંસાનું સ્વાગત કરીએ છીએ એ કહ્યા સિવાય પણ મારે નહિ ચાલે–પછી ભલે એ અરાગ્ય- નરસિંહ, પ્રેમાનંદ, દયારામભાઈ, સૌ કૃણ ભકિતમાં રસતરબોળ રૂદન સમાન જ હોય.'
' ' હતા. મીરાં તે કૃણમય જ હતાં. આસામ કૃષ્ણ નૃત્ય અને પદાવલી. (“પ્રતિબદ્ધ કસ્વરાજના પહેલા બે અકોને આધારે.), એમાં મે ખરે હતું. આદિ શંકરાચાર્યે પણ કૃષ્ણભકિતનાં પ્રતિ
પાદનમાં ‘ભજ ગોવિંદમ' રચ્યું. બંગલમાં શ્રીકૃષ્ણ ચૈતન્ય મહાપ્રભાએ ૨૧ વર્ષ સુધી એક જ સ્થળે મહાભાવમાં રહી કૃષ્ણની આરાધના
કરી. શ્રી મદનમોહન માલવિયા, સર પ્રભાશંકર પટણી, શ્રી અરવિંદ ' તા. ૧૦ ડિસેમ્બરની સાંજે અભ્યાસવર્તુળના ઉપકમે શ્રી
ઘવ, દવિ ન્હાનાલાલ જેવી મહાન વ્યકિતઓ કૃષ્ણના પરમ તુલસીદાસભાઈ વિશ્રામનું “ભગવાન શ્રીકૃષણ-એક પ્રેમીની દષ્ટિએ” વિષય ઉપર એક રસદાયક પ્રવચન મુંબઈ જૈન યુવક સંઘના
ઉપાસક હતા. વળી હમણાં હમણાં “Krishna Conscienceness
‘ઈરસ્કન” ને જગતમાં વહેતો પ્રવાહ કૃષ્ણભકિતની સાક્ષી viડમાં ગોઠવાયું હતું. પ્રારંભમાં, 'વિષયને અનુરુપ ભગવાન
પૂરે છે. શ્રીકૃષ્ણનાં સુંદર વર્ણનવાળા “મધુરાષ્ટકનાં સંસ્કૃત શ્લોક ગાઈ માધવી ઝાલાએ ઉતાવરણને મધુર અને રેસાદ્ર બનાવ્યું
છે. “કૃષ્ણ પ્રેમ જીવનામૃત છે. કૃષ્ણભકિત એ જીવન ઔષધિ
છે. પરમ શાંતિની પ્રાપ્તિ માટે અને ખાસ કરીને ઈશ્વર કયત્વ - ત્યાર બાદ શ્રી તુલસીભાઈ જેઓ એક વેપારી હોવા
અનુભવવાને માટે કૃષ્ણ અધરામૃતનું પાન કરવું જોઈએ.” ઉપરાંત વંશપરંપરાગત ગોસેવક છે. તેમણે વકતવ્ય આપતાં કહ્યું: “શ્રીકા આજથી લગભગ ૫૦૦૦ વર્ષ પૂર્વે થઈ ગયા છતાં
ઉપર પ્રમાણે શ્રી તુલસૌદાસભાઈએ શ્રીકૃષ્ણને આજ સુધી એમને માટે ઘણું યે બેલાયું ને લખાયું છે અને હવે અનેક પાસાંઓમાં પ્રગટાવ્યા અને અનેક રંગે રંગ્યો. તત્કારણે પછી પણ લખાતું રહેશે. કારણ શ્રીકૃષ્ણ પરબ્રહા; પૂર્ણ પુરુરામ, શ્રોતાજને પણ અજાણતાં જ પ્રેમરસના રંગમાં ઓછાવત્તા પરમહંસ અને વિશેષ કરી પ્રેમના દેવ હતા. પ્રેમ કરવા ‘બૌદ્ધિક રંગયા. અને ધન્યતા અનુભવી.. ' ' સ્તરની જરૂર નથી હોતી. ભાવસમાધિ અને પ્રેમસમાધિ હોય
* તો જે કૃષ્ણ મળે. તે જ પ્રમાણે અહંને ત્યાગ કરીએ તો જ ખરા
મુ: “શ્રી ચીમનલાલ ચકુભાઈએ સુંદર સમાપન કરતાં કૃષ્ણ વરૂપને પામી શકાય. . . . . . . . . .
'કેહતું કે શ્રીકૃષ્ણ' આમજનતાના પ્રેમી હતા. ભાગવતના શ્રીકૃષ્ણનાં ત્રણ સ્વરૂપે કહી શકાય. (૧) ઐતિહાસિક
રસેશ્વર હતા. શ્રી તુલસીદાસભાઈ કૃષ્ણભકિત અને કૃષ્ણપ્રેમથી યુગપુરુષ, (૨) ગીતાના યોગે વ૨, ( ૩, ભાગવતના રસેવર. પૂરેપૂરા રંગાયેલા છે, ", એમણે પૂબ વાસ છે અને આ વિષય જેમાં બાલ્યકાળના બાલકૃષ્ણને પણ સમાવેશ થાય છે...
પર બોલવાના તેઓ અધિકારી છે. . : : : : બાલ્યવસ્થામાં એમણે સામાન્ય ગોવાળો સાથે બાલસલભ . .તે આનંદવિભોર બની શ્રોતાઓ વિખરાયાં. ક્રિીડાઓ કરી. ગેપી સાથે ગમ્મત કરી. અવતાર રૂપે કૃષ્ણ કેસ ''; } : : : ' . ' ' . ' સંકલન "ગણપતલાલ ઝવેરી
मधुराधिपते: अखिलं मधुरम्
Page #29
--------------------------------------------------------------------------
________________
. .
= " ના ન પામ
ઈશ==
' E D તી મા
જ કારતક
ધબકતા જીવનમાંથી લખું છું” – સિંગર
' .
T કાન્તિ ભટ્ટ મીડીશ નામની ઇઝરાયલીઓની એક ભાષાને સાહિત્યમાં જીવતી કે આ પુસતક મારા જીવનનું પ્રથમ પુસ્તક બને તો તે બહ ગુર. રાખનારા એકમાત્ર લેખકનું નામ ઇશાકસિંગર છે અને તેણે લખેલા થશે. મને વાર્તા ગમી જ નહિ. મેં પ્રકાશ ને આગળ વધવા ના સાહિત્ય માટે તેને નોબેલ પારિતોષિક મળે છે તે તમામ સાહિત્ય તેણે પડી. પ્રકાશક તો મુંઝાઈ છે. તેને મેટું નુકસાન જાય તેમ હતું જગતમાં બહુ ઓછા લોકો જાણે છે તે પીડીશ ભાષામાં લખ્યું હતું. એટલે મેં તેનું નુક્સાન વાળી આપવા બીજા મહત્વના પુસતકને ૭૭ વર્ષના આ સાહિત્યકારની મુલાકાત સેટરડે રિવ્યુના કટાર અનુવાદ કરી આપ્યું. એ પછી બીજ પુસ્તક પ્રગટ કરવા માટે મેં લેખિકા કાથા પિલીટે લીધી હતી. તેમાં તેમણે માટે “સર્જન અને ૨૮ વર્ષ રાહ જોઈ. સર્જક એ વિષયને કેન્દ્રમાં રાખીને ઇશાકસિંગરને સવાલો પૂછયા પ્રશ્ન: એ દિવસે કેવા હતા? હતા. ‘પ્રબુદ્ધ જીવનના પ્રબુદ્ધ વાચકો માટે તે મુલાકાતના
ઉતાર.: અંગ્રેજીમાં પણ લખી શકતે . પણ મારી માતૃમહતવના સવાલ જવાબ અહીં આપું છું:
ભાષાને વળગી રહ્યો. નિરાશ ન થયે, લખતે જ છે. જે થવાનું પ્રશ્ન: આપે લખવાની ક્યારથી શરૂઆત કરી?
હોય તે થાય. ઉતર: હું બાર વર્ષને હતું ત્યારથી, કોનાન ડેયલની શેરક
પ્રશ્ન: તમારા લખાણમાં તમે વાચક ઉપર કેટલું હેમ્સની વાર્તાનું હું ત્યારે અનુકરણ કરતે. આ વાર્તાઓ મેં ચીડીશ છોડે છે? ભાષામાં વચેિલી, પરંતુ ૧૯ કે ૨૦ વર્ષની ઉમરે જ મેં ખરેખર
ઉત્તર: ઘણું ઘણું. હું માની લઉં છું કે મારો વાચક મારા જેવો લખવાનું શરૂ કર્યું અને તે તમામ લખાણ વીડીશ ભાષામાં હતું.
બુદ્ધિશાળી છે. મારા વાચકો પણ જીવન વિશે ઘણું જાણે છે. પ્રશ્ન: તમે લેખક બની રહ્યા છે તે બાબતને કુટુંબમાં હું તમને બધી જ વાત કહી દે નથી કે વાચકને કંઇ શીખવાવાને વિરોધ થયેલો? '
દાવો કરતો નથી. કેટલાક લેખકો ડરે છે કે, તેના વાચકો સમજશે ઉત્તર, અમારુ કુટુંબ ધર્મિષ્ઠ હતું. નસીબજોગે મારો મોટો ભાઈ નહિં. જાણે કે, તે બહુ ઉચું લખતા હોય. હું આવો કોઇ ભ્રમલેખક બની ગયું હતું અને તે બાબતને કજીયો પતી ગયું હતું. રાખતો નથી. મારા માતાપિતા માનતા કે પ્રેમકથાઓ લખવી. તે ભ્રષ્ટ થવા જેવું છે. હું માનું છું કે સારૂં સાહિત્ય તમને શીખવે છે પણ સાથે સાથે દુન્યવી બાબતની વાર્તાઓ લખનારને તે લેકે ધિક્કારતાને અમારા ઘરમાં તમારું મનરંજન પણ કરે છે. તમે વાંચે છો ત્યારે કંઈ પરાણે ધર્મની જ હવા ચાલતી એટલેબિનધામક લખાણ લખવું તે ખેટું વાંચતા નથી. તમને ગમે તેજ અને ત્યારે જ વાંચો છે, સારો લેખક ગણાતું.
તે તમને હાઈપ્નોટાઈઝ કરે છે. અને તેથી જ તમે વાચા છે તે પ્રશ્ન: તમારા માતાપિતાની નામંજૂરી તમારે માટે તકલીફ દેહ લખાણ એક સારી વાનગી જેવું હોય છે જેને તમે જમ્યા કરો. ખરા બની?
લેકે ખુલાસા લખ્યા કરવા પડતા નથી. એટલા માટે જ ટોલસ્ટોય
સ્કલર કે શેખાવ - સ્કોલર જેવા બહુ ઓછા છે. બીજા જે લેખકોના - ઉત્તર: તમે જ્યારે જુવાન હો છો ત્યારને તરવરાટ એ હોય
ભાવે લખાય છે તે લેખકો જનતા માટેના નથી. કે કશું જ તક્લીફવાળું લાગતું નથી. લેખન કદી મુશ્કેલીવાળું
' કે તકલીફવાળું હોઈ શકે. તમે જે ખરેખર કંઈક કરવા માગતા હે
આ પ્રશ્ન: તે શું લેખન માત્ર મનોરંજન માટે જ હોવું જોઈએ? તે બસ પ. માર્ગ ખુલ્લે છે, નિરાંતે સૂઈ જાઓ. વહેલા ઊઠી તમારી વાર્તામાં તમે મનોરંજન કરવા ઉપરાંત વાચકને જરા ચીંટી હજઈને કામે લાગી જાએ, કોઈ પણ થીજવસ્તુ મુશ્કેલ છે તેમ મેં પણ ભરતા છે તેવું લાગે છે. ' ' . કદી માન્ય નથી. જેટલું મુશ્કેલ તે વધુ સાર- હાર ધી બેટર.' ઉત્તર : મેં કયાં છે કહ્યું છે કે, લેખનને મકસદ માત્ર મનોરંજન પ્ર : ઘણા ઊગતા લેખકો લેખક બનવા માટે જૂના લેખકોના
જ હોવો જોઈએ. મનરંજન સર્વોપરી નથી. જુઓ સાંભળે. કોઈ પણ સર્જનાત્મક લખાણ વાંચે છે. તમે એવું કરતા હતા? તમારા
રંઢેરામાં જાઓ ત્યાને રાક સાદો હોવો જોઈએ. એ પછી તમે ગુરુ કોણ?
: જુએ છે કે આસપાસનું વાતાવરણ સારું છે. વેઈટરે નમ્ર છે અને
તે પછી બીજી વાત આવે છે. મનોરંજન લઘુતમ હોય પણ છે ઉત્તર: અરે સાહેબ લખાણ માટે તે કોઈ શિક્ષણ હોય? મેં કોઈ
: તો જોઈએ જ. ઇટ ઇઝ એ મસ્ટ, પરંતુ સંદેશ કે, ઉપદેશ અનિવાર્ય લેખનનો કોર્સ કર્યો નથી. તમને શિક્ષક શું શી ખવી શકે? બી જ
નથી. તમે જુઓ કે, “અન્નકેરેનીના’ નામની ટોલસ્ટોયની વાર્તામાં લેખકો જે રીતે લેખક બને છે તેમ હું બન્યો -હું અવલોકન કરતો
કોઈ સંદેશ જ નથી. તે વાર્તાની નાયિકાની માફક જે સ્ત્રી પ્રેમમાં હોય ખૂબ વાંચતે જો કે હવે હું પોતે શિક્ષક જે છું. મને લાગે છે કે,
તેણે આપઘાત કરવો જ જોઈએ તેવું તારણ કાઢી શકાય નહિ. આમ લેખનમાંથી કંઈક સારું પદા થઇ શકેપરંતુ તે માટે તમારી પાસે
છતાં આ વાર્તા એટલી જોરદાર છે કે તે સંદેશ વગર જામી ગઈ . બુદ્ધિ જ નહીં પણ કસબ હોવો જોઈએ. ઈજનેરી શખે તે રીતે
છે. માત્ર કચરા જેવી વાર્તાઓએ કોઈ સંદેશને ટેકો લેવો પડે. લેિખન શીખી શકાય નહિ.
પ્રશ્ન: પણ ટેસ્ટોય પિતે માનતા હતા કે ક્લામાં કોઈ સંદેશ પ્રશ્ન: તમારે વિષે એક ટૂચકો સાંભળું છું. તમે જુવાન હતા હવે જે ઇએ. ત્યારે પ્રકાશન માટે સ્વીકારાયેલા એક પુસ્તકને પછીથી તમે પ્રકાશન
ઉત્તર: તેની ઉત્તરાવસ્થામાં તેઓએ એવું વિચાર્યું હશે. એ પછી માંથી પાછું ખેંચી લીધું હતું. આ સાચું છે?
:
પણ તેણે ઘણી સુંદર વાર્તા લખી. તે લખ્યા વગર તેને છૂટકો ન હત: ઉત્તર: હા તાવ્યું છે. ૨૦ કે ૨૭ ને હવે ત્યારે એક પ્રકાશકે. પરંતુ જે ખરેખરો ટોલ્સ્ટોય હતો તે જુવાનીના લખાણવાળે હતો મારે વાર્તાસંગ્રહ પ્રકાશન માટે સ્વીકાર્યો હતો. કછ થયા પછી વળી તેઓ ખ્રિસ્તી ધર્મ વિશે લખતા જ્યારે તેને કોઈ ગંભીર રીતે ગેલીઓના પ્રફ" મને મોકલાતા હતાં. એ વાંચ્યા પછી મને લાગ્યું લેવું નહેવું. " * *
Page #30
--------------------------------------------------------------------------
________________
190
૧૪
ખુબ
પ્રશ્ન: ગંભીર વાર્તાઓના લેખક તરીકે તમે ડાક અનોખા ગણાઓ છે. માત્ર બૌદ્ધિકો જ નહિ પણ ધાબી પણ તમારી વાર્તાને મહાણે છે. આવા એક ધાબીને હુ જાણું છું.
ઉત્તર: સાચી વાત તો એ છે કે સાહેબ કે આ ધાબી જીવનને જાણે છે તેનાથી વધુ હું જાણતા નથી. તે કોઇ અમુક ભાષા જાણતા નથી પણ જીવનને ન જાણનારા જીવનને વધુ સારી રીતે જીવી જાણે છે. ધાબી જીવે છે. ખરા લેખક તો તેના શબ્દો વાટે લગભગ તમામ હ્રદય સુધી પહોંચી શકે છે.
પ્રશ્ન: તમને અમેરિકાના નવા લેખકો પ્રત્યે હમદર્દી નથી? તેની નવી વાર્તાઓ કોઈ વાંચતું નથી.
ઉત્તર: આ પુસ્તકોને કોઈ વાંચતું નથી કારણ કે લેખકો તે રીતે લખે છે. વાંચી શકે તેવા લોકો માટે તે લખતા નથી. તમે જે પૃથકજન માટે લખે। તો જ લોકો સુધી પહોંચી શકે,
પ્રશ્ન; તો પછી ગંભીર સાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય એવા કોઈ ભેદ તમે પાડવા માગતા નથી?
ઉત્તર: હા ભેદ તો છેજ. લોકપ્રિય લેખક જાણે છે કે, વાર્તા કઈ રીતે કહેવી અને જે એવી લોકપ્રિય ઢબે કહે છે અને જૂની ઢબે હવે કહે છે કે લોકોને ગળે ઊતરે. પ્રશ્ન એ છે કે, કઇ ચીજ કોના મનાર જન માટે છે,
પ્રશ્ન: અમને લાગે છે કે તમે તો બન્ને વર્ગને મારજન રાવા છે?
ઉત્તર : મારા પ્રકાશક એક વખત મને કહેતા હતા કે જો ક્કરને તમે કચરાપટ્ટી આપે. તો તે ખાશે; પર તુ તેને સારા ઘઉંમાંથી બનાવેલી કોઈક પીરસે તો તે પણ ખાશે જ. આવા દરેક જણની અંદર આવી કશીક ડુક્કરની ખાસિયતા છુપાયેલી છેજ,
પ્રશ્ન: ' આપે કહેલું છે કે,સારી નવલકથા સર્જવા માટે લેખકના મૂળ ઊંડા હેરવા જોઇએ એટલે શું?
ઉત્તર: હા એ સાચું છે. ખરા પાત્ર તે સમાજમાંથી જ સાંપડે છે અને આ લોકોના જીવનના મૂળ ઊંડા હોય છે. માત્ર કોઈ અજાણ્યા ‘માનવજાતિના પુરુષ' વિષે તમે લુખી ન શકે. તમારે કોઇ ચોકકસ વ્યકિતને પકડવી જોઇએ. તે વ્યકિતનું કંઇક નામ સરનામું તમારા મગજમાં હોવું જોઇએ. હું માનું છું કે, ખરેખરા લેખક પેાતાના જ સ્વદેશી વાતાવરણમાં રહે છે અને પેાતાના એક ખૂણા પસંદ કરી લે છે: ફ્રેન્ચ લેખક ફ્લોબર્ટ મેડમ બાવરી નામની વાર્તા લખી તેમાં તેણે કોઇ ક઼ાંસનું ગામડું પસંદ કર્યું છે.
પ્રશ્ન: આપે આધ્યાત્મવાદ, ગૂઢવાદ, ભૂતપ્રેત વિષે પણ ઉત્તર:'ના, મેં આધ્યાત્મવાદ વિષે લખ્યું નથી. પરંતુ કલેયરવાયન્સ અને ટેલીપથી વગેરે બાબતે વિષે લખ્યું છે. મને લાગે છે, માનવીમાં ગૂઢ શકિત છે અને તે ચમત્કાર સર્જી શકે છે. આપણા સાહિત્યમાં આ તત્વની ઉપર દુર્લક્ષ્ય કરાયું છે, મને લાગે છે કે, તે બધું જીવનમાં વણાયેલાં છે.
પ્રશ્ન: તમે ખરેખર સાહિત્યકાર તરીકે આમાં માને છે? કે માત્ર એક રૂપક તરીકે આ બધી ગૂઢ વાતોને વણા છે.
ઉત્તર: સાહિત્યના એક રૂપક તરીકે વાપરું છુ અને હુ ગૂઢ નન્ત્રામાં માનું પણ છું. તેને તમે આત્મા કહો કે, અદશ્ય શકિત જે કહેવું હોય તે, તેના અસ્તિત્વ માટે કોઇ વૈજ્ઞાનિક પૂરાવા નથી. છાં એ બધું અનુમજું છું. તમે તે બધી ચીજેના ફોટા પાડીને લેબેટરીમાં લાવી શકો નહિ... અને તમે પ્રેમ, બુદ્ધિમતા અને માનવીના જીવન જપાને પણ ફોટા પાડી શકતા નથી ? ખરું ને ?
મન
તા.૧-૩-૧
પ્રશ્ન: પતુ સારા નવલકથાકાર બનવા માટે ભૂતપ્રેત રાક્ષસ વગેરેને વાર્તામાં લાવવા - જરૂરી `છે?
ઉત્તર: એવું મેં કદી કશું જ નથી, લેખક ભૌતિકવાદી હાઈ શકે છે. નાસ્તિક પણ હાઇશકે છે અને છતાં વાર્તા લખી શકે છે. લેખક બનવા માટે અમુક વસ્તુ અનિવાર્ય નથી. જે કે, તમે જેશા કે, મહાન લેખકોની વાર્તામાં સત્ય કે ઇશ્વરની શોધ માટેના પ્રયાસ તમને દેખશે. મહાન લેખકો હમેશાં સનાતન પ્રશ્નોના ઉત્તરા શોધતા હોય છે. એ લે!કા માટે આ અનિવાર્ય છે.
પ્રશ્ન: તમે બીજા લેખકો પાસેથી પણ હજી ય કંઇક શીખા છે કે?
ઉત્તર: હું જે કંઇ શીખું છું તે સાહિ યમાંથી નહીં પણ ધબકતા જીવનમાંથી શીખું છું. મેળવું છું. હાલના લેખકો એ કાંઇ ૧૯મી સદીના લેખકો જેવા નથી. આપણી પાસે ટોલ્સ્ટોય; દસ્તાવી કે લીબર્ટ જેવા લેખકો હવે નથી. જો કે આ સદીમાં બધું સમાપ્ત હું” કહેતા નથી.
થઇ
પ્રશ્ન; દાઈ નવા લેખક તમને ગમે છે?
ઉત્તર: બાપરે! શું કહું-અચ્છા મારા સદભાગ્ય છે કે, જૂના લેખકોના પુસ્તકો હજી છે !
આપને નવલા અને વાર્તાઓનું શું ભવિષ્ય
પ્રશ્ન: લાગે છે?
ઉત્તર : હું... તમને માંડીને કહું. બહુ જ સારા અને બહુ જ ખરાબ એમ બે પ્રકારની વાર્તા લખનારા માટે સારું ભવિષ્ય છે. ઊંચા સાહિત્ય માટે અને હલકા સાહિત્ય માટે હમેશાં ગ્રાહકો રહેવાના જ. પરંતુ મધ્યમ કક્ષાના કે સરેરાશ ક્ક્ષાના લેખકો માટેનું ભવિષ્ય અંધકારમય છે કારણ કે હવે લોકો તેમનું મનેર જન ફિલ્મો અને ટેલિવિઝનમાંથી લેવા માંડયા છે એટલે જ્યારે નવા લેખક કે જવાન લેખક વાર્તા લખવા માટે ટેબલ પર બેસે ત્યારે તેણે નક્કી કરી લેવું કે, ઉચ્ચ વર્ગ માટે તે લખવાને! છે કેતીથી કા માટે લખવાને છે, જે વાચક પાસે કોઈ પસંદગીની શક્તિ નથી અને ઢોંગા છે તેવા વાચક માટે તેણે ન લખવું. દંભી લોકોને નજરમાં રાખીને લખનાર નિષ્ફળ જશે, કારણ કે આ વાચક અદૃશ્ય થઇ જૉ, હું ઇચ્છું છું કે, તે અદશ્ય થાય. કોઇ મધ્યમ કક્ષાની અને ડાળવાળી વાર્તા કરતાં હું સાવ બીભત્સ સાહિત્ય પણ પસંદ કરીશ જેમાં કોઇ ઊંડા મૂળ ન હેાય કે, ચાક્કસ વ્યકિત વિષે વાત ન હોય તે વાર્તાને હુ પસંદ કરતા નથી. સારી વાર્તા અનોખી હોવી જોઇએ. કોઈએ બીજાની બુદ્ધિની નકલ ન કરવી જોઈએ. મોલિક રહીને જ લખવું જોઁઇએ.
સુવિચાર
બ્રહ્મચર્યનો પૂરો ને બરોબર અર્થ બ્રહ્મની શોધ. બ્રહ્મ સૌમાં વસે છે. એટલે તે શોધ અંતર્ધ્યાન ને તેથી નીપજતા અંત શાનથી થાય. એ અંતર્થાન ઈન્દ્રિયાના સંપૂર્ણ સંયમ વિના અશકય છે. તેથી સર્વ ઈન્દ્રિયોનો મનથી, વાચાથી ને કાયાથી સર્વ ક્ષેત્રે સર્વ કાળે સંયમ તે બ્રહ્મચર્ય.
આવા બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરનાર સ્ત્રી કે પુરુષ કેવળ નિર્વિકારી હોય. તેથી એવા શ્રી પુરુષો ઈશ્વરની સમીપ વસે છે; તે ઈશ્વર જેવાં છે.
આવા બ્રહ્મર્ષનું મન, વાચા ને કાયાથી શકય છે એ વિષે મને શંકા નથી.
અખંડિત પાલન -ગાંધીજી
બાલિક થી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ- ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬. મુદ્રણાન: ધી સ્ટેટ્સ પીપલ્સ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
Page #31
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No.:37+
(EV
પ્રાપ્ત જીવન
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક
નકલ ી, ૦-૭૫
સહત ત્રી રમણલાલ ચી. શાહ
JAGJ 19 2 ‘પ્રબુદ્ધ અને નવસંસ્કરણ
વર્ષ ૪૪: અંક : ૨૦
મુંબઈ ૧૬ ફેબ્રુઆરી, ૧૯૮૧ સોમવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫
1
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
દેશ અને દુનિયા ચીમનભાઈ ચકુભાઈ શાહ
દિલ્હીમાં અલિપ્ત, રાષ્ટ્રોના વિદેશમંત્રીઓની પરિષદ ચાર દિવસ મળી. ૯૬ દેશોએ તેમાં ભાગ લીધા અને બીજા કેટલાક દેશે નિરીક્ષક તરીકે હાજર હતા. દુનિયાની ૨/૩ વસ્તીના પ્રતિનિધિઓ, વિશ્વની વર્તમાન જટિલ સમસ્યાઓની વિચારણા કરવા મળ્યા હતા. આ દેશ મુખ્યત્વે એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકાના દેશ-જેને Third world countries' કહેવામાં આવે છે તે હતા. આ દેશ વિકસતા અથવા અવિકસિત ગણાય છે. મોટા ભાગના આ દેશએ બીજા વિવયુદ્ધ પછી સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે અને ગરીબ દેશો છે. નિી વર્તમાન સ્ફોટક પરિસ્થિતિમાં, વિશ્વશાન્તિ અને પેાતાના દેશી સલામતી તથા આર્થિક પ્રગતિ, તેમની સમક્ષ મુખ્ય પ્રશ્નો છે.
- અલિપ્તતાની વિદેશનીતિ દુનિયાને નહેરુની દેણી છે. બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. અમેરિકા, સમૃદ્ધિ અને શકિતને શિખરે હતું. રશિયાએ બીજા વિશ્વયુદ્ધમાં પારાવાર સહન કર્યું હતું. અણુ બામ્બ અમેરિકા પાસે જ હતા. આ બે મહાસત્તાઓ વચ્ચે સંઘર્ષ વધતા જતા હતા. અમેરિકામાં આઈઝનહાવર પ્રમુખ હતા, પણ સાચી સત્તા તેમના વિદેશમંત્રી જોહ્ન ફોસ્ટર લેસના હાથમાં હતી. લેસ સામ્યવાદના કટ્ટર વિરોધી હતા અને સામ્યવાદને પ્રસરતા અટકાવવા કટિબદ્ધ હતા, મેકાર્થીના યુગ હતો. અમેરિકામાં સામ્યવાદનું નામ પણ ન લેવાય. અમેરિકા મૂડીવાદી છે અને બીજા દેશામાં પ્રગતિશીલ બળેા સામે, પ્રત્યાઘાતી બળાને ટેકો આપતું રહ્યું છે. નહેરુ સમાજવાદી અને રશિયન કાન્તિ પ્રત્યે સહાનુભૂતિવાળા હતા પણ અમેરિકા સાથે કોઈ દુશ્મનાવટ બાંધવી ન હતી. પરિણામે, અલિપ્તતાની નીતિનો જન્મ થયા. બેમાંથી કોઈ જૂથના વર્ચસ્વમાં ન રહેવું અને દરેક પ્રશ્નનો સ્વતંત્રપણે વિચાર કરી નિર્ણય કરવો. એક નવું બળ પેદા કરવું જે વિશ્વશાંતિ માટે સદા જાગ્રત અને પ્રયત્નશીલ રહે. અમેરિકાને આ નીતિ પસંદ ન હતી. અમેરિકા ઈચ્છતું કે ભારત તેનું તાબેદાર અથવા તેના વર્ચસ્વમાં રહે. નહેરુને આ માન્ય ન હતું. નહેરુને નાસર, સુકર્ણ અને ટીટા, જેવા સમર્થ આગેવાનોનો ટેકો હતા, પરિણામે અલિપ્ત રાષ્ટ્રોની પ્રથમ પરિષદ બાંડુગમાં થઈ અને તેને આકાર અપાયો.
ત્યાર પછી તેમાં દુનિયાના રાજકારણમાં કાંઈક પલટાએ આવ્યા. રશિયાએ અણુબોમ્બ બનાવ્યો, એટલું જ નહિ પણ અમેરિકાનું હરીફ થયું. ચીન અને રશિયા-બે મહાન સામ્યવાદી દેશો વચ્ચે વૈમનસ્ય થયું. ચીને આપણા ઉપર આક્રમણ કર્યું અને નહેરુને મોટો આઘાત થયો. તેમાં અમેરિકાએ આપણને સારી મદદ કરી. નિકસનકિસિન્જર બેલડીએ ચીન સાથે સારા સંબંધેા બાંધ્યા. આ બન્ને આગેવાના ભારતના વિરોધી રહ્યા અને પાકિસ્તાનને મદદ કરી. બંગલા
દેશના યુદ્ધ વખતે અમેરિકા આપણી વિરુદ્ધ રહ્યું. રશિયાએ તે વખતે આપણને ઘણી મદદ કરી અને ત્યાર પછી રશિયા સાથેના આપણા સંબંધો ગાઢ થતા ગયા. દુનિયામાં બીજા ઘણા બનાવો બન્યા અને વિશ્વનું રાજકારણ પલટાઓ લેતું રહ્યું.
માણસ એમ માને છે કે પાતે બધું કરે છે અને તેનું અભિમાન લે છે. હકીકતમાં અણધાર્યા બનાવા બને છે. પરિસ્થિતિ પલટાઈ જાય છે અને માણસે પરિસ્થિતિને અનુકૂળ થવું પડે છે. સત્તા કઈ વ્યકિતના હાથમાં છે તેથી ઘણે ફેર પડે છે પણ તે સાથે, બધા સંજોગા ઉપર તેનો કાબૂ નથી હોતો. ઈરાનમાં શાહનું પતન થયું, ખૌમેનીએ ક્રાન્તિ કરી, અમેરિકન બાન પકડાયા, કાર્ટર હારી ગયા અને રીગન પ્રમુખ થયા, ઈરાકે ઈરાન ઉપર આક્રમણ કર્યું, રશિયાએ અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કર્યું,, ઈજિપ્તે ઈઝરાયલ સાથે સંધિ કરી અને આરબ દેશો, 'ઈજિપ્ત વિરુદ્ધ થયા, વિયેટનામે કામ્પુચિયા અને કેટલેક દરજજે લાસના કબજો લીધા, પેાલેન્ડમાં મજૂરોના બળવા થયા, હિન્દી મહાસાગરમાં રશિયા અને અમેરિકાની લશ્કરી જમાવત થઈ અને આ પ્રદેશમાં ભય વધ્યો, આપણા દેશમાં ઈન્દિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં; ચીનમાં માનું અવસાન થયું અને તેની નીતિના વિરોધીઓને હાથે સત્તા આવી, દુનિયાના લગભગ બધા દેશની આર્થિક સ્થિતિ બગડી અને સર્વત્ર અશાન્તિ વધી. આ બધા બનાવાથી દુનિયાના રાજકારણમાં મોટો પલટો આવ્યો છે.
આવે સમયે અલિપ્ત રાષ્ટ્રોના દેશોની આ પરિષદ મળી છે. વિદેશ નીતિમાં કાયમી મિત્ર કે કાયમી દુશ્મન હોતાં નથી. પલટાતા સંર્વાંગા પ્રમાણે દેશનું હિત લક્ષમાં રાખી દરેક દેશે પેાતાની વિદેશનીતિમાં ફેરફાર કરતાં રહેવું પડે છે. જે અલિપ્ત રાષ્ટ્રો દિલ્હીમાં મળ્યા; તે દરેકને પોતાના દેશનું હિત જોતાં, આ બધી સમસ્યાએ પ્રત્યે; જુદી જુદી દષ્ટિ હોય તે સ્વાભાવિક છે, પણ ત્રણ બાબતેમાં આ બંધા દેશે સંમત છે.
(૧) વિશ્વશાન્તિ જાળવવી અને યુદ્ધ નિવારવું.
(૨) દુનિયાના વિકસિત અને સમૃદ્ધ દેશોએ પછાત દેશોને મદદ કરવી જોઈએ.
(૩) અલિપ્ત દેશાનું સંગઠન ટકી રહે અને તેમની વચ્ચે સહકાર વધે.
પણ એક બાબતમાં સારીપેઠે મતભેદ રહે છે. કેટલાકનું વલણ અમેરિકા પ્રત્યે વધારે હોય છે, કેટલાકનું રશિયા પ્રત્યે, આ બન્ને મહાસત્તા વિશ્વસંઘર્ષના મૂળમાં છે. બન્ને પેાતાના સ્વાથે માટે દુનિયાના બીજા દેશોમાં એક અથવા બીજી રીતે દખલગીરી કરતા હોય છે. આવા બધા સંજોગોમાં અલિપ્ત રાષ્ટ્રો વચ્ચે સર્વસંમતિ લાવવી અઘરી છે, પણ ઘણેા પુરુષાર્થ કરી એક સર્વસંમત નિવેદન બહાર પાડી શકયા છે. આમાં લઘુતમ સંમતિ છે, છતાં મતભેદો ઢાંકી શકાયા નથી, તે પણ દુનિયાની વર્તમાન સ્ફોટક સ્થિતિમાં આ
Page #32
--------------------------------------------------------------------------
________________
5
૧૭૬
નિવેદન અને દુનિયાના આટલા બધા રાષ્ટ્રોના અભિપ્રાય અગત્યને ભાગ ભજવશે તેમાં શંકા નથી.
રીગન, અમેરિકાના પ્રમુખ થયા પછી, વાતાવરણ વધુ તંગ થયું છે. અમેરિકાની શકિતના હુંકાર તેમના મંતવ્યો અને પગલાંમાં દેખાઈ આવે છે. શસ્ત્રદાટ અનહદ વધી છે અને ઠંડું યુદ્ધ વધતું જાય છે. રશિયા માટે, અફઘાનિસ્તાન ઉપરનું આક્રમણ અને પેાલેન્ડમાં મજૂરોના બળવા શિરોવેદના છે. આપણા દેશનું વલણ રશિયા તરફી વધારે છે, તેવી છાપ પાયા વિનાની નથી પણ અમેરિકાએ આપણા વિશ્વાસ મેળવવા ખાસ પ્રયત્નો કર્યો નથી એટલું જ નહિ પણ રીગન પેાતે નિકસન-કિસિન્જર નીતિ અપનાવે છે એવી છાપ ખોટી નથી. આપણે રશિયાના અફઘાનિસ્તાન પરના આક્રમણને વખોડયું નથી, કામ્પુચિયાને સ્વીકૃતિ આપી છે, રશિયા પાસેથી મેાટા પ્રમાણમાં શસ્ત્રો ખરીદીએ છીએ તે બધું અમેરિકાને ખટકે તેવું છે. અમેરિકા ફરી દુનિયાના પ્રત્યાઘાતી બળાને ટેકો આપે છે તેમ દેખાય છે. સાલ્વેડોર, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાનમાં આ બધું દેખાઈ આવે છે. આરબ રાષ્ટ્રોનું વલણ અમેરિકા તરફી છે. આફ્રિકાના દેશનું વલણ મોટેભાગે રશિયા તરફી છે. દક્ષિણ અમેરિકાના દેશામાં ડાબેરી બળા લશ્કરી સરમુખત્યારીનો સામનો કરી રહ્યાં છે. મધ્યપૂર્વની અત્યંત સ્ફોટક સ્થિતિ છે. ઈરાનની અસ્થિરતા ભયજનક છે. દૂરપૂર્વમાં, વિયેટનામને રશિયાના પૂરો ટેકો છે. જયારે ચીનમાં અસ્થિરતા છે અને અમેરિકા સાથેના સંબંધો નજીકના થતાં જાય છે. ઈંગ્લાંડમાં મિસીસ થેચર અને અમેરિકામાં રીંગનની નીતિમાં એકસૂત્રતા છે. બન્ને ultra-Conservative છે. રશિયા એટલું જ સાકાંક્ષી અને સામ્રાજ્યવાદી છે.
અત્યારે દુનિયાને સૌથી મોટો ભય, અમેરિકા અને રશિયા વચ્ચે વધતા જતા સંઘર્ષના છે. તેવા સંજોગામાં આટલા બધા અલિપ્ત રાષ્ટ્રોના વિશ્વશાન્તિ માટેના અવાજ ફળદાયી થાય અને સળગતા પ્રશ્નોનું શાન્તિપૂર્વક સમાધાન થાય એવી પ્રાર્થના કરવી રહી. આ પરિષદ આપણા દેશમાં મળી છે તે આ સમયે સૂચક છે. અલિપ્ત રાષ્ટ્રોની આગેવાની ફરી ભારત લે છે. બધા અલિપ્ત રાષ્ટ્રોમાં આપણા દેશ” આવી. આગેવાની માટે યોગ્ય છે. ...
૧૧-૨-૧૯૮૧
શ્રી મુ`બઇ જૈન યુવક સધ આયાજિત વિહારલેઈક પટન
પ્રબુદ્ધ જીવન
ઘણા લાંબા સમયથી સભ્યોની માંગણી હતી તેને લક્ષ્યમાં રાખોને આ પર્યટન યોજાય છે, એટલે તેમાં સભ્યોને સારો સહકાર સાંપડશે એવી આશા રાખવામાં આવે છે.
બાર કલાક માટે મુંબઈના ધમાલિયા જીવનથી અલિપ્ત રહેવાય અને છતય સંપૂર્ણ આનંદ માણી શકાય એવા સૃષ્ટિસૌંદર્યથી સભર “વિહાર લેઈક” જવા માટેના પર્યટનનું આય।જન સંઘ દ્વારા કરવામાં આવેલ છે. તેમાં સંઘના સભ્યો તેમજ તેમના કુટુંબીજનો જોડાઈ શકશે.
ત્યાં જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છેબસ, સંઘના કાર્યાલયેથી બરાબર ૭-૩૦ વાગે ઉપડશે. જેમની આ પર્યટનમાં જોડાવાની ઈચ્છા હોય તેઓ પહેલી માર્ચ સુધીમાં કાર્યાલયમાં પૈસા ભરીને નામ નોંધાવી જાય. હાલ સુરત એક જ બસ કરી હાઈ, વહેલા તે પહેલાના ધારણે નામે નોંધવામાં આવશે.
સમય: રવિવાર તા. ૮ માર્ચ, સવારના ૭-૩૦. ચાર્જ: વ્યકિત દીઠ રૂા. ૩૦ પોતાનાં વાહનમાં આવનાર માટે રૂ. ૨૫, સ્થળ: સંઘનું કાર્યાલય : પ્રાર્થના સમાજ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪.
તા. ૧૬-૨૮૧
શ્રવણબેલગોલામાં મહુબલિને
'ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ. -મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
મહામસ્તકાભિષેક
ડૉ. રમણલાલ ચી. શાહ
ભારતનાં સુપ્રસિદ્ધ જૈન તીર્થમાં શત્રુંજ્ય, સમેતશિખર, દેલવાડા અને રાણકપુર જેમ છે, તેમ શ્રવણબેલગોલા (શ્રમણબાલગાલા - બેલગાડા) પણ છે. શ્રવણબેલગોલા દિગંબર પરંપરાનું ભવ્ય તીર્થ છે. ઐતિહાસિક દષ્ટિએ તે અત્યંત મહત્ત્વનું તીર્થ છે. દક્ષિણ ભારતમાં જૈન ધર્મના પ્રચાર એની ચરમકોટિએ કેટલા પહોંચ્યો હતો. તેની પ્રતીતિરૂપ આ તીર્થ છે.
શ્રવણબેલગોલા, ‘ગામ્મટેશ્વર’ અથવા ‘બાહુબલિજી’ન! નામથી પણ પ્રખ્યાત છે.
શિલ્પ અને સ્થાપત્યની દષ્ટિએ આ તીર્થ જગતનાં આ પ્રકારનાં તીર્થોમાં અદ્રિતીય છે. ત્યાં બાહુબલિજીની સત્તાવન ફૂટ ઊંચી ઊભી પ્રતિમા છે. આ પ્રતિમા બહારથી ઘડીને લાવવામાં આવી નથી, પરંતુ પર્વતની ટોચ ઉપરના પથ્થરને કોતરીને તેમાંથી કારવામાં આવી છે. આ રીતે પર્વતમાંથી કોતરવામાં આવેલાં શિલ્પસ્થાપત્ય Rock-Carvings ભારતમાં જૈન, બૌદ્ધ અને હિન્દુ પરંપરામાં જુદે જુદે સ્થળે જોવા મળે છે. Rock-Carvingsના પ્રકારનાં શિલ્પ - સ્થાપત્ય દુનિયામાં બીજે સ્થળે પણ છે, પરંતુ એ બધામાં સાવન ફૂટ જેટલી ઊંચી માનવ–પ્રતિમા બીજે કર્યાંય નથી.
કર્ણાટક રાજ્યમાં માયસાર અને બેંગ્લાર પાસે આવેલા આ તીર્થની પ્રતિષ્ઠા થયાંને આ વર્ષે એક હજાર વર્ષ પૂરું થાય છે. દર બાર વર્ષે ત્યાં કેસર, ચંદન, સુવર્ણ, રજત વગેરે યુક્ત દૂધ વડે મસ્તકાભિષેક થાય છે. હજાર વર્ષ પૂરાં થયાં એટલે આ મહિનામાં પરમ પૂજ્ય એલાચાર્યશ્રી વિદ્યાનંદજી મહારાજની નિશ્રામાં તેના મહામસ્તકાભિષેકના સમારોહ યોજાયો છે. એક હજાર વર્ષ સુધી આ ભવ્ય અને પ્રશાંત પ્રતિમાએ પ્રતિવર્ષ લાખો માણસોને શ્રદ્ધાસહિત ધર્મબોધ કરાવ્યો છે અને પ્રેરણા ને શાંતિ આપ્યાં છે. દિગંબર પર પરાની આ પ્રતિમા છે, એટલે તે નગ્ન પ્રતિમા છે. શિલ્પીઓએ કાઉસગ્ગ ધ્યાનમાં ઊભેલા બાહુબલિજીની આ પ્રતિમાના ચહેરા ઉપર અદ્ભુત અને અપૂર્વ એવા ઉપશમના, શાંતિ અને કરુણાના, ત્યાગના અને વિરકિતના ભાવ મૂકયો છે. એટલે જ પુરુષની આવી નગ્ન પણ ભવ્ય પ્રતિમા જોનારના મનમ ક્ષોભ કે વિહ્વળતા નથી જન્મતાં પણ ભકિત અને શાંતિ જન્મે છે. આ પ્રતિમાનાં પ્રત્યક્ષ દર્શનથી પ્રભાવિત થયા વિના ભાગ્યે જ કોઈ રહી શકે. શિલ્પની દષ્ટિએ આ પ્રતિમાનાં આંખ, નાક, કાન, હાથ, પગ વગેરે અંગાંગા એટલાં બધાં સપ્રમાણ
અને લાવણ્યયુકત છે કે શિલ્પાકૃતિના એક ઉત્તમ નમૂના તરીકે પણ તેને ગણાવી શકાય. આવી અદ્રિતીય પ્રતિમાંનું નિર્માણ કરનાર એ શિલ્પીઓને અને એનું આયોજન કરનાર - કરાવનાર મહાનુભાવાને ધન્ય છે! કેવા કેવા ભકિત અને ઉલ્લાસના શુદ્ધ ભાવા તેઓના મનમાં ત્યારે રમતા હશે તે કલ્પી શકાય છે. તે વિના આવી બેનમૂન શિલ્પાકૃતિનું સર્જન થઈ જ ન શકે.
એ સમયના શિલ્પી અને બીજી વિદ્યાના જાણકારોની પથ્થરની પરીક્ષા પણ કેટલી ચોક્કસાઈવાળી હશે કે હજાર વર્ષે પણ આ પ્રતિમાનાં દર્શન આજે આપણને સુલભ છે. સૂર્યના તડકો, ઠંડી, પવન, વરસાદ, વાવાઝોડું, વીજળી, ધરતીક’પ
Page #33
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૮૧
વગેરેની અસરથી કેટકેટલી વસ્તુઓ જીર્ણપ્રાય કે નષ્ટ થઈ જાય છે. હજાર વર્ષથી ગ્રેનાઈટ પથ્થરની આ પ્રતિમાને ખાસ કંઈ અસર પહોંચી નથી. થોડા સમય પહેલાં એક ઝીણી તડ તેમાં દેખાઈ હતી પણ તે દુરસ્ત કરી લેવામાં આવી છે ) અને બીજા હજાર વર્ષે પણ તે એટલી જ ભવ્ય ગણાતી હશે !
પ્રબુદ્ધ જીવન
ડુંગરની ટોચ ઉપર આ
પ્રતિમા ૨ાવેલી છે. ઠેઠ ઉપર જઈએ અને મંદિરના મંડપમાં દાખલ થઈએ ત્યારે પ્રતિમાનાં પૂર્ણ દર્શન થાય છે. પ્રતિમાની મુખાકૃતિનું દર્શન ચારે બાજુ માઈલ દૂરથી થઈ શકે છે. દૂરથી જોતાં જ અજાણ્યા માણસને ખબર પડી જાય છે કે ડુંગર ઉપર કોઈ માનવ આકૃતિનું સર્જન થયું છે.
બાહુબલિની આ પ્રતિમાને ઐતિહાસિક દષ્ટિએ એટલા બધા પ્રભાવ પડયો છે કે દક્ષિણમાં ત્યાર પછી કારકલ, મુઢિબિંદ્ર વગેરે સ્થળે પણ એવી પ્રતિમાની કારણી ડુંગરમાંથી કરવામાં આવી છે. એમની ઊંચાઈ અલબત્ત ઓછી છે અને એમની ભવ્યતા પણ ગામ્મટેશ્વર જેટલી નથી.
જૈનાની શ્વેતામ્બર અને દિગંબર એવી બે મુખ્ય પરંપરાઓ છે. એમાં બાહુબલિનું જેટલું મહત્ત્વ અને ગૌરવ દિગંબર પરંપરામાં થયું છે તેટલું કદાચ શ્વેતામ્બર પર’પરામાં જોવા નહીં મળે, દિગંબર પરંપરામાં પણ બાહુબલિની આ પ્રતિમાના નિર્માણ પછી જેટલું મહત્ત્વ વધ્યું છે તેટલું કદાચ તેની પૂર્વેના સમયમાં નહિ હોય.
શ્વેતામ્બર પર પરામાં મંદિરમાં ૫ભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી વગેરે ચોવીસ તીર્થંકરોની પ્રતિમા મુખ્યત્વે હાય છે અને તેમની પ્રજા થાય છે. ઉત્તર ભારતમાં દિગંબર મંદિરોમાં પણ તીર્થંકરની પ્રતિમાને મુખ્ય સ્થાન અપાયું છે આમ છતાં દિગંબર પરંપરામાં બાહુબલિની પ્રતિમાની ખાસ તે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભેલી પ્રતિમાની પૂજા થતી જોવામાં આવે છે. બાહુબલિ તીર્થંકર નહાતા. છતાં બાહુબલિને દિગંબર પરંપરામાં હજારેક વર્ષથી તીર્થંકર જેટલું મહત્ત્વ અપાયું છે. શત્રુંજ્ય, આબુ, કુંભારિયાજી જેસલમેર વગેરે કેટલાંક શ્વેતાંબર તીર્થોમાં બાહુબલિની વયુકત પ્રતિમા છે, પરંતુ તેની વિધિપૂર્વક પૂજા થતી નથી.
શ્રાવણબેલગાડામાં બે નાના પર્વતા આવેલા છે. એ બેમાં મોટો પર્વત તે વિંધ્યગિરિ અથવા ઈન્દ્રગિરિ તરીકે ઓળખાય છે. એની સામે આવેલા બીજા નાના પર્વત ચન્દ્રગિરિ તરીકે ઓળખાય છે. ચન્દ્રગિરિ સાથે સમ્રાટ ચંદ્રગુપ્તનું નામ જોડાયેલું છે. પ્રાચીન સમયમાં છેલ્લા શ્રુતકેવલી ભદ્રબાહુસ્વામી ઉત્તર ભારતમાં સતત દુકાળ પડવાને લીધે પાતાના બાર હજાર શિષ્યો સાથે વિહાર કરીને દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં પધાર્યા હત!. સમ્રાટ ચંદ્રગુપ્ત પણ ભદ્રબાહુસ્વામીના અનુયાયી હતા. ભદ્રબાહુસ્વામીની ધર્મવાણી સાંભળી એમણે એમની પાસે દીક્ષા લીધી હતી. ભદ્રબાહુસ્વામીએ અને ત્યાર પછી ચંદ્રગુપ્તમુનિએ પોતાને દેહ આ નાની ટેકરી ઉપર રામાધિપૂર્વક છેડયા હતા. એટલા માટે આ નાના ડુંગર ચન્દ્રગિરિ તરીકે ઓળખાય છે. ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દીમાં આ ઘટના અહીં બની હોવાનું મનાય છે.
ભદ્રબાહુબસ્વામી દક્ષિણમાં પધાર્યા ત્યારથી દક્ષિણ ભારતમાં જૈન ધર્મના ખૂબ પ્રચાર થયો. એમાં શ્રાવણબેલગોડા પણ એક મહત્ત્વનું કેન્દ્ર બની ગયું. અહીં કોઈને કોઈ મહાન જૈન આચાર્યની ઉપસ્થિતિ હમેશાં રહેતી. અહીં બાહુબલિજીની પ્રતિમા ચામુંડરાયે બનાવડાવી તેને માટે એક દંતકથા પ્રવર્તે છે. ચામુંડરાયની માતાનું નામ કાલલાદેવી હતું. એક વખત કાલલાદેવી આચાર્ય અજિતસેનનું
૧૭૭
વ્યાખ્યાન સાંભળવા ગયા હતાં. વ્યાખ્યાનમાં આચાર્ય મહારાજે ભરતચક્રવર્તીએ પોતનપુર (પાદનપુર) માં બાહુબલની એક ભવ્ય
પ્રતિમા કરાવી હતી તેના ઉલ્લેખ કર્યો. આથી કાલલાદેવીને એ પ્રતિમાજીનાં દર્શન કરવાની તીવ્ર અભિલાષા થઈ. તેમણે પોતાના પુત્ર ચામુંડરાયને એની વાત કરી, એટલે ચામુંડરાય પેાતાની માતાને લઈને પાતનપુર જવા નીકળ્યાં. માર્ગમાં તેઓ શ્રામણબેલગાલા આવ્યાં ત્યાં સિદ્ધાંત ચક્રવર્તી આચાર્ય નેમિચંદ્ર બિરાજમાન હતા. કાલલાદેવીએ અને ચામુંડરાયે તેમને વંદન કર્યાં અને પોતાની ઈચ્છા વ્યકત કરી, પરંતુ આચાર્ય નેમિચંદ્રે કહ્યું કે ‘પાતનપુર પાસે આવેલી બાહુબલિની પ્રતિમાનું દર્શન હવે શકય નથી, કારણ કે ત્યાં જવાના રસ્તા હવે ઘણા વિકટ અને દુર્ગમ બની ગયા છે.’ આથી ચામુંડરાય અને કાલાદેવી નિરાશ થઈ ગયાં. તે દિવસે રાત્રે આ ક્ષેત્રનાં શાસનદેવી કુષ્મણ્ડિની દેવીએ ચામુંડરાયને કાલલાદેવીને અને આચાર્ય નેમિચન્દ્રને - એ ત્રણેયને એક જ સમયે સ્વપ્નમાં દર્શન આપ્યું અને કહ્યું કે, ‘પોતનપુરની બાહુબલિજીની પ્રતિમાનાં દર્શન હવે દુર્ગમ છે, પરંતુ અહીં જ તમને સવારના બાહુબલિજીનાં દર્શન થશે. સવારના રચંદ્રગિરિની તળેટીમાંથી, ઉત્તર દિશામાં મોઢું રાખીને પૂર્વ દિશામાં વિધ્યગિરિ ઉપર બાણ છેડજો. જ્યાં બાણ પડશે ત્યાં બાહુબલિજીની પ્રતિમાજી પ્રગટ થશે.' સ્વપ્ન અનુસાર સવારે ચામુંડરાયે આચાર્ય નેમિચંદ્રને વંદન કરી, તેમના આશીર્વાદ લઈ વિધ્યગિરિ ઉપર બાણ છેડયું. જ્યાં બાણ પડયું ત્યાં જાણે ડુંગરમાંથી કંડારી કાઢ્યાં હોય તેવાં બાહુબલિજીનાં પ્રતિમાજીનાં દર્શન થયાં.
ત્યાર પછી નેમિચંદ્રચાર્યની સૂચના પ્રમાણે આખા ભારતમાં ઉત્તમ ગણાતા. સ્થપતીઓને અને શિલ્પીઓને બાલાવીને તેમની પાસે ચામુંડરાયે બાહુબલિની પ્રતિમા વિધ્યગિરિ ઉપર કડારાવી.
શ્રાવણબેલગોલાની આ પવિત્ર ભૂમિ પ્રાચીન સમયથી સુપ્રસિદ્ધ છે. પ્રાચીન સમયમાં એનું નામ કટવપ્ર હતું. કટવપ્ર એટલે જે પર્વત ઉપર યોગીએ સમાધિ લેતા હોય તે પર્વત: - ત્યાર પછી આ સ્થળ શ્રવણબેલગોડાના નામથી સુપ્રસિદ્ધ થયું. બેલગોલા અથવા બેલગુડાનો અર્થ થાય છે ‘શ્વેત કમળાવાળું સરોવર': અહીં બે પર્વતોની વચ્ચે નાનકડું સરોવર અહીં જૈન શ્રામણે। આવતા જતા એટલે આ સ્થળનું નામ ‘શર્મણઆવેલું છે. બેલગોટા અથવા ‘શ્રમણબેલગુડા’એવું પડી ગયું. ત્યારે પછી જ્યારથી - બાહુબલિજીની પ્રતિમાની અહીં પ્રતિષ્ઠા ત્યારથી એનું નામ ‘ગામ્મટેશ્વર’ એવું પણ ચાલુ થયું .
થઈ
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૮૧
અહીંના શિલાલેખ પ્રમાણે ચામુંડરાયે ઈ. સ. ૯૭૬માં આ પર્વત ઉપર બાહુબલિની પ્રતિમા કરાવવાની યોજના કરી હતી. ઈ. સ. ૯૮૧માં તે કાર્ય પૂરું થયું. ચામુંડરાય દક્ષિણ ભારતમાં તે સમયના ગંગ રાજયના રામલ્લ બીજાના મુખ્ય સેનાપતિ અને મુખ્ય મંત્રી હતા. તેઓ જેમ યુદ્ધકલામાં નિપુણ હતા તેમ સાહિત્યકલામાં અને ધર્મકલામાં પણ પ્રવીણ હતા. એમણે કેટલાક ગ્રંથની રચના કરી હતી એટલા માટે એમને એમના ગુરુએ ‘ગમ્મટ’ અથવા ગુમ્મટ’ એવું બિરુદ આપ્યું હતું. આથી અહીંની બાહુબલિજીની પ્રતિમા ગામ્મટસ્વામી” અથવા “ગમ્મટેશ્વર' તરીકે લોકોમાં ઓળખાઈ. . .
શ્રાવણબેલગોલામાં વિધ્યગિરિ ઉપર બાહુબલિની પ્રતિમા પાસે પહોંચવા માટે લગભગ છે. પગથિયાં ચઢવાં પડે છે. ડુંગરને ઢાળ સરળ છે અને તેને પથ્થર નક્કર છે. એટલે ઘણાંખરાં પગથિયાં ડુંગરના પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યાં છે. ડુંગર ઉપર ચઢતાં વચ્ચે આઠ જિનમંદિર આવે છે. એમાં સૌથી મોટો મંદિરમાં ત્રપભદેવ ભગવાનની મનહર પ્રતિમા છે. ચંદ્રગિરિ ઉપરે ચૌદ જિનમંદિર છે. એમાં સમ્રાટ અશોકે પિતાના પિતામહે સમ્રાટ ચન્દ્રગુપ્તની સ્મૃતિમાં બંધાવેલું મંદિર સૌથી પ્રાચીન છે. તદુપરાંત ચામુંડરાયે પોતે બંધાવેલું મંદિર પણ છે. બધાં મંદિરોમાં તે શિલ્પ સ્થાપત્યની દૃષ્ટિએ ચઢિયાતું છે. આ પર્વત ઉપર એક ગુફા પણ છે. એ ભદ્રબાહુ ગુફા તરીકે ઓળખાય છે, કારણ કે ભદ્રબાહુસ્વામીએ ત્યાં રામાધિપૂર્વક દેહ છોડયો હતો. ત્યાં ભદ્રબાહુચ્છામીનાં પગલાં છે. ચંદ્રગિરિ ઉપર એક મંદિરમાં શિલાલેખ પણ છે, જેમાં '.ભદ્રબાહુસ્વામી અને ચંદ્રગુપ્તની દક્ષિણ યાત્રાને ઉલ્લેખ છે. વિધ્યગિરિ, ચન્દ્રગિરિ અને શ્રવણબેલગોડા ગામમાં દસમી શતાબ્દી સુધીના બધા મળીને ૩૭ જેટલા શિલાલેખ છે. T: કોણબેલગેડામાં બધા મળીને બત્રીસ જિનમંદિરો છે. આ ઉપરાંત અમુંડરાયે આચાર્ય નેમિચંદ્રની સ્મૃતિમાં છે. એક મઠની સ્થાપના કરી હતી તે મઠા હજાર વર્ષથી અવિરત ચાલે છે અને આજે પણ હયાત છે. આ મઠનો વર્તમાન અધિષ્ઠાતા-શી ચારકીર્તિ ભઢારેક સ્વામી છે. : કે .!' ? !: * * * * * : બાહુબલિ જૈનેના પ્રથમ તીર્થંકર આદિનાથઃ એટલે કે વૃષભ દેવના પુત્ર હતા. ભગવાન ત્રિપભદેવને સો પુત્ર હતા. તેમાં રાણી સુમંગલાથી થયેલા સૌથી મોટાનું નામ ભરત હતું અને રાણી સુનંદાથી થયેલા પુત્રનું નામ બાહુબલિ અથવા ભુજબલિ હતું : ક્ષભદેવને બે પુત્રીઓ હતી બ્રાહ્મી : અને સુંદરી. ભદેવગૃહસ્થજીવનને : ત્યાગ કરી. સંયમ સ્વીકારી દીક્ષિત થયા તે વખતે તેમણે પોતાના સામ્રાજ્યમાંથી ભરતને વિનીતાનું અને બાહુબલિને તક્ષશિલાનું રાજ્ય સોંપ્યું ; (દિગંબર પરંપરા પ્રમાણે બાહુબલિને દિપુરનું રાજ્ય સોંપ્યું અને બીજા પુત્રોને નાનાં નાનાં રાજ્યોસોંપ્યાંકૃષભદેવના પુત્રોમાં, ભરત સૌથી મોટા પુત્ર હતા. તેમણે ચક્રવર્તી થવા માટે દિગ્વિજય શરૂ કર્યો. એમના બીજા ૯૮ ભાઈઓએ ક્ષભદેવની સલાહ અનુસાર રાજયત્યાગ કરીને ભારતને બધી સત્તા સાંપી દીધી અને પાર્વે સંસારનો ત્યાગ કરીને "દીકા ગ્રહણ કરી, પરંતુ બાહુબલિએ ભરતની સત્તાને સ્વીકાર ન કર્યો. આથી : બંને ભાઈઓ વચ્ચે કોની સત્તા સર્વોપરી છે. તે નક્કી કરવા માટે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ. બાહુબલિએ અને બંને પક્ષને મંત્રીઓએ દરખાસ્ત મૂકી કે બંને પક્ષની સેનાઓના યુદ્ધમાં અસંખ્યું. સૈનિકો મૃત્યુ પામશે માટે તેવા ઘર નરસંહારના પતે નિંમિત્તાન બનતાં બંને ભાઈઓએ શસ્ત્ર વંગર “એક્ષ્મી સાથે દ્ર યુદ્ધ કરવું. બંનેએ તે વાત કબૂલ રાખી. બંને વચ્ચે દ્વયુદ્ધ થયું. બંનેએ એકબીજા ઉપર મુષ્ટિ પ્રહાર કર્યા બાહુબંલિમાં
એમના નામ પ્રમાણે ધણી તાકાત હતી. એમની મુષ્ટિનો પ્રહાર ઝીલવામીતાની અશકિત જણાતાં 1:ભરતે શસ્ત્ર હાથમાં ધારણ કર્યું. એ શરું તે' દેવતા પાસેથી એમને મળેલું ચકું હતું. પરંતુ યુદ્ધની શરત હતી કે કોઈએ શસ્ત્ર ધારણ કરવું અહિં. ભરતે એક શરત ભંગ કર્યો. એથી બાહુબલિને અત્યંત ખેદ થશે."
એમણે યુદ્ધભૂમિ ઉપર જ પોતે રાજય ત્યાગ કરે છે એમ ભરતને જણાવી દીધું અને પોતે પોતાનાં વસ્ત્ર, આભૂષણ વગેરે ઉતારી નાખ્યાં. એમણે ભરતને મારવા માટે ઉગામેલી મુષ્ટિ પાછી વાળીને મસ્તક ઉપરનાં કેશને લચ કર્યો અને દીક્ષા ગ્રહણ કરી.
બાહુબલિને આમ કરતા જોઈ ભરતને પિતાની ભૂલ માટે બહુ પશ્ચાત્તાપ થયો, પરંતુ હવે તેને કંઈ ઉપાય ન હતો. તેઓ બાહુબલિના ચરણોમાં નમી પડયા.
બાહુબલિએ દીક્ષા ગ્રહણ કરી, પરંતુ પોતાના પિતા પાસે તેઓ ન ગયા કારણ કે તેમના મનમાં એક વાત ખૂંચતી હતી તે એ કે પોતાના અઠ્ઠાણુ નાના ભાઈઓએ પોતાના કરતાં વહેલી દીક્ષા લીધી છે. માટે જો હવે ઋષભદેવના સમુદાયમાં પોતે જાય તો નાના ભાઈને વંદન કરવાં પડે. એથી એમણે વિચાર્યું કે “ઘેર તપશ્ચર્યા કરીને પ્રથમ હું કેવળજ્ઞાન મેળવું, કારણ કે કેવળજ્ઞાન મેળવ્યા પછી કેવળીઓને બીજા કોઈને વંદન કરવાનાં રહેતાં નથી.” આથી તેમણે વનમાં જઈ ઘોર તપશ્ચર્યા આદરી.
આમ, બાહુબલિએ દીક્ષા લીધા પછી તરત જ ઘોર તપશ્ચર્યાં ચાલુ કરી. આ તપશ્ચર્યામાં તેઓ એક વર્ષ સુધી કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યાં. તેમણે ઊભા ઊભા કાઉસગ્ગ મુદ્રા ધારણ કરી. તેઓ પોતાના ધ્યાનમાં એટલા બધા લીન હતા અને તેમનું શરીર એટલું સ્થિર હતું કે પોતે જયાં ઊભા હતા ત્યાં વેલાઓ ધીમે ધીમે તેમના શરીરને વીંટળાઈ વળ્યા. તેમના પગ પાસે માટીમાં કીડીઓના અને સાપના રાફડા થયા. બાહુબલિની કાયા ઘણી મોટી હતી. એટલે એમના કાનમાં પક્ષીઓએ માળા કર્યા. આમ છતાં બાહુબલિ પિતાની ઘોર તપશ્ચર્યામાંથી બિલકુલ ચલિત થયા નહિ.
એક વર્ષની ઘોર તપશ્ચર્યા થઈ છતાં તેમને કેવળજ્ઞાન ન થયું, કારણ કે તેમના મનમાં હજુ થોડો અહંકાર – થોડા માનકપાય રહી ગયું હતું. ભગવાન ઋષભદેવે પિતાના જ્ઞાનથી આ જાણી લીધું. એટલે તેમણે બાહુબલિને સમજાવવા માટે સાધ્વી થયેલી પિતાની બે દીકરીઓને – બ્રાહ્મી અને સુંદરીને બાહુબલિ પાસે મોકલી. એ બહેનોએ બાહુબલિ પાસે આવીને એટલું જ કહ્યું :
વીરા મારા, ગય થકી ઊતરો રે, ગજ બેઠાં, કેવળ ન આવે રે.
એટલે કે, હે ભાઈ! તમે હાથી ઉપર ચઢયા છો તે તેના ઉપરથી ઊતરી જાવ, કારણ કે હાથી ઉપર બેઠેલાને કેવળજ્ઞાન થતું નથી.
આ શબ્દો સાંભળીને બાહુબલિને મનમાં પ્રશ્ન થયો કે ‘મારી બહેને આવું ખાટું કેમ બોલે છે? હું કયાં હાથી ઉપર બેઠો
?' પરંતુ પછી, વિચાર કરતાં તરત એમને સમજાઈ ગયું કે આ હાથી તે માનરૂપી – અહંકારરૂપી હાથી છે. એના ઉપરથી હું જ્યાં સુધી ઊતરું નહિ ત્યાં સુધી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય નહિ.'
બાહુબલિના ચિત્તમાંથી તરત અહંકાર ગલિત થઈ ગયો. પિતાના નાના ભાઈઓને વંદન કરવાનો તેમણે નિશ્ચય કરી લીધો. નિશ્ચય થતાં તરત જ તેમણે જવા માટે જ્યાં પગ ઉપાડો ત્યાં જ એમને કેવળજ્ઞાન થયું.
બાહુબલિના જીવનને માનકષાયને આ પ્રસંગ દિગંબર પરંપરાના કેટલાક ગ્રંથોમાં જોવા મળે છે અને કેટલાકમાં તે મળતો નથી. માનકવાયને પ્રસંગ બીજી રીતે પણ જોવા મળે છે. તપશર્યા દરમિયાન બાબલિને થાય છે કે ભરતની ભૂમિ ઉપર ઊભા રહી. પેાતાને તપશ્ચર્યા કરવી પડે છે. આ વાત તેમને ખૂંચતી હતી. પરંતુ ભરતને ખબર પડી એટલે તેમણે કહેવડાવ્યું કે, “બાહુબલિ
જ્યાં તપશ્ચર્યા કરે છે તે ભૂમિ તો તેમની પોતાની છે, મારી નથી.” આ જાણીને બાહુબલિના મનનું શલ્ય નીકળી ગયું અને તેમને “કેવળજ્ઞાન” થયું. 1:43: બાહુબલિ આ રીતે જૈન પરંપરામાં એમની આકરી તપશ્વર્યા માટે જાણીતા છે. એટલા માટે જ દિગમ્બર પરંપરામાં એમને તીર્થકર જેટલું મહત્ત્વ અપાયું છે. કારકલના એક દિગમ્બર શિલાલેખમાં બાહુબલિને જિનપતિ' તરીકે ઓળખાવ્યા છે. -115//શ્રાવણ બેલગેલાના બાહુબલિ આ રીતે અનેક પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે અને રહેશે. એમને આપણાં અનેકશ: વંદન હો!
Page #35
--------------------------------------------------------------------------
________________
- પ્રબુદ્ધ, જીવન
૧૭૯
*
,
તેની સમક્ષ ભાઈ
ન કર્યું. મહારાજા ના આ રામ સેના અને ઉલ્લાસના
લતીની. અખંડ મયદ.
થઈ રહ્યું નથી.
ચામાં શાંત ભાવથી
માં
પર બાહુબલિ સમર
સાંભળીને ભગવાન
ઉપદેશ
અને પોતાની સમસ્યા
નાયક આપણા સે
વક સંઘર્ષ કરીએ.
તા. ૧૬-૨-૮૧ જે બાહુબલિ : ચક્રવતીના વિજેતા -
ઉપાધ્યાય અમરમુનિજી 'ચક્રવર્તી ભરત દિગ્વિજ્ય કરીને પાછા ફર્યા હતા. અયોધ્યા સેનાપતિએ રામજાવતાં કહ્યું, ‘મહારાજ! શાસન ' એ શાસન છે. નગરીમાં વિજ્ય મહોત્સવ મનાવાઈ રહ્યો હતો. સુહાસિનીઓએ તેની સમક્ષ ભાઈને સંબંધ આવે ન આવી શકે. તેમાં તે શાસનની ચક્રવર્તીની મંગલ આરતી ઉતારી. બધી બાજુ આનંદ અને ઉલ્લાસને મર્યાદાને પ્રશ્ન મુખ્ય બને છે. એ સાચું છે કે બાહુબલિ પણ સાગર ઉછાળા મારી રહ્યો હતો. આ સમયે સેનાપતિ સુણે આવીને ભગવાન શ્લભદેવને પુત્ર છે, આપને પ્રિય બંધુ છે, પરંતુ નિવેદન કર્યું, ‘મહારાજ! ચક્રરત્ન હજુ પણ અયોધ્યા નગરીના ચક્રવર્તીની. અખંડ મર્યાદા અનુસાર, બાહુબલિએ આપની આજ્ઞા ગેપુર દ્વારમાં પ્રવેશ કરી રહ્યું નથી. આયુધશાળામાં શાંત ભાવથી. સ્વીકારવી પડશે અને તે માટે હવે યુદ્ધ સિવાય બીજો કોઈ માર્ગ યથાસ્થાને પ્રતિષ્ઠિત થઈ રહ્યો નથી.” ,
નથી. - ચક્રવર્તીની મુખાકૃતિ પર ચમકતો વિજયને આનંદ ક્ષીણ થઈ ભરત કેટલોક સમય સુધી ધર્મસંકટમાં વિચારમગ્ન બની ગયો: ‘શું હજુ પણ દિગ્વિજય અધૂરો છે?”
ગયા. આખરે પુરોહિત અને સેનાપતિ સાથેના પરામર્શ અનુસાર મહામાન્ય રાજપુરોહિતે ચક્રવર્તીની ચિંતાનું વિશ્લેષણ કરતાં
બાહુબલિ સામે યુદ્ધની ઘોષણા કરવી પડી, રાજનીતિએ પરિવાર કહ્યું, ‘મહારાજ! આપે બીજા બધા રાજાઓને જીતીને, આપને
નીતિ પર વિજય પ્રાપ્ત કર્યો. આધીન બનાવેલ છે, પરંતુ આપના ભાઈઓએ હજુ આપની બીજી બાજુ બાહુબલિએ પણ ભરત વિરુદ્ધ રણભેરી અધીનતા સ્વીકારેલ નથી. જ્યાં સુધી તેઓ આપની આધીનતા
બજાવી દીધી. બંને બાજુઓની વિશાળ સેનાઓ, તક્ષશિલાના સ્વીકારી ન લે ત્યાં સુધી આપને આ દિગ્વિજય અધૂરો છે. વિચાર- મેદાન પર આવીને ખડી થઈ ગઈ. વિનિમય બાદ બધા ભાઈઓ પાસે દૂત મોકલવામાં આવ્યું. બાહુબલિ . બાહુબલિ સમર ક્ષેત્રમાં આગળ આવ્યા. તેમણે ભરતને. સિવાય બાકીના બધા ભાઈઓ ભરતને આદેશ સાંભળીને ભગવાન પડકાર કરતાં કહ્યું, ‘નિરપરાધ મનુણોનું ખૂન વહાવવા માટે કેમ.
ક્ષભદેવ પાસે પોતાની સમસ્યા લઈને પહોંચ્યા અને તેમના તૈયાર થઈ રહેલ છે? સંઘર્ષનું મૂળ આપણી બંને વચ્ચે છે, તે ઉપદેશથી જાગૃત બનીને દીક્ષિત થઈ ગયા. બાહુબલિએ ભરતના પછી આપણે બંને જ આપણી શકિતની કસોટી કરી લઈએ. ઘાતક ' ! આદેશને અસ્વીકાર કરીને, દૂતને પાછો મેકલી આપ્યો. દૂતે શસ્ત્રોથી નહીં, પરંતુ સાત્ત્વિક સંઘર્ષ કરીએ. જ્ય-પરાજયના વનીતા પહોંચીને ભરતને કહ્યું કે મહારાજ, બાહુબલિએ આપણા નિર્ણાયક આપણા સૈનિક નહિ, ઘાતક શસ્ત્રો પણ નહિ, પરંતુ વિનમ્ર આમંત્રણની અવહેલના કરતાં કહ્યું કે “નાના ભાઈઓનું એક માત્ર શુદ્ધ બાહુબળ પર આપણી શકિતની પરીક્ષા કરીએ. રાજ્ય છીનવી લેવાની લોલુપતાને હું ધિક્કારું છું. બાળક રાજકુમારોને - ભરતે બાહુબલિની આ નૈતિક ચુનૌતીને સ્વીકાર કરી લીધો. ડરાવી ધમકાવીને રાજ્ય છીનવી લેવું તેમાં કોઈ મોટી વીરતા છે? બંનેએ સાથે મળીને દષ્ટિયુદ્ધ, વાગયુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુબ, પરંતુ બાહુબલિ બાળક નથી, જે ધાક-ધમકીથી ડરી જાય. તેમની અને દંડયુદ્ધ - આ પ્રકારે અઘાતક યુદ્ધ-૫દ્ધતિ સ્વીકારી. તે મુજબ ભુજાઓમાં બળ છે, નસમાં ક્ષત્રિયત્વનું જય" લેહી વહે છે. બંનેની સેનાઓ થોભી ગઈ અને દર્શકની જેમ દૂર ઊભી - બીજાને જીતવાથી શું થઈ ગયું, જ્યાં સુધી મને જીતેલ નથી. ભરત રહી ગઈ અને ભરત-બાહુબલિ એકબીજાની સામે આવીને,. મોટો ભાઈ હોવાને કારણે તેના ચરણોમાં હું શતશત પ્રણામ રણક્ષેત્રમાં ખડા થઈ ગયા. કરી શકું છું, આખું રાજ્ય જ નહિ, પરંતુ પ્રાણ પણ અર્પણ કરી બંનેએ દક્ષુિદ્ધ શરૂ કર્યું. બાહુબલિની તેજપ્રદીપ્ત આંખે શકું છું પરંતુ ચક્રવર્તી સમ્રાટને નાતે હું ભરતની કોઈ અજ્ઞાત
સામે ભારતની આંખો વધુ વખત મટકું માર્યા વગર સ્થિર રહી માની નહિ શકે, એટલું જ નહિ પરંતું ભેટ રૂપે ફૂટી કોડી પણ
શકી નહિ. પછી વચનયુદ્ધ, બાહુયુદ્ધ, મુઠુિદ્ધ અને દંડયુદ્ધમાં આપીશ નહિ. ..
પણ ભરત હારી ગયો. ભરતના પ્રયાસો નિષ્ફળ ગયા, ભરતને સુવેગના મેઢેથી બાહુબલિને રેપ અને બંગભર્યો ઉત્તર સાંભળીને, તેના શૌર્ય અંગે શંકા ઉત્પન્ન થઈ, “ચક્રવર્તી હું છું કે તે? છ ખંડ મહારાજા ભરત સ્તબ્ધ બની ગયા. બાહુબલિના અપરાજિત બળથી જીતનારનું પરાક્રમ આજે પરાજિત થઈ રહ્યું છે! આમ બનવાનું તેઓ પરિચિત હતા. નાનપણમાં જ્યારે બંને ભાઈઓ સાથે રમતા કારણ શું? ભરતનું હૃદય ભય અને શંકાથી એટલું હચમચી ગયું હતા ત્યારે ભારતે અનેકવાર બાહુબલિના પ્રચંડ બળ અને શકિતને કે તે દંડયુદ્ધ કરતાં કરતાં, યુદ્ધની નિર્ધારિત પ્રતિજ્ઞાને ભૂલીને, ચમત્કાર દેખ્યો હતો. પોતાના નાના ભાઈના બળ અને પરાક્રમ બાહુબલિનું મસ્તક ધડથી જુદું કરવા માટે “ચક્ર”ને ફેરવવા લાગ્યા. પર તેમને ગર્વ હતો, પરંતુ નાનો ભાઈ આખરે તે નાના ભાઈ છે; ફેરવ્યું જ નહિ, આવેશમાં ભાન ભૂલીને ચક્રને ઉપયોગ પણ કરી તેણે મેટાનું સન્માન કરવું જોઈએ, તેની મર્યાદા ધ્યાનમાં રાખવી નાખે! જોઈએ, જે ચક્રવર્તી છે. બાહુબલિ રીતે ચક્રવર્તીની અવજ્ઞા
એક બાહુબલિની નજીક આવ્યું પરંતુ આ દૈવીશકિતથી સંચાલિત અને અવહેલના કરશે તેની ભરતને કલ્પના પણ ન હતી. “બાહુબલિને
શસ્ત્ર હતું. તે બંધુહત્યા કેવી રીતે કરી શકે? ચક્ર બાહુબલિની નજીક ચક્રવર્તીની અધીનતાને સ્વીકાર કઈ રીતે કરાવવામાં આવે, જેથી આવ્યું, શાંત થયું અને બાહુબલિને પ્રદક્ષિણા કરીને પાછું જતું રહ્યાં. ભાતુ-સ્નેહને પવિત્ર સંબંધ તૂટે નહિ અને યુગની નવી પરંપરા
: ભરત દ્વારા ચક્રને પ્રાગ થયેલ જોઈને, બાહુબલિને રોષ પણ જંળવાઈ શકે.”– ભરત માટે આ રામસ્યા ગંભીર ચિતાને
ભયંકર દાવાગ્નિની જેમ સળગી ઊઠ. બાહુબલિને રોષ તક્ષક વિષય બની ગઈ. આ ગંભીરતા આગળ વધતાં, એવે 'તબક્કો
નાગની જેમ હવામાં ફૂંફાડા મારવા લાગ્યું-જાણે કે હમણાં જ પ્રલય પહોંચી કે બાહુબલિ સહજ સ્નેહપૂર્વક આજ્ઞા રવીકારે નહિ તે
સર્જાશે. ભરતનું હૃદય, થરથર ધ્રૂજવા લાગ્યું: “શું આ જ યુગમાં ભલે ચક્રવર્તીપદને તિલાંજલિ દેવી પડે; પરંતુ ભાનુભાવની સ્નેહગાંઠ
એકસાથે બે ચક્રવર્તી થશે? શું ચક્રવર્તીત્વના ઈતિહાસનું પહેલું પાનું તો તૂટવી ને જ જોઈએ. -
એક બંધુના બીજા બંધુ દ્વારા નિર્મમ વધથી જ શરૂ થશે. --- ... ચક્રવર્તીની ગંભીર મુખમુદ્રા જોઈને પુરોહિત, મંત્રી અને દિગ મૂઢની જેમ ઊભા રહીને વિચારવા ----
ડરાવી ધમકાવતરાનો લોલુપતાને હું વિકમ “નાના ભાઈઓને ભુજાઓમાં બાળક નથી, જે
થ ઈ મોટી વીરતા
નથી. ભરત
તેના ચરણેમાં
જ શકું છું આખું
મળી ગઈ હતી. કરવું નહિ એ
ધ્યાનમાં રાખવી
અવહેલના કરશે તે બાહુબલિ રસ
હતી , તઈ
ભટ્ટેની
દક્ષિણા કરીને જલિની નજીક
ચક્રો પ્ર
જયંકર દાવા
મારવા
ભલે ચૂકવાલિ રાહેજ આગળ વંધતા તેર ચિતાનો
જે જે દેવી પડીશ. રવીકારે કે
લાગ્યનું પહેલું
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૮૧.
બાહુબલિને રોષ ઉત્તરોત્તર વધવા લાગ્યું, “ભરત પ્રતિશા- ભ્રષ્ટ બનીને મારા પર ચક્ર છોડે છે? સારું! હમણાં જ એક મુષ્ટિ પ્રહાર વડે, ચક્રને ધીમે ધીમે ફેરવીને તેના ચૂરેચૂરા કરી નાખું છું. બાહુબલિએ મદોન્મત્ત હાથીની જેમ ચક્રવર્તી તરફ મુષ્ટિ ઉઠાવી અને બાહુબલિ ભરત ચક્રવર્તી તરફ દોડયા. ભરતની સેના સુબ્ધ સાગરની જેમ વિશુધ્ધ તથા વિચલિત બની ગઈ.
અચાનક બાહુબલિના વિચારોમાં એક વિચાર ઝબકી ગયે, અરે ! કયાં જઈ રહ્યો છું હું? ઈકવાકુ વંશની મર્યાદા મિટાવવા? ભાઈનું લોહી વહેવડાવીને આ રાજ્યને મારે શું કરવું છે?” " બાહુબલિની મુષ્ટિ જેમની તેમ બંધ જ રહી ગઈ. પગ અટકી ગયા. તેમને પિતાશ્રી ત્રસ્પભદેવની વાણી યાદ આવી ગઈ “ભરત પ્રથમ ચક્રવર્તી થશે.” પિતાશ્રી શ્યભદેવની આ વાણી સાચી પડી રહી છે, તે ભલે પ્રથમ ચક્રવર્તી થાય ?
બાહુબલિ ત્યાં જ સ્થિર થઈ ગયા. વિશ્વને પ્રથમ માનવ સંહાર થતે થતો અટકી ગયો.
બાહુબલિ યુદ્ધથી પાછા વળી ગયા. ભૈતિક સામ્રાજયને રથાને આધ્યાત્મિક સામ્રાજય પ્રાપ્ત કરવાને તેમણે નિર્ણય કરી લીધો. બાહુબલિએ તે જ હાથે મુપ્ટિલેચ જારી લીધે. રણક્ષેત્રના મહાન વિજેતા જોતજોતામાં આત્મવિજેતા સાધુ બની ગયા. ભરત એકાએક આશ્ચર્યચકિત બનીને બાહુબલિના ચરણમાં ઝૂકી ગયા. દેવતાઓએ “રાધુસાધુ” કહીને પુષ્પવૃષ્ટિ કરી.
બાહુબલિને ખબર ન રહી કે સેનાએ રણક્ષેત્રમાંથી કયારે પાછી જતી રહી? તેઓ તે ધ્યાન-મુદ્રામાં અંતર્લીન થઈ ગયા હતા. એક વિચાર આવ્યું, “પ્રભુ શ્યભદેવના ચરણોમાં પહોંચી જાઉં'. બીજી જ જાણે એક ખૂણામાં દબાયેલ ક્ષાત્ર-અહંકાર સળવળ્યું, ‘ત્યાં મારાથી નાના ભાઈએ પણ છે. તે સાધુ બની ગયા છે. સંઘ શાસનની મર્યાદા અનુસાર પૂર્વ પ્રવજત નાના ભાઈઓને વંદના-નમસ્કાર કરવા પડશે. હું મોટો થઈને નાના ભાઈઓને માથું કેમ નમાવું? નહિ, તેમ નહિ થઈ શકે. હવે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જ જઈશ. પછી નાના મોટાના ભેદ સમાપ્ત થઈ જશે. નહિ રહે વાંસ, નહિ બજે બંસરી. પછી વંદના નમસ્કાર કરવાના નહિ રહે. આ સૂમ અહંકારે બાહુ બલિને જકડી લીધા. બીજી બાજુ તેઓ ઉgjગ ગિરિશિખિરની જેમ અચલ ધ્યાનમાં ઊભા રહી ગયા.
આંધી-તુફાન આવ્યાં, ગરમીની જવાલાએ જલી ઊઠી, વર્ષની મસ્ત હવાએ ફરકવા લાગી, શરદીને હિમશીતલ પવન કાળજું વીંધી નાખતે પસાર થઈ ગયો. બાહુબલિ ન હલ્યા, ન ડગ્યા. તેમના શરીર પર માટીના થર પર થર જામવા લાગ્યા. ભૂમિની અંકુરિત લતા શરીરને, વૃક્ષની જેમ લપેટતી લપેટતી ચાલી ગઈ. માથા પરની જટાઓમાં પક્ષીઓએ માળા બાંધ્યા, પરંતુ તે આદિ યુગના મહાભીમ બાહુબલિ ધ્યાનમાં સ્થિર, અડગ ઊભા હતા. તેફાની પવન અને વીજળીના પ્રચંડ અવાજોથી પહાડો-પણ કંપી જતા હતા, પરનું આ ચૈતન્ય ગિરિરાજ જરા પણ વિચલિત થવા પામ્યા નહિબહાર તેમ જ અંદર પણ.
મહાયોગીના તપ : પૂત દેહથી પ્રફુરિત તમય કિરણોના સંસ્પર્શથી આસપાસનું વાતાવરણ શાંત તપાવન જેવું બની ગયું. પશુઓ પરસ્પરના જન્મગત વૈભાવ ભૂલી ગયા. સિંહ અને શિયાળ સાથે કૂદવા રમવા લાગ્યા; સિંહણ હાથીના બચ્ચાને રમાડવા લાગી. હરણ અને સિંહ સગા ભાઈની જેમ સસ્નેહ મહામુનિના ચરણોમાં એક સાથે વંદન કરવા લાગ્યાં. ભયરામાંથી કાળા નાગ નીકળીને મુનિના ચરણોમાં ફેણ ફેલાવીને બેસી ગયાનું જાણે કે પૂજા
__• •. • માં. નીલકમલનાં ગુરછા ધરી દીધાં હેાય !
દુષ્ટ અને ક્રૂર જીવે પણ પોતાનાં જન્મ-જાત સંસ્કાર ભૂલીને શાંતિ અને પ્રેમના અપૂર્વ વાતાવરણમાં પ્રફુલ્લિત બની રહ્યા હતા. તપસ્વીના તામંડળથી સંસ્કૃષ્ટ હવાઓ વડે વનને ખૂણેખૂણે શાંતિ, પ્રેમ અને
અહિંસક વાતાવરણથી ભરાઈ ગયા હતા. બરાબર એક વર્ષ સુધી દિવ્ય પુરુષ અને દિવ્ય પ્રકૃતિને આ અદ્ભુત ખેલ ચાલતો રહ્યો.
ભગવાન ક્ષભદેવના જ્ઞાનમાં આ બધું ઝળકી રહ્યું હતું, ‘બાહુબલિની સાધનાની ભૂમિકા આખરી તબક્કો પહોંચી રહી છે, પર નાનું સરખે અહંકાર તેમને જકડીને બેઠો છે. તેમની સાધન નાને અંતિમ કક્ષાએ પહોંચવામાં બાધક બની રહેલ છે.’ પ્રભુએ બાહુબલિને જાગૃત કરવા માટે આર્યા બ્રાહ્મી અને સુંદરીને મોકલ્યાં. બ્રાહ્મી-સુંદરી બાહુબલિની નજીક આવી ગયાં. વજ, સ્તંભની જેમ ધ્યાનમાં સ્થિર બાહુબલિને જોઈને, તેમના શિર શ્રદ્ધાથી ઝૂકી ગયાં. પછી એક મધુર સ્વર હવામાં ગૂંજી ઊઠ, ‘બંધુ! હાથીથી નીચે ઊતરે. હાથી ઉપર કયારના બેસી રહ્યા છે. હાથી પર બેસી રહેવાથી જ્ઞાન થતું નથી ?
બાહુબલિ બહેનના પરિચિત સ્વરથી આશ્ચર્યમાં પડી ગયા: “શું કહી રહેલ છે મારી બહેને? હું રાજ્ય-વૈભવને ત્યાગ કરીને સાધુ બની ગયો છું. હવે મારી પાસે હાથી કયાંથી હોય? બંને બહેનો ગૃહસ્થ દશામાં પણ આ પ્રકારે કદી જૂઠું બોલી નથી, ત્યારે હવે તે તે સાધ્વી છે. મિથ્યા ભાષણ કરે નહિ - મશ્કરીમાં પણ મિથ્યા બોલે નહિ. તો પછી શું હું ખરેખર હાથી પર બેઠો છું? હા... હા વાત સાચી છે. હું અહંકાર રૂપી હાથી પર બેઠો છું. ખરો હાથી તે જ્ઞાનના પ્રતિબંધક નથી. તેના પર બેઠા બેઠા તે દાદીમા મરુદેવીને કેવળજ્ઞાન થઈ ગયું હતું, પરનું આ અભિમાનને હાથી તે ઘણો દુર્દમ છે. રાજય-વૈભવ ત્યાગી દીધે, સુખ-સુવિધાઓ છોડી દીધી, પરનું નાનું સરખે અહંકારને ત્યાગ ન થઈ શકો? નાના-મોટા ભાઈને વિચાર મારા મનને જકડીને બેસી ગયેલ છે. મનુષ્યના શરીરને શું નાનું અને શું મોટું? દેહ અને જન્મની મેટાઈ તે ખરી મોટાઈ નથી, સાધનામાં ખરી મોટાઈ રહેલી છે. શરીર વંદનીય નથી, વંદનીય તો ગુણ છે, ત્યાગ છે. જેનામાં ગુણ છે તે વંદનીય છે, પૂજનીય છે. નાના-મોટાના અહંકારમાં મારામાં ગુણાનુરાગ કયાં રહ્યો? ગુણ-દષ્ટિ વિના સમ્યક્ દર્શનની નિર્મળતા કયાંથી આવે ? અને સભ્યત્વની નિર્મળતાના અભાવમાં આ પ્રવજયાનું પણ મહત્ત્વ કેટલું? કઠોર સાધનાને પણ અર્થ શું? અહંકારમાં જકડાયેલ રહું ત્યાં સુધી મંજિલે કેવી રીતે પહોંચાય? ગુણ જયેષ્ટ ભાઈઓને નમસ્કાર કરવાનું મારું કર્તવ્ય બને છે.” આ વિચારે બાહુબલિ ભગવાન કૃષભદેવના ચરણોમાં જવા અને પેતાના ૯૮ નાના ભાઈઓને વંદનાનમસ્કાર કરવા કૃતનિશ્ચયી બનતાં જ, અહંકારની ગાંઠો ખૂલવા લાગી અને ધીમે ધીમે અહંકાર નિર્ભેળ બનતાં, હૃદય સ્વચ્છ અને સ્ટિક જેવું નિર્મળ બની ગયું. આવા નિર્મળ ભાવો સાથે તેઓએ જેવો ભગવાન રક્ષભદેવના ચરણોમાં જવા પગ ઉપાડ કે જ્ઞાન-જતને નિર્મળ પ્રકાશ ફેલાઈ ગયો, સાધના સિદ્ધિના શિખરે પહોંચી ગઈ, કેવળજ્ઞાન પ્રગટી ગયું. (હિંદી પરથી)
અનુ.: એમ. જે. દેસાઈ સુખની ડોકાબારી, દુઃખનો દરવાજે ૦ સુખને દાખલ કરવા નાની ડેકાબારી ખેલવા જાઓ ત્યાં જ શોકનો દરવાજો ઊઘડી ગયો જાણે.
-જર્મન સુભાષિત ૦ ગમે તે ભાષા વાપરો, પણ તમે જેવા હશે તેવા જ શુદો તમારા મોંમાથી બહાર આવશે.
-એમર્સના
Page #37
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૮૧
- i માનવને ઊગવા દે તેવો ધર્મ
:
ડે. ગુણવંત શાહ
[ અધ્યક્ષ, શિક્ષણ વિભાગ, દ. ગુજરાત યુનિવર્સિટી] મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાયેલા વિદ્યાસત્રની “માનવને ઊગવા દઈએ” વ્યાખ્યાનમાળાનું બીજું પ્રવચન અહીં પ્રગટ કરવામાં આવ્યું છે.]
જુએ છે. ઇસુ ખ્રિસ્ત સારપને “પ્રેમમાં જુએ છે. મહાવીર
સારપને અહિંસામાં જુએ છે. સદગુણને સમજવા છતાં માનવ શિક્ષણ માણસને ઊગવામાં મદદરૂપ થાય એ ખરું પરંતુ સાથે
સ્વભાવમાં કયાંક એવાં તો પડેલાં છે, જેમને કારણે સદ્ - અસ ની એ ય સારું કે, શિક્ષણ (Miseducation) એને ખતમ પણ
અથડામણ ચાલ્યા જ કરે છે, મનના કુર ક્ષેત્ર પર જાણે સતત એક કરી શકે. એવું જ ધર્મને માટે પણ કહી શકાય.
સંઘર્ષ ચાલતો રહે છે.. પર્દાના બંને નામના ઇટાલિયનને જીવતો બાળી મૂકવામાં
આસંઘર્ષની નીપજ એટલે યુદ્ધ બી. એ. મ. કોલે “The આવેલે. તેને ગુને માત્ર એટલે જ હતો કે, પૃથ્વી સૂર્યની આર્સ
Untold Story નામનું પુસ્તક લખ્યું છે જેમાં એમણે સન ૧૯૬રના પાસ ફરે છે એ વાતને તે દઢતાપૂર્વક વળગી રહેલે. કવિ નર્મદના
ચીનના અક્રમણની અને આપણી હારની વાર્તા લખી છે. તેઓ સમયમાં શિક્ષકો વિદ્યાર્થીઓને કહેતા: “પૃથ્વી છે તે ઍરરા (સપાટ)
લખે છે કે છેલ્લાં પાંચેક હજાર વર્ષના ઈતિહાસમાં નાનાં મોટાં લગપણ ઈન્સ્પેકટર સાહેબ પૂછે તે ગેળ છે એમ કહેવાનું.' આજથી
ભગ દશ હજાર યુદ્ધો થયાં છે. યુદ્ધ એ માનવજાતને ઈતિહાસ છે. સવાસો વર્ષ પર આ સ્થિતિ હતી.
જ્યારે શાંતિ એ માનવજાતનું સ્વપ્ન છે. આ યુદ્ધો ધર્મને નામે કયારેક થાય કે કેટલા દયાનંદ સરસ્વતી પાકે તો આ દેશમાંથી
થયાં છે અને રાષ્ટ્રીયતાને નામે થયાં છે. બ્રિટિશ ઈતિહાસમાં અંધશ્રદ્ધા ટળે? સમાજમાંથી વહેમને ટાળવા માટે કેટલા દુર્ગારામ
તે ‘ગુલાબેને વિગ્રહ’ પણ જાણીતું છે. માણસ “ગુલાબ’ને નામે પણ લડી મહેતાજી જોઈએ? એક સુધારો એટલે કેટલાનર્મદ?કોષ્ટક આગળ
શકે એ કેવી વિચિત્ર વાત છે.” “ગુલાબ” ને નામે પ્રેમ થઈ શકે. ચલાવીએ તો સંપૂર્ણ ક્રાંતિ માટે કેટલા જ્યપ્રકાશ જોઈએ? એકાદ
યુદ્ધ શી રીતે થઈ શકે? વહેમ માંડ જરાતરા નબળે પડે ત્યાં તે કોઈકના હાથમાંથી ઝરતી
- વેલ્ટે કહેલી એક વાત મને યાદ આવે છે. એણે કહેલું: “જીવનમાં રાખ ફરી વળે છે અને સુધારો કેટલાય જોજન દૂર હડસેલાઈ
હું બે વખત પાયમાલ થયો છું. એક વખત હું કોર્ટમાં કેસ જીત્યા જાય છે!
ત્યારે અને બીજી વખત કોર્ટમાં કેસ હારી ગયા ત્યારે”. આ વાત માણસ જે માણસ ચંદ્ર પર ચાલી આવ્યું તે ય આ સ્થિતિ
યુદ્ધને પણ લાગુ પડી શકે છે. મહાભારતના વિય પછીનું સ્વર્ગછે તો પછી આજથી પૂરાં સવાસો વર્ષ પર રાંદેરમાં પંદરે રૂપિયાની
રહણ એ આ વાતની પાંચ હજાર વર્ષ જૂની સાબિતી ગણાય. આવા પંતુજીગીરી કરનાર નર્મદ પર શું નહીં વીત્યું હોય? પૃથ્વી ગોળ છે
મહાન વિજય પછી પાંડવોને હિમાળે ગાળવાનું સૂઝે એટલે વિષાદ એ બાબત પણ ત્યારે એક જબરદસ્ત વિચારક્રાંતિ જેવી જણાઇ હતી.
એ વિજયને અંતે પેદા થયો હતો. એ ક્રાંતિની વાત કંઈક આવી છે. સન ૧૮૫૮ ની ત્રીજી જ લાઈને દિવસે સાંજના સાત વાગે અમદાવાદના હિમા ભાઈ ઈસ્ટિ- ગીતામાં વપરાયેલ “આતતાયી' શબ્દના છ અર્થ થાય છે “આતખૂટમાં એક વિદ્યાભ્યાસક સભા મળી હતી. સભાપતિ હતા નગરશેઠ તાયી' એટલે “આગથી મારનાર’, ‘થી મારનાર’, ‘હથિયારથી મારપ્રેમાભાઈ. દોઢસો જેટલા માણસોની સભામાં ભેગીલાલ પ્રાણવલ્લભ- નાર, સ્ત્રીનું હરણ કરનાર’ અને ‘ધનની ચોરી કરનાર અને ધરતી દાસે પૃથ્વી ગોળાકાર છે એ વિષય પર ભાષણ કર્યું. આ ભાષણ પચાવી પાડનાર.' આ વિશેષણ કરો અંગે વાપરવા માટે પાંડવો ૧૮૫૮ની સાલના ઓગસ્ટ મહિનાનાં “બુદ્ધિપ્રકાશમાં' છપાયું પાસે પૂરતાં કારણે હતાં. આતતાયીઓ સાથે કામ પાડવાને એક હતું. આ “બુદ્ધિપ્રકાશ' નાં પાનાં ફેરવતી વખતે કાળજી નહીં રાખીએ જ માર્ગ તે વખતે પ્રચલિત હતો. એ હવે “શગુન માર્ગ” “મહાતે ફાટી જાય એવાં થઈ ગયાં છે, એવા એક પાના પરથી થોડીક ભારત માર્ગ” કે પછી “ક્ષત્રિય માર્ગ'. ક્ષાત્રધર્મ આતતાયીઓને વાત જાણવા મળી. ૧૮૫૭ને બળ થયે તેને બીજે જ વર્ષે હણવાનું પ્રતિપાદન કરનારો ધર્મ હતો. બરાબર અઢી હજાર વર્ષ ઈતિહાસે ન નોંધવી એક શાંત વિચારક્રાંતિની આ શરૂઆત હતી. પછી આખી દુનિયામાં છ મહામાનવેનું અવતરણ થયું. ભારતમાં બુદ્ધ એક વાત નોંધવા જેવી છે. આ જ વર્ષમાં સુરત અને ભરૂચ વચ્ચે અને મહાવીર થયા. ચીનમાં લાન્સ અને કયુશિયસ થયા તથા રેલવે લાઈનનું બાંધકામ શરૂ થયું. “બુદ્ધિપ્રકાશ' માં રેલવે લાઈન માટે ગ્રીસમાં પાયથાગોરસ અને હિરેકિટસ થયા. બુદ્ધ અને મહાવીરે લોઢાની સડક’ શબ્દ વપરાયેલે એ વાંચીને આજે કેવી રમૂજઉપજે. શગુદન માર્ગ” ની જગ્યાએ આતતાયીઓ સાથે કામ પાડવાનો ન એક વિચાર આવે છે. કવિ દલપતરામ સદેહે પાછા આવે અને ટીવ માર્ગ બતાવ્યો. જેને ‘અજાતશત્રુ માર્ગ' કહી શકાય. અઢી હજાર પર “છાયાગીત' ને કાર્યક્રમ જએ તો! વળી ટીવીવાળા એમને જ વર્ષોમાં જે વૈચારિક યાત્રા ચાલી તેનું આ પરિણામ હતું. મહાભારતરજૂ કરે છે એ જામે ખરા!
ના ‘વીર માર્ગ” ની જગ્યાએ પૂરા અઢી હજાર વર્ષ પછી
મહાવીર માર્ગની શોધ થઈ હતી. અહીં એ પણ નોંધવા જેવું છે કે, સદીઓથી માણસ પોતાના વર્તનને સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો છે. વર્તનનું સ્વરૂપ અતિશય સંકુલ હોવાને પરિણામે એને
મહાવીરના સમકાલિન એવા પાયથાગોરસ પીસમાં!!શાહરમે સમજવાનું કામ થોડું મુશ્કેલ બની રહે છે. સગુણ અને દુર્ગા,
પ્રચાર કર્યો હતો.f; sats st}* !૬yગsly J; so i =
}}% Jહ 5 - 5 i ::: ૬ : હર 6 c & ડહાપણ અને ગાંડપણ, સુજનતા અને દુર્જનતા, પાપ અને પુણ્ય " જેનું સામાન્ય તરીકે મારા મનમાં સતત એક પ્રશ્ન ચરાયા જેવાં અને શબ્દયુ માનવીય વર્તનને ઈચછનીય અને અનિરછનીય કચ્છ ધર્મની ચિર પ્રસાર છતાં પણ જીવનમાં અને
ક ૧ : માંડ Fj* .> $ એમ બે પ્રકારોમાં વહેંચવાના પ્રયત્નો હતા,
વિનિગ થતો જોવાં નથી મળી એનું શું કારણ કરીનાં પાને ક,
તા . 2
---
... -
-
~--
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૮૧ કરવા તાર વનિશિગ કીમ જેવી કેમ? આજે નની માફક આપણા વિષાદ ‘વિષાદ પળેને ઉપયોગ જીવનને આરપાર જોવાની એક તક તરીકે કરવાનું ગ” કેમ નથી બની શકતો?”
આપણને કયાંથી સૂઝે! બારી પાસેની સીટ ન મળે એટલામાં નિરાશ ગૌતમ બુદ્ધ સંસારના માત્ર ચાર કરુણ દ્રશ્ય જોઇને પછી
થઇને ઝઘડી પડનાર વિમાન-પ્રવાસીઓ અને ટ્રેન પ્રવાસીઓ પણ મહાભિનિષ્ક્રમણ કરેલું. આજે હવે આવાં અનેક દશ્યો જોયા પછી હોય છે. ઘણીવાર તો બને છે એવું કે આપણે નિરાશ હોઇએ છીએ આપણું દેવાંય ફરકતું નથી. શહેરોમાં હાથલારી ખેંચનારાઓના ત્યારે એને પૂછવામાં આવે કે તું કેમ મુડમાં નથી? એ કહે છે કે, પગમાં ચંપલ નથી હોતાં, વૈશાખી બપોરે ડામર પીગળે ત્યારે રસ્તા
મૂડમાં કેમ નથી એની એને પોતાને જ ખબર નથી ! સાથે ભારે વજન ખેંચવા માટે પડ લેવા મથતાં એ ઉઘાડા પગ પર
હતાશા પણ કયારેક બહુ સાપેક્ષા બની રહે છે. મને એક યહુદી શું વીતતું નહીં હોય! એની પાસેથી જે કારમાં વહી જતા માણસને
સાધુને પ્રસંગ યાદ આવે છે. બુડાપેસ્ટમાં એક માણો એ યહૂદી ચાંપલની ઝાઝી ગરજ નથી હોતી, પરંતુ માત્ર આદતને કારણે જ
સાધુ પાસે જઇને ફરિયાદ કરી અને કહ્યું : અમે એક નાની અમથી એના પગને ચપલ વળગી રહે છે! શિયાળાની ઠંડી સવારે, પોતે
ઓરડીમાં નવનવ જણાં છીએ, શું કરવું?' વાંચી ન શકે એવાં છાપાં લઇને ફેરિ લેકોને ઘેર પહોંચી જાય
- સાધુએ એને ઠંડે કલેજે જવાબ આપ્યો : તારી સાથે એક છે. મહિનાઓ સુધી છાપું વાંચરો એનું મોં પણ જોવા નથી પામતો.
ઘેટું લેતો જ.” એક ઘરડા ટપાલીને હું રોજ બપોરે લોકોના મનીઓર્ડર કે રજિસ્ટર્ડ પત્રો લઇને જતો જોઉં છું. એના ગજવામાં રૂપિયાની નેટના થોકડા
પેલો માણા મૂંઝાય, પરંતુ સાધુએ કહ્યું : “હું કહું તેમ કર.” હોય છે અને છતાં એની ગરીબી તે સદા જુવાન! કોઈ મોટા
પેલા માણસે તેમ કર્યું. નેતા આવવાના હોય ત્યારે રસ્તે પથરાયેલા તડડાને કાબૂમાં અઠવાડિયા પછી પેલો માણસ પાછો આવ્ય, એ લગભગ રાખવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા પ્રભાવહીન પોલીસને તમે જે અધમુઓ થઈ ગયો હતો. એણે સાધુને કહ્યું : હવે તે નથી ભાતું, છે? કલાકો સુધી લાંબાયે જતી એની ડયૂટી એના જીવનને સહરાના ઘેટું બંધાય છે.” રણ જેવું બનાવી નહીં મૂકતી હોય! મુંબઇમાં કેટલાક માણસેરોજ
સાધુએ નિરાંતે એને કહ્યું, “તું પાછો જા અને ઘેટાને બહાર એવી મોટર ગાડીઓ ધુએ છે જેમાં પોતે કદી બેસી નહીં શકે.
કાઢી મૂક અને મને અઠવાડિયા પછી મળજે.” હોટેમાં સારી સારી વાનગીઓ પીરસતો બાલમજૂર એ વાન
બરાબર અઠવાડિયા પછી પેલા માણસ, યહૂદી સાધુ પાસે ખુશ ગીઓ સાથે એક જટા જ પ્રકારને સંબંધ રચી રાખે છે. બધી
થતો ગયો અને બોલ્યો : વાનગીઓને એ બિચારો નાકથી જ માણે છે, બધી જ સ્તુઓ જેવી ,
સાધુ મહારાજ! હવે જીવન મજાનું છે અને અમે પ્રત્યેક કાળી પીઠ પર ઠલવાતી જ રહે છે. એ હળપતિ જયારે ફલ ઊતરે.
* પળ માણીએ છીએ. હવે તે ઘેટું પણ નથી. માત્ર સામે નવ જ ત્યારે પોતે જ પકવેલા મબલખ દાણાથી કેટલે દૂર રહી જાય છે?
જેણે છીએ!” ગમે તેટલું સારું પાકે તો ય એને કદી બેનર નહીં જ મળે! હરિ,
ના પહેલા નર્થ થોડા જ દિવસો પર “નવ જણા’ હતા પરંતુ ઘેટું ગયું પછી યાળી ક્રાંતિ પણ એના ઉજજડ જીવનમાં ઝાઝી ખલેલ નથી પહોંચાડતી.
. એટલા જ માણસો માત્ર નવ જણા બની ગયા. રેલવે સ્ટેશન પર ગમે તેટલે ઘરડે હમાલ પણ ભલભલા જીવનનો સ્વીકાર કરનારે વિપાદનો પણ સ્વીકાર કરી જ લેવા યુવાનને સામાન ઉપાડી શકે છે. એ યુવાન વેઈટ લીટિંગ ચેંપિયન હ્યો. એક જર્મન સુભાપિતમાં આ વાત સરસ રીતે કહેવાઈ છે, હોય તો ય સામન તો હમાલ પાસે જ ઉપડાવશે ને! એક માણસ સુખની એક નાની ડોલબારી ખોલવા ગયા ત્યાં તે હતાશા કે પોતાની નાજુક ડોક પર કેટલો સામાન ઉપાડી શકે તે માટે કોઈ દુ:ખના દરવાજા ખૂલી જ ગયા જાણવા.” જરાક વિચારીએ તે નિયમે તે હશે જ ને! એક ખટારો કેટલું વજન વહી શકે તે અંગે તરત જણાશે કે હતાશાની પળે કોના જીવનમાં નથી આવી ! મર્યાદા હોય છે, આવી મર્યાદા માણસ માટે હશે ખરી ? અનાજના થેડા જ દિવસે પર વિષાદની પળમાં ફૂટેલી કાવ્ય પંક્ષિા. ગોદામમાં પિતાની પીઠ પર પાંચ મણની ગૂણી ઉપાડીને જતા જ બાકીની વાત ભલે કહેતી : આદમીની કરોડરજજુને કોઈ જ હાનિ નહીં પહોંચતી હોય? દૂર
એક પરમાણુ પુરા દૂરને ગામડેથી સાઈકલ પર દૂધનાં દેગડા લઈને શહેરના ફળિયા
શું શું વીતતું હશે સુધી આવી પહોચતા દૂધવાળાના કંતાઈ ગયેલા પગ જોવાની
ત્યારે ફુરસદ આપણને કયારેય મળશે ખરી?
બોમ્બ બનતો હશે? તે એક બાજુ આવી બાબતે જોઈને આપણને કશું યુ નથી થતું. જયારે બીજી બાજુએ નાની નાની વાતો આપણને હતાશ કરી મૂકે
એક શાણો આદમી છે. નવા પડેલા ચલચિત્રની ટિકિટ માટે લાઈનમાં ઊભા રહીએ અને
પાગલ બની જાય આપણો નંબર લાગવાની તૈયારી હોય અને ટિકિટ ખલાસ થઇ જાય
ત્યારે ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. છાપુન આવે અથવા મોઢે
એના પર શું નહીં વીત્યું હોય? આવે એટલામાં બેચેન બની જતા માણસો મેં જોયા છે. એસ. એસ.
" જીવનને પુર પાર્થ વિષાદને પણ વિષાદયોગમાં પલટી નાખવામાં સી.ની પરીક્ષાનું પરિણામ બહાર પડે ત્યારે આપઘાતના બનાવો બને
રહેલું છે એવું લાગે છે. એ શું બનાવે છે? કેટલીકવાર તો દીકરા નપાસ થાય અને માતા રડવા માંડે છે. પરિણામ બહાર પડવાનું હોય એ દિવસે અમદા- તથાકથિત ધર્મ પણ માનવા પ્રફુલ્લનમાં રુકાવટ ઊભી કરી વાદના કાંકરિયા પર પોલીસ ગોઠવવી પડે છે!
શકે છે. ધર્મ પણ માનવની સ્વસ્થતા પર પ્રહાર કરી શકે છે. આખું અર્જુનને વિષાદ સે ટચને હતો તેથી જ કદાચ એવિષાદ- ઈશને આજે ખોર્મનીના ધાર્મિક ઉપદ્રવોથી પીવાય છે. ગ્રંથ અને માંથી વિષાદયોગ બનીને ગીતાનું આરંભબિદુ બની રહ્યો. હતાશની ગ્રંથિથી બચવાનું પણ જરૂરી છે. ગ્રંથની આવી પકડમાંથી છૂટવા
Page #39
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૩.
માટે “નિર્ગસ્થ થવું પડે. “જૈન” શબ્દ પ્રમાણમાં અર્વાચીન છે. માણસને હવે સમજવા માંડયું છે કે સપૂ સુખવાદ ભગવાન મહાવીરના સમયમાં એ માટે એક અને એ શબ્દ વપરાતે (Radical Hedonism) ભ અને સ્વાર્થમાં પરિણમે છે, બધી હત “નિર્ણથ.” ગ્રંથિરછેદની સાધનાનું પરિણામ છે ખુલ્લું મન., કામનાઓની પરિપૂત પણ સુખદાયી કે શાંતિદાયી બનતી નથી. કયારેક એવું લાગે છે કે દુનિયામાં સૌથી મોટું કઈ પરાક્રમ હોય તે લેભ અને શાંતિ વચ્ચે કોઈ મેળ હોઈ શકે નહીં. તે સ્વસ્થ હોવું તે છે.
| ઔદ્યોગિક ક્રાંતિ પછી “વગ’ની બોલબાલા વધતી જ રહી માનવને ઊગવા દે તે ધર્મ માત્ર વ્યક્તિગત સ્વસ્થતાની છે અને માણસ એક ગ્રાહક (Consumer ) બની ગયો છે. ફીક્ય નથી કરતો. ‘ત્યારે કરીશું શું' પુસ્તકમાં ટેલ્સ્ટોયે સુખી માણસનું એનું સમીકરણ આ પ્રમાણે છે: I am = what I have સુખ કેટલા માણસના સુખને ભેગ લેનારું હોઈ શકે તે અંગે ઘણી and What I Consumer સચેટ વાત કરી છે. આ ચોપડી સંવેદનશીલ અને સંવેદનામમાણસો
જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ‘વિંગની પકડ વધતી રહી છે. શિક્ષાન વાંચે તે જ ઠીક છે કારણ કે એ વાંચ્યા પછી વર્ડઝવર્થની એક
માં પણ વિદ્યાર્થીઓ પ્રવચને સાંભળે છે, નેટ ઉતારે છે અને કવિતામાં કહ્યું છે તેવું આપણું થાય છે: ‘ A presence that
તે પાકું કરીને પરીક્ષામાં લખે છે ત્યારે તેઓ કોઈ વિચારને આત્મdisturbs me with the joy of elevated thoughts.'.
સાત કરવાની જફામાં નથી પડતા, માત્ર માહિતીની માલિકી જ આપણી સ્વસ્થતા પણ કોઈ બીજાની સ્વસ્થતાની ખાંધ પર
જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આમ વિચારો અને વિદ્યાર્થીઓ ચઢીને તે નથી મળીને! પાપપુણ્યના આપણા જરીપુરાણા ખ્યાલોમાં
એકબીજાથી અજાણ્યા જ રહી જવા પામે છે, આવું જ જ્ઞાનનું છે. ટોલ્સ્ટોય, રકિન અને ગાંધીજી જેવા મહામાનવોના વિચારો સમૂળી
આજે “I know’ને બદલે “I have Knowledge’ની બોલ- . ક્રાંતિ આણે એટલા પ્રાણવાન છે. મહાત્મા ગાંધીએ આજના
બાલા છે. અહીં શાનમાં માલિકીપણાને ભાવ છે. એકમાં શાનને જમાનાનાં સાત પાપ ગણાવ્યા છે, તે આપણા મરજાદી ધર્મ Ivory
ઊંડાણની વાત છે. બીજામાં જ્ઞાનના જથ્થાની બોલબાલા છે. આવું જ Tower Religion ને હચમચાવી મૂકે તેવા છે. માનવને ઉગવા પ્રેમ છે. “Can one have love?” પ્રેમમાં પણ માલિકીની દે તેવા ધર્મની શક્યતા એમાં પડેલી જણાય છે. ગાંધીએ બતાવેલાં ,
ભાવનાનું આરોપણ થાય ત્યારે પ્રેમ “બીઈંગ'બદલે ‘હવિગ”ને સાત પાપ આ પ્રમાણે છે:
શરણે જાય છે. - (૧) સિદ્ધાંત વિનાનું રાજકારણ
બધા પૃથકકરણને અંતે ફ્રોમ નવા સમાજની રૂપરેખા આપે છે. (૨) શ્રમ વિનાની સંપત્તિના
આ રૂપરેખા એક એવા માનવ ધર્મનું ‘મેગ્નાકા’ બની શકે જેમાં - (૩) ચારિત્રય વિનાનું જ્ઞાન
માણસ ઊગી શકે અને પ્રફુલ્લન પામી શકે. માત્ર થોડાક મુદ્દાઓ (૪( નૈતિકતા વિનાને વેપાર
જોઈ લઈએ: (૫) માનવતા વિનાનું વિજ્ઞાન
- કુદરત પર નિયમન નહીં પણ અસંબદ્ધ સામાજિક પરિબળો, (૬) ત્યાગ વગરની પૂજા
પ્રયુક્તિઓ અને સંસ્થાઓ પર નિયમન. (૭) સભાનતા વિનાનો આનંદ
– ઉત્પાદનની દિશા “વ્યાજબી ઉપયોગ તરફની હશે.' જ ઊંડાણથી આ સાત બાબતો તપાસીશું તે તરત જણાશે
- -- ઉદ્યોગમાં અને રાજકારણમાં વધુમાં વધુ વિકેન્દ્રીકરણ જેથી કે ધ્યાન પૂજા કરનારાઓને, મંદિરે જનારાઓને, દાન કરનારાઓને,
પ્રત્યેક માણસની સામેલગીરી શકફ બને. . ઉપવાસ કરનારાઓને અને યાત્રા કરનારાઓને પણ કયાંક ને કયાંક ઉપરનાં સાતમાંથી કોઇકને કોઈક પાપ જરૂર આભડી જતું હશે.
- વ્યવસ્થા મેનેજમેંટ)ના ક્ષેત્રમાં નોકરશાહીને બદલે માનવીય અહીં એક સાચો બનેલો પ્રસંગ કહેવાને લોભ રોકી શકતો
વ્યવસ્થાની સ્થાપના થાય. નથી. મારા કાકાને ૧૯૪૨ની ચળવળમાં ભાગ લીધા પછી સાબરમતી
- જાહેરાતમાં જે બ્રેઈનવોશિગ’ પદ્ધતિઓ છે તેના પર જેલમાં રાખેલા. ત્યાં રાજદ્વારી કેદીઓ સાથે જુદી બેરેકમાં ક્રિમિનલ નિયંત્રણ. કેદીઓ પણ હતા જેમાં એક ભૈયે હતે. એ મૈ કાકા સાથે વાતે - માલદાર અને ગરીબ દેશે વરચેની વિષમતા ઘટવી જોઈએ. ચઢો ત્યારે એણે કાકાને એક વાત કહી: સાહેબ, મને ચેરી કી, - પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થામાંથી સ્ત્રીઓને મુકત કરવી રહી. પૂન કિયા, નશા કિયા, ડાકા ડાલા, રંડીબાજી કી......... યહ સબ – અણુશકિતનું નિ:શસ્ત્રીકરણ. કુછ કિયા લેકિન મૈ કભી ધરમભ્રષ્ટ નહીં હુઆ! કભી મૈને મુસલ
આ બધા વિચારોમાં એક એવા નૂતન ધર્મને ઉદ્દેશ સંભળાય માના પકાયા હુઆ અન્ન નહીં ખાય, પ્યાજ નહીં ખાયા...!”
છે જેમાં માનવની વ્યકિતતા ચીમળાઈ નહીં જાય પરંતુ પુષ્પની ધર્મ જયારે બાહ્યાચારને બંદી બની રહે છે ત્યારે આવા તો માફક પાંગરી શકે. ધર્મ એ “પેઈનક્લિર’ નથી. એનું એય કોઈ અનેક ઉપદ્રવો સર્જાય છે!
સિસ્ટમેટિર રીલિફ આપવાનું નહીં પરંતુ મુકિત આપવાનું હોઈ શકે. આજનું પ્રવચન પૂરું કરતાં પહેલાં હું તમારું ધ્યાન એક અત્યંત માનવશકિતની પૂર્વશરત છે માનવનું પૂર્ણ પ્રફુલ્લન. સુંદર પુસ્તક તરફ દોરવા ઇચ્છું . માણસના પ્રફુલ્લનની ચાવી એ પુસ્તકમાંથી જડે તેમ છે. લેખક છે એરિક ફ્રોમ અને એનું મથાળું
સફળતાને અર્થ છે: “To Be or To Have?” એમાં એરિક ફ્રોમ “બીઈંગ ૦ નિષ્ફળતા મળે છે અને મળવી પણ જોઈએ. સફળતાને તે અર્થ અને હેવિગ” અંગેની સમગ્ર જીવન દ્રષ્ટિને ભેદ સમજાવે છે. આલ્બર્ટ થાય છે સમાપ્તિ.
– વિનોબા ભાવે સ્વાઇટઝરનું એક વાકયે ઢાંકીને આજની સમસ્યા એમાં રજૂ કરવામાં
૦ કાર્યની સફળતાને પામે છે લાંબી ધીરય નિષ્ફળતા એ વાસ્તવમાં આવી છે:
- અડધી સફળતા હોય છે.
–' પુનીત "Man has become a superman .............. But the superhuman power has not risen to the level of
ક ૦ મજાક કરવાની મારી રીત છે–સાચું બોલવું. દુનિયાની આ સૌથી superhuman reason.".
અનેખી મજાક છે. * . - જયંજ બર્નાર્ડ શે
Page #40
--------------------------------------------------------------------------
________________
(90
૧૮૪
એક ભાઈ પૂછે છે: “મનમાં વિચારો બહુ આવ્યા કરે છે તેને માટે શું કરવું?”
પ્રશ્ન : ‘મનમાં વિચારને કારણે શું થાય ??
એ ભાઈ કહે, ‘નિદ્રા ચાલી જાય. ઊંઘમાં પણ ખલેલ પહોંચે. જાગ્રતાવસ્થામાં કોઈની જોડે વાત કરતાં કરતાં વિચારમાં સરી પડાય... ઉપાય શું??
ઉત્તર: વિચારો કર્યાંથી આવે એ જાણવું સાથે દરરોજ વિચારોનાં આંદોલનને શાંત જરૂરી છે.’
પ્રબુદ્ધ જીવન
વિચાર–પ્રવેશનાં દ્વાર
] પ્રે. દોલતભાઇ દેસાઈ
આ સંવાદે લખવા પ્રેર્યા. જરા ઊડેરો “મન એ અસંખ્ય વિચારોનું કારખાનું આપી શકાય. વિચારો મનમાં જ પેદા થાય. અને વિચારોના સ્વીકાર પ્રમાણે મન જ હુકમ આપે. એ રીતે જોઈએ તો મન એ કોમ્પ્યુટર સમાન છે. વિદેશીઓએ અનેક જેટલું ને જેવું, કિતશાળી કોમ્પ્યુટર તંત્ર મનની શકિત કોમ્પ્યુટર કરતાં ય વિશેષ છે.
જરૂરી છે અને કરી નિદ્રા લેવી
વિચાર કરીએ.
છે' એવી ઉપમા મનમાં જ સંગ્રહાય શરીરને કાર્ય કરવા જબરજસ્ત શકિતશાળી પ્રયાસ કર્યા પણ મન નથી બનાવી શકયા.
વિચાર કયાંથી આવે? વિચાર સંસર્ગથી આવે. શાની જોડેના સંસર્ગ? કોની જોડેનો સંસર્ગ? આપણા સંસર્ગનાં કેન્દ્ર આવાં હોય: (અ) માણસ જોડેને સંસર્ગ, (બ) પદાર્થ જોડૅના સંસર્ગ, (ક) વાતાવરણ જોડેના સંસર્ગ અને (ડ) છેવટે, પોતાની જાત જોડેને સંસર્ગ. વિચાર પ્રવેશની આ બારીઓ છે. એ બારીઓ સમજાઈ જાય પછી એના બંધ-ઉઘાડ થવા વિષે મન તૈયારી કરી શકે.
દરરોજ આપણે અનેક મનુષ્ય જોડે સંપર્કમાં આવીએ, વાતો થાય, વ્યવહારો થાય. ત્રણ પ્રકારના માણસ જોડે વ્યવહારો થાય. (૧) રોજ-બ-રોજના જીવન માટેની વ્યવસ્થાકીય પ્રવૃત્તિમાં જરૂરી માનવો, જેમ કે: ઘરના ઘાટી, માળી, ડ્રાઈવર, દુકાનદાર, બસ કંડકટર વિ. એમની જોડેના વ્યવહાર ‘રાબેતા મુજબના હોય. પૈસા આપ્યા, ટિકિટ લીધી કે કંડકટર જોડેના વ્યવહાર પૂરો. આ વ્યવહારની ચર્ચામાં ન ઉતરીએ; (૨) આપણા વ્યવસાય જેના પર આધાર રાખે એવા માનવી જેડેના વ્યવહારો, જેમ કે: ઓફ્સિમાં ઉપરી, વેપારમાં ગ્રાહકો અન્ય વેપારીઓ વગેરે. એ વ્યવહારની અસર આપણા મન પર રહે છે.
‘તમારા વિષે વેપારી આલમમાં ચર્ચા થાય છે, હોં!” એવું કોઈ વેપારી દિવસમાં બાલી જાય, તો આપણા મનમાં એ વિચાર રહી જાય ને એ વિચાર દિવસભર આપણા પીછા નહીં છોડે. તે કોઈ વેપારી કહે, ‘શાંતિભાઈ! તમારા વખાણ ઘણા પાસે સાંભળ્યાં?” તો યે એ વિચારની ખુશી દિવસભર રહેવાની. ધંધા માટે, વેપાર માટે, વ્યવસાય માટે, અનેક મનુષ્યોના સંપર્કમાં દિવસભર આવીએ છીએ. એમાંયૅ રાબેતા મુજબના વ્યવહાર હાય, પણ કેટલાક વ્યવહાર મન પર અસર પહોંચાડે છે. જેના શબ્દની, અભિપ્રાયની આપણા વ્યવસાય પર અસર થવાની છે, તે વિચાર આપણુ' મન નોંધે છે.
વિચારનું ત્રીજું દ્વાર, પદાર્થો છે. કોઈના ઘરમાં સરસ ડાઈનિંગ ટેબલ જોયું કે આપણા મનમાં વિચાર પ્રવેશે: ‘આવું ડાઈનિંગ
તા. ૧૬-૨-૮૧
ટેબલ ખરીદું.’ પદાર્થો બે પ્રકારના વિચાર પ્રેરે. આકર્ષક, ગતિઆત્મક અને અપાકર્ષક, ગતિ આત્મક, ચાનો કપ છે. ચા પીવી છે. આપણા હાથની ગતિ ચાનો કપ પકડવા તરફ થશે. એ આકર્ષક ગતિઆત્મક વિચાર થયો ને જો કપ ખૂબ ગરમ હોય તે હાથ દાઝશે એથી તરત કપ મૂકી દઈશું, એ અપાકર્ષક ગતિઆત્મક વિચાર થયો. મન જો વિચારતું ન હોત, તો આપણા દ્વારા કોઈ જ ક્રિયા ન થાત. તો...... પદાર્થો પણ આપણા પર અસંખ્ય વિચાર ફૂંકે છે. જાહેર ખબરો એ એનો ઉત્તમ નમૂનો છે. રસોડામાંથી અવાજ આવે;
હું! સાંભળ્યું!? આ નવી સીફોનની સાડી ફોટામાં કેવી સરસ લાગે છે? આ રવિવારે સાડીઓ જોવા જઈશું?
એમાં મૂળ વિચારપ્રવેશ પેલી જાહેરાતમાંથી થયો હોય છે. પદાર્થો આકષૅ ... એથી એ પદાર્થને પેાતાના કરવા વિચાર આવે.
ને એરિક ફ઼ોમ્ર સાચું કહે છે, ‘આપણુ જગત પદાર્થની પાછળ પંડયું છે, એટલું જ જૉ વિચારની પાછળ પડે તો સારું.’ આ જમાને પદાર્થલક્ષી છે. માણસની મેાટાઈનું માપ, એને ફ્લેટ, રાચરચીલું, કાર, વિ.માંથી નીકળે છે—સામાન્યત: (ખરેખર માણસની મેટાઈનું માપ એની વિચારસૃષ્ટિ અને કર્મસૃષ્ટિ પર હોવું જોઈએ.)
વાતાવરણ જોડેને સંસર્ગ પણ વિચાર પ્રેરે. ખૂબ ગરમી લાગે છે. પંખા ચાલુ કરીએ. ઉનાળામાં હવાની લે'રખી આનંદ આપે. “તાપ લાગે છે, ચાલા હવાફેર જઈએ.' એ વાતાવરણ કારણે પ્રવેશેલા વિચાર છે. વાતાવરણમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, હવા પાણી, હવામાન, બધું આવે.
મનુષ્યના વ્યવહારો સર્જે તે ભાવાવરણ અને કુદરતી તત્ત્વા સર્જે તે વાતાવરણ.
વિચાર—પ્રવેશનું ચેાથું દ્વાર તે પોતાની જાત. ‘જાતને ભૌતિક સ્વરૂપે જૉઈએ તો આવા વિચાર ગણાવી શકાય.
‘હમણાં ચરબી વધી છે – ઘટાડવી પડશે.' ખાંડ ઓછી ખાઉં તે ડાયાબિટીસ ઘટે.’ ‘વજન ઓછું કરવું જોઈએ' વગેરે.
જાતને જો નવપલ્લવિત થવાની દૃષ્ટિએ જોઈએ તા આવા વિચાર આવે :
‘હવે કામ ઓછું કરું. ચિત્તશાંતિ વધારું.’ ‘દરરોજ ધ્યાન કર્યું-મન માટે એ જરૂરી છે.'
‘ગુસ્સે ખૂબ થઈ જવાય છે—જરા શાંત બનું, આ વિચારો, જાતના એક સ્વરૂપને કારણે પ્રગટે છે. વિચારનાં આ ચાર પ્રવેશદ્રાર છે. જીવન : પ્રેમના ધાધ
૦ નિશ્ચય કરનાર દિલ હાય, યોજના ઘડનાર મન હોય અને અમલ કરનાર હાથ હોય તે મનુષ્ય દેવની કક્ષાએ પહોંચે છે. – ગિન ૦ જીવન જ પ્રેમના ધોધ છે, પણ તેને વરસાવતાં આવડવું જોઈએ.
- ગઢે
૦ પરમેશ્વરની શેાધમાં આ બધી દોડધામ શા માટે? તમારી આજુબાજુમાં વસતા લાખો દીનદુ:ખી માનવીઓમાં શું ભગવાન નથી? પહેલાં તેમની જ પૂજા કેમ ન કરવી? ગંગાના કાંઠે કૂવા ખોદવાની મૂર્ખાઈ શા માટે? - સ્વામી વિવેકાનંદ
માલિક શ્રી મુંબઈ -જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં, ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
Page #41
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No.: 37
‘પ્રબુદ્ધ જૈન 'નું નવસંસ્કરણ
વર્ષ ૪૪ : અંક : ૨૧
બુદ્ધ જીવન
' મુંબઈ ૧ માર્ચ, ૧૯૮૧ રવિવાર વાધિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિગ ૪૫
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂા. ૭૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સહતંત્રી રમણલાલ ચી. શાહ
બની
અનામત બેઠક
0 ચીમનલાલ ચકુભાઈ અનામત બેઠકો વિરોધી ગુજરાતના તબીબી વિદ્યાર્થીઓ અને રાઈને ઉતાવળથી ચારે મેડિકલ કૅલેજે એક સાથે છ મહિના માટે ડૉકટરોનું આંદોલન બહુ લાંબું ચાલ્યું, ગુજરાત, સૌરાષ્ટ્રમાં બધે ફેલાયું બંધ કરી. દેલનકારોએ અનામત બેઠકો સદંતર રદ કરવાને અને હિંસક બન્યું છે. સરકારને લશ્કરની મદદ લેવી પડી છે. પોલીસને
આગ્રહ રાખે અને આંદોલને હિંસક વળાંક લીધે. રાજકીય - અનેક સ્થળે ગોળીબાર કરવો પડે છે. નિર્દોષ માર્યા ગયા અને
વિરોધ પક્ષોએ બિનજવાબદારપણે સરકારને ભીડાવવા આ તકને ઘાયલ થયા છે. જાહેર મિલકતને ઘણું જ નુકસાન થયું છે. બેંકનું લાભ લીધે. વર્તમાનમાં જનમાનસ બીજા કારણેએ અતિ ઉત્તેજિત કલિયરિંગ ૨૫ દિવસ બંધ રહેતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. છે. તેથી આંદોલન આગ વેગે ફેલાય. લશ્કર અને પોલીસ શાળાઓ, કૅલેજો બંધ છે. ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાઓ મેકર
ઉરોજના વધી. આવા પ્રસંગમાં બને છે તેમ લશ્કર અને રાખી છે. મિલો બંધ પડી છે. લોકો ભયમાં છે અને સલામતી રહી
પિોલીસ વધારે પડતા બળને ઉપયોગ કરે અને નિર્દોષ માણસે દંડાય નથી. સમાધાન માટેના પ્રયત્નો નિષ્ફળ ગયા છે. આ આંદોલનને
એટલે ઉશ્કેરાટ વધે. અસામાજિક તત્ત્વો આવી તકને લાભ લે શાંતચિત્તે વિચાર કરવાનો સમય પાકી ગયો છે. .
તેમ બનતું જ આવ્યું છે. આંદોલનની શરૂઆત એક જ મુદ્દા ઉપર થઈ છે. અનુસ્નાતક ' આંદોલનકારોએ નવા નવા નુસખા અજમાવ્યા. અનુસ્નાતક તબીબી અભ્યાસ અને નોકરીમાં, હરિજને અને પછાત વર્ગો તબીબી અભ્યાસ અને નોકરી પૂરતી માગણી મર્યાદિત હતી તે વ્યાપક માટે અનામત બેઠકો છે તે રદ કરવી એવી માગણી હતી. તેજસ્વી બની અને બધા ક્ષેત્રે અનામત બેઠક કે વિશેષાધિકારો રદ થવા વિદ્યાર્થી અને તેજસ્વી ઑકટરને અન્યાય થાય છે અને તબીબી ક્ષેત્રે જોઈએ એવી હવા પેદા થઈ. પરિણામે, હરિજન, આદિવાસીઓ, બનતું હોવાથી લોકોના જાન જોખમાય છે. એમ. બી. બી. એસ. પછાત વર્ગોને વિરોધ વધ્યું અને આંદોલને વર્ગવિગ્રહનું સ્વરૂપ થયા પછી વિશેષ અભ્યાસ અને નોકરી ગુણવત્તાના ધોરણે જ , પકડયું છે. જેમણે આંદોલન શરૂ કર્યું તેમને કાબૂ રહ્યો નથી. વધુ હોવાં જોઈએ એવી દલીલ વાજબી લાગે છે. એમ. બી. બી. એસ.
ને વધુ રાજકારણ પેઠું અને અરસામાજિક તત્ત્વોના હાથમાં દોર માંડ પાસ થયા હોય એ વિદ્યાર્થી વિશેષ અભ્યાસને અને રાજકારી,
ગયે. ઉજળિયાત વર્ગો અને ભદ્ર લોકોના આંદોલનને મૂક ટેકે કરીને પાત્ર નથી તેમ જ એમ. બી. બી. એસ. થઈ ગયા પછી તે
છે. પ્રથમ દષ્ટિએ આવી અનામત બેઠકો હોય તેને અન્યાય આ પછાત ન કહેવાય. તેથી વિશેષાધિકાર કે રક્ષણની જરૂર રહેતી નથી.
વર્ગને ખૂંચે છે. હું જેને વિચારક ગણું છું...એવા એક ર્ડોકટર પિતાનું નસીબ અજમાવે અને ખરેખર લાયક હોય એવા વિદ્યાર્થી
મિત્રે અમદાવાદથી. વ્યથિત દયે મને લાંબો પત્ર લખ્યો છે અને અને વેંકટરને ગુણવત્તાના ધોરણે આગળ વધવાની તક આપે.
જાહેર રીતે મારે અભિપ્રાય માગ્યો છે. તેમની દલીલને સારા આ માગણી પ્રથમ દષ્ટિએ અને જાહેરહિતની દષ્ટિએ વાજબી
છે કે પસંદગી લાયકાતના ધોરણે કરવી કે જ્ઞાતિ અને કોમને ધરણે, લાગે છે.
વિશેષાધિકાર આપીને કાયમ માટે વર્ગભેદ ઊભું કરીએ છીએ. સરકારે કેટલાક ફેરફારો કર્યા તે પણ વિચારવા જેવા છે.
વિશેષાધિકારને જમાને ગયે. આ સમાનતાને યુગ છે. ભૂતકાળમાં (૧) એક વર્ષ ખાલી રહેલ જગ્યાએ બીજે વર્ષ ખેંચાશે નહિ. કોઈ વર્ગને અન્યાય થયો હોય તેને બદલે વર્તમાનમાં ન લેવાય. (૨) એક વર્ગમાં ખાલી રહેલ જગ્યાનો લાભ બીજા વર્ગને અપાશે ગઈ પેઢીના પાપનું પ્રાયશ્ચિત્ત આ પેઢીએ કરવાનું નથી અને નહિ, (૩) અનામત બેઠક જેટલી જગ્યાઓ વધાર ગણવાન વિદ્યાર્થી લખે છે: તબીબી વિદ્યાર્થીઓએ આખા દેશની અખિ ખોલી નાખી અને ઑકટરને લાભ આપવામાં આવશે. આ ત્રણે ફેરફાથી અનામત
છે. અનામતવાદ મને રોલેટ એકટ કરતાં પણ વધારે ખતરનાક બેઠકોને કારણે થતા અન્યાય મહદ્અંશે ઓછો થાય છે. આ તબક્ક લાગે છે તેનાથી દેશ આખાનું. સત્યાનાશ નીકળી જશે. આ અનામત બેઠક સદંતર રદ કરવી સરકાર માટે શકય નથી. સુરત અદાલને પડકાર રૂપ છે. તેમ કરતાં બીજાં વિપરીત પરિણામ આવે તેને સરકારે વિચાર કરવો
આ બધા પ્રશ્ન.ગંભીર વિચારણા માગે છે. આંદોલનના
વર્તમાન ઉત્તેજિત અને હિંસક વાતાવરણમાં ત્રણ દાયકા જૂના જો આંદોલન શાંત રહ્યાં હતા અને તેમાં રાજકારણ પ્રવેશ્ય , આ પ્રશ્નને તાત્કાલિક નિકાલ શકય નથી. આ માત્ર ગુજરાતને ન હેત તે સંભવ છે તત્કાળ પૂરતું આ ફેરફારથી આંદોલનને પ્રશ્ન નથી. આંદોલનના આગેવાને જો આંદોલનને શાંત માર્ગે અંત આવત, પણ બન્ને પક્ષે ઉતાવળા પગલાંઓ અને ઉશ્કેરાટને રાખી શકયા નથી. અદાલન પ્રતિષ્ઠા ખાતર તાંબાવવાથી, ઘણાં કારણે સ્વસ્થતાથી વિચારવાનો અવકાશ જ ન રહ્યો. સરકારે ગભ- વિપરીત પરિણામે આવવા પૂરે સંભવ છે. હરિજને, આદિવાસીઓ
:
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૮૬
અને પછાત વર્ગ આ પડકાર સામે એટલું જ ઉગ્ર આંદોલન જગાવે તે – અને તે શરૂ થયું છે ખતરનાક પરિણામા આવે. સરકારે જે ફેરફારો સ્વીકાર્યા છે તે અત્યાર પૂરતા આછા નથી. તબીબી ક્ષેત્રે અનુસ્નાતક અભ્યાસ અને નોકરી માટે અનામત બેઠકોમાં તેજસ્વી વિદ્યાર્થી અને ડૅાકટરને અન્યાય છે અને લાહિત જોખમાય છે તે દલીલમાં વજુદ છે. પણ તેથી બધા ક્ષેત્રે અનામત બેઠકો રદ કરવાની માગણી કરી અને “અનામતવાદ ”સામે જેહાદ જગાવવી એ યા નથી.
પ્રબુદ્ધ અન
-ડાકટરો અને તબીબી વિદ્યાર્થીઆને નામે આ આંદોલન ચાલે છે. ૩૦ માણસાના ભાગ લીધો છે. આ પ્રશ્ન એવા ની કે તેના તાત્કાલિક ઉકેલ ન થાય તો કોઈ મહા અનર્થ થઈ જવાનો છે. અનામત બેઠકોની જરૂરિયાત વિષે ઘણું કહી શકાય તેમ છે. અનુસ્નાતક તબીબી ક્ષેત્રે અનામત બેઠકો રાખવી કે નહિ તે વિષે મતભેદને અવકાશ છે. પણ બીજા ક્ષેત્રે પણ તેની જરૂરિયાત છે, તે એટલું જ સ્પષ્ટ છે. આ આંદોલન ચાલુ રહે તે ડૉક્ટરો અને તબીબી વિદ્યાર્થીઓના નામને કલંક લાગશે. તેથી મારા સ્પષ્ટ મત છે કે અત્યારના સંજોગામાં આ આંદોલન તત્કાલ બંધ કરવું જોઈએ અને સમગ્ર પ્રશ્નના રાષ્ટ્રીય સ્તરે વ્યાપકપણે વિચાર થવો જોઈએ, અનામત બેઠકો વિષેના મારા વિચારો હવે પછી લખીશ.
૨૨-૨-૧૯૮૧
સદાચારના પાચા
[] ચીમનલાલ ચકુભાઇ
આ વિષય ઉપર ડૉ. સાગરમલ જૈનના એક મનનીય લેખ આ અંકમાં પ્રકટ થાય છે. આ લેખમાં, જૈન ધર્મની દષ્ટિએ સદાચારના શાશ્વત માપદંડ શું લેખાય. તેની વિશદ્ સમીક્ષા કરી છે. સદાચાર એટલે શું અને સદાચાર શા માટે આ બે પાયાના પ્રશ્નો છે. સામાન્યપણે વ્યવહારમાં જેને સદાચાર માનવામાં આવે છે તેને આપણે સદાચાર ગણીએ છીએ. વ્યવહારનીતિ અથવા સામાજિક વર્તનના નીતિ નિયમે અને વિધિ નિષેધા દેશકાળ પ્રમાણે પલટાતાં રહે છે. એક પ્રકારના વર્તનને એક દેશમાં સદાચાર માનવામાં આવે અને બીજા દેશમાં તેને દુરાચાર અથવા અનાચાર માનવામાં આવે. એક જ દેશમાં એક નિયમ એક સમયે સદાચાર લેખાય. બીજા સમયે દુરાચાર અથવા આચારણ લાયક ન લેખાય. સ્ત્રી-પુરુષના સંબંધા, જીવનના વિવિધ ક્ષેત્રે થતા માનવવ્યવહારો વગેરે વિષયોના વિચાર કરીએ તો એમ લાગે કે શાશ્વત નીતિ એવું કાંઈ નથી, બંધને હોય તો માત્ર કાયદાનું અથવા સામાજિક પ્રતિષ્ઠાનું. આના પાયામાં ભય છે, સ્વૈચ્છિક સદાચાર નથી. વાસ્તવમાં, સામાજિક નીતિ નિયમો સદાચાર નથી પણ સદાચારનું બાહ્ય સ્વરૂપ અથવા દેહ છે. આ દેહ કાળકમે જડ અથવા ભારરૂપ બને છે અને નવા દેહ અથવા સ્વરૂપ ધારણ કરવું પડે છે. આપણે સદાચારના સનાતન સિદ્ધાંત વિચારવા છે. એવા સિદ્ધાંત ધર્મના પાયા લેખાય છે અથવા એવા સદાચાર એ જ ધર્મ છે. તે! એ સદાચાર શું અને શેને માટે એ પ્રશ્નો સદા પૂછાતા રહ્યા છે.
9-3-64
કહા, ચેતના કહેા, જે આ બધા વિચાર કરે છે અને અંતિમ નિર્ણય લે છે અથવા લેવાની શકિત ધરાવે છે. તેની શકિત અનંત છે.
બીજી રીતે કહીએ તો What is the fundamental principle of ethical conduct ? નૈતિક જીવનના પાયાના સિદ્ધાંત શું છે? નૈતિક જીવન એ જ મનુષ્યને માનવતા અર્પે છે, તેમાં જ તેનું શ્રેય છે એમ આપણે માનીએ છીએ, આપણે પોતે શુદ્ધ નૈતિક જીવન જીવી શકતા ન હોઈએ ત્યારે પણ નૈતિક જીવનની પ્રશંસા કરીએ છીએ અને તે જ સાચું જીવન છે એમ કહીયે છીએ. મોટા ભાગના માણસા નથી સંત કે નથી દુષ્ટ, સામાન્ય માનવી પ્રવાહપતિત જીવન જીવે છે. તે નથી સદાચારી, નથી દુરાચારી.
મનુષ્યમાં એક એવું તત્ત્વ છે જે તેને ભૌતિક અથવા દૈહિક જીવનથી ઉપર લઈ જવા સતત પ્રેરણા આપે છે. આહાર, નિદ્રા, ભગ, મૈથુન આ સંશા મનુષ્ય અને મનુષ્યેત્તર પ્રાણીસૃષ્ટિને સામાન્ય છે પણ ધર્મ કે નીતિને વિચાર મનુષ્યની વિશેષતા છે. મનુષ્યજાર પ્રાણીસૃષ્ટિનું જીવન પરંપરાગત પ્રણાલિકા Iistincts મુજબ વહ્યા કરે છે. માણસ વિચારવંત પ્રાણી છે- આત્મનિરીક્ષણ · કરી શકે છે. તેને સ્મૃતિ છે, ભૂતકાળની, બુદ્ધિ છે, વર્તમાન માટે, કલ્પના છે, ભવિષ્ય માટે. એ બધાથી પર એક તત્ત્વ છે, તેને આત્મા
¿
ધન, સી, કીતિ માટે માણસ જીવનભર વલખાં મારે છે. પણ તે સાથે જાણે છે અને અનુભવે છે કે તેમાં સાચું સુખ કે શાન્તિ નથી. કેટલાંક મૂલ્યો એવાં છે જેને માટે માણસ પોતાના સર્વસ્વનું, પેાતાના પ્રાણનું પણ બલિદાન આપવા તૈયાર થાય છે અને તેમાં પેાતાનું શ્નોય માને છે, ધન્યતા અનુભવે છે. સત્યને ખાતર, ધર્મને ખાતર, દેશને ખાતર, કુટુમ્બ માટે કે બીજા એવા મહાન આદર્શ માટે માણસ ત્યાગ કરવા તૈયાર થાય છે. એક રીતે જોઈએ તો નાનામાં નાના અને ગરીબ માણસ પણ પ્રતિક્ષણ કાંઈને કાંઈ ત્યાગ કરતો હોય છે. ગરીબ માતા પોતે ભૂખી રહી બાળકને ખવડાવશે. સામાન્ય માણસ પણ પોતાના સગાસંબંધીની કે પડોશીની થોડી ઘણી સેવા કરતો હશે, તેને માટે કાંઈક ત્યાગ કરતો હશે.
તો પ્રશ્ન થાય કે જીવનનું ધ્યેય, અંતિમ લક્ષ્ય શું છે અને તે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સાધન શું છે. સદાચાર, જીવનનું અંતિમ લક્ષ્ય પણ બને અને સાધન પણ બને, અહિંયા સાધ્ય સાધનની એકતા થાય છે.
ભારતીય દર્શના—ધર્મ માને છે કે જીવનનું અંતિમ લક્ષ્ય, મોક્ષ છે. મેક્ષના સિદ્ધાંતમાં, પુનર્જન્મ અને કર્મના સિદ્ધાંત અંત ર્ગત છે. મેાક્ષ એટલે શું એમ પૂછી એ તો જવાબ મળશે કે પુનર્જન્મના ફેરામાંથી મુકિત, પછી શું ? બીજો જવાબ મળશે, સ્વસ્વરૂપનું ભાન અને જ્ઞાન એટલે મેક્ષ અથવા આત્મશાન, તેની સાધના, અહિંસા, સંયમ, તપ અથવા રત્નત્રયી, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર. સમ્યક્ એટલે જે છે તે અથવા સત-સત્ય. મિથ્યાત્વ નહિ.
પણ બીજા ધર્મ છે, દર્શના છે જે માા અથવા પુનર્જન્મમાં માનત નથી. છતાં સદાચારને, નૈતિક જીવનને, સાચા સુખ અને શાશ્વત શાન્તિના એકમાત્ર માર્ગ માને છે; સ્વીકારે છે. આ અનુભવની ભૂમિકા છે, સંતપુરુષોના અનુભવ છે.
આ નૈતિક જીવન એટલે શું ? મહાવીરે અહિંસાને પાયાગ સિદ્ધાંત બનાવ્યો, બુદ્ધ કર્ણાને, શ્રીકૃષ્ણે અનાસકિતને, ક્રાઈસ્ટે પ્રેમને, ગાંધીજીએ સત્યને, પ્લેટોએ શાનને (Wisdom) કોઈએ ન્યાયને, કોઈએ સમાનતાને આવા એક સિદ્ધાંતમાંથી બીજા ઘણાં સદ્ગુણી-સદાચારના સ્વરૂપે આપેઆપ ફલિત થાય છે.
ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝરે આ સવાલ પાતાની જાતને પૂછ્યો હતો. પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે, ડૉ. સ્વાઈત્ઝર કોંગામાં હતા. કોંગા ફ્રેન્ચ સંસ્થાન હતું અને સ્વાઈત્ઝર, આલ્બેકના. જે તે વખતે જર્મનીમાં હતું. તેથી સ્વાઈત્ઝરને કેદ કર્યા અને કોંગાના હબ્ની ચોકીદારો તેમના પર મૂકયા. આ હબ્નીઓ ડૉ. સ્વાઈત્ઝરને પૂછતા કે તમે અમને ઈસુ ખ્રિસ્તના પ્રેમનો સંદેશ આપેા છે. તમે જીવન સમર્પણ કરી અમારી સેવા કરવા આવ્યા છે અને તમારા જ જાતભાઈ જે પોતાની જાતને ઈશુ ખ્રિસ્તના અનુયાયીઓ કહેવડાવે છે તે અંદરઅંદર કપાઈ મરે છે અને તમારા જેવા સંતને જેલમાં ધકેલે છે. સ્વાઈત્ઝર વિચારવમળમાં ચડી ગયા. માનવી સંસ્કૃતિનું આટલું બધું અધ:પતન કેમ થયું? તેમણે લખ્યું I am borne in an age of spiritual decadence. à su બન્યું ? છેવટ એ નિર્ણય ઉપર આવ્યા કે We have lost Reverence for life which is fundamental principle of - ethical conduct. ડૉ. સ્વાઈત્ઝરે Reverence for life. | સિદ્ધાંત સમજાવતાં કહ્યું કે હિંસા અધપતનનું મૂળ છે. જીવ માટે આદર; એટલે કે અહિંસા, નૈતિક જીવનના પાયા છે અને ડૉ. સ્વાઈત્ઝરની અહિંસા એટલે જૈન ધર્મની અહિંસા, બેકટેરિયાથી
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૮૭.
તા. ૧-૩-૮૧
પ્રબુદ્ધ જીવન માંડી માનવ સુધીની. He believed in unity of life. સ્વાઈન્ટર, કહયું, This world is full of suffering. ન્યાગ, દાન, મોક્ષ કે પુનર્જન્મમાં માનતા ન હતા. પણ આજ જીવનમાં, વર્તમાનમાં, કરુણા, પોપકાર, મૈત્રી વગેરે ગુણ-સદાચાર-આ દુ:ખને ઓછું સાચું સુખ અને શાંતિ જોઈતાં હોય તે અનુભવે તેમણે જોયું કે સર્વ જીવ કરવાના ઉપાય છે. આ સંસાર એવો છે કે ૩૨
લક્ષણ પ્રત્યે આદર-સમભાવ એ જ માર્ગ છે અને નૈતિક જીવનને પામે છે.
છે લક્ષણાને ભેગ માગે છે, સોક્રેટિસ, ક્રાઈસ્ટ, ગાંધી. ઈશ્વરે
છે તે
જે - ક્રાઈસ્ટના ધર્મમાં મોક્ષ કે પુનર્જન્મની માન્યતા નથી. છતાં આવી દુનિયા શા માટે પેદા કરી તે સવાલ પૂછવ નિરર્થક છે. સાચા સુખ અને શાંતિના માર્ગ માટે ક્રાઈસ્ટે કહ્યું છે, દુશ્મન પ્રત્યે જૈન ધર્મ કર્મનો સિદ્ધાંત આપી તેને ખુલાસો કરે છે. સ્વાઈઝરે કહ્યાં: પણ પ્રેમ કરે, એક ગાલે તમાચો મારે તે બીજે ધરે. કોટ માગે Not only this world is full of suffering but it is તો ખમીસ પણ આપી દો. ઉપકાર કર્યો હોય તેના પ્રત્યે તો સૌ inexplicably mysterious તેને ઈશ્વરની લીલા કહી આપણે કોઈ ઉપકારની લાગણી રાખે પણ અપકાર કર્યો હોય તેના પ્રત્યે સમાધાન મેળવીએ છીએ. પણ ઉપકારની લાગણી હોવી તેમાં માનવતા છે.
gai za Sosai: I have not tried to withdraw
. 5 ' myself from that community of suffering. I have સદાચારને કાયમી માપદંડ એવો એક સિદ્ધાંત નક્કી કરીએ
had my full share of it. પછી તેનું આચરણ સમયે સમયે જુદા પ્રકારનું હોવા સંભવ છે. 'સિદ્ધાંત સનાતન છે. તેને અમલ દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે
આ દુ:ખના સાગરમાંથી ભાગી છુટવાને મેં પ્રયત્ન કર્યો નથી પણ 'બદલાય. પણ સિદ્ધાંત જળવાઈ રહે. તેનું વધારે ક્ષમતાથી પાલન થાય
મારા ભાગે આવતો પૂરો હિસ્સો મેં લીધા છે. આપણે સૌએ આ એ લક્ષ્ય રહેવું જોઈએ. આવું આચરણ સહેલું નથી. જીવનની રામ
હિરો લેવાને છે. ચાઓ અતિ જટિલ છે. ડગલે પગલે સમાધાન કરવું પડે છે. આવું પરોપકારનું, કરુણાનું દયાનું કામ કરતાં, ખૂબ સહન ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે.
કરવું પડે છે, વેઠવું પડે છે. પણ એ યાતનાઓમાં જ તેને આનંદ છે. આ બધા સિદ્ધાંતને લેકભાષામાં મૂકવા હોય છે એમ કહેવાય સ્વાઈને કહ્યું છે. આં Suffering જુદા પ્રકારનું છે. કે કોઈને દુ:ખ આપીને, કોઈ કાળે સુખી થવાનું નથી. આ અનુ- Rarely have I found happiness to be alive. ગાંધીએ ભવને વિષય છે. બીજાને સુખ આપીને, આપણને સુખ મળે છે. શું નથી સહન કર્યું? પણ; તેમાં જ તેમને આનંદ છે અને સુખ આપવાથી વધે છે, દુ:ખમાં ભાગ પડાવવાથી ઓછું થાય છે. આપણી મુકિત . છે. This is the fundamental principle આ પ્રમાણે વર્તન થતું નથી. કારણ કે સાચા સુખનું આપણને જ્ઞાન of ethical conduct. તેને તેના મૂંગી: જેટલું આચરી શકીએ કે અનુભૂતિ નથી. સુખાભાસને સુખ માની લીધું છે. સાચા સુખના તેટલું સાચું સુખ મળે છે. ત્રણ લક્ષણ છે. એક, તે કોઈ દિવસ દુ:ખમાં ન પરિણમે. ભાગ
-~-શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહવિલાસમાં સુખ લાગે, દારૂ પીતા સુખ લાગે પણ અંતે દુ:ખ પરિ
અભિવાદન સમારોહ ણામી છે. બીજું, આપણા કહેવાતા સુખ માટે બીજાને દુ:ખી કરવા પડતા હોય તો તે સાચું સુખ નથી. સુખમાં સર્વ ભાગીદાર બને,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ, પ્રબુદ્ધ-જીવનના
તંત્રી, આપણા સૌના આદરણીય તથા પ્રખર ચિંતક કોઈને તેથી વંચિત ન કરીએ અથવા વંચિત થવું ન પડે તે સાચું
શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહના ૮૦ મા જન્મદિન નિમિત્તે સુખ છે. અંતમાં, સાચા સુખમાં મનની શાંતિ અને સ્વસ્થતા હોય. બુધવાર તા. ૧૧-૩-૮૧ ના સાંજના ૬ કલાકે ભારતીય અંત:કરણમાંથી અવાજ આવે કે જે કરીએ છીએ તે સાચું છે કે વિદ્યાભવનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તથા અભિનંદન સમારોહ ખાટું. માણસને અંતરાત્મા તેને સાચે સાક્ષી છે. કાલિદાસે કહ્યું
રાખવામાં આવ્યા છે. સૌ સભ્યો, આજીવન સભ્યો અને
પેટનેને સમયસર હાજર રહેવા હાર્દિક નિમંત્રણ છે. છે: સતામ હિ સન્દહ પદેષ વસ્તુષ, પ્રમાણમાકરણ પ્રવૃત્તય: જે કાંઈ કર્યું છે તે સાચું છે કે ખેટું, સદાચાર છે કે દુરાચાર
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ એ સંદેહ પડે તે, પુરુષે માટે તેમના અંતરને અવાજે એ જ
મંત્રીઓ સાચું પ્રમાણ છે. પણ આ પ્રમાણ સત્પર, માટે છે. તેમનું અંતર નિર્મળ હોય છે અને સાચે જવાબ આપે છે. આપણું અંતર એટલું
પે મ ળ જ તિ નિર્મળ હોતું નથી તેથી આપણે આપણી જાતને મનાવી લઈએ છીએ કે જે કર્યું તે સાચું છે–ખેટું હોય તો પણ.
કપડાંની જરૂર છે. હકીકતમાં, માણસમાં સ્વાર્થ એટલે ઊંડો અને વ્યાપક છે કે પ્રેમળ જ્યોતિમાં કાર્યકર બહેને જણાવે છે કે સાડીઓ તેમ જ પિતાના સ્વાર્થે, પરહિત હણતાં માણસ અચકાતા નથી. બધા દુ:ખનું અન્ય કપડાંઓની જરૂર છે તો સંઘના કાર્યાલયમાં મોકલી આપવા વિનંતિ. મૂળ સ્વાર્થ છે. ડો. આનેલ્ડ ટેયનબી દુનિયાની બધી રાંસ્કૃતિને
રકતદાન અંગે અભ્યાસ કરી એ નિર્ણય ઉપર આવ્યા કે માણસને સ્વાર્થ એના બધા પ્રેમળ જ્યોતિ તરફથી જેન કલીનિકમાં જઈ “રકતદાન” દુ:ખનું મૂળ છે. જુદા જુદા માણસે, વર્ગો, દેશ એ બધાના સ્વાર્થના કરવા માટેની સેવાભાવી વ્યકિતઓને અપીલ કરેલી, તેના અનુસંઘર્ષમાંથી દુ:ખ જન્મે છે. Such suffering is the
સંધાનમાં, શ્રીમતી રતનબાઈ કેશવજી ખેતાણી રત્ન ચિતામણિ result of selfishness. ભગવાન બુદ્ધ પણ માણસના હું પણ
સ્થાનકવાસી જૈન હાઈસ્કૂલ-ગિરગામની પાંચ શિક્ષિકા બહેનેએ
જૈન કલીનિકમાં જઈ “કુલીઝ એનીમિયા”વાળી બેબી માટે રકતદાન Egoમાં તેના દુ:ખનું મૂળ જોયું અને ego હું-જ નથી એમ કરેલ છે. તેમને ધન્યવાદ.. કહી અનાત્મવાદી કહેવાયા. પણ માણસ છેવટ સ્વાર્થી રહેવાને. તેથી દુ:ખને દૂર કરવાને
અન્ય વ્યકિતઓ પણ આનું અનુકરણ કરે એવી વિનતિ માર્ગ ત્યાગ. તેના ઉપર બધા સંતેએ ભાર દીધો છે. આ ત્યાગને
ઉદાર સખાવત યજ્ઞ સતત ચાલુ રહેવો જોઈએ. એવા યજ્ઞથી જ આ સંસાર નભે છે.
૫૦૦૦-૦૦ સ્વ. રંભાબહેન મનસુખલાલ મણિયારના સ્મરણાર્થે
એમના સુપુત્ર શ્રી ભાઈલાલભાઈ તરફથી પ્રેમળદરેક વ્યકિત કાંઈક ત્યાગ કરતી હોય જ છે. પણ તે સાથે સ્વાર્થ
જ્યોતિના કાયમી ફંડમાં ભેટ મળેલ છે. તે માટે પણ પ્રબળ રહે છે. તેથી ડે. સ્વાઈ—રે કહ્યું, બુદ્ધ અને મહાવીરે
તેમને અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રબુદ્ધ જીવન
* તા. ૧-૩-૮૧
-
-
-
-
-
સદા ચા ર નો મા ૫ દંડ અ ને જે ન ધ મે '
- ] . સાગરમલ જૈન સદાચાર અને દુરાચારનો અર્થ :
હોવું કોઈ વર્ગ અથવા સમાજ દ્વારા સ્વીકૃત અથવા અસ્વીકૃત હેય જયારે પણ આપણે સદાચારને કાયમી માપદંડ જાણવા ઈચ્છીએ
એ વાત ઉપર આધાર નથી. સદાચાર અને દુરાચારની કિંમત તેનાં તે સૌ પ્રથમ આપણે જેવું જોઈએ કે સદાચારને હેતુ શું છે?
પરિણામે ઉપર અથવા તે સાધ્ય ઉપર આધારિત હોય છે. કે જેના અને આપણે સદાચાર કોને કહીએ છીએ. શાબ્દિક વ્યત્પત્તિની દષ્ટિએ
માટે તેનું આચરણ કરવામાં આવે છે. આચરણની કિંમત આચરણ. સદાચાર શબ્દ સત --આચાર આ બે શબ્દોને મળીને બનેલ છે.
ઉપર નહીં, પરંતુ સામાન્ય રીતે તેનાં સાધ્ય અને પરિણામ ઉપર અર્થાત જે આચરણ સાચું અથવા ઉચિત છે એ સદાચાર છે. પરંતુ
આધારિત હોય છે. કોઈ પણ આચરણની કિંમતનો નિર્ધાર તેની રામાજ .આ પ્રશ્ન હમેશાં ઉપસ્થિત થાય છે કે સદ અથવા ઉચિત આચરણ.
ઉપર ભવિષ્યમાં પડનારા પ્રભાવનાં આધાર ઉપર પણ કરી શકાય છે, શું છે? સામાન્ય રીતે આપણે આચરણનાં કેટલાક વ્યવહારને
તે પણ તેની કિંમતનું છેલ્લાં સ્વરૂપ કોઈ આદર્શ અથવા રાધ્ય જ સદાચાર અને કેટલાક વ્યવહારોને દુરાચાર કહીએ છીએ. પરંતુ
હોય છે. તો હવે આપણે સદાચારનાં માપદંડની વાત કરીએ છીએ મુખ્ય પ્રશ્ન એ છે કે એવું કયું તત્ત્વ છે જે કોઈ પણ આચરણને
ત્યારે તે પરમ કિંમત અથવા સાધ્ય ઉપર વિચાર કરવો પડશે કે સદાચાર અથવા દુરાચાર બનાવે છે. આપણે સાધારણ રીતે કહીએ
જેનાથી કોઈ પણ કમને સદાચાર અથવા દુરાચારની કક્ષામાં રાખવામાં છીએ કે ખોટું બોલવું, ચેરી કરવી, હિંસા કરવી, વ્યભિચાર કરવો
આવે છે. વસ્તુત: માનવજીવનનું પરમ સાધ્ય જ તે તત્ત્વ છે જે આદિ દુરાચાર છે અને કરુણા, દયા, સહાનુભૂતિ, નિષ્ઠા, સત્ય
સદાચારનું માપદંડ અથવા કસોટી બને છે. વાદિતા આદિ સદાચાર છે. પરંતુ એવો કયો આધાર છે જે પ્રથમ જૈનદર્શનમાં સદાચારનું મહત્ત્વ: પ્રકારનાં આચરણને સદાચાર બનાવી દે છે? ચેરી અથવા હિંસા
- હવે મૂળ પ્રશ્ન એ છે કે તે ખૂબ જ કિંમતી અથવા ઊંચું શા માટે દુરાચાર છે અને નિષ્ઠા અથવા સત્યવાદિતા શા માટે
સાધ્ય શું છે? જૈન દર્શન પિતાનાં ઊંચા સાધ્યની બાબતમાં સ્પષ્ટ સદાચાર છે? જો આપણે સદ્ અથવા યોગ્યને અંગ્રેજી પર્યાય શબ્દ
છે. એના અનુસાર વ્યકિતનું ઊંચું સાધ્ય મેક્ષ અથવા નિર્વાણની રાઈટ (Right) ઉપર વિચાર કરીએ તે Right શબ્દ લેટિન
પ્રાપ્તિ છે, તે માને છે કે જે આચરણ નિર્વાણ અથવા મેક્ષની શબ્દ Rectus શબ્દથી બનેલો છે, જેનો અર્થ થાય છે નિયમ
દિશામાં લઈ જાય તે જ સદાચારની કક્ષામાં આવે છે. બીજા શબ્દોમાં પ્રમાણે, અર્થાત જે આચરણ નિયમ પ્રમાણે છે તે સદાચાર છે અને
કહીએ તો જે આચરણ મુકિતનું કારણ બને છે તે જ સદાચાર છે. જે નિયમની વિરુદ્ધ છે તે દુરાચાર છે. અહિંસા નિયમને હેતુ સામ
અને જે આચરણ બંધનનું કારણ છે તે દુરાચાર છે, પરંતુ અહિયા જિક અથવા ધાર્મિક નિયમે અથવા પરંપરાઓ સાથે છે. ભારતીય
આપણે સ્પષ્ટ કરવું પડશે કે તેનું મેક્ષ અથવા નિર્વાણ સાથે શું ઈતિહાસમાં પણ સદાચાર શબ્દની આવી જ વ્યાખ્યા “મનુ
તાત્પર્ય છે. જૈન ધર્મ પ્રમાણે નિર્વાણ અથવા મેક્ષ તે સ્વભાવસ્મૃતિમાંથી મળે છે. મનુ લખે છે કે:
દશા તથા આત્મપૂર્ણતાની પ્રાપ્તિ છે. ખરેખર જે આપણું પોતાનું તસ્મિન દેશે ય આચાર: પરમ્પર્યક્રમાયત :
સ્વરૂપ છે તેને મેળવી લેવું અથવા આપણી સુષુપ્ત ક્ષમતાઓને વણનાં સાન્તરાલાનાં સ સદાચાર ઉચ્યતે |
વિકસિત કરી આત્મપૂર્ણતાની પ્રાપ્તિ કરવી તે જ મેક્ષ છે. અનાં અર્થાત જે દેશમાં, કાળમાં અને સમાજમાં જે આચરણ પરે- આંતરિક શબ્દોમાં કહીએ તે પરભાવથી પાછા ફરીને સ્વભાવમાં પરાથી ચાલ્યું આવે છે તેને જ સદાચાર કહેવાય છે. એનો અર્થ સ્થિર થવું તે જ મોક્ષ છે. જેનદાર્શનિકોએ ધર્મની એક વિલક્ષણ એ થયો કે જે પરંપરાગત આચારનાં નિયમ છે, એનું પાલન કરવું મહત્વપૂર્ણ વ્યાખ્યા આપી છે તે મુજબ ધર્મ તે છે જે વસ્તુને એ જ સદાચાર છે. બીજા શબ્દોમાં કહીએ તો જે દેશ, કાળ અને પોતાને સ્વભાવ છે. (વત્થસહા ધમ્મા) વ્યકિતને ધર્મ અને સાધ્ય સમાજમાં આચરણની જે પરંપરાને સ્વીકૃત કરવામાં આવેલ છે તે જ હોઈ શકે છે તેની ચેતના અથવા આત્માને પોતાને સ્વભાવ તે પ્રમાણેનાં આચરણને સદાચાર કહેવામાં આવે, પરંતુ આ દષ્ટિકોણ છે અને જે આપણી પોતાને સ્વભાવ છે તેને પ્રાપ્ત કરવો તે મુકિત પણ યોગ્ય લાગતું નથી. સામાન્ય રીતે કોઈ આચરણને અન્ય દેશ છે. આથી તે સ્વભાવ દશાની તરફ લઈ જતું આચરણ જ સદાચાર અથવા કાળમાં આચરવામાં આવે તેમ જ તેને અનુમેદવામાં આવે કહી શકાય છે. તેનાથી કાંઈ તે આચરણ સદાચાર બની શકતો નથી.
ફરી પ્રશ્ન એ થાય છે કે આપણે સ્વભાવ શું છે? ભગવતા કોઈ પણ આચરણ સમાજની સ્વીકૃતિથી સત અથવા ઉચિત છે
સૂત્રમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરની સામે આ પ્રશ્ન રજૂ એમ નથી હોતું, પરંતુ ખરેખર તો એમ છે કે તે એટલા માટે સ્વીકૃત
કર્યો હતો. તેમણે પૂછયું કે ભગવાન, આત્મા પોતાનું સ્વરૂપ શું છે કે એ સત છે. કોઈ પણ આચરણનું સત અથવા અસત હોવું,
છે અને આત્માનું સાધ્ય શું છે? મહાવીરે એમના પ્રશ્નોને જે જવાબ અથવા સદાચાર અથવા દુરાચાર હોવું તે પોતે તેનાં પોતાનાં સ્વરૂપ
દીધા હતા તે આજે પણ સમસ્ત જૈન આચારસંહિતામાં કોઈ પણ ઉપર અવલંબે છે, નહિ તેનાં આચરિત અથવા અનાચરિત થવા
કર્મના નૈતિક મૂલ્યાંકનને આધાર છે. મહાવીરે કહ્યું હતું કે આત્મા ઉપર. મહાભારતમાં દુર્યોધને કહયું હતું કે:
એક સમત્વ સ્વરૂપ છે અને એ સ્વરૂપને પ્રાપ્ત કરવું તે જ આત્મા જાનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ:
સાધ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તે સમતા અથવા સમભાવ તે સ્વભાવ જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિ: 1.
છે અને વિષમતા તે વિભાવ છે અને જે વિભાવથી સ્વભાવની અર્થાત હું ધર્મને જાણું છું, પરંતુ તેની તરફ પ્રવૃત્ત નથી દિશામાં અથવા વિષમતાથી સમતાની દિશામાં લઈ જાય છે તે જ થતે, તેનું આચરણ નથી કરતો. હું અધર્મને પણ જાણું છું, પરંતુ ધર્મ છે, નૈતિકતા છે, સદાચાર છે. એટલે વિષમતાથી સમતાની તરફ તેનાથી નિવૃત્ત નથી થઈ શકતે. આમ આપણે આ તારતમ્ય ઉપર લઈ જનારું આચરણ જ સદાચાર છે. ટૂંકમાં જૈન ધર્મ મુજબ સદાપહોંચી શકીએ છીએ કે કોઈ આચરણનું સદાચાર અથવા દુરાચારનું ચાર અથવા દુરાચારનું કાયમી માપદંડ સમતા અથવા વિષમતા,
Page #45
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૮૧
સમભાવ અથવા વિભાવનાં તત્ત્વમાં છે. સ્વભાવથી પરિણમીત આચરણ સદાચાર છે અને વિભાવ અથવા પરભાવનું પરિણમીત આચરણ દુરાચાર છે.
પ્રબુદ્ધ જીવન
અહીંયા આપણે સમતાનાં સ્વરૂપ ઉપર પણ વિચાર કરી લેવા પડશે. સામાન્ય રીતે સમતાનો અર્થ પરભાવથી પાછા ફરી સ્વભાવ દશામાં સ્થિર થવું તે છે, પરંતુ આપણી વિવિધ વિચારશ્રેણીઓની દષ્ટિએ જુદી જુદી સ્થિતિઓમાં એને જુદા જુદા નામેાથી બેલવામાં આવે છે. આધ્યાત્મિક દષ્ટિએ સમતા અથવા સમભાવના અર્થ રાગપથી પર થઈને વીતરાગતા અથવા અનાસકતભાવની પ્રાપ્તિ થવી તે છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી માનસિક સમતાનો અર્થ બધી ઈચ્છાઓ, અપેક્ષાઓ વગરનાં મનની શાંતિ અને વિક્ષોભરહિત અવસ્થા. આ સમત્વ જયારે આપણા સામુદાયિક અથવા સામાજિક જીવનમાં પરિણમે છે ત્યારે આપણે તેને અહિંસાનાં નામથી રજૂ કરીએ છીએ. વૈચારિક દષ્ટિએ આને આપણે આગ્રહ વગરનું અથવા અનેકાંત દષ્ટિ કહીએ છીએ. જયારે આપણે આજ સમત્વનો વિચાર આર્થિક દષ્ટિએ કરીએ ત્યારે તેને અપરિગ્રહનાં નામથી જાણીએ છીએ. સામ્યવાદના સિદ્ધાંત આ જ અપરિગૃહવૃત્તિને આધુનિક શબ્દ છે. આ સમત્વ જ માનસિક ક્ષેત્રમાં અનાસકિત અથવા વિતરાગતાનાં રૂપમાં, સામાજિક ક્ષેત્રમાં અહિંસાનાં રૂપમાં, વૈચારિકતાનાં ક્ષેત્રમાં અનાગ્રહ કે અનેકાન્તનાં રૂપમાં અને આર્થિક ક્ષેત્રમાં અપરિગ્રહનાં રૂપમાં રજૂ કરવામાં આવે છે. તેથી સમત્વ નિર્વિવાદ રૂપે સદાચારના સાચા માપદંડ છે તેમ સ્વીકારી શકાય. પરંતુ “સમત્વ”ને સદાચારનાં માપદંડ તરીકેના સ્વીકાર કરતાં પણ આપણે તેનાં વિવિધ પાસાંઓ ઉપર પણ વિચાર કરવા પડશે. કારણ કે સદાચારના સંબંધ આપણાં સાધ્યની સાથે સાથે એ સાધનાની સાથે પણ છે કે જેના દ્વારા આપણે તેને પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ અને જે રૂપમાં તે આપણા વ્યવહારમાં અને સામુદાયિક જીવનમાં પ્રગટ થાય છે.
જયાં વ્યકિતનાં ચિંતન અથવા આંતરિક સમત્વના પ્રશ્ન છે ત્યાં આપણે તેને વીતરાગ મનોદશા અથવા અનાસકત મનની વૃત્તિની સાધના માની શકીએ છીએ. તે પણ સમત્વની સાધનાનું આ સ્વરૂપ વ્યકિતગત તથા આંતરિક જીવન સાથે વધુ સંબંધીત છે. આ વ્યકિતની મનોદશાનો પરિચય કરાવે છે. એ બરાબર છે કે વ્યકિતની મને દશાને પ્રભાવ તેનાં આચરણ ઉપર પણ પડે છે અને આપણે વ્યકિત કે આચરણનું મૂલ્યાંકન કરતી વખતે તેના એ આંતરિક પક્ષ પર પણ વિચાર કરીએ છીએ; પરંતુ આપણા આ સદાચાર અને દુરાચારને પ્રશ્ન આપણા વ્યવહારનાં બાહ્યપક્ષ અથવા સામુહિકની સાથે વધારે જોડાયેલા છે. જ્યારે પણ આપણે સદાચાર કે દુરાચારનાં માપદંડની વાત કરીએ છીએ ત્યારે આપણી દષ્ટિ તે વ્યકિતનાં આચરણનાં બાહ્ય પક્ષ ઉપર અથવા તે આચરણથી બીજા ઉપર શું પ્રભાવ અથવા પરિણામ આવે છે તેનાં ઉપર હોય છે. સદાચાર અથવા દુરાચારનો પ્રશ્ન ફકત કર્તાનાં આંતરિક મનનાં ભાવા અથવા વ્યકિતગત જીવન સાથે સંબંધિત નથી, પરંતુ તે આચરણનું બાહ્ય સ્વરૂપ તથા આપણા સામાજિક જીવનમાં તે આચરણનાં પરિણામા ઉપર પણ વિચાર કરે છે. અહીંયા આપણે સદાચાર અને દુરાચારની વ્યાખ્યા માટે એવું સંશોધન કરવું પડશે કે જે આચારનાં બાહ્યપક્ષ અથવા આપણા વ્યવહારનાં સામાજિક પક્ષને પણ તેમાં સમાવી શકે. સામાન્ય રીતે ભારતીય ચિંતનમાં આ માટે સર્વ સામાન્ય દષ્ટિકોણ એ છે કે પરોપકાર જ પુણ્ય છે અને પરપીડા તે પાપ છે. તુલસીદાસે તેના માટે નીચે દર્શાવેલા શબ્દો પ્રગટ કર્યા છે.
પરિહત સરિસ ધરમ નહિ ભાઈ, પર-પીડા સમ નહિ અધમાઈ. અર્થાત જે આચરણ બીજા માટે કલ્યાણકારી અથવા હિતકારી
له
૧૮૯
છે તે સદાચાર છે, પુણ્ય છે અને જે બીજા માટે અકલ્યાણકારી છે, અહિતકારી છે તે દુરાચાર છે. જૈન ધર્મમાં સદાચારનાં એક એવા જ કાયમી માનદંડની ચર્ચા આચારાંગ સૂત્રમાંથી મળે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “ભૂતકાળમાં જેટલાં અર્જુન થઈ ગયા. વર્તમાનકાળમાં જેટલા અર્જુન છે અને ભવિષ્યકાળમાં જેટલા અર્જુન થશે એ બધાં જ આ ઉપદેશ આપે છે કે બધા જ પ્રાણીઓ, બધા જીવો અને બધા સત્ત્વોને કોઈ પણ પ્રકારનું પરિતાપ, ઉર્દૂ ગ કે દુ:ખ ન દેવું જોઈએ, ન કોઈને નુકસાન પહોંચાડવું જોઈએ. આ જ શુદ્ધ, નિત્ય અને શાશ્વત ધર્મ છે.” પણ ફકત બીજાની હિંસા નહીં કરવાના અહિંસાનાં નિષેધાત્મક. પક્ષનું અથવા બીજાનાં હિત – સાધનને જ સદાચારની પરીક્ષા ન માની શકાય, એવી અવસ્થા શક્ય છે કે મારા અસત્ય Av$ ભાષણ અને અનૈતિક આચરણથી બીજાનું હિત સાધી શકાય અથવા આછામાં ઓછું કોઈનું અહિત ન થતું હોય, પણ આવા આચરણને શું આપણે સદાચાર કહેવાનું સાહસ કે હિંમત કરી શકીશું ? શું વેશ્યાવૃત્તિનાં માધ્યમથી ખૂબ જ ધન એકત્રિત કરી તેને લોકોનાં હિત માટે ખર્ચ કરવા માત્રથી કોઈ સ્રી સદાચારીની કક્ષામાં આવી શકશે ? કામવાસનાની સંતુષ્ટિનું એ રૂપ કે જેમાં બીજા કોઈ પ્રાણીની હિંસા નથી થતી તે દુરાચારની કોટિમાં નહીં આવે? સૂત્ર-કૃતાંગમાં સદાચારીના આવા દાવા અન્ય મતાવલંબી દ્રારા રજૂ પણ કરવામાં આવેલ હતો જેને મહાવીરે અમાન્ય કરી દીધા હતા. શું આપણે એ વ્યકિત કે જે લૂંટ કરીને તે સંપત્તિને ગરીબામાં વહેંચણી કરતા હોય તેને સદાચારી માની શકીશું? એક ચાર અને એક સંત બંને વ્યકિતને સંપત્તિના પાશમાંથી મુકત કરે છે તે પણ તે બન્ને સમાન કક્ષાનાં નહીં માની શકાય. ખરેખર સદાચાર અને દુરાચારના નિર્ણય ફકત એક જ આધાર ઉપર નથી થઈ શકતા. તેમાં આચરણનાં પ્રેરક એનાં આંતરિક મન એટલે કે તેની મનેાદશા અને આચરણનાં બાહ્ય પરિણામ અર્થાત્ સામાજિક જીવન ઉપર તેની અસર બંને વિચારવા યોગ્ય છે. આચારની શુભાશુભતા વિચાર ઉપર અને વિચાર અથવા મનોભાવોની શુભાશુભતા ખુદ વ્યવહાર ઉપર આધાર રાખે છે. સદાચાર અને દુરાચારનું માનદંડ તો એવું હોવું જોઈએ જે આ
બંનેનો સમાવેશ કરી શકે.
સામાન્ય રીતે જૈનધર્મ સદાચારનાં કાયમી માનદંડ તરીકે અહિસાના સ્વીકાર કરે છે પણ અહીંયાં આપણે એ વિચારવું પડશે કે કોઈને દુ: ખ કે પીડા ન દેવી, કોઈની હત્યા ન કરવી, આ જ માત્ર અહિંસા છે? જે અહિંસાની માત્ર આટલી જ વ્યાખ્યા હોય તે પછી તે સદાચાર અને દુરાચારનું માનદંડ નથી બની શકતું. જયારે જૈન આચાર્યોએ હમેશાં તેને સદાચારના એક માત્ર આધાર છે એમ રજૂ કરેલ છે. આચાર્ય શ્રી અમૃતચંદજીએ કહ્યું છે કે જૂઠ્ઠું બાલવું, ચારી કરવી, અબ્રહ્મચર્ય સેવવું, પરિગ્રહ વગેરે પાપાનાં જે અલગઅલગ નામેા આપવામાં આવ્યાં છે તે ફકત શિષ્યબાધ માટે છે. મૂળમાં તે એ બધી જ હિંસા જ છે. જૈન આચાર્યએ અહિંસાને વિસ્તૃત રૂપમાં વિચારેલ છે. તે આંતરિક પણ છે અને બાહ્ય પણ છે. તેના સંબંધ વ્યકિત સાથે છે અને સમાજ સાથે પણ છે. તેને જૈન પરપરામાં સ્વ-ની હિંસા અને પર-ની હિંસા એવા બેવિભાગેામાં વહેંચવામાં આવેલ છે. જયારે આપણા સ્વ-સ્વરૂપ અથવા સ્વરૂપન ઘાત થાય તે તે સ્વ-હિંસા છે અને જયારે તે બીજાનાં સુખને ઠેસ પહોંચાડે છે ત્યાં તે પરની હિંસા બને છે. સ્વ-ની હિંસાનાં રૂપમાં તે આંતરિક પાપ છે જ્યારે બીજી બાજુ પરની હિંસાનાં રૂપમાં તે સામાજિક પાપ છે, પરંતુ તેનાં આ બન્ને સ્વરૂપે દુરાચારની કક્ષામાં આવે છે. આપણા આ વિસ્તૃત અર્થમાં હિંસાને દુરાચારની અને અહિંસાને સદાચારની કસેાટી માની શકાય છે.
[અન્તુ : શ્રી સુનીલકુમાર સોમાણી ]
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રશુદ્ધ જીવન
ગુજરાતના અભિલેખા : ઐતિહાસિક સામગ્રી તરીકે:
ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીનાં મુબઇ યુનિવર્સિટી વ્યાખ્યાના સોંકલનઃ કૃષ્ણવીર દીક્ષિત
[૧]
સુપ્રસિદ્ધ ઈતિહાસજ્ઞ, વિદ્રાન સંશોધક અને અધ્યાપક ડો. હરિપ્રસાદ શાસ્ત્રીએ મંગળવાર તા. ૧૦-૨-૧૯૮૧થી શનિવાર તા. ૧૪-૨-૧૯૮૧ દરમિયાન મુંબઈ યુનિવર્સિટીને ઉપક્રમે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં પાંચ વ્યાખ્યાન આપ્યાં. તેના વિષય હતા, “ગુજરાતના અભિલેખા; ઐતિહાસિક સામગ્રી તરીકે.” માવજતની દષ્ટિએ વિષયની વિચારણાના વ્યાપમાં સમાતા ઉપવિષયો આ પ્રમાણે હતા: રાજકીય ઈતિહાસ; ધર્મ; વિદ્યા; કલા અને સાહિત્ય; સામાજિક અને આર્થિક ઈતિહાસ, તથા ભાષા લિપિ અને કાલગણના. આ પ્રસંગે પ્રમુખપદે હતા મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. રમણલાલ સી. શાહ
પહેલે દિવસે વકતાનું સ્વાગત કરતાં ડૉ. રમણલાલ શાહે તેમની પ્રતિભાના અને વિદ્રાન તથા ઈતિહાસ સંશોધન ક્ષેત્રે તેમણે કરેલા મહત્ત્વના અને મૂલ્યવાન પ્રદાનનો ખ્યાલ આપ્યો હતો. ડો. શાસ્ત્રીને સંસ્કૃત સાહિત્ય તથા પ્રાકૃત-સંસ્કૃત અભિલેખાને લઈને પ્રાચીન ઈતિહાસમાં રસ જાગ્યો હતો. ૧૯૪૭માં એમણે અભિલેખ વિદ્યા એ સંસ્કૃત વિષય સાથે ભેા. જે. વિદ્યાભવનમાંથી પીએચ. ડી.ની ઉપાધિ મેળવી હતી. આ વિષયનું માર્ગદર્શન એમણે આપણા મહાવિદ્રાન શ્રી રસિકલાલ છે. પરીખ પાસેથી મેળવેલું. ડો. શાસ્ત્રીને પ્રાચીન લિપિના અભિલેખા ઉકેલવામાં અને એમાંની ઐતિહાસિક તથા સાંસ્કૃતિક માહિતી તારવવામાં સારી એવી ફાવટ છે. “હડપ્પા ને મોહે-જો-દડો' એ એમના મૌલિક ઈતિહાસ ગ્રન્થ છે. “મૈત્રકકાલીન ગુજરાત” એ પુસ્તકને ૧૯૫૧-૫૫નો ઈતિહાસ સંશોધનને લગતા નર્મદ સુવર્ણ ચન્દ્રક તથા એમની ઈતિહાસ સંશાધનની સેવાને ખ્યાલમાં લઈ ૧૯૬૦નો રણજિતરામ સુવર્ણચંદ્રક પણ એમને એનાયત થયો છે.
પ્રાસ્તાવિક વકતવ્ય
વ્યાખ્યાન વિષયના પ્રાસ્તાવિક વકતવ્યમાં ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ અભિલેખ વિદ્યા એ ૧૯૪૦થી પાતાની અભિરુચિ તથા અધ્યયનન વિશિષ્ટ વિષય હોવાનું જણાવીને અભિલેખ એટલે કોઈ.પણ પદાર્થ પર કોતરેલું લખાણ એમ અર્થ સ્પષ્ટ કર્યા પછી અભિલેખામાં શિલાલેખા, તામ્રપત્ર લેખો, ધાતુપ્રતિમા લેખો ઉપરાંત સિક્કાઓ તથા મુદ્રાંકો પર અભિલિખિત બીબાં વડે અંકિત કરેલાં લખાણાનો પણ સમાવેશ થતો હોવાનું જણાવ્યું હતું. ઈતિહાસના એક મહત્ત્વના સાધન લેખે અભિલેખનું મહત્ત્વ દર્શાવી વકતાએ કહ્યું હતું કે, “ભારતના રાજકીય ઈતિહાસના અન્વેષણ, સંશોધન અને નિરૂપણમાં અભિલેખાનું મહત્ત્વનું પ્રદાન છે, કેમકે અભિલેખો સમકાલીન અને હસ્તપ્રતાના પાઠની અપેક્ષાએ ધ્રુવ-અવિકારી પાઠ ધરાવતા સાધન તરીકે સાહિત્યિક સાધન `કરતાં ય વધુ ઉપકારક નીવડે છે. અભિલેખા દ્વારા કઈ કઈ માહિતી ઉપલબ્ધ થતી હોય છે તે જણાવીને વકતાએ રાજકીય ઈતિહાસ માટે તથા સાંસ્કૃતિક ઈતિહાસનાં અનેકવિધ પાસાં માટે અભિલેખની સાધન તરીકેની ઉપયોગિતા તથા સમકાલીન સાધન તરીકેની એની ધ્યેયતા દર્શાવી હતી. ખાસ કરીને વ્યકિતવિશેષો, સ્થલવિશેષો અને ઘટનાવિશેષોની બાબતમાં અભિલેખા મહત્ત્વ દર્શાવીને વકતાએ અભિલેખોનો પતિસર અભ્યાસ કરવાની વિદ્યાને “અભિલેખ વિદ્યા” કહે છે એમ વિષયની વ્યાખ્યા બાંધી
તા. ૧-૩-૮૧
હતી. ભારતમાં અભિલેખ વિદ્યાનાં પગરણ ૧૮મી સદીના છેલ્લા ચરણમાં થયાં હોવાનું જણાવતાં એમણે એ પણ કહ્યું કે ગુજરાતની અભિલેખ વિદ્યાને લગતું કોઈ ખાસ પુસ્તક તૈયાર કરાયું નથી.
સંશેાધનનાં સામિયકોમાં તથા બુદ્ધિપ્રકાશ, પુરાતત્ત્વ, સ્વાધ્યાય અને પથિક જેવાં ગુજરાતી સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા અભિલેખામાં ગુજરાતના પણ અનેક અભિલેખા હોવાનું જણાવીને વકતાએ તેનું વંશવાર તથા વર્ષવાર વર્ગીકરણ કરીને સંગ્રહરૂપે ગ્રંથસ્થ કરવાનું સૂચવ્યું હતું. ગુજરાતના અભિલેખાના આવા કેટલાક સંગ્રહ પ્રકાશિત થયા છે તે કહીને એક જાણવા જેવી હકીકત તેમણે એ કહી કે ગુજરાતમાં જળવાયેલા પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ અભિલેખોની કુલ સંખ્યા આશરે દસ હજારની અંદાજી શકાય. તેમણે તેમાંના ખારા નોંધપાત્ર અભિલેખાના ઉલ્લેખ કર્યા હતા. ઈતિહાસની અર્વાચીન વિભાવનામાં રાજકીય ઈતિહાસ કરતાં ય સાંસ્કૃતિક ઈતિહાસને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ભારતના ઘણા અભિલેખ ધર્મ-દાન તથા મંદિરાદિ નિર્માણને લગતાં હોઈ તે તે સમયના સંપ્રદાયો, દેવાલયો, પ્રતિમા, મહંતા, બ્રાહ્મણા, યજ્ઞો, સ્તૂપો, વિહારો, જલાશયા, મસ્જિદે વગેરેની માહિતી પૂરી પાડે છે. કેટલાક અભિલેખામાં તે તે સમયની કેટલીક સામાજિક અને આર્થિક બાબતોના પણ પ્રાસંગિક ઉલ્લેખ આવે છે. આ સર્વ કહ્યા પછી પ્રાચીન કાલના ઈતિહાસ માટે અભિલેખા સાહિત્યિક સામગ્રી કરતાં વધુ ઉપયોગી હોવાનું જણાવીને ડો. શાસ્ત્રીએ ગુજરાતના અભિલેખોનું અધ્યયન રાજકીય ઈતિહાસ, ધર્મ, વિદ્યા, કલા અને સાહિત્ય, સામાજિક ઈતિહાસ અને આર્થિક ઈતિહાસ તથા ભાષા લિપિ અને કાલગણના ઈત્યાદિના સંશોધનમાં કેવું મહત્ત્વ ધરાવે છે તેની સદષ્ટાન્ત સમીક્ષારૂપે પ્રથમ વ્યાખ્યાન “રાજકીય ઈતિહાસ” આપ્યું હતું.
આ વ્યાખ્યાનમાં વકતાએ શિલાલેખા, સિક્કાઓ, તામ્રપત્ર લેખા તથા પાળિયાલેખા, મૌર્યકાલ, ગુપ્તકાલ, શત્રુપકાલ, મૈત્રકકાલ, ગુજરાતના ઈતિહાસના સુવર્ણકાલ સમે સાલંકીકાલ, મુઘલકાલ તથા મરાઠાકાલની જાણવા જેવી કિન્તુ સાહિત્યિક ગ્રંથોમાં અનુપલબ્ધ એવી ઐતિહાસિક માહિતી પ્રકાશિત કરવામાં કેટલા બધા ઉપકારક નીવડયા છે તે વિસ્તારથી કહ્યું હતું. તેમના વકતવ્યમાંના કેટલાક અંશ ઈતિહાસ દષ્ટિએ અત્યંત મહત્ત્વના અને એટલા જ રસપ્રદ પણ છે. જેમ કે તેમણે કહ્યું: ઐતિહાસિક કાલના ગુજરાતના અભિલેખામાં સહુથી પ્રાચીન અભિલેખ મૌર્ય રાજા અશોકના ગિરનાર શૈલ લેખ છે. ગિરનાર-જૂનાગઢ માર્ગ પર દામોદર કુંડ પાસે આવેલા એ શૈલની બીજી બાજુ પર મહાક્ષત્રપ રૂદ્રદામાન લેખ કોતરેલા છે. તે લેખ પરથી સમીપમાં આવેલા સુદર્શન નામે જળાશય વિષે જે માહિતી મળે છે તેને આધારે એ પ્રદેશમાં મૌર્ય વંશના સ્થાપક રાજા ચન્દ્રગુપ્તનું તથા તેના પૌત્ર અશાકનું શાસન પ્રવ† હોવાની પ્રતીતિ થાય છે. આ અભિલેખો ન હોત તો અહીં એ મૌર્ય રાજવીઓની સત્તા પ્રવર્તી હોવાનું જાણવા ન મળ્યું હોત. રૂદ્રદામાના શૈલ લેખ પોતાના સમયના જ નહિ, પોતાની પહેલાંના છેક મૌર્યકાલ જેટલા પ્રાચીન કાલના ય ઈતિહાસ માટે ઘણી ઉપયોગિતા ધરાવે છે. મિનન્દર અને અપલદત્ત રાજાના સિક્કાઓ અનુમૌર્ય કાલના અલ્પજ્ઞાત ઈતિહાસ ઉપર કેટલાક પ્રકાશ પાડે છે. ક્ષત્રપર્વંશના રાજાઓના શિલા લેખા તથા સિક્કાલેખામાં વર્ષની સંખ્યા સળગ
Page #47
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૮૧
- પ્રબુદ્ધ જીવન
૧૯૧
રીતે વધતી જાય છે તે પરથી આ વર્ષ કોઈ સળંગ સંવતનાં હોવાનું 'નિશ્ચિત છે. આ સંવત શક સંવત છે, એવું પણ લગભગ નિશ્ચિત છે. રાજકીય ઈતિહાસના સાધન તરીકે પશ્ચિમી ક્ષત્રના નાના ચાંદીના સિક્કા ગુપ્ત સમ્રાટોના મેટા સોનાના સિક્કાઓ કરતાં ય વધુ ઉપયોગી નીવડયા છે. સિબ્બલેખે ન હોત તે ક્ષત્રપવંશને. ઈતિહાસ ઈતર સાધન પરથી ઘણા અલ્પ પ્રમાણમાં જાણી શકાત. દ્રદામા પહેલાના જૂનાગઢ શૈલ લેખ પરથી એના રાજ્ય પ્રદેશો એના આનર્ત સુરાષ્ટ્રના રાજયપાલ, એ પ્રાંતનું વડું મથક, ગિરિનગર, ત્યાંનું સુદર્શન જળાશય, તેના નિર્માણને ઈતિહાસ તેના સેતુ (બંધ)ને પૂરથી નાશ ને એનું પુન:નિર્માણ ઈત્યાદિ અનેક બાબતે જાણવા મળે છે.
મૈત્રકંકાલીન રાજાનાં એકથી વધુ તામ્રશાસન મળ્યાં છે જેમાં તે તે રાજાએ કરેલાં ભૂમિદાનને લગતાં રાજશાસન તામ્રપત્ર પર કોતરેલાં છે અને તે પરથી મૈત્રક વંશના રાજાઓની વંશાવળી તથા સાલવારી ગોઠવી શકાય છે. તામ્રપત્રલેખે રાજકીય ઈતિહાસ અને રાજયતંત્ર માટે કેટલાં ઉપયોગી નીવડી શકે તેનું ઉત્તમ દષ્ટાન્ત મૈત્રકોનાં તામ્રપત્રો પૂરું પાડે છે.
અભિલેખો ઉપરથી એ જાણવા મળે છે કે મૈત્રક રાજયના અંત પછી તળ-ગુજરાતમાં દખ્ખણના રાષ્ટ્રકૂટોની લાટ શાખાનું રાજય પ્રવર્તે જયારે સૌરાષ્ટ્રમાં સૈન્ય, ચાલુકા અને ચાપનાં સ્થાનિક રાજય હતાં ને તેના પર ઉત્તરના પ્રતીહારોનું આધિપત્ય રહેલું.
સોલંકીકાલના સમકાલીન સાહિત્યમાં ખૂટતા અંકોડા પૂરવા માટે તથા અનુકાલીન સાહિત્યમાં આપેલા વૃત્તાંતેને ચકાસવા માટે તેઓના સમકાલીન અભિલેખ જ ઉપકારક નીવડે છે. સિદ્ધરાજ જયસિંહનો સમય તથા કાલાનુક્રમ અભિલેખના આધારે જ નક્કી કરી શકાય છે.
પ્રબંધોમાં આવેલાં વર્ષ સમકાલીન અભિલેખના આધારે સુધારવાનું બની શક્યું છે. તે ડૉ. શાસ્ત્રીએ કુમારપાલના રાજયકાલ સંદર્ભે જણાવ્યું હતું. વસ્તુપાલ તેજપાલની નિયુકિત ળકાના રાણા વીરધવલના મહામાત્યપદે કયારે થઈ તે વિષે પ્રબંધે મૌન છે જયારે વસ્તુપાલ-તેજપાલના ગિરનારના શિલાલેખમાં જણાવાયું છે કે તેજપાલ સં. ૧૨૭૬થી ગુર્જર મંડલમાં મુદ્રાવ્યાપાર ચલાવતે હતો. - સોમનાથ મંદિર ઉપર મુસ્લિમ ફોજને હુમલો કયારે થયેલ તે સોમનાથ પાટણમાં મળી આવેલા સં. ૧૩૫૫ના શિલાલેખ પરથી જાણી શકાય છે.
હળવદની વાવને શિલાલેખ ત્યાંના ઝાલા રાજાઓની દરેકની માતાના નામનિર્દેશ સાથે વંશાવળી આપે છે. ગુજરાતના જુદા જુદા ભાગના સ્થાનિક ઈતિહાસ માટે અભિલેખામાંથી સારા પ્રમાણમાં સામગ્રી મળે છે. જે “મિરાતે અહમદી” જેવા ગ્રંથમાં પણ અપ્રાપ્ય છે. મુઘલ બાદશાહના ગુજરાતના અનેક સ્થળોના અમલદારો તથા જાગીરદારોનાં નામ તથા તેઓનાં સમયની માહિતીનું એકમાત્ર સાધન આ અભિલેખ છે. સંસ્કૃત ગુજરાતી અભિલેખે ખાસ કરીને સૌરાષ્ટ્રના મુઘલકાલના સ્થાનિક હિંદુ રાજયના ઈતિહાસ માટે સવિશેષ ઉપયોગી નીવડે છે.
આમ અતીત કાલને લગતા અભિલેખે ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પૂર્વકાલ માટે કેટલા બધા ઉપકારક નીવડે છે તે ડો. શાસ્ત્રીએ અનેક દષ્ટાન્તો આપીને વિસ્તારથી જણાવતાં ઈતિહાસજ્ઞાનની નવી કેડી નિર્માણ થતી હોવાનું અનુભવાયું.
ધર્મ બીજા વ્યાખ્યાનો વિષય હતો ધર્મ. પ્રાચીન પ્રજાજીવનના પ્રધાન પરિબળ સમા અને સાંસ્કૃતિક
જીવનના વિશાળ ક્ષેત્ર માં ધર્મ વિશેના જુદી જુદી લિપિમાં કોતરવામાં આવેલા શિલાલેખે, તામ્રપત્ર લેખો, પ્રશસ્તિ લેખો, પ્રશસ્તિ
શ્લોકો તથા ધાતુપ્રતિમા લેખે, મૌર્ય, ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક, અનુમૈત્રક, સોલંકી, સલતનત, મુઘલ, મરાઠા તથા બ્રિટિશ આ ભિન્ન ભિન્ન કાળખંડોમાં કોણે કોણે મંદિરો ચણાવ્યાં, કોણે રૌ અને જિનાલય બંધાવ્યાં, કોણે શા નિમિત્તે વાવ, કૂવા અને તળાવ ખોદાવ્યાં, કોણે ભૂમિદાન કર્યા તથા ભિન્ન ભિન્ન કાળમાં પ્રજાની ધર્મભાવનાઓ કેવે કેવૈ સ્વરૂપે સાકાર થતી, આ તમામ હકીકતે ઉપર જે પ્રકાશ પાડે છે તેને ડૅ. શાસ્ત્રીએ ખરી ઝણવટથી ને વિસ્તારથી ખ્યાલ આપ્યો.
તેમણે કહ્યું: “ઐતિહાસિક કાલના અભિલેખમાં સહુથી પ્રાચીન અભિલેખ અશોકના ગિરનાર શૈલ લેખ છે. આ સ્પષ્ટત : ધર્મવિષયક લેખે છે. એમાં રાજા અશોકે પોતાની ઉદાત્ત ધર્મભાવનાનું તથા તેના વ્યાપક પ્રસાર માટે પોતે લીધેલાં વિવિધ પગલાંનું નિરૂપણ કર્યું છે.
ગુજરાતમાં પૂર્વકાર્ય (વાવ, કૂવા, તળાવ વગેરે બંધાવવાનાં લોકોપયોગી કાર્યોને પૂર્વકાર્ય કહે છે)ને લગતા સહુથી પ્રાચીન અભિલેખ ક્ષત્રપ સ્વામી રુદ્રસિંહ પહેલાના રાજયકાલ (ઈ. સ. ૧૮૧)ને ગુંદા શિલાલેખ છે.
સર્વ દાનમાં શ્રેષ્ઠ લેખાતા ભૂમિદાનને લગતું પ્રાચીન તામ્રપત્ર રાલા (તા. છોટાઉદેપુર જિ. વડોદરા)માંથી મળેલું ખંડિત તામ્રપત્ર છે. ભૂમિદાનને જેમને મન ઘણે મહિમા હતો તે વલભીના મૈત્રક રાજાએ (કુલ ૧૯)નાં સાથી વધુ તામ્રપત્ર મળ્યાં છે. તેમાં દાતા તરીકે રાજાની તથા એના પુરોગામીઓની આપેલી પ્રશસ્તિઓમાંથી એ કાલની ધર્મભાવના પ્રતિબિંબિત થાય છે. અનુમૈત્રક કાલ દરમિયાન પણ રાજાઓની ભૂમિદાનની પ્રવૃત્તિ ચાલુ રહી તેવું તેઓનાં દાનશાસને પરથી માલૂમ પડે છે.
સેલંકીકાલનાં તામ્રપત્રો તથા શિલાલેખ પરથી એ કાલની ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે ઘણી માહિતી મળે છે. શ્રીસ્થલ (સિદ્ધપુર)માં રુદ્રમહાલય મૂલરાજ પહેલાના સમયમાં પણ અસ્તિત્વ ધરાવતું હોવાનું એના સં. ૧૦૪૩ના તામ્રપત્ર પરથી માલૂમ પડે છે. વળી જાણવા મળે છે કે સેલંકી રાજાઓને કુલ ધર્મ માહેશ્વર હતે. ભાવિક રાજાઓ પોતાનાં માતાપિતાને નામે નવાં દેવાલય ખાસ કરીને શિવાલય બંધાવતા. સોલંકી રાજાએ સોમનાથના પરમભકત હતા. શિલાલેખ પરથી બ્રાહ્મણો, ગોત્ર, ધર્મ સંપ્રદાય, જૈન સૂરિ ગચ્છા અને ધાર્મિક માન્યતાઓ તથા ક્રિયા વિશે પણ રસપ્રદ માહિતી પ્રાપ્ત થાય છે. કેટલાક શિલાલેખમાં વિષ્ણુપૂજાના ઉલ્લેખો આવે છે. ભાવ બૃહસ્પતિએ વિષ્ણુપૂજન વૃત્તિઓને ઉદ્ધાર કર્યો. સેલંકી કાલમાં સૂર્ય પૂજા પણ પ્રચલિત હતી. વસ્તુપાલે ખંભાત પાસેના નગરમાં જમાદિત્ય નામે સૂર્યની મૂર્તિ પાસે તેમની બે પત્ની રન્નાદેવી અને રાજદેવીની મૂર્તિઓ પધરાવી હતી. સોલંકી
કાલમાં અહીં બૌદ્ધ ધર્મ લુપ્ત થઈ ચૂકેલો હતો. જયારે જૈન ધર્મના * ઘણે અભ્યદય થયો હતો. સેલંકી કાલની મસ્જિદને લગતા સહુથી રસપ્રદ અભિલેખ વેરાવળ પાટણમાં જળવાયા છે. આવી આવી ઘણી માહિતીથી વકતાએ પોતાના વ્યાખ્યાનને સમૃદ્ધ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સલ્તનત કાલના સંસ્કૃત અને ગુજરાતી અભિલેખે પૈકીના શિલાલેખમાં દેવાલ, વાવ, કૂવા વગેરે પૂર્તકાર્યોના નિર્માણ કે જીર્ણોદ્ધારની હકીકત આપેલી છે. સલતનત કાળના અરબી-ફારસી અભિલેખમાંથી ગુજરાતની અનેક મસ્જિદોના નિર્માણની હકીકત જાણવા મળે છે. મુઘલકાળના અભિલેખોમાં સંસ્કૃત ગુજરાતી અભિલેખે મુખ્યત્વે દેવાલયો તથા જિનાલના નિર્માણ
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૯૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૮૧
ભાગ :
-
.
.
.
--
કે જીર્ણોદ્ધારની માહિતી આપે છે.
મરાઠા અને બ્રિટિશ કાલમાં ગુજરાતમાં બંધાયેલાં નવાં મંદિરો તથા જીર્ણોદ્ધાર પામેલાં મંદિરો વિશે ખ્યાલ આપતાં અભિલેખેની વાત કરીને વકતાએ બીજું વ્યાખ્યાન સમાપ્ત કર્યું હતું.
- વિદ્યા, કલા અને સાહિત્ય ત્રીજા વ્યાખ્યાનો વિષય હતો “વિદ્યા, કલા અને સાહિત્ય.” આ વ્યાખ્યાનમાં વકતા સંસ્કૃત કાવ્યસાહિત્યના ખરા રસશ અને ઊંડા મર્મજ્ઞ તરીકે પ્રગટ થયા હતા. અભિલેખાના અભ્યાસના આધારે ગુજરાતમાં જુદા જુદા કાલખંડમાં ખેડાતી વિદ્યાઓ તથા કલાઓ વિશે તેમ જ કાવ્યશૈલીમાં થતી કેટલીક સાહિત્યરચનાઓ "વિષે સારે પ્રકાશ પાડયો.
તેમણે કહ્યું: મૌર્ય રાજા અશોકના શૈલ લેખ પ્રાકૃત ભાષામાં સરલ ગદ્યમાં લખાયા છે. ક્ષત્રપ રાજાઓના શિલાલેખ પણ સામાન્યત: પ્રાકૃત–સંસ્કૃત મિશ્ર ભાષાના સરલ ગદ્યમાં છે. પરંતુ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં પહેલા જૂનાગઢ શૈલલેખ ઉચ્ચ ગદ્ય શૈલીમાં રચાયેલા સંસ્કૃત અભિલેખના ઉત્તમ પ્રાચીન નમૂના તરીકે ભારત
ભરના સંસ્કૃત સાહિત્યમાં ગણનાપાત્ર નીવડે છે. - ગિરિનગરના સુદર્શન તળાવના પુન: દુર્દશા અને સંસ્કરણને, લગતા બીજા અભિલેખમાંના અમુક લોકો લઈ વકતાએ તેમાં અતિવૃષ્ટિથી નદીઓ બંધ તેડી વહી ગઈ તેનું વર્ણન કેવું કાવ્યમય છે તથા તેમાં ઉભેક્ષા અલંકારમાં વ્યકત થયેલી કલ્પના કેવી રુચિર છે તે દર્શાવ્યું હતું. વકતાએ મૈત્રકકાળ દરમિયાનનાં દાનશાસનમાં દાન આપનાર રાજાઓની પ્રશસ્તિ કેવા ઉચ્ચ શૈલીના કાવ્યમય ગદ્યમાં કરવામાં આવી છે, એમાં દીસમાસે, રુચિર કલપનાઓ અને શબ્દાલંકારે તથા અર્થાલંકારો કેવી વિશિષ્ટ ભાત પાડે છે તે પણ દર્શાવ્યું હતું. * અનુમંત્રય કાલના સૈન્થવ રાજાઓને ઉચ્ચ ગદ્ય શૈલી ગમતી તે તે કાળના અજ્ઞાત નામા કવિઓને કેવી સિદ્ધિ હતી તે વકતાએ
અભિલેખમાંની કેટલીક કાવ્યપંકિતઓ લઈને દર્શાવ્યું હતું. વકતાએ રાજા ભીમદેવના સમયના સિદ્ધહસ્ત કવિ સંમેશ્વરદેવની ઘણી કાવ્ય પંકિતઓ લઈ તેમાનું કલ્પનાસૈાંદર્ય પ્રગટ કર્યું હતું. વકતાએ તે જ પ્રમાણે કવિ ગણપતિ વ્યાસ તથા સેલંકી કાલના બીજા મહાન કવિ ધરણીધરની પ્રતિભાની ઝાંખી કરાવતા કેટલાક અભિલેખામાંના àકે લઈ તેનું રસદર્શન કરાવ્યું હતું. સેમિનાથ પાટણની એક અજ્ઞાત નામા કવિએ બાર શ્લોકોમાં કરેલી પ્રશસ્તિમાં તરી આવતા કવિત્વની તથા શ/જયના સપ્તમ ઉદ્ધારને લગતી પંડિત લાવણ્યસમયની પ્રશસ્તિમાં જોવા મળતી કાવ્યત્વની ચમત્કૃતિ દર્શાવી હતી.
સલ્તનત તથા મુઘલકાલના એવા કેક અભિલેખમાંની પ્રશસ્તિમાં વિલસી રહેલા કાવ્યમય સૌંદર્યની વાત તેમણે કરી હતી. આ આખું વ્યાખ્યાન કાવ્યાસ્વાદથી શ્રોતાઓને આલાદ અર્પ ગયું.
વીસમી સદી દરમિયાન ગુજરાતમાં લખાયેલા પ્રાસંગિક અભિલેખો પછી તે સંસ્કૃતમાં હોય કે હિંદીમાં તેમાં વૃત્તાંતની સાદી સીધી રજૂઆત છે. કાવ્યતત્વ લગભગ લુપ્ત થઈ ગયું છે એ હકીકત પ્રત્યે ધ્યાન ખેંચી વકતાએ ત્રીજું વ્યાખ્યાન સમાપ્ત કર્યું હતું.
(ક્રમશ :) માનવને ખતમ કરે તેવું “વિજ્ઞાન
[ * મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તાતા ઓડિટોરિયમમાં તારીખ ૭-૧-૧૯૮૧ના દિવસે ડો. ગુણવંત શાહે આપેલ તૃતીય પ્રવચન.]
ડો. ગુણવંત બી. શાહ પ્રિોફેસર અને અધ્યક્ષ શિક્ષણ વિભાગ,-દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી].
સાથે માત્ર અને પ્રફ લ્લના જ નહીં પણ પતે ખતમ થઈ જાય એવી હજાર તરકીબે શોધી આપે છે. કેન્સરનો ઉપાય જડશે ત્યારે જડશે પરંતુ મરવા માટે કેન્સરની ઝાઝી ગરજ ન રહે એવી ઘણી બાબતે વિજ્ઞાન આપણને આપતું રહે છે. આમ વિધાયક અને વિધ્વંસક બંને બાબતોને વિઘનની મદદ મળે છે એ સાચું હોવા છતાં ય વિધ્વંસક બાબતોને વિજ્ઞાનની મદદ વધારે મળતી હોય એવો વહેમ પડે છે.
આ વહેમ નથી, પણ હકકીત છે એમ માનવા માટે ઘણા પુરાવા જડે છે જેમાં એકનો નિર્દેશ હું અહીં કરવા ધારું છું.
આતરરાષ્ટ્રીય વિકાસની સમસ્યાઓના અભ્યાસ માટે નિમાયેલા એક સ્વત્ર કમિશનના હેવાલ થોડા જ દિવસે પર બહાર પડયો. આ હેવાલનું નામ છે : “North-South': A Programme For Survival. આ કમિશનના અધ્યક્ષ વિલિ બ્રાન્ટ હતા. આ હેવાલની પ્રસ્તાવનામાં વિલિ બ્રાન્ચે લશ્કરી શસ્ત્રસરંજામ પાછળ થતો ખર્ચ માનવવિકાસના માર્ગમાં કેવી રુકાવટો ઊભી કરે છે તેની વાત કરી છે. દુનિયા આજે દર વર્ષે ૪૫૦ અબજ ડોલરનો ખર્ચ લશ્કર પાછળ કરી રહી છે. વિકાસ માટે જે સત્તાવાર મદદ જુદા જુદા દેશને આપ વામાં આવે છે તે મદદનું પ્રમાણ આ જંગી ખર્ચના માંડ પાંચ ટકા જેટલું થવા જાય છે. થોડીક વિગત આ રહી :
(૧) માત્ર અડધા દિવસના લશ્કરી ખર્ચમાંથી વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશનને મેલેરિયા- નાબૂદી કાર્યક્રમ ચલાવી શકાય.
(૨) એક અદ્યતન ટેન્ક દસ લાખ ડૉલરની થાય છે. આટલા ખર્ચમાંથી એક લાખ ટન ચેખાને સંગ્રહ કરવાની સુવિધા ઊભી થઈ શકે જેને પરિણામે દર વર્ષે ચાર હજાર ટન ચેખા સડતા બચે. એક માણસ એક રતલ ચેખા પર એક દિવસ નભી શકે. આ જ રકમમાંથી ત્રીસ હજાર બાળકો માટે એક હજાર વર્ગખંડ ઊભા કરી શકાય.
(૩) એક જેટ ફાઈટરની કિંમત બે કરોડ ડૉલર જેટલી થાય છે. આ રકમમાંથી ૪૦ હજાર ગામમાં દવાખાનાં શરૂ થઈ શકે. ' (૪) એક વર્ષના લશ્કરી ખંના એક ટકા જેટલી રકમના અડધા ભાગમાંથી દુનિયા માટે ખેતીનાં સાધનો વસાવી શકાય જેથી ઓછી આવકવાળાં રાષ્ટ્રોની અનાજની તંગી સન ૧૯૯૦ સુધીમાં નિવારી શકાય.
આ જ હેવાલમાં વિલિ બ્રાન્ચે કહેલી એક વાતને એના પિતાના શબ્દોમાં રજૂ કરવાને લેભ હું નથી રોકી શકતો. એ કહે છે:
History has taught us that wars produce hunger, but we are less aware that mass poverty can lead to war or end in chaos. While hunger rules peace cannot prevail. He who wants to ban war must also ban mass poverty. Morally it makes no difference whether a human being is killed in war or is condemned to starve to death because of the indifference of others.
આ બધી વાતને સાર તે એટલે જ કે દુનિયામાંથી રોગ, ભૂખમરો અને અજ્ઞાન (નિરક્ષરતા) લગભગ દૂર કરી શકાય તેમ છે. ખરી વાત તો એ છે કે આપણી આંખ ખમી શકે એના કરતાં ય વધારે પ્રકાશને કારણે માનવજાતને જાણે ઝળઝળીયાને અનુભવ થઈ રહ્યો છે. '
“વિકાસ” શબ્દને આજે માત્ર અર્થશાસ્ત્રની સીમમાં પૂરી દેવામાં આવ્યો છે. ‘વિકાસ’ શબ્દની આજુબાજુ બે સંકલ્પનાઓ ચકી કરતી રહે છે : (પરકેપિટા ઈન્કમ )
(૧) માથાદીઠ વાર્ષિક આવક
આજના વિજ્ઞાન વિકાસની એક વિચિત્રતા જાણી રાખવા જેવી . છે. એ માણસના પ્રફલનને સંકરે તેવી એક ભેટ ધરે તે
Page #49
--------------------------------------------------------------------------
________________
" તો, ૧-૩-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૯૩
--
(૨) જી. એન. પી. (ગ્રેસ નેશનલ પ્રોડકટ) :. . ગણાયાં. એ જ દેશમાં માનવ અસ્તિત્ત્વને પવિત્ર ગણવાને ઈનકાર આ બંને સંકલ્પનાઓ અગત્યની હોવા છતાં ય માનવીય વિકાસનાં થશે અને અસ્પૃશ્યતા, શેષણ અને ચશ્મશી દ્વારા એને પ્રત્યેક બધાં પરિણામ પર એ છવાઈ જાય તે આપણને પાલવે તેવું નથી. ક્ષણે ખતમ કરવાનો ઉદ્યમ ચાલતો રહ્યો. ધર્મોએ કરેલી ભૂલ હવે
એક અમેરિકન યુગલ કારમાં જઈ રહ્યાં હતું. થોડેક ગયા વિજ્ઞાન કરવા બેઠું હોય એવો વહેમ છેક પાયા વગરને નથી. પછી બરફ પડવા લાગ્યું અને ધુમ્મસ છવાઈ ગયું. થોડીવારમાં ધર્મને અફીણ સાથે સરખાવીને સામ્યવાદીઓએ પોતાની ક્રાંતિપૂન તે રસ્તો પણ અસ્પષ્ટ દેખાય એવી સ્થિતિ આવી. આટલું ઓછું ભલે વ્યકત કરી. આવી ક્રાંતિપૂજા એ જમાનામાં ડીક આકર્ષક હોય તેમ વળી કારનું વાઈપર અટકી ગયું. આવી અનેક વિટંબણાઓ
હતી અને આવશ્યક પણ હતી, પરંતુ આજે કદાચ ટેકનોલોજીના વચ્ચે પતિદેવ તે પૂરી ઝડપથી મેટર ચલાવી રહ્યા હતા. મેં અફીણનું ઘેન ચઢી રહ્યું હોય એમ લાગે છે. આમ માનવને ખીલવા પત્નીએ ભારે ગભરાટ સાથે કહ્યું; ડાલિગ, કાર ધીમે ચલાવ, નહીં દેવાનું ધમેં અધૂરું રાખેલું કામ કદાચ હવે ટેકનોલોજી કરી કશું જ દેખાતું નથી.” પતિદેવે થોડીક ઝડપ વધારીને કહ્યું :
રહી હોય એવી શંકામાં ભરોભાર પ્રામાણિકતા રહેલી જણાય છે. "Don't worry dear, I want to reach home before we અહીં વેડું વિષયાંતર કરીને પણ એક વાત કહેવાની છૂટ meet with an accident."
લઉ છું. સદીઓથી આપણા દેશમાં ત્રણ મહાસત્તાઓ રાજ કરતી ગતિ સાર્થક ત્યારે ગણાય જ્યારે એ ગ્ય દિશામાં થતી આવી છે: હોય. અવળી દિશામાં થતી ગતિ કરતાં તે અગતિ કદાચ વધારે
(૧) જ્ઞાનની સત્તા [Knowlege Power] ઉપકારક બને. ઘણીવાર આપણે “અપ્રામાણિક’ માણસને
(૨) ધનની સત્તા [Money Power] ડાયનેમિક' ગણીને નવાજીએ છીએ એ કેટલું વિચિત્ર છે તે
(૩) લશ્કરની સત્તા અથવા રાજય સત્તા [Military, વિચારવા જેવું છે.
Power or political power.] વિજ્ઞાન આપણી સામે મેઘધનુષ જેવી મનહર શક્યતાઓની
જ્ઞાનની સત્તા બ્રાહ્મણ પાસે હતી, ધનની સત્તા વૈ પાસે રંગેળી રચી આપે છે. માત્ર લાંબા આયુષ્યની જ નહીં પણ નિરામય,
પણ નિરામ, ' હતી અને દંડશકિત ક્ષત્રિયો પાસે હતી. આ ત્રણે વર્ણો દ્વિજ આનંદમય અને શાંતિમય જીવનની શકયતાઓને વિજ્ઞાને લગભગ
વણે કહેવાયા. દરિયામાં તરતી હિમશિલાને માટે ભાગ પાણીની સૂર્યકિરણોની માફક કોઈ જાતના ભેદભાવ વગર દુનિયાને ખૂણે
સપાટીની નીચે રહે એમ શુદ્રો તે આ ત્રણે મહાસત્તાઓ વચ્ચે ખૂણે પહોંચાડી દેવા માટે તત્પર હોય તેમ જણાય છે, પરંતુ
નીચા જ રહ્યા. બુદ્ધ કરુણાચાર્ય હતા અને મહાવીર અહિંસાચાર્ય નદી કિનારે તરસે મરવાની, બત્રીસ પકવાન પડેલાં હોય તો ય
હતા. બંનેએ શાનની ગંગોત્રી બ્રાહ્મણનાર લોકો સુધી પહોંચે ભૂખે મરવાની અને સાક્ષાત જીવનની સંનિધિમાં મૃત:પ્રાય બનીને
તે માટે નવી ભાષાઓ પાલિ અને અર્ધમાગધીમાં જ્ઞાનને ઢાળ્યું. નિસાસા નાખતા રહેવાની આપણી આદત વચ્ચે આવે છે. પરિણામ
આ એક કાંતિ હતી. મહાવીરે અને પછી બુદ્ધ સ્ત્રીઓને નિર્વાણને એ આવે છે કે ઔષધો અને અદ્યતન સારવારનો વિકાસ થતો
અધિકાર આપ્યો. ખરેખરા અર્થમાં આ મુકિત (Women's lib). રહે છે, તે ય રોગનું પ્રમાણ ઘટતું નથી. ગાંધીજીએ ડૉક્ટર કેકનું
ની શરૂઆત હતી. બુદ્ધ અને મહાવીરે બે આચાર પ્રવાહ એક વાક્ય ટાંકેલું : “હજારો માણસોની દવાખાનાઓ વાટે કતલ
વહેતા કરેલા : થાય છે.” આ તર્કને આગળ ચલાવીએ તો સમજાશે કે :
(૧) શમણાચાર. -- ઘડિયાળ વધે તે સાથે સમયપાલન વધે એવું શૈક્કરપણે કહી શકાય નહીં.
(૨) શ્રાવકાચાર. * યુનિવર્સિટીઓ વધે એટલે સૂક્ષ્મ અને વ્યાપક અર્થમાં
શ્રાવકનું મોટું ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં ય શ્રમ તરફ રહેતું. શિક્ષણ વધે જ એવું ચોક્કસ પણ કહી શકાય નહીં.
આ શ્રમણસંસ્કૃતિને પ્રવાહ ઉપકારક તે બન્ય, પછી બુદ્ધને ઉપ
| દેશ એશિયાના અન્ય દેશોમાં પહોંરયો અને આપણા જ દેશમાં --સગવ વધે એટલે સુખનું પ્રમાણ વધે જ એવું એને સકારે લાગ્યું. શંકરાચાર્ય જ્ઞાનાચાર્ય હતા. એમણે બ્રાહ્મણ જોક્કસપણે કહી શકાય નહીં. ૬
સંસ્કૃતિને ફરીથી રાષ્ટ્રીય ફલક પર મૂકી અને હિમશિલાને ડૂબેલો –સુખનું પ્રમાણ વધે એટલે માણસની જીવનની માત્રા કે ભાગ તો ડૂબેલો જ રહ્યો. આનંદની માત્રા વધે જ એવું ચોક્કસપણે કહી શકાય નહીં.
મધ્યયુગના સંતોએ એક કામ કર્યું. નરસિહ, મીરાં, તુકારામ, –ઝડપ વધે અને સમય બચે તેથી વધેલા સમયના સદુ, જ્ઞાનેશ્વર, દા, સુરદાસ, રઈદાસ, તુલસીદાસ, કબીર અને નાનક પગની કોઈ ગેરંટી નથી. ક્યારેક તદૃન નવરા માણસે પણ ચાલ્યા દેશ પર છવાઈ ગયા. શુદ્રોને એમણે ભકિતના પ્રવાહમાં બાકાત વગર ઉતાવળે કોળિયો ઊતારીને જલદી જલદી જમી લેતાં જોવામાં ન રાખ્યા અને રઈદાસ તે પોતે પણ શુદ્ર જ હતા આમ છતાં આવે છે. મૂળ પ્રશ્ન સમયને નથી પણ સમજને છે. .
શુદ્રોની સ્થિતિ તે પછાત જ રહી. તેઓ ચાકર જ રહ્યા. અંગ્રેજો આ બધી વાત કરીને હું એક બાબત પર ભાર મૂકવા માગું
આવ્યા અને એક ઘટના બની. એમણે સૌને ચાકર બનાવી દીધા. છું. વિજ્ઞાનને વિકાસ થતો રહે તે સાથે આપણે માનવને વધારે
ચારે વણેને એમણે ગુલામ બનાવ્યા તે એટલે સુધી કે સરકારી ને વધારે કેન્દ્રીયતા (સેન્ટાલિટી) આપવી જોઈએ. એક જમાનામાં
ચાકર (Government Servant) બનવામાં સૌ ગૌરવ અનુભધર્મોએ પણ માનવને આવી કેન્દ્રીયતા ન આપીને માનવીય વિકાસમાં
વવા લાગ્યા. ગાંધીજીએ ગુલામી સામે અહિંસક લડત આપી જબરી બાધા ઊભી કરેલી. આ દેશમાં કેટલાંક વૃક્ષો પવિત્ર
અને માત્ર દ્રિજવણે માટે જ નહીં, પરંતુ બધા માટે સ્વરાજ્યની ગણાયાં, કેટલીક નદીઓ પવિત્ર ગણાઈ, કેટલાક પર્વત પવિત્ર
માગણી કરી, એમને આદર્શ અંત્યોદયને હતો, સર્વોદયને હતે. ગણાયા, કેટલાક પથ્થરો પવિત્ર ગણાયા, કેટલાંક પ્રાણીઓ પવિત્ર આજે પણ સમાજ પર આ મહાસત્તા રાજ કરે છે પણ ગણાયાં, કેટલાક ગ્રંથે પવિત્ર ગણાયા અને વાત તો ત્યાં સુધી હવે એ સાઓ દ્રિજવર્ષો પૂરતી સીમિત રહી નથી. હું ભૂલતા પહોંચી કે કેટલાક મહિનાઓ, દિવસે અને ચોઘડિયાં પણ પવિત્ર ન હોઉં તો જહોન ડાલ્ટને એના આધુનિક ઔદ્યોગિક સમાજ પરના
Page #50
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૮૬ GEET
E
એવું બતાવ્યું છે :
"
શાવી છતા તેવા બધા જ
હા ,
એક પુસ્તકમાં આજે પણ સત્તા ત્રણ કેન્દ્રોમાં એકઠી થયેલી છે. ઉપસંહાર એવું બતાવ્યું છે:
માનવીને ઉગવા દેવો હોય તે શિક્ષાણ, ધર્મ અને વિજ્ઞાન (૧) યુનિવર્સિટીઓમાં જ્ઞાનની સત્તા કેન્દ્રિત થઈ છે. (આ ત્રણેને એવી રીતે ગોઠવવાં પડશે જેમાં માનવીની કેન્દ્રીયતા છે નવું બ્રાહ્મણત્વ)
(Centrality) જળવાઈ રહે. આ કેન્દ્રીયતા ખેરવાયેલી છે. તેથી બધો વિસંવાદ જોવા મળે છે. આ વિશ્વમાં જે “
કસ્માલોજીકલ (૨) મોટાં મલ્ટિનેશનલ કોર્પોરેશન (દા. ત. કોકાકોલા)માં
કોન્કોર્ડ” એટલે કે પરમ સંવાદ' છે તેને જાળવીને વિકાસ કરવો ધનની સત્તા કેન્દ્રિત થઈ છે.(આ છે વૈશ્યને નવો અવતાર).
પડશે. આવા પરમ સંવાદને ખળભળાવી મૂકે તેવા વિજ્ઞાન, ધર્મ (૩) સરકારી નોકરશાહીમાં અને લશ્કરી જૂથો (Military કે શિક્ષણ માણસને ઊગવામાં ઉપકારક થઈ ન શકે. ‘ટાવરિંગ ઈન્ફને Blocks ) માં રાજકીય અને લશ્કરી સત્તાનું કેન્દ્રીકરણ થયું (સળગતા ટાવર)ની ટોચ પર બેઠલે માણસ સ્વસ્થ શી રીતે રહી છે. (આ છે નવું ક્ષત્રિયત્વ).
શકે? પરંતુ આપણી વિચિત્રતા ઓછી નથી. જંગલમાં દવ લાગે
હોય ત્યારે મેં આપણને કાંટાની વાડનું સમારકામ કરવાનું સૂઝે છે! આ ત્રણ મહાસત્તાઓ દુનિયામાં અકબંધ છે અને સરકાર’ નામની ઘટનામાં આ ત્રણે સત્તામાં ભેગી થાય છે. પહેલાં આ ત્રણ દિવસ મને પૂરા સમભાવથી સાંભળ્યા અને નિભાવી ત્રણે સત્તાઓ ભેગી ન હતી, પણ ત્રણ ભાગે વહેંચાયેલી હતી. લીધે તે માટે આપ સૌને અત્યંત નમ્રતાપૂર્વક આભાર માનું છું. હવે તે ત્રણે એક જગ્યાએ પણ એકઠી થઈ શકે છે. આ કેન્દ્રીકરણ તેથી વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. વિજ્ઞાન પણ ટેકોલેજી સાથે ભળીને આવું કેન્દ્રીકરણ વધારી રહ્યું હોય એમ
પ્રબુદ્ધ જીવન લાગે છે. જે સમાજમાં એસી ટકા લોકો એકંદરે સુખી હોય અને બાકીના ગરીબ હોય ત્યાં કલ્યાણરાજ્ય (વેલ્ફર સ્ટેટ) ની ભાવના (રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ સેન્ટ્રલ રસ ૧૯૫૬ના અન્વયે) ચાલે, પરંતુ એથી ઉલટી સ્થિતિ હોય એવા સમાજમાં કલ્યાણરાજ્ય દ્વારા છેવાડાના માણસનું ભલું નહીં થઈ શકે.
( ફોર્મ નં. ૪ ) વિજ્ઞાન જે શાનના, ધનના અને દંડશકિતના વિકેન્દ્રીકરણ 'પ્રબુદ્ધ જીવન’ રાંબધિમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. સાથે જોડાઈ શકે તો જ માનવને ઊગવાની તક મળે. વિનેગા અણુ
૧. પ્રસિદ્ધ સ્થળ : ટોપીવાલા માને, ૩૮૫, સરદાર શકિતથી ચાલતા રેંટિયાની હિમાયત કરે છે. ડૅ. શેઠનાએ તે કહેલું
વી. પી. રોડ, મુંબઈ–૪. કે ભારતને એક બાજુ અણુરીએક્ટર અને બીજી બાજુ ગોબરગેસ એમ બંનેની ગરજ છે. વિકેન્દ્રીકરણની હિમાયત ગાંધીજીએ ૨. પ્રસિદ્ધ કમ : દર મહિનાની પહેલી અને રોળમી કરી તેની પાછળ મૂળે માનવના સ્વરમાં જ્યને અને સ્વરાજ્યમાં જ
તારીખ, , - થઈ શકે એવા માનવીય પ્રફુલ્લનને ખ્યાલ હતો. અણુશકિત કે
૩. મુદ્રકનું નામ : ચીમનલાલ જે. શાહ સૂર્યશકિત આવા વિકેન્દ્રીકરણમાં મદદરૂપ થઈ શકે તેમ છે. સૂર્ય
કયા દેશના એ શકિતના કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ વચ્ચેના સમન્વયનું ઉત્તમ
: ભારતીય ' ઉદાહરણ છે. ઈશેપનિષદમાં એને “રશમીન્સમૂહ', કહ્યો છે, પરંતુ
ઠેકાણું
: ટેપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર ‘મૂહે એટલે કે વિભાજનની પ્રાર્થન, પણ કરી છે જેથી એ “પૃષન’
વી. પી. રોડ, મુંબઈ-૪. એટલે કે “પષક બની શકે. સૂર્ય પોષક છે કારણ કે તેની સત્તાનું
૪. પ્રકાશકનું નામ : ચીમનલાલ જે. શાહ વિકેન્દ્રીકરણ સતત થતું જ રહે છે. વિજ્ઞાન માનવને અમર્યાદ સત્તાઓ
ક્યા દેશના : ભારતીય આપે છે, પરંતુ એ સtો જો મુઠ્ઠીભર માણસેના હાથમાં જ એકઠી
ઠેકાણું
: ટોપીવાલા મેન્થાન, ૩૮૫, સરદાર થાય તો ભસ્માસુરની વાર્તા ફરી સાચી પડે. જો એમ થાય તો આપણે
વી. પી. રોડ, મુંબઈ-૪. “સબ પિ સન્મતિ દે ભગવાન” ને બદલે ‘રેગન કો, બૅઝનેવ કો, ઈન્દિરાજી કો સન્મતિ દે ભગવાન એવી પ્રાર્થના કરવી પડે! ૫. તંત્રીનું નામ : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
કયા દેશના : ભારતીય માનવ ઊગી શકે તે માટે વિજ્ઞાનને વિધ્વંસક નહીં, પરંતુ
ઠેકાણું
: ટોપીવાલા મેન્શન, ૩૮૫, રારદાર વિધાયક રસ્તે વાળવું પડશે. અણુશકિતને ઉપયોગ બેબ માટે
વી. પી. રોડ, મુંબઈ–૪. નહીં, પરંતુ અંબરચરખે કે ઈંટ ચલાવવા માટે કરવો પડશે અને કવિએ કલ્પના કરી છે તે મુજબ તલવારને દાતરડું બનાવવી પડશે; ૬. માલિકનું નામ અને : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ટેન્કને ટ્રેકટરમાં ઢાળવી પડશે. ‘વેસ્ટર્નાઈઝેશન” અને “ડર્નાઈઝેશન સરનામું : ટોપીવાલા મેન્શન, ૩૮૫, સરદાર એ બે પર્યાયવાચી શબ્દો નથી એ વાત પણ આપણે સતત યાદ
વી. પી. રોડ, મુંબઈ-૪. રાખવી પડશે.
- હું ચીમનલાલ ચકુભાઈ શાહ આથી જાહેર કરું છું કે ઉપર આઈસક એસિમેવનું એક અત્યંત અર્થગર્ભ વિધાન છે. આપેલી વિગતો મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. "Violence is the last refuge of the incompetent." વિજ્ઞાન દ્વારા આપણને એવું સામર્થ્ય પ્રાપ્ત થાવ કે જેથી હિંસાને ' તા. ૧–૩–૮૧
ચીમનલાલ ચકુભાઈ શાહ શરણે જવું ન પડે.
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૪, ટે. નં. ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧.
Page #51
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૪: અંક: ૨૨
મુંબઈ ૧૬ માર્ચ, ૧૯૮૧ રવિવાર , વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫
તત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂા. ૭૫ સહતંત્રી રમણલાલ ચી. શાહ
(
છે
અમેરિકા અને રશિયા ઠંડા યુદ્ધ ભણું
[] ચીમનલાલ ચકુભાઈ રશિયાના સામ્યવાદી પક્ષની મહાસભા (કોંગ્રેસ) પાંચ વર્ષે છે. પણ માત્ર લશ્કરી ખર્ચ વધારવું એટલું જ નથી. દુનિયામાં એક વખત મળે છે. લગભગ ૫,૦૦૦ પ્રતિનિધિઓ દેશભરમાંથી સામ્યવાદી વિરોધી જેટલાં બળે છે અને દેશ છે તેમને સહાય ભાવિ નીતિ અને કાર્યક્રમ નક્કી કરવા મળે છે અને મધ્યસ્થ સમિતિ કરવી અને દુનિયાભરમાં સામ્યવાદી વિરોધી મે મજબૂત કર. (સેન્ટ્રલ કમિટી)ની બીજા પાંચ વર્ષ માટે ચૂંટણી થાય છે. દુનિયાના તેમ કરવા જતાં, લેકશાહી વિરોધી, સરમુખત્યારી બળે અને બીજા લગભગ બધા દેશના સામ્યવાદી પક્ષોના પ્રતિનિધિઓ અને સત્તાને ટેકો આપવો પડે તેની રીગનને ચિંતા નથી. આનું બીજું આગેવાને પણ આ મહાસભામાં હાજરી આપે છે. તેમને માટે એ પરિણામ એ આવે કે જે દેશો આ સંઘર્ષમાં અમેરિકા સાથે જવા પ્રસંગ મક્કાની યાત્રા છે. ગયા સપ્તાહમાં આવી શૈરાની બેઠક તૈયાર ન હોય તેને પોતાના દુશ્મન ગણવા અને કોઈ પ્રકારની રાહાય ન મળી. બીજા ૧૦૯ દેશના પ્રતિનિધિઓ અને આગેવાને હાજર seal. Those who are not with us are agrainst us. હતા. બ્રેઝનેવનું પ્રવચન કા કલાક ચાલ્યું. દેશવિદેશના બધા પ્રશ્નો ડલસની આ નીતિ હતી. નેહરુ ની બિનજોડાણની નીતિ ડલસ કોઈ ઉપર બ્રેઝનેવે મંતવ્યો રજૂ કર્યા. પ્રવચન દરમિયાન શ્રેઝનેવે કદ: દિવસ સમજ્યા નહિ. એટલું જ નહિ, પણ તેને અનૈતિક Immoral.
In many ways, the international situation માનતા. રીગનનું પણ કાંઈક આવું જ વલણ છે. depends on the policy of U.S.S.R. and U.S.A.
દુનિયાના કેટલાક ભાગમાં સ્ફોટક સ્થિતિ છે. ત્યાં આવી નીતિનું આ વાત મહદંશે સાચી છે. સદ્દભાગ્ય કે દુર્ભાગ્યે, વિશ્વની પરિણામ આ સ્થિતિને વધારે સ્ફોટક બનાવવામાં આવે. આ બે મહાસત્તાઓના સંબંધો ઉપર વિશ્વની શાંતિ કે યુદ્ધને આધાર
મધ્ય-પૂર્વમાં રશિયાએ અફઘાનિસ્તાન ઉપર આક્રમણ કર્યું છે. રહે છે. તેમના સંબંધની અસર એક અથવા બીજી રીતે, દુનિયાના
કાર્ટરે અને પશ્ચિમ યુરોપના દેશોએ, પ્રતિઆક્રમક થવાને બદલે, લગભગ બધા દેશો ઉપર પડે છે. બન્ને મહાસત્તાએ દુનિયા જીતવા
સહન કર્યું, રીંગન આક્રમક થવા ઈચ્છે છે. પરશિયન ગલફના દેશ તથા નીકળી છે. તુમુલ સંઘર્ષ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બન્ને સાથી
હિન્દી મહાસાગરમાં જંગી લશ્કરી જમાવટ કરવા ધારે છે. પરિણામે હતા. બીજું વિશ્વયુદ્ધ પૂરું ન થયું ત્યાં તો બન્ને વચ્ચે સંઘર્ષ
ઈઝરાઈલ, ઈજિપ્ત, ઈરાક, પાકિસ્તાન અને જોર્ડનને મોટા પ્રમાશરૂ થયો. આ ઠંડું યુદ્ધ વર્ષો સુધી ચાલ્યું. સુવે ૧૯૫૬માં સહ
ણમાં લશ્કરી અને આર્થિક સહાય આપવા તૈયાર છે. ઈઝરાઈલઅસ્તિત્વની ભાવના રજૂ કરી પણ તે વખતે આઈઝેન હોવર-ડલસને
પેલેસ્ટાઈનને મામલે સળગતે છે. કાર્ટરે કેમ્પડેવીડ કરાર કરાવી, યુગ હતો. સામ્યવાદને પડકારવાની અને આગળ વધતો અટકાવવાની અમેરિકાની નીતિ હતી. ૧૯૬૮ પછી નિકસન-કસિજર જોડીએ
શાતિ સ્થાપવા પ્રયત્ન કર્યો. રીગનને અશાતિ થાય તેની ચિંતા
નથી. આરબ રાજયો સાથે દ્વિધા નીતિ થાય. સાઉદી અરેબિયા એકંદરે આ નીતિ પલટાવી. લગભગ સહઅસ્તિત્વ સ્વીકાર્યું. ચીન સાથે
અમેરિકા તરફી રહ્યાં છે, પણ પેલેસ્ટાઈનના પ્રશ્ન ઈરાઈલ પણ વર્ષો પછી આવી નીતિ શરૂ કરી. કાર્ટરે તે નીતિ ચાલુ રાખી.
વિરોધી છે. રીંગન આવતાં તેમાં પલ્ટો આવ્યો અને ફરી જાણે ડલસના યુગમાં દાખલ થતા હોઈએ તેવું જણાય છે. નિકસને રશિયા સાથે અણુ દૂર પૂર્વમાં વિયેટનામ અને કમ્બોડિયા રશિયાના વરસ શસ્ત્રોની મર્યાદા બાંધતા કરાર કર્યા હતા. તે કરારની મુદત પૂરી નીચે છે, ત્યાં અમેરિકા અને ચીન એક થાય છે. કમ્બોડિયામાં પાલથતાં, કાર્ટરે નવા કરાર કર્યા (Salt ll) પણ આ નવા કરારને પેટની સરકારે ભયંકર અત્યાચારો કર્યા છે, છતાં તેને અમેરિકાને અમેરિકન કોંગ્રેરાની મંજૂરી મળે તે પહેલાં, કાર્ટરને વિદાય લેવી પડી. ટેકે છે. રીંગનને આ કરાર મંજૂર નથી. રીંગને કહ્યું છે. Annerica should negotiate from
આફ્રિકામાં અંગેલા, મેઝામ્બિક, ટાક્ઝિનિયા, રહોડેશિયા વગેરે a position of strength. શકિત બતાવીને વાટાઘાટ કરવી. રશિયાની લશ્કરી તાકાત અમેરિકા
દેશમાં રશિયાને પ્રભાવ છે એટલે અમેરિકા દક્ષિણ આફ્રિકાના કરતાં વધારે ગણાય છે. અમેરિકા હવે તેમાં સરસાઈ મેળવવા માગે
ગેરાને ટેકો આપે છે. રાષ્ટ્ર સંઘના અનેક ઠરાવે અને આર્થિક છે તેથી રીંગન, લશ્કરી ખર્ચ ખૂબ વધારી, બધા કોને રશિયા કરતાં
નાકાબંધી છતાં દક્ષિણ આફ્રિકા નામીબિયાને કહો રાખી બેઠું વધારે તાકાત મેળવવા ઈચ્છે છે. અમેરિકાને લશ્કરી ખર્ચ લગભગ
છે, તેમાં અમેરિકાની સહાનુભૂતિ છે. ૧૫૦ અબજ ડૉલર છે તે વધારી, આ વર્ષે ૧૭૭ અબજ અને વધારે સ્ફોટક સ્થિતિ મધ્ય અમેરિકામાં ઊભી થઈ છે. આ પછી વધતા વધતા ૨૨૫ અબજ સુધી લઈ જવાની યોજના કરી પ્રદેશ અમેરિકાની લાગવગનું ક્ષેત્ર ગણાય છે. પણ કયુબા, મેકિસકો
વધારે
.
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૧
-
-
અને હવે નિકારાગુઆમાં રશિયન લાગવગ ઘણી વધી છે. સાલ્વેડોરમાં ભીષણ આંતરવિગ્રહ ચાલે છે. સરમુખત્યાર સત્તા છે તેની સામે ડાબેરી વાળ લડી રહ્યાં છે, તેને કયુબા વગેરેને ટેકો છે. રીગન, જમણેરી સરમુખત્યાર સરકારને ટેકો આપે છે. આ સરકારે ભયંકર અત્યાચાર કર્યા છે અને કલેઆમ થઈ છે. પણ તેની ઉપેક્ષા કરી, અમેરિકા, રશિયાની લાગવગ વધતી અટકાવવા, આ સરકારને ટેકો આપે છે. જ્યાં રશિયાની સહાયથી ડાબેરી બળીનું જોર છે. ત્યાં પણ લોકશાહી નથી. કદાચ એમાં પસંદગી કરવાનું મુશ્કેલ બને.
ભડકો ન થાય તેનું કહેવાય નહીં. હવે પછીનું યુદ્ધ આયુદ્ધ જ હશે, અતિવિનાશકારી થશે.
ઠંડું યુદ્ધ શરૂ થઈ ગયું છે અને વધતું છે. પરિસ્થિતિ ખરેખર ચિતાજનક છે ત્યારે આપણે માટે શુદ્ર સ્વાર્થોમાં ડૂબી જવું ઘાતક છે. પણ અત્યારે તે જ થઈ રહ્યું છે. લાંબો વિચાર કરવાની કોઈને પડી નથી. આમજનતા લાચાર છે. ૧૨-૩-૧૯૮૧
દેશ અને દુનિયા
પ્રિય મુ. ચીમનભાઈ,
ખરી કટોકટી પશ્ચિમ યુરોપના દેશોની છે, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટલી, બેલ્જિયમ વગેરે દેશ અમેરિકાના સાથી છે. રશિયાના આક્રમણ સામે અમેરિકા ઉપર આધાર રાખે છે. પણ બ્રિટન સિવાય, બીજા દેશોને રશિયા સાથે રાંધર્ષ નોતરો નથી. બ્રિટનની મિસિસ થેચરને રીગનને પૂરો ટેકો છે. પશ્ચિમ યુરોપના બીજા દેશોને રશિયા સાથે વ્યાપાર ઘણો વધ્યો છે અને તે જોખમાવવો નથી. અમેરિકા પાછળ ઘસડાવું નથી છતાં છૂટકો નથી.
આ સંજોગોમાં બ્રેઝનેવે ચાણકયનીતિ વાપરી. રામ્યવાદી કોંગ્રેસમાં સમાધાનકારી વલણ અપનાવ્યું. રીગનની પેઠે સખત ભાષા વાપરવાને બદલે, મૈત્રી માટે હાથ લંબાવ્યો. એક કાંકરે ઘણાં પક્ષી માર્યા. રશિયાનું અર્થતંત્ર, બીજા બધા દેશે પેઠે, કથળેલું છે. બ્રેઝનેવ વૃદ્ધ થયા છે અને માંદા છે છતાં બીજા પાંચ વર્ષ માટે તેઓ પ્રમુખ ચૂંટાયા છે. શસ્ત્ર દોટમાં ઉતરવું રશિયાને પોસાય તેમ નથી. રીંગને કદાચ એમ માનતા હશે કે તેમના કડક વલણથી બ્રેઝનેવ ગભરાયા છે. બ્રેઝનેવને ઈશદો અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો વચ્ચે ફાટફાટ પડાવવાનું હોય. છેવટ; દુનિયામાં એમ બતાવવું કે તેઓ શાતિચાહક છે અને રીગન યુદ્ધર છે, જે કાર્ટર આક્ષેપ હતે. પોલેન્ડને મામલે હજી ગંભીર છે અને કદાચ રશિયાને દરમિયાનગીરી કરવી પડે તે મોટી જવાબદારી આવે. બ્રેઝનેવે શિખર પરિષદની દરખાસ્ત મૂકી છે અને અણુશસ્ત્રોની મર્યાદા બાંધવા વિચારણા કરવા તૈયારી બતાવી છે. રીગન વિચારમાં પડયા છે.
અલિપ્ત રાષ્ટ્રોના વિદેશમંત્રીઓની દિલહીમાં મળેલી પરિષદનું નિમિત્ત લઈને દેશ અને દુનિયાના શીર્ષક નીચે વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રબુદ્ધ જીવનમાં તમે જે વેદના ઠાલવી છે તે યથાર્થ છે. પૃથ:કરણ પણ અસરકારક છે. એક નાને હકીકતદોષ થયો છે તે તરફ ધ્યાન ખેંચું છું. અલિપ્ત દેશની પ્રથમ પરિષદ ‘બાંગમાં થઈ અને તેને આકાર અપાયો’ એમ તમે જણાવ્યું છે તેમાં સરતચૂક થયેલી છે. ઈન્ડોનેશિયાના બાંડુગમાં જે પરિષદ થયેલી તે ‘અલિપ્ત રાષ્ટ્રની નહોતી એ પરિષદ ૧૯૫૫ના એપ્રિલમાં થયેલી અને તે ‘આક્રો-એશિયાઈ પરિષદ’ હતી. ભારતના પ્રયત્નોથી ચીને કદાચ પહેલી જ વાર આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા તૈયાર થયું હતું. આ પરિષદમાં સંયુકત રાષ્ટ્ર સંસ્થાની માનવ હક્કો અંગેની ઘોષણાનું સમર્થન કરવામાં આવ્યું હતું. ચીનના વિરોધ છતાં આ ઠરાવ થયો હતે. સ્વ. જવાહરલાલજીના પ્રયત્નનું આ ફળ હતું. ‘અલિપ્ત રાયે” આ શબ્દપ્રયોગ બરાબર નથી. ખરેખર તેને બિનજોડાણવાદી કહી શકાય. નેહરૂ-નાસર-ટી કોઈ અલિપ્ત રહેવા માગતા નહોતા. દુનિયાના બધા પ્રશ્નોમાં રસ લેતા હતા અને અભિપ્રાયો પણ ઉચારતા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયાના વડપણ નીચે જે સત્તા જૂથો રચાયાં તેનાથી દૂર રહી ઠંડા યુદ્ધથી જગતને બચાવવા માટેનું જે સંગઠન થયું તે બિનજોડાણવાદી દેશનું હતું. અને વ્યવસ્થિત આકાર અપાયો ૧૯૬૧માં. અને તે યુગોસ્લાવિયાના પાટનગર બેલગ્રેડમાં. એ વખતે છેલ્લામાં છેલ્લું નિમિત્ત એ હતું કે રશિયાએ અણુ બોમ્બના કરવા માંડેલા પ્રયોગનું બેલગ્રેડની પહેલી જ પરિષદમાં અણુમ્બના પ્રયોગે અંગે ચિંતા વ્યકત કરવામાં આવી હતી. દિલ્હીમાં હમણાં બિનજોડાણવાદી દેશના વિદેશપ્રધાનની જે પરિષદ થઈ એમાં આવી પ્રવૃત્તિને વીસ વર્ષ પૂરાં થયાં હોવાની જે જાહેરાત થતી હતી તે તેની સ્થાપના ૧૯૬૧માં થઈ હતી તે કારણે. આ પહેલી પરિષદમાં બે સામ્યવાદી દેશ-રશિયા અને યુગોસ્લાવિયા વિધિસર રીતે જુદા પડયા એમ કહી શકાય. બીજો એક મદો સ્પષ્ટ કરવા જેવું એ છે કે બિનજોડાણને વિચાર વહેતો મૂકી તેને દ્દઢ કરનાર સ્વ. જવાહરલાલ નહેરુ હતા અને આજે શ્રીમતી ઈન્દિરા ગાંધી વધુ પડતાં આગળ દેખાય છે છતાં તે બંનેએ અનેકવેળા જાહેર કર્યું છે કે તેઓ આ પ્રવૃત્તિના અગ્રણી નથી, નેતા નથી. આ બાબતની પ્રથમથી જ કાળજી રાખવામાં આવેલી છે.
રીંગનની મૂંઝવણ પણ ઓછી નથી. અમેરિકાનું અર્થતંત્ર ઘણું કથળેલું છે. ફુગાવો વધતો જાય છે. રીંગને જાહેર કર્યું છે કે સીધા કરવેરામાં મોટો કાપ મૂકશે. ત્રણ વર્ષમાં ૨૭ ટકા ઓછા કરશે, છતાં લશ્કરી ખર્ચ વધારવું છે. એટલે સમાજ કલ્યાણ પાછળ થતું ખર્ચ ઘટાડવું પડે અને વિકસતા અને અણવિકસિત દેશોને અપાતી સહાયમાં મોટો કાપ મૂકવું પડે. આ સહાયમાં હવે લાયકાત કે જરૂરીઆતના ધારણ કરતાં, રાજકીય હેતુ વધારે હશે.
દુનિયાની આ પરિસ્થિતિની ઘેરી અસર આપણા દેશ ઉપર પડયા વિના રહે નહિ. આ બધું લખવાનો મારો ઈરાદો આ બાબત લા દોરવાનો છે. આપણા દેશની આંતરિક, રાજકીય અને આર્થિક રિથતિ વણસી છે અને સુધરવાના કોઈ ચિહને નથી. અમેરિકાની આપણા પ્રત્યે કરડી નજર રહેવાથી પાકિસ્તાન અને કેટલેક દરજજે ચીનને ભય ઉપેક્ષા કરવા જેવો નથી. એકલા રશિયા ઉપર આધાર રાખવાનો રહે. આપણે પણ લશ્કરી ખર્ચમાં આ વર્ષે ૮૦૦ કરોડ રૂપિયાનો વધારો કરવો પડયો છે. આવો આર્થિક બેજો આપણે માટે અરાહ્ય છે. દુર્ભાગ્યે સાળ અને પ્રજને વિશ્વાસ પડે એવી નેતાગીરી રહી નથી. વિઘાતક બળ વધતા જાય છે.
દેશ અને દુનિયા” લેખ માટે અભિનંદન.
અમેરિકા અથવા રશિયા કોઈને યુદ્ધ જેવું નથી, પોસાય તેમ નથી. પણ શસ્ત્ર ખડકયે જાય અને ઘુરકયા કરે તે કયારે અચાનક
તમાર, મોહનલાલ મહેતા
Page #53
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૭
ગુજરાતનું આંદોલન પાછું ખેંચવા એક પત્ર
અગ્રણી નાગરિકની અપીલ
અનામત બેઠક
ગુજરાતમાં ચાલતા અનામત વિરોધી આંદોલન અંગે ભૂતપૂર્વ વા પ્રધાન મેરારજી દેસાઈ, જાણીતા તબીબ ડે. શાંતિલાલ જે. - મહેતા, નામાંકિત ધારાશાસ્ત્રી નાની પાલખીવાલા અને આગેવાન તત્ત્વચિંતક ચીમનલાલ ચકુભાઈ શાહ સહિતના મુંબઈ શહેરના
અગ્રણી નાગરિકોએ ચિંતા વ્યકત કરી છે અને આ મડાગાંઠ ઉકેલવા તત્કાળ વાટાઘાટો હાથ ધરવા ગુજરાત સરકારને અપીલ કરી છે.
એક અખબારી યાદીમાં આ અગ્રણીઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં અનામત બેઠક વિરોધી આંદેલને હિંસક વળાંક લીધો છે અને અત્યાર સુધીમાં ૩૦ માણસને ભાગ લેવાય છે. એથીયે વધુ ચિંતાજનક બાબત એ છે કે આંદોલન આખાયે રાજ્યમાં પ્રસર્યું છે અને સમાધાનના પ્રયત્ન નિષ્ફળ ગયા છે. બંને પક્ષના જહાલ પહો કેટલાક વિસ્તારમાં ઝનૂની સામને કરી પરિસ્થિતિ વધુ વિકટ બનાવી છે. આંદોલનની અસર અન્ય રાજ્યોમાં તથા જુદાં જુદાં ક્ષેત્રમાં પણ જણાવા માંડી છે. આ ફકત ગુજરાતના જ નહીં પણ સમગ્ર દેશના નાગરિકો માટે ચિંતાની બાબત છે.
ગાંડપણના મેજાએ સાર્વજનિક હિંસાનું વાતાવરણ સર્યું છે. હિંસાને આશરો લઈને કોઈ સમસ્યા ઉકેલી શકાય નહીં. હિંસા તે માત્ર ધિક્કાર ફેલાવે છે અને રાષ્ટ્રીય એકતાને કથળાવી નાંખે છે. નિવેદન વધુમાં જણાવે છે કે આ સમસ્યા એવી નથી કે તે સતત આંદોલનથી કે હિંસક દેખાવાથી કે પોલીસ અને કાયદો તથા વ્યવસ્થાનાં બીજા સાધનના વ્યાપક ઉપયોગથી ઉકેલી શકાય. વળી આંદોલન માટે આ કે તે જૂથ ઉપર દોષ ઢાળીને સમાજમાં વધુ ભેદભાવ ઊભા કરવાનું પણ ટાળવું જોઈએ. પ્રશ્ન એ જટિલ છે કે તે શાંતિપૂર્ણ સમાધાનના વાતાવરણમાં જ ઉકેલી શકાય. જો વિદ્યાર્થીઓ અને જુનિયર ડોકટરો આંદોલન પાછું ખેંચી લે અને સરકાર આ અનામત બેઠકો સામે આંદોલન કરવા માટે પકડાયેલા બધાને છોડી મૂકે તો જ આ બની શકે. જ્યારે આ સમાજ વિભાજિત હોય ત્યારે સતત આંદોલન કે સરકાર દ્વારા બળને ઉપયોગ પરિસ્થિતિને વધુ વણસાવવાનું જ કામ કરે.
, મુ. ચીમનભાઈ,
“પ્રબુદ્ધ જીવન મળ્યું. આપના તટસ્થ અને સ્પષ્ટ મંતવ્ય વાંચવાને હંમેશાં આનંદ આવ્યો છે. માર ૧લીના અંકમાં અનામત બેઠકો અંગે લેખ વાંચ્યો. અનામત બેઠકો અંગેના આપના વિચારો હવે પછી લખશે તેમ જણાવ્યું છે. એમાં આપનું તટસ્થ
અને સ્પષ્ટ અવલોકન હશે જ પણ આ લેખમાં અમદાવાદના ડો. મિત્રે જે દલીલ કરી છે તે અંગે થોડું કહેવાનું મન થાય છે. આપને માટે આ વિગતે કંઈ ખાસ નવી નહીં હોય માત્ર હું કેટલુંક કહેવાની ઈચ્છા રોકી શકતી નથી તેટલા પૂરતું લખું છું.
તેમની એક દલીલ છે. “આ સમાનતાનો યુગ છે. કબૂલ છે. સમાનતા તે અર્વાચીન યુગનું લક્ષણ જરૂર છે. પણ સમાજમાં આ સમાનતા છે ખરી? આજે વીસ વર્ષથી હું ગામડામાં કામ કરું છું અને જે અનુભવ્યું છે તે જણાવું છું. ગામડામાં આજે ય હરિજનાની સ્થિતિમાં ખાસ કંઈ ફરક પડયો જોતા નથી. સમાજની આ ખાઈ પૂરવા માટે જ અમે કોસ્મોપેલીટીન છાત્રાલય ચલાવીએ છીએ. અમારે ત્યાં સારી રીતે તૈયાર થયેલા સંસ્કારી હરિજનોને પણ ગામમાં કે શહેરમાં હરિજનવાસ સિવાય ઘર મળતું નથી. ગામડામાં તે મધ્યયુગની બધી જ વાડે હરિજનેએ પાળવાની જ હોય છે. કોઈ રોગચાળે કે કુદરતી પ્રકોપ વખતે આજે પણ હરિજન પર આળ ચડાવી તેમને ર માર મારવામાં આવે છે. તાલુકા શિક્ષણ સમિતિના પ્રમુખ તરીકે મેં કામ કરેલું ત્યારે એટલે કડવે અનુભવ થયું છે કે જે કદી ભૂલાતો નથી. સારામાં સારા હરિજન શિક્ષકને ગામમાં કોઈ સવર્ણ મકાન આપે જ નહીં. ગામમાં હરિજનવાસના તદન કંગાળ મકાનમાં તેને રહેવું પડે. એટલું જ નહીં, તે મકાન તૂટી જાય તો તે શિક્ષક ગામ બદલે પણ સવર્ણ સમાજ તેને પોતાના મકાનમાં થોડા સમય માટે પણ આશરે ન જ આપે. જે શિક્ષકની બદલી વખતે ગામ, “સારા શિક્ષક છે, ન બદલશે.” તેમ કહેવા ' આવે તે જ ગામ તેને મકાન ન આપે. તેટલું જ નહીં તે શિક્ષક ગામમાં કોઈ સવર્ણને ઉબરો પણ ન ચડી શકે - પાણીના પ્યાલાની તે વાત જ શી ? - મકાનના આ ત્રાસે શિક્ષક મેટું ગામ માગે. શું કામ? કહે કે ત્યાં મુસ્લિમ અને ખેજા ભાઈઓ મકાન આપશે. આ વાત સંભારતા આજે પણ શરમથી ઊંચું જોવાનું નથી. હિંદુને હિંદુ નહીં મુસલમાને, ખેર, ખ્રિસ્તીઓ મકાન આપે. આ છે આપણી સમાનતા !! સમાનતાની વાત આપણને ત્યારે જ શોભે જ્યારે આપણે સામાજિક સ્તરે બધી સમાનતા આપવા તૈયાર હોઈએ. આર્થિક સ્તરે સમાનતા તે આવડી મોટી વસતિને કયારે આપી શકીશું તે તે ઈશ્વર જાણે, પણ સામાજિક સ્તરે સમાનતા આપવામાં તે માત્ર આપણા અંતરની આડશે તેડવાને - આપણા અંતરમાં કરુણા જગાડવાને જ પ્રશ્ન છે. જે આજે દેઢસો વર્ષથી સામાજિક સુધારાની હીલચાલ છતાં થયું નથી. તેને દોષ આપણા સિવાય કોઈને શિરે નાખવાને અર્થ નથી. દારૂ કે માંસાહાર કે અસંસ્કારી રીતભાતના, બહાના નીચે છટકબારી શોધવાને પણ અર્થ નથી. સવર્ણ સમાજમાં આમાનું કશું નથી, તેમ કોઈ કહી શકે તેમ છે? અસંસ્કારીને તિરસ્કારીને તે સંસ્કારી બનાવાતા નથી. અન્યાયનું કંઈ પણ દુ:ખ હોય તે પહેલાં આ અન્યાય દૂર કરવા શકિત ખરચવી જોઈએ. એ અન્યાયની સરખામણીમાં અનામતમાં થોડે પણ અતિરેક કે દેરાવા ગેરલાભ કંઈ જ હિસાબમાં નથી.
એ સંતૂષની વાત છે કે વિદ્યાર્થીઓએ અસ્પૃશ્યતા સામેની રાષ્ટ્રની ઐતિહાસિક લડત પ્રત્યે કે હરિજને કે આદિવાસીઓને સામાજિક અને આર્થિક દરજજો ઊંચે ચડાવવાના પ્રયત્ન પ્રત્યે બેપરવાઈ નથી બતાવી. આ પરિસ્થિતિમાં આખરીનામાને બદલે રામાન ભૂમિકા શોધવા પ્રયત્ન જરૂરી છે અને આવી ભૂમિકા આજે ઝઘડી રહેલાં વિવિધ જૂથે વચ્ચે હજી સદ્ ભાગ્ય અસ્તિત્વમાં છે.
અંતમાં તેઓએ ગુજરાતના તબીબી અને અન્ય વિદ્યાર્થીઓને આંદોલન મોકૂફ રાખવાની અને સરકારને એવી મેકૂફી માટે યોગ્ય વાતાવરણ સર્જવાની અને આ મડાગાંઠમાંથી રસ્તો કાઢવા માટે તાત્કાલિક વાટાઘાટ શરૂ કરવાની હાર્દિક અપીલ કરી છે.
આ નિવેદનમાં સહી કરનારાઓમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ, ડો. શાંતિલાલ જે. મહેતા તેમજ સર્વશ્રી એન. એ. પાલખીવાલા, ચીમનલાલ ચકુભાઈ શાહ, ડે. આલુ દસ્તુર, ગોવિદજી શ્રેફ, વાડીલાલ ડગલી, જે.વી. પટેલ, નરેન્દ્ર પી. નથવાણી છે. ઉપા મહેતા, યશવંત દોશી, હરીન્દ્ર દવે, જેહાન દારૂવાલા, રામુ પંડિત, ડો. ઓ. ટી. સામાણી વગેરેનો સમાવેશ થાય છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૧
બીજી દલીલ એવી છે કે ભૂતકાળના અન્યાયને બદલે વર્તમાનમાં ન લેવાય. બદલે લીધે કયારે કહેવાય? જે તિરસ્કાર ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષથી કરાય છે. તે જ તિરસ્કાર દલિત વર્ગ આપણા તરફ આચરે તે કેઈ બંધારણીય હક્ક અપાતું હોય તે બદલે લીધે કહેવાય. એક મેટા ઢગમાંથી એક ચપટી જેવી અનામત બેઠકો એ શું બદલે છે? શબ્દની માયાજાળ રચી આપણે મિથ્યા તર્ક લડાવીએ છીએ. આર્થિક કંગાલિયત કષ્ટદાયક છે. પણ તે સાથે સામાજિક તિરસ્કાર તે અનેકગણો વધારે કષ્ટદાયક છે. સળગતી ભઠ્ઠીમાં પણ મૂક્યા જે તે અનુભવ આપણને થતું નથી તેથી આપણી ચામડી ચચરતી નથી અને તેથી આપણામાં પ્રાયશ્ચિતની ભાવના આવતી નથી. નહીં તે જે સમાજ આટલા તિરસ્કાર પછી અને જે જમાનામાં ઈરલામ કે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાથી અઢળક લાભ મળતા હતા તે જમાનામાં પણ હિંદુ ધર્મને વળગી રહ્યો તે wણભાવ પણ આપણને આ હદે જવા ન પ્રેરત. જે લોકો આજ તિરસ્કારથી મુસ્લિમ થઈ ગયા તેનું પરિણામ અંતે તે દેશના ટુકડામાં આવ્યું. ઈતિહાસને કંઈ જ બેધપાઠ આપણે નહીં લઈએ ?
બાપદાદાનું દેવું ફેડે તે સપુત ગણાય છે. તેમાંથી છટકે તે કપુત ગણાય છે. દેવું હસતે મોઢે ફેડવું તે ધર્મ છે - અધર્મ નથી. અનામત તે મામૂલી પ્રાયશ્ચિત છે. સાચું પ્રાયશ્ચિત સામાજિક સ્તરે સંપૂર્ણ સમાનતા આપવાની આપણી ખરા દિલની તત્પરતા છે. તે કરીએ તે અનામતની જરૂર જ નહીં રહે અને કોઈ રાજકીય કાવાદાવા તે રાખવા ધારતા થશે તે આંદેલન દ્વારા તેને રસ્તો નીકળશે. આજે તો આ આંદોલન શરમજનક છે. તેના અતિરેક દૂર કરવાની રરકારે બાહેંધરી આપી છે. વાટાઘાટ માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે. તે પછી પણ બધા સ્તરેથી અનામત જવી જોઈએ એવું વલણ અત્યંત ખેદજનક છે. રચનાત્મક કાર્યકરો શાંતિસેનાના સર્વોદય કાર્યકરો બધાના પ્રયત્ન પછી આ આંદોલન લાંબાવવા પાછળ પરીક્ષા ન લેવાય તેવા ઈરાદાની ગંધ આવે છે તેથી તે વધારે શરમજનક બને છે.
કદાચ આપને સમય નિરર્થક લીધા જેવું લાગે તે ક્ષમા આપશે, પણ ગામડામાં રહી કામ કરતાં જે અનુભવ્યું તેને વાચા આપવી તે ધર્મ છે તેમ લાગ્યું તેટલા પુરતું લખ્યું છે.
અનામત અંગે આપના વિચારો જાણવા આતુર છું.
કુશળ હશો. ગ્રામદક્ષિણામૂર્તિ
- મુદ્દાની પ્રણા લોકશાળા,
[મૃદુલા પ્ર. મહેતા તા. ૧૧-૩-૧૯૮૧
પ્રાકૃત ભાષા અને સાહિત્ય વિશે અજ્ઞાનતા કે ઉદાસીનતા
સંસ્કૃત તેમ જ પ્રાકૃત ભાષા (કાળાનુકમે વિકાસ પામતી અનેક પ્રાકૃતમાં પ્રગટ થયેલ) ભારતવર્ષના મૂળ ધર્મોની અને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ભાષાઓ રહી છે. આ બન્ને ભાષાઓમાં વિવિધ પ્રકારના સાહિત્યનું સર્જન થયું. પ્રારંભિક કાળમાં તે ધાર્મિક સાહિત્યનું સર્જન થયું પણ સમય જતાં લોકભાગ્ય સાહિત્યની રચના બહુ લાંબા કાળ સુધી થતી રહી. સંસ્કૃત સાહિત્યની મહત્તા સૌ કોઈ જાણે છે પણ પ્રાકૃત સાહિત્યની મહત્તા અને તેની ઉપયોગિતા વિષે આપણામાં હજુ સ્પષ્ટતાને અભાવ જણાય છે. આપણી ધારણા એમ જ - રહી છે કે પ્રાકૃતમાં માત્ર ધાર્મિક સાહિત્ય જ છે; જેમાં માત્ર દૈનિકવ્રત, આચાર અને ધાર્મિક વિધિ-વિધાનેનું નિરૂપણ છે, પણ ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને ભારતના ગૌરવમાં પ્રાકૃત સાહિત્યને
જે માટે ફાળે છે તે વિશે હજુ આપણે બહુ જાણતા નથી.
વિવિધ પ્રાકૃત ભાષાઓમાં કથા, મહાકથા, કાવ્ય, મહાકાવ્ય, પુરાણ, મહાપુરાણ, ચરિત, નાટક, વ્યાકરણ, છંદ તકનીકી, ચિકિત્સા, લક્ષાણશાસ્ત્ર, રાજનીતિ, અર્થશાસ્ત્ર વગેરે બધા પ્રકારના સાહિત્યની રચના થયેલી છે. તેમાં ભારતીય લેકજીવનનું જે જીવંત દર્શન થાય છે એ એની ખાસ વિશેષતા છે. તે દષ્ટિએ પ્રાકૃત ભાષા અને સાહિત્યપોતાનું શાલાયદ ' મહત્વ આર્ય ભાષાઓના શબ્દભંડોળની સમૃદ્ધિમાં અને રૂપ-રચનાના વિકાસમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓનું મૌલિક પ્રદાન રહ્યું છે. આટલી બધી મહત્વપૂર્ણ ભૂમિકાવાળી અને છેક ઈ. સ. પૂર્વે ૬૦૦થી ઈ. સ. ૧૫૦ સુધી એટલે કે બે હજાર વર્ષનું આયુષ્ય ધરાવતી પ્રાકૃત ભાષામાં સંશોધન માટેનું ક્ષેત્ર બહુ વિસ્તૃત છે અને તેના મૂળ સાહિત્યના પ્રકાશન માટે તે ઘણે અવકાશ છે, તેથી પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયન અને સંશોધનને પ્રોત્સાહન મળે તે
ગ્ય લેખાશે. વળી, પ્રાકૃત સાહિત્યમાં જેનું પ્રદાન અગ્રસ્થાને હોવાને કારણે તેઓએ તે આ કાર્યમાં વધારે રસ દાખવવો જોઈએ. જેમ જેમ પ્રાકૃત ભાષા અને સાહિત્યનું મહત્ત્વ રામજાયું છે તેમ તેમ વધારે ને વધારે યુનિવર્સિટીઓમાં પ્રાકૃતના અધ્યયન માટે સગવડો વધતી જાય છે અને સંશોધન કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો થતો જાય છે. વળી પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની સમૃદ્ધિમાં ગુજરાત અને રાજસ્થાનને બહુ મોટો ફાળો રહ્યો છે તેથી આ બન્ને રાજમાં અધ્યયન અને સંશોધન માટે ઘણું વિસ્તૃત ક્ષેત્ર છે. સામગ્રી વિપુલ છે. લાખોની સંખ્યામાં હસ્તપ્રત ગ્રંથભંડારોમાં પડેલ છે તેથી તે તે ક્ષેત્રમાં કાર્ય માટે ઘણે અવકાશ છે. એ સિવાય પ્રાચીન ગુજરાતી અને રાજસ્થાનમાં પણ સંશોધન માટે વિપુલ સામગ્રી છે. આવી જે અનેક કૃતિઓ અસંપાદિત અવસ્થામાં પડી છે તે માટે પ્રાકૃત અને અપભ્રંશનું શાને જરૂરી છે. એટલે પ્રાકૃત ભાષાના અભ્યાસને પ્રેત્સાહન મળે એવા જાતજાતના ઉપાય કરવાની જરૂર છે. માટે પ્રાકૃત ભાષાનું અધ્યયન છેક માધ્યમિક શાળાથી શરૂ થાય તે જ ઉચ્ચસ્તરીય અધ્યયનને પ્રેત્સાહન મળશે, તેમ થવાથી પ્રાકૃત સાહિત્ય આપમેળે પ્રકાશમાં આવશે અને અનેક ભંડારોમાં સંગ્રહિત અમૂથ પ્રાકૃત અને જેને સાહિત્યિક રચનાઓને ઉદ્ધાર થશે. તે માટે માધ્યમિક શાળાઓમાં વગ ધરાવતા મહાનુભાવોએ આ કાર્યમાં રસ દાખવો જોઈએ.
અત્યાર સુધી પ્રાકૃત પ્રત્યે જે ઉપેક્ષા ભાવ છે તેને બદલવાને પ્રયત્ન કરીએ. ભારતીય સંસ્કૃતિમાં પ્રાકૃતનું પણ એક અગત્યનું પ્રદાન છે. તે જનતાની સામે મૂકીએ. આ સાહિત્યનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ વિદેશી વિદ્વાનોને પણ સમજાયું છે, તેથી જર્મની, ફ્રાંસ, બ્રિટન, ઈટલી, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયા વગેરે દેશમાં પ્રાકૃતનું અધ્યયન અને સંશોધન પ્રચુર માત્રામાં. ચાલે છે તે નોંધપાત્ર ગણાય. આ મહત્વના કાર્ય માટે આપને સહયોગ મળે એવું અમે ઈચ્છીએ છીએ. આ કાર્યની સફળતા માટે જાતજાતની શિષ્યવૃત્તિઓ અને સાહિત્યના પ્રકાશન માટે સ્થાયી ભંડોળ ઉભું કરવા આપ બધાંને મારી આગ્રહભરી વિનંતી છે. સાથે સાથે પ્રાકૃત પ્રત્યે પ્રેમ વધે એ માટે માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ અનિવાર્યરૂપે ભણાવવામાં આવતી એક પ્રાચીન ભાષા તરીકે પ્રાકૃત ભાષાના અભ્યાસ કરે એવી અમારી આપ સૌને ભલામણ છે. પ્રાકૃતના અધ્યયન માટે માધ્યમિક શિક્ષણની ભૂમિકા સુદઢ ન થાય ત્યાં સુધી સરળતાથી અને વિકાસ પેતાની મેળે થવે બહુ અઘરો છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી અને તે માટે આપ સહુને સહયોગ પ્રાર્થીએ છીએ.
–ડે, કે. આર. ચન્દ્ર અધ્યક્ષ, પ્રાકૃત વિભાગ, ગુજરાત યુનિવર્સિટી અને માનદ્ મંત્રી, પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડ,
૭૭/૩૭૫, સરસ્વતી નગર, અમદાવાદ-૧૫.
Page #55
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૯૯
<> “અંતરની સુવાસ” *
* વિપિન પરીખ નાના હતા ત્યારે સ્કાઉટમાં ભાગ લેતા હતા, તે યાદ આવે વરસ પહેલાં એક ૨૨-૨૫ વરસનો છોકરડો વિદ્યાર્થી છે? ત્યારે રસ્તામાં કોઈ એક વૃદ્ધ નારીને આંગળી પકડી સામી કૃષ્ણમૂતિને મળે. પ્રશ્ન પૂછે. કૃષ્ણમૂર્તિ હસતે મુખે ઉત્તર આપે. ફૂટપાથ પર પહોંચાડતાં. આજે મુંબઈ જેવા શહેરમાં વૃદ્ધ નર-નારી વાત પૂરી થયા પછી એ છોકરાના ખભા પર ખૂબ પ્રેમથી હાથ મુશ્કેલીથી રસ્તો માંડમાંડ પસાર કરે છે ને આપણે જોયા જ કરીએ મૂકે છે. એ હાથની ઉષ્મા આજે પચીસ વરસ પછી પણ હું નથી છીએ. આપણે મેટા થયા, કશું જ સ્પર્શતું નથી. બસમાં, ટ્રેનમાં ભૂલી શકતે. સંતનું હૃદય એમના હાથમાં સ્પર્શમાં આવીને વસે કે રસ્તા ઉપર, ના જીવનની યાત્રામાં આપણી જાતને જ સાચવતા છે ને! કૃષ્ણમૂર્તિની વાત કરી એટલે મને યાદ આવ્યું. બનારસમાં ફરીએ છીએ. બીજા તરફ લક્ષ આપવાનું હવે સૂઝતું નથી. એક મુલાકાતી એમને મળવા આવ્યા, ત્યારે ગુલાબના ફૂલની પરવડતું નથી.
પાંદડી ફરસ પર એ ભાઈથી વેરાઈ ગઈ, ત્યારે કૃષણમૂર્તિએ પોતે જ - આ આપણને શું થયું છે? આપણે જાણે હૈયું જ ગુમાવી નીચા નમી એ બધી પાંદડીઓ ખૂબ મમતાથી હાથમાં લઈ લીધી. બેઠા. સંસ્કૃત સાહિત્યમાં માણસની આંખને, એના હોઠને ફૂલ પગ નીચે કચરાવા ન દીધી. અર્નેસ્ટ હેમિન્વેને મળવા આવનાર સાથે સરખાવવામાં આવે છે. બુદ્ધને ચહેરો યાદ આવે છે? એની ખબરપત્રી ભૂલથી દાદરની ફાટમાં ફૂટી નીકળેલા ફૂલ પર પગ મૂકે આંખમાં કેટલી કરૂણા, કેટલી મૃદુતા. ફૂલની ઉપમા પણ જાણે છે ત્યારે હેમિંગ્યે ગુસ્સે થઈ એને હાંકી મૂકે છે. એક ફૂલ કચરાય ઓછી પડે! આપણા ચહેરા આજે ફૂલ સાથે સરખાવવા જેવા તે એમનું મુલાયમ હૈયું સહી ન શકયું. નથી રહ્યા. આપણી આંખે કાચની થઈ ગઈ છે. હૈયાં પથ્થરનાં!
પરંતુ મને આશ્ચર્ય અને આદર એ લોકો માટે થયો છે, ભતૃહરિએ સંતના હૃદયને ચંદનના વૃક્ષ સાથે સરખાવતાં જેઓએ પોતાને નુકસાન કરવા આવનાર પ્રત્યે પણ રામભાવ દાખવ્ય. હજારો વરસ પહેલાં પૂછયું હતું, “સંતને આ સુવાસ આપવાના છે. તેઓ શિક્ષા કરવાનું શીખ્યા જ નથી, કરી જ નથી શકતા. ઉપદેશ કેણે આપ્યો?” પશ્ચિમી ઝાકમઝાળ, સુખ-સાહ્યબી ત્યજી નહીં તે દાદા ધર્માધિકારી પિતાને ત્યાં ચોરી કરનાર યુવકને દૂર આફ્રિકાના જંગલમાં જાતને હોમી દેનાર આલ્બર્ટ સ્વાઇડ્ઝર ખિરમાંથી પાકીટ કાઢતો જોઈ, જાણે પોતે જ ગુને કર્યો હોય, “Reverance for life - રેવરન્સ ફેર લાઈફ” જીવ માત્ર
તેમ જાતને છુપાવી દે? બાથરૂમમાં સંતાઈ જાય? કહે, “બિચારાને માટે આદર, કરૂણાની વાત કરે ત્યારે આશ્ચર્ય નથી થતું?” આજ પૈસાની જરૂર હશે. માગી ન શકે, મેં જોયું તે તેને ખબર પડે, વાત મહાવીરને કોણે શીખવી હશે? વાત માત્ર કીડી, મંકોડા તે તેને સંકોચ થાત.” કે ફૂલપાનની જ નથી. વાત તે સૌ ધબકતાં હૈયાની– વહેતા
તે કથા કહી આજીવિકા રળતા વૈજનાથ ભટ્ટની મુકંદરાય જીવનની “લાઈફ ઈટસેલફ- Life itself. 'ની કદર કરવાની છે.
પારાશર્ય કેટલી સરસ વાત કહે છે? એને ત્યાં ચોરી કરનાર આવનારને રામકૃષ્ણ પરમહંસ નદીને બીજે કાંઠે એક માછીને સેટીથી
જરાય ગુસ્સે થયા વગર ભટ્ટજી કહે, “આ ઘેર હાથ ન મરાય, મારતો જાય છે, ને આકુળવ્યાકુળ થઈ ઊઠે છે. પરજીવને મરાતા
વાત કરાય. આ ભામણને ઘેર પટારામાં પેથી હોય, પૈસા નહીં” ફટકા એમની જ પીઠ ઉપર સેળ પાડે છે. હૈયું રડી ઊઠે છે.
છતાં કેટલા વૈભવથી, ઉદારતાથી કહે, “મારે ઘેર આવેલે ખાલી પરકાયા પ્રવેશ સંતોને માટે સહજ હોય છે. તે પિતાની હત્યા
હાથે પાછો ન જાય. હાલ તને આપું, “દેઢથી બસો કોરી એકઠી કરવા આવનાર દેવદત્તાને ક્ષમા આપતા બુદ્ધ કે પોતાના પર
કરીને આપતાં કહે, વૈજનાથ ચેરને આ તારા નસીબના છે પણ બોંબ ફેંકનારને માફ કરતા ગાંધી એમના હૃદયની સુવાસને આપણે
આ ધંધો છોડ ને કીરતારને યાદ કરી જીવજે.” કેવી રીતે મૂલવશું? સદીઓ પહેલાં લોકો જ્યારે એક માર્ગ ભૂલેલી સ્ત્રીને પથર મારવા તૈયાર થયા હતા, ત્યારે ઈશુએ કેટલી મને ગુરુદમાલ મલિકનો એક પ્રસંગ યાદ આવે છે. માણરાનું કરાણાથી એ નારીને કહ્યું હતું, ‘Go and sin, no more.” હૃદય કેટલું મુલાયમ હોઈ શકે, તેનું એ દષ્ટાંત છે. આપણે ત્યાં ‘ગ એન્ડ સીન નો મેર’ એમના વાકોમાં જીવનનો મર્મ ન શિક્ષક કયારેક સિપાઈને, દંડનો પર્યાય બની જાય છે. તેવા વખતમાં હોત તો આજે હજારો વરસ પછી એ વાકયોમાં આટલી મહેંક મલ્લિકજી કરાંચીની એક સ્કૂલમાં શિક્ષક! મારા મુરબી તેના રહી હોત ખરી?
વિદ્યાર્થી. પરીક્ષા હતી. સ્વાભાવિક રીતે પરિણામની ચિંતાતુર મેટી મટી વાતો કે ઘટનાઓમાં નહીં, આ સંતેનું હૃદય આંખે વાટ જોતાં વિદ્યાર્થીઓએ જ્યારે રીઝલ્ટ જોયું તે છક્ક નાની ક્ષુલ્લક લાગતી ઘટનામાં પણ પોતાની સુવાસ ફેલાવતું હોય છે. થઈ ગયા. કોઈ નાપાસ નહીં. બધા જ વિદ્યાર્થી પાસ ! મલિકજીને નહીં તો પોતે ચા ન પીનારા મહાત્મા મહાદેવભાઈ કે વલ્લભભાઈએ પૂછ્યું કે “આવું કેમ? આવું તે હોતું હશે?” ત્યારે મલ્લિકજી ચા પીધી કે ન પીધી તેને બરાબર ખ્યાલ રાખે અને જવાબ આપે, “હું કોઈને પણ ફેલ – Fail કેવી રીતે કરી શકે ? પોતે જાતે બનાવીને પાય એ કેવી રીતે બને? એ ચા-કોફી “ફૂલ પણ આટલું મુલાયમ થઈ શકતું હશે? કોઈ વિદ્યાથીને ન પીવા વિષે લાંબુ-લસ્સે લેકચર નથી આપતા. એમની નબળાઈ નાપાસ કરતાં એમને જીવ જ ન ચાલ્યો? ને આપણે? આપણે મેટા મનથી સ્વીકારી લે છે. તે મને યાદ આવે છે. વરસે પહેલાં રોજ રોજ લોકોના નામ પર નાની શી ભૂલ માટે ચોકડી મૂકતા હું મારી બા, પત્ની સાથે સુરત જતા હતા ત્યારે ડીલક્ષમાં એ થઈએ છીએ. આ પરીક્ષાની વાત આવી ત્યારે મને એક બીજી જ ડબ્બામાં સ્વામી આનંદ સાથે થઈ ગયેલા. હું તેમની સાથે વાત પરીક્ષાનું સ્મરણ થાય છે. વરસો પહેલાં એલ.એલ.બી.ની પરીક્ષા. કરું. મને અનેક લાભ! પરંતુ થોડીવાર પછી મને તેઓ કહે, તેમાં બે તેજસ્વી વિદ્યાર્થીઓ. મહાદેવભાઈ દેસાઈ અને વૈકં દલાલ તમે તમારા બા–પત્ની સાથે બેસે, એ લોકો એકલાં પડી જશે.” મહેતા. બંને મિત્ર, મહાદેવભાઈને ત્યારે પૈસાની ખૂબ જરૂર, મારા કુટુંબીઓની પણ કેટલી દરકાર ? પોતે એકલા જીવ અને વૈકુંઠભાઈ સાધનસંપન્ન અને સુખી કુટુંબના નબીરા. છતાં પોતાને ત્યાં આવનાર સૌની સગવડ-અગવડને બરાબર પણ એમના હૃદયને વૈભવ જ એ! વૈકુંઠભાઈ એ પરીક્ષામાં ખ્યાલ રાખે. પ્રેમથી ભર્યાભર્યા હ્રદય વિના આ શકય થાય ખરું? પ્રથમ આવ્યા. એને હકથી સ્કોલરશિપ મળે. પછી પોતાને મળતી
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-રૂ-૮૧
-
-
---
-
સ્કોલરશિપ તર્ક-વિતર્કમાં ફસાયા વિના, પ્રેમથી પોતાના મિત્ર છતાં તેના કુટુંબની જવાબદારી સાચવી એટલું જ નહીં, તેના મહાદેવ માટે જતી કરી. જે લોકોએ પહેલા નંબર માટે રસીકસી- સગીર પુત્ર ઉંમરલાયક થશે ત્યારે તેને એ જ ધંધામાં ભાગીદાર સ્પર્ધા કરી છે. તેઓ જ આડ સમર્પણનું મૂલ્ય સમજી શકશે. જીવનભર , તરીકે લીધે ત્યારે જ તે જંપ્યા. આપણાં અર્થશાસ્ત્રી શ્રી હરમુખ સીડી ઉપરથી બીજાના પગ ખેંચવામાં જ જીવન વ્યતિત કરાતું પારેખ તેમના સાટુ ભાઈ, શ્રી માસ્તર આર્કિટેકટની વાત કરે છે. હોય, ત્યારે હાથમાં આવેલું પારિતોપિક જતું કરનારની વાત વાંચી સસરા નાની ઉંમરે મૃત્યુ પામ્યા તે પછી દરેક મહિને તેમના મને E. S.T. ના ટ્રેઈનરનું એક વાકય યાદ આવે છે, “કેન પત્નીને ઘરે જઈને માસ્ટર કશું કહ્યા વિના, ચૂપચાપ યુ લેટ યર ટવીન બ્રધર વીન ઈન લાઈફ” “Can you let your કબાટમાં પાકીટમાં પૈસા મૂકી જતા. આ ટેક તેમણે સંતાને મોટા twin Brother win in Life” તમારા ભાઈને જીવનમાં થયાં ત્યાં સુધી ટકાવી રાખી. વ્યકિતના મૃત્યુ પછી પ્રેમ અને ફરજ જીતવા દેશે?
આસાનીથી ભૂલી જવાતાં હોય અને શેતાન હૃદયમાં પ્રવેશ પણ હૈયાના મુલાયમતાની વાત કરું ને મિત્ર અને ભાઈની કરતો હોય ત્યારે પોતાની ફરજ ન ચૂકતા આ મુરબ્બીઓ આગળ વાત ન કરે તે કેમ ચાલે? જીવનની યાત્રામાં કોઈક જ યાત્રી શિર આપોઆપ ઝૂકી જાય છે. ભાગ્યશાળી હશે, જેને બ્રુટસ ન મળ્યું હોય, જેના વિશ્વાસના
હૃદયને ઉદાર થવા માટે પૈસાપાત્ર થવાની જરૂર હોતી નથી. મૂળમાં છરીના ઘા ન થયા હોય, પણ અહીં છૂટસ મળે છે, તે
ઊલટું, કયારેક આછી પાતળી સ્થિતિમાં રહેનારના હૃદયમાં લાવ્ય અહીં આપણને પરભવનું પુણ્ય લઈને આવતા મિત્રો અને ભાઈ
ઉદારતા અને કરુણાના આપણને દર્શન થાય છે. પણ મળે છે, તેઓ ન હોત તે કેવી રીતે જીવી શકાત? કલકત્તાના
તદ્દા ધનહીન અને ભીખ માગતા એક ભિખારીની વાત એક ઉદ્યોગપતિના ભાઈ-ભાઈમાં વિખવાદમાં છૂટા પડવાને
હમણાં જ “નવનીત”માં વાંચી. પોતાને મળેલી ભીખમાંથી એ પ્રસંગ આવે છે, ત્યારે મોટા ભાઈ આટલું જ કહે છે, “તમે બધાં
દરરોજ થોડું બચાવી, બચતને ધર્માદામાં વાપરે. એ નિર્ધાના જે જોઈતું હોય તે લઈ લે, વધે તે મને આપો.” પોતાના હક્કની હૈયાની ઉદારતા તે જુઓ; કહે, “મારી સ્થિતિ સારી હતી ત્યારે નાનકડી ચમચી અને વાડકી પણ ન જવા દેતા ને આખા કુટુંબની એક નિયમ હતો, કે આવકને અમુક ભાગ ધર્માદા માટે રાખવા સત્યાનાશ કરતા ભાઈઓની વાત આગળ આ વાત હૃદયને કેટલી
એ નિયમ જિંદગીના બાકી રહેલાં થોડા વરસે માટે શું કામ તોડવા? ધન્યતા, કેટલી શાતા આપે છે? તે બીજા એક વડીલબંધુ નવા
આ પચાસ પૈસાનું ચવાણું અને ભજિયાં લાવી, હું કૂતરાંઓને ઘરે જતા પહેલાં નાના ભાઈને કહે “તને જે જોઈએ તે આ
નિયમિત ખવડાવું છું, અને પછી જ અમે પતિ-પત્ની જે કાંઈ ઘરમાંથી લઈ જા.” ત્યારે નાનો ભાઈ પણ કેટલું સરસ કહે છે, મળ્યું હોય, તેમાંથી ભેજન લઈએ છીએ.” આ માણસને ભિખારી “ભાઈ, તારે જે નાકામું હોય તે મને આપજે.” આજે મુંબઈમાં
કોણ કહેશે? એનું હૃદય ભિખારીનું નથી, કુબેરનું છે. ફલેટના સેદા આંખમાં આંસુ સાથે થતા હોય, ત્યારે નાની રારખાં
અહીં ‘સુપરીમ રોકીફાઈસ’ ની પરમ સમર્પણની બે વાત મદદથી પણ ગળગળા થઈ જવાય. અંગત જીવનની વાત નમ્રતાથી કર્યા વગર રહેવાતું નથી. એક જ માન્યામાં આવે એટલા ઉદાર કરું તે મારા જ કિસ્સામાં એક મિત્ર રાતોરાત માટી રકમની
પતિની અને બીજી મૃત્યુની નિકટ ઊભેલા એક પાદરીની છે. આ સગવડ કરી આપે છે, તદૃન ભાર વગર, ફૂલની જેમ, જાણે કશું
પાદરીભાઈ મુંબઈમાં પોતાની પત્ની સાથે રહે. એમના ઘરે એના ન કર્યું હોય એમ, અને માત્ર પાંચ-પચીસ રૂપિયા લાવ્યો હોય
મિત્ર, એક વિમાનની કંપનીના કર્મચારી, તે વિદેશથી આવે-જાય, એટલી સરળતાથી ! તે બીજા બે મિત્રોએ કહ્યું, “તમારી દુકાનમાં ઊતરે. સંજોગવશાત મિત્ર અને આ ભાઈની પત્ની ખૂબ નિકટ અમારી જે રકમ છે, તે તમને વિના સંકોચે તમારા ઉપયોગ માટે આવ્યાં ને એકમેકમાં પારેવાંની જેમ ઓતપ્રેત થઈ ગયાં, ગૂંથાયા. લેશે. ત્યારે ભાઈ પોતાના જીવનની બચતમાંથી ભેગા કરેલા બધા
આ ભાઈને ખ્યાલ આવ્યો ત્યારે પોતે ખસી જઈ પત્ની અને મિત્રને સેવિંગ સર્ટિફિકેટ કાઢી કહે” આ બધાં સર્ટિફિકેટ હમણાં વટાવી નાખીએ પિતે જ લગ્ન કરાવી આપ્યાં. પ્રેમને કે લગ્નજીવનના સંબંધોમાં પછી આગળ જોઈ લઈશું.” બહુ બેલ બેલ કરતાં સ્નેહીઓ
ઈતર વ્યકિતને પ્રવેશ જ્યાં ખૂબ કલેશ, આત્મહત્યા કે ખૂન પ્રસંગ આવતાં સીફતથી ખસી જતાં હેય, ત્યારે આ મિત્રો-ભાઈ સુધી પહોંચી જતા હોય ત્યારે પત્નીને મિત્રના હાથમાં હસતે મુખે કશુંય ન બોલીને પણ આપણા જીવનને કેટલો સથવારે આપે છે?
સોંપી દેનાર વ્યકિત સામાન્ય પતિ નથી રહેતા રાંત બની જાય છે. એક ધનસંપન ને દાનવીર મુરબ્બી બહુ બેલવામાં માનતા
તે જર્મનીમાં કોન્સન્ટેશન કેમ્પમાં વયે પહોંચલ નથી. છૂટે હાથ દાન આપે છે, પિતાનું નામ ન લેવાય – ન છપાય
એક પાદરી છે તે અનેક બીજા કેદીઓ છે. એક દિવસ ગેસ ચેમ્બરમાં તેની ખૂબ કાળજી લે છે. એક પ્રસંગે એક વિઘારસંસ્થા માટે માતબર
મૃત્યુ માટે જવાનો સમય આવે છે, ત્યારે પસંદગી કરવાની હોય રકમ આપી. આજકે કૉલેજ સાથે એમનું નામ જોડવાની વાત
છે. એક યુવાનને ગેસ ચેપ્ટારમાં લઈ જવાની પસંદગી કરી, ત્યારે બહુ સહજ રીતે કહે, “ના, મારું નામ હોય જ નહીં.
થઈ, ત્યારે પાદરી કહે, “એ નાનો છે. હજુ એ ઘણું જીવી શકશે. છતાં આગ્રહ હોય તે મારા મૃત મિત્રનું નામ જોડે. એ મિત્રને
મારી યાત્રા-અંત નજીક આવી છે. હું વૃદ્ધ છું. આ યુવાનને બદલે લીધે આજે હું આ સ્થિતિ પર છું.” આજે જ્યારે મિત્રો અને
તમે મને લઈ લો.” માણસને સૌથી વહાલો પિતાને જીવ, સગાં ધક્કો મારી આગળ ચાલી જતા હોય છે, વિસરી જતા હોય,
પિતાને પ્રાણ, એ સત્યને ધ્યાનમાં લઈએ ત્યારે એક અપરિચિત. તે કળિયુગમાં મૃત મિત્રના નામને આગળ લાવનારને અને તેને
યુવાનને બદલે પોતાની જિંદગીને મેહ છોડી સામે ચાલી માતની જીવાડી રાખનારને લાખ લાખ સલામ આપવાનું મન થાય.
- પસંદગી કરનાર આ પાદરીમાં હું ઈશુના જ દર્શન કરું છું. ધંધાદારી દુનિયામાં, એક અનુભવ એવું થતું હોય છે
આ તે બહુ મોટી વાત થઈ. પણ નાની વાતમાં પણ હૃદય કે ભાગદાર મૃત્યુ પામે (તે મિત્ર હોય તે પણ) તે પછી
કેટલું ઉદાત્ત થઈ શકે એ માટે મને ફ્રાંઝ કાફકા, ફ્રેંચ વાર્તાકારને બધા સંબંધો કે જવાબદારી જાણે ખંખેરી નાખતાં હોય છે. કયારેક
પ્રસંગ યાદ આવે છે. એક મિત્રને એ મળવા જાય છે. ત્યારે વચલા મૃત મિત્રના સ્નેહીઓને હક્કથી પણ વંચિત રખાતા હોય છે, ને
રૂમમાં મિત્રના પિતા સૂતેલા હોય છે. એના પસાર થવાથી નાણાં પચાવી પડાતાં હોય છે. હસમુખભાઈ મુરબ્બી તુલ્ય છે. એમની ઊંઘમાં ખલેલ ન પહોંચે તેથી પાછળ ફરતા કાકાએ તેમના ભાગીદાર દર પંદર વરસ પહેલાં અકાળે મૃત્યુ પામ્યા, ચિઠ્ઠી મૂકી.
Page #57
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૮૧
પ્રબુદ્ધ જીવન
૨૦૧
"Think that I have passed in your dream. Forgive me if I have disturbed you.” , “થીંક ઘેટ આય હેવ પાસ્ટ ઈન યોર ડ્રીમ, ફરગીવ મી ઈફ આય હેવ ડિસ્ટર્બડ યુ” પારકાની નિંદ્રાને પણ ખ્યાલ રાખનાર જીવ આ હી-ફી-સ્ટીરિયો - IIi-Fi, Stereoના-ને ટ્રાન્ઝિસ્ટરના ઘાંઘાટમાં હવે કયાં શોધશું?
ગુજરાતના અભિલેખ : ઐતિહાસિક
સામગ્રી તરીકે
સંકલન : કૃષ્ણવીર દીક્ષિત
[ગતાંકથી ચાલુ)
પણ તમે કહે, મૃત્યુની વાટ જોતાં એકાકી વૃદ્ધના હૈયાંને સ્પર્શવાનું મધર ટેરેસાને કોણે શીખવ્યું હશે? એ કેવું સુંદર કહે છે: “દુનિયામાં સૌથી મોટી ભૂખ રોટીની નથી, સૌથી મોટું દુ:ખ પ્રેમની ભૂખનું છે.” પિતાના અંગત જીવનની સુખ-સગવડને મોહ છોડી ઈશુની પાછળ ચાલી અનેક લોકોને પ્રેમ વહેંચવા એમને કોણે સૂઝાડયું હશે? તે વિનોબા જુએ; એ તો કહે, “જ્યારે સ્વપ્નમાં આવ્યાં છે ત્યારે પણ એક જ વિચાર મનમાં આવે છે કે ઈશ્વર મારી પાસેથી સેવા લેશે કે?” ના, આ લોકોને કોઈ શીખવતું નથી. તેઓ જન્મથી જ આ સુવાસ-સમર્પણ લઈને આવ્યાં છે. તેમને “શ્યિલ સર્વિસ”ના કલાસ ભરવા નથી પડતા ને હોટલમાં ભાપણ કરી સેવા આપવી નથી પડતી. આપણા સાંઈ કવિ મકરંદે ગાયું:
કોઈ અનામી ચોપડે તારું થાય છે, જેમાં ખાતું”-પરંતુ સમર્પણ કે ત્યાગનું પુણ્ય જમા થશે, એ લાલચે કે લેભે આ લોકો સુકાર્ય થોડું જ કરે છે?
મકરંદ દવે જ એક બીજા કાવ્યમાં કહે છે: “અમે તો જઈશું અહીંથી પણ અમે ઉડા ગુલાલ રહેશે.”
આપણામાંથી કેટલા વિદાયવેળાએ આવું કહી શકશે? મેટા ભાગના લોકોનું જીવન નાના મોટા વાર્થ પિષવામાં, કલેશમાં ને કંકાશમાં વ્યતિત થાય છે. આપણે જીવનને મુઠ્ઠીમાં બંધ રાખ્યું છે. પ્રેમને છૂટે હાથે વહેંચતા જ નથી. આખરે તે સૌ સુવાસમાં એક જ સુવાસ રમ્યા કરે છે. તે સુવાસ પ્રેમની, તે સુવાસ કરુણાની, તે સુવાસ જાતને ભૂંસી નાખવાની. પરંતુ જેમ બે બકલી, એક કોમેડિયને એક કોકટેલ પાર્ટીમાં કહેલું, “Ladies and Gentlemen, would it embarass you very much if I were to tell you that I love you?” “લેડીઝ એન્ડ જેન્ટલ મેન, વુડ ઈટ એમ્બેરેસ યુ. વેરી મચ, ઈફ આઈ વેર ટુ ટેલ યુ ધેટ આય લવ યુ!” અને બધાં હયા.
ઈતિહાસ અને સંશોધન ક્ષેત્રના પ્રખર વિદ્વાન ડો. હરિપ્રસાદ શાસ્ત્રીએ તાજેતરમાં મુંબઈ યુનિવર્સિટીને ઉપક્રમે “ગુજરાતના અભિલેખે: ઐતિહાસિક સામગ્રી તરીકે, એ વિષય પર આપેલાં પાંચ વ્યાખ્યાને પૈકી પ્રથમ ત્રણ વ્યાખ્યાને આ સ્થળેથી ગઈ છે. પહેલી માર્ચે સંક્ષેપમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. આજે એમનાં બાકીના બે વ્યાખ્યાને - વ્યાખ્યાન ચડ્યું અને પાંચમું - અહીં સંક્ષેપમાં આપવામાં આવ્યો છે.
ચેથા વ્યાખ્યાનો વિષય હતો : “સામાજિક અને આર્થિક ઈતિહાસ” ડૉ. શાસ્ત્રીએ અભિલેખેને અભ્યાસ તે તે સમયની સામાજિક અને આર્થિક પરિસ્થિતિથી વાકેફ થવામાં કે ઉપકારક નીવડે છે તે દર્શાવ્યું હતું. તેમાં ખાસ ધ્યાનમાં આવતી બાબતે આ પ્રમાણે તારવી શકાય. મૈત્રકકાલીન દાનશાસનના અભ્યાસથી બ્રાહમણાનાં નામ, ગોત્ર, વેદ શાખાઓ અને ઐવિદ્યો તથા ચાતુર્વિદ્યાની વિગત જાણી શકાય છે, પરંતુ બ્રાહ્મણો તથા વણિકોની બાબતમાં કોઈ જ્ઞાતિભેદના નિર્દેશ નથી આવતા, વડનગરના બ્રાહ્મણો પણ તે કાળે બ્રાહ્મણ જ કહેવાતા. બ્રાહ્મણેમાં અધ્વર્યું, જોતિષી, અધ્યાપક વગેરેને વ્યવસાય દષ્ટિએ અલગ તારવી શકાતા. ત્યારે બ્રાહ્મણોનાં નામ દેવે ઉપરથી પડતાં જેમ કે અગ્નિશમ, કુમારસ્વામી, દેવદત્તા, ગુહત્રાત, કેશવમિત્ર. રાજાઓના નામ સેન, આદિત્ય, રાજ વગેરે ઉત્તરપદ પ્રયોજાતા. જેમ કે ધ્રુવસેન, શીલાદિત્ય, ગોવિંદરાજ.
વહીવટી વિભાગમાં વિષય, આહાર, પથક અને ગ્રામ મુખ્ય હતા. સૌરાષ્ટ્રમાં જમીનની માપણી પાદરવર્તથી થતી. પાદાવ એટલે એક પાદ લાંબે અને એક પાદ પહોળ-એટલે કે એક ફૂટ ચારસ. દક્ષિણ ગુજરાતમાં નિવર્તન નામે માપ પ્રચલિત હતું. જમીન મહેસુલના બે મુખ્ય પ્રકાર હતા. (૧) ઉદગ એટલે જમીનદાર પાસેથી લેવાનું સામટું મહેસુલ અને (૨) ઉપરિકટ એટલે બિનમાલિક ખેડૂત ઉપર નાખેલે કર, જમીન મહેસુલ કયાં તે ધાન્યના નિયત ભાગના રૂપમાં લેવાનું અથવા તે સુવર્ણના રૂપમાં.
અનુમૈત્રક કાળ દરમિયાન તળ ગુજરાતમાં મેટી નાની અમુક સંખ્યાઓના ગામ ધરાવતા વહીવટી વિભાગ પ્રચલિત થયા. હોલને સુરત જિલ્લાને ચેર્યાસી તાલુકો અને ખેડા જિલ્લા માટે ચરોતર (ચતુરુત્તર, ચારુતર નહિ) શબ્દ આ પ્રથાના દ્યોતક છે. ખેડા અને ભરૂચ દોઢેક હજાર વર્ષ જેટલા પ્રાચીનકાળથી જિલા રહ્યા છે. સુરત વસ્યું તે પહેલાં કતારગામનું મહત્ત્વ હતું અને ખંભાત વસ્યું તે પહેલાં નગરનું.
બ્રાહ્મણે તથા વણિકોની વિભિન્ન જ્ઞાતિના નિર્દેશ ગુજરાતના અભિલેખમાં પહેલવહેલા સોલંકી કાલમાં અર્થાત ઈસ્વી. દશમી સદીથી દેખા દે છે. બ્રાહ્મણોની જ્ઞાતિઓમાં નાગર, ઉદીચ્ચ, મેંઢ અને રાયકવાલના ઉલ્લેખ થયા છે. નાગરોમાં હજી પેટા વિભાગ પડયા નહોતા. વણિકોમાં હવે પ્રાગ્વાટ (પરવાડ) અને શ્રીમાલી જ્ઞાતિઓના ઉલ્લેખ આવે છે.
સોલંકી રાજયમાં સારસ્વત મંડલ, કચ્છમંડલ, લાટમંડલ, સુરાષ્ટ્ર મંડલ અને દધિપ્રદ મંડલ જેવા મોટા વહીવટી વિભાગ હતા.
કોઈ પણ આ કેવી રીતે માની શકે? આપણને કોઈ નિર્ચાજ પ્રેમ કરે, તે વાત આજે આપણે માની-સ્વીકારી નથી શકતાં અને છતાં આ પારાવારની યાત્રામાં બુદ્ધ અને ઈશુની કરુણાને આ પ્રેમ એ જ આપણી મૂડી છે. એ જ આપણો વૈભવ છે. પારકા માટે જેટલું વેર્યું-વહેંચ્યું તે આપણું પુણ્ય, તે જ આપણી કમાઈ !
વસ ત વ્યાખ્યાનમાળા મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે દર વર્ષની જેમ આ વશે પણ વસંત વ્યાખ્યાનમાળાનું તા. ૬-૭-૮-૯ એપ્રિલ, એમ ચાર દિવસોએ આયોજન કરવામાં આવ્યું છે.
વિષય : પાર્લામેન્ટરી પદ્ધતિ કે પ્રમુખ પદ્ધતિ, સ્થળ : તાતા એડિટોરિયમ, હોમી મોદી સ્ટ્રીટ, મુંબઈ–૧. સમય : સાંજના ૬-૧૫ કલાકે.
તા. ૬ઠ્ઠી એપ્રિલે પ્રથમ વ્યાખ્યાન ઉપરના વિષય પર શ્રી નાની પાલખીવાલા આપશે. બીજા વકતાઓના નામ હવે પછી જાહેર કરવામાં આવશે,
મંત્રીઓ મુંબઈ જૈન યુવક સંઘ
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રબુદ્ધ જીવન
સારસ્વતમંડલ એટલે સરસ્વતી કાંઠાના પ્રદેશ. વિરમગામ તે વપિથકના ધૂસડી ગામમાં રાણા વિરમે વિરમેશ્વરનું મંદિર બંધાવેલું તે ગામ. રાણા વિરમ પરથી ગામનું નામ વિરમગામ પડખું
તે કાળમાં જમીન ‘હલ’ એકમમાં મપાતી. એક હલવાહ એટલે ૩૩૬૦ હસ્ત (હાથ).
નાણાંમાં મુખ્ય સિક્કાઆને દ્રક્ષ્મ કહેતા. કાÉપણને ‘રૂપક’ કહેતા. ૧૬ કાર્પાપણ બરાબર એક દ્રÆ, પાંચ રૂપક બરાબર એક દ્રષ્મ, સોલંકીકાળનાં આવાં ઘણાં દષ્ટાન્ત વકતાએ નોંધ્યાં છે.
સલ્તનતકાળના કેટલાક અભિલેખો ફારસીમાં તથા સંસ્કૃતમાં મળે છે. કેટલાક અંશત : ગુજરાતીમાં પણ લખાયા છે. આ કાળમાં પરમાથે વીરગતિ પામનાર યોદ્ધાની યાદગીરીમાં પાળિયા સ્થાપી તેના પર તેને લગતી હકીકતના લેખ કોતરાતે. પરમાથે વાવ બંધાવવાની પ્રથા વધુ લોકપ્રિય થઈ. પુણ્યની દષ્ટિએ એક વાવ દશ કૂવા બરાબર ગણાતી અને એક સરોવર દશ વાવ બરાબર ગણાતું. અમદાવાદમાં દાદાહિરની વાવ હકીકતમાં એક મુસ્લિમ બાઈએ બંધાવી છે.
ગાયાનું રક્ષણ કરતાં કોઈ વીરગતિ પામે ને એની પત્ની સહગમન કરે એવા શિલાલેખો હવે મળે છે. મહુવાના વિ. સં. ૧૫૦૦ના શિલાલેખમાં મોઢ વણિક જ્ઞાતિની ઉત્પત્તિ કામધેનુની ખરીમાંથી થઈ હોવાની માન્યતા આપી છે.
મુઘલકાલના અભિલેખોના અભ્યાસ પરથી જણાય છે કે એ કાળમાં હવે જ્ઞાતિઓના ભેદ વધ્યા છે. દા. ત. હવે મકવાણા, શ્રીમાલી, નંદવાણા, માઢ, કંડોલ, પ્રાગ્વાટ, પરમાર, ચાવડા, ઝાલા, બાબા, જાડેજા, કપાલ, ઓસવાલ, ડીસાવાલ, નાગર વણિક, વિશ્વકર્મા વગેરે અનેક જ્ઞાતિઓના ઉલ્લેખ અભિલેખામાં મળે છે.
વડનગરને હવે “વડનગર” જ કહેતા. ખંભાતને સ્તંભતીર્થ' અને ‘ત્રંબાવતી’ કહેતા. અમદાવાદને ‘અહમ્મદાવાદ’ અને નડિયાદને ‘નટીપત્ર' કહેતા. પેટલાદને ‘પેટપદ્ર’ કહેતા.
મરાઠાકાલના અભિલેખામાં અમરેલીને અમરવલ્લી' અને વડોદરાને ‘વટપુર' કહ્યું છે.
કચ્છમાં કોરીનું ચલણ છેક ૧૯૪૭ સુધી અમલમાં રહ્યું. અઢીં કોરી બરાબર એક રૂપિયો ખેંગારજી ત્રીજાએ પોતાના દીર્ધશાસનકાળ (૧૮૭૫ થી ૧૯૪૨) દરમિયાન વિકટોરિયા, એડવર્ડ મે, યાર્જ પાંચમા, એડવર્ડ ૮મા અને જયોર્જ ૬ઠ્ઠાના સિક્કા પડાવ્યા. એડવર્ડ આઠમાના સિક્કા ભારત સરકારે પડાવ્યા ન હતા.
જૂનાગઢના નવાબી રાજયમાં પણ કારી અને દોકડાનું ચલણ હતું. શરૂઆતના સિક્કા મુધલ બાદશાહ અકબર બીજાનું નામ ધરાવતા. પછી એને બદલે નવાબનું નામ અપાતું એના અગ્રભાગ ઉપર નાગરીમાં નવાબનું બિરૂદ શ્રી દિવાન લખાતું. તેથી એ “દીવાનશાહી” તરીકે ઓળખાતા. તાંબાના દોકડા છેક છેલ્લા નવાબ મહાબતખાન ચેાથાના સમય સુધી રહ્યા.
વડોદરાના ગાયકવાડી રાજયમાં સયાજીરાવ પહેલાના મુતાલિક બાબાસાહેબ ફત્તેહસિંહરાવે સિક્કા પડાવવા શરૂ કર્યા, આથી એ સિક્કા “બાબાશાહી” તરીકે ઓળખાતા. કંપની સરકારના સા રૂપિયા બરાબર બાબાશાહી એસ. સવા ચૌદ રૂપિયા ગણાતા.
કચ્છના કોઠારી શહેરમાં સં. ૧૯૧૮ (ઈ. સ. ૧૮૬૨)માં શાંતિનાથનું દેરાસર બંધાયું ત્યારે તે બંધાવનારાઓએ મુંબઈથી પાતાના ખર્ચે સંઘ કાઢેલા ને નાનમેળા કરેલા. તેમાં નવ ટંક મીઠાઈ જમાડેલી. તેમ જ નાતમાં ઘર દીઠ કાંસાની બે થાળી તથા ૨ કોરી તથા અઢી શેર સાકરની લાણી કરેલી. એમાં બધું ખર્ચ ૬ લાખ કોરીનું થયું હતું.
તા. ૧૬-૩૮૧
આવી આવી રસપ્રદ હકીકતોથી આવ્યાખ્યાન પણ સારું એવું સમૃદ્ધ હતું.
આવેા એક પ્રતિષ્ઠા મહોત્સવ અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ ધર્મનાથ ચૈત્ય અંગે ઊજવ્યો હતા. એને લગતા શિલાલેખામાં ગુર્જર દેશના વર્ણનમાં જણાવ્યું છે કે સૌંદર્યમાં ને લક્ષ્મીમાં ગુર્જર દેશ જેવા કોઈ દેશ નથી. એમાં અમદાવાદ શહેર કેવું છે? તા કે બે વિશાળ હાટ, મેાટા રાજમાર્ગ, ઊંચી હવેલીઓ અને શુભ જિનાલયો, ધનાઢય અને ગુણાઢય પુરુષો ધરાવતું શહેર.
આમ અભિલેખામાં ગુજરાતના સામાજિક તથા આર્થિક ઈતિ
હાસને ઉપયોગી કેટલીક માહિતી મળી રહે છે એમ કહીને વકતાએ ચોથું વ્યાખ્યાન સમાપ્ત કર્યું હતું.
ભાષા, લિપિ અને કાલગણના
પાંચમા વ્યાખ્યાનનો વિષય હતા ! “ભાષા, લિપિ અને કાલગણના”
ડૉ. શાસ્ત્રીએ પોતાના આ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે અભિલેખ ટકાઉ પદાર્થ પર કોતરેલા હાઈ, એમાં જે સમયે એ કોતરાયા હોય તે સમયની લિપિ તથા ભાષા અક્ષરશ: યથાવત જળવાઈ રહે છે. હસ્તપ્રતા કાળબળે નષ્ટ થતી જાય છે એટલે એના પરથી ઉતારવામાં • આવતી પછીની પ્રતામાં મૂળ પાઠ ભાગ્યે જ યથાતથ સચવાઈ રહે છે. અભિલેખોમાં આ ભય લેશ પણ રહેતો નથી.
ગુજરાતમાં ઐતિહાસિક કાલના સહુથી પ્રાચીન અભિલેખ અશા કના જૂનાગઢ શૈલ લેખ છે. તે એક પ્રકારની પ્રાકૃત ભાષામાં લખેલા છે. તેમ દરેક સ્થળે એ લેખ તે તે પ્રદેશની પ્રાકૃતમાં લખેલા છે. ગુજરાતમાં પ્રયોજાયેલું એનું ભાષા સ્વરૂપ પાલિ સાથે ઘણું સામ્ય ધરાવે છે. અશોકના મુખ્ય શૈલ લેખોનીજૂનાગઢ વાચના એ કાલમાં આ પ્રદેશમાં પ્રયોજાતા પ્રાકૃત ભાષાના સ્વરૂપના સચોટ ખ્યાલ આપે છે.
અનુમૌર્ય કાલના સિક્કાલેખામાં જે ભારતીય ભાષા પ્રયોજાઈ છે તે પ્રાકૃત છે. ક્ષત્રપકાલ દરમિયાન આરંભમાં પ્રાકૃત ભાષા વપરાતી, પરંતુ એમાં સંસ્કૃતની અસર ભળી હોય છે. રાજા મહાક્ષત્રપ ૨દ્રદામા પહેલાના જૂનાગઢ શૈલ લેખમાં પૂર્ણ રાંસ્કૃત ભાષાના પ્રયોગનો એક પ્રાચીનતમ નમૂના મળે છે. એમાં સંસ્કૃત ભાષામાં ય વૈદિક સંસ્કૃતની જેમ જી ના પ્રયોગથયો છે. જેમ કે વ્યાજ ક્ષત્રપકાળ દરમિયાન એ પછી પણ પ્રાકૃતની છાંટવાળી સંસ્કૃત ભાષા પ્રચલિત રહી હતી, પરંતુ ગુપ્તકાલથી અભિલેખોમાં હમેશાં સંસ્કૃત ભાષા જ વપરાતી.
મૈત્રકકાલનાં દાન · શાસનામાં અક્ષરવિન્યાસનાં કેટલાંક અન્ય લક્ષણ પ્રચલિત થયાં જેમ કે અનુસ્વારને બદલે અનુનાસિક પ્રયોજવાની અભિરુચિ. (દા.ત. . મા, વજ્જ, મળ, મત્ત્વ) આ દાનશાસન સંસ્કૃતમાં લખાયાં છે ને સંસ્કૃત અભિલેખોમાં છેક સુધી ભાષાનાં કોઈ નોંધપાત્ર પરિવર્તન ભાગ્યે જ નજરે પડે છે. મૈત્રકકાલના આ તામ્રપત્રલેખામાં વિશેષ નામેા ક્યારેક પ્રાકૃત કે દશ્યરૂપમાં પ્રયોજાયાં છે.
અનુમૈત્રક કાલમાં સ્થળનામેાનું સંસ્કૃતીકરણ ધ્યાન ખેંચે એવું છે. જેમ કે બારસદને સંસ્કૃતમાં “બદસિદ્ધિ” કહેતા. ભરૂચને “ભરુકચ્છ”, ખંભાતને “સ્તંભતીર્થ” અને ઉમરેઠ પાસેના થામણાનો “સ્તમ્ભનક” કહેતા.
સેરઠને મૈત્રકકાલમાં ‘સુરાષ્ટ્ર’ અને સોલંકીકાલમાં ‘સૌરાષ્ટ્ર” કહેતા.
Page #59
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૮૧
પ્રબુદ્ધ જીવન
૨૦૩
-
સામાન્ય રીતે ગુજરાતી ભાષાના અભિલેખે ગુજરાતી લિપિમાં, સંસ્કૃત અને મરાઠી ભાષાના અભિલેખે દેવનાગરી લિપિમાં અને અંગ્રેજી ભાષાના અભિલેખે રામન લિપિમાં લખાય છે. હિબ્ર લેખ સ્વરચિને વિનાની પ્રાચીન હિબ્રૂ લિપિમાં લખાતા. શીખોના પંજાબી અભિલેખ ગુરુમુખી લિપિમાં કોતરાય છે.
સોલંકીકાલમાં મેઢેરાને “મોઢેરકમહેસાણાને “મહિપાણક,” ધોળકાને “ધવલકકક” તથા નવસારીને “નવસારિકા” કહેતા.'
સેલંકીકાલના અભિલેખમાં અક્ષરવિન્યાસનાં કેટલાંક પૂર્વકાલીન લક્ષણ ઓછાં થયાં છે તે વિરામચિહમાં અવગ્રહનું લપચિ ન સંકોપચિહન પ્રચલિત થયાં છે.
સલતનતકાળમાં અભિલેખમાં સંસ્કૃતને ઉપયોગ ચાલુ રહ્યો. મુસ્લિમોને લગતા અભિલેખમાં અરબી ભાષા સેલંકીકાલથી પ્રજાતી હતી. રોમનાથ પાટણની કાજી મસ્જિદને લગતે લેખ અરબીમાં તેમ જ સંસ્કૃતમાં લખાયો છે. - સલતનતકાલમાં દિલ્હીને “યોગિનીપુર” કહેતા. સલતનતકાલના મરિજદ અને મકબરા કે કબરોના અભિલેખ પૈકી ઘણા અરબીમાં અને કેટલાક ફારસીમાં લખાયા છે. ગુજરાતમાં આ કાલ દરમિયાન ત્રણસે એક અભિલેખે અરબીફારસીમાં લખાયા છે.
આ કાલનું એક બીજું ભાષાકીય પરિવર્તન એ છે કે હવે કેટલાક અભિલેખમાં આરંભમાં મિતિ વગેરે સંસ્કૃતમાં આપીને પૂર્વનિર્માણ વગેરેની હકીકત ગુજરાતીમાં નોંધવામાં આવી છે. આ પરથી તે તે સમયની ગુજરાતીનું ભાષાસ્વરૂપ જાણવા મળે છે.
મુઘલકાલના અભિલેખમાં ગુજરાતીનું અર્વાચીન ભાષાસ્વરૂપ લગભગ પૂર્ણરૂપે જોવામાં આવે છે.
સલ્તનત, મુઘલ અને મરાઠા-ત્રણે કાલમાં ઘણા અભિલેખ સંસ્કૃતમાં લખાયા છે. મરાઠાકાલમાંથી કોઈ અભિલેખ મરાઠીમાં ભાગ્યે જ લખાયા છે. સાહિત્યની જેમ અભિલેખામાં પણ ભાષાને અનુરૂપ લિપિ પ્રયોજાતી રહી છે.
અશોકના જૂનાગઢ શૈલ લેખ જે લિપિમાં કોતરાયા છે તેને બ્રાહમીલિપિ કહે છે. દેવનાગરી, ગુજરાતી, બંગાળી અને અન્ય વર્તમાન ભારતીય લિપિ બ્રાહ્મી લિપિને પરિવાર છે; પરંતુ રામય જતાં બ્રાહ્મીલિપિના સ્વરૂપમાં આટલા લાંબા ગાળામાં એટલાં બધું પરિવર્તન થયું છે કે વર્તમાન લિપિસ્વરૂપે પરથી ના મૌર્યકાલીન અક્ષરો ઊકલે નહિ.
વે. શાસ્ત્રીએ જાણવા જેવું બીજું એ કહ્યું કે પારસીઓના શિલાલેખ મોટે ભાગે ગુજરાતી ભાષામાં લખેલા હોય છે. એમાંના
જૂના લેખમાં પારસી બેલીનું વિલક્ષણ સ્વરૂપ વિપુલ પ્રમાણમાં નજરે પડે છે.
મૌર્યકાલ, પછી ક્ષત્રપાલ, પછી ગુપ્તકાલ તથા તે પછી મૈત્રકકાલમાં લિપિના સ્વરૂપમાં આવતાં જતાં પરિવર્તને નોંધ્યા બાદ ડૉ. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સોલંકીકાળ દરમિયાન નાગરી લિપિને ઘણા વિકાસ થયો. કેટલાક વર્ણ સોલંકીકાલમાં તો બીજા કેટલાક વર્ણ રાલ્તનતકાલમાં અર્વાચીન સ્વરૂપ પામ્યા.
અરબી-ફારસી લિપિમાં શિલાલેખોનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે એ લેખમાં અકારોને પ્રાય: ઊંડા કોતરવાને બદલે એની આસપાસની કોરી જગ્યાને ઊંડી કોતરી કાઢીને અક્ષરોને ઊપસેલા દર્શાવવામાં આવે છે. - ડૉ. શાસ્ત્રીએ જાણવા જેવી આમ તે ઘણી વાત કરી, પરંતુ તેમાં એક ખાસ જાણવા જેવી વાત એ કરી કે નાગરી લિપિને રારળતાથી અને ઝડપથી લખવા માટે એની લેખનશૈલીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યો. એમાંથી ગુજરાતી લિપિ ઘડાઈ. સોળમી સદીના “વિમલ પ્રબંધ”માં ગુર્જરલિપિને ઉલ્લેખ છે. ગુજરાતી લિપિને સહુથી જૂને શત નમૂને “આદિપર્વ” નામે ગુજરાતી ગ્રંથની વિ.સ. ૧૬૪૮ની હસ્તપ્રતમાં મળ્યો છે. આ લિપિ શરૂઆતમાં હિસાબ-કિતાબમાં અને સામાન્ય વ્યવહારમાં વપરાતી. ૧૬મી સદીથી એ ધીમે ધીમે ગુજરાતી ગ્રંથે લખવામાંય વપરાવા લાગી. અભિલેખમાં એને ઉપયોગ એથી મેડો શરૂ થશે. બ્રિટિશકાલ દરમિયાન નાગરી તથા ગુજરાતીલિપિ વર્તમાન સ્વરૂપ પામી.
વ્યાખ્યાનના તૃતીય અંગ કાલગણનાનું ઈતિહાસની કરોડરજજુ તરીકે મહત્ત્વ દર્શાવતાં ડૉ. શાસ્ત્રીએ ધાર્મિક દષ્ટિની અપેક્ષાએ ઐતિહાસિક દષ્ટિએ વર્ષ મહત્ત્વનું હોવાનું જણાવીને કહ્યું હતું કે આરંભિક ઐતિહાસિક કાલમાં કોઈ સળંગ સંવત પ્રચલિત થયા નહતા ત્યારે તે તે રાજાના રાજ્યકાલનું વર્ષ આપવામાં આવતું. ગુજરાતમાં સળંગ સંવતને પહેલવહેલે ઉપયોગ ક્ષત્રપ રાજાઓ અભિલેખમાં થયું હોવાનું જણાવીને તે સંવત તે શકસંવત હોવાનું તેમણે કહ્યું હતું. શકસંવતનાં વર્ષ પહેલેથી આખા દેશમાં ચૈત્રાદિ ગણાય છે. આ સંવત ગુજરાતમાં લુપ્ત થયો ને મહારાષ્ટ્રમાં પ્રચલિત થશે. ઉત્તર ભારતમાં શકસવંતની જેમ ઘણાં સવંત વિક્રમ સંવતના પણ વર્ષ ચૈત્રથી શરૂ થતાં ગણાય છે. ત્યારે ગુજરાતમાં કાતિકાદિ વર્ષ ગણવાની હાલની પદ્ધતિ પ્રાચીનતાની દષ્ટિએ એક આભીર કલચુરા સંવત સુધી વિસ્તરે છે. ગુજરાતમાં માસ આરંભ સુદ પડવાથી ગણાય છે. તે પદ્ધતિ મોડામાં મેડી, પાંચમી સદી જેટલી પ્રાચીન છે. ઉત્તર ભારતમાં માસ વદ પડવાથી શરૂ થાય છે જે પૂનમે પૂરા થાય છે. તેને પૂણિમાન્તમાસ કહે છે. મૈત્રકકાળ દરમિયાન ગુપ્તસંવતના રૂપાન્તર તરીકે વલભી સંવતનું પ્રવર્તન હોવાનું જણાવીને ડૉ. શાસ્ત્રીએ વિક્રમ સંવત વિશે જણાવ્યું કે આ સંવત ઈ. પૂ. ૫૭માં શરૂ થયો છે. તે વિક્રમાદિત્યના રાજયકાલથી શરૂ થયું મનાય છે. પરંતુ એ રાજાની ઐતિહાસિકતા, સમય અને અભિજ્ઞાન સુનિશ્ચિત નથી. ગુજરાતમાં વિક્રમ સંવતને વ્યાપક ઉપયોગ સોલંકીકાળ દરમિયાન થયે. સોલંકીકાલ દરમિયાન સેરઠના અભિલેખમાં સિંહ સંવત નામે એક સંવત વપરાયો હોવાનું જણાવ્યા બાદ ડૉ. શાસ્ત્રીએ બીજી પણ કેટલીક જાણવા જેવી માહિતી કાલગણના સંદર્ભે આપી હતી. જેમ કે સોલંકીકાલથી અહીં અરબી-ફારસી શિલાલેખમાં અને કવચિત સંસ્કૃત-ગુજરાતી અભિલેખમાં હિજરી સન વપરાય છે. મુઘલકાલ દરમિયાન ઈ. સ. ૧૫૮૪માં હિજરી સનને બદલે “ઈલાહી” રસન પ્રચલિત થયો. કયારેક જૈન અભિલેખમાં વીરનિર્માણ સંવત પ્રાય છે. એ મહાવીર સ્વામીના નિર્વાણ વર્ષથી શરૂ થયો મનાય છે. પારસીઓના શિલાલેખમાં યઝદગર્દી અને વપરાય છે, એ સંવત ઈરાનના છેલ્લા આરતી બાદશાહ યઝદગર્દના ઈ. સ. ૬૩૨માં થયેલા રાજયારોહણના વર્ષથી શરૂ થાય છે. એનું વર્ષ ૧૨ સૌર માસનું હોય છે ને એમાં અંતે પાંચ દિવસ ઉમેરવામાં આવે છે જેને “ગાથાના દિવસ” કહે છે. એમાં દર ૧૨૦ વર્ષે એક કબીસે (અધિકમાસ) ઉમેરવામાં આવે છે. યહૂદીઓના અભિલેખામાં યહૂદીઓના જે સંવત પ્રયોજાય છે તેને તેઓ “સૃષ્ટિ સંવત” તરીકે ઓળખે છે તે એ સંવતને આરંભ સૃષ્ટિસર્જનનું વર્ષ જેને તેઓ ઈ. પૂ. ૩૭૬૦ ગણે છે તેમાં થયો હોવાનું માને છે.
આમ ડૉ. શાસ્ત્રીએ અભિલેખાના અધ્યયનના આધારે ગુજરાતના રાજકીય, ધાર્મિક, વિદ્યાકીય, સાહિત્યિક, સામાજિક તથા આર્થિક ઈતિહાસ વિશે તેમ જ તે તે કાલની ભાષા, લિપિ અને કાલગણના વિશે પુષ્કળ માહિતી આપી. ગુજરાતના ઈતિહાસના સાધન લેખે અભિલેખનું કેટલું બધું મહત્વ છે તે તેમનાં વ્યાખ્યાનેથી પ્રતીત થયું. વ્યાખ્યાને અભ્યાસપૂર્ણ તે હતાં જ. વકતાની અભિવ્યકિતની શૈલી પણ રસ જન્મે એવી હતી. ડૉ. રમણલાલ શાહના ગ્ય ઉપસંહારથી આ વ્યાખ્યાને સમાપ્ત થયાં હતાં.
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૮૧
. રામમહાલ ચકુભાઈ શાહ
એ ભવાદન સમાજ વેવાણ તા.૧૧- ૨-૧૯૮૧
શ્રી મુંબઈ જૈન યુવક સંઘને આશ્રયે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના ૮૦મા જન્મદિન પ્રસંગે ભારતીય વિદ્યાભવનમાં યોજાયેલા અભિવાદન સમારંભમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રવચન આપી રહ્યા છે. મંચ પર ડૉ. સુરેશ દલાલ, શ્રી હરીન્દ્ર દવે, શ્રી તુલસીદાસ વિશ્રામ, શ્રી રસિકભાઈ ઝવેરી, ઉષા મહેતા તથા ડે. તારાબહેન શાહ દેખાય છે.
33 ૮ મા જન્મદિને ચીમનભાઈનું અભિવાદન ક મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ, ‘પ્રબુદ્ધ જીવનના” તંત્રી, હરીન્દ્ર દવેએ શ્રી ચીમનભાઈને અભિનંદન આપતાં કહ્યું હતું કે જાણીતા જૈન આગેવાન અને ચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ
ચીમનભાઈમાં આપણને રાજકારણ અને સમાજકારણમાં ઉદાર
મતવાદી વિચારધારાનું એક ઉત્તમ અને પ્રભાવક ઉદાહરણ જોવા શાહના ૯૦માં જન્મદિન પ્રસંગે એમનું અભિવાદન કરવા મુંબઈ
મળે છે. તેમણે શ્રી ચીમનભાઈની અનન્ય રાત્યનિષ્ઠાને પણ ઉલ્લેખ જૈન યુવક સંધને આશ્રયે ગઈ કાલે ભારતીય વિદ્યાભવનમાં યોજા
કર્યો હતે. યેલા સમારંભમાં અનેક વકતાઓએ, શ્રી ચીમનભાઈનાં સ્પષ્ટ પણ
| મુંબઈ યુનિવર્સિટીના રાજયનીતિ શાસ્ત્ર વિભાગનાં વડા ડો. સમતલ સત્યકથનને આગ્રહ, અનન્ય સત્યનિષ્ઠા, ઉદારમતવાદી ઉપા મહેતાએ શ્રી ચીમનભાઈને સમન્વયની કવિતાના માણસ તરીકે વિચારણા તથા ઊમિ અને બુદ્ધિની સમતુલા વગેરે ગુણલક્ષણોની પ્રમાગ્યા હતા.' ભારોભાર પ્રશંસા કરી હતી. શ્રી તુલસીદાસ વિશ્રામ પ્રમુખસ્થાને
એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા હતી.
ડૉ. સુરેશ દલાલે શ્રી ચીમનભાઈને આવેશ વિનાના સમતાવા
વ્યકિતત્વ ધરાવતા માણસ તરીકે બિરદાવ્યા હતા. પ્રમુખ શ્રી તુલસીદાસ વિશ્રામે, શ્રી ચીમનભાઈ સાથેના તેમના છેલ્લા ૧૪ વર્ષના નિકટના પરિચય દરમિયાન થયેલા અનુભવોનું
તેમણે કહયું હતું કે ચીમનભાઈમાં આપણને ધા અને નાની
ઊમિ અને બુદ્ધિની તથા વિચાર–આચારની એક સમતુલા જાવા વર્ણન કર્યું હતું અને જણાવ્યું હતું કે શ્રી ચીમનભાઈ કેટલીક વાર
મળે છે. લાગણીહીન હોવાનું જણાય છે એવી અમુક વ્યકિતઓની ફરિયાદ
જૈન સમાજના આગેવાનોએ શ્રી ચીમનભાઈને અભિનંદન છે, પરંતુ એવું નથી. તેઓ અનેકવાર લાગણીપ્રધાન હોવાનું માલૂમ
આપીને તેમના લાંબા આયુષ્ય માટે ભાવના વ્યકત કરી હતી. પડયું છે. આ પ્રશ્ન અંગે શ્રી તુલસીદાસભાઈએ માનવ પ્રત્યે તે ઠીક પણ પશુપક્ષીઓ પ્રત્યે પણ શ્રી ચીમનભાઈને કેટલી અનુકંપા
વિવિધ સંસ્થાઓ તરફથી શ્રી ચીમનભાઈને ફુલહાર અર્પણ છે તેનું ઉદાહરણ આપ્યું હતું.
કરવામાં આવ્યાં હતાં. ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી પુરુષોત્તમ માવળંકરે શ્રી ચીમન
શ્રી ચીમનભાઈએ તેમના જવાબમાં પિતા પ્રત્યે વ્યકત થયેલી ભાઈની સામાજિક અને રાજકીય વિચારણામાં સ્પષ્ટ ને સમતોલ
શુભેચ્છાઓ બદલ કૃતજ્ઞભાવ વ્યકત કરતાં પોતાના વ્યકિતત્વના
ઘડતરમાં ગાંધીજીની વિચારધારાને ડે. પ્રભાવ છે એ બાબતનો સત્યકથનના રણકાને ઉલ્લેખ કરીને કહયું હતું કે અનેક વિસંગતિથી
ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગાંધીજીના સમગ્ર જીવન પર જીવનભરેલા આજના જીવનમાં શ્રી ચીમનભાઈ એક અત્યંત આવશ્યક અને જીવંત દષ્ટાંત પૂરું પાડે છે.
કથા લખાઈ નથી એમ પણ કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે તમારા સૌ તથા બીજા તરફથી તેમણે વધુમાં કહ્યું હતું કે વૈચારિક સ્તર પર સ્વસ્થ અને
મળેલા અખૂટ પ્રેમ મને ખૂબ સ્પર્શે છે. પણ લાગણી વ્યકત કરવામાં અભ્યાસમંડિત વિચારણા દેશ સમક્ષ મૂકી શકે એવી બહુ જજ
હું સંયમિત રહ્યો છું. આ ગાંધીજીની જ અસર છે. વ્યકિતઓમાં શ્રી ચીમનભાઈનો સમાવેશ થાય છે.
શ્રી ચીમનભાઈએ આ પ્રસંગે અપંગોના કલ્યાણની તેમણે રંક બની રહેલા જાહેરજીવનમાં ખમીર અને હીર
પ્રવૃત્તિઓના લાભાર્થે એક ટ્રસ્ટ તરફથી રૂા. ૧૦,૦૦૦ ના દાનની પ્રેરવા માટે શ્રી ચીમનભાઈ જેવી વ્યકિતઓની સમાજને જરૂર
જાહેરાત કરી હતી. છે એવું મંતવ્ય પણ વ્યકત કર્યું હતું.
શ્રી ભરત પાઠક તથા તેમના કલાવૃન્દ સંગીત કાર્યક્રમ જન્મભૂમિ' અને `જન્મભૂમિ-પ્રવાસી'ના તંત્રી શ્રી રજૂ કર્યો હતો.
માલિકઃ કરી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
સંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧.
Page #61
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No.: 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૪: અંક: ૨૩
પ્રબુદ્ધ જીવને
ન્યાય માટે
ના ઉદ્યોગને
મેટા
મુંબઈ ૧ એપ્રિલ, ૧૯૮૧ બુધવાર
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪
છૂટક નકલ રૂા. ૭૫ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ' ' સહતંત્રી રમણલાલ ચી. શાહ . ને અનામત બેઠક બંધારણની જોગવાઈ
D ચીમનલાલ ચકુભાઈ
The state has an affirmative duty to make comગુજરાતના અનામત વિરોધી આંદોલનના ઉપલક્ષમાં લેક્સભા pensatory legislation to put two really unequal
persons on a footing of equality. Sul-tlt Hila Bull અને ગુજરાત વિધાનસભાને, બંધારણમાં અનામત બેઠકો સંબંધ જે જોગવાઈઓ છે તેનું, સર્વાનુમતે સમર્થન કર્યું છે. આ માત્ર ગુજ- -
મજુર વચ્ચે સમાનતા છે એમ માની લઈ મજુરને કોઈ રક્ષણ આપરાતના રાંદલનને વિરોધ કરવાનું પગલું જ ન હતું પણ બંધારણની
વામાં ન આવે તો તેનું શોષણ જ થાય. બાર કલાક મજૂરી કરાવે કે અનામતનીતિ, રાષ્ટ્રીય નીતિ છે તેનું પુનરુચ્ચારણ હતું. બધા રાજકીય
પેટપૂરનું વેતન ન આપે. કામના કલાક બાંધી રમાપવા અથવા પક્ષો સંમત થયા તેમાં થોડો રાજકીય હેતુ, ચૂંટણી લક્ષમાં લઈ રહ્યો
લધુતમ વેતન નક્કી કરવું, ન્યાય માટે આવશ્યક છે. વિદેશી માલ છે. પણ માત્ર રાજકીય હેતુ નથી. પણ આવા દાવથી આ
સામે દેશના ઉદ્યોગને રક્ષણ આપવા ભારે જકાત નાખવી પડે.
મોટા ઉદ્યોગ સામે લઘુ ઉદ્યોગને રક્ષણ આપવું પડે. આવા ઘણા પ્રશ્નોનું નિરાકરણ થતું નથી.
દાખલા છે. આ લખું છું ત્યારે ગુજરાતનું આંદોલન હજી ચાલુ છે પણ તે
સ્વતંત્રતા મળી ત્યારે આપણા દેશની પરિસ્થિતિ એવી હતી કે પાછું ખેંચાય અથવા સમાધાન થાય તે માટેના પ્રયત્ન થઈ રહ્યા
પ્રજાને માટે વર્ગ પછાત, ગરીબ, સદીઓથી કચડાયેલ હતે. રઐતિછે. અનામતને જે રીતે અમલ થાય છે તેથી કેટલાંક અનિષ્ટ પેદા
હાસિક સંજોગ, જ્ઞાતિ પ્રથા, પરતંત્રતા વગેરે અનેક કારણોને થયાં છે અને વિકૃતિઓ આવી છે તેમ જ પ્રજાના મેટા વર્ગને,
મેટા ભાગની પ્રજા પીડિત હતી. આવા વર્ગોને ઊંચે લાવવા ખાસ ખાસ કરી મધ્યમ વર્ગને અન્યાય થાય છે તે પ્રત્યે પ્રજાનું લક્ષ
રક્ષણ આપવાની જરૂર હતી તેથી બંધારણમાં એવી જોગવાઈ દોરવા પૂરતું આ આંદોલન વાજબી હતું. તે હેતુ સફળ થયો છે.
કરવામાં ૨ાવી છે. સમાનતાને સિદ્ધાંત સ્વીકાર્યો છે. સાથે ન્યાય આંદોલન હવે ચાલુ રાખવું તેથી નુકસાન છે. હવે અનામતનીતિની
કરવા, અપવાદો મૂકયા છે. સમગ્રપણે વિચારણા કરવાની જરૂર છે. •
ત્રણ વર્ગો મુખ્યત્વે આવા રક્ષણના અધિકારી ગણ્યા છે. બંધારણમાં અનામત જોગવાઈ શા માટે કરી છે, તે શું છે, તેનાં
અનુસૂચિત જાતિઓ ( scheduled Castes), અનુસૂચિત શાં પરિણામ આવ્યાં છે, હજી કેટલે દરજજે જરૂરી છે અને તેમાં
જનજાતિઓ Scheduled Tribes, (મુખ્યત્વે આદિવાસીઓ) શે ફેરફાર કરવાની જરૂર છે તેનું સંક્ષેપમાં વિવેચન કરવા ઈચ્છું છું.
અને પછાત વર્ગો ( Backward Classes ) આપણા બંધારણના સિદ્ધાંતમાં બે પાયાના સિદ્ધાંત છે. દરેક
આ ત્રણે વર્ગોને શિક્ષણ અને સરકારી નેકરીમાં રક્ષણ નાગરિકને (૧) સમાનતા- સામાજિક પ્રતિષ્ઠા અને વિકાસ માટેની
આપવા, રાજ્યને સત્તા આપી છે. આને માટે કોઈ સમયમર્યાદા તકની– Equality of status and opportunity; અને (૨)
બાંધી નથી. અનુસૂચિત જાતિ અને જનજાતિને લોકસભા ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય : Justice, Social.
અને ધારાસભાઓમાં અનામત બેઠકો પણ આપી છે. શરૂઆતમાં Economic and Political, પ્રાપ્ત થવા જોઈએ. આ
આની મુદત ૧૦ વર્ષની હતી. વધારી ૨૦ કરી, ૩૦ કરી અને બન્ને સિદ્ધાંતને અમલ કરવામાં સમતુલા જાળવવી
જાન્યુઆરી ૧૯૮૦માં ૪૦ વર્ષની, એટલે કે જાન્યુઆરી ૧૯૯૦ પડે છે. અસમાન વ્યકિતઓ અથવા વર્ગો વચ્ચે સાચી સમાનતા
સુધીની કરી છે. લાવવી હોય, એટલે ન્યાય કરવો હોય તો, સબળની સામે નિર્બળને
આ સંબંધે બંધારણની કેટલીક જોગવાઈ જોઈએ. રક્ષણ આપવું પડે. એવું રહાણ ન આપીએ અને બન્ને સમાન છે એમ માની લઇએ તે સબળ વધારે સબળ થાય અને નિર્બળ
. કલમ ૧૫ (૧) : વધારે નિર્બળ થાય. આવા રાણને હેતુ નિર્બળને સબળ બનાવવાને
The state shall not discriminate against any
citizen on grounds only of religion, race, caste, sex. છે. નિર્બળને આવું રક્ષણ અપાય તેમાં દેખીતી રીતે, સબળને અન્યાય
place of birth or any of them. થતા હોય તેમ લાગે અને અસમાનતાને બચાવ, સમાનતાને કલમ ૧૬ (૧): નામે કરવામાં આવે. રાજયે બધા નાગરિકો સાથે સમાન ભાવે વર્તવું There shall be equality of opportunity for all તેને અર્થ એટલે જ નથી કે નવી અસમાનતા પેદા ન કરવી
citizens in matters relating to employment or appoint
ment of any office under the state. અને યથાવત સ્થિતિ ચાલુ રાખવી. પણ વર્તમાન અસમાનતાને
કલમ ૨૯(૨) : દૂર કરવા સક્રિય પગલાં લેવાની ફરજ તેમાં સમાવિષ્ટ છે. ' No citizen shall be denied adınission into any
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૮૧
educational institution maintained by state or receiving aid out of state Funds on ground only of religion, race, caste, language or any of them.
શિક્ષણ સંસ્થાઓમાં અને રારકારી નોકરીમાં, આ થયે સમાનતાને સિદ્ધાંત. હવે અપવાદો: કલમ ૧૫(૩)(૪) :
(3) Nothing in this article shall prevent the state from making any special provision for women and children.
(4) Nothing in this article or in clause (2) of article 29 shall prevent the state from making any special provision for the advancement of any socially or educationally backward classes of citizens or for scheduled castes and the scheduled tribes. કલમ ૧૬(૪) :
Nothing in this article shall prevent the state from making any provision for the reservation of appointments or posts in favour of any backward class of citizens which, in the opinion of the state, is not adequately represented in the services under the state.
કલમ ૪૬ :
The state shall promote with special care the educational and economic interests of the weaker Sections of the people and in particular, of the scheduled castes and scheduled Tribes and shall protect then from social injustice and all forms of exploita- tion.
ક્લમ ૩૩૫ : The Claims of the members of the scheduled
તે castes and the scheduled Tribes shall be taken into consideration, consistently with the maintenance of efficiency of administration in the making of appointments of services and posts in connection with the affairs of the union or of a state.
બંધારણની આ જોગવાઈઓ અનેક મહત્ત્વના મુદ્દાઓ ઉપસ્થિત કરે છે :
(૧) અનુસુચિત જાતિ અને જનજાતિ કોને કહેવા? (૨) પછાત વર્ગ કોને કહેવો? પછાત એટલે શું? વર્ગ એટલે શું?
(૩) આ બધાને રક્ષણ થવા વિશેષાધિકાર, કેવી રીતે આપ, કેવા પ્રકારને, કેટલી હદ સુધી, કેટલા સમય સુધી?
(૪) બીજા વર્ગોને અન્યાય ન થાય, ગુણવત્તા અથવા કાયક્ષમતાને આંચ ન આવે, છતાં પછાત વર્ગોને રક્ષણ મળે તેનો સુમેળ કેમ થાય?
અનુસૂચિત જાતિ અને જનજાતિએને નિર્ણય બંધારણ મુજબ રાષ્ટ્રપતિએ કરવાનું છે. બંધારણની શરૂઆત થઈ પછી તુરત રાષ્ટ્રપતિએ આ નિર્ણય જાહેર કર્યો છે. તેમાં પાર્લામેન્ટ સુધારાવધારો કરી શકે પણ અન્યથા તે અંતિમ છે. આમાં મુખ્યત્વે અતિ પછાત જાતિઓ અને આદિવાસીઓને સમાવેશ થાય છે.
પછાત વર્ગની કોઈ વ્યાખ્યા કે તે નક્કી કરવાનું ધોરણ બંધારણમાં આપ્યું નથી. દરેક રાજશે પિતાના રાજપની પ્રજાની સ્થિતિ
અનુસાર નક્કી કરવાનું છે. કોઈ રાજયમાં વધારે હોય તે કોઈમાં | ઓછા, કોઈમાં એક વર્ગ પછcત હોય કઈમાં બીજો. આ નક્કી
કરવાનું કામ અતિ વિકટ રહ્યું છે. તેમાં રાજકીય હેતુ સારી પેઠે દાખલ થયું છે. - રક્ષણ કેટલું આપવું.કેટલી હદે, કેટલા સમય માટે, તેને નિર્દેશ કાંધારણમાં નથી.
પછાતપણું એટલે માત્ર ગરીબાઈ કે આર્થિક પછાતપણું નહિ, સામાજિક અને શિક્ષણના પછાતપણા ઉપર ભાર છે. Socially and Educationally Backward. BLHOV Blat શિક્ષણમાં પછાત હોય તે મોટે ભાગે ગરીબ હોય છે. પણ એ અસંભવ નથી કે સામાજિક રીતે અને શિક્ષણમાં પછાત હોય છતાં ગરીબ ન હોય. અન્યથા, ગરીબ હોય છતાં સામાજિક અને શિક્ષણમાં પછાત ન હોય. સામાજિક રીતે પછાત એટલે શું? સમાજમાં તેની પ્રતિષ્ઠા ન હોય, નીચા ગણાતા હોય, તેના વ્યવસાયને કારણે, રહેઠાણને કારણે અથવા અન્યથા. ગરીબાઈને જ પછાતપણાનું ધોરણ સ્વીકારીએ તે મેટી બહુમતી પ્રજા ગરીબ છે. ધ્યેય છે, Equality J status and opportunity. ને, Economic Equality.ને નહિ. અલબત્ત, સામાજિક અને શિક્ષણનું પછાતપણું જાય તે આર્થિક સ્થિતિ સુધરે પણ સામાજિક અને શિક્ષણમાં સામાન્ય રીતે પછીત ન હોય એવા મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ આપે આપ સુધરતી નથી. આવું રક્ષણ આપ્યા પછી તે કાયમનું થઈ જાય તેવો સંભવ છે.
Backwardness has a tendency to perpetuate itself and it becomes a vested interest.
એક વર્ગને પછાત ગણીએ તો તેના બધા માણસે ગરીબ હાય તેમ નથી. પાંચ ટકા સુખી પણ હોય. રક્ષણને લાભ આ પાંચ ટકા લઈ જાય. બીજા એમ જ રહી જાય.
આવું રક્ષણ ધીમે ધીમે ઓછું થવું જોઈએ. ઓછું કરવા જતો વિરોધ અને સંઘર્ષ થાય.
માન્યતા એમ હતી કે ૨૦૩૦ વર્ષના ગાળા પછી આવા રક્ષાણની જરૂર નહિ રહે. આ માન્યતા ખોટી પડી છે. triculare
લેકસભા અને ધારાસભાની અનામત બેઠકો ૧૦ વર્ષ આપી હતી. તેના ૨૦, ૩૦ અને હવે ૪૦ થયાં. તેને રદ કરવી મુશ્કેલ છે, પણ તેને લાભ તે વર્ગોના ૫ - ૧૦ ટકાને જ મળે છે.
જગજીવનરામ, પહાડિયા, જેયાહ, મકવાણા, તેમને અને તેમનાં સંતાનોને પછાત શા માટે ગણવાં?
છતાં તેમના વર્ગના ૯૦૯૫ ટકા પછાત છે જ, આ પ્રશ્ન કેટલે જટિલ છે તે બતાવવા પૂરતું આટલું લખ્યું છે. તેનાં ઘણાં પાસાં છે, આંટીઘૂંટી છે. પરિણામે ઘણા કેસ થયા છે. સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદાઓ છે અને તે બધા સુસંગત જ છે તેમ નથી.
અહીં બે દાખલા આપીશ: એક શિક્ષણને અને બીજો સરકારી નોકરીને.
જુલાઈ ૧૯૫૮માં માયર સરકારે હુકમ બહાર પાડયે કે બ્રાહ્મણ સિવાય બધી કોમેને પછાત ગણવામાં આવશે અને તેમને માટે શિક્ષણ સંસ્થાઓમાં ૭૫ ટકા બેઠકો અનામત રાખી. તેમાં અનુસૂચિત જાતિઓ માટે ૧૫ ટકા, અનુસૂચિત જનજાતિ માટે ૩ ટકા અને ૫૭ ટકા બીજાઓ માટે. આ હુકમને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું. હાઈકોર્ટે તેને બિનબંધારણીય ગણી રદ કર્યો.
મે-જૂન ૧૯૫૯માં બીજો ઓર્ડર બહાર પાડયા. તેમાં બ્રાહ્મણ, વાણિયા અને કાયસ્થ સિવાયના બધા હિન્દુઓ, બધ ખ્રિસ્તીઓ અને જૈનને પછાત વર્ગ ગણ્યા અને ૬૫ ટકા અનામત બેઠક રાખી. આ હુકમ પણ હાઈકેટે રદ કર્યો.
પછી પછાત વર્ગ કોને ગણવા તેની ભલામણ કરવા કમિટી નીમી. કમિટીએ એક કામચલાઉ રિપોર્ટ આપ્યું. આ ભલામણ મુજબ ૧૯૬૦માં ત્રીજો હુકમ કર્યો, જેમાં ૪૦ ટકા પછાત વર્ગો
Page #63
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૮૧
પ્રબુદ્ધ જીવન
૨૦૭
ના શિક્ષકોને પ્રશ્ન
જયમાં કાશમીરી પંડિતેની
ન કરવું
ના
તેથી કમિટીએ હાલતમાં શિક્ષણનું ધોરણ
માટે અને ૬૦ ટકા ગુણવત્તાના ધોરણે, પણ અનામત ઉપરાંત ગુણવત્તાના ધોરણમાં હરીફાઈ કરવાની છૂટ આપી. વળી પછાત વર્ગો, જ્ઞાતિ-Caste-નાં ધોરણે નક્કી કર્યા હતાં. આ હુકમ પણ હાઈકોર્ટે રદ કર્યો.
કમિટીને છેવટને રિપોર્ટ આવ્યો તે મુજબ જૂન ૧૯૬૧માં ચોથો હુકમ બહાર પડાયો. છેવટના રિપોર્ટમાં પણ પછાત વર્ગો જ્ઞાતિના ધોરણે નક્કી કર્યા અને ૪૮ ટકા અનામત બેઠકો આપી. શિક્ષણમાં પછાતપણું નક્કી કરવા એમ ઠરાવ્યું કે રાજ્યમાં શિક્ષણનું સામાન્ય ધોરણ દર એક હજારે ૬.૯ છે તે તેથી ઓછું શિક્ષણ જે કોમમાં હોય તેને પછાત ગણવી. ૬.૮ હોય તે પછાત, ૭ હોય તે નહિ. દરેક કોમમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે તે નક્કી કરવું અત્યંત મુશ્કેલ છે. લિંગાયતમાં શિક્ષણનું ધોરણ ૭.૧ ટકા હતું. તેથી કમિટીએ લિંગાયતને પછાત ન ગણ્યા, પણ રાજ્ય સરકારને આ ફાવ્યું નહિ એટલે નવી ફોર્મ્યુલા કરી લિંગાયતને પછાત ગણ્યા. અનામત બેઠકો ૪૮ ટફ રાખી. વળી એક નવી રીત કાઢી. પછાત અને વધુ પછાત એવા બે વર્ગો કર્યા. તે પ્રમાણે ૮૧ વર્ગ પછાત ગણ્યા અને ૧૩૧ વધારે પછાત.
આ બધા હુકમમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોલેજોમાં દાખલ કરવાને પ્રશ્ન હતો. આ ચારે હુકમમાં અને પછી પાંચમ કાઢયો તેમાં પણ, અનુસૂચિત જાતિ માટે ૧૫ અને જનજાતિઓ માટે ૩ ટકા કાયમ રહ્યા છે તેમ જ અનુસૂચિત જાતિ અને જનજાતિ કોને ગણવી તે વિશે પણ તકરાર ન હતી. બધામાં તકરાર હતી, પછાત વર્ગ કોને ગણવે અને તેમને કેટલા ટકા અનામત બેઠકો આપવી .
જુલાઈ ૧૯૬રમાં પાંચમે હુકમ બહાર પાડયું. તેને પણ પડકારવામાં આવ્યું. મામલે છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયે. સુપ્રીમ કોર્ટે આ પાંચમાં હુકમને પણ રદ કર્યો. સુપ્રીમ કોર્ટને આ ચુકાદો આધારભૂત ગણાય છે, જેમાં પછાત કોને કહેવા, વર્ગ કોને કહે, કેટલા ટકા અનામત આપવા વગેરે મુદ્દાઓની વિગતથી છણાવટ કરી છે. તે લખું તે પહેલાં પાંચમે હુકમ શું છે તે જણાવું. પછાત અને વધારે પછાત એવા વર્ગો કાયમ રાખ્યા. અનામત બેઠક ૬૮ ટકા રાખી, જેમાં ૧૮ ટકા અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ માટે રહી. સીરવાઈ લખે છે.
The questions thus raised were of extreme importance for they involved the two fundamental rights - under Articles 15 (1) and 29 (2) on the one hand and the promotion of the educational and economic interests of the weaker sections of the people. There was also the national interest which must suffer if qualified and competent students were unreasonably excluded from higher university education.
સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું: (૧) પછાત વર્ગોનું પછાતપણું અનુસૂચિત જાતિ અને જનજાતિઓ જેટલું હોવું જોઈએ. (૨) પછાતપણાના વગે પાડી ન શકાય; તે ઘણા સ્તર થઈ જાય. (૩) પછાતપણું સામાજિક અને શિક્ષણનું બન્ને પ્રકારનું હોવું જોઈએ. (૪) પછાત વર્ગ જ્ઞાતિના ધોરણે નક્કી ન થાય- Class is not caste. જ્ઞાતિ ધ્યાનમાં લેવાય પણ તે જ ઘેરણ ન હોય. (૫) પછાતપણા માટે એ વર્ગને વ્યવસાય પણ લક્ષમાં લેવાય. ઢેઢ, ચમાર, ભંગી, ઘાંચી, માચી, વગેરે. (૬) શિયાણના પછાતપણા માટે ૬.૯નું ધોરણ વાજબી નથી. પાંચ ટકાથી ઓછું રણ લેવું. (૭) ૬૮ ટકા અનામત ઘણી વધારે છે. ૫૦ ટકાથી વધારે ન જોઈએ.. આ બધાં કારણે પાંચમે ઓર્ડર પણ રદ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પછાત વર્ગની પ્રગતિ થાય તે
રાષ્ટ્રના હિતમાં છે, પણ બીજા વર્ગોના હિતની અવગણનાથી રાષ્ટ્રનાં હિતે જોખમાય છે. વળી શિક્ષણનું રણ નીચે ઉતરવા દેવું ન જોઈએ. આ બધાં દષ્ટિબિંદુને સમન્વય સહેલું નથી. આ કેવી રીતે કરવું તે કોર્ટે બતાવ્યું નથી. કોર્ટે કહ્યું, તે મારું કામ નથી, રાજ્યનું કામ છે.
આમ ૧૯૫૮થી ૧૯૬૩ સુધી વાત અદ્ધર રહી. પછી શું થયું તે મને ખબર નથી.
આવા અનેક કેસ દરેક રાજ્યમાંથી થયા છે. હવે બીજો દાખલ કરીને લઈએ. જમ્મુ - કાશ્મીર રાજ્યના શિક્ષકોને પ્રશ્ન હતા. આ રાજ્યમાં કાશમીરી પંડિતની વસતિ બે ટકા છે, પણ તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધારે હોવાથી શિક્ષકો તરીકે અને અન્ય સરકારી નોકરીઓમાં તેમનું પ્રમાણ ઘણું વધારે હતું. ૧૯૫૬માં રાજયે નેકરીના નિયમે ઘડયા. નિયમમાં ગુણવત્તાનું ધોરણ હતું પણ તેના અમલમાં ૫૦ ટકા મુસલમાને, ૪૦ ટકા પછાત હિન્દુઓ અને ૧૦ ટકામાં શીખ, કાશ્મીર પંડિત વગેરે સુપ્રીમ કોર્ટમાં કેસ થયે. ૧૯૬૮માં ચુકાદો આવ્યા. નિયમ રદ કર્યો, ૮૧ શિક્ષકો જેને પ્રેમેશન આપ્યું હતું તેને પાછા ધકેલ્યા. પણ તેમ કરતાં, રાજ્ય છટકબારી શોધી અને યથાવત, સ્થિતિ રાખી એટલે બીજો કેસ થયો, તેમાં ૨૪૯ શિક્ષકોને પ્રશ્ન હતું. તેમને બઢતી. આપી હતી તે બિનબંધારણીય અને ગેરકાયદેસર ઠરી. આ ચુકાદો ૧૯૭૧માં આવ્યો. પછી શિક્ષકોની ગુણવત્તાના જોરણે પસંદગી કરવા રાજ્ય ૧૧૦૦ શિક્ષકોના ઈન્ટરવ્યું ગઠવ્યા. આવી કહેવાતી. પસંદગી સામે કેસ થયે. ૨૪૫ શિક્ષકોને પ્રશ્ન હતે. ૪૦૦ શિક્ષા વતી કેસ થયે હતે. અરજદારોએ પુરવાર કર્યું કે આ ઈન્ટરવ્યું અને પસંદગી ફારસ હતાં. કોર્ટે કહાં:
The whole process of selection is wrong and unsatis factory and needs to be set aside. 48914 qof કેવી રીતે નક્કી કરવા તેની કોર્ટે ચર્ચા કરી છે. પરંપરાગત વ્યવસાયનાં ધોરણે નક્કી કરવાનો પ્રયત્ન કેટલે બેહુદો હતા તે બતાવ્યું. પરંપરાગત વ્યવસાય કોને કહેવો? કમિટીએ આપેલ કેટલાક દાખલા આ પ્રમાણે છે :
(1) Bearer, Boy, waiter (2) Book-binders (3) grass seller, (4) old garment sellers (5) Tonga driver, વગેરે. કોર્ટે કહયું, બરાબર નથી. તેમાં કાંઈ પરંપરાગત નથી.
We think there must be a proper revision of traditional occupations, આ ચુકાદો ૧૯૭૩માં આવ્યો. આમ ૮ વર્ષ મામલે કોર્ટે રહ્યો. પરિણામે કોર્ટે કહ્યું છે:
The net result of it has been to deprive schools of their Headmasters - considerable damage must have been done to overall discipline in the schools.
શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ કરતાં ય સરકારી નોકરી અંગે વધારે કેસ થયા છે. પ્રોબેશન, સિનિયોરિટી, સિલેકશન, અનેક મુદ્દાઓ ઉપસ્થિત થયા છે. રાજ એ આડેધડ નિયમ કર્યે રાખ્યા છે. કયાંક કોર્ટે મંજૂર રાખ્યા છે અથવા રાખવા પડયા છે. કેટલાક રદ કર્યા છે. પરિણામે બઢતી આપી હોય તેવાને નીચે ઉતાર્યા છે, કોઈને. ઊંચે ચડાવ્યા છે.
આ બે દાખલા સમગ્ર પ્રશ્નની જટિલતા અને બંધારણીય જોગવાઈના અમલની મુશ્કેલીઓ બતાવે છે. સમગ્ર પ્રશ્ન તલસ્પર્શી પુનર્વિચારણા માગે છે. એક વખત પછાત એટલે સદા પછાત એમ નથી, હોવું ન જોઈએ. આ પ્રશ્ન ઘણે અભ્યાસ માગે છે. મેં તે શરૂઆત જ કરી છે. પણ હવે આંખમિચામણાં થાય તેમ નથી.
.
એનું ધારણ કરી, મોચી,
- ૫૦ ટકાથી કારણ લેવું.
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૦૮
છબુદ્ધ જીવન
તા. ૧-૪-૮૧
E
કેટલાંય કમિશને અને કમિટી નીમી. તેમની ભલામણોએ વધારે (૭) અનામત બેઠકોની સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. ગૂંચવણે પેદા કરી છે. ગુજરાતમાં બક્ષી કમિટી નીમી હતી. તેણે (૮) અંતે સમગ્ર રાષ્ટ્રનું હિત લક્ષમાં રાખવાનું છે, કોઈ એક દાટ વાળ્યો.
વર્ગનું નહિ. અનામત કાયમ ન હોય. પછાતપણું તો રહેવાનું જ છે. હાલમાં મારાં મંર્તવ્ય આ પ્રમાણે છે :
તે દૂર કરવાના બીજા ઉપાય જવા જોઈએ. (૧) આ ત્રીસ વર્ષમાં આપણે પછાત વર્ગો (આ શબ્દમાં આવા ફેરફારો કરવામાં વિરોધ થશે. અત્યારે જે વધારે પડતુ અનુસૂચિત જાતિ અને જનજાતિઓને સમાવેશ કરું છું) ની થઈ ગયું છે તેને વાજબી ધોરણે મૂકતાં દઢતાથી કામ લેવું પડશે. નોંધપાત્ર પ્રગતિ કરી શકયા નથી. સામાજિક રીતે શિક્ષણમાં અને રાજકીય હેતુ, ચૂંટણી વગેરેથી પર થવું પડશે. આર્થિક રીતે લગભગ હતા ત્યાં જ છે. સવર્ણોનું માનસિક વલણ
ગુજરાતના આંદોલને રાષ્ટ્રનું ધ્યાન આ પ્રશ્ન ઉપર જોરથી પછાત વર્ગો પ્રત્યેનું હજી એવું જ રહ્યું છે: વૃણા, તિરસ્કાર અને
દોર્યું છે. દરેક રાજ્ય તાત્કાલિક પગલાં લઈ અતિશયતા અને બળજબરીનું.અંતમાં પ્રશ્ન છે સમગ્ર પ્રજાના માનસિક પરિવર્તનને. anomalies હોય તે તુરત દૂર કરી શકે છે. ગુજરાતમાં પણ થઈ
(૨) વસતિવધારો ૬૮ કરોડ થયો છે. પછાત વર્ગો વધ્યા છે. શકે. રાષ્ટ્રીય ધોરણે વિચારી, રાષ્ટ્રીય નીતિ નક્કી થાય. મધ્યમ વર્ગ, ખાસ કરી નીચલા થરનાની પણ એ જ હાલત છે.
૨૩-૩-૧૯૮૧ (૩) પછાત વર્ગોમાં જાગૃતિ આવી છે, પણ ગરીબાઈ અને
અનામતના પ્રશ્ન શોષણને કારણે નિર્બળ છે..
] મનુભાઈ પંચબી-દર્શક (૪) શિક્ષણ અને નોકરીની માગ ખૂબ વધી છે. શિક્ષણ સંસ્થાઓ શિક્ષણમાં અનામત જગ્યાઓ રાખવા અંગેના આંદોલન અને સરકારી નોકરીની મર્યાદા છે, માગ ઘણી વધારે છે. પછાત વિશે વિચાર કરતાં રાજ્ય અને વિદ્યાર્થીઓ વચ્ચેનું અંતર ઘણું વર્ગોની માગ વધે અને તેમને અનામત બેઠકો મળે તે કારણે, મધ્યમ
ઓછું દેખાય છે અને છતાં સમાધાન થતું નથી તે સામાન્ય જનને વર્ગ વધારે વંચિત રહે છે. સરકારી નોકરી વ્યાપક અર્થમાં લેવાય છે.
નવાઈ પમાડે તેવું છે. સરકારે વિદ્યાર્થીઓની માગણી અને સરકારે પંચાયતથી માંડી સચિવાલય સુધી, રાષ્ટ્રીયકૃત બેન્કો, વીમા કંપની,
સ્વીકારેલ મુદ્દાઓની જે જાહેરાત કરી છે તે જોતાં આટલું બધું શાળાઓ, સરકારી, પબ્લિક કંપનીઓ વગેરે.
નુકસાન કરનારું આંદોલન ચલાવવું તે નિ:શંક અસામાજિક છે. (૫) પછાત વર્ગો શિક્ષણને એટલો લાભ લેતા નથી. આર્થિક
પણ સમાધાન નથી થતું તેનું એક કારણ એ હોઈ શકે સ્થિતિ નબળી હોવાને કારણે, કુટુંબને દરેક સભ્ય મજૂરી કરે
કે રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ અનામતને સિદ્ધાંત છેડવા તે છોડવું પોસાય તેમ નથી. શિક્ષણ લીધા પછી નેકરી મળતી
તૈયાર નથી. નથી અને પોતાને વ્યવસાય કર નથી. ગામડાં છોડી શહેરમાં જાય છે.
આંદોલન ચલાવવાવાળા કામચલાઉ રીતે અનામત સિદ્ધાંત (૬) અનામતને બધા સ્તરે વ્યાપક બનાવવાથી શિક્ષણનું ધોરણ સ્વીકારવા તૈયાર છે, પણ તેમનું ધ્યેય તે અનામત જગ્યાઓની બધાં ઊતરે છે અને કાર્યક્ષમતા ઘટે છે.
ક્ષેત્રોમાંથી નાબૂદી છે. આ ધ્યેયમાં રાજયના કર્મચારીમંડળોએ પણ (૭) વર્તમાન અનામત પ્રથાથી પછાત વર્ગના પ-૧૦ ટકાને ટેકો આપ્યો છે, અને ભળશે તેમ જાહેરાત કરી છે. આમ ખરે જ લાભ થયો છે, બીજા હતા ત્યાં જ રહ્યા છે.
હોય તો મામલે ગંભીર અને ગૂંચવાયેલે બને. (૮) વર્તમાન પ્રથામાં ઘણી વિકૃતિઓ અને અતિશયતા છે, જેને કારણે ઘણાં અનિષ્ટો પેદા થયાં છે.
કારણ બહુ સ્પષ્ટ છે. જે પછાતવર્ગો હરિજન ૬૫-૬૬ ટકો
એ છે અને જેમને હજ રહેવા, ખાવા, પીવા, ઓઢવાનાં ઠેકાણાં | (૯) હરિજન શબ્દને બંધારણમાં કયાંય ઉલ્લેખ નથી. હરિજનને
નથી એમને ઉજળિયાત વર્ગ હડધૂત કરતો આવ્યો છે અને આજે સમાવેશ અનુસૂચિત જાતિ અથવા પછાત વર્ગોમાં થાય છે, પણ
પણ કરે છે તેને આવી કોઈ અનામત સગવડો વિના સમાજના વાતાવરણ એવું સર્જાયું છે કે જાણે માત્ર હરિજનો જ પછાત વર્ગ છે
કારભારમાં આગળ આવવાની કોઈ તક લાંબા કાળ સુધી અને દેલન હરિજને સામે જ છે.
રહે નહિ. આ બધાં કારણે વર્તમાન અનામત પ્રથામાં મૂળભૂત ફેરફારો તેમને શિષ્યવૃત્તિ આપવાથી જો નેકરીનાં ધોરણે, કે પ્રવેશનાં કરવાની જરૂર છે:
ધોરણ ઊંચા રખાય તે પ્રવેશ મળે જ નહિ. સમાન થવા માટે (૧) પછાત વર્ગો ઓછામાં ઓછા રાખવા. પછાતવર્ગ શિષ્યવૃત્તિની જ જરૂર નથી, આત્મવિશ્વાસ પણ જરૂરી છે. આ ગણવા માટે, પછાતપણું અનુસૂચિત જાતિ અને જનજાતિઓ આત્મવિશ્વાસ તેને સમકક્ષ કસેટીઓમાં સાચા ઉત્તરો આપવાની જેટલું હોવું જોઈએ. ગણવા જઈએ તો પ્રજાના ૭૦-૭૫ ટકા હિંમત આપે છે અને તે પણ તરત નહિ, એક ઘરમાં પણ ઓરમાન પછાત ગણી શકાય. આ હેતુ નથી.
બાળકોમાં આત્મવિશ્વાસ ઓછા હોય છે. બાલ્યાવસ્થામાં (૨) શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં અનામત જેણે માતા કે પિતા ગુમાવ્યા હોય, કોઈ બીજા સગાને આશરે ઉછર્યા બેઠકો રાખવી તે સાથે બીજા ઉપાયો યોજવા જોઈએ. શિક્ષણ ' હોય તે બાળકોમાં પણ આત્મવિશ્વાસ હોય છે. અનાથાશ્રમમાં સંસ્થાએ વધારવી, આર્થિક સહાય આપવી, રહેવાની સગવડ વગેરે. ઉછરેલાંના હાલ તો એથીયે બૂરા હોય છે.
(૩) શિક્ષણ સંસ્થામાં પ્રવેશ માટે અને નેકરીમાં દાખલ થવા આ ત્રણેય પ્રકારનાં બાળકોના લાંબા વખતના અનુભવ પૂરનું જ અનામત રહે. પછી ગુણવત્તાનું ધોરણ રાખવું.
પછીનું આ કથન છે. આથી આવી કાટીઓ, પ્રવેશ કે વચગાળાની (૪) અનુસ્નાતક શિક્ષણમાં અનામત ન હોય.
હોય ત્યારે એવાની અમારે વધારે સંભાળ લઈ, ઉષ્મા આપી ધીમે - ' (૫) નેકરીમાં નીચલા વર્ગો, કલાસ ૩ અને ૪ માં પ્રવેશ મળે.
ધીમે આત્મવિશ્વાસ વધે તેવું આયોજન કરવું પડે છે. એટલું જ પ્રમશન, સિલેકશન, પહેલા-બીજા કલાસમાં નોકરી વગેરે ગુણવત્તાના
નહિ, પણ ઉજળિયાત બાળકે તેમની હાડછેડ, મશ્કરી ન કરે, ધોરણે રહે.
પણ તેને પોતાનાં જ પરિવાર સમા ગણે તેવું પણ સમજાવવું-શીખવવું . (૬) પછાત વર્ગો માટેનું શિક્ષણ વ્યવસાયલક્ષી કરવું. તેમાંના
પડે છે. ઉચ્ચ શિક્ષણ લેવાને લાયક પ્રમાણમાં બહુ જ ઓછા હોય. ખરેખર છાત્રાલય જીવનમાં આ પારિવારિક સ્નેહ મળે છે ત્યારે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય તેને જ ઉચ્ચ શિક્ષણની તક આપવી. આ હરિજન, પછાત કે આદિવાસી બાળક-બાળાઓને
Page #65
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૮૧.
પ્રબુદ્ધ જીવન
૨૦૯
આત્મવિશ્વાસ જાગે છે અને સૌની જેમ આખરી પરીક્ષામાં બેસી તેમને હજુ પણ અલગ રહેવાનું છે, તેમનાથી હજુ પણ સામાન્ય સૌની જેમ ઉત્તીર્ણ થાય છે.
કૂવે જવાનું નથી. યાંત્રિક સમાન ક્ષમતાની વાત કરવાથી કશું વળતું નથી, અને આર્થિક સ્થિતિ? ૯૯ ટકાને પોતાનાં બાળકોને જે ઉલટું ગૂંચવાય છે.'
ગંધાતા ગોદડામાં ઢબૂરવા પડે છે તેવા ગંધાતાં ગોદડાં શ્રીમંત શિક્ષણની આ પ્રક્રિયા લોકશાહીમાં મોટા પાયા પર સમાજમાં - ઘરનાં કૂતરાને પણ ઓઢાવતાં નથી. રહેલા પછાતવર્ગો માટે કરવાની રહે છે.
હા આ વર્ગોમાંથી અર્ધો ટકો કે એક ટેકો આગળ વધી નહિતર તે લોકશાહી માત્ર ઉજળિયાતો માટેની જેને
શકયા છે અને સવર્ણ કે ઉજળિયાત સમાજ સાથે ભળી શકયા સામ્યવાદીઓ ભદ્રવર્ગની લોકશાહી કહે છે તે જ બની જાય છે.
છે, તેમને આ અનામતને કે બીજી સગવડોને લાભ ન મળ બધાં વિવિધ દેશી-પરદેશી સર્વે પછી આપણી લોકશાહી
જોઈએ. જેમ જેમ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક રીતે આ બધામાંથી પણ તેવી બની ગઈ છે તેવું કહે છે. જમીન વહેંચણીના કાયદા કર્યા, વિકાસ ઘટકો ઠેર ઠેર શરૂ
જે ઉપર આવતા જાય તેમ તેમ આ ખાસ રાગવડો લેતા જવાય. કર્યા, નવાં બિયાંરાખે, ખાતર શોધ્યાં, તેમાં સબસીડીઓ આપી, પણ હાંગડાને સાજા જોડે દોડાવવાનું નામ સ્તવતંત્રતા કે સમાનતા અબજોની જનાઓ કરી અને છતાં તપાસ થઈ ત્યારે દેખાયું નથી. એટલે આ ખાસ સગવડોને દુરૂપયોગ તપાસીને રોકી શકાય, કે આના લાભ ઉપલાવર્ગને જ વિશેષ મળે છે. એટલું જ નહિ
તે યાવત્ ચંદ્ર દીવા કરી નથી તેમ પણ કહી શકાય. ઊલટાના શ્રીમંત વધારે શ્રીમંત અને ગરીબ વધારે ગરીબ થયા છે. માકર્સના વિશ્લેષણ મુજબ રાજયસંસ્થા એ તે તે સમયના
, પણ કાર્યક્ષમતાને મુદ્દો આગળ ધરીને તેમની સગવડો ઉપલા વર્ગના વિકાસ માટેની મેનેજિંગ કમિટી છે.
તેઓ ઓછામાં ઓછી આવશ્યક કક્ષાએ ન આવે ત્યાં સુધી ન જ આમાં તથ્ય છે તેવું લાગ્યું એટલે જ વિશાળ મતાધિકારવાળી પાછી ખેંચાય. લોકશાહી ફમશ : સમુહના દબાણથી કે વિચાર-૫રિવર્તનથી આવી. આપણે તે પહેલે ધડાકે બહેન-અભણ-ગરીબ સીને મતાધિકાર
આખરે ક્ષમતા કરતાં સમતા સામાજિક સ્વાસ્થય માટે વધારે આપી દીધે, પણ તે છતાં ઉપલું પરિણામ આવ્યું તે માકર્સને સાચે જરૂરી છે. પાડનારું છે. તે જ જે રહે તે લોકશાહી પ્રત્યેને વિશ્વાસ ઊડી જાય,
જો કે ૪૦ વર્ષો સુધી આવાં બાળક-બાલિકાઓને ભણાવ્યા તે પણ એક નવા પ્રકારની ઉમરાવશાહી છે તેવું ઠરે.
પછી હું નિ:શંક કહી શકું કે ક્ષમતામાં પણ તેઓ બીજા સૌ સામાન્ય ઉપાય છે જ. છે:
કરતાં ઊતરતાં નીવડયાં નથી. આરંભમાં તેમને જે થેડી સગવડ ૧. ઉપલા વર્ગે પોતાના સ્વાર્થ સીમિત કરી આ પછાતને પ્રવેશ માટે મલી છે તેથી તેઓ આખરી કસેટીમાં બીજા કરતાં સાથે લેવા માટે બધું કરી છૂટવું, જેમ ગાંધીએ કર્યું. ગાંધી
પ્રમાણમાં નબળાં સાબિત નથી થયાં. વિનયમંદિર, અધ્યાપનમંદિર, : બેરિસ્ટર હતા, તે બેરિસ્ટરી તેને સાહ્યબી આપતી હતી, તે છોડી કલીના મિત્ર બન્યા, અને અહીં આવીને પણ તે પરંપરા ચલાવી
મહાવિદ્યાલય કે સામાન્ય પ્રૌઢ શિક્ષણ–બધે આ અનુભવ થયું છે. વૈકીલે, અધ્યાપક, શ્રેષ્ઠીઓને ત્યાગ કરતાં શીખવ્યું, એટલું જ નહિ એ વાત સાચી કે પ્રવેશના ધોરણ માટે ગાળો અતિશય નીચે પણ જાન હોડમાં મૂકી હરિજન, આદિવાસીઓને ધરપત આપી.
નથી. આવા ૨૫ ટકા તફાવતને એ બધા ઓળંગી શકે છે. નઈ " આ લૂહથી અહીં કે દુનિયામાં કોઈ જગ્યાએ ઉપલા વર્ગને
તાલીમમાં પડેલા માણસ તરીકે મેં એવું પણ જોયું છે કે કેટલીક અંતે નુકસાન નથી થતું. દેશમાં એક વિશાળ સમુદાય આત્મવિશ્વાસવિહાણા, રાધનવિહોણા, આત્મીયતા વિહોણે રહે તેની છેવટે
બાબતમાં તે મૂળ જાતમહેનતું વર્ગમાંથી આવ્યા હોવાથી આગળ ઉત્પાદન કw નીચી જ રહે છે. ઉપલા વર્ગને તેને પરિણામે ઓછી પણ રહે છે, હા, તેમને આત્મવિશ્વાસ જાગ્યા પછી. દલાલી મળે છે.
પણ આંદોલને આથી પણ વધારે ગંભીર પ્રશ્ન એ ઊભે બીજી બાજ થી આ વિશાળ સમુદાય આત્મવિશ્વાસવાળે, સાધન-આવડતવાળે, સૌની જોડે આત્મીયતા અનુભવતો થાય
કર્યો છે કે કોઈ પણ વર્ગ પોતાના માનેલા અન્યાય માટે આંદોલન ત્યાં કલે ઉત્પાદન વધે છે, તેમાં વધારે વેપારીઓ, વધારે ઈજનેરો,
હિંસાત્મક બને ત્યારે ચાલુ રાખી શકે? વધારે દાકી, વધારે શિક્ષકો પાસામ છે,
સમાજમાં જુદાં જુદાં હિતે અવારનવાર અથડાય છે. તેને એટલે સીમિત ત્યાગ કરવાથી આ ઉપલા વર્ગને અંતે ફાયદો
નિકાલ કરવા માટે પ્રતિનિધિક રાજ્ય વ્યવસ્થા છે, ચૂંટીને પ્રજાએ જ થાય છે.
તેને મોકલેલ છે તેની છેવટની જવાબદારી છે. કાયદો, વ્યવસ્થા, આ કરે તો છેવટે એક જ ઉપાય રહે છે અને તે આ ન્યાયની. આ ઉપરાંત અદાલતે છે, પંચ પણ નીમાવી શકાય. ત્યજાયેલા અને પછાત રહી ગયેલા વર્ગો પોતાનું સંગઠન કરે, વિરોધ ભાવે સંગઠન કરે, અહીં વિરોધભાવે શબ્દ મહત્ત્વ છે.
પણ જે સરકારને આપણે મત ન આપ્યા તે પણ જ્યાં સુધી આ આંદોલનમાં તે શરૂ થઈ ગયું છે. અમદાવાદ હરિજન-પછાત
નિયત બંધારણ-કાયદા મુજબ ચાલતી હોય ત્યાં સુધી આવું અદાલન વિસ્તારમાં સવર્ણ વિરોધી સંગઠનના હિરાત્મક વલણ આપોઆપ ચલાવવાનું કેટલે અંશે ઘટારત છે? બહાર આવ્યાં છે.
અને તે પણ હિંસાત્મક બને ત્યારે પણ ચલાવ્યું રાખવું લેકશાહી નીચલાવર્ગને જગૃત, સંગઠિત કરે તે સહજ છે, તે કેટલે અંશે વાજબી છે? પણ તે વિરોધી છે ત્યારે જ બને છે જ્યારે ઉપલા વર્ગો પરથી તેમની શ્રદ્ધા હલી જાય છે.
દસ હજાર માણસની સભા ૧૦૦ માણસે અવશ્ય તોડી શકે * આંબેડકર તે કહેતા જ કે હિંદુસમાજ નાની-મોટી, ઊંચી-નીચી
તેમ સમાજમાં નાને પણ સંગઠિત વર્ગ સમાજને ખેરવી શકે છે, પાયરીઓ પર રચાયેલ છે. તે કદી આપમેળે સમાનતા નહિ સ્વીકારે.
પણ તેને બધા સમજુ લોકોએ પાછા વાળવા જોઈએ. પણ ગાંધીએ તેમને ખાતરી કરાવી અને પ્રશ્નો ઉકેલ - ઘેરાવ, પાણા ફેંકવા, જાહેર મિલકતને નુકસાન પહોંચાડવું, કરવાનું સવર્ણોને જ પ્રાયશ્ચિત ભાવે માથે લેવા કહ્યું.
પોલીસે કે લશ્કરને ગોળીબાર કરવો પડે તે હદ જવું તે એકંદરે લેકશાહી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા-ત્રણે પર ઊભા સમાજઘાતી છે. જ્યાં પ્રતિનિધિક રાજય વ્યવસ્થા ન હોય, જ્યાં છે. કેવળ સ્વતંત્રતાને મહિમા કરવાવાળા લોકશાહીને સમજ્યા જ રાજ્ય વાત સાંભળવા તૈયાર ન હોય, જ્યાં સરમુખત્યારી હોય નથી કારણ કે જે સમાજમાં પાયાની અસમાનતા, સામાજિક, આર્થિક ત્યાં કદાચ આવા આંદોલનને કારણ છે, પણ આજે એ સ્થિતિ સાંસ્કૃતિક છે ત્યાં સ્વતંત્રતાને લાભ જેની પાસે ધન, સત્તા કે નથી. રા યે મોટાભાગની માગણી સંતોષી છે. સાંભળવા તૈયાર જ્ઞાન આવડત છે તેને જ વધારે મળે. '
છે. ત્યાં આ ન શોભે. લોકશાહીને જ્યારે તેના ક્રમે કોઈ વર્ગ, તેની જે પાંચ યોજનાઓ પછી પણ બન્યું છે.
સ્વીકત રીત-રસમ પ્રમાણે ચાલવા નથી દેતે ત્યારે સરમુખત્યારી હરિજન, આદિવાસીઓ કે પછાતવર્ગો સામાજિક, આર્થિક કે આવે છે તે ઈતિહાસને અનુભવ છે, તેને હરેક લોકશાહી પ્રેમી સાંસ્કૃતિક રીતે સમાન નથી જ તેમને હજુએ મંદિર પ્રવેશ નથી, ધ્યાનમાં રાખે.
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પ્રશુદ્ધ વન
મધું જાય છે. ધુમાડામાં
[] રંભાબેન ગાંધી
હમણાં જ બે લેખો વાંચ્યા. બન્ને અંગ્રેજીમાં. એક છે લેખિકા ને બીજા છે લેખક, એકનું નામ છે મીના ઝવેરી, લખે છે. Going life in smoke અને બીજો લેખક છે પાલ શેન્ડિયર, લખે છે The smoke of cigarette .બન્નેનો મૂળ હેતુ એક જ છે. તેથી બન્નેના લેખાને સારાંશ લઈને આ અનુવાદ તમારી સામે મૂકું છું. લેખા ચેતવવા માટે, માટે જ અનુવાદ કર્યો છે, તો લેખોનો સારાંશ આ પ્રમાણે છે:
ખૂબ વધ્યો છે, એથી
છૂટતો
નથી, એ એક મેમાં સિગારેટ,
આજકાલ સિગારેટ પીવાના શેખ કેન્સર થાય છે તે ભય છે. છતાં, એ ન ફેશન ગણાય છે. હાથમાં સિગારેટના ડબ્બા, એ દશ્ય ઘણીવાર જોયું હશે.
તમે જે સિગારેટ પીવા છે તેનું નિકોટીન સાતથી આઠ જ સેકન્ડમાં તમારા બ્રેઈનમાં પહોંચી જાય છે. વેઈનમાં ઇન્જેકશન આપ્યું હાય. તે કરતાં યે ઘણુ ઝડપથી.
કહે છે કે ભારતમાં વ્યકિતદીઠ લગભગ ત્રણ પાઉન્ડ ટોબેકો વપરાય છે. એટલે કે એક વર્ષમાં એક વ્યકિત લગભગ ૧૩૦૦ સિગારેટ ફૂંકે છે. ફરજિયાત પેલી બનાવનાર કંપનીને લખવું પડે છે કે એ નુકસાન કરે છે, પરંતુ એની જાહેરાત તે અનહદ લલચાવનારી છે, એવી આકર્ષક રીતે જાહેરાત કરાય છે કે પુરુષ એ કશ લે છે. સ્ત્રી એને વેલીની જેમ વીંટળાય છે. એમાં પ્રેમથી વધુ સેકસ દેખાય છે અને Sex એ ના યુવાનોનું આજકાલ મોટું પ્રલાભન છે.
યુવાનો પિકચર જુએ છે ત્યારે હીરાને લહેરથી સિગારેટ પીતા જુ, વિલનને પીતો જુએ ને એને થાય કે આપણે પણ આ જ રીતે પીએ, કેટલા તે મોંમા એક છેડે સિગારેટ રાખીને વાત પણ કરી શકે છે. મોટા અમલદારના ટેબલ પર તે! એ ડબા હોય જ, અને આવનારને પણ એ ઓફર કરે જ,
આનાથી કરવાના
સિગારેટ પીનારા આખા દાડા પીએ છે, ચેઈનસ્સાકર પણ ઘણા હાય છે. જાશા કે ઊઠતા જ સિગારેટ જોઈએ જ, બ્રેકફાસ્ટ વખતે જોઈએ, છાપું વાંચતા જોઈએ જ, કંટલા ટોયલેટમાં પણ પીવે છે. દિવસના કામકાજની શરૂઆત કરતા જોઈએ. કોફી ટાઈમમાં જાઈએ, જાહેરાત આવે છે ને કે Relex થવાશે. બૅડરૂમમાં સિગારેટ જોઈએ, વિચાર હોય ત્યારે ખાસ જોઈ, કંટાળા આવતા હાય ત્યારે જૉઈએ, લંચ ટાઈમે જોઈએ, લંચ પછી તે જોઈએ જ, ડ્રાઈવિંગ વખતે તા જાઈએ જ જોઈએ. તમે જાતા હથા કે એક હાથમાં વ્હીલ, માંમાં સિગારેટ એ ફેશનેબલ ગણાય છે, કહે છે કે એનાથી કોન્સન્ટ્રેશન વધે છે અને એ કહેનાર સ્થાપિત હિતવાળા, સિગારંટ બનાવનારા ટેલિફોન કરતાં સિગારેટ માંમાં હાવાની જ, ઈનિંગ સિગારેટ તો ખરી જ, થાક એનાથી જ ઊતરે એમ, જાહેરાત કરનારા કહે છે ને અને જાહેરાત કરનાર કંઈ ખોટું કહે ખરા?
સિગારેટમાં નિકોટીન આવે છે, પીનારના હાર્ટબીટ વધે છે. હાર્ટને વધુ કામ કરવું પડે છે, સિગારેટ પીનારને તાત્કાલિક રોગ થતા નથી, પરંતુ કેન્સર, હ્રદયરોગ, બ્રોન્કાઈટીસ વગેરે આને પરિણામે
જ થાય છે.
અને સિગારેટો પણ જાતજાતની, એની જાહેરાતે પણ ખૂબ જ આકર્ષક ને લોભાવનારી, પીનાર એની જાતો જાણે, આપણા જેવાને
7
તા. ૧-૪-૮૧
તો કદાચ ખબર પણ ન હોય કે એમાં આટલી જાત આવે છે અને દરેક વ્યકિતને પોતાની બ્રૅન્ડની ગમે છે.
થોડાં નામ આપું, તે છે: ‘ઈન્ડિયના કિંગ્ઝ’ ‘વિલ્સ ફિલ્ટર’ ‘વિલ્સ સુપર સ્ટાર’ ‘વિલ્સ રોયલ,’‘વિલ્સ ફ્લેઈક’ ‘ગોલ્ડ ફ્લેઈક’, શ્રી કેરાલ્સ’, ‘ચિનાર’, ‘હનિડતુ’, ‘સીઝર્સ, ‘પનામા પ્લેન’, ‘પનામા ફિલ્ટર’‘પનામા પ્રિન્સ’, ‘જનરલ ફિલ્ટર’, ‘તાજે’, ‘રીજન્ટ’, ‘રીજન્ટ સ્પેશિયલ ફિલ્ટર', ‘કેલેન્ડર', ‘રેડ એન્ડ વ્હાઈટ' ‘ફિલ્ટર’ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’. કહે છે કે ૩૦૦ થી વધુ બ્રાન્ડની સિગારેટ બને છે. અને જ્યાં આટલી હોય ત્યાં પ્રજાને એની બુડમાં લે તેમાં કોઈ શક છે ખરો ?
લેખક પાલ લખે છે કે, સિગારેટનું પેકેટ ખરીદા ત્યારે યાદ રાખજો કે એ સિગારેટનું પેકેટ નથી ખરીદતા; પરંતુ જાણી જોઈને મુસીબતનું પેકેટ ખરીદે છે, અર્થાત હાથમાં દીવા લઈને કૂવે પડો છો.
દરેક પિતા એ ન ભુલે કે તમારો દીકરો તમને એ લહેરથી પીતા જોશે ને નિરાંત પેલા ધુમાડાના વર્તુળો કાઢતા જોશે ત્યારે એવું જ કરવાનું એનું મન થશે જ. એ ભલે તમારા દેખતાં નહિ પીએ પરંતુ બાથરૂમમાં પીશે જ. તમારી નજરની બહાર પીશ, એવા જે મિત્રાની ટોળીમાં પીશે.
લેખક લખે છે કે પીવાની શરૂઆત કરી હતી, રમતસ્મતમાં, એક આખું પાકીટ બહાદુરી બતાવવા એક જ ટાઈમે ખલાસ કરી નાખ્યું હતું. ખબર નહાતી ત્યારે કે એની ગૂડમાં ફસાયા છે. આજે તો લગભગ ૩૦ વર્ષ થયાં છે. રોજના બે પેકેટના હિસાબે પીધી છે. એ દરેક સિગારેટનો ખર્ચ ગણે ને એની પાછળ વીતેલા રામય ગ્ણા તે અમૂલા સમય ને પરસેવાના ધના ધુમાડો જ કર્યો
છે :
એ લખે છે કે મે' પીધેલી સિગારેટને આટલા વર્ષોના હિસાબ સૂકુ તો ધુમાડાની પાછળ લગભગ મે પણ લાખની મૂડી બાળી મૂકી છે. આટલું તો ધન ખોટું ને સાથે જ શરીરની ખુવારી કરી નાખી છે.
આન્દ્રે એ છાડવા હું પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ એ બવા છે. ગળું એવું પડે છે કે પછી છેડતી જ નથી, મને ખૂબ ૦૮ ઉધરસ આવે છે, સાદી ઉધરા નહિ, દમથી યે ભૂંડી, શ્વાસ લેવા પણ મુશ્કેલ પડે તેવી ને ઉધરસ સાથે જ છાતીમાં અનહદ વેદના થાય છે. ઊલ્ટી થવા જેવું લાગ્યા જ કરે છે, થાય છે કે તદ્ન બંધ કરી દઉં, પરંતુ એ નિર્ણયને અમલમાં મૂકવા ઘણું જ કઠણ કામ છે.
શરીર બગડવા લાગ્યું છે અને હવે તે મન પર પણ એવી અસર થવા લાગી છે. ખૂબ નર્વસ થઈ જવાય છે. આખી નર્વસ સિસ્ટમ જાણે કે હલબલી ઊઠી છે. હવે તે પીતા હતા એટલી જ પીઉં તે કામમાં પૂરું ધ્યાન દઈ શકતો નથી, હાથ ધ્રૂજે છે, જ્યારે ત્યારે મીજાજ પર કાબૂ ગુમાવી બેસું છું.
તમને હું ખાસ કહું છું કે તમે પહેલેથી જ સિગારેટ ચેતવા ત્યારે તમારી જાતને પ્રશ્ન પૂછજો કે શા માટે પીવા છે? જરૂર છે એની? ફેશન ગણીને પીવા છે? પૂર્ણ વિચાર કરીને કશ લગાવા છો.
શા માટે એ લેડીનિકોટીનને માં લગાડો છે. જો એકવાર એ તમને ચોંટશે તે એ છે જળા જેવી. તમારું લેાહી પીને જ તમને
Page #67
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪૮૧
છેડશે. ભલભલાએ એની ચૂડમાંથી છૂટવા પ્રયત્ન કર્યા છે; પરંતુ ભાગ્યે જ કોઈ છૂટી શકયું છે.
મેં એને છેડવા ઘણી જાતના અખતરા કર્યા, નક્કી કર્યું કે કલાકે એક જ પીશું ને શું ધારો છે. બબ્બે મિનિટે ઘડિયાળ જોઉ કલાક કેમે કરતા પૂરો થાય જ નહિ ને ડાયરી રાખી, એમાં હિસાબ રાખ્યો કે દા'ડાની કેટલી પીધી, તેનું પરિણામ પણ કંઈ જ આવ્યું નહિ અને શાનું આવે પેલા જાહેરાત કરનારા નવા નવા માલ કાઢે છે ને એ આપણી સાઈકોલાજીના જાણકાર છે અને આપણે એ છોડીએ તે એના ધંધાને પોસાય એમ નથી અને એ જાણે છે કે, જાહેરાતથી આપણા મન અમુક રીતના કન્ડિશન કરી દીધા છે.
પુન ૨૦૧ન
આજે આ લખતી વખતે પણ હું એની સંપૂર્ણ ચૂડમાંથી તે છૂટી શક્યા નથી, છતાં છૂટવા માગું છું જ. કારણ કે હમણાં જ મેં ગભરાવી શકે તેવી વાત વાંચી છે. એર—પેાલ્યુશન વિષે તે! તમે બધા જાણો છે જ, પરંતુ એ નહિ જાણતા હે કે એર-પોલ્યુશનથી સિગારેટ પીનારને ખૂબ જ વધુ નુકસાન થાય છે. હવાનું પલ્યુશન ફેફસામાં જાય ને સિગરેટનો, એટલે કે તમાકુના ધુમાડો ફેફસાંમાં જાય, તેથી હવામાં જનાર ગંદવાડ તમાકુવાળા ફેફસા જલદી બહાર ફેંકી શકાતા નથી. એ ધુમાડો શ્વાસમાં જ રહે છે. બ્રાન્કયલ ટયૂબની અંદર ધકેલે છે. જેમાં મ્યુકસ પણ હોય છે જે ગળાને નુકસાન કરે છે અને અંદર ઈશ્વરે જે સાફ કરનાર મશીન મુકયાં છે તેને એ બગાડી નાખે છે, ભગવાને સિગારેટના ધુમાડાની જોગવાઈ રાખી નથી જ તે સમજી લેવાની જરૂર છે જ. ધીરેધીરે ફેફસાંને રસ્તો એકલૉગ કરી નાખે છે અને તેથી ઈન્ફેકશન થવાની પણ શકયતા વધે છે. કેન્સર થવા માટે પણ એ એક મજબૂત કારણ છે. ઉપરાંત તે હદે પહોંચતા પહેલા પણ એ શરીરને બીજું ઘણું નુકસાન કરે છે. તન મન અને નર્વસ સીસ્ટમને હચમચાવી નાખે છે. ફરી મારા અનુભવે કહું છું કે એકવાર ફેશન ખાતર ટોળામાંના એક બનવા ખાતર કે બીજા પીવે છે તે તમે કેમ નહિ એ વિચારે એને જો એકવાર માંએ લગાડશેા તા એ બલા તમને અનેક રીતે હેરાન પરેશાન કરીને જ છેડશે,
આ લેખ લખાઈ ગયો, કવરમાં મુકાઈ ગયા ત્યાં જ મારા હાથમાં યોગક્ષેમ નામનું એલ. આઈ. સી. નું મેગેઝિન આવ્યું. તેમાં અક ડોક્ટર એમ. પી. શાહના લેખ છે તે પણ આને માટે જ છે. અનું મથાળું છે: ‘એ ડિસીઝ ઓફ થ્રી સ્ટેઈજ' આ ડોકટરની ઉંમર ૭૦ વર્ષની છે. એમણે પુસ્તકો લખ્યાં છે. ઘણી મેડિકલ એસેસીએશનના સભ્ય છે અને એમણે પણ સિગારેટની દુષ્ટ અસર સામે એક યુદ્ધ માંડયું છે. કારણ કે એની ખતરનાક અસર વિષે એ જાણે છે.
એમના લેખનો ટૂંકો સાર આ પ્રમાણે છે:
અ લખે છે કે “તમાકુ અનેક રીતે લેવાય છે. પાનમાં લેવાય છે, એમને એમ લેવાય છે, સિગારેટમાં પીવાય છે, આ ટેવ ક્રોનિક ડિસીઝ બની ગઈ છે. આ નર્વસ સીસ્ટમને ખલાસ કરી નાખે છે. આ રોગને હું રકતપીત, ક્ષય ને કેન્સર કરતાં યે ખતરનાક ગાણું છું.” ...‘આ દેખાવે તદ્ન સાદી વાત લાગે છે અને પરિણામ ભયાનક આવી શકે તેવા ખ્યાલ પણ નથી હોતો અને કહો કે ફેશન ગણાય છે માટે જ તો એના કશ ખેંચે છે. નાના, મોટા, ભણેલા વિદ્વાન, વૈજ્ઞાનિક, રિસર્ચ સ્કોલર્સ, ફિલોસેફર્સ, પ્રીસ્ટ, પ્રેસીડન્ટ ને પ્રાઈમ મિનિસ્ટર અર્થાત એકથી શરૂ કરીને એની ચૂંગાલમાં બધા જ ફસાઈ જનાર જોયા છે.”
૨૧૧
આને પણ ત્રણ સ્ટેઈજમાં વહેંચી શકાય છે. ટી, બી.ની જેમ જ પહેલું સ્ટેઈજ છે, પીનારને નિકોટીન છે માટે મજા આવે છે. કારણ કે, નિકોટીન એ પીનાર પર મેજીક`લ કરી નાખે છે; પરંતુ પહેલા સ્ટેઈજમાં આ ટેવ છોડી દેવી સહેલી છે. છૂટી શકે છે. પહેલા સ્ટેઈજનું યુરેશન લગભગ બે થી પાંચ વર્ષનું છે. એનું ડાયગનાસીસ કર્યું છે તેમાં પીનાર કહે છે કે (૧) રિલેકસ થવાય છે, (૨) ખૂબ મજા આવે છે, (૩) બસ મજા ખાતર પીવુ છું અને મજા આવે છે, (૪) મને સિગારેટ પીવી ગમે છે અને પીધા પછી બહુ જ સારું લાગે છે. બીજા શેમાં ય આના જેવી મજા આવતી નથી. પીવાથી મગજને ખૂબ આરામ મળે છે. જ્યારે મારી સામે કઈક પ્રોબ્લેમ હોય ત્યારે તો ખાસ પીવાની જરૂર પડે છે જ, ખરાબ સંજોગામાં એ જ તે ખરી કમ્પેનિયન છે. અરે એ તો મિત્રો બનાવવામાં કે વેપાર વાતમાં ફળીભૂત થવામાં મદદ કરનાર છે. તમે સિગારેટ સામેનાને ઓફર કરો ને પરિણામ સુંદર આવે જ. પાનાં રમવામાં પણ સિગારેટ પીધા પછી જ બ્રેઈન ક્લીઅર થાય ને મુદ્દલ ભૂલ ન થાય. આવા કંઈક કારણો લોકોએ સિગારેટ પીવા માટે આપ્યાં છે, ન પીવા માટે કોઈ જ કારણ આપ્યાં નથી.
હવે બીજા સ્ટેઈજની વાત કરીએ. એ સ્ટેઈજમાં પીનારને ન પીવી હોય તોયે એની અર્જ એટલી થાય છે કે પીવી જ પડે, અર્થાત્ અહીં એ માસ્ટર મટીને એનો ગુલામ બનવા લાગે છે. આ ઈજમાં પીનારને લાગે છે કે જાણે કંઈ જ યાદ નથી; પરંતુ સિગારેટ પીવે કે બધું યાદ આવે,
આ પીનારના બ્રેઈનની કારની બેટરી ઘડી ઘડી ખરાબ થાય તે ચાર્જ કરાવવી પડે એની સાથે સરખાવી શકાય. ઘડી ઘડી બ્રેઈનને સિગારેટ થી ચાર્જ કર્યા જ કરવું પડે અને એ કરે તે જ કામ કરી શકે.
આ સ્ટેઈજમાં પીનારને જ્યારે ત્યારે શરદી થવા લાગે છે. માથું દુખે છે. ગળામાં ઈંટીરેશન થાય છે. થાકી ગયાની ફીલિંગ થાય છે. ઊંઘ પણ જોઈએ એવી આવતી નથી. આટલું થાય છે છતાં બુદ્ધિશાળી પણ વિચાર કરતા નથી કે આનું કારણ પેલી નિકોટીન નામની બલા પેઢી છે તે જ છે. પીનારને આ બધું થાય છે તો યે રોગના મૂળ તરફ ધ્યાન જતું નથી. ઉપાય બહાર શોધે છે. ઉધરસના સીરપમાં, ગાળીઓમાં, વીટામીનમાં, કોઈ વાર કદાચ આ બધી તકલીફને કારણે સિગારેટ ઓછી કરે છે. પરન્તુ જરા ઠીક થાય કે પાછા પીતા હોય તેટલી જ પીવા લાગે છે. અને ફરી પાછા એ જ રોગ હાજર થઈ જાય છે, આ સ્ટેઈજમાં પણ પહેલાં સ્ટેઈજ જેવાં જ કારણેા બતાવે છે, વધારે ખાતરીપૂર્વક એમ માને છે કે 0 પીધા વિના કંઈ પણ કામ કરવું જ છે, અર્થાત્ નિકોટીન નામની બલાએ એને ગળેથી જ પકડી લીધા છે. (પરદેશમાં તે લીધી છે તેમ પણ કહેવાય છે. પરન્તુ પ્રમાણમાં ઓછી) હવે ત્રીજા સ્ટેજની વાત કરીએ, આ સ્ટેજમાં તે એની ચૂંડમાં એ પૂરેપૂરો ફસાઈ ગયા હોય છે, ધારે તો યે એને છેડી શકતો નથી. આ સ્ટેજમાં શરીરની હાલત ખરાબ થઈ જાય છે. જાતજાતના રોગ શરીરમાં ઘર કરી બેસી જાય છે. શ્વાસ લેવા અઘો પડવા લાગે છે. ઘણીવાર ચક્કર આવે છે. વધે છે. ખૂબ પરસેવા થાય છે. અનહદ વીકનેસ લાગે છે, ને કોઈ વાર તો માથુ ફાટી જાય એટલું માથું દુ:ખે છે. છાતીમાં દુ:ખાવો થાય છે, ને ચાલુ ઉધરસ રહ્યા જ કરે છે. અરે કોઈ વાર તો આંખે આછું દેખાય કે કાને ઓછું સંભળાય તે પણ
પેલ્પીટેશન
Page #68
--------------------------------------------------------------------------
________________
૨૧૩
પ્રશુદ્ધ જીવન
એના જ કારણે થાય છે. અવાજ જાડો થતા જાય છે. મોંમાં શેના ય સ્વાદ આવતો નથી, કોઈ વસ્તુની સુગંધ લેવાની શકિતી નાક ગુમાવી બેસે છે. આ બધું થવાનું કારણ પેલી સિગારેટમાંથી ધીમે ધીમે શરીરમાં પ્રવેશી રહેલું ઝેર છે.
ડોકટરો પાસે દોડે છે ઉપાય શોધવા, મેડિકલ ચેક-અપ કરાવે છે. રોગ વધતા જાય છે, ડાયેબીટીસ હાઈપરટેન્શન, કાર્ડિયાક વીકનેસ, અલ્સર, ક્રોનિક કોલાઈટીસ એનીમીયા, વગેરે રોગોનું મૂળ આનિકોટીન રૂપી બલામાં છે. રોગ વધતા વધતા ખર્ચ વધે છે. જાત જાતની દવા પેટમાં નખાય છે. એની બીજી સાઈડ ઈફેકટ થાય છે. તબિયતને કારણે કામ બરાબર થતું નથી. તેથી પ્રોગ્રેસ ઘટી જાય છે. ટૂંકમાં આસિગારેટ કે જે શરૂઆતમાં તમે માંએ માજ ખાતર લગાડો છે તે અંતે તમને અનેક રોગના પંજામાં સપડાવીને ખલાસ કરી નાખવાની શકિત ધરાવે છે.
લેખ અહીં પૂરો થાય છે. મે તો સારાંશ જ આપ્યો છે. આ ત્રણ લેખો વાંચ્યા પછી પણ તમે સિાગરેટ શરૂ કરશેા? પીવાનું ચાલુ રાખશો કે એ નિકોટીન બલા કે જે જેની જેમ તમને વળગી છે તેને હિમ્મતપૂર્વક ખસેડી દેશે, દૂર કરી દેશે?
ગાદાવરી : દક્ષિણની ગંગા
[] વિજયગુપ્ત મૌ
ગયા
જલાઈમાં ગાદાવરી નદીમાં પાણીના ઝઘડા વિશે છેવટના ચુકાદો આવી ગયો. આપણી લેાકમાતાઓ માટે તેના પુત્ર(રાજ્યા) લડતા આવ્યા છે. હિંદુઓ માટે ટાંગા નદી જેટલી પવિત્ર છે તેટલી ગોદાવરી પણ છે. મધ્ય અને દક્ષિણ ભારતની તે એક ગંગા છે. પ્રાકૃતિક સૌન્દર્ય અને આર્થિક વિકાસની દષ્ટિએ ગંગા પછી તેના બીજો નંબર આવે. મુંબઈથી તે માત્ર ૮૦ માઈલ દૂર થલઘાટમાંથી તેની સરવાણીઓ શરૂ થાય છે. ત્રંબક પાસે આ સરવાણીએ ગેાદાવરી રૂપે વહેતી થાય છે અને નાસિકને તીર્થધામ બનાવી જરા દક્ષિણ તરફ ઢળતાં ઢળતાં તે પૂર્વમાં વહે છેઅને દખ્ખણના દ્વીપકલ્પ સોંસરવી બંગાળના અખાતમાં સમાઈ જાય છે. તે ૧૪૬૫ કિ. મી. લાંબી છે અને આશરે 'સવા ત્રણ લાખ ચોરસ કિલોમીટરના ઢાળપ્રદેશનું પાણી સીધું કે ઉપનદીઓ દ્રારા ગાદાવરીમાં વહે છે. તેનું મૂળ પશ્ચિમે અરબી સમુદ્રથી માત્ર ૮૦ કિ. મી. દૂર છે. ત્ર્યંબકમાં એક હેાજ બાંધીને તેની સરવાણીઓ સમાવી લેવામાં આવી છે. ૬૯૦ પગથિયાં ચઢીને આ હોજ ઉપર પહોંચી શકાય છે. હમાલયની નદીઓના મૂળ સુધી પહોંચવું સહેલું નથી. પણ ગાદાવરીનું મૂળ પ્રત્યક્ષ જોઈ શકાય છે અને તે પણ બહુ પરિશ્રામ વિના, એ તેની વિશિષ્ટતા છે.
નાસિકમાં ગાદાવરીનું મહાત્મ્ય ઘણું છે, પ્રયાગ અને કાશીમાં છે એટલું જ. નાસિક અને ત્રંબક વચ્ચે તેના પટ છીછરો અને પથરાળ છે. નાસિક છાડયા પછી તેના કાંઠા ઊંચકાતા જ્યું છે. નાસિક છોડયા પછી હેઠવાસમાં માત્ર ૨૪ કિ. મી. દૂર ઈગતપુરીના ડુંગરામાંથી દરણા નદી ગોદાવરીની ઉપનદી બનીને તેમાં ભળી જાય છે અને બીજા ૨૭ કિ. મી. કાપ્યા પછી ડિન્ડોરી ડુંગરમાંથી કડવા નદી ભળે છે. તે પછી નાંદેડમાં પહેલી વખત ગાદાવરીના પાણીના ખેતી માટે ઉપયોગ થાય છે. તે માટે એક નાના બંધ બાંધવામાં આવેલ છે,
ગોદાવરી મધ્ય અને દક્ષિણ ભારતની મહા નદી છે. તે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાને આંધ્રપ્રદેશથી જુદો પાડે છે. નેવાસા
તા. ૧-૪-૮૧
પાસે વિદર્ભના ડુંગરોનું પાણી પ્રવર અને મુલા નદીમાં ભેગું થઈને ગેાદાવરીમાં ભળી જાય છે. હવે તેનું કદ વધતું જાય છે.
આપણા દેશના સૌથી પ્રાચીન ઘાટ વિંધ્યાચળથી કન્યાકુમારી સુધીના છે. ઉત્તરમાં અરવલ્લી, મેઘાલય અને બીજ ટા છૂટાછવાયા ખડકો. આ પ્રાચીન ભૂમિ ગોંડવાણા મહાખંડના ભા હતી. તે પછીના ઉત્પાતમાં આ દખ્ખણનો પ્રદેશ ઠેકઠેકાણે ચીરાઈ ગયા હતા અને તેમાંથી લાવારસના પ્રવાહ સમયે સમયે નીકળતે રહ્યો હતો. વિશાળ પગથિયાં રૂપે આ પ્રવાહ એક્બીજાની ઉપર ફેલાતો ગયો અને ચઢતા ગયા તેથી આ અગ્નિકૃત ખડકો દષ્ણની સોપાન શિલા તરીકે ઓળખાય છે. સમગ્ર રીતે જોઈએ તે તેમને ઢાળ પશ્ચિમ ઘાટથી પૂર્વ તરફ છે. આથી પશ્ચિમ ઘાટમાંથી નીકળતી ગાદાવરી આ કઠોર અગ્નિકૃત ખડકોને સતી ઘસતી પૂર્વમાં અને દક્ષિણ - પૂર્વમાં વહે છે.
ગોદાવરીના સૌથી વધુ લાભ આંધ્ર પ્રદેશને મળે છે. ડાબે કાંઠે પૈઠણ નગરને તૃપ્ત કરીને ગોદાવરી આંધ્રપ્રદેશમાં લિમાબાદ પાસે પ્રવેશે છે. તે પહેલાં જમણે કાંઠે મંજરા નદી મહારાષ્ટ્રમાંથી આંધ્રમાં ભૂલી પડીને પાછી મહારાષ્ટ્રમાં પ્રવેશે છે અને માથી છૂટી પડી ગયેલી દીકરી પાછી આવીને માતાને ભેટી પડે છે, એવી રીતે ગાદાવરીને ભેટી પડે છે. ડાબે કાંઠે તેને પૂર્ણા નદી મળે છે, જે પરભણી જિલ્લામાંથી આવે છે. ડાબે કાંઠે મહારાષ્ટ્રમાંથી પ્રાણહિતા અને ઓરિસામાંથી મધ્ય પ્રદેશ સેાંસરવી આવતી ઈંદ્રાણી નદી ગદાવરીમાં ભળી જય છે. દક્ષિણે કર્ણાટકમાંથી પણ મંજરા નદી પસાર થતી હોવાથી કર્ણાટકે પણ ગેઞદાવરી પર પેાતાને દાવા કર્યો હતો. આમ ગોદાવરી ખરેખર મહારાષ્ટ્રની અને આંધ્રપ્રદેશની નદી હોવા છતાં તેમાં પડતી ઉપનદીઓના આધારે ગાદાવરીના પાણી પર મધ્ય પ્રદેશ, ઓરિસા અને કર્ણાટકના પણ દાવા હતા અને ગોદાવરીના ન્યાયપંચે તેમને પણ થોડો થોડો હિસ્સો આપ્યો છે. પ્રાણહિતા વર્ધા નદીનું અને વેણુગંગાનું પાણી પણ લાવે છે. તે ત્રણેય નદીઓ મહારાષ્ટ્રની છે.
ગોદાવરી થોડાક માઈલ સુધી ડાબે કાંઠે મધ્ય પ્રદેશને સ્પર્શે છે. તે મહારાષ્ટ્રના ચંદા જિલ્લાને મધ્યપ્રદેશના બસ્તર જિલ્લાથી જુદા પાડે છે. અહીંથી ગોદાવરી પૂર્વ કરતાં દક્ષિણમાં વધુ વળાંક લે છે. ૮૦મા પૂર્વ રેખાંશ પાસે ગેાદાવરીને મળતી પ્રાણહિતા નદી મધ્ય પ્રદેશની મહાદેવ ડુંગરમાળાનું પાણી લાવે છે. અહીં ગાદાવરીના પટ દખ્ખણના પઠાર પ્રદેશના પ્રવાસ પૂરો કરીને કઠોર અગ્નિકૃત ખડકોમાંથી પોચા રેતાળ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તેને પટ બેથી ત્રણ કિ. મી. પહોળા થઈ ગયો છે. વચ્ચે માઈલ લાંબા કેટલાક ખડકો છે. ઈ. સ. ૧૮૫૪માં આ ખડકો ફૂંકી દઈને વ તથા નાગપુર સુધી જલમાર્ગ રચવાની એક યોજના હતી. તેના હેતુ એવા હતા કે સમુદ્રમાંથી જહાજો અહીં સુધી આવે અને નાગ-વિદર્ભના રૂની ગાંસડીઓ ભરી જાય. વર્ષા સુધી આ પ્રયાસે કર્યા પછી અને પુષ્કળ નાણુ યા પછી ૧૮૭૧માં અંગ્રેજોએ આ યોજનાને વ્યવહારુ ગણી પડતી મૂકી. પઢતાં મૂકાયેલ બાંધકામ હજી પણ ઊભાં છે.
વરાડ છેાઢયા પછી ડાબે કાંઠે શબરી નામની એક મોટી નદી ગાદાવરીમાં ભળી જાય છે. તે પછી ગાદાવરી સપાટ મેદાનમાં વહે છે અને આખરે પૂર્વ ઘાટની પર્વતમાળાને ભેદે છે. પશ્ચિમ ઘાટ અને પૂર્વઘાટની પર્વત માળા વચ્ચે ઘણા તફાવત છે. પશ્ચિમઘાટની પર્વતમાળા તાપીની દક્ષિણે શરૂ થઈ લગભગ છેક કન્યાકુમારી સુધી, સમુદ્રને સમાંતર અને સમુદ્રની લગભગ નજીક છે. ત્યારે
Page #69
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૮૧
પ્રબુદ્ધ જીવન
૨૧૩
પૂર્વછાટની પર્વતમાળા સમુદ્રથી સેંકડો કિ. મી. દૂર અને ગૂટક ભદ્રાચલમમાં રામચંદ્રજીનું પ્રાચીન મંદિર છે. નાસિક અને ગૂટક છે. ગોદાવરી અને કૃષ્ણ નદીઓ એકબીજાને સમાંતર >બકની જેમ તે પણ પવિત્ર યાત્રાધામ છે. રહીને આ ભાંગીતૂટી પર્વતમાળાની વચ્ચેથી પસાર થાય છે.
પૂર્વધાટ ઓળંગ્યા પછી ગોદાવરીને રાને કૃષ્ણાને નહેર સપાટ મેદાનમાં વહેતી ગોદાવરી જયારે પૂર્વઘાટમાં વહે છે
- વડે જોડવામાં આવેલી છે. આ પ્રદેશ ભારતના અત્યંત ફળદ્રુપ ત્યારે ઊંડું અને સાંકડું કોતર બનાવે છે. અને બાજ ઊંચા કાંઠા પ્રદેશોમાં ગણાય છે, જેની મુખ્ય પજ ચોખા અને તમાક છે. અને ઢાળ લેતા ડુંગરે છે. આ તળ લગભગ ઊભો છે. ડુંગ આમ ગોદાવરી ધાર્મિક અને આર્થિક દૃષ્ટિએ ગંગા પછી હરિયાળાં વૃક્ષો અને બીજી વનસ્પતિ વડે શણગાડેલાં છે. ગદા- અતિ મહત્ત્વની નદી છે. હવે જ્યારે ગોદાવરી પંચને ઠરાવ પાંચેય વરીનું સૌથી વધુ આર્ષક પ્રાકૃતિક સૌન્દર્ય અહીં છે. આ દશ્ય રાજરને સ્વીકારી લીધું છે ત્યારે તેમની પ્રજા ગોદા મૈયા (૨તેનું અવિસ્મરણીય છે. મન ભરીને સેંદર્યપાન કરે તો પણ મન ભરાય લાડકું નામ છે) નાં પાણી અને વીજળી વડે સમૃદ્ધ થઈ શકશે. નહીં.
તેના મૂળથી મુખ સુધી ગોદાવરીનું-ભાતગીળ પ્રાકૃતિક સૌંદર્ય
પણ જોવા જેવું છે. જે પ્રવાસીઓ મોટે ભાગે ઉત્તરમાં અને પૂર્યઘાટની પર્વતમાળાને આ રીતે ઓળંગીને ગોદાવરી
હિમાલયમાં જ જાય છે તેમણે ગોદાવરીના પ્રાકૃતિક સૌંદર્યનું સાગર કાંઠા જતા મેદાન પર વહે છે. અહીં ગોદાવરી કેટલીક
વૈવિધ્ય પણ જોવું જોઈએ – ખાસ કરીને પૂર્વ ધાટ સોંસરવા શાખાઓમાં વહેંચાઈ જાય છે. વચ્ચેના ટાપુઓ લકા નામે ઓળ
કોતરમાં વહે છે ત્યાં. ખાય છે. ચા ટાપુઓ ચેખાના ભયર છે. અહીં મબલખ ડાંગર અને તમાકુ થાય છે. બિહાર, બંગાળમાં ગંગાની જેમ અહીં
“પ્રેમળ જ્યોતિ - રાધિમાં ગોદાવરીને પ્રવાહ ઘણો ધીમે વહે છે તેથી ઉપરવાસ
વપરાયેલી દવાઓ: માંથી આવતા કાંપને કાપી જવાની તક મળે છે. રામુન્દ્રી પાસે
ચર્ચગેટ સ્ટેશન સામે આવેલ એશિયાટિક સ્ટોર્સ-વપરાયેલી નેના પ્રવાહને વેગ દર સેકંડે ૧.૨ થી ૩.૩મી. જેટલી છે.
અને વધેલી દવા એકઠી કરવા માટે બોકસ રાખે છે. તેઓ ભાયખલા પૂર્વધાટ ઓળંગ્યા પછીનું ફળદ્રુપ મેદાન ગોદાવરી અને
પર આવેલી સંસ્થા “આશાદાન”ને આ દવાઓ મોકલી આપતા કૃષ્ણાએ સમુદ્રને પૂછળ હટાવીને પિતાના કાંપ વડે બનાવ્યું છે હતા, પરંતુ શ્રી દેવચંદભાઈ ગાલાના પ્રયત્નથી “પ્રેમળતિ ”ને અને હજી તેમાં વધારો કરતી રહી છે. જયારે ગોદાવરીમાં પૂર
પણ એ લોકોએ ભેગી થયેલી દવાઓ બે વખત એકલી અને આવે છે ત્યારે પ્રચંડ જલરાશિ અને તેની સાથે કરો ટન કાંપ હવે નિયમિત મોકલતા રહેશે. તેને સદુપયોગ જૈન કલીનિક દ્વારા અહીં પથરાઇ વળે છે અને સમુદ્રમાં ટાપુઓ વિસ્તરતા જાય છે.
કરવામાં આવશે, તો આ રીતે વપરાતા વધેલી દવાઓ એશિયાટિકના આ મુખ પ્રદેશ દર વર્ષે વિનાશક દરિયાઈ વાવાઝોટ વડે વધુ- "
બેકસમાં પહોંચે તેમ કરવા અથવા તો સંઘના કાર્યાલયમાં મોકલી ઓછું નુકસાન ભેગવે છે. ત્રણ વર્ષ પહેલાનું વાવાઝોડું સપ્રિત આપવા વિનંતી. ઈતિહાસમાં અભૂતપૂર્વ હતું.
નીરૂબહેન શાહ
કન્વીનર, પ્રેમળ જ્યોતિ રાજમુન્દ્રી એળગ્યા પછી ગોદાવરી બે ફોટામાં જાય છે. પૂર્વને ફેટે ગૌતપી ગોદાવરી અને પશ્ચિમને ફાંટો વશિષ્ઠ ગોદાવરીના નામે ઓળખાય છે. રમા ને ફોટા તેમણે પોતે બનાવેલાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ કાંપનાં મેદાનમાં રહે છે. અહીં કોષ્ઠ ખેતી થાય છે અને ખેતી
વસંત વ્યાખ્યાનમાળા – ૧૯૮૧ માટે ગોદાવરીના ખણીને શ્રેષ્ઠ ઉપયોગ થાય છે. ફટા પડે તે પહેલાં નીચે બંધ બાંધીને નદીનું પાણી નહેરોમાં વાળવામાં આવે છે. ગોદાવરી જિલ્લામાં ગોદાવરીને તથા તેની નહેરોને જય માર્ગ તારીખ : વિષય
વ્યાખ્યાતા તરીકે પણ ઉપગ થાય છે. આ પ્રદેશ એટલો બધે ફળદ્રુ૫ છે કે
૬-૪-૧૯૮૧, સેમ. પાર્લામેન્ટરી પદ્ધતિ શ્રી એન. એ. અંગ્રેજો, ફ્રેંચ અને ડચ લોકો પહેલી વાર જયારે હિન્દુસ્તાનમાં
કે પ્રમુખશાહી? પાલખીવાલા આવ્યા ત્યારે તેમણે અહીં વેપારી કોઠી સ્થાપી હતી.
૪-૧૯૮૧ મંગળ,
જસ્ટિસ જે. સી. ગોદાવરી અને ગંગાનું ધાર્મિક મહાભ્ય એટલું બધું છે કે
૮-૪-૧૯૮૧ બુધ. અનામત બેઠકો ડ. ( મિસ.) આલૂ ન શ્રદ્ધાળુઓ એમ માને છે કે ગંગા અને ગોદાવરી બને ભૂગ
દસ્તૂર “મથિી એક ઠેકાણેથી નીકળે છે. આ લોકોને આપણા દેશની
૯-૪-૧૯૮૧ ગુર..
શ્રી. એચ. એમ. ભૂગોળનું કશું જ ભાન હોતું નથી. રામચંદ્રજીએ વનવાસ દરમિયાન
સીરવાઈ ગોદાવરી પાર કરી હતી, એમ રામાયણ કહે છે. ગોદાવરીનું મહા
સ્થળ : તાતા ઓડિટોરિયમ, હોમી મોદી સ્ટ્રીટ, ભ્ય રામચંદ્રજીએ ગૌતમ ઋષિને સમજાવ્યું હતું તેથી ગેદાવરીના
કોટ, મુંબઈ - ૪૦૦૦૦૧. એક ફટાનું નામ ગામ ગોદાવરી ૫ડયું. ગોદાવરીનું બીજું નામ
સમય : દરરોજ સાંજે ૬-૧૫ વાગ્યે. વૃદ્ધ ગંગા પણ છે.
પ્રમુખસ્થાન શ્રી ચીમનલાલ ચકભાઈ સંભાળશે. ' ભૂસ્તર વિજ્ઞાનની દ્રષ્ટિએ આ નામ સાચું છે, કારણ કે ભૂતર
સમયસર પધારવા સૌને ભાવભીનું આમંત્રણ છે. વિજ્ઞાનની દષ્ટિએ ગોદાવરી ગંગા કરતાં વયમાં ઘણી વૃદ્ધ છે. ગદા
ચીમનલાલ જે. શાહ વરીની સરખામણીમાં ગંગા બા થકી છે, કદમાં ભલે મોટી છે.
કે. પી. શાહ - રાજમુન્દ્રીમાં દર બાર વર્ષે ગોદાવરીને સૌથી મોટો ધાર્મિક મેળે !
માનદ્ મંત્રીઓ ભરાય છે. રાજમુન્દ્રીની ઉપરવાસમાં ૧૬૧ કિ. મી. દૂર
શાહ.
Page #70
--------------------------------------------------------------------------
________________
90
૧૪
*
શ કિત નું સંકલનઃ []
ગુજરાતી અખબારોમાં મેડિકલ ડિગ્રી વગરને પત્રકાર એલાપથી કે આરોગ્યના વિષય ઉપર લેખો લખે તો ડૉકટરો ભડકી ઊઠે છે, ત્યારે લેાસએન્જલસ ખાતેની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેડિકલ વિભાગમાં, સેટર ડે રિવ્યુના તંત્રી શ્રી નોર્મન કઝીન્સ જેની પાસે કોઈ મેડિકલ ડિગ્રી નથી તેમને આ કૉલેજમાં એક સંશાધક તરીકે નિમણૂક મળી છે. શ્રી નાર્મન કઝીન્સને અસાધ્ય રોગ થયેલા તે તેમણે વગર દવાએ તેમ જ પ્રફુલ્લીત સ્વભાવ રાખીને અને લાગણીઓને રચનાત્મક વળાંક આપીને પેાતાનો રોગ સારો કર્યા હતા. માનવીની લાગણીઓ પણ રોગ પેદા કરવામાં કે રોગને સારા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે તે વાતની પ્રતીતિ હવે એલાપથીના ડોકટરોને થઈ છે અને તેનું સંશાધન કરવા “મેડિસીન, લૉ એન્ડ હ્યુમન વેલ્યુઝ” નામના એક ખાસ વિભાગ યુનિવર્સિટીમાં રચાયા છે. નાર્મન કઝીન્સ આ વિભાગમાં-બાયોકેમિસ્ટ્રી એફ ઈમેશન્સ વિષે અભ્યાસ કરે છે. લાગણીઓ દ્વારા એક નવું જ રસાયણ પેદા થાય છે તેવી વાતને હવે નવી રીતે રજૂ કરવામાં આવી રહી છે. મેટા મેટા એમ. ડી. થયેલા ડૉક્ટરોને નોર્મન કઝીન્સ આ લાગણીઓનું રસાયણશાસ્ત્ર અત્યારે શીખવી રહ્યા છે અને ‘સેટર ડે રિવ્યુ’માં તંત્રી તરીકે પણ ચાલુ રહ્યા છે.
પ્રબુદ્ધ જીવત
અપાર
‘સેટરડે રિવ્યુ’ નામનું અમેરિકન મેગેઝિન પ્રબુદ્ધ વાચકો માટે છે અને શુદ્ધ કળાને અને ઉચ્ચ કક્ષાના સંશાધિત લેખોને જ તેમાં સ્થાન મળે છે. કોઈ પણ વાચક ૬૫ વર્ષના થાય ત્યારે તે વાચક ‘જીવનમાંથી શું શીખ્યા એ પ્રકારના પ્રશ્નનો જવાબ આપતા નિબંધ લખીને ‘સેટર ડે રિવ્યુ’ ઉપર મેકલે છે.
નાર્મન કઝીન્સ ગયા સપ્ટેંબર ૧૯૮૦માં ૬૫ વર્ષના થયા ત્યારે વાચકોએ જ તેમને સીધા પ્રશ્ન પૂછ્યો કે ‘તમે જીવનમાંથી શુંશીખ્યા?” આ પ્રશ્નના જે જવાબ નોર્મન કઝીન્સે આપ્યો છે તે જગતના એકેએક નાગરિકે વાંચવા જેવા છે. ખાસ કરીને ભારતમાં રાજકારણીઓએ સર્જેલા અખાડામાંથી જે નિરાશા અને હતાશા ઠેરઠેર લોકોના દીમાગમાં ઘૂસી ગઈ છે તેમને આશાને સંદેશ આપે તેવા જવાબ નેર્મન કઝીન્સે આપ્યા છે. આ રહ્યો તેમના જવાબ :
“નિત્યેએ માનવીની વ્યાખ્યા કરી છે તે જાણવા જેવી છે : માનવી જંગલમાં ઉગતા છોડ અને ભૂત એ બે વસ્તુના મિશ્રણમાંથી પેદા થયેલું વર્ણસંકરિયું પ્રાણી છે.’ આ માનવી અનુભવમાંથી ભાગ્યે જ શીખે છે. ઠેર ઠેર તેને માટે પડેલા પાઠો ખુલ્લી કિતાબામાં સડે છે. હું પોતે પણ ટી. એસ. ઈલિયટે શીખવેલા એક પાઠ ભૂલી ગયા હતા. તેમણે “એશ વેડનેસ ડે”માં લખેલું કે “હું ઈશ્વર અમને નિરાંતે એક જગ્યાએ બેસતા શીખવ.” વિખ્યાત ગણિતશાસ્ત્રી અને ફિલસૂફ પાસ્કલની એક માન્યતાને ઈલિયટે અનુમેદન આપ્યું છે. પાસ્કલ માનતા હતા કે માનવજાત વધુ પડતી દુ:ખી છે તેનું એક કારણ એ પણ છે કે માણસ ભાગ્યે જ નિરાંતે એક જગ્યાએ બેસે છે. ઈલિયટ અને પાસ્કલની ફરિયાદ હતી કે વિચારવાની ફુરસદ માણસ ભાગવતા નથી તેથી તે ફરિયાદ કરતા થઈ ગયા છે. હું પાતે પણ ગંભીર બીમારીમાં પટકાયો ત્યારે જ ફરજિયાત રીતે હું મેડિટેશન કરતા થયા. અહીંતહીંની ભાગદોડને બદલે ધ્યાન કરવા લાગ્યો.
તે પછી તેમાંથી હું શીખ્યો? મારા ચિંતન અને મનનમાંથી મને જાણવા મળ્યું કે માનવીમાં અનંત શકિત છે. માનવી સામે કોઈ પણ જાતનો પડકાર આવે તેને માનવીની આ અપાર શકિત ઝીલી શકે છે. માનવી સજજડ કટોકટીને જડબાતોડ જવાબ આપી શકે છે. માનવીની આ શિકિત અનોખી છે અને એ અનેખાપણું એ વાતમાં છે કે માનવીના બૌદ્ધિક અને નૈતિક વિકાસ ઉપર કોઈ ટોચમર્યાદા નથી. આ અપાર શકિત દ્રારા માનવીએ અણુ તાકાત મેળવી છે તેવું કહીને હું માનવીની સિદ્ધિને નવાજીશ નહિ. હું માનવીની બીજી મૂલ્યવાન સિદ્ધિ વિષે કહેવા માગું છું. હું તમને કહેવા માગું છું
અ ભ ય વ ચ ન
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી
તા. ૧-૪-૮૧
કાન્તિ ભટ્ટ
કે માનવીએ પોતાના મગજ વિષે જે જ્ઞાન મેળવ્યું છે અને એ જ્ઞાનનો હજી વિકાસ થઈ રહ્યો છે તે એક મોટી સિદ્ધિ છે.
છેલ્લા બે દાયકામાં માનવીના મગજ વિષેનું જ્ઞાન ક્રાંતિકારી રીતે વિસ્તરણ પામ્યું છે. આ મગજનો અભ્યાસ માનવીની ચેતનાના સ્રોત તરીકે જ નહિં, પણ નક્કર રીતે એ મગજ એક રસાયણ નિપજાવતું પીંડ છે તે રીતે તેના અભ્યાસ થઈ રહ્યો છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના મગજના સંશેાધન કરતા નિષ્ણાત સર્વશ્રી કાર્માઈન ક્લેમેન્ટ અને હારવર્ડના શ્રી રિચાર્ડ બર્ગલેન્ડ મગજમાંથી નિર્જરતા રસાની આખી નામાવલ ઊભી કરી છે અને માલૂમ પડયું છે કે જુદા જુદા એકસાથી વધુ પ્રકારનાં રસા મગજના પીંડમાંથી ઝરે છે.
આવા રસો જે રસાયણ કક્ષાના છે તેનું મહત્ત્વ એ વાતમાં છે કે તે રસા આપણી લાગણી સાથે સીધેા સંબંધ ધરાવે છે અને તેથી ઘણી વખત તે રસેને આપણે જાગૃત રીતે અંકુશમાં મૂકી શકતા નથી, જો કે માનવીની લાગણીઓ દ્વારા કે ધ્યાન દ્વારા આપણે તમામ રસાને યોગ્ય દિશામાં વાળી શકીએ નહિં, છતાં એક વાત ચેાક્કસ છે કે આપણે જે કોઈ વિચારો કરીએ છીએ તેનું કેમિકલ રજિસ્ટ્રેશન થાય છે. સારા કે નરસા વિચારો કરતી વખતે ખ્યાલ રાખજો કે તેવા વિચારોની રાસાયણિક નોંધ તુરંત લેવાઈ જાય છેઅને મારી દષ્ટિએ આ પ્રકારનું આપણા મગજના કેમિકલ રજિસ્ટ્રેશન વિષેના જ્ઞાનમાંથી આપણે ઘણા ફાયદા મળવી શકીએ છીએ. આપણા વિચારો દ્વારા આપણા અસ્તિત્વને સુખી કે દુ:ખી કરવાના ફાળે આ કેમિકલ રજિસ્ટ્રેશન આપે છે.
આપણા સ્વયંસંચાલિત મજ્જાતંત્ર ઉપર આપણે જાગૃત રીતે કેટલેા અંકુશ રાખી શકીએ છીએ અને પછી કેટલા આગળ વધીએ છીએ તે હવે આપણી નવી પ્રજા બતાવી શકશે. આ એક નવી ઉત્ક્રાંતિ હશે કારણ કે આ પ્રકા૨ે મગજની તમામ પ્રવૃત્તિને નિહાળવાની ક્રિયામાં જ માણસ જાત આગળ વધશે, મારી દષ્ટિએ શાન એ જ ઉત્ક્રાન્તિ છે અને ઉત્ક્રાન્તિ એ જ શાન છે (Knowledge is evolution and evolution is knowledge)
.
ઉપરની વાતને લક્ષમાં લે તે એક વાત ચોક્કસ છે: આત્મજ્ઞાન અને આત્મસંયમ દ્વારા જ માણસ આગળ વધી શકે. માત્ર માણસ જ નહિ પણ કોઈ સંસ્થા કે દેશને આગળ વધવા માટે આ આત્મજ્ઞાન અને આત્મસંયમ બહુ જરૂરી છે અને આ બન્ને ચીજો ન હોય તો? જો આત્મસંયમ કે આત્મજ્ઞાન નહિ હોયતે। જગત ઉપર મોટો ખતરો આવશે.
અત્યારે જયારે જગતભરની ઘણી સમસ્યાઓ આપણી શકિતની ઉપરવટ જઈ રહી છે અને આપણા હાથમાંથી ઘણું બધું છટકી ગયું છે ત્યારે આપણે હવે યાદ રાખવાની જરૂર છે કે કોઈ પણ સમસ્યા ઉકેલવા માટેના ઉપાયો મરી પરવાર્યા નથી. માનવ જાત એવી છે કે તેની સામે આવતા અવરોધાને પાર કરીને તે ઉન્નતિ કરે તે માટે તેની શકિત ઉપર કોઈ બાયોલેાજિકલ બેરિયર નથી – જીવરસાયણશાસ્ત્ર કોઈ અવરોધને ગાંઠતું નથી. જીવનમાંથી હું આ શીખ્યું છું– માનવીમાં અપાર શકિત છે એ અપાર શકિતને જાણીને તેને જગાવતાં શીખવું જૉઈએ.”
નોર્મન કઝીન્સ જીવનમાંથી શીખ્યા છે તે ભારતના ઘણા મહાત્માએ ઘણી સદીઓ પહેલાં શીખી ગયા હતા, પણ આજે આપણે નાર્મન કઝીન્સ જે શીખ્યા છે તે ઉપરથી આપણે ભૂલી ગયેલી વાતને ફરીથી શીખીએ.
ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.
Page #71
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No: 31 -
-
S
જ છે કે
આ
બુદ્ધ જીવને
:
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪: અંક: ૨૪
|
.
"
છે *
મુંબઈ ૧૬ એપ્રિલ, ૧૯૮૧ ગુરૂવાર
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાયક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫
. (છૂટક નકલ રૂ. ૭ તેવી ચીમનલાલ ચકુભાઈ શાહ - સહતંત્રી રમણલાલ ચી. શાહે
વસંત વ્યાખ્યાનો '. T ચીમનલાલ ચકુભાઈ
સંસદીયપદ્ધતિમાં શકિતશાળી વ્યકિતઓને કેબિનેટમાં લેતાં કઈ રોકવું ભાચારે વ્યાખ્યાનોને વિસ્તૃત સાર આવતા અંકમાં પ્રગટ થશે. નથી. હર એ સી. ડી. દેશમુખ તેમ જ જહોન મથાઈ જેવાને લીધાં જ પહેલાં બે વ્યાખ્યાને સંસદીય પદ્ધતિ કે પ્રમુખપદ્ધતિ ઉપર શ્રી હતા. અત્યારે પણ છ મહિના સુધી લઈ શકાય છે. બંધારણમાં ફેરપાલખીવાલા અને જસ્ટિસ જે. સી. શાહના હતા. બીજાં બે વ્યાખ્યાને ફાર કરી તે મુદત ૩-૪ વર્ષની કરી શકાય. વડા પ્રધાન શકિતશાળી અનામત બેઠકો ઉપર છે. આલુબેન દરનુર અને શ્રી એચ. એમ. કે નિષ્ઠાવાન વ્યકિતઓને લેવા ન જ ઈચ્છતા હોય તો સંસદીય સીરવાઈના હતાં. ચારે દિવસ હોલમાં ભરપૂર હાજરી હતી. શ્રોતાઓ પદ્ધતિને શું દેષ? બીજા અને ત્રીજા મુદ્દાઓ તે શાસનકર્તાની વ્યાખ્યાનેથી ઘણા પ્રસન્ન થયાં એના બે અતિ વિવાદાસ્પદ નિર્બળતાના જ છે. શાસનપદ્ધતિ સાથે તેને સંબંધ નથી. શાસનની કે પ્રશ્ન ઉપર નિષ્ણાત તરફથી સંસ્થા માહિતી અને માર્ગદર્શન સ્થિરતાને આધાર નેતાની પ્રતિષ્ઠા અને શકિત ઉપર છે. નહેરુ ૧૭ મળ્યાનો સંતોષ હતો.
વર્ષ અને ઈન્દિરા ગાંધી ૧૧ વર્ષ વડા પ્રધાન રહ્યાં... છેવટે છે સંસદીય પદ્ધતિ અથવા પ્રમુખપદ્ધતિ વિષે બોલવામાં શ્રી
લોકો કેવા માણસોને પસંદ કરે છે અને ચૂંટે છે તે ઉપર સ્થિરતાને પાલખીવાલાની થોડી કફોડી સ્થિતિ હતી. આ પૂર્વે કરેલા તેમના
આધાર રહે છે, તે માટે, ચૂંટણી પદ્ધતિમાં કેટલાક ફેરફારોની જરૂર વચનથી-એવી છાપ ઊભી થઈ હતી કે તેઓ પ્રમુખપદ્ધતિની .
છે. બધે પ્રમુખપદ્ધતિમાં, પ્રમુખ પિતે ગ્ય.વ્યકિત ન હોય તે હિમાયત કરે છે. ત્યાર પછી તેમણે કેટલાક ખુલાસો કર્યો હતો પણ
સારા માણસને પસંદ ન કરે ત્યારે વધારે અનિષ્ટ થાય. તેમાં * વ્યાખ્યાનમાં પૂરી સ્પષ્ટતા કરી.
પાર્લામેન્ટ નિરૂપાય છે. નિકસન કે રેગન મૂડીવાદી માનસ,
ધરાવતા અથવા જેમની પ્રામાણિકતાની ખાતરી ન હોય એવી તેમણે શરૂઆતમાં જ કહ્યું કે આપણું બંધારણ એક શ્રેષ્ઠ વ્યકિતઓને પસંદ કરે તે ચાર વર્ષમાં માથે પડે. ની કાંધારણ છે અને દેશના તે સમયના મહાન પુરોએ ઘડેલું છે.
' પણ પ્રમુખ૫દ્ધતિના આવા કહેવાતા ચાર લાભે બતાવ્યા સંસદીય પદ્ધતિ નિષ્ફળ થતી દેખાતી હોય તે તે પદ્ધતિને દોષ
પછી પાલખીવાળાએ કહ્યું કે આપણા દેશને પ્રમુખપદ્ધતિ વધારે " મી, પણ સત્તા પરની વ્યકિતઓને દોષ છે. આ હકીકત જસ્ટિસ
હિતકારી છે કે સંસદીયપદ્ધતિ તે વિષે તે સ્પષ્ટ અભિપ્રાય ર. સી. શાહે વધારે સ્પષ્ટ કરી અને કદ કે પ્રામાણિક, કાર્યકુશળ
આપી શકતા નથી. કારણ કે આ વિષય ઘણે અભ્યાસ માગે છે. છે કે મને નિષ્ઠાવાન વ્યકિતઓ હોય તો સંસદીયપદ્ધતિ બીજી બધી પાસનપદ્ધતિ કરતાં વધારે સારી છે.
'
ત્યાર પછીના પ્રવચનમાં વર્તમાન સંજોગોમાં શાસનપદ્ધતિમાં 1 3 શ્રી પાલખીવાલાએ કહ્યું કે પ્રમુખપદ્ધતિમાં ચાર લાભે છે.
ફેરફાર કરવા સામે તેમણે ઘણી જોરદાર ભાષામાં વિરોધ કર્યો. ખાસ - જે સંસદીય પદ્ધતિમાં નથી. (૧) પાર્લામેન્ટ કે ધારાસભાના સભ્ય
કરી, વર્તમાન શાસક પક્ષનો ભૂતકાળ જતાં, કટોકટી દરમિયાન તેમણે ન હોય એવી શકિતશાળી વ્યકિતઓને પ્રમુખ પિતાની કેબિનેટમાં
કરેલ કાળા કાયદામીસા વગેરે અને તેમનું બીજુ વર્તન જોતાં,
તેમને લેશ પણ વિશ્વાસ કરવા જેવું નથી અને આ શાસક પકા - છે શકે છે. બ૯, પાર્લામેંટના સભ્ય હોય તો કેબિનેટમાં સ્થાન
બંધારણમાં ફેરફાર કરે તે સરમુખત્યારી જ લાવે અને માનવ , છે ! મળતાં તે સભ્યપદનું રાજીનામું આપવું પડે છે. It can be a
અધિકારો સ્વતંત્રતા, સમાનતા અને મૂળભૂત હક્કોને નાશ cabinet of talents---(૨) કેબિનેટના સભ્ય પાર્લામેંટને થાય એમ સ્પષ્ટ અને ભારપૂર્વક કહાં. " જવાબદાર ન હોવાથી લોકપ્રિય થવાની ચિંતા નથી સેવતા. જસ્ટિસ શાહની સ્થિતિ પહેલેથી જ સ્પષ્ટ હતી. સુપ્રીમ કોર્ટના લોકોને માત્ર રાજી રાખવા, પ્રજાહિતકારી ન હોય તેવું તેણે કાંઈ
* વડા ન્યાયમૂર્તિને શોભે એવી સંયમી ભાષામાં પણ સ્પષ્ટ અને જ કરવું પડતું નથી. No populist policy. આમાં તેમણે રાષ્ટ્રીયકરણને
દઢપણે તેમણે કહ્યું કે પ્રમુખપદ્ધતિની જે વાત કરે છે તેઓ દાખલો આપ્યો. (૩) પાર્લામેંટના ચૂંટાયેલા સભ્ય હોય અને
સત્તાનું એક વ્યકિતમાં કેન્દ્રીકરણ ઈચ્છે છે અને તેવું થાય તે આ મંત્રી થાય તેણે લોકોને મળવામાં વિના કારણે ઘણા સમય બરબાદ દેશ માટે મહાન આપાિ જ લેખાય. * * * છે. કરવે પડે છે. (૪) પ્રમુખશાસન સ્થિર હોય છે. પાર્લામેંટમાં બને વકતાઓએ કહ્યું કે અત્યારે ન્યાયતંત્ર અને ન્યાયાધિશો
અવિશ્વાસની દરખાસ્ત કરી અથવા પક્ષાંતરથી, પ્રમુખને રાજીનામું . ઉપર જે રીતે આક્રમણ થઈ રહ્યું છે તે ખતરનાક છે. આપવું પડતું નથી.
બન્ને વકતાઓએ કહયું કે પ્રમુખપદ્ધતિ અનેક પ્રકારની છે. આ શારે મુદ્દાને એક રીતે પાલખીવાલાએ પોતે જ જવાબ અમેરિકન, ફેન્ચ, સ્વીસ જેમાં લોકશાહી અને માનવીય અધિકારી આપ્યો અને શ્રી જસ્ટિસ શાહે વધારે સ્પષ્ટતાથી જવાબ આપ્યો. જળવાયો છે. લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયાના દેશોમાં
ને
ન્યાયમૂર્તિને છે
,
' સભ્ય
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પ્રબુદ્ધ જીવન
કે
પ્રમુખપદ્ધતિ છે. ત્યાં લશકરી રાજય છે અથવા સરમુખત્યારી છે અને સરકારી નોકરીમાં ખાસ પ્રબંધ કરી તેમને યોગ્ય સ્થાન આપ- this અને માનવીય અધિકારને અભાવ છે... પ્રમુખપદ્ધતેિની હિમાયત વાને આ હકક નથી. કોર્ટે માફરત તે આપવાની રાજયને ફરજ પાડી હતી કરવાવાળાખો કેવા પ્રકારની પ્રમુખ પદ્ધતિ લૉવવા ઈચ્છે છે તેની શકાતી નથી. કંઈ સ્પષ્ટ ઃ કરતા નથી.
શિક્ષણમાં અને સરકારી નોકરીમાં બંધારણે દરેક નાગરિકની . બન્ને વકતાઓએ બીજી એક હકીકત કહી. પ્રમુખપદ્ધતિ '' સમાનતા અને દરેકને સમાન તક આપવાનું સ્વીકાર્યું છે. દરેક લાવવા બંધારણમાં ફેરફાર કરવા પડે. સુપ્રીમ કોર્ટના ચુકાદા : નાગરિકને આ મૂળભૂત અધિકાર છે. જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, પ્રમાણે પાલમેન્ટ બંધારણના પાયાના માળખામાં ફેરફાર કરી શકતી સિંગ, રહેઠાણ એવા કોઈ પણ કારણે તેમાં ભેદભાવ ન થાય. કોઈ વર્ગ નથી. વર્તમાન શાસકપક્ષ સુપ્રીમ કોર્ટના આ અર્થઘટનને સ્વીકારતો માટે અનામત બેઠક રાખવી તે ભેદભાવ છે અને સમાનતાના મૂળનથી અને પાર્લામેન્ટ સર્વોપરી છે એમ માને છે. બંધારણમાં ફેરફાર ભૂત અધિકારને ભંગ થાય છે. પણ પછાત વર્ગોના ઉત્કર્ષ કરવો છે. કરી, પ્રમુખપદ્ધતિ દાખલ કરવામાં આવે અને તેમ કરતા બંધારણના છે, જે ભેદભાવ વિના શકય નથી. તેથી જરૂર પૂરત ભેદભાવ 'પાયાના માળખામાં ફેરફાર થાય તે તે ફેરફાર સુપ્રીમ કોર્ટ (Discrimination) કરવાની રાજયને છૂટ અથવા સત્તા આપી , 'બિનબંધારણીય ઠરાવે. પરિણામે પાર્લામેન્ટ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે છે. પછાત વર્ગને આ અધિકાર નથી. રાજયની સત્તા છે, મડાગાંઠ પડે અથવા સંઘર્ષ થાય.
It is an enabling provision and it is an exception to અનામત બેઠકો વિશે પહેલું વ્યાખ્યાન ડે. આલુબહેન દસ્તુરનું
the principle of equality An enabling provision can હતું. આલુબહેન મુંબઈ યુનિવર્સિટીમાં પોલિટિકસનાં પ્રોફેસર હતો not be converted into a right nor can an exception અને લઘુમતી કમિશનનાં સભ્ય હતાં.
| be made a permanent rule. રાજયે આ છૂટ કે સત્તાને ' ડે. આલુબહેને કહ્યું કે સદીઓથી લાખો-કરોડો માણસોને
ઉપયોગ કેવી રીતે કરવો તે રાજયે નક્કી કરવાનું છે." અન્યાય કર્યો છે તેનું પ્રાયશ્ચિત કરવું પડશે. અનામત બેઠકો તે માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામત બેઠકો રાખવી તે જરૂરી છે. તેમના પ્રવચનમાં એક સહૃદયી વ્યકિતની કરણા હતી. પણ એક માર્ગ છે. પણ જો એ માર્ગે પ્રજાનું અહિત થતું હોય તે અનામત બેઠકોની જરૂરિયાત બતાવ્યા પછી તેમાં આવેલ વિકૃતિઓનો તેમણે વિગતથી નિર્દેશ કર્યો. પછાત વર્ગોમાં પણ એક નાના
બીજા માર્ગો લેવા જોઈએ. શિક્ષણ સંસ્થાઓ અને સરકારી નોકરીમાં વર્ગને જ આ લાભ મળે છે અને તેમના સ્થાપિત હિત થઈ પછાત વર્ગો માટે, ધારાસભાઓ અને લેકસભા માટે કહ્યું છે તેમ, ગયા છે. જગજીવનરામની પુત્રી કે અમેરિકાના આપણા વર્તમાન અનામત બેઠકો રાખવી જ એમ બંધારણમાં કશું નથી. બંધારણમાં રાજદૂત શ્રી નારાયણની પુત્રી, પછાત વર્ગ તરીકે લાભ ઉઠાવે તે
એટલું જ કહ્યું છે કે રાજયે પછાત વર્ગના ઉત્કર્ષ માટે શિક્ષણમાં કેટલું ગેરવાજબી છે તે તરફ લક્ષ્ય દે. તેમણે એ પણ કહ્યું કે અનામત કાયમ ન જ હોય. અનામત ક્રમશ: ઓછી થવી જોઈએ
અને સરકારી નોકરીમાં ઘટતું કરવું અને તેમ કરતાં સમાનતાના અને તેની અંતિમ મુદત બાંધવી જોઈએ. અનામત લંગડાની ઘોડી સિદ્ધાંતને આંચ આવતી હોય તો પણ તેને ભંગ થયો નહિ ગણાય, કે ' છે. કાયમ લાંગડા રાખવાના નથી.
પણ સરકારી નોકરીમાં યોગ્ય સ્થાન આપતાં કાર્યક્ષમતાને આંચ ન
આવે નહિ તેની કાળજી રાખવાનું બંધારણમાં સ્પષ્ટ કહ્યું છે. તો 'શ્રી સીરવાઈ બંધારણના નિષ્ણાત છે. બંધારણ ઉપરનું તેમનું,
Consistantly with efficiency, not at the cost of પુસ્તક કોષ્ઠ ગણાય છે. તેઓ ૧૭ વર્ષ મહારાષ્ટ્રના એ કેટ જનરલ
efficiency. હતા. તેમણે અનામતને વિરોધ ન કર્યો. પણ ભૂતકાળને અન્યાય દૂર કરવા જતાં વર્તમાનમાં અને ભવિષ્ય માટે કાયમી અન્યાય ઊભા. - ૩૦ વર્ષના અનુભવે એમ માલૂમ પડે-અને એ અનુભવ ન કરીએ તે સામે ચેતવણી ઉચ્ચારી છે. પછાત વર્ગોને ઊંચે લાવવા જતાં, થયું છે કે શિક્ષણમાં અને સરકારી નોકરીઓમાં અનામત બેઠકો : શિક્ષણનું ધારણ અને વહીવટી કાર્યક્ષમતા એટલી નીચે ન ઉતારીએ રાખવાથી શિક્ષણનું ધારણ અને વહીવટી કાર્યક્ષામતાનું ધોરણ નીચું કે સમસ્ત પ્રજાને કાયમનું નુકસાન થાય. અનામત માત્ર પછાત ઊતરે છે અને સમસ્ત પ્રજાનું અહિત થાય છે તે તે વિશે ગંભીરપણે વર્ગના કે ઉજળિયાત વર્ગના જ પ્રશ્ન નથી. સમસ્ત પ્રજાના હિતનો પુનવિચારણા કરવી જોઈએ. પછાત વર્ગને ઉત્કર્ષ કરવો એ ધ્યેય પ્રશ્ન છે. શિક્ષણ પ્રજા જીવનને પાયો છે. સરકારી કર જાહેર બરાબર છે, પણ અનામત બેઠકો તે માટે એક જ માર્ગ નથી. વળી વહીવટને આધાર છે. બંનેનું ધોરણ જેટલું ઊંચું હશે તેટલું પ્રજા જીવન , અમુક જાતિઓ જ પછાત છે તેમ પણ નથી. પ્રજાની બહુમતી હિ ઊંચું આવશે; પછાત વર્ગના ઉત્કર્ષ માટે અનામત બેઠકો જ એકમાત્ર
ગરીબ છે અને તે રીતે પછાત છે. માર્ગ નથી. તેમને શિક્ષણ આપવું, આર્થિક સહાય કરવી, પુસ્તકો અનામત બેઠકથી વિપરીત પરિણામો આવ્યાં છે અને આપવાં, તેમના માબાપ તેમને શિક્ષણ આપે અને આવકના લાભ સ્થાપિત હિતો થઈ ગયા છે તે હવે સ્પષ્ટ દેખાય છે. તેમાં રાજકીય રીતે શિક્ષણથી વંચિત ન રાખે તે માટે તેમને ભરણપોષણ આપવું, હેતુ અગ્રસ્થાને આવ્યું છે. ચૂંટણીમાં મતે મેળવવા એ હેતુ મુખ્ય ઉજળિયાત વર્ગને જે સુવિધા છે અને જેને કારણે તેનું શિક્ષણનું
થયો છે. તેથી બધા રાજકીય પક્ષો, મનમાં અને વર્તનમાં બીજે હોય ધારણ ઊંચું રહે છે તેવી બધી સુવિધાઓ પછાત વર્ગોને આપવી. તે પણ, દેખાવ ખાતર એક અવાજે અનામત બેઠકોને ટેકો જાહેર કરે તેવી આવી સુવિધાઓ ને આપતાં, શિક્ષણનું ધોરણ નીચું લાવવું તે ખેટો
છે. જાહેર જીવનની આ અપ્રામાણિકતા છે. 1 માર્ગ છે. પછાત વર્ગ માટે પણ શિક્ષણનું ધોરણ ઊંચું હશે તે સરકાર કરી આપોઆપ મળશે.. પછી અનામત રાખવાની જરૂર નહિ
* ગુજરાતનું આંદોલન કદાચ શાંત પડશે કે બંધ પડશે પણ પડે, પણ જેનું શિક્ષણ નબળું છે તેવાઓને સરકારી નોકર કે ન્યાયા
તેથી આ પ્રશ્નનું નિરાકરણ થતું નથી. સમસ્ત રાષ્ટ્રને પ્રશ્ન છે. જો કે, ધિશ કે ડોકટરે વગેરે બનાવી દેવાથી સમસ્ત પ્રજાજીવનને મોટી
જે આ પ્રશ્નની તાત્કાલિક અમુલ વિચારણા’ નહિ થાય તો બધા જ હાનિ થશે.
રાજમાં એવું આંદોલન ઉપડશે. હવે દાબ નહિ રહે. શાર્કમાં
પાની મુખ્ય જવાબદારી છે. પછાત વર્ગો અને લધુમતીઓના AિT આ દષ્ટિબિન્દુ સમજાવવા મી. સીરવાઈએ બંધારણની જોગ- મત ઉપર સત્તા હાંસલ કરી છે એમ માની, આંખ મીંચામણા કરશે વાઈઓ વિગતથી સમજાવી અને તેને કે અનર્થ થયે છે તે તે બહુમતી આ અન્યાય લાંબે વખત સહન નહિ કરે. ' બતાવ્યું.
એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે પછાત વર્ગ સામે આ આંદોલન નથી. બંધારણમાં બે પ્રકારની જોગવાઈઓ છે. એક છે, અનુસૂચિત તેને ઉત્કર્ષ થ જ જોઈએ, તેને વધારે સુવિધા આપવી જોઈએ જાતિ અને જનજાતિ માટે, લોકસભા અને ધારાસભામાં કે જેથી બીજા સાથે તે સમાન થાય. પ્રશ્ન એ છે કે શિક્ષણ અને અનામત બેઠકે, બંધારણે આપેલ આ હકક છે અને તેને અમલ ન
સરકારી નોકરીમાં અનામત બેઠકો રાખવી એ જ તેમના ઉંસ્કર્ષના થાય તે કોર્ટ મારફત અમલ કરાવી શકે છે. It is right
માત્ર એક માર્ગ છે કે બીજા વધારે હિતકારી માર્ગે વિચારી શકાય છે. enforcible at law આ અનામતની મુદત બાંધી છે. હમણાં..
તેમ કરવામાં પછાત વર્ગોનું પણ હિત છે. તેમના આગેવાને ટૂંકી વધારી ૧૯૯૦ સુધીની કરી છે. આ હકક માત્ર અનુસૂચિત જાતિઓ
દષ્ટિ રાખી અનામત બેઠકોને જ વળગી રહેશે તે પછાત વર્ગોનું અને જનજાતિ માટે જ છે, પછાત વર્ગો માટે નહિ,
અહિત કરશે. આ પ્રશ્ન ઉપર લોકોને સાચું માર્ગદર્શન આપવાની બીજી જોગવાઈ છે કે પછાત વર્ગો (જેમાં અનુસૂચિત જાતિઓ
જરૂર છે. વિરોધને વંટોળ પેદા કરવાથી કોઈને લાભ નથી. અને જનજાતિઓને સમાવેશ કરું છું) ના ઉત્કર્ષ માટે શિક્ષણ ૧૧-૪-૮૧
Page #73
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૮૧
પ્રબુદ્ધ જીવન
૬૧૭
“મુન્નાપુત્તરિયમૂ” : એક અવલોકન
પ્રા. અરૂણ શાં. જોષી
શામળદાસ કૅલેજ, ભાવનગર પ્રારંભ : ધર્મના દાન તપ, શીલ અને ભાવ એવા ચાર ભેદમાં વિરકત રહ્યો. જાતિ સ્મરણ થતાં તેણે ભાવનાબળથી કર્મોને જાય ભાવનું મહત્ત્વ સવિશેષ રીતે સ્વીકારાયું છે. જાણીતી ગુજરાતી કહેવત કર્યો અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, પરંતુ પિતાના માતાપિતા પુત્રમન ચંગા તે કાથરોટમેં ગંગા' પણ મન અથવા મનના વિષય વિયોગે દુ:ખ ન પામે એ માટે તેણે ભાવદીક્ષા લઈ ઘરમાં જ રહેવાનું એવા ભાવનું મહત્ત્વ પ્રદર્શિત કરે છે. ભવસાગરને તરવા માટે નક્કી કર્યું. ભાવ હોડી છે, સ્વર્ગે જવા માટે સરણી છે અને મનવાંછિત વસ્તુ
ઉપર જેને ઉલ્લેખ થયો છે એ કમળા, ભ્રમર, દ્રણ અને મા મેળવવા માટે ચિંતામણિરત્ન સમાન છે. આ વાતને રસિક કથા દ્વારા
દેવલોકમાંથી રચવીને ખેચરો થયાં અને તેમણે ચારણમુનિ પાસે અનંત હંસ અથવા જિનમાણિજ્ય રચિત “fસરિ કુમાપુરા 'માં
ચારિત્ર લીધું. પછી, જિનેન્દ્ર ભગવાનની પાસેથી મળેલી માહિતી સુંદર રીતે વ્યકત કરવામાં આવી છે. ભાવ થકી, સાધુ થયા
મુજબ તેઓએ કમ્મપુત્ત પાસે જઈ તેમની પાસેથી કેવળજ્ઞાન વગર ગૃહવાસમાં વસતાં વસતાં પણ કેવલી થઈ શકય છે એ
પ્રાપ્ત કર્યું. કુષ્માપુરે પોતાના માતાપિતા તેમ જ બીજી અનેક હકીકતને કથા દ્વારા નીચેની વિગતે વિએ સ્પષ્ટ કરેલ છે.
ભવ્યજીવોને બોધ આપ્યો અને પછી પોતે પણ, મનહરભાવથી કથા : દુર્ગમપુરના રાજા દ્રોણ અને રાણી દુમાને પુત્ર નામે
ગૃહસ્થવાસમાં રહેવા છતાં, કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે એવું દુર્લભ રોજમદને લીધે નાનાં બાળકોને હવામાં દડાની જેમ ઉછાળવામાં
દષ્ટાંત પૂરું પાડયું અને શાશ્વત મેમને પ્રાપ્ત કર્યો. આનંદ પ્રાપ્ત કરતે હતે. તે નગરના ઉદ્યાનમાં એક વાર સુલેશન નામના કેવલી પધાર્યા. તેમની પાસેથી ભદ્રમુખી નામની યક્ષણિએ
સ્ત્રોત : કુષ્માપુરની એક પરાણિક કથાનું પાત્ર છે. ઋષિમંડળમાં માહિતી મેળવી કે પોતાને પૂર્વભવને સુવેલ નામને પતિ, રાજ
માત્ર એક જ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે: “હું કુમ્માકુમાર દુર્લભ તરીકે જન્મે છે. પછી બાળકોને ઉછાળવામાં તલ્લીન
પુત્તને નમું છું. બે હાથ માત્રની ઊંચાઈ હોવા છતાં ત્રણ ગુપ્તિથી
રક્ષાયેલા તે પ્રતિબંધ પામ્યા અને સિદ્ધિને વર્યા.” ઋષિમંડળ એવા તે રાજકુમારને તે ચણિી પોતાના દિવ્યભવનમાં લઈ આવી અને કુમારના ચિત્તમાં પણ પૂર્વ-ભવને સ્નેહ જાગૃત થતાં
ઉપર અનેક ટીકાઓ રચાઈ છે, તેમાંની શુભવર્ધનની ટીકાને બંને યથેચ્છ રીતે સમય પસાર કરવા લાગ્યાં.
અનુસરીને ‘કુમ્માપુરાચરિયમ ’ની ૧૯૮ ગાથાઓ પ્રાકૃત ભાષામાં
કાવ્યમયતાથી રજૂ કરવામાં આવી છે. સાવ સામાન્ય કથાનકને રાજકુમાર દુર્લભનાં માતાપિતાએ કુમારની શોધખોળ
કવિના પાતિભ ચક્ષુ નિરાળી રીતે નિહાળે છે અને ખૂબ જ રોચક આદરી પણ કંઈ પરિણામ આવ્યું નહિ. કેવલી મૂનિને પૂછવાથી
રીતે રજૂ કરી શકે છે એ હકીકત “કુમ્માપુરાચરિયમ' વાંચતાં બધી વાતથી વાકેફ થયા પછી તેઓએ મુનિ પાસેથી ચારિત્ર લીધું અને ભવિષ્યમાં ચોક્કસ થનારા પુત્ર-મિલનના પ્રસંગની રાહ જોવા લાગ્યાં વિહાર કરતાં કરતાં કેવલી સુલોચન મુનિ તે જ ઉઘાનમાં
ભાવનું મહત્ત્વ : આ કાવ્યનું પ્રધાન લક્ષ્મ ભાવનું મહત્ત્વ પાછા પધાર્યા. વિાણીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે કુમારને
સમજાવવાનું છે, તેથી કવિએ કેટલાંક સુંદર પદ્યોમાં તે મહત્ત્વ અંત નજીક છે તેથી તેનું આયુષ્ય સાંધવાને ઉપાય પૂઠવા. તે કેવલી
અંકિત કર્યું છે. કેટલાંક પળોને આસ્વાદ લઈએ: મુનિ પાસે આવી. આયુષ્ય કોઈ સાંધી શકે નહીં એવું જાણ્યા બાદ,
દાણાવ સીલ ભાવણ ભેએહિ ચઉÖિહો હવઈ ધમ્મા !. છે તે ખૂબ જ ખેદ પામી અને જલબિંદુ સમા અસાર સંસારનું
સવ્વસુ તેનુ ભાવો મહપ્પભાવો મુર્ણયો મમત્વ નકામું છે એમ ખાતરી થતાં, યક્ષિણીકમારને તે કેવલી પાસે (દાન, તપ, શીલ અને ભાવના–ચાર ભેદથી ધર્મ ચાર લાવી. ત્યાં પુત્રવિરહથી વિવળ માતાપિતાને કુમાર ફરીથી મળે પ્રકાર છે. તે બધામાં ભાવને મહાન પ્રભાવવાળો જાણવો.) અને એ પ્રસંગે મુનિ મહારાજે મનુષ્ય જીવનની દુર્લભતા સમજાવતી એક કથા કહી. તેમાં, રત્નપરીક્ષા ગ્રંથને અભ્યાસ કરનાર એક
ભાવો ભવુદહિ તરણી ભાવો સગ્ગાપવષ્ણુ પુર સરણી કળાકુશળ વેપારી મહામહેનતે
ભવિયાણ મણચિતિએ અતિ ચિંતામણિ ભાવો પ્રાપ્ત થયેલ ચિતામણિરત્નને સમુદ્રમાં પ્રસાદને કારણે ગુમાવે છે એમ જણાવી માનવજીવનને (ભાવ, ભવસાગરને તરવા માટે વહાણ જેવો છે. સ્વર્ગ અને અનેક મુશ્કેલીઓ બાદ મેળવ્યા પછી પ્રમાદ ન કરવો જોઈએ માને પામવાની નીસરણી જે છે અને ભવ્યજીવોને મનમાં ચિતવેલી એમ ભારપૂર્વક બોધ આપે. આ ઉપદેશ સાંભળ્યા બાદ,
અકથ્ય વસ્તુ મેળવી આપનાર ચિંતામણિ રત્ન સમાન છે.) . કિાણીને સમ્યકત્વ પ્રાપ્ત થયું. તે રવીને વૈશાલીના ભ્રમર રાજાની પુનર્જન્મની માન્યતા : હિન્દુ ધર્મમાં છે એવી પુનર્જન્મની સત્યશીલ સંપન્ન કમળા નામે પત્ની થઈ. ભ્રમર અને કમળા જૈન માન્યતા પણ અહીં જોવા મળે છે. કથામાં આવતી વિગત અનુસાર ધર્મનું પાલન કરતાં કરતાં શુભ અધ્યવસાયપૂર્વક દેવગતિને પામ્યાં. સુવેલ વેલંધર, બીજા જન્મમાં દુર્લભ નામે રાજકુમાર થાય છે અને દ્રોણ, દુમા અને દુર્લભ મૃત્યુ પછી મહાશુક દેવલોકમાં મંદિર સુવેલ વેલંધરની પત્ની માનવતી, બીજા જન્મમાં યક્ષિણી થાય છે. વિમાનમાં જન્મ્યાં. ત્યાં દેવનું આયુષ્ય પૂરું કરીને પુણ્યશાળી દુર્લભ પછીના જન્મમાં તે ભ્રમર રાજાની પત્ની કમળા તરીકે જન્મે છે. રાજકુમારને જીવ રાજગૃહના રાજા મહેન્દ્રસિહની રાણી કુમ્માની દુર્લભ બીજા જન્મમાં ધર્મદેવ અથવા કુષ્માપુર તરીકે અવતરે કૂખમાં ઊતરી આવ્યું. રાણી કમ્માએ યોગ્ય સમયે પુત્રરત્નને જન્મ છે. ભ્રમર, કમળા, દ્રોણ, મા અન્ય જન્મમાં ખેચર તરીકે આપ્યો અને રાણીને ધર્મ છાવણનું દેહદ થયું હોવાથી તે કુમારનું પ્રાદુર્ભાવ પામે છે. આ બધા જીવો સ્વર્ગનું સુખ ભોગવવા નામ ધર્મદેવ રાખવામાં આવ્યું. તેનું હુલામણાનું બીજું નામ ભાગ્યશાળી થાય છે પણ સાધુધર્મ કે ગૃહસ્થધર્મ, આરાધવાની કુમ્માપુરા રાખવામાં આવ્યું. પોતાના પૂર્વભવમાં બાળકોને તેમણે સ્વર્ગલોકમાં સ્થિતિ નથી તેથી સર્વ દેવ પણ માનવજન્મની ખૂબ સતાવેલાં તેથી આ ભવમાં તે ઠીંગુજી રહ્યો પણ વિષય પ્રત્યે : પ્રતીક્ષા કરતા હોય છે. કારણ કે માનવજીવન પ્રાપ્ત કર્યા
અનુભવી શકાય છે.
આ
Page #74
--------------------------------------------------------------------------
________________
ત્ય. ૧૬-૪-૮૧
૨૧૮
પ્રબુદ્ધ જીવન
પ્રમાદ : પરમ પી પ્રમાદ: પરમે રિપુ : પ્રમાદ : મુકિતપુર દસ્ય: પ્રમાદો નરકાયનનમ 1
અલંકાર યોજના: કવિએ આ કાવ્યને સુંદર અલંકારથી મંડિત કર્યું છે. તેમાં યમક, રૂપક, ઉપમા, સ્વભાવોકિત જેવા કેટલાક અલંકારોને કવિએ સુંદર રીતે વ્યકત કર્યા છે.
અધ્યાત્મિક વિકાસને ક્રમ: આ કાવ્યમાં ફરવા ની અર્થાત આધ્યાત્મિક વિકાસના માર્ગની છણાવટ સુંદર રીતે કરવામાં આવી છે. ગાથા ૧૭૭ થી ૧૮૨ માં કર્મક્ષયને ક્રમ પ્રદર્શિત થયું છે, તેમાં કષાય, મિથ્યાત્વ, સંજવલન ક્રોધ, બે ગતિ, બે આનુપૂર્વી વગેરેને ઉલ્લેખ થયો છે.
શૈલી તથા ભાષા : ધાર્મિક પ્રચાર કરતા આ કાવ્યની શૈલી આડંબર વગરની છે. તેમાં ભાવશુદ્ધિ, માનવજીવનની દુર્લભતા, દયાનું મહત્ત્વ, કર્મક્ષય પ્રમાદત્યાગ, આધ્યાત્મિક વિકાસને ક્રમ વગેરે વિષયો ચર્ચાયા છે. કવિએ રોચક શૈલીને પુટ આપેલ હોવાથી એના કે વાચક કથાપ્રવાહમાં તણાતા જાય છે અને કયાંય કંટાળો આવતે નથી.
આ કાવ્યની ભાષા મહારાષ્ટ્રી પ્રાકૃત છે. રામપાણિવાદ કૃત “કંસવ” પણ મહારાણી પ્રાકૃતમાં છે પણ તેના જેવી દુર્બોધતા અહીં જોવા મળતી નથી. કયાંક કયાંક સંસ્કૃત સુભાષિતો પણ કથાને વધારે મનોહર બનાવે છે. શૈલીની સરળતાને લીધે ઉપદેશાત્મક 'કથાસાહિત્યને સુંદર નમૂનો આ કાવ્ય પૂરું પાડે છે.
વિના મુકિત મેળવી શકાતી નથી. સ્વર્ગ કરતાં પણ માનવજન્મની મહત્તા આ કારણે અંકાઈ છે.
જીવનોપયોગી દૃષ્ટાંતે : આ કાવ્યમાં જીવનમાં ઉપયોગી થઈ પડે એવાં સુંદર દષ્ટાંતો આપવામાં આવ્યાં છે. તેમાં કલાકુશળ વણિકનું દષ્ટાંત ખૂબ જ જાણીતું છે. એક કલાકુશળ વણિક રત્નપરીક્ષા ગ્રંથને અભ્યાસ ગુરુ પાસે કરતો હતો. જલકંત, સૂરકત,
ગંધિય આદિ રત્નોની પરીક્ષા કરવામાં તે પાવરધો બન્યો. પછી તેને ચિતામણિ પ્રાપ્ત કરવાની ધૂન લાગી, તે મણિ કયાંયથી મળ્યો નહિ એટલે ગુરની સૂચનાથી તેણે બેટમાં આવેલ આશાપુરીની આરાધના કરી. દેવીએ ના પાડી પણ ત્રાગું કરીને તેણે તે મણિ મેળવ્યો જ પણ પાછાં ફરતાં પ્રમાદથી તે મણિ સરકીને સમુદ્રમાં પડયો અને કોઈ રીતે પાછો મળ્યો નહિ. આ સ્થા કહીને કેવલી જણાવે છે કે અનેક રીતે ભવમાં ભ્રમણ કર્યા બાદ, મુશ્કેલીથી મેળવેલે આ માનવ જન્મ ખૂબ પ્રમાદને લીધે જીવ, ગવારમાં ગુમાવી બેસે છે.
બીજા દષ્ટાંતમાં વિનીતા નગરીના રાજા ભરતની વાત કહેવામાં આવી છે. અરીસાભવનમાં માત્ર વીંટી પડી જવાથી તે ચક્રવર્તી રાજાને પોતાની જાત કુરૂપ લાગી અને સંસારની અસારતા સમજાતાં કેવળજ્ઞાન થયું.
ત્રીજા દષ્ટાંતમાં પ્રસિદ્ધ ઈલાપુત્રની વાતનો ઉલ્લેખ છે. ઈલાપુત્રની પસંદગી પામેલી કન્યા ઢોલ વગાડતી હતી અને ઈલાપુત્ર વાંસ ઉપર નૃત્ય કરતો હતો. પ્રેક્ષક તરીકે રહેલો રાજા ઈલાપુત્ર મૃત્યુ પામે એમ ઈચ્છતો હતો કારણ કે ઢોલ વગાડતી કન્યા પ્રત્યે તેને આકર્ષણ થયેલું. એ વખતે ઈલાપુત્રને વાંસ ઉપરથી મુનિએનું દર્શન થયું અને ક્ષણવારમાં વૈરાગ્ય જન્મ્યો.
ચેથા દષ્ટાંતમાં ભરતેશ્વરનું નાટક ભજવતા અષાઢભૂતિની . ખૂબ જ જાણીતી કથા આલેખીને કવિએ પોતાની રચનાને ખૂબ જ શિચક બનાવી છે. " સંસ્કૃત સુભાષિતોને શોખ: આ કાવ્યના કર્તા મૂળ તો પ્રાકૃતભાષાનું કાવ્ય આલેખી રહ્યા છે, પણ પોતાનાં કાવ્યમાં સંસ્કૃત સુભાષિતો સામેલ કરીને સંસ્કૃતિ પ્રત્યેના શોખને પણ તેમણે અભિવ્યકિત કર્યો છે. એ સુભાષિતે જીવનપયોગી ઉપદેશ બહુ જ અસરકારક રીતે આપે છે. આયુષ્ય ઘટે પછી તેને સાધવાનો કોઈ ઉપાય નથી એમ અભિવ્યકત કરતા એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે
ને વિદ્યા ન ચ ભેષજે ન ચ પિતા ને બાંધવા ને સુતા. નાભિ કુલદેવતા ન જનની સ્નેહાનુબન્યાન્વિતા નાર્યો ન સ્વજને નવા પરિજિન: શારીરિકં ને બલ : ને શકતા: સતતં સુરાવરવર: સંઘાતુમાયુ : ક્ષમા |
દયા વગર બધું જ નિષ્ફળ છે એમ પ્રતિપાદિત કરતાં બે સુભાષિતો પણ અતિ સરળતાથી અર્થ સ્પષ્ટ કરે છે:
દદાતુ દાન વિદધાતુ મૌનું વેદાદિક ચાપિ વિદાંકરો, દેવા દિકં ધ્યાયતુ નિન્ય મેવ
ન ચે દયા નિષ્ફળ મેવ સર્વમું : - સા દીક્ષા ન સા ભિક્ષા ન તદ્દાને ન તત્તપ: ન તદ્ ધ્યાન ન તન્વને દયા યત્ર ન વિદ્યતે પ્રમાદની ભયંકરતા વર્ણવવા એક સુભાષિતમાં કહ્યું છે કે
- કર્તા: આ કાવ્યની કર્તા કોણ? એ પ્રશ્ન ચર્ચાની એરણે ચડેલ છે. ભાષાની ખૂબીને કારણે કેટલાક વિદ્વાને આ કાવ્યના કર્તા જિનમાણિકય છે એમ જણાવે છે. કેટલીક હસ્તપ્રત પ્રમાણે કર્તા તરીકે અનંતહંસનું નામ જાણવા મળે છે. કૃતિને આધારે વિદ્વાનોએ તારવ્યું છે કે આ કાવ્ય ૧૬મી સદીનું છે. કવિએ પિતાના વતનનો કયાંય ઉલ્લેખ કર્યો નથી. પરંતુ બધી હસ્તપ્રત ઉત્તર ગુજરાતમાંથી મળી છે તેથી અનુમાન થઈ શકે કર્તા ઉત્તર ગુજરાતના વતની હશે.
ઉપસંહાર : જેના પ્રવચનના ચરણ કરણાનુગ, ધર્મકથાનુયોગ, ગણિતાનગ દ્રવ્યાનુગ એવા ચાર વિભાગે છે. તેમાં ધમકથા યોગ સિવાયના વિભાગો મુખ્યત્વે સૈદ્ધાંતિક ચર્ચાસભર હોવાને કારણે સરળતાની દષ્ટિએ ધર્મકથાનું યોગ વિશે પ્રાધાન્ય ધરાવે છે. તેમાં રેચક સ્થાનકને કારણે જનસાધારણને પણ આકર્ષણ થાય છે તેથી કાવ્ય ધારી અસર ઉપજાવી શકે છે. આ પ્રવચનને મુખ્ય ઉદ્દેશ ધર્મની આવશ્યકતા સ્થાપવાનું હોય છે.
અસરકારક રીતે આપે છે. આમ ક૬ "
કહેવામાં
સિવાયના વિભાગ ૧
પ્રવચનની સરળતાને કારણે કવિ અસરકારક રીતે આ કાવ્યમાં ભાવશુદ્ધિની મહત્તા પ્રદર્શિત કરી શકયા છે. મુકિત માટે દીક્ષા અનિવાર્ય નથી. બાહ્ય ઉપકરણે કરતાં ચિત્તની શુદ્ધિ વધારે જરૂરી છે એ હકીકત પ્રત્યે કવિએ વાચકોનું ધ્યાન સુંદર રીતે આકર્ખ છે. કુમ્માપુરાના વામનપણાનું કારણ આપી કર્મનો સિદ્ધાંત તે વ્યકત થય જ છે અને સાથે સાથે ભાવનું મહત્ત્વ પણ વ્યકત થયું છે.
[સુરત ખાતે શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી શત્રુંજય વિહાર ધર્મશાળા ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તા. ૧૯, ૨૦ અને ૨૧ મી ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ જયેલ નૃતીય જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલ નિબંધ ].
Page #75
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૮૧
- * . - પ્રબુદ્ધ જીવન
૨૧૯
| શિક્ષણ દ્વારા ચારિત્ર્ય ઘડતર
- ડે. દિલાવરસિંહ જાડેજા શિક્ષણને હેતુ વ્યકિતમાં જે કોઈ ઉમદા અને ઉત્તમ હોય એક ની દિવસે અને સમયે આખી શાળાને (શાળાના) સાદા તેને પ્રગટ કરવાનું છે. જીવનને હેતુ સમજવામાં વ્યકિતને શિક્ષાણ બેન્ડ સાથે માર્ચ-પાસ્ટ સમૂહભાવના કેળવવા માટે રાખી શકાય. સહાયરૂપ થાય છે. વ્યવહાર-જગતમાં માર્ગ કાઢવાની ક્ષમતા પણ
છાત્રાલય પ્રવૃત્તિ શિક્ષણ દ્વારા વ્યકિતને પ્રાપ્ત થાય છે.. .
શાળા તથા કૉલેજોમાં–બધાં છાત્રાલયમાં સપ્તાહમાં ઓછામાં વારિત્ર્ય ઘડતરની સંકુલ પ્રક્રિયા
ઓછું એકવાર પ્રાર્થનાસભા તથા ચર્ચાસભાનું અનૌપચારિક ઢબે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતરને પ્રશ્ન સંકુલ
આયોજન થઈ શકે. એના આયોજનની કામગીરી મુખ્ય વિદ્યાર્થીઅને સૂક્ષ્મ પ્રકારને ગણાય. એની તૈયારી ફોર્મ્યુલા આપવી મુશ્કેલ
ઓને સાંપવી. આ પ્રાર્થનાસભામાં સંસ્થાના આચાર્ય, સંસ્થાના ' છે. ચારિત્રઘડતરનાં તૈયાર પેકેટ આપવાનું શકય નથી. કેમ કે રસ ધરાવતા અધ્યાપકો, સંચાલક સંસ્થાના અગ્રણીઓ વખતોવખત ચારિત્ર ઘડતર કઈ ફેલા અનુસાર તૈયાર થતી ચીજવસ્તુ ભાગ લેતા રહે. છાત્રાલયની સ્વચ્છતા માટે આવી સભાઓમાં (Product) નથી, પરંતુ જીવનભર ચાલતી એક પ્રક્રિયા (Process) વિચારણા થઈ શકે. વિદ્યાર્થીઓ અને વડીલે વચ્ચે અનૌપચારિક છે. એ પ્રક્રિયાનો આરંભ કરવાને ઉત્તમ સમય વ્યકિતનું સ્નેહમિલનનું નિમિત્ત આ રીતે ઊભું કરી શકાય. વિદ્યાર્થીકલ્યાણના બચપણ છે. વ્યાપક સમાજ, વિદ્યાર્થીનું કુટુંબ, શૈક્ષણિક સંસ્થાનું પ્રશ્ન પણ અહીં મેળે મને ચર્ચા શકાય, વાતાવરણ–વિશેષે સંસ્થાના શિક્ષકોને પ્રભાવ, વિદ્યાર્થીની નિષ્ઠા, વાલીસંપર્ક ઈ.ની અસર ચારિત્ર ઘડતર પરત્વે થતી હોય છે. ચારિત્રયવાન વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતરમાં રસ ધરાવનાર શિક્ષકો-અધ્યાપકો વ્યકિત જ અન્યમાં ચારિત્ર્યનું સંસ્કારબીજ રોપી શકે તે દેખીનું વખતેવખત શકય હોય તેટલા વિદ્યાર્થીઓના ઘેર અથવા એના છે. દીવેથી દીવો પ્રગટાવવા જેવી આ વાત છે. આમ છતાં, છાત્રાલય ખંડમાં જઈ અને વ્યકિતગત સંપર્ક સાધે. વિદ્યાર્થીના ચારિત્રનિર્માણ માટે આપણી શૈક્ષણિક સંસ્થાઓ માટે નીચેના ઘેર જવાથી વાલીસંપર્ક થાય છે એથી વિદ્યાર્થીની રુચિ, વિદ્યાર્થીના જેવી કેટલીક બાબતેનો વિચાર થઈ શકે.
વિકાસની શકયતાઓ, વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ ઈ.ને ખ્યાલ કેટલાંક મદદરૂપ સૂચને
મળે છે અને વાલી તથા શિક્ષકના પરસ્પરના સહકારમાં વિદ્યાર્થીના
ઘડતર માટે એ રીતે અસરકારક કામ થઈ શકે છે. ' વાર્તાકથન
આદર્શને નજર સમક્ષ રાખીએ આપણી શાળાઓની પ્રાર્થનાસભાઓમાં તેમ જ શાળાના વર્ગોમાં સત્ય, શિવ અને સૌંદર્યનાં તત્ત્વો ઉપર ભાર મૂકતી
ચારિત્રયધડતરની પ્રક્રિયામાં જે તે સંસ્થાના નિષ્ઠાવાન શિક્ષકે વાર્તાઓ દેશ-પરદેશના સાહિત્યમાંથી વખતોવખત કહેવાવી જોઈએ.
અને દષ્ટિવંત આચાર્ય ચાવીરૂપ સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી તરફ ઉપદેશાત્મક વ્યાખ્યા કરતાં વાર્તાકથન અને નાટિકાની ભજવણી
વિશુદ્ધ પ્રેમભાવવાળા શિક્ષકો દરેક કક્ષાએ ઓછી સંખ્યામાં મળવાના, દ્વારા જીવનમાં ઉદારતા, પ્રામાણિકતા, નિર્ભયતા, નિષ્ઠા જેવાં
પણ એવા શિક્ષકો સાવ નહિ મળે એમ નહિ. એવા શિક્ષકોને જીવનમૂલ્યોને વધુ અસરકારક રીતે પ્રગટાવી શકાય. વિદ્યાર્થીઓ
Motivate (અભિપ્રેરિત). કરવા, એમને ઉત્તેજન આપવું પણ આવી વાર્તાઓના કથનમાં ભાગીદાર બની શકે. આ વાર્તાઓની
એ આચાર્ય અને સંસ્થા સંચાલકનું કામ છે. એક યાદી સાથે મળી તૈયાર કરી શકાય.
ચારિત્રઘડતરને આદર્શ આપણે રાતોરાત સિદ્ધ કરી શકીશું ભકિતસંગીત
નહિ; પરંતુ એ આદર્શને સતત નજર સમક્ષ રાખી, એના તરફ
ધીમી પણ ચોક્કસ ગતિએ આગળ વધતા રહેવાનો નિર્ણય આપણે સંગીત અને અન્ય લલિતકલાઓ વિદ્યાર્થીના ઘડતરમાં
કરવો પડશે. ઘણી મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓની ટુકડીઓ પાડી, જુદે જુદે દિવસે આ ટુકડીઓ ભકિતસંગીત પ્રાર્થનાસભામાં પીરસે એનું
કાર્યશિબિર આયોજન થવું જોઈએ. શાળાઓ તથા કૉલેજો સાથે મળી પોતાની
વિદ્યાર્થીના ચારિત્રઘડતરમાં રસ ધરાવનાર શિક્ષક, અધ્યાપક પ્રાર્થનાથી – એના રાગ અને ઢાળ સાથે – તૈયાર કરી શકે.
અને સંસ્થાસંચાલકોને નાના પાયા ઉપર એક દિવસના કાર્યશિબિર
જરૂરિયાત મુજબ અવારનવાર યોજી શકાય. આવું મિલન શિક્ષકને આ ઉપરાંત જુદાં જુદાં સત્સંગ મંડળ, શાળાઓ તથા
બળ અને માર્ગદર્શન પૂરું પાડશે. એમાં અનુભવનું આદાનપ્રદાન કૉલેજોના છાત્રાલયોમાં ભકિતસંગીત રજૂ કરી તેનું આયોજન કરી
થઈ શકે. આ કાર્યશિબિરના કાર્યક્રમની વિગતો નક્કી કરી શકાય. શકાય. જુદાં જુદાં ધર્મના મંડળોને પણ ભકિતસંગીત માટે આમંત્રી
શિક્ષણના અને વિદ્યાર્થીઘડતરના પ્રશ્નને વિચાર એમાં જરૂર થઈ શકાય. એકતાને ભાવ પ્રગટાવવામાં આ મદદરૂપ થઈ શકે.
શકે. એમાં વિદ્યાર્થીઓને પણ સામેલ કરી શકાય. સંગીત ઉપરાંત ચિત્રકળા, નૃત્ય અને અન્ય હસ્તકળાઓના માધ્યમ દ્વારા વિદ્યાર્થીની શકિતની અભિવ્યકિત માટે અવકાશ
વાતાવરણનું નિર્માણ
લાંબાગાળાના સહિયારા પુરુષાર્થ દ્વારા ચારિત્રઘડતર માટેની મળવો જોઈએ. '
આબેહવાનું નિર્માણ થઈ શકે. એવી આબોહવામાં શ્વાસ લે તે આસન અને દયાન
વિદ્યાર્થી ચારિત્રઘડતરના સંસ્કાર સહજ રીતે મેળવશે. એટલે ' વિઘાર્થીઓને સાદા આસને, પ્રાણાયમ અને ધ્યાન શીખવા
આપણું લક્ષ્ય આપણા વિદ્યાધામમાં એવી આબેહવાના નિર્માણનું માટે ઉત્તેજન આપવું જોઈએ. એમની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આ બાબત ઉપયોગી બની શકે. જુદી જુદી ટુકડીઓ આપણે ઘણીવાર શિક્ષણને વર્ગશિક્ષણ, પરીક્ષા, ઈતરપ્રવૃત્તિઓ 'પાડી વિઘાર્થીઓને માર્ચ-પાસ્ટ કરતાં શીખવી શકાય અને સપ્તાહના એવા વિભાગમાં ખંડિત કરીએ છીએ. શિક્ષણને એક અખંડ
ન
હોવું ઘટે.
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૪-૮૧
૨૨૦
દસ દસ વર્ષે....
એકમ તરીકે જોવું જોઈએ તેથી ઉપર દર્શાવેલી પ્રવૃત્તિઓ શિક્ષણના એક અનિવાર્ય ભાગ તરીકે હાથ ધરવી જોઈએ. (Extra-curricular પ્રવૃત્તિઓ તરીકે નહિ.). કેટલાક પ્રશ્ન
ચારિત્ર્ય ઘડતર માટે દેશકાળ પ્રતિકુળ જણાતો હોય તો શું કરવું? એવા સંજોગોમાં “એકલે જાને રે”ની પદ્ધતિએ આપણે આગળ વધી શકીએ. ચારિત્ર નિર્માણ માટે પુખ્ત વ્યકિત સ્વયં જવાબદાર હોવી ઘટે.
ચારિત્ર્યશીલ વ્યકિતમાં પણ કેટલીક મર્યાદાઓ દેખાતી હોય છે, ત્યારે કેવી રીતે મૂલ્યાંકન કરવું? વ્યકિતને એકંદર ઝેક જે ચારિત્ર્યશીલતા તરફ હોય તો એના વ્યકિતત્વની સુવાસ તરફ ગુણગ્રાહિતાપૂર્વક આપણી નજર રાખવી જોઈએ. યુધિષ્ઠિર એક વખત અરધું જૂઠાણું: નરેશ વા કુંજરો વા: બેલ્યા હતા, પણ આપણી નજર તો યુધિષ્ઠિરની સત્યવાદિતા તરફ જ હોવી ઘટે. કારણ કે યુધિષ્ઠિરના જીવનમાં સત્યનું પલ્લું વધારે નમેલું છે. વળી બીજાનું મૂલ્યાંકન કરતાં પહેલાં આત્મનિરીક્ષણ કરવું સારું.
ચારિત્ર્ય” શબ્દ દ્વારા આપણે શું સમજીએ છીએ? વિચાર, વાણી અને વર્તનની સત્યાભિમુખ એકરૂપતાનું નામ ચારિત્ર, કૃતાતા, સંવાદિતા, સેવાપરાયણતા, પ્રેમમયતા, ક્ષમાશીલતા, ઉદારતા વિશાળતા, સમતા ઇત્યાદિને આત્મિક ગુણો ગણવામાં આવ્યા છે. આવા આમિક ગુણોની વધુ ને વધુ પ્રમાણમાં આપણા વ્યવહારમાં અભિવ્યકિત થાય તેને આપણે ચારિત્ર્યશીલતાનું પ્રમાણ ગણી શકીએ.
આવા આત્મિક ગુણ શી રીતે કેળવી શકાય?
કૃતજ્ઞતા, વિચાર-વાણી-આચારની દાંભિક વિસંવાદિતા, સ્વાર્થમયતા, વિદ્રષશીલતા, સંકુચિતતા ઈ.ના પ્રભાવને કારગત સામને શી રીતે કરી શકાય? આ “અદેવી” વૃત્તિઓથી તદન જુદી દિશામાં જતી “દેવી” વૃત્તિઓને આપણામાં કેળવીને એ નકારાત્મક વલણોનો પ્રતિકાર થઈ શકે. ઉદાહરણ તરીકે, વિદ્રષની વૃત્તિને આપણે પ્રેમમયતાને વધુ ને વધુ લૂંટતા રહીને નિર્મૂલ કરી શકીએ. ચારિત્રયશીલતાનું નિર્માણ જીવનભર સતત ચાલતી એક પ્રક્રિયા છે એને ઉલ્લેખ આરંભમાં કર્યો છે. મનુષ્યને સાતત્યભર્યો સંનિષ્ઠ તેમ જ જાગરૂક પ્રયાસ, આજુબાજુના વાતાવરણમાંથી અદીઠ રીતે મળતું પિષણ અને દિવ્ય તત્ત્વની સહાય ચારિત્ર્યના. પુષ્પને ખિલવવામાં સહાયભૂત થઈ શકે છે.
પ્રેમળ જ્યોતિને પ્રાપ્ત થયેલી ભેટની રકમ ૩૫૦૧ સ્વ. શ્રી અમૃતલાલ ડી. કોઠારીની પૂણ્યસ્મૃતિમાં ૨૫૦૧ એચજેય ઈન્ડસ્ટ્રીઝ લિ. ૨૫૦ સ્વ. કસ્તુરબેન હંસરાજના સ્મરણાર્થે
હ: શ્રી મણિલાલ હંસરાજ, ૧૦૧૧ શ્રીમતી દેવકુંવરબેન જેસંગભાઈ ૧૦૦૧ શ્રીમતી કમળાબેન ચીમનલાલ મેદી ૫૦૧ શ્રી કાંતિલાલ લક્ષ્મીચંદ વોરા ૫૦૧ શ્રી હિંમતલાલ દીપચંદ શેઠના સુપુત્ર ચિ. હિરેનના
શુભલગ્ન પ્રસંગે. ૫૦૧ શ્રીમતી કલ્પનાબેન મહેન્દ્રભાઈ પારેખ ૫૦૧ શ્રી રમણિકલાલ એસ. ગેસળિયા (જન્મ દિન નિમિત્તે). પQ૦ શ્રી રાયચંદ લલ્લુભાઈ સંધવી રેમાલી ટ્રસ્ટ ૪૦૧ શ્રીમતી ઉષાબેન મહેતા ૪૦૧ શ્રી દિલીપ રમણિકલાલ (લગ્ન પ્રસંગે) ૪૦૦ શ્રીમતી મધુબેન ઝવેરી ૪૦૦ શ્રી રોહિતભાઈ કે. મોતીવાલા દુબઈ.
(દત્તક બાળક) ૨૫૧ શ્રી રામદાસભાઈ પ્રેમજી કાચરીયા
(અપંગના કલ્યાણની પ્રવૃત્તિઓના લાભાર્થે) ૨૦૦ શ્રીમતી પ્રભાવતીબેન જીવનદાસ ૧૫૧ શ્રી મહાસુખલાલ કેળવચંદના પુત્ર ચી. વિરેનના શુભ
લગ્ન નિમિત્તે. ૧૩૧ સ્વ. ખીમજી કેશવજીના સ્મરણાર્થે ૧૦૧ શ્રી એક સદગૃહસ્થ ૧૦૧ શ્રી સ્વ. કસ્તુરચંદ ડી. શાહના સ્મરણાર્થે ૧૦૧ ચી. બીજલકુમારીના જન્મદિન નિમિતે
હ: શ્રી ઈન્દિરાબેન એન. શાહ,
પૂછું છું સાગરને
કયાં ભાઈ * છે? તું જાણે?” એના ઊછળતા તરંગેની પ્રસન્ન લહેરખીઓ પર ઝળહળી ઊઠે છે તમારી મુગ્ધ દષ્ટિનું તેજ વલય પર્વતના શીખર પર ચઢીને પિકારું છું, “કયાં ભાઈ છે? કહે ને!” એના ઘેરા પ્રતિધ્વનિમાં સ્પંદિત થાય છે તમારા લુપ્ત પદ્ધતિના રણકાર. રમ્ય નિસર્ગની કણેકણમાં, “ ભવ્ય જીવનની ક્ષણે ક્ષણમાં
અને એથી ય વધુ માનવ મનના અણુ અણુમાં બધે અને બધેથી છલકી ઊઠે છે. તમારી તમારી જઅભૂતપૂર્વ અનુભૂતિ. કોણ કહી શકે કે તમે અહીં નથી? દસ દસ વર્ષે હજી પણ તમારા પરમ આનંદમય અસ્તિત્વને અંશ પણ વિલીન થયા નથી. પલટાયો છે માત્ર એને આકાર જ આકાર જ....! [*પિતાજી, સ્વ. પરમાનંદ કાપડિયા. * એમની દસમી પુણ્યતિથિ, તા. ૧૪-૮૧ એ).
-ગીતા પરીખ
૧૦૧ શ્રી રાજેપ હસમુખરાય મહેતા (લગ્ન પ્રસંગે) ૧૦૧ - અમીત અનુભાઈ ડગલી (લગ્ન પ્રસંગે) ૫૧ એક બેન તરફથી ૧૧ સ્વ કાશીબેન નંદલાલ પારેખના સ્મરણાર્થે ૫૧ શ્રી અમૃતલાલ દેવચંદ કોઠારી ૫૧ સ્વ. જગજીવન કે. દોશીના સ્મરણાર્થે ૫૧ સ્વ. જીનાલિની પુણ્યતીથી નિમિતે ૫૧ શ્રીમતી પુષ્પાબેન પારેખ ૪૦ શ્રી મૂળચંદ બી. શાહ ૨૫ શ્રી મુકેશ મહાસુખલાલ (લગ્ન પ્રસંગે). ૨૫ શ્રીમતી સુમતિ કાકુભાઈ લાયવાળા ૨૧ શ્રી સૂર્યકાંત મેહનલાલ સંઘવી ૧૧. શ્રી ભરતભાઈની વર્ષગાંઠ નિમિત્તે ૧૧ શ્રીમતી સુનીતની વર્ષગાંઠ નિમિત્તે ૧૧ શ્રી દિનેશભાઈની વર્ષગાંઠ નિમિત્ત ૧૧ શ્રીમતી કીર્તિદાબેન રતિલાલ મહેતા ૧૧ શ્રીમતી ધીરજબેન શાહ .
૧૬,૩૯૦
૧મી પૂણ્યતિથિ નિમિત્તે
ભજનને કાર્યક્રમ શુક્રવાર તા. ૧૭ મી એપ્રિલના રોજ સાંજના ૪-૦૦ વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં સ્વ. પરમાનંદભાઈના કુટુંબીજનો તરફથી તેમની ૧૦મી પુણ્યતિથિ નિમિત્તે ભજનને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ,
Page #77
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૮૧
પશુદ્ધ જીવન
કંઈક નક્કર કરવાનો સમય
હવે પાકી ગયો છે
| [] સુબોધભાઈ એમ. શાહ ભૂમિપુત્રના તા. ૧-૧૨-'૮૦ના અંકમાં “હું, દેશ માટે શું કરી શકું?” એ મથાળા નીચે છપાયેલ એક લેખ (જે આ સાથે પ્રગટ કર્યો છે ) વાંચે ત્યારે કેટલાક મિત્રોનું ધ્યાન ખેંચાયું હતુંપરંતુ પ્રસ્તુત લેખના પ્રેષક પાસેથી તાજેતરમાં જાણવા મળ્યું કે તે લેખની હજારો નકલો ગુજરાતી ઉપરાંત હિંદીમાં છપાવવામાં આવી છે તે લોકોમાં વહેંચવામાં આવી રહી છે. શ્રી વિમલા ઠકાર જેઓ અત્યારે પોતાની મંડળી સાથે આસામને પ્રવાસ કરી રહ્યાં છે તેઓએ પણ ત્યાંની પ્રજામાં વહેંચવા માટે હિંદી ભાષાંતરની નકલો મગાવી છે.
ઉપરના સંદર્ભમાં “પ્રબુદ્ધજીવન'ના વાચકો સાથે કેટલાક વિચારે Share કરવાનું ગ્ય લાગ્યું છે.
દેશમાં સર્વત્ર અને અને સર્વ ક્ષેત્રે જયારે પરિસ્થિતિ કથળતી રહી છે ત્યારે જાગરુક દેશવાસીઓ માત્ર ચિતા સેવીને બેસી રહેશે તેથી હવે ચાલવાનું નથી. કશુંક નક્કર કાર્ય કરવાનો સમય હવે પાકી ગયું છે. આપણા આગેવાન નેતાઓ ભલે એમ કહ્યા કરે કે “અમે આશાવાદી છીએ અને ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું છે” વગેરે પરંતુ મને એવા પાયા વિનાના પોકળ આશાવાદમાં શ્રદ્ધા નથી. એ વાત પણ સાચી છે કે અનેક લોકોને શું કરવું જોઈએ એ સમજાતું નથી. પણ આપણી પાસે બીજો વિકલ્પ પણ નથી અને સમય પણ નથી. જેને જે સૂઝે તે કરે અને બીજાને સમજવે-બેંતાલીસની કાન્તિ વખતે જેમ બાપુએ કદ હતું કે હવે તમે સૌ નેતા છે તેમ, એ વખતે સ્વતંત્રતા એ જેમ સૌ કોઈને માટે એક ધ્યેય હતું તેમ આજે પણ મૂલ્યની પુન: સ્થાપનાનું સમાન દયેય આપણા સૌની સમક્ષ હોવું જરૂરી છે અને તેને મોટા લક પર વિસ્તારવું જોઈએ.
હું, દેશને માટે શું કરી શકું?
આ વિચાર આવતાં જ, નીચેના બે બનાવો આંખ સમક્ષ 'કાભા રહી જાય છે:
એક -
જાપાનના એક ઘરમાં એક ભારતીય દંપતી પેઈ"ગગેસ્ટ તરીકે રહેતાં હોય છે. તેઓ ત્યાં ફરવા ગયા હોય છે. રસોઈઘરમાં બહેન રસોઈ બનાવતાં હોય છે, તેને માટેની જરૂરી વસ્તુઓ મગાવવા જાપાનીઝ બહેન મદદ કરતાં હોય છે. બધાની વચ્ચે સારો મેળ હોય છે. ત્રણ ચાર દિવસ આમ ચાલ્યું ત્યારે એકવાર રાત્રે જમ્યા પછી ત્રણે જણા આરામથી વાત કરતાં હોય છે ત્યારે જાપાનીઝ બહેને બહુ જ નમ્રતાથી અને હસતાં હસતાં ભાઈને કહ્યું કે તમારા પત્નીને રાંધતાં આવડતું નથી? જ્યારે ભાઈ નવાઈ પામી ગયા કે આમ કેમ ! તેમને પૂછયું, “તમે આમ કેવી રીતે કહો છો?” તે જાપાનીઝ બહેન કહે કે “તેઓ રાંધે છે અને તમે બંને જમે છે. જમી રહ્યા પછી વાસણમાં મુઠ્ઠીભર, આશરે બે કોળિયા રાંધેલો ખેરાક વધે છે જે બગાડ છે, આટલું એક ઘરમાં બગડે તે કોને શહેરમાં છ હજાર કુટુંબ રહે છે; તે કોબેમાં કુલ કેટલું અનાજ બગડે અને આખા જાપાનમાં ગણીએ તો કેટલું બધું નુકસાન થાય? રાંધવું તે એવું જોઈએ કે ખાધા પછી વધવું ન જોઈએ, તમે કહે તે કાલથી હું રાંધુ. બે-ત્રણ દિવસ તમારી ભૂખને મને અંદાજ આવી જાય. પછી ત્રીજા દિવસથી તમે જોશે કે સહેજ પણ જમ્યા પછી રાંધેલી રસોઈ વધશે નહીં ” અને બીજે દિવસથી તેમણે રાંધવા માંડયું અને ત્રણ દિવસ પછી તેઓએ કહ્યું કે “ચાલ, હવે હું તૈયાર છું.” તે પછી અઠવાડિયા સુધી અને ભારતીય દંપતી રહ્યાં ત્યાં સુધી જોયું તો જમી રહ્યા પછી રાંધેલું અનાજ એક ચમચી પણ વધતું નાનું
જાપાનીઝ ગૃહિણીની દેશની વસ્તુઓના બગાડ પ્રત્યેની સજાગતા જ દેશાભિમાન તરફ તેમને દોરી જાય છે.
બીજે આવો જ બનાવ -
જાપાનની એક લીક્લ ટ્રેનમાં એક ભારતીય ભાઈ મુસાફરી કરતા હતા. સૌથી પહેલા ડબ્બામાં હતા અને ટ્રેનના ડ્રાઈવરની બાજુમાં ઊભા હતા. ડ્રાઈવરની આજુબાજુ કોઈ જાળી ન હતી. જુદી જગ્યા અલગ રાખી ન હતી. દરેક સ્ટેશને ગાડી ઊભી રહેતી. પેલા ડ્રાઈવર બાજુના થાંભલા ઉપર પડેલી કાગળની એક સ્લીપ કાઢીને ઉપર કંઈ લખતા હતા અને પાછી ગાડી આગળ ચલાવતા હતા.
ભારતીય ભાઈને જાપાનીઝ ભાષા આવડતી ન હતી અને ડ્રાઈવરને ભારતીય ભાષા આવડતી ન હતી. છેવટે દુભાષિયા મારફતે ભાઈએ ડ્રાઈવરને પૂછ્યું, “આ તમે શું કરી રહ્યા છો?” પેલા ભાઈએ જવાબ આપ્યો કે “ન કેટલા વાગે કયા સ્ટેશને પહોંચાડી તે લખી રહ્યો છું.” ભારતીય ભાઈએ પૂછ્યું કે આ કામ તે સ્ટેશન માસ્તર કે સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટ કે રેલવેના બીજા કર્મચારીઓએ કરવાનું હોય છે અને તેઓએ ચકાસણી કરવાની હોય છે અને ગાડી મેડી પહોંચે તે તેઓએ તમને સવાલ કરવાનો રહે છે.” પેલા ભાઈએ જવાબ આપ્યો. “અહીં એવું નથી. મારી જ જવાબદારી ટ્રેનને સમયસર પહોંચાડવાની હોય છે.” તો ભારતીય ભાઈએ કહ્યું કે જો ઉપર કોઈ જોનાર ના હોય તો માણસ પોતાની ફુરસદે જ કામ ના કરે! તે ડ્રાઈવર કહે, “શું કહો છો? હું એવું કેમ કરું? મારી ગાડીમાં સામાન્ય રીતે ત્રણ હજાર માણસ છે. ગમે તે એક સ્ટેશને હું એક મિનિટ ગાડી મોડી પહોંચાડું તો જાપાનની ૩૦૦૦ મિનિટનો હું બગાડ કરી રહ્યો છું. તે હું એ દેશદ્રોહી હોઈ શકું! કે આવું કામ હું કરું?”
આપણા દેશના પ્રશ્ન ઘણા છે અને વિકટ છે. રાજકીય પક્ષો કશું કરી શકવાના નથી. સરકારની સામે જોઈને બેસી રહેવાને કોઈ અર્થ નથી. જૂની પેઢી હવે જવા બેઠી છે. નવી પેઢીએ આ પડકાર ઝીલવાને છે. જે પ્રશ્ન વિકટ છે તે વધારે ને વધારે મુશ્કેલ બનતા જાય છે. વસતિને બેફામ વધારે દેશે કરેલી પ્રતિને ખાઈ જાય છે. સરકારી સ્તરે ઘણું બધું કામ થઈ શકે તેમ છે અને થવું જોઈએ; પરંતુ વેરવિખેર વિરોધ પક્ષો અને બિનજવાબદાર સરકાર કશું કરી શકે એમ લાગતું નથી. જાપાની પ્રજાની કાર્યદક્ષતા અને દેશદાઝના જે નમૂના બતાવવામાં આવ્યા છે એવા દાંત આપણે ત્યાં પણ બનતાં રહે છે, પરંતુ સમગ્રપણે લોકોમાં પોતપોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠા અને દેશ પ્રત્યેનાં કર્તવ્યનું ભાન વધવું જોઈએ.
જે પ્રતિજ્ઞાપત્રની વાત પ્રસ્તુત લેખમાં કરી છે એ આ દિશામાં એક નાનકડી પણ શુભ શરૂઆત છે એમ ચોક્કસ કહી શકાય. દરેક વ્યકિત જો એવું પ્રતિજ્ઞાપત્ર સહી કરીને પોતાના ઘરમાં, પોતાની દુકાનમાં અથવા વ્યવસાયના સ્થળે અને એક નકલ પોતાની સાથે રાખે તો એને સતત એ વાતનું ભાન રહ્યા કરે કે પોતે જે કાંઈ કરે છે તે શિસ્તની વિરુદ્ધ, દેશહિતની વિરુદ્ધ તો જે નથી ને? અમેરિકાની જેમ આપણા દેશને રાષ્ટ્રધ્વજ પણ દરેક એફ્રિમાં, ઘરોમાં કાયદેસર રીતે રાખવા દેવાની છૂટ હોવી જોઈએ જેથી સતત આપણી નજર આપણા રાષ્ટ્રધ્વજ પર પડયા કરે ને સતત આપણને આપણી જવાબદારીનું ભાન રહ્યા કરે.
પરંતુ દુ:ખનું જયાં આભ ફાટયું છે ત્યાં આટલાથી કાંઈ વળશે ખરું?
Page #78
--------------------------------------------------------------------------
________________
-
--
જ પોતાના
કામ સરળ બરાબર રીતે જુએ અને
ટબલ ઉપર ન
!
કરતાં, હું દેશને માટે જરૂર કરીશ. આજે હું નક્કી કરે છે મા
તા. ૧૬-૪-૮૧
પ્રબુદ્ધ જીવન ૨૨૨
- એક એન્જિન ડ્રાઈવર પણ પોતાની ફરજ, પિતાના કામ સરળતાથી, સહેલાઈથી અને ત્વરિત રીતે પૂરું થાય અને દેશભાઈઓને સાંકળતી અને દેશને ઉન્નતિ તરફ લઈ જતી
જે સરકારી કર્મચારી સમયસર પિતાના ટેબલ ઉપર ના દિશામાં બનાવે છે. તેને માટે સભાન-સજાગ છે.
હોય તે તેને મળવા આવનાર 'ભાઈઓ અને ખાસ કરીને જેઓ આ વિચાર કરતાં આપણા દેશના ભાઈઓ પિતાની જેને
બહારગામથી આવેલા હોય તેઓને ઘણો સમય બેસવું પડે અને કઈ રીતે વિચાર કરી શકે:
રોકાવું પડે, જેથી સમયને ઘણો વ્યય થાય. આ સમય પણ દેશને એક વેપારી : .
જ સમય છે જેને બિનજરૂરી વ્યય થાય છે. વળી જે માર્ગદર્શન વેપારી જે વેપારમાં અને જ્યાં પણ કામ કરતો હોય,
આપવાનું છે તે પણ ખાસ ખ્યાલ રાખીને સજાગ રહીને, સાચું તેને વિચારવું જોઈએ કે પોતે જે પણ કામ કરે છે તે દેશને માટે
માર્ગદર્શન ના આપે તો મળવા આવનાર માણસને ફરી ફરીવાર કામ કરે છે. જે માલની ખરીદ આવે છે, તેને સમયસર માલ
મળવા આવવું પડે અને કામ પૂરું પતે નહિ અને આમ થવાથી પહોંચાડવો જોઈએ. જે માલ મોકલે તે માલ પણ વજનમાં,
તે માણસ જ્યાં કામ કરે છે તે ત્યાંનું કામ પણ ધીમું થાય છે અને ગુણવત્તામાં બરાબર હોવો જોઈએ અને ભાવ પણ પ્રમાણસર
જેથી ઉત્પાદન ખર્ચે વધારે થાય છે અને ઉત્પાદન મેડું થાય છે Reasonable નફો કરીને નક્કી કરવો જોઈએ. તેનું પેકિંગ પણ અને દેશનું કામ પણ બગડે છે. બરાબર હોવું જોઈએ.
દરેક માણસ તે વેપારી હોય, ઉદ્યોગપતિ હય, શિક્ષક
હોય, રિક્ષા ચલાવનાર હોય, બેન્ક કર્મચારી હોય કે કોઈ પણ કામ જે આ માલ સમયસર ના પહોંચે તો માલની તાણ થાય
કરતો હોય; તે જે કામ કરે છે તે દેશનું કામ જ કરે છે તે તેને અને તે બજારમાં ભાવ વધે અને બીજાઓ જે આ માલ ખરીદતા
ખ્યાલ રહે અને તે નજર સમક્ષ રાખીને જ કામ કરે. હોય તેને વધારે પૈસા માલ ખરીદવા આપવા પડે, જેથી તેમની
“હું કામ કરે છે તે બાબત વિચારતાં લાગે છે કે મારું કામ ખરીદશકિત ઘટે અને તે ખરીદશકિત ઘટે તે તેઓને વધારે પૈસા
મારા દેશને ઉપયોગી છે અને દેશને માટેનું છે જે મારા માટે નહીં વાપરવા પડે અને તેને માટે વ્યવસ્થા કરવાની ચિંતા થાય. આ ચિંતા ઊભી કરતાં તે જ્યાં પણ કામ કરતા હોય ત્યાં તેમનું મન કામ હું નીચેની રીતે ધ્યાને રાખીને કરીશ.” ના લાગે અને તેઓ જ્યાં ફરજ બજાવતા હોય ત્યાંનું કામ વ્યવસ્થિત
સાક્ષી સ્વયં: સ્થાન સર્વત્ર શર્ત-સાવધાની– સજાગતા ગુણવત્તા પ્રમાણેનું થાય નહિ, જેથી દેશને જ નુકસાન થાય.
(પ્રેષક : સુરેન્દ્ર શાહ ૧૯ ન્યુ બ્રહ્મક્ષત્રિય સેસાયટી અમદાવાદ-૬) . એક વેપારી ભાઈનું કોઈ પણ કામ દેશના ઉત્પાદન સાથે
(‘ભૂમિપુત્ર' માંથી) સંકળાયેલું છે. વેપારી ભાઈ નક્કી કરે કે હું નિયમિત રીતે મારા
પંડિત સુખલાલજીની આત્મકથા કામે જઈશ અને પૂરતા સમય દરમ્યાન કામ કરીશ અને જે પણ
પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજીએ પિતાની આત્મકથા માલ વેચું તે વેચતાં તેની ગુણવત્તા બરાબર છે, વજન બરાબર
લખી હતી. ગયા ડિસેમ્બર માસમાં પંડિત સુખલાલજી શતાબ્દી છે. પેકિંગ બરાબર છે અને ભાવ બરાબર છે, તેની દરકાર રાખીશ
મહોત્સવ પ્રસંગે કવિશ્રી ઉમાશંકર જોશીના હરતે આ આત્મકથા કારણ કે આ બધું આખરે તે મારા દેશને માટે જ છે.
“મારું જીવનવૃત્તનું પ્રકાશન થયું. તે વખતે અનેક મિત્રોએ આ ટેક્સી ડ્રાઈવર :
પુસ્તક મેળવવા માગણી કરેલી. પણ અમદાવાદની અશાંતે
પરિસ્થિતિને કારણે પુસ્તકની બંધાઈ વગેરેમાં સમય લાગ્યો. હવે પોતાની ટેકસી સારી રીતે સાફસૂફ રાખે અને રસ્તામાં બાંધ
પુસ્તક મળી શકેં છે. ના પડે તેની તકેદારી રાખે. જે કોઈ તેનો ઉપયોગ કરવા આવે તેને
મારું જીવનવૃત્તાં, પંડિત સુખલાલજી કિંમત રૂા. ૨૫ સીધા અને નજીકના રસ્તેથી જવાના સ્થળે મૂકી દે અને ટેકસી ચલાવે પણ એક જ ગતિથી અને જરાક પણ આંચકા ના આવે
મળવાના સ્થળ : તેવી રીતે, અને ભાડું પણ મીટરમાં દર્શાવ્યું હોય તે પ્રમાણે લે.
મુંબઈ જૈન યુવક સંઘ : ટોપીવાલા મેન્સન, બીજે માળે,
૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ- ૪૦૦ ૦૦૪ તે જાણે છે કે ટેકસીમાં બેસનાર માણસે પણ સમયસર કામે પરિચય ટ્રસ્ટ પહોંચવું જોઈએ. જેથી દેશના સમયને બગાડ ના થાય. વળી મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડીંગ,
નવજીવન ટ્રસ્ટ તે ગાડી એક જ ગતિથી ચલાવે, આંચકા વગેરે ના આવે નેતાજી સુભાષ રેડ,
પે: નવજીવન : તે પેલો માણસ ધીરજથી અને કંઈ પણ ચિંતા વગર મુસાફરી કરી
મુંબઈ-૪૦૦૦૦૨
અમદાવાદ-૩૮૦૦૧૪ શકે અને પોતાના કામ ઉપર આસાનીથી જઈ શકે અને પૂરતું ધ્યાન આપી શકે. વળી ભાડું પણ નક્કી કર્યા મુજબનું આપવાનું
શ્રી મુંબઈ જૈન યુવક સંધનું પ્રકાશન થાય તો તેને વાંધો ન આવે પણ જો ટેકસીવાળ વધારે માગે તો તેના મનમાં પણ દુ:ખ થાય, તેની ખરીદશકિત ઘટે અને પોતે જ્યાં
સવ. દીપચંદ ત્રિભવનદાસ શાહ ટ્રસ્ટ પણ કામ કરતું હોય ત્યાં કામ કરવામાં તેને મનની શાંતિ ના હોય અને દખલ થાય જેથી દેશના ઉત્પાદનમાં પૂરતી મદદ ના થાય
ગ્રંથ કોણી - ગ્રંથ બીજે અને અન્ય કામ બગડે. ટેકસી ડ્રાઈવરનું કામ પણ દેશને માટેનું છે
નિહ્નવિવાદ: અને તે પણ દેશને મદદ કરી શકે છે.
લેખક : ડે. રમણલાલ ચી. શાહ સરકારી કર્મચારી :
મુખ્ય વિક્રેતા: નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ - ૨. | સરકારી કર્મચારી પિતાની ઓફિસમાં નિયુકત કરેલા સમયે
અમદાવાદ–૧. . પહોંચે અને નિયત સમય દરમ્યાન હાજર રહે. મળવા આવનાર
મૂલ્ય: ર. ૭-૦૦. ભાઈઓને જરૂરી માર્ગદર્શન સલાહ-સૂચન આપે કે જેથી તેઓનું
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પર, કોટ, મુંબઈ - ૪૦ ૦૦૧.
Page #79
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
કે
છે
એ
જ.
G-પ્રબુદ્ધ જીવને
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૧
-
મુંબઈ ૧ મે, ૧૯૮૧ શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂ. ૭૫
-
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી : રમણલાલ ચી. શાહ છે. સદાચારનો પાચ-સમ્યક્રર્શન
ચીમનલાલ ચકુભાઈ ‘સદાચારને પાયો' એ વિષય ઉપર મેં એક લેખ લખ્યા માનવીને હોતું નથી. માત્ર કેવળી ભગવાનને જ હોય, પણ જો | હતો, જે પ્રબુદ્ધ જીવનના તા. ૧-૩-૧૯૮૧ ના અંકમાં પ્રકટ થયો સમ્યક દર્શનને અર્થ કેવળજ્ઞાન કરીયે અથવા થતું હોય તે આપણે
છે. તે જ અંકમાં એ જ વિષય ઉપર, ડૅ. સાગરમલ જૈનમો લેખ માટે તેની બહુ સાર્થકતા રહેતી નથી. પણ પ્રકટ થયો છે. આ બન્ને લેખોમાં સદાચારનો વિચાર મુખ્યત્વે
તેથી, બીજો અર્થ એ કર્યો કે સમ્યક્ દષ્ટિ. Right approach આચારધર્મની દષ્ટિએ કર્યો હતો.To find out the fundamental
આપણને સમ્યક્ દર્શન ન હોય, પણ સમ્યક્ દષ્ટિ તો કેળવી શકીએ. principle of ethical conduct. Fllads arl- Juoja pacid
ટંકામાં, મતાગ્રહ ન હોય, સત્યની અભિરૂચિ હોય, સત્યની અભીસા શોધવાનો પ્રયત્ન હતા. આ મૂળભૂત સિદ્ધાંત, મહાવીરે અહિંસા કહ્યો,
હોય, રસત્ય જાણવાની જીજ્ઞાસા હોય. બુદ્ધ કરૂણા, ક્રાઈસ્ટ પ્રેમ, કૃષ્ણ અનાસકિત, પ્લેટોએ જ્ઞાન, તો
આ સત્ય શેને વિશે જાણવું છે? To know the truth but ' . બીજાઓએ ત્યાગ, ન્યાય અથવા સમાનતા કહ્યો. આવા કોઈ એક
about what? છે કે, સિદ્ધાંતમાંથી સમગ્ર નૈતિક જીવનના અને આચરણના બધા નિયમે,
છેવ્રત, ફલિત થતા બતાવ્યા છે. મહાવીરે અહિંસામાંથી , સંયમ, સત્ય તત્ત્વનું સત્ય જાણવું છે. તત્ત્વનો સાક્ષાત્કાર કરવો છે. શેનું પર કાચર્ય, અપરિગ્રહ, અનેકાન્ત વગેરે ગુણો નારવ્યા. એકમાંથી બધા - તત્ત્વ? જુડવ અને જગતનું, આત્માનું અને વિશ્વનું. તે શું છે? ના ગુણ આપોઆપ પરિણમે છે. લેટેએ તેને Unity of virtues.
પણ આ તો બહુ વિકટ છે. એ તો લગભગ સત્ય દર્શન જેવું જ
* છે.
થયું.
. . . પણ આચારને આધાર વિચાર ઉપર છે. વિચાર શુદ્ધ કે
સત્ય ન હોય તો વાણી અને વર્તન, શુદ્ધ કે સત્ય થતા નથી.
વિચાર, વાણી અને વર્તનની એકતાની જરૂરિયાત બધા ધર્મોએ આ જ સ્વીકારી છે. મનસા, વાચા, કર્મણા, -મન, વચન અને કાયાએ આ કરી, બધું વર્તન એકરૂપ કરવાનું છે. ત્યારે જ તે શુદ્ધ બને છે.
તે આ લેખમાં, વિચારની દષ્ટિએ સદાચારને પાય શું છે તે,
સંક્ષેપમાં જણાવું છું. . . જૈન ધર્મમાં, સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર્ય આ રત્નત્રયીને મોક્ષ માર્ગ બતાવ્યું છે.
સમ્યક્ એટલે શું, દર્શન એટલે શું અને દર્શન અને જ્ઞાનને જુદા કેમ પાડયા તે સમજવાની જરૂર છે. વળી, સમ્યગ્દર્શનને, સમ્યક જ્ઞાનથી પહેલાં કેમ મુકયું તે સમજવું જરૂરી છે. અહીં તાત્ત્વિક ચર્ચામાં નથી ઉતરતે. સમ્યફ તથા દર્શનના અનેક અર્થો શાસ્ત્રકારોએ અને આચાર્યોએ કર્યા છે. હું તેને વિચાર સામાન્યજનની અથવા લૌકિક દષ્ટિએ કરું છું.
સમ્યક્ એટલે જે છે તે–યથાર્થ, ઉચિત સત્ય. સમ્યકને વિરોધી શબ્દ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે વિપરીત અથવા સત્યથી વિરેધી.
જે નથી તે છે તેમ માનવું અથવા છે તે નથી તેમ માનવું. | દર્શનને એક અર્થ છે જેવું-પ્રત્યક્ષ જાણવું. કોઈ માધ્યમથી કે નહિ, પણ સીધી રીતે Directly, જ્ઞાનમાં, બુદ્ધિનું (Reason) - માધ્યમ છે. દર્શન પ્રત્યક્ષ છે. Intuition, અંતબેધ. જ્ઞાન તે
રીતે પરોક્ષ છે. - હવે, આવું સમ્યક્ દર્શન, સત્યનું દર્શન, પૂર્ણદર્શન, અપૂર્ણ
તો એક ડગલું નીચે ઊતર્યા અને કહ્યું, તત્ત્વમાં શ્રદ્ધા રાખે. દર્શનને અર્થ શ્રદ્ધા કર્યો. તત્ત્વશ્રાદ્ધા સુધી ઠીક છે પણ તવ સમજીયે તે શ્રદ્ધા જાગેને. વળી, તત્ત્વ અનેકરૂપે જ્ઞાનીઓએ કદ છે. ઇમ્ સત્ વિકા: વય સરિત ત્યારે કહ્યું કે જેણે તત્ત્વ કર્યું છે તેમનામાં શ્રદ્ધા રાખે. અહીં વ્યકિતમાં શ્રદ્ધા થઈ. દેવ, ગુરુ અને તેમણે પ્રરૂપેલ ધર્મમાં શ્રદ્ધા રાખો. અહીં ભકિત દાખલ થાય છે. પછી તત્ત્વ જાણવાની, સમજવાની વાત એક બાજુ રહી. દરેક ધર્મ (અહીં ધર્મને અર્થ સંપ્રદાય છે) કે તેના ધર્મગુરુ એમ જ કહે છે કે તેમણે બતાવેલ તત્ત્વ એ જ સત્ય છે, બીજું બધું મિથ્યાત્વ છે. જૈન ધર્મમાં શ્રદ્ધા રાખે. ભગવાન મહાવીરમાં શ્રદ્ધા રાખે. અન્ય ધર્મમાં, અન્ય દેવમાં કે અન્ય ગુરમાં શ્રદ્ધા રાખવી મિથ્યાત્વ છે. જૈન ધર્મમાં-એટલે કે જૈન ધર્મમાં બતાવેલ તવમાં–ભગવાન મહાવીરમાં શ્રદ્ધા કરવી મિથ્યાત્વ છે. તેમાં શંકા, કુશંકા કરવી મિથ્યાત્વ છે. એક રીતે એમ લાગે કે સ્વતંત્ર વિચારનાં દ્વાર બંધ થયાં. જ્ઞાનમય શ્રદ્ધા એક વાત છે, સાંપ્રદાયિક શ્રદ્ધા જુદી વાત છે. જૈન આગમમાં અને બૌદ્ધ ગ્રન્થોમાં પોતાના મતને જ સત્ય બતાવી, અન્ય મતોને મિથ્યાત્વ કહી, તેનું ખંડન કર્યું છે, મિથ્યાત્વ કહેવાથી કોઈ મત મિથ્યાત્વ થતો નથી. અંતે તે સત્ય શોધવાનું છે.
પાયાની વસ્તુ એ છે કે સમ્યક દષ્ટિ હોવી. એટલે કે સત્યની જ અભિરૂચિ અથવા અભીપ્સા આ દષ્ટિમાં અંતરખોજ છે, સ્વતંત્ર ચિન્ત - મનન છે, સતત જાગૃતિ છે. જ્ઞાની પુરુષોના વચનમાં શ્રદ્ધા હોય ત્યારે પણ એ શ્રદ્ધાને જ્ઞાનમય બનાવવાને સતત પુરુષાર્થ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૧ તેમાં મતાગ્રહને અવકાશ નથી. મારો ધર્મ જ સાચો છે, મારા દેવ જ સાચા દેવ છે એ આગ્રહ પણ નથી.
જ પસંદગી કરો નહિ , પણ આવી સમદષ્ટિ હોય ત્યાં હંમેશાં સત્ય લાધે છે એમ નથી
જે રીતે તમે આનંદની પળને હાંકી નથી કાઢતા, તેમ માની ભૂલ પણ થાય છે, પણ ઠોકર વાગે એટલે ભૂલ સ્વીકારે છે, પાછા
દુ:ખનાં સમયમાં પીડાનો વિરોધ કર્યા વગર જીવવું જોઈએ તો ફરે છે, ફરી સત્યની ખેજ કરે છે. મમત્વ નથી. આવી દષ્ટિને
તમારે કોઈ પસંદગી ન રાખવી જોઈએ કે તમને આનંદ કરી હતી બીજી રીતે કહેવું હોય તે અનેકાન્ત કહીએ. પણ અનેકાન્તને
મળે દુ:ખ નહીં જ. દુ:ખ આવે ત્યારે વિરોધ કરવાની વૃત્તિ અર્થ એમ નથી કે દઢ અથવા સ્પષ્ટ અભિપ્રાય નથી. જે સમયે
રાખવી એ છટકબારી છે. નાસીપાસ વૃત્તિ બરોબર નથી " પોતાને જે સત્ય લાગે તેને સ્વીકારે, વળગી રહે તે પ્રમાણે વર્તન
વિરોધ કરતી વખતે તમે આશા સેવે છે કે મને આનંદ કરે. એટલું જ કે પોતે કહે છે તે જ સત્ય છે, એવો આગ્રહ ન
મળશે પણ ખરેખર તે આશા રાખીને તમે નિરાશાને નિમંત્રણ રાખે. પણ અનેકાન્ત, સંશયવાદ નથી. એટલે કે, શું સત્ય છે અને
છો. નિરાશાની શકયતા ઊભી કરે છે. એનાં કરતાં શું શું નથી, એવી સતત અથવા કાયમ સંશયાત્મક વૃત્તિ ન હોય.
કામ દુ:ખ સાથે જ સરળતાથી જીવી નથી લેતા. બુદ્ધિ નિશ્ચયાત્મક હોય પણ દુરાગ્રહી ન હોય. બીજા કહે છે તેમાં તમને ખબર છે મિત્રો, કશાક સાથે રહેવું, કશાકને અનુભવીને તે સત્ય હશે પણ તેની પ્રતીતિ મને ન થાય, ત્યાં સુધી મને જે જીવવું તેને એ તેના પ્રેમમાં રહેવું થાય છે. તમારી નાનકડી સત્ય લાગે છે તેને વળગી રહેવું રહ્યું. એ પણ સત્ય નથી એમ રૂમમાં કોઈ પક્ષી ઉડતું આવીને બેસે તેને તમે ઉડાડી ન મૂકે. કા માની સંશયાત્મક ન રહેવું.
તેનો વિરોધ ન કરે. પરંતુ તમે તેને જો તમારી સાથે એને રાખે છે સમ્યક દષ્ટિનું બીજું લક્ષણ છે કે તેમાં રાગદ્વેષ કે કપાય એછો
તે છેડા સમયમાં જ પક્ષની પ્રત્યે પ્રેમ કેળવાશે. પછી એ પંખી મિક
ઉડી જશે તો તમને નહીં ગમે એ તમારી સાથે જ રહે તેમ તમે હોય. સંદતર અભાવ હોય ત્યાં તો સત્ય દર્શન છે. પણ સમ્પર્ક
ઈચછશે. તેવું જ વ્યકિત માટે છે. જ્યારે તમે કોઈ વ્યકિતને શાહ દષ્ટિમાં પણ રાગદ્રષની મંદતા અને ક્રમશ : વધતી મંદતા હોય, રાગ
છા ત્યારે તમને એની સાથે ને સાથે રહેવાનું મન થાય છે, કેમ દ્વેષ છે ત્યાં સમ્યક્દષ્ટિ નથી. ત્યાં દુરાગ્રહ અને મમત્વ છે.
બરાબર ને? તે જ રીતે કોઈપણ વ્યકિત પીડા સાથે જીવી શકે આવી સમદષ્ટિ હોય ત્યારે સ્વભાવિક રીતે સમ્યકજ્ઞાન પ્રકટે છે એવું બિલકુલ જરૂરી નથી કે પીડાનાં સમયે તે ઉદાસ, ગમગીન અને સમ્યક્ ચારિત્ર્ય વિકસે. પણ એથી ઊલટું પણ સાર છે. સમ્યક હોય. જ્યારે તે પોતાનાં દર્દને તાદશ્ય કરે, જ્યારે તે દુ:ખના કારણને ચારિત્રય હોય તે સમકાન અને સમદષ્ટિ ખીલે. આ ત્રણે સ્પષ્ટ રીતે ઉપસાવે જ્યારે તે કદી પીડાને વિરોધ કરવાની કોશિશ પરસ્પરને અસર કરે છે, એકબીજાના વિકાસમાં સહાયભૂત ન કરે જ્યારે તે પીડાના બળને અનુભવે, તેની ઉત્કટતા અનુભવે થાય છે. પિતાને સમદષ્ટિ છે કે નહિ તેની પિતાને ખબર પણ અને પીડાનું તકલાદી પારું પણ જાણે એટલે કે આ દુ:ખ સામે ન હોય. પણ સમ્યક્રચારિત્ર્ય હોય, સ્વાર્થને અભાવ અથવા મંદતા તમે કશું કરી શકવાને અસમર્થ છો એમ સરખી રીતે સમજી લે છે તે હેય, મૈત્રી, કરૂણા, મુદિતા, પ્રમોદ વગેરે ગુણો હોય અથવા તે તે કોઈ વ્યકિત દુ:ખમાં ગમગીન ન રહે. આખરે કાંઈ નહીં તો માટેને પુર પાર્થ હોય તો સમદષ્ટિ, સત્યની અભિરૂચિ આપેઆપ. તમે એ વાત યાદ કરે કે અતિ આનંદ આવતી પળાને તમે કોઈ, આવે છે.
રીતે સુધારવા નથી માંગતા, તમે એ પળને એની રીતે વહેવા ,
દો છે. તમને જે પળોમાં આનંદની મળે છે તે સમય તમને બહુ પણ પાયાને પ્રશ્ન એ છે કે સત્યની અભિરુચિ, સત્યની જીજ્ઞાસા કેવી રીતે જાગે? સ્વાર્થ અને મોહથી એટલા ઘેરાયેલા છીએ કે સત્યનું
ગમે છે બરોબર તેવી જ રીતે દુ:ખની સાથે જીવવું એટલે દુ:ખને
પણ પ્રેમ કરવો. પરંતુ હા, દુ:ખ સાથે પ્રેમ કરતાં શીખવા માટે છે. દર્શન તો એક બાજુ ૨હતું પણ સત્યની અભીપ્સા પણ નથી અને
ઘણી શકિત, ઘણી સમજણ જોઈએ છે તમારે સતત તમારા મનની રાગદ્વેષમાં ડૂબેલા હોઈએ છીએ. સત્યની અભિર ચિ જાગવા
ચોકી કરવી પડે છે. તમારે ખ્યાલ રાખવો પડે છે. કયાંક તમારું કોઈ વિશિષ્ટ કારણ આપી શકાતું નથી. કેટલાકને સ્વાભાવિક હોય છે, કેટલાકને કઈ નિમિત્તથી, સંતસમાગમથી, સતવાંચનથી
મન દુ:ખમાંથી છટકવા તે નથી માગતું ને? પીડાને ઝટ દઈ ઢાંકી ?
કાઢવા તે નથી માગતું ને? કારણ કે દુ:ખથી છટકવું ગજબનું જાગે છે. જાગ્યા પછી એ વૃત્તિ ટકી રહે એ પણ નિશ્ચિત નથી.
સહેલું છે. સાવ સહેલું છે. કેઈ નશીલે દવા લેવા માંડે કે કોઈ તેને માટે પ્રયત્ન કરવો પડે છે. જાગ્રત રહેવું પડે છે. એવો પ્રયત્ન
પુસ્તક વાંચવા મંડી પડે. કોઈ ગપ્પાં મારી એ રામને હટાવવા કરવાનું મન થાય, જાગૃતિ રહે તે સદભાગ્ય છે.
'
કોશિશ કરે. પરંતુ દોસ્તો, સુખ કે દુ:ખ સાથે સંપૂર્ણ રીતે જીવવું, સંત્યોનોરિંત જ ધર્મ: સત્યથી પર એવો કોઈ ધર્મ નથી. સમાન મને જીવવું અઘરું છે. એના માટે સર્તક મન જોઈએ છે. સત્ય એ જ ધર્મ છે એવી પ્રતીતિ કે શ્રદ્ધા હોય તે સત્યની અભિ
અને જ્યારે તમારું મન સતર્ક હોય છે ત્યારે એ એની મેળે યોગ્ય
દુ:ખના સમય દરમ્યાન યોગ્ય પગલાં જ લેશે. અથવા તે એમાં રૂચિ રહે અને વધારે તીવ્ર થાય. સત્યમેવ જયતે, સત્યને જ જય થાય
કહો કે આપણે દુ:ખની સાથે જ પ્રેમપૂર્વક રહેતાં શીખી ગયાં હશે છે, અસત્યને કોઈ દિવસ નહિ એવી શ્રદ્ધા હોય તો સત્યની અભિરુચિ તેથી દુ:ખને હટાવવા કોઈ પગલું નહી લેવાનો મન નિર્ણય કરશે. રહે. હિરાણમયે ન સરયસ્થવૃત્તમ્ મુહમ્, સત્યનું મુખ સેનાના
જે. કૃષ્ણમૂર્તિ પાત્રથી ઢંકાયેલું છે. તે સોનાનું પાત્ર એટલે જગતની માયા; ધન,
- ભૂલ સુધાર લક્ષમી, સંપત્તિ, સત્તા, કીતિને મેહ.
ગતાંકમાં “દસ દસ વર્ષે ” કાવ્યમાં દસમી લીટીમાં સમદષ્ટિ ન હોય તે સાચે સદાચાર સંભવ નથી. દેખાવ
“તમારા તૃપ્ત પદ્ધતિના રણકાર” છપાયું છે, તેમાં માત્ર હેય. સમ્યક્દષ્ટિમાં નમ્રતા હોય. અહંકાર, સમ્યક્દષ્ટિને
“પદ્ધતિ”ને બદલે “પદધ્વનિ” એમ વાંચવું. - દુશ્મન છે. વિચાર શુદ્ધિ વિના, વાણી કે વર્તનમાં શુદ્ધિ આવે નહિ વિચાર શુદ્ધિ એટલે સમદષ્ટિ. તેમાં સતત શોધન છે, ખેજ છે,
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આત્મ નિરીક્ષણ છે. સમ્યક દષ્ટિ હોય તે આસકિત છૂટી જાય છે. સમ્યફદષ્ટિ હોય તો આપોઆપ સાધનશુદ્ધિ આવે છે. અશુદ્ધ
અભ્યાસ વર્તુળ સાધન, મેહ કે આસકિતનું પરિણામ છે. સામ્યદષ્ટિથી બુદ્ધિમાં વકતા : શ્રી હરજીવન થાનકી નિર્મળતા હોય છે માટે, સદાચારનો પાયો, સમ્યક્દષ્ટિ, સત્યની
વિષય: જીવન વિશેનું ચિંતન અભિરૂચિ, સત્યની જીજ્ઞાસા છે. તેથી સમ્યક્ દર્શનને પ્રથમ સ્થાન
સમય: તા. ૬-૫-૮૧ બુધવાર સાંજે ૬-૧૫ વાગે |.
સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ આપ્યું છે.
સૌ મિત્રોને સમયસર ઉપસ્થિત થવા વિનંતિ - આ તાત્વિક ચર્ચા નથી. મેં જે કાંઈ વિચાર્યું છે. અહ૫ અનુભવે જાણ્યું છે તેને સાદી ભાષામાં મૂકવા પ્રયત્ન કર્યો છે.
સુબોધભાઈ એમ. શાહ, કન્વીનર. ૨૪–૪–૮૧
Page #81
--------------------------------------------------------------------------
________________
Nી
તા. ૧-૫-૮૧
પ્રબુદ્ધ જીવન
છI
A, કારી
.
ન, ખાલી ખૂણાની વાત જ
[] નેમચંદ એમ. ગાલા
નારાજગી અંતરમાં જમા કરતો જાય છે... જેનું પ્રોપણ વ્યવહારમાં ૫ટ ભરી, ઠાંસીને ન ખાવું,પેટને-ઉદરનો એક ખૂણો
પણ થયા કરે છે. ખાલી–હો રાખવો. જૈનદર્શનમાં ઉણાદરીને ઉલ્લેખ છે. એક ખૂણા
સમયની દષ્ટિએ માનવી રસમય સાચવવાને બદલે ગુમાવતો જાય ઉણા રાખીને ખાવું. શાસ્ત્ર આચાર ઉપરાંત એમાં વૈજ્ઞાનિક તથ્ય છે.
છે. સત્ય બારણે ટકોરા મારતું હોય છે, ત્યારે એને આભાસ પણ થાય એક ઉણો ખૂણો શરીરને માટે સ્વાસ્યકારક છે... ખાલી ખૂણાની
છે. પણ એ પાછા પાનાં ટીચવામાં મશગૂલ બની જાય છે. વાત માત્ર સ્થૂળ-શારીરિક સ્તર ઉપરાંત માનસિક સ્તરે પણ એટલી જ સાચી છે.
વિશ્રામ વગરનો પરિશ્રમ માનવીને થકવી નાખે છે. અસ્તિત્વને માનવી જીવન વ્યાપારમાં એવો ગળાડુબ અને વ્યસ્ત રહે છે
લોથપોથ કરી મૂકે છે અને ક્રમે ક્રમે વિશ્રામ મેળવવાની ક્ષમતા કે યા તો એને નવરાશની પળો મળતી નથી, યા તો મેળવવા ઈચ્છતો પણ એ ગુમાવી બેસે છે. ભીતરની રિકકતા Void ને ભરી દેવા એ નથી. નવરો પડશે કે કશીક ને કશીક ક્ષુલ્લક પ્રવૃત્તિથી પણ એ ઘણી તરકીબે લડાવે છે. ખાલી ખૂણા ભરચક ભરી દે છે. એકલો પડતાં જ એ વ્યાકુળ ફૂલવાળો રોજ ફૂલ આપી જાય છે. ઘરઘાટી એને સોહામણાં અને વ્યગ્ર થઈ ઊઠે છે અને કોઈ ને કોઈ બહાને પ્રવૃત્તિમાં ગૂંથાઈ ફ્લાવરવાઝમાં રાજાવે છે, પણ માનવીને એ તરફ જોવાની પણ ફુરસદ જાય છે. પછી નાટક, સિનેમા, ટી. વી., રેડિયે કે પાના કૂટવાને નથી હોતી... ! અરે રસ્તે ચાલતાં ખીલેલા ફૂલ જોઈ એનાં ચિત્તમાં પ્રોગ્રામ હોય... એકલો પડેલો માનવી ભયભીત થઈ જાય છે... એને કોઈ ફલ ખીલતાં નથી... એરકંડીશનમાં સૂએ છે અને પછી ડર એકલતાને નહિ, પણ પિતાને જ હોય છે. આસપાસ કોઈ જ પરસેવે પાડવા સેનાબાથમાં જાય છે... ડબલ ડનલોપ પર પોઢે ન હોય, કશું જ ઘોંધાટભર્યું ન હોય, તે એને પિતાને જ ભેટો છે અને સ્લિપ ડિસ્ક માટે હોસ્પિટલમાં કસરતો કરવા જાય છે. પછી થઈ જાય છે... મુલાકાત થઈ જાય છે, અરે મુકાબલે થઈ જાય છે સખત પથારી પર સૂવું બાણ-શૈયા પર સૂવા જેવું અકારું ભાસે છે. અને માનવી પોતાને જ સામને-Confrontation હંમેશાં ટાળો ઊંઘ માટે ફાંફાં મારતાં પડખાં સહેલાઈથી ફેરવી શકાય, તે માટે ડબલ જ રહે છે. પોતાની સાથે વાત કરવી એને ગમતી નથી કારણ કે પલંગમાં તરફડિયાં મારે છે. બાળપણમાં દિવસે સપનાં જોનાર, આંતરમન બધું રહસ્ય છતું કરી દે છે !
મોટી વયે રાતનાં પણ સપનાં જોઈ નથી શકતો. ઘર માનવીનાં માનસિક વિકાસ, સ્વસ્થતા અને સમતુલા માટે પણ એક ઉણ આવાસને બદલે ફર્નિચરને શે રૂમ હોય એવું થઈ જાય છે. પુસ્તકોનું ખૂણા-શૂન્ય પળે, નવરાશની ઘડીઓ આવશ્યક હોય છે.
સ્થાન શૉ રૂમનાં રમકડાં જેવું થઈ જાય છે... ઘર ચીજવસ્તુશાન-તત્ત્વજ્ઞાનની શરૂઆત વિસ્મયથી થાય છે. આખી સૃષ્ટિ એથી ભરાઈ જાય છે. માણસ બહાર રહી જાય છે... ફનચરનો “પીસ” વિસ્મયથી ભરેલી છે. વિસ્મયની પળો માણવા પણ થોડીક નિરાંત
બનીને... ! ફાલ્સ સીલિગ અાકાશને પણ ઢાંકી દે છે. વાયરિંગ જોઈએ. અન્યના વિચારો સ્વીકારવા પણ થોડી “Space' જોઈએ.. ફિટિંગ બધું જ Concealed હોય છે. બધું જ Concealed....! એક એવો અવકાશ જયાં હવાની લહેરખીએ ઊઠી શકે. કલ્પનાના ધર સભર બનતું જાય છે. માનવી ખાલી... ! તરંગે વિહરી શકે. સિસૃક્ષા-સર્જનની તમામ પ્રક્રિયાનું ઉદ્ગમ આ તમામ ચેષ્ટાઓ શારીરિક, માનસિક અને જીવનવ્યવહાર, ચિત્તના શૂન્યાવકાશ અને નિરાંતની પળોમાં થાય છે. એક ફિલસૂફે ત્રણે સ્તરે વિચારવિહીનતા અને આંતર અભાવની ધોતક છે. કાં છે, “માનવીનું યથાર્થ ચરિત્રદર્શન એ ફુરસદની પળી , માનવીનું વ્યકિતત્વ ખંડ ખંડમાં વહેંચાઈ જઈ વિક્ષિપ્ત થતું Leisure કેવી રીતે વિતાવે છે તેના પરથી થઈ શકે છે. પણ ઘણાખરા જય છે... અખંડતામાં સમગ્રપણે સમગ્રતામાં જીવવું લગભગ અશક્ય કિસ્સાઓમાં જ્યાં માનવી ફુરસદ મેળવવા ઈચ્છતા નથીત્યાં થઈ જાય છે. Integrated અને Wholesome person જેવી નવરાશની પળો માણવાની-જાણવાની વાત જ કયાં?
સંભાવના માત્ર પુસ્તકોમાં જ રહી જવા પામે છે. દરેક માનવી યથાશકિત મોકળાશવાળું રહેઠાણ પસંદ કરે છે.
પોતાની જાત માટે ઊભું કરેલું ભ્રામક પ્રતિષ્ઠા સ્થાન-Pedested વિશાળતા એને ગમે છે. પણ પાછા એ ભૂલભૂલામણીમાં પડી જાય
પર ઊભું રહેવા-ટકી રહેવાનાં પ્રયામાં જ જીવન વ્યતિત થઈ જાય છે. છે. ચાર દીવાલ વચ્ચેના ઘરની મેકળાશને એ નિરર્થક ફર્નિચર, શૈ કેસીસ અને બિનઆવશ્યક જણસથી માત્ર ઠઠારા, ફેશન અને
અવકાશ-આયામનું પરિમાણ એક નયનરમ્ય દશ્ય સર્જે છે. અઘતન Sophisticated દેખાવા માટે ઠાંસી ઠાંસીને ભરે છે. વિશાળ
એક ડાઈંગરૂમમાં હારબંધ ફૂલનાં કૂંડાં ગઠવ્યાં હોય તે મહાલય જેવા ઘરમાં પણ સીધી રેખામાં ચાલવું મુશ્કેલ થઈ પડે
ઝાડરપા-નર્સરીની દુકાન ઉપસી આવે, પણ બધા ખૂણા ખાલી છે. આનું મૂળ કારણ વ્યવહારિક નહિ પણ માનસિક છે.
હોય અને એક ખૂણામાં ફલનું કંડું–વાઝ હોય, તે સમસ્ત ચિત્ર માનવી પોતાનાં અંતરને અભાવ Void જુદે જુદે સ્તરે
બદલાઈ જાય. જાપાનીઓની ફ લ-સજાવટમાં આ સૌન્દર્ય-અભિગમ ત્રણ રીતે ભરી દેતા હોય છે. શારીરિક સ્તરે વધારે પડતું ખવાઈ
જણાઈ આવે છે. જાય છે. Over--Eating એટલું જ નહિ, પણ માનવી વારંવાર મેંડર્ન આર્ટમાં મેટા-લાંબા ચિત્રમાં કાળા રંગનું ફલક હોય છે ખાય છે. માનસિક અશાંતિ, તાણ, ભારણ વગેરે અવસ્થામાં આ અને એક ખૂણામાં ધૃવ તારા જેવું નાનકડું સફેદ ટપકું હોય છે. પ્રવૃત્તિ વેગ ધરે છે. અશ્રદ્ધા, અસલામતીની ભાવના, જીવન હજારો કે લાખ ટપકાંઓને સમાવેશ થઈ શકે ત્યાં માત્ર એક જ પ્રત્યે સતત ફરિયાદવાદી વલણ, પોતામાં શકિત-સામર્થ્ય છે, પરંતુ ટપકું હોય છે! વાચાળતાને બદલે મૌનની ભાષા ચિતરાઈ જાય છે? દુનિયાને એ પિછાનવાની એની કદર કરવાની ખેવના નથી, પિતાને વાચાળતા, વાક ચાતુરી... વાછળ આપણને એટલી બધી સદી સુખી કરવા માટે દુનિયાએ જે ફરજ બજાવવી જોઈએ તે ફરજ ગઈ છે કે મૌનની ભાષા ભૂલાઈ ગઈ છે. લુપ્ત થઈ ગઈ છે. કશુંક સૃષ્ટિ બજાવતી નથી, એવી વૃત્તિઓમાંથી ભૌતિક જણસે જમા માણવું હોય ત્યારે આપણે એની સાથે મૌન જાળવી એકાકાર નથી કરવાની.. પરિગ્રહ કરવાની વૃત્તિ જન્મે છે. માનવી Regrets- થઈ શકતા. સૂર્યોદયનું પણ ટીકા-ટીપ્પણ અને વિવેચન...! કાવ્ય
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૧
સંગીત-કલાનાં પાંડિત્યપૂર્ણ વિવેચન થાય છે. કાવ્યનું રસદર્શન વિદ્યા- થને ગેખવું પડે છે! કવિ માંદો પડે તો માંદગી પર પણ કવિતા લખે છે. માંદગી માણી શકતો નથી...! આરસની મૂતિને સોના-રૂપાનાં ઘરેણાં પહેરાવવા જેવી વાત છે. હૃદયનું કામ બુદ્ધિએ ઉપાડી લેવું પડે છે. શબ્દની જાળમાં સંવેદનો અટવાઈ જાય છે.
જ્ઞાન-અને ગુમાનના બેજથી બેવડ વળી ગયેલો માનવી પોતાનાં સ્વજનો સાથે પણ ખુલ્લા દિલે વાત નથી કરી શકતે. પિતાની પ્રતિષ્ઠા આડે આવે છે). અરે મેકળા મને હસી પણ નથી શકતે. ડાચું ચડાવી ગંભીર વદને બેસી રહે છે. રડી પણ નથી શકતા. જે સાચું હસી ન શકે તે સારું રડી પણ ન શકે...
રડવું એ કાયરતાની નિશાની લેખાય છે. રડવાના પ્રસંગે પણ દાંતભીડી મક્કમપણે આ વૃત્તિ પર કાબૂ મેળવી લે છે !
એક એવું રમકડું નીકળ્યું છે, પશ્ચિમમાં, કે દેરી ખેંચતાં હસવા માંડે અને માણસને હરાવે. હવે એવાં રમકડાંની શોધ થવી જોઈએ કે જે દોરી ખેંચતાં રડવા માંડે અને માનવીને રડાવે... સેફ્ટી વાવથી હૃદય હળવું થઈ શકે, હૃદયરોગ અને ચાંદાની બીમારી પણ નિવારી શકાય!
માણસને રડવું હોય તે એકાંત મળતું નથી. ઘરનો-મનજીવનને કોઈ ખૂણે ખાલી હોતા નથી. એક એ ખાલી ખૂણે હોવો જોઈએ કે જયાં એકાંતે એકાંકીપણામાં માણસ બે ઘડી બેસી શકે, મોંફાટ રડી શકે. પોતાનાં અને અન્યનાં દુ:ખમાં પ્રામાણિક પણે રડી શકે. નિષ્ઠાથી Without apology or Regrets. પ્રામાણિકપણે દુ:ખી થઈ શકે. પોતાની સાથે ઝઘડી શકે, ઠપકો આપી શકે, પિતાની સાથે બે વાત કાલીઘેલી ભાષામાં કરી શકે. ઉમે ક્રમે અસીમ નીરવતામાં શૂન્ય પળમાં શૂન્ય થઈ જાય... વિચારવિહીન અવસ્થાની કોઈ અદભુત કાણમાં સ્થિર થઈ જાય અને મુકિતને ઉપલબ્ધ થઈ જાય.
બીજી ચોપડીમાં દલપતરામની કવિતામાં પિપૂડી વગાડનારને એક માણસ મેણું મારતાં કહે છે કે પેલું હોય તે વાગે, સાંબેલું વગાડી દે તો કહું..! આપણે સાંબેલું વગાડવાની કોશિશમાં વ્યસ્ત છીએ... પણ નક્કરતામાંથી કોઈ સૂર નથી નીકળતા.. સૂર માટે પણ પોલાણ જોઈએ, અવકાશ જોઈએ...હવાને હરવા ફરવા માટે જગા જોઈએ
હવા ફરે છે અને વાંસળીનાં છેદમાંથી સૂર નીકળે છે.
ZLOURS &] 39. "Leave some gaps in life, and set let sweet music flow"
ખાલી જગ્યા પૂરો'ની વલણને બદલે ખાલી જગા છેડતા જાએ... જીવનમાં--જીવનયાત્રામાં માનસિક અભિગમમાં-દિનચર્ચામાં પરિશ્રમ અને ખોરાકમાં... સ્પંદની લહેરો વાયરાને મુકતપણે ઘૂમવાની જગા કરી દો... મેરેથોન દોટ અટકાવી દો.
ભી જાઓ.... શા માટે, કયારે અને કયાં પહોંચવું છે તેને માઈલસ્ટોન પર બેસી વિચાર કરો. અરે, વિચાર પણ ન કરો. નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિર થઈ જાએ...
પિંજરામાં તે પાંખો જ ફફડી શકે, ઉશ્યન માટે તો અવકાશ જ જોઈએ... પાંખોને ફડાટ સંભળાય, પણ ઉશ્યન તે નિ:સ્વન જ હોય છે.
ધિર્મ – મંગલ
[] મુનિ શીલચન્દ્રવિજય મંગલ અને શુકન – બન્ને પર્યાય શબ્દો છે. એ હિસાબે, પહેલાંના કાળમાં, મંગલ એ આમજનતાના જીવનમાં ઓતપ્રોત બની ગયેલું–રોજિંદુ તત્વ બની ગયું હતું. ભગવાન મહાવીર, પોતાના છદ્મસ્થકાળમાં વિચરતા હતા ત્યારે તેમને જોઈને, કામે જવા નીકળેલા લુહારને અપશુકનની બુદ્ધિ થઈ અને તે તેમને ઘણ મારવા દોડે, એ ઘટના પણ આ બાબતનું જ સૂચન કરે છે.
મંગલ કે શુકન લોકોને એટલા માટે જોઈએ છે કે એ થવાથી પિતાનું ધાર્યું કામ વિનાવિદને સફળ બને, ને સફળ બને
તે જ પોતાનું ભલું થાય. સૌને પોતાનું ભલું ગમે છે. ભલું થાય એ માટે પોતાનું ધાર્યું કામ સફળ થવાની સૌને કાંક્ષા હોય છે અને એ કાંક્ષા પૂરી કરવા માટે જ, પેતાની પ્રત્યેક પ્રવૃત્તિને પ્રારંભે લોકો, મંગલ કે શુકનની અપેક્ષા રાખે છે.
આ આખી યે વાત જનસાધારણની માગ યા અપેક્ષાને લક્ષ્યમાં રાખીને જ ભગવાન મહાવીરે કહયું કે “ ઘwો કંસ્ટ મુઢ "- ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે.
ધર્મ એ સ્વાધીન મંગલ છે. ધર્મનું પોતે સ્મરણ કર્યું કે મંગલ થયું. ધર્મનું આચરણ કર્યું કે મંગલ-શુકન થઈ જ ગયું. વળી, એ શુકને પ્રાપ્ત કરવામાં માણસને બીજી કોઈ વસ્તુની અપેક્ષારૂપ પરાધીનતા નથી સહેવી પડતી; જ્યારે બીજાં શુકનમાં તો શુકનરૂપ મનાતી જે તે વ્યકિત અને વસ્તુઓની અધીનતા વેઠવી પડે છે. વળી, એક જ વસ્તુ, અમુક પરિસ્થિતિમાં, એકને માટે શુકન હોય છે તે બીજા માટે કે બીજી પરિસ્થિતિમાં, એ જ અપશુકન બની શકે છે. ધર્મ-મંગલનું આવું નથી. પેલાં દુન્યવી શુકનો કાયમ થાય જ, એ નિયમ નથી. ઘણી વખત ન પણ થાય યા અપશુકન પણ થાય. જ્યારે ધર્મ તો સદા પાસે જ વસતે હોઈ, હાથવગા હોઈ, પળે પળે એનાં શુકન-મંગલ થતાં જ રહેવાનાં.
અને ધર્મ પણ કે? મંદિર – ઉપાશ્રયમાં જાય એને જ ધર્મ નથી કહ્યો. ત્યાં તેને કહ્યું કે “ યfહંસા સંગમો તવો.”
હિસાથી તમે જેટલે અંશે ને ઉપાય બચે, જેટલો વધુ પરમાર્થ કરો, વધુ જીવદયા આચરે, તે અંશે ધર્મ. જો તમે તમારી ઈન્દ્રિયોને, તમારી જાતને સંયમિત કરી શકો, તે તે અંગે તમે ધર્મ કર્યો છે અને તમે તમારા રાગ-દ્રુપ વગેરે ક્યાય-દેપને જેટલા વધુ તપાવશો ને બાળશે તેટલા તમે વધુ તપસ્વી-ધ ગણાશે.
આવા ધર્મને જ મંગલ કહ્યો છે અને આ મંગલ ધર્મ જેને હંમેશાં પ્રાપ્ત થાય છે, તેને તે દેવે પણ નમસ્કાર કરે છે! જીવન એક અમૂલ્ય અવસર
| [] નીરૂબેન શાહ જીવન એ પ્રત્યેક માનવીને બોલી અમૂલ્ય ભેટ - અમૂલ્ય
9 અવસર છે. સૃષ્ટિના પ્રત્યેક સર્જનમાં આનંદની વૃષ્ટિ છે. પક્ષીઓના ગીત, ફ્રાનું ખીલવું, ઝરણાંને કલકલતા અવાજ, સાગરનાં મોજાં, પોતાને મળેલા અવસર ચૂકતાં નથી. આનંદને બહાર ફેંકે છે. ઝાડને, પક્ષીને, ફૂલોને, ઝરણાને આપણે કયારેય દુ:ખી થતાં જોયાં છે !
કુદરતમાં જીવન છલકાતું જોવા મળે છે. માનવીને જીવનમાં છલકાવવાને જે અવસર મળ્યો છે તેમાં ચુકતો જાય છે. જન્મથી તે મૃત્યુ સુધીનો સમય તે જીવનની જોડ છે. એ જોઇને દુ:ખથી, ક્રોધથી લોભ, મોહ, ભયથી મજબૂત કરે છે. પોતાનામાં રહેલી વૃત્તિઓને સમયના બંધનમાં બાંધીને પોતે જ એ વૃત્તિ બની જાય છે. જીવનમાં વૃત્તિઓ આવે છે, પણ વૃત્તિએ એ જીવન નથી. વૃત્તિઓ અને ઈચ્છાઓ એ માનવીના બંધને છે. આ બંધનમાં બંધાયેલો માનવી દુ:ખ અનુભવે છે. જીવેનને દુ:ખ માને છે. પાતામાં રહેલી અનેક વૃત્તિઓ બહાર ફેંકતા રહે છે. દુ:ખ દુ:ખી વહાવે છે. લાભો લાભ કરે છે, કોધી ક્રોધ કરે છે, મોહિત આદમી મહિને વશ થઈને પોતાના બંધનમાં વસ્તુઓને જકડી રાખવા પ્રયત્ન કરે છે. સરવાળે એક અમૂલ્ય અવસર દુ:ખમાં – અભાવમાં પરિણમે છે. જીવનને અમુલ્ય અવસર ગુમાવે છે. અમૂલ્ય અવસર અંતમાં મૃત્યુના મહોત્સવમાં પલટા જોઈએ અને તેને બદલે મૃત્યુના કારાગૃહમાં પિતાને જુએ છે. ચુકેલા અવસરનું આ પરિણામ છે.
આ જ જીવનનો ધર્મ છે, જીવનને મર્મ છે. ધર્મ એટલે જીવન. જીવનથી પર કોઈ ધર્મ નથી. જીવનના બન્ને કિનારાઓને (જન્મ અને મૃત્યુને) આનંદથી જોડે, સુઅવસરમાં પલાવે છે તે જ ધર્મ.
Page #83
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૧
પ્રમુધ્ધ જીવન
પસદ કરવા જેવી ચીજો: પીડા અને પ્રેમ
[] કાન્તિ ભટ્ટ
ડાને જ પરમેશ્વર માનીને પેાતાના સર્જન કાર્યમાં પીડા આગળ વધ્યા હોય તેવા બે મહાન લેખકોને આજે યાદ કરવા જોઈએ. રશિયન નવલકથાકાર દોસ્તોવસ્કીની જન્મશતાબ્દી હજી હમણાં જ ઉજવાઈ અને ફ્રેન્ચ લેખક એન્ડ્રુ જીદે જે કહેતા કે પીડા એ પસંદ કરવા જેવી ચીજ છે, તેને તે દુ:ખને જ સુખ માનનારા માણસો હંમેશાં યાદ કરે છે.
એ જીદે હંમેશાં સંઘર્ષમય જીવન વિતાવ્યું હતું અને એ સંઘર્ષમાંથી જ તેઓ સંતાપ મેળવતા હતા. આપણે સંઘર્ષને ટાળીને દુ:ખથી ભાગીએ છીએ ત્યારે એ જીદે સંઘર્ષને ઘણી વખત નોતરતા. એન્દ્ર દે કહેતા કે નૈતિકતા કેળવીને નૈતિકતાને ફાંકો રાખવા હોય તે પીડા ભોગવવી, પણ પછી જ્યારે નૈતિક આચરણ એક ટેવ બની જાય છે ત્યારે તેને બદલો મળે જ છે. તેમણે પોતાના શુદ્ધ આચરણમાંથી મળતી પીડાને “મારલ પેઈન” એવું નામ આપેલું. એક પુસ્તક લખ્યા પછી પ્રસ્તાવનામાં એન્દ્ર જીદ્દેએ કહેલું :
“જે લોકો માત્ર સુખ જ શોધતા હોય તેઓ મારા પુસ્તકને સમજી શકશે નહિ કારણ કે આત્મા સુખથી જ સંતાષાતા નથી.. સગવડતાઓ અને સુખના ફુવારાઓ માનવીના આત્માને પોઢાડી દે છે. સુખથી માણસ સ્થગીત થઈ જાય છે. જાગરૂકતા રહેતી નથી અને આત્માને સરાણે ચઢાવવા જ જોઈએ. માનવીએ હંમેશાં જાગરૂક રહેવું જોઈએ. એ રીતે સુખ કરતાં પીડાને હું વધુ પસંદ કર છું કારણ કે તે મારા આત્માને જીવંત રાખે છે. જીવનને ઉત્કટતાથી જીવાય એ જ મોટી વાત છે. હું મારા સંઘર્ષમય જીવનનો સાદો કોઈ સુખમય જીવન સાથે નહિ કર
કવિ બાયરન અને એન્ડ્રુ જીદેનું જીવન એક રીતે સમાન હતું. એ બન્ને કહેતા કે જીવનમાં આપણને એક બાજુ દૈવી બળા ખેંચે છે અને બીજી બાજુ શેતાનનું બળ ખેંચે છે, પરંતુ આખરે દૈવી બળને જીતાડવું જ રહ્યું. આધુનિક જમાનામાં સેકરોાલોજિસ્ટો, માનસશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ પણ વ્યવહાર સલાહ આપે છે કે શરીર જે માગે . તે આપવું જોઈએ. મનને બહુ દાબવું ન જોઈએ. વાસના થાય તે સંતોષવી જોઈએ. સમાજ જે માગે તે આપવું જોઈએ. એન્દ્ર જીદે આવી રાલાહને બહુ સજ્જડ જવાબ આપે છે કે શરીર એક વખત તેની જરૂરની ચીજ યેનકેન રીતે મેળવીને ભ્રષ્ટ થાય છે પછી તે આત્માને ભ્રષ્ટ કરે છે: “જગતના આ તખ્તા ઉપર બે મોટા નાટકના ખેલાડીઓ છે; એક છે શેતાન અને બીજો છે દેવ. એક છે શરીર અને બીજો છે આત્મા... પરંતુ લાગે છે ભૌતિકવાદ કે આદર્શવાદનું કોઈ અસ્તિત્વ નથી. જો કોઈ અસ્તિત્વ હોય તો તે આ બે બળા વચ્ચે સતત સંઘર્ષ હોય છે,
રૂસા, સ્ટેન્ડાલ અને એન્દ્ર દે સહિત ઘણાં પશ્ચિમના લેખકોને સ્ત્રીમિત્ર હતી; પરંતુ આ બધા સાહિત્યકારો અંદરખાનેથી સંયમી હતા. એ જીદે જે સ્ત્રીને ચાહતા તેની સાથે ભાગ્યે જ તેણે વાસનાને સંતેષી હતી. તેઓ કહેતા કે વધુ પડતા મેહ અને વારાના આત્માને ક્ષીણ કરે છે. એન્દ્ર જીદે પ્રેમને જ મહત્ત્વ આપતા હતા.
“પ્રેમ જોખમી ચીજ છે પણ એ કારણસર જ હું પ્રેમને સ્વીકાર' છું, જો પ્રેમ માટે મારે સુખને ભોગ આપવા પડે તો પણ હું પ્રેમને જ પસંદ કરીશ કારણ કે સુખ માણસને ઓછ રાખે છે, તે ઊણા રહે છે. તમારે જો આકાશના તારલાઓની
ભવ્યતા જેવી હોય તો ખૂબ ઊંડા ખાડામાં ઊતરી જાઓ. સુખ અને સંતોષમાં રચ્યાપચ્યા રહેવાથી મેક્ષ મળતો નથી. સુખ અને સંતા બાંધે છે. પ્રેમ મુકત રાખે છે.” જૉન ક્લેઈક પણ આવા વિચારના જ હતા. જાણીતા અમેરિકન સાહિત્યકાર અને ઈતિહાસકાર વીલ ડુરૉ એક કૉલેજમાં પ્રોફેસર હતા. તેની એક વિદ્યાર્થિની સાથે તેમને પ્રેમ થયો. તેમણે જોઈ લીધું કે આ માત્ર શારીરિક આકર્ષણ નથી. વીલ યુરૉએ તેમની પ્રતિષ્ઠા, નોકરી અને સલામતીને જતી કરીને પ્રેમ સ્વીકાર્યો અને પછી એરિયલ સાથે લગ્ન કરી લીધાં. એરિયલે પછી તેને પુસ્તક લખવામાં ઘણી મદદ કરી હતી.
એન્દ્ર દે કહે છે કે દુ:ખ માણસને ઊંચે ચઢાવે છે, પણ સુખ માનવીને શિથિલ અને આળસુ બનાવે છે. દુ:ખના ગુણગાન ગાવાનું મને ગમે છે કારણ કે સુખનું શાસ્ત્ર મારે માટે નકામું છે. સુખ માણસને છાકટા બનાવે છે અગર નપુંરાક કરી દે છે. જીદેએ તેની પ્રેયસીને એક પત્ર લખેલા તેને જીદેએ જણાવેલું :
“મારી વહાલી એદા, મારી પ્રિય મિત્ર, હું ભગવાનને પ્રાર્થના કરં છું કે તારા સુખમાં શેપ્ડ રેનિંગ લાગુ કરે.”
સુખથી માણસ છકી જાય છે એટલે આપણે કોઈને માટે પ્રાર્થના કરીએ તે પણ ભગવાન સુખનું રેશનિંગ કરી જ નાખતો હોય છે. ભગવાનને સુખનો કટોરો છલકવા ન દેવાનું કહેવું પડતું નથી. વળી કાળાબજારમાં સુખ મળતું નથી. ખુલ્લી બજારમાં જઈને દુ:ખને ખરીદી લઈએ અને તે દુ:ખ રેશન કાર્ડ વગર જોઈએ તેટલું મળે છે અને એ અઢળક દુ:ખમાંથી જ સુખ લાગે છે.
દોસ્તોવસ્કી પણ દુ:ખમાં ચલીત થતા નહીં. માણસ બાહ્ય સંયોગો થકી ગમે તેટલા હારે કે થાકે છતાં માનવીની અંદર એવી આંતરિક તાકાત છે કે તે સ્વમાન સહિત ઊભા રહી શકે. સફળતા અને નિષ્ફળતાને સરખી રીતે સ્વીકારવાનું દાસ્તાવસ્કી કહેતા, કોઈ પણ જીત કાયમ માટેની જીત નથી અને તે રીતે કોઈ ચીજન ડર રાખવાની જરૂર નથી, કારણ કે ડરામણી વસ્તુ પણ શાશ્વત નથી. દાસ્તાવસ્કી કહેતા કે “ગરીબી, માંદગી કે પ્રતિકૂળ સંયોગાને પૂર્ણપણે જીતી શકાય નહિ, પરંતુ કોઈ પણ સંયોગની સામે મુકાબલા કરવાના જુસ્સા ટકી રહેવા જોઈએ.”
ટોલ્સ્ટોય કહેતા કે વિદ્રાન માનવીઓ કહે છે કે માણસની ઈચ્છાઓને કારણે દુ:ખ પેદા થાય છે; પર ંતુ હું કહુ છુ કે ચીજવસ્તુઓની ઈચ્છા કરવાથી દુ:ખ પેદા થતું નથી, પણ જ્યારે આ બધું વિપુલ પ્રમાણમાં મળે છે અને સમૃદ્ધિ આવે છે ત્યારે દુ:ખ આવી પડે છે.” ટોલ્સ્ટોય પાતે દસ્તાવસ્કીની સરખામણીમાં ઘણા સમૃદ્ધ અને સાધનસંપન્ન હતા. દાસ્તાવસ્કી ગરીબીમાં રહેતા હતા. ટોલ્સ્ટોય કહેતા કે દોસ્તોવસ્કી ચાટદાર લખી શકે છે કારણ કે તેને સમૃદ્ધિના સાપ ડસ્યો નથી, દોસ્તોવસ્કીએ હાલના રાજકીય વાતાવરણને જોઈને કહ્યું હોત કે જીવનમાં દુ:ખ એ જ વાતનું હોવું જોઈએ કે પૂર્ણતા માટેની માનવીની પોતાની શોધ આડે વિવિધ ગુર ઓ, મહર્ષિઓ અને પંથના વડાઓ અવરોધી નાખે છે. પાતાની પૂર્ણતાની શોધ આડે કોઈ પથ્થર મૂકી દે તેના જેવું કોઈ દુ:ખ નથી. ઘણાં બૌદ્ધિકોને આવા અવરોધની ઘણી પીડા છે.
એન્ડ્રે દેને આવા અવરોધો તોડવામાં મઝા પડતી તે કહેતા કે “હું તો ઈશ્વરને બધી જગ્યાએ શોધું છું. નર્કમાં પણ...”
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૧
તેઓ કહેતા કે તમે મારે માટે તૈયાર સુખનું પેટલું લાવી દેશે તે સુખ મને પચશે નહિ. મને કોઈ તૈયાર ભાજને આપે છે તે પચતું નથી અને કોઈએ કરેલી તૈયાર પથારીમાં પણ મને ઊંઘ આવતી નથી. મહેનત થકી ભોજન મળે અને પરસેવો પાડયા પછીની ઊંઘ મળે તે દેવી હોય છે. હું જે ભગવાન પાસે પ્રાર્થના કર કે કોઈની પાસે માગણી કરે તે બસ એટલું જ કે
"Teach me to defer Teach me to put off my happiness."
અર્થાત “હે ઈશ્વર મને, કોઈના મતને સ્વીકારી લેવાની નબળાઈ નહીં, પણ મારે સ્વતંત્ર મત વ્યકત કરીને તેની સાથે મતભેદ વ્યકત કરતાં શીખવ અને હું મારા સુખની છાબડીને અભરાઈએ ચઢાવી દઉ તેવી શકિત આપ.”
સહેજ જેટલો લાભ મળે ત્યાં કોઈના ગમે તેવા મતને સ્વીકારી લેનારા અત્યારના ચહેરા વગરના માનવીઓ માટે એન્દ્ર જીદેએ કે મૂલ્યવાન સંદેશ મૂક્યો છે!
ચિત્તશાંતિ કયાં?
- હરજીવન થાનકી અમારા ગુરુકુલના ભૂતપૂર્વ આચાર્ય શ્રી શાંતિભાઈ જોષીએ નિવૃત્તાવસ્થામાં અન્નપૂર્ણા ઉપનિષ તરજમા કરીને તેની એક નકલ મને ભેટ આપી છે. તેમાં લગભગ ૧૨૦ શ્લોકોમાં મોટાભાગનાએ ચિત્તશાંતિ ઉપર પ્રકાશ પાથર્યો છે. આમ તે, આખું ઉપનિષદ્ મનન કરવા યોગ્ય છે; પરંતુ, જ્યાં સુધી આમજનતામાં ‘ચિત્તશાંતિ’ ન હોય ત્યાં સુધી શું થાય? આજે આમજનતાને જ્યારે કલાકો સુધી એક યા બીજા પ્રકારની “લાઈન'માં જીવન જરૂરિયાતની ચીજો મેળવવા માટે ઊભું રહેવું પડતું હોય ત્યારે તેની સમક્ષ વેદપનિષદ્રની વાતો કરવી એ પણ “વેદિયા'માં પોતાની જાતને ખપાવવા જેવી છે. તેને વિશે સભાન રહ્યા પછી પણ વર્તમાન મુશ્કેલીનો ઉકેલ પણ વેદમાં જ હોઈ આ ૫૩મો ગ્લૅક તપાસીએ:
सत्त्वरूपपरिप्राप्तचितास्ते ज्ञानपारगा: ।
अचिता इति कथ्यन्ते देहान्ते त्योमरुपिणः ।। જેઓનાં ચિત્ત સત્ત્વ સ્વરૂપને પામ્યાં છે અને જેઓ જ્ઞાનમાં પારંગત થયેલા છે તેવા પુરુપને ‘અચિત્ત” (એટલે કે ચિત્ત વગરના). કહેવામાં આવે છે અને તેઓ શરીર છોડયા પછી આકાશના જેવા રૂપવાળા થાય છે.
સૌથી પહેલાં તે આપણે ચિત્તને ઓળખતાં શીખવું પડશે. ચિત્ત એટલે શું? ધ્યાન? શેમાં? સંપત્તિમાં? જો ચિત્તનું ધ્યાન સંપત્તિમાં પરોવાશે તે શાંતિ નહીં મળે. કેમ? તો કે લક્ષ્મી પિતે ચંચળ છે. અશાંત છે. ચિત્તને ઓળખવા માટે તેની આગળપાછળની પરિસ્થિતિને ઓળખવી પડશે. ચિત્ત પહેલાં, ભૂતકાળમાં સત છે. પછી ભવિષ્યમાં આનંદ છે. આમ સત, ચિત્ત અને આનંદનો ત્રિવેણી સંગમ જીવનમાં રચાવો જોઈએ, તો જ શાંતિ મળે. હવે ચિત્તને ઓળખીને – પારખીને તેને ‘સત્ત્વ સ્વરૂપ'માં જોડવાનું છે. એનો અર્થ એ થશે કે જ્યાં સુધી આપણે સાત્ત્વિક બનીને પોતાના સ્વરૂપને નહીં જાણીએ ત્યાં સુધી અન્યના સ્વરૂપને જાણી શકીશું નહીં.
માણસ માત્ર કે જે સત્ત્વ, રજ અને ત૫ જેવા ત્રિગુણને આધીન છે તેણે દિવસે દિવસે ક્રમશ : તમ અને રજને જીતી, તેના ઉપર અંકુશ મેળવી, સત્ય તરફ ગતિશીલ થવાનું છે. સત્વસાત્ત્વિકતા એ ચિત્તશાંતિનું પાયાનું લક્ષણ છે. તમારી પાસે ભલે ગમે તેટલું ધન હશે; પરંતુ જ્યાં સુધી સાત્ત્વિકતા નહીં હોય ત્યાં સુધી તમારી પાસે ચિત્તશાંતિ ફરકશે નહિ. બીજું, સ્વસ્વરૂપ એળખવા માટે આત્મવિષયક જ્ઞાનમાં પારંગત થવું પડશે. આત્મવિષયક જ્ઞાન એટલે શું? હું કોણ? તે કે ચૈતન્યને એક અંશ સૂર્યનું એક
કિરણ. વિશ્વચેતનાની સમગ્ર સાંકળની એક કડી, આ અર્થમાં આપણું ચિત્ત એ સમગ્ર વિશ્વચૈતન્યના જ એક અંશ - વંશ છે, જે દેહ આપણે જન્મ સમયે ધારણ કર્યો તે પહેલાં પણ આપણે હતા. મૃત્યુ સમયે તેને ત્યાગ કર્યા પછી પણ આપણે રહીશું. શી રીતે. તે કે ત્યોમfજન: આકાશમાં, સૃષ્ટિમાં જે કંઈ ચિત્ત ચૈતન્ય છે, તેમાં આપણે છીએ. આપણે હિસ્સો છે. આ અર્થમાં, આકાશ, અવકાશ એટલે કે ખાલી જગ્યા પણ ખાલી નથી. તેમાં ચિત્તો, રૌત ભરેલાં છે. તેના અંશો કીડીમાંથી કુંજર સુધીમાં પુષ્પપરાગથી માંડી ફળફળાદિમાં અવતરણ પામતાં રહે છે. ખાલી જગ્યામાં પણ જીવન છે - સૂમરૂપે, વડના ટેટામાં અસંખ્ય વટવૃક્ષો છુપાયેલાં છે. સ્થળ કાળના અવરોધને કારણે આપણે જોઈ શકતાં નથી એટલું જ. બાકી, જે છે તે છે. સ્ત્રી-પુરુષના રજવીર્યના બિંદુમાં જેમાં લાખ કરોડે મનુષ્ય ઉત્પન્ન કરવાની શકિત રહેલી છે કેમ કે તેમાં ચિત્ત છે, ચૈતન્ય છે, શકિત છે.
કોઇ મને પૂછે કે તમે કોને વધુ શકિતશાળી કહો? કીડી-મંકોડીને કે રેલવે એન્જિનને? અલબત્ત, રેલવે એન્જિનમાં સ્થૂળશકિત છે. પહેલવાન ગામ કે કિંગકોંગ - દારાસિંગ જેવી. જ્યારે કીડી-મંકોડીમાં સૂક્ષ્મ શકિત છે. ગાંધી - વિનોબા જેવી. વિચાર-ચૈતન્ય શકિત.
આપણે સૌ સ્થળશકિતમાં એવાં તે અટવાઈ ગયાં છીએ, ગૂંચવાઈ ગયાં છીએ કે સૂક્ષ્મ શકિત વિશે વિચારવાનો સમય જ મેળવી શકતાં નથી. ભૌતિક અને સ્થૂળ પદાર્થના આકર્ષણમાં, દિવસે દિવરો આપણે, આપણી અમૂલ્ય વારસાગત ચિત્તશકિત અને ચિત્ત શાંતિ ગુમાવી રહ્યાં હોઈએ, એમ નથી લાગતું? વસ્તુઓ, સાધન મટીને સાધ્ય બનીને આપણી ઉપર ચડી બેસવાની કોશિશ કરી રહી છે ત્યારે આપણે ચેતીએ, જાગીએ. નહીં તો પછી આ શકિતને ઘોડો માણસ ઉપર સવાર થઈ જશે. આજે સર્વત્ર ઘડા ઉપર માણા નહીં, પણ માણસ ઉપર ઘોડો બેઠેલે જોવામાં આવે છે ત્યારે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ પ્રબોધેલા સિદ્ધાંત તરફ આપણે પાછા વળીએ, વિચારીએ. ખોવાઈ રહેલી, આપણી ચિત્તશાંતિને પાછી મેળવીએ.
- સાભાર સ્વીકાર ૧. શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
લેખક: શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧.
કિંમત : રૂપિયા ત્રીસ ૨. માર જીવનવૃત્ત
લેખક: સ્વ. પંડિત સુખલાલજી સંપાદક : શ્રી દલસુખભાઈ માલવણિયા પ્રકાશક : પરિચય ટ્રસ્ટ મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, નેતાજી સુભાષ રેડ, મુંબઈ–૨. કિંમત : રૂપિયા પચીસ ૩. ...તો બ્રહ્મચર્ય સરળ છે.
લેખક : શ્રી મલુકચંદ ૨. શાહ પ્રકાશક: રસિલા મજૂચંદ શાહ ૧૫, સિદ્ધાર્થ એપાર્ટમેન્ટ, નારણપુરા, અમદાવાદ–૧૩. કિંમત: રૂપિયા નવ. પ્રાપ્તિસ્થાન : રસિક એન. દોશી ૨૩, લીલા નિવાસ, લખમશી નપૂ રોડ, માટુંગા, મુંબઈ–૧૯.
Page #85
--------------------------------------------------------------------------
________________
તા. ૧૫-૮૧
પ્રબુદ્ધ જીવન
[]
સૌંસદીય પદ્ધતિ કે પ્રમુખ પદ્ધતિ
[] નાની પાલખીવાલા
વસન્ત
વ્યાખ્યાનમાળા
[દર વષઁની જેમ આ વર્ષે પણ સુખ જૈન યુવક સ ંઘે વસન્ત વ્યાખ્યાનમાળાનું આયેાજન કર્યું હતું. વ્યાખ્યાન માળામાં આ વખતે એ વ્યાખ્યાને સંસદીય પદ્ધતિ કે પ્રમુખ પદ્ધતિ વિશે રાખવામાં આવ્યાં હતાં. આ એ વ્યાખ્યાના શ્રી નાની પાલખીવાલા અને જસ્ટિસ જે. સી. શાહે આપ્યાં હતાં. ખીન્ત' એ વ્યાખ્યાના અનામત બેઠકા વિશે હતાં. આ વ્યાખ્યાને ડે. આલુબેન દસ્તુર અને શ્રી. એચ. એમ. સિરવાઇએ આપ્યાં હતાં. આ ચારે વ્યાખ્યાનાને સાર અહીં પ્રસ્તુત કરવામાં આવ્યે છે.
સંકલન :
રતમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ હોવી જોઈએ?
ભા · સંસદીય કે પ્રમુખશાહી ? આ વિષય અત્યારે ભારે વેગથી ચર્ચાઈ રહ્યો છે. આ વિષય ભારે મહત્ત્વનો છે કારણ કે તે બધાને જ અને કદાચ આવતી પેઢીને પણ સ્પર્શ કરે છે. આ ચર્ચા સાથે ત્રણ મહત્ત્વના પ્રશ્ન સંકળાયેલા છે.
પ્રથમ, પ્રમુખશાહી પદ્ધતિમાં એવા કોઈ લાભા છે જે સંસદીય પદ્ધતિમાં ન હોય ? મારો જવાબ છે હા. બીજું, ભારતમાં અત્યારે જે ખાસ પરિસ્થિતિ પ્રર્વતી રહી છે એ સંજોગામાં સંસદીય પતિ કરતાં પ્રમુખશાહી પદ્ધતિ વધુ માફક આવે એમ છે કે નહીં? આ પ્રશ્નના સંબંધમાં મારે એટલું જ કહેવાનું કે આ બાબતના દરેક પાસાંના કોઈ ઊંડાણથી અભ્યાસ કરે અથવા તેની વિગતવાર તપાસ કરે ત્યાં સુધી કોઈ નિર્ણાયક મત વ્યકત કરી શકાય નહીં અને મેં કોઈ એવા મત વ્યકત કર્યા નથી. ત્રીજો અને મહત્ત્વના પ્રશ્ન એ છે કે પ્રમુખશાહી પદ્ધતિની બાબત ઊભી કરવા માટે આ સમય યોગ્ય છે કે નહીં? અને મારા જવાબ છે ના.
સંસદીય પદ્ધતિમાં ન હોય એવા કયા લાભા પ્રમુખશાહી પદ્ધતિમાં છે એ પ્રશ્ન અંગે ચર્ચા કરતી વખતે એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તમે કયા પ્રકારની પ્રમુખશાહી પદ્ધતિ પસંદ કરો છે ? વિશ્વમાં ડઝનેક પ્રકારની પ્રમુખશાહી પદ્ધતિ છે. અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિ ફ઼ાંસ કરતાં જુદી છે અને ફ઼્રાંસની સ્વિટ્ઝરલેન્ડ કરતાં જુદી છે. કેટલીક પ્રમુખશાહી અતિ આપખુદ અને સરમુખત્યારશાહી છે તે! બીજી બાજુ કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિ સંસદીય લાકશાહી કરતાં પણ વધુ ઉદાર હોય એવા દાખલા છે. અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિ બ્રિટનની સંસદીય લોકશાહી પદ્ધતિ કરતાં ઘણી વધુ સ્વતંત્રતા ભાગવે છે.
હું માનવ અધિકારો, નાગરિક સ્વાતંત્ર્યો અને મૂળભૂત અધિકારોના સિદ્ધાંતોને આધારિત ઉદારમતવાદી અને લોકશાહીના ઢાંચા પર રચાયેલી પ્રમુખશાહી પદ્ધતિની વાત કરવા માગું છું અને આ પ્રકારની પ્રમુખશાહીની પદ્ધતિ હેઠળ ચાર એવા લાભા છે કે જે સંસદીય પદ્ધતિમાં નથી.
K
સૌ પ્રથમ, આ પ્રકારની પદ્ધતિમાં ગૃહના સભ્ય ન હોય એવા લાયકાત અને શકિત ધરાવતા રાભ્યનો તેના પ્રધાનમંડળમાં સમાવેશ કરવાની પ્રમુખને તક મળે છે. અત્યારે ગુંજાશ ધરાવતી વ્યકિત માટે ચૂંટણીમાં જીતવાનું મુશ્કેલ છે અને તેઓ રાજકારણમાં આવવાનું પસંદ પણ નથી કરતા. આ સાથે મૂર્ખ પ્રમુખ પ્રથમ કક્ષાની વ્યકિતને બદલે ત્રીજી કક્ષાની વ્યકિતઓનો તેના પ્રધાનમંડળમાં સમાવેશ કરે, એ સંભવિત છે અને એવા દાખલા પણ છે. ખરેખર તો વ્યકિતમાં રહેલી “ટેલન્ટ” પારખવા માટે પણ “ટેલન્ટ”ની જરૂર હોય છે.
કાન્તિ કુલ્લા
આપણા બંધારણમાં અત્યારે એવી જોગવાઈ છે કે જેથી ક્ષમતાધારી અને ગુંજાશવાળી વ્યકિત ગૃહના સભ્ય ન હોવા છતાં તેના પ્રધાન
મંડળમાં સમાવેશ કરી શકાય છે. એવી વ્યકિતના પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યા પછી છ મહિનામાં તેને ગૃહમાં ચૂંટાઈ આવવાનું હોય છે. આ જોગવાઈ છતાં, આપણા દેશમાં; કેન્દ્રમાં કે રાજયમાં આ જોગવાઈનો ઉપયોગ કોઈ ક્ષમતા, ડહાપણ કે ગુંજાશ ધરાવતી વ્યકિતના સમાવેશ માટે કરવામાં આવ્યો હોય એવા એક પણ દાખલો જડતો નથી. પંડિત નહેરુએ શ્રી જહેાન મથાઈ અને શ્રી સી. ડી. દેશમુખને તક આપી હતી; પરંતુ એ સાથે પંડિત નહેરુમાં ‘ટૅલન્ટ’ પારખવાની શકિત હતી એ પણ હકીકત છે. પ્રથમ કક્ષાની વ્યકિતની પસંદગી પ્રથમ કક્ષાની વ્યકિત જ કરી શકે.
બીજો લાભ એ છે કે ભારતમાં ગરીબી કાયમ કરવામાં મદદ કરે એવાં પ્રકારનાં સસ્તી લાકપ્રિયતા મેળવવા માટેનાં પગલાં લેવાની પ્રધાનમંડળના સભ્યોને કોઈ લાલચ નહીં રહે કારણ કે તેઓ લાકપ્રતિનિધિ નહીં હોય. આ પ્રકારના પગલાંથી ભારતીય અર્થતંત્રને અત્યાર સુધીમાં કેટલું નુકસાન કરવામાં આવ્યું છે તેનો કોઈ અંદાજ નથી. ત્રીજો લાભ એ છે કે પ્રધાનોને મતવિસ્તારોનું ધ્યાન રાખવા માટે કોઈ સમય આપવો પડતો નથી હોતા કારણ કે તેઓ લેકપ્રતિનિધિ નથી હોતા. અત્યારના અમર્યાદિત રાજકીય પ્રચારમાં સમય અને શકિત વેડફવાને બદલે તેઓ દેશનું શાસન કરવાના કાર્યમાં સંપૂર્ણપણે ધ્યાન પરોવી શકે. ચોથા લાભ એ છે કે પ્રમુખની મુદત ચાર, પાંચ કે છ વર્ષ માટે નિશ્ચિત હોવાથી અને અવિશ્વાસની દરખાસ્ત જેવા માધ્યમે દ્રારા તેમને હોદ્દા પરથી હઠાવવાનું શકય નહાવાથી સત્તાની તરા અને હાદાની ભૂખને કારણે પક્ષપલટા જેવી ભ્રષ્ટાચારી બાબતામાં ધારાસભ્યો સંડોવાતા નથી હોતા. બેલ્જિયમમાં સંસદીય પદ્ધતિ છે અને ત્યાં ગયા વર્ષે નવ મહિનામાં ત્રણ સરકાર બદલાઈ હતી, એવી અસ્થિરતા પ્રમુખશાહી પદ્ધતિમાં હોતી નથી.
આ ચાર લાભાની ચર્ચા કર્યા પછી મુખ્ય સવાલ એ છે કે પ્રમુખશાહી પદ્ધતિની બાબત ઊભી કરવાનો આ યોગ્ય સમય છે? આ સમય યોગ્ય નથી, એવા મત પર હું ગયા મે મહિનાથી ત્રણ પ્રબળ કારણસર આવ્યો છું.
A
પ્રથમ, દેશભરમાં સમજી શકાય એવી વ્યાપક માન્યતા છે કે વર્તમાન શાસક પક્ષ પ્રમુખશાહી પદ્ધતિ દાખલ કરવા બંધારણમાં ફેરફાર કરશે ! એ પદ્ધતિ કદાચ આપખુદશાહી પ્રકારની હશે. લોકોના આ ભયને સાવ નકારી શકાય એમ પણ નથી.
હું માનું છું કે અમેરિકા, ફ્રાંસ, સ્વિટ્ઝરલેન્ડ અને થ્રીલંકામાં છે એવી ખરા અર્થમાં લાકશાહી પ્રકારની પ્રમુખશાહી પદ્ધતિ આપણે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કર્યા વગર આર્ટિકલ ૩૬૮ હેઠળ બંધારણમાં સંસદીય સુધારાઓ કરીને દાખલ કરી શકીએ છીએ. તેમ છતાં, બંધારણમાં સુધારો કરવાની સંસદની મર્યાદિત સત્તાને ધ્યાનમાં લેતાં આપખુદશાહી પદ્ધતિની પ્રમુખશાહી પદ્ધતિ બંધારણમાં ફેરફાર કરીને દાખલ કરી શકાય એમ નથી કારણ કે એમ કરવા જતાં તેના મૂળભૂત માળખામાં ભાંગફોડ કરવી પડે. જોગાનુ
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૧ "
જોગ, જયાં પ્રમુખશાહી પદ્ધતિ છે એવા દર દસ દેશમાંથી નવ દેશમાં બિનલોકશાહી અને આપખુદશાહી પ્રમુખશાહી છે).
૧૯૮૦ના મે મહિનામાં સુપ્રીમ કોર્ટે મિનરવા મિલ્સના કેસમાં ફરીથી એવો મત વ્યકત કર્યો હતો કે બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા મર્યાદિત છે અને બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવા અથવા તેનો નાશ કરવાની હદ સુધીની સત્તા સંવાદ ધરાવતી નથી. એ કેસમાં કોર્ટે કાયદા રામા દરેકની સમાનતા, વિચાર અને ભાવ વ્યકત કરવાની સ્વતંત્રતા, શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાના, મંડળે અથવા યુનિયને રચવાના, ભારતની હદમાં મુકતપણે હરવાફવાના,'ભારતના કોઈ પણ ભાગમાં રહેવાના અને સ્થિર થવાના તથા કોઈ પણ વ્યવસાય અપનાવવાના તેમ જ વ્યાપાર અને ધંધો કરવાના અધિકારો જેવા અમૂલ્ય મૂળભૂત અધિકારોને લગભગ રદ કરતાં ૪૨મો બંધારણીય સુધારા ધારે (આ ધારો ૧૯૭૬માં કટેકટી દરમિયાન મંજૂર કરવામાં આવ્યો હતો) રદબાતલ કર્યો હતો કારણ કે કોર્ટના મત મુજબ આ મુકત લેકશાહીને આપખુદ રાજયમાં પલટવાની સંસદને સત્તા નથી.
સત્તાના ઘમંડના આઘાતજનક પ્રદર્શનરૂપે સરકારે તુરત જ જાહેરાત કરી હતી કે તે આ ચુકાદો સ્વીકારવા તૈયાર નથી અને મિનરવા મિલ્સ કેસમાં ચુકાદાની પુન: સમીક્ષા કરવાનું જણાવતી અરજી કોર્ટ સમક્ષ કરી. (આ અપીલ હજી પણ કોર્ટ સમક્ષ છે).
આ બાબત. એવી જોરદાર શંકા વ્યકત કરે છે કે પ્રમુખશાહી પદ્ધતિના હિમાયતીએ સુપ્રીમ કોર્ટ તેના અગાઉના ચુકાદામાં ફેરફાર કરીને બંધારણમાં સુધારો કરવાની સંરાદને અમર્યાદિત સત્તા છે એવું જણાવે એમ પસંદ કરે છે કે જેથી કરીને તેઓ પછી બંધારણીય સુધારા દ્વારા આપખુદશાહી પ્રકારની પ્રમુખશાહી પદ્ધતિ દાખલ કરી શકે. આખરે, ખરેખરી લોકશાહી પ્રકારની પદ્ધતિ આ રાજકારણીઓ દાખલ કરવા માગતા હોય તે બંધારણના સુધારા દ્વારા મૂળભૂત અધિકાર રદ કરી શકાય નહીં, એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાની પુન: સમીક્ષા કરવાની માગણી કરવાની તેમના માટે કોઈ જરૂર નથી.
કરાવે છે એથી અત્યારના તબક્ક વિશાળ અને ઉદારમતવાદી દષ્ટિકોણ ધરાવતા તથા વ્યકિત સ્વાતંત્ર્યને ચાહતી વ્યકિતઓને આ દેશ માટે પ્રમુખશાહી પદ્ધતિ ઘડવાનું કહેવામાં આવે એવી કોઈ આશા નથી. - પ્રમુખશાહી પદ્ધતિ દાખલ કરવા માટે આ યોગ્ય સમય નથી એનું ત્રીજું કારણ એ છે કે આપણા રાજકીય, આર્થિક અને સામાજિક પ્રશ્નો અતિ વિશાળ અને એવા પ્રકારના છે કે માત્ર શાસન પદ્ધતિ બદલવાથી તે ઉકેલી શકાય એમ નથી. પ્રમુખશાહી પદ્ધતિ હોવા છતાં ગરીબી, અશિસ્ત અને ભારત જે બીજી આફતેથી ઘેરાયેલું છે એવી પરિસ્થિતિમાં જીવતા રાષ્ટ્રોના ડઝનબંધ દાખલા આપી શકાય એમ છે. માત્ર શાસન પદ્ધતિ બદલી નાખવાથી આ આફતો નાબૂદ થઈ જશે એમ માનવા માટે એક પણ કારણ નથી. - ત્રીજું કારણ એ છે કે દરેકે અગ્રતા જોવી જોઈએ. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા, આપણા રાજકીય જીવનની વધતી જતી નાશી માટે વળતાં પગલાં લેવાં તથા પ્રધાનમંડળમાં સૂઝ, સાહસ, બૌદ્ધિકતા અને નીતિમત્તા ધરાવતી વ્યકિતઓને સમાવેશ કરી શકાય એ માટે આપણા બંધારણીય કાયદાઓમાં કેટલાક સુધારાઓ કરવાની તાકીદની જરૂરિયાત છે. આ પ્રમુખશાહી પદ્ધતિ કરતાં આ સુધારાઓ અંગે રાષ્ટ્રીય મતૈકય મેળવવાનું વધુ રહેલું હશે અને એ ઉપરાંત, આ બાબતે વધુ અગ્રતા ધરાવે છે. વધુ તાકીદના સુધારાએ પ્રથમ સ્વીકારવામાં આવે ત્યાં સુધી પ્રમુખશાહી પદ્ધતિના લાભ અંગેની સક્રિય વિચારણા મુલતવી રહેવી જોઈએ.
આ તાકીદના સુધારાઓમાં સૌ પ્રથમ દરેક રાજકીય પકો એડિટ કરેલા હિસાબે પ્રગટ કરવા પડે એવો કાયદો કરવો જોઈએ. અત્યારે પાનવાળા અને ખાટકીઓએ પણ હિસાબ રાખવાના હોય છે; પરંતુ રાજકીય પક્ષોએ નહીં. બીજા સુધારામાં પ્રમાણસર પ્રતિનિધિત્વના સિદ્ધાંતના આધારે ધારાગૃહોની અડધી બેઠકો ભરવી જોઈએ. આ સુધારાઓ માટે બંધારણમાં નહીં, પરંતુ માત્ર લોકપ્રતિનિધિ ધારામાં જ સુધારા કરવાની જરૂર છે. કેન્દ્ર અને રાજ્ય પ્રધાનમંડળમાં લઘુમતી સંખ્યામાં પ્રધાન તરીકે ગૃહની બહારની વ્યકિતની પસંદગી થઈ શકે અને તેમને કોઈ પણ રામયે ચૂંટણી લડવાની જરૂર ન રહે, એ પ્રકારને બંધારણના આર્ટિકલ ૭પમાં સુધારે કરવો જોઈએ. દાખલા તરીકે જાપાનમાં આપણા જેવી સંસદીય પદ્ધતિની સરકાર છે અને ત્યાં વડા પ્રધાન લઘુમતી સંખ્યામાં પ્રધાનની પસંદગી ગૃહની બહારથી કરી શકે છે.
આ સુધારા દ્વારા સૂઝ-ધરાવતી બુદ્ધિશાળી વ્યકિતને ચૂંટણી લડવાની જરૂર નહીં પડે અને તે છતાં એ ગૃહને જવાબદાર રહેશે.
આ આર્ટિક્લ ૭૫માં જ એક બીજો એવો સુધારો કરવો જોઈએ કે ગૃહના જે સભ્યની પ્રધાન તરીકે પસંદગી થાય એ સભ્યએ ગૃહના સભ્યપદેથી રાજીનામું આપી દેવું પડે કે જેથી કરીને જો પ્રધાનોને તેમના મતવિસ્તાર પાછળ સમય આપવો ન પડે. સૂઝ ધરાવતી બુદ્ધિશાળી વ્યકિતઓને પ્રધાનમંડળમાં સમાવેશ કરી શકાય એ માટે જ પ્રમુખશાહી પદ્ધતિ લાવવી હોય તે એ હેતુ આ સુધારાઓ દ્રારા સર કરી શકાય છે. તેમ છતાં, તેઓ એમ કરશે નહીં.
અત્યારની તાતી જરૂરિયાત સંસદીય પદ્ધતિને સ્થાને પ્રમુખશાહી પદ્ધતિ લાવવાની નથી જ. અત્યારે તાતી જરૂરિયાત છે બંધારણીય નીતિમત્તા વિશે રાષ્ટ્રીય મતૈકય તૈયાર કરવાની અને સંપૂર્ણ બંધારણીય પરંપરાની સક્રિયપણે રચના કરવાની છે. બંધારણીય નીતિમત્તા ઊભી કરવામાં નહીં આવે તે કોઈ પણ શાસન પદ્ધતિ તમે અપનાવે એ નિષ્ફળ જ જશે.
જનતાની યાદદાસ્ત ટૂંકી હોય છે. મોટા ભાગના લોકો એ ભૂલી ગયા છે કે કટોકટી દરમિયાન ઈન્દિરા કોંગ્રેસના રાજકારણીઓએ પ્રમુખશાહી પદ્ધતિથી દાખલ કરવાનું વિચાર્યું હતું ત્યારે તેમને ભારતમાં રસરમુખત્યારશાહી પ્રમુખ બેસાડવાની પેજના તૈયાર કરી હતી તથા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોને “ગૃહપ્રધાનની ખુરશી નીચે ચિચિયારી કરતા ઉંદરો”ની પરિસ્થિતિમાં મૂકી દેવાનું વિચાર્યું હતું એ હકીકત છે. તેમની એ વખતની યોજના હેઠળ કોઈ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાને કોઈ જજને અધિકાર નહોતે. માત્ર પંદર-વીસ રાજકારણીઓની બનેલી સુપ્રીમ કાઉન્સિલને એ અધિકાર આપવાના હતા. સંસદને ઠરાવ જેને બંધારણીય કહે એ જ બંધારણીય એવી રૂપરેખા એ જનામાં હતી. આજે પ્રમુખશાહી પદ્ધતિની હિમાયત કરનારા આ જનાના ઘડવૈયા હતા અને આ બાબત મને ચિંતીત કરે છે.
હાઈકોર્ટમાં બધા વધારાના જો તથા હવે પછી નિમણૂક પામનારા જજોને કોઈ પણ રાજયની હાઈકોર્ટમાં જજ તરીકે તેમની નિમણૂક માટે સહમતી આપવાનું જણાવતા કાયદાપ્રધાનને તાજેતરને આદેશ આ દેશમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા વ્યવસ્થિત ધોવાણને છેલ્લે દાખલ છે. કાયદાપ્રધાનના આ અાદેશના પરિણામે ન્યાયતંત્રની સ્વાતંત્રતા જોખમાશે. કામદારોને નોકરીએ રહેતી વખતે કોઈ બાંયધરી આપવી પડે એ સાંભળ્યું છે, પરંતુ જજો માટે એવું સાંભળ્યું નથી. દેશના વડા ન્યાયમૂતિને આ હુકમની જાણ પણ કરવામાં આવી નહોતી. આ બધી બાબતે જનતાના ભયને વાજબી
Page #87
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૮૧
પ્રબુદ્ધ જીવન
[] જસ્ટિસ જે. સી. શાહ
ભારતમાં પ્રમુખશાહી પદ્ધતિ કે સંસદીય પદ્ધતિની સરકાર જોઈએ એ અંગેની ચર્ચા અતિ અયોગ્ય સમયે શરૂ કરવામાં આવી છે. દેશ વિરાટકાય પ્રશ્નોને સામને કરી રહ્યો છે ત્યારે પ્રમુખશાહી પદ્ધતિની સરકારને અખતરો રાષ્ટ્રને ખાડે નાખી શકે. તેમ છતાં, આ ચર્ચાને વેગ આપવા મથતાં બળોને એકમાત્ર ઈરાદો પ્રમુખશાહી સરકાર દ્વારા સત્તાનું કેન્દ્રીકરણ અને વ્યકિતગત સરમુખત્યારશાહીની સ્થાપનાને હોય એવી સ્પષ્ટ શંકા જાગે છે.
દેશને કયા પ્રકારની સરકાર માફક આવે એમ છે એ અંગે છ મહિના પહેલાં આડકતરી રીતે ચર્ચા શરૂ કરવામાં આવી. નવી દિલહીમાં પોતાને ધારાશાસ્ત્રી કહેવડાવતાઓએ જાહેર પરિષદ યોજી અને જાહેર કર્યું કે દેશને માત્ર પ્રમુખશાહી પદ્ધતિની સરકાર જ માફક આવી શકે એમ છે. આ ચર્ચા એવા સમયે શરૂ થઈ છે કે જયારે દેશનું આર્થિક જીવન હોલકડોલક છે, ફુગાવો વધી રહ્યો છે, ભાવ ચારે દિશાએથી આસમાને પહોંચી રહ્યા છે, વિદેશમાં જોઈએ એવી દેશની પ્રતિષ્ઠા નથી અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અતિ તંગદિલીભરી બની રહી છે. આ સંજોગોમાં આ ચર્ચા શરૂ કરનારાઓની સંનિષ્ઠી શંકા ઉપજાવે છે.
આપણા દેશમાં સંસદીય પદ્ધતિ હેઠળ સરકારની ત્રણે શાખાની સિદ્ધિઓ સંતોષકારક નથી એ કમનસીબી છે. ધારાગૃહો ભ્રષ્ટાચારના અડ્ડા બની ગયા છે. કારોબારી અથવા શાસન શાખા પણ તેમનાથી બહુ પાછળ નથી અને ન્યાયતંત્રમાં સુસ્તી નજરે પડે છે. તેમ છતાં, પ્રમુખશાહી પદ્ધતિ સ્વીકારવામાં આવશે તે દેશ માટે એ વિનાશકારી હશે એ બાબતમાં મારા મનમાં કોઈ શંકા નથી.
દેશ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે સુધારવાના ઉપાયો શો છે? શાસન પદ્ધતિમાં ફેરફાર કરવાથી આ સુધારે થઈ શકશે? શું શાસન પદ્ધતિમાં ફેરફાર દ્વારા વર્તમાન પરિસ્થિતિ માટેનાં કારણો દૂર કરી શકાશે ખરાં? મને લાગે છે કે શાસન પદ્ધતિમાં ફેરફાર દ્વારા આ દિશામાં કોઈ હેતુ નહીં સરે.
પ્રમુખશાહી પદ્ધતિની હિમાયત કરનારાઓ એક દલીલ એવી રજુ કરે છે કે પ્રમુખ વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને તેની સરકારમાં સમાવેશ કરી શકશે અને સરકાર વધુ સંતોષકારક રીતે કામ કરી શકશે. આ સંબંધમાં અમેરિકાને દાખલ આપવામાં આવે છે. તેઓ એમ સમજતા લાગે છે કે અમેરિકાની જેમ પ્રમુખશાહી પદ્ધતિનું શાસન અપનાવવાથી, આપણે પણ અમેરિકાના સ્તરે પહોંચી શકશું. વિશ્વમાં કોઈ દેશની સ્થિતિ એ દેશમાં કયા પ્રકારની સરકાર છે તેના આધારે નહીં, પરંતુ બીજાં અનેક તત્ત્વોને આધારે નક્કી થતી હોય છે. એમ તો અમેરિકામાં પણ એક એવો મત છે કે તે દેશ પ્રમુખશાહી પદ્ધતિને લાયક નથી. અમેરિકામાં સરકારની બે શાખાધારાગૃહ અને શાસન શાખા વચ્ચેનું અંતર-ઘર્ષણ જાણીતું છે. - આ ઉપરાંત, આ પદ્ધતિ દ્વારા પ્રમુખને પસંદગીની તક મળશે એ માન્યતા સાવ ખોટી છે. અત્યારની પદ્ધતિમાં વડા પ્રધાનને સારી વ્યકિતઓની પસંદગી કરતાં કોણ રોકે છે? ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં લાયક વ્યકિતને નકારવામાં આવે છે. લાયક વ્યકિતઓને સંસદમાં લાવીને તેમની સરકારમાં પસંદગી કરવામાં શા માટે આવતી નથી? હકીકતમાં, શાસન પદ્ધતિમાં ફેરફાર દ્વારા ‘નિષ્ણાતોની પસંદગી થઈ શકે એ ખ્યાલ અત્યારના સત્તાધારીઓના દિમાગમાં નથી.
અત્યારે સરકારમાં વ્યકિતની પસંદગી લાયકાત કે અનુભવને આધારે નહીં, પરંતુ વફાદારીને આધારે કરવામાં આવે છે. સત્તા
અને હોદ્દાઓની વહેંચણી થઈ રહી છે. કયારેક વફાદારી ઉપચંતા પક્ષમાં કહેવાતી એકતા ટકાવી રાખવા લોકોની પસંદગી થતી હોય છે અને એ દ્વારા વહીવટી તંત્ર ખાડે જતું હોય તે તેની કોઈને પરવા નથી. અત્યારની પદ્ધતિમાં પ્રધાનને માટે સમય બિનવહીવટી કાર્યો પાછળ વેડફાય છે એ દલીલને પણ ગળે ઊતારી શકાય એમ નથી.
અત્યારે જે પરિસ્થિતિ છે એ માટે પદ્ધતિને નહીં, પરંતુ જેમના હાથમાં શાસન છે તેમને દોષ છે. ધારાગૃહોમાં ભાગ્યે જ કોઈ દિવસ રાડારાડી વગર પસાર થાય છે. હવે તે મુક્કાબાજી પણ જોવા મળે છે.
પ્રમુખશાહી પદ્ધતિની હિમાયત કરતા એક વધુ પડતા બાલકા આગેવાને એક જાહેરાતમાં શાસન પદ્ધતિના ફેરફાર માટે જે કારણો રજુ કર્યા છે તેમાં એક કારણ એવું આપ્યું છે કે વર્તમાન પદ્ધતિમાં સંસદ સર્વોપરી નથી કારણ કે સંસદના નિર્ણયો અદાલતે ઉડાવી દે છે. ન્યાયતંત્ર બંધારણને આધારે નિર્ણય આપે છે એ તેઓ ભૂલી ગયા છે. બંધારણની મર્યાદામાં રહીને નિર્ણય લેતાં સરકારને કોઈ રોકતું નથી). બીજું કારણ એવું આપ્યું છે કે જ્યાં કરોડો ગરીબોને રોજ બે ટંક ભોજન નથી મળતું એવા દેશમાં સંસદીય પદ્ધતિની સરકાર માફક આવે નહીં. (શું શાસન પદ્ધતિમાં ફેરફાર દ્વારા કોઈ જાદુ કરવામાં આવનાર છે? પ્રમુખશાહી પદ્ધતિ હેઠળ આ ગરીબોને બે ટંક ભોજન કેમ મળશે એ તેમણે બતાવ્યું નથી). ત્રીજું કારણ એવું આપવામાં આવ્યું છે કે સંસદીય પદ્ધતિ હેઠળ સરકાર સ્થિર નથી હોતી. તેઓ કદાચ એ ભૂલી ગયા હશે કે પંડિત જવાહરલાલ નહેરુ ૧૭ વર્ષ સુધી વડા પ્રધાન હતા અને તેમના દીકરી ઈદિરા ગાંધીએ પણ એક દાયકા કરતાં વધુ સમય શાસન કર્યું છે. આ દલીલને આ હકીકત જ જવાબ આપે છે. શું કારણ એવું આપવામાં આવ્યું છે કે ધંધાદારી રાજકારણીઓને સત્તા સોંપવાને વિશ્વાસ કરશે નહીં અને એ દલીલ સાથે હું સહમત છું.
જો પ્રમુખશાહી પદ્ધતિની સરકાર અપનાવવા માટેના સૂચનને સ્વીકાર કરવામાં આવશે તે રાજાના રાજ કરવાના દૈવી અધિકારના યુગમાં આપણે ફરી ધકેલાઈ જશે. આ હિમાયતી સત્તાનું એક જ વ્યકિતનું કેન્દ્રીકરણ કરવા માગે છે. એથી દેશ ભલે ખાડે જાય, પરંતુ એ વ્યકિત આ દેશમાં સરમુખત્યારશાહીની અમર્યાદિત સત્તા ભાગવી શકે. બંધારણનું પ્રિએમ્બલ ઘડનારાઓએ એ કલ્પના નહીં કરી હોય કે ૩૦ વર્ષ પછી આ દેશની જનતાને એવા શાસન હેઠળ જીવવું પડશે જયાં કોઈ વ્યકિતસ્વાતંત્રય ન હોય, કોઈ ન્યાય કે સમાનતા ન હોય અને ભાઈચારાની ભાવના ન હોય.
શાસન પદ્ધતિમાં ફેરફારની આ સમગ્ર ચર્ચા બિન વાસ્તવિક ફલક પર થઈ રહી છે. આપણે જો પ્રમુખશાહી પદ્ધતિને સ્વીકાર કરીએ તો પ્રમુખ અને ધારાગૃહ વચ્ચે શો સંબંધ હશે? (જે કોઈ ધારાગૃહ હોય તો). આ પદ્ધતિ સ્વીકારવામાં આવે એ પછી એવો સમય પણ આવે કે સંસદ અને ન્યાયતંત્રને અવરોધરૂપ ગણાવીને તેમને નિમ્ન કરી નાખવામાં આવે અને રાજા જે રીતે સત્તા ભેગવતા હતા એ પરિસ્થિતિનું પુન: નિર્માણ કરવામાં આવે. વર્તમાન પદ્ધતિમાં તમારી પાસે ગૃહને જવાબદાર હોય એવું પ્રધાનમંડળ છે અને ગૃહ તેના પર અંકુશ રાખી શકે છે.
પ્રમુખ અને ન્યાયતંત્ર વરચે શો સંબંધ હશે? ફેરફારના હિમાયતી એવી દલીલ કરી રહ્યા છે કે દેશની પ્રગતિમાં ન્યાયતંત્ર અવરોધ પેદા કરે છે. આ અવરોધ કેવી રીતે પેદા કરવામાં આવે છે એ તમને કહેવાની તેઓ પરવા કરતા નથી. લોકોની અને દેશની સ્થિતિ સુધારવાની આડે જજ કે ન્યાયતંત્ર આડે આવ્યો હોય એવા કેટલા
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૮૧
કિસ્સા છે? પરિસ્થિતિ સુધરે એ માટે પગલાં લેતાં સંસદને કોણે શાળા, કોલેજ કે જાહેર સેવાઓમાં અનામત બેઠકોની. સુપ્રીમ કોર્ટનાં રોકી છે?
એવો ચુકાદો છે કે પછાત જાતિ કે વગે જાહેર સેવાઓમાં બેઠકો આપણી પાસે વિશાળ કુદરતી સંપત્તિ, શકિતઓ, સાધને અને
અનામત રાખવા સરકારને ફરજ પાડી શકે નહીં. જાહેર સેવાઓમાં બુદ્ધિમત્તા હોવા છતાં આપણી પ્રજાને ગરીબીમાં રહેવું પડે છે એ બેઠકો અનામત રાખવી કે નહીં એ અંગેની સત્તા સરકારને સેંપવામાં માટે શાસન પદ્ધતિ નહીં, પરંતુ સત્તા પર રહેલી વ્યકિતઓ તથા
આવી છે. સરકાર એ સત્તાને ઉપયોગ કરે અને તે પણ કરે. નીતિ ઘડીને તેને ભૂલી જનારાઓ છે. વર્તમાન પદ્ધતિની બિન- શાળા, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ આ કામગીરી માટે તેઓ દોષિત છે.
વાત એટલી જ લાગુ પડે છે. એથી રાજકીય લાભ અને આ લાભમાં શાસન પદ્ધતિમાં ફેરફાર માગતા લોકો કયા પ્રકારની પ્રમુખશાહી.
તફાવત એ છે કે પ્રથમ લાભ કાયદા હેઠળ મળેલ છે ત્યારે બીજા ચાહે છે? વિશ્વમાં અનેક પ્રકારની પ્રમુખશાહી પદ્ધતિ છે. પ્રમુખશાહી
લાભમાં કાયદાનું રક્ષણ નથી. આ લાભ કાયદેસરને છે. તેની ૩૦ પદ્ધતિ સફળ થઈ છે એવા અમેરિકા અને ફ્રાંસના દાખલા સામે વર્ષ કે ૫૦ વર્ષ એવી કોઈ સમયમર્યાદા પણ નથી. આ પદ્ધતિ દ્વારા સરમુખત્યારશાહી અને આપખુદશાહી લાદવામાં પછાત જાતિઓ અને વર્ગોને રાજકીય સત્તા આપવામાં આવી હોય એવા દાખલા જેવા હોય તે આપણા પડોશીએ પાકિ- વ્યા પછી પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો દેખાતો નથી. રસ્તાન અને ફિલિપાઈન્સ પ્રત્યે નજર કરે, સરમુખત્યારશાહી લાદ- આ સુધારે તમે કેવી રીતે લાવશો ? તેમના પ્રાથમિક શિક્ષણ માટે વામાં પ્રમુખશાહી સાધન બની હોય એવા દેશોની નામાવલિ ઘણી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ બાબત નોંધપાત્ર મોટી છે.
છે. જો કે શિક્ષણ માટે ખર્ચ કરવામાં આવે તો પણ તેમના ગણવેશ, આપણી સમક્ષ બે વિકલ્પ છે. એક બાજ, આપણી પાસે
પુસ્તકો અને એવી બીજી સગવડોનું શું? ગરીબ કુટુંબના વિદ્યાર્થીને એવી પદ્ધતિની રારકાર છે કે જેની કામગીરી સંતોષકારક નથી. તેને પિતા વધારાની આવક માટે કમાવવા જવાની ફરજ પાડે એ બીજી બાજ, એવી રરકાર જે સરમુખત્યારશાહી શાસન પેદા કરશે,
શક્ય છે એથી એ છોકરો તેના શિક્ષણ માટે પૂરતા પ્રમાણમાં શકિત જ્યાં કોઈ સ્વતંત્રતા નહીં હોય. ઘેડા હાથમાં સત્તા કેન્દ્રિત હોય
અને સમય ન આપી શકે એ શકય છે. આ પરિસ્થિતિમાં સાચો એવી આપખુદ સરકાર કરતાં સંતોષકારક દેખાવ નહીં કરી શકનારી
માર્ગ મફત શિક્ષણ આપવાને તથા બેઠકો અનામત રાખવાને સરકાર વધુ સારી છે. બીજા પ્રકારની સરકાર હેઠળ કોઈ મૂળભૂત
નથી. શા માટે આપણે વિદેશી અનુભવો પરથી પાઠ શીખતા નથી ? અધિકારો, નાગરિક સ્વાતંત્રય કે રામાનતા નહીં હોય અને મને ખરેખર તે એ બાળકની શકિત અને બુદ્ધિમત્તાને બહાર લાવીને ભય છે કે થોડા સમયમાં જ દેશમાં એવી પરિસ્થિતિ પ્રર્વતતી હશે. તેને વિકસાવવા માટે પ્રયાસો કરવા જોઈએ. પછાત જાતિઓ અને
વર્ગોમાં બુદ્ધિશાળી અને શકિતશાળી વિદ્યાર્થીઓ ન હોય એવું નથી. અનામત બેઠક
આ બાળકોને શિક્ષણ ઉપરાંત પુસ્તકો, ગણવેશે, આર્થિક સહાય ' ] એચ. એમ. સિરવાઈ
અને એવી બીજી સગવડ દ્વારા તેમની શકિતને વિકસાવવાની તક આપવી જોઈએ.
શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત બેઠકોને કારણે ખુદ શિક્ષણ,
પર થતી અસર અંગે પણ વિચારવું જોઈએ. જેની ગુણવત્તા ઓછી પછાત જાતિઓ અને વગેનેિ ભૂતકાળમાં થયેલા અન્યાય
છે એવા વિદ્યાર્થી માટે એક બેઠક અનામત રાખવી તેનો અર્થ વધુ દૂર કરવા અથવા તેનું સાટું વાળવા ચોક્કસ નિર્ધારિત સમય માટે
ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીને બેઠક નકારવા બરાબર છે. આ પ્રથાને અનામત બેઠકોની જોગવાઈની જરૂરિયાત સમજી શકાય છે અને
કારણે વત્તેઓછે અંશે શિક્ષણનું ધોરણ નીચું ઊતરે છે, કારણ કે ઓછી તેની સામે કોઈ વાંધો હોઈ શકે નહીં. તેમ છતાં, આ જોગવાઈ યોગ્ય
ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષકોને પણ તેમનું ઘેરણ સમય પૂરતી જ હોવી જોઈએ અને તે જીવનનું કાયમી અંગ બની
ની લાવવું પડે છે. આ પ્રક્રિયાને કારણે તમે તમારું ધોરણ સતત શકે નહીં. અનામત બેઠકોની યોગ્યતા કે અયોગ્યતા અંગે કોઈ વિચા
ઉતારતા રહ્યા છે. શૈક્ષણિક રણ નીચું લાવવા જેવી બાબત જે રણા કરતાં પહેલાં કયા સંજોગોમાં આ પ્રથા શરૂ કરવામાં આવી
અન્યાય બીજો કોઈ નથી. આ અન્યાય હંમેશ માટે ચાલુ રાખી તેને તથા તેનાં કાનૂની પાસાં અંગે પણ વિચાર કરવું જોઈએ.
શકાય નહીં. આ ઉપરાંત, જે દેશે સર કરવા આ પ્રથા દાખલ કરવામાં આવી તે હેતુ ખરેખર સિદ્ધ થઈ શકયા છે? અને જો થઈ શકયા હોય
પોસ્ટ ગ્રેજયુએટ સ્તરે અનામત બેઠકોની જોગવાઈનું એક તો કેટલા પ્રમાણમાં? આ બાબતની પણ ચર્ચા થવી જોઈએ.
બીજે પાસું પણ છે. પ્રથમ કક્ષાના તબીબને બદલે દ્રિતીય કક્ષાના
તબીબની રજિસ્ટ્રાર તરીકે નિમણૂક કરવામાં આવે ત્યારે દર્દીને બંધારણના પિએમ્બલમાં દરેક નાગરિક માટે સમાન દરજજ
વિચાર કરવામાં આવે છે? કોઈ રોગથી પીડાતા હોઈએ ત્યારે નિપુણ : અને તકોની વાત કરવામાં આવી છે. દરેક માનવીને માભે જળવાઈ
તબીબની જરૂર હોય છે. ત્યારે ભૂતકાળના અન્યાયને યાદ રાખવામાં રહેવું જોઈએ તેમ જ ભાઈચારાની વાત પણ કરવામાં આવી છે. બંધારણની આ જોગવાઈને કારણે અસ્પૃશ્યતા એ સજાપાત્ર ગુનો
આવતા નથી. બને છે. આટલું કર્યા પછી અસ્પૃશ્ય ગણાતા લોકોના સામાજિક અને
જાહેર સેવાઓમાં અનામત સંબંધમાં કાઢવામાં આવેલા હુકમ આર્થિક વિકાસ માટે પગલાં લેવાનું અને તેમને ટેકો આપવાનું
મુજબ પૂરતા પ્રમાણમાં જેમનું પ્રતિનિધિત્વ ન હોય એવા પછાત જરૂરી હતું. ભૂતકાળના સામાજિક અન્યાયે દુર કરવા તેમને વિશેષ
વર્ગના વિભાગો માટે અનામત બેઠકો ઊભી કરવાને સરકારને અધિતકો મળવી જોઈએ. એ માટે બે સ્તરે જોગવાઈ કરવામાં આવી.
કાર છે. અનામત બેઠકો ઊભી કરવી કે નહીં અને કરવી તે કેટલા રાજકીય સ્તરે તેમ જ અભ્યાસ અને જાહેર સેવાઓમાં અનામત
પ્રમાણમાં એ સરકારે નક્કી કરવાનું છે. બેઠકોની.
જાહેર સેવાઓમાં નોકરીની સમાન તકો અંગેના આ હક્કમાં સૌ પ્રથમ, રાજકીય સ્તરે આપવામાં આવેલા લાભની વાત.
બઢતી, નિવૃત્તિ વેતન વગેરેને કઈ ઉલ્લેખ નથી. તેમ છતાં, સુપ્રીમ હરિજનો અથવા જેને પછાત જાતિ અથવા વર્ગો તરીકે ગણવામાં
કોર્ટના ચુકાદા મુજબ બઢતી, વેતન, નિવૃત્તિ વેતન વગેરેમાં આ આવે છે તેમને મતાધિકાર મળે એથી અન્યાય અને અસમાનતા જોગવાઈ છે, કારણ કે અનામત બેઠકની જોગવાઈ સાથે બઢતીના દૂર થાય. હરિજનને એ ભય હતો કે બહુમતી તેમને ચૂંટી કાઢશે
અધિકારની જોગવાઈ કરવામાં ન આવે તો નોકરીમાં રસમાન તકોનો તેની ખાતરી શું? એથી રાજમાં પછાત જાતિઓ અને વર્ગોની
અધિકાર છેતરામણ બની જાય. તમે કોઈ પણ જાહેર સેવાઓમાં વસતિના પ્રમાણમાં દરેક રાજ્યમાં લોકસભા માટે અનામત બેઠકોની
દાખલ થાઓ એટલે સરકારના એક અંગ બની જાઓ છે. એથી સગવડ ઊભી કરવામાં આવી. રાજય વિધાનસભા માટે પણ
ઓછી ગુણવત્તા ધરાવતી વ્યકિતને સ્થાન આપવાની સાથોસાથ એવી જ સગવડ ઊભી કરવામાં આવી. પ્રારંભમાં આ જોગવાઈ
વહીવટી તંત્રની કાર્યક્ષમતા પર પણ અસર પહોંચવાની શક્યતા ૩૦ વર્ષ માટે કરવામાં આવી હતી, પરંતુ તેમાં સુધારો કરીને મુદતમાં
રહેલી જ છે. જે વ્યકિત લાયક નથી એ પણ આવી શકે છે, કારણ વધારો કરવાની સંસદને સત્તા આપવામાં આવી હતી. એ મુજબ
કે તેના માટે બેઠક અનામત રાખવામાં આવી છે. આ બાબત તાજેતરમાં જ આ મુદતમાં વધુ દસ વર્ષને વધારે કરવામાં આવ્યો
આજે પ્રતિકાર અને અન્યાયની ભાવના ઊભી કરી રહી છે. છે. બંધારણ હેઠળ મળેલ આ અધિકાર કાયદેસરને બને છે અને અસ્પૃશ્યતા પ્રારંભમાં માત્ર હિંદુઓને પ્રશ્ન હતું. આજે એ કાયદા હેઠળ તેનું પાલન જરૂરી છે.
રાષ્ટ્રીય પ્રશ્ન અને સ્થાપિત હિત ધરાવતી રાજકીય બાબત બની ભૂતકાળના અન્યાયે દૂર કરવા અને સમાન તકો પૂરી પાડવા | ગઈ છે. અનામત બેઠક યોગ્ય નિર્ધારિત સમય માટે સ્વીકારવી પછાત જાતિઓ અને વર્ગોને આપવામાં આવેલી બીજી સગવડ એ જોઈએ; પરંતુ તેને જીવનનું કાયમી અંગ બનવા દેવું જોઈએ નહીં.
Page #89
--------------------------------------------------------------------------
________________
તો, ૧-૧-૮૧
પ્રબુદ્ધ જીવન
[૨]
ડે. (મિસ) આલુ દસ્તુર ભારત માટે અનામત બેઠકોને ઈતિહાસ નો નથી.
અનામત બેઠકોને પોતાને એક ઈતિહાસ છે. સ્વાતંત્રય પહેલાં દેશમાં અસ્પૃશ્યતાને પ્રશ્ન ઘણો ગંભીર હતું. બીજી ગોળમેજી પરિષદ ટાંકણે ગાંધીજીએ અસ્પૃશ્યતા સામે ઘેરી ચેતવણી આપી હતી. તેમણે આમરણ ઉપવાસની ધમકી પણ આપી હતી. એ કાળના દેશમાંના કોષ્ઠ બુદ્ધિજીવીઓએ એકઠા થઈને અસ્પૃશ્યતાના પ્રશ્નને હિંદુ સમાજથી બહાર લઈ જવાય અને અસ્પૃશ્ય ગણાતા લોકોને રક્ષણ મળે એવું કંઈક કરવા માટે વિચારતા થયા.
તેના અનુસંધાનરૂપે સૌપ્રથમ ૧૯૩૦માં “પૂના પેકટ” હેઠળ અનામત બેઠકની પ્રથા દાખલ કરવામાં આવી. અનુસૂચિત જાતિઓ માટે વિવિધ ધારાસભામાં બેઠકો અનામત રાખવામાં આવી. આઝાદી પછી આપણું બંધારણ ઘડાયું ત્યારે પણ આ લાભ લેકસભા અને વિધાનસભાઓ સુધી પહોંચાડવામાં આવ્યો.
લોકસભા અથવા વિધાનસભામાં બેઠકો અનામત રાખવામાં આવે એ સામે કોઈ ખુલ્લે વિરોધ દેખાતો નથી. તાજેતરમાં જ અનામત બેઠકો માટેની જોગવાઈની મુદત ત્રીસ પરથી વધારીને ૪૦ કરવા માટે સાતમી સંસદની ખાસ બેઠક બોલાવવામાં આવી ત્યારે - બધા સભ્યોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટ વચ્ચે અનામત
બેઠકોને સમર્થન આપ્યું. એ રીતે જ ગયા મહિને સંરાદે વિવિધ રાજ્ય વિધાનસભાઓમાં અનામત બેઠકોમાં ફરી વિશ્વાસ દર્શાવ્યો. આ અભિનય, આ પ્રતીકને અનામત સાથે કોઈ સંબંધ નથી. તેઓ અનુસૂચિત જાતિઓને કોઈ અંજલિ નહોતા આપતા. તેઓ માત્ર અભિનય કરી રહ્યા હતા. તેમની નજર સમક્ષ આવનારી ચૂંટણીઓ હતી. આ પ્રકારની ચેષ્ટાથી કોઈને લાભ થતો નથી.
હું કબૂલ કરું છું કે હું અનામત બેઠકોની પ્રથાની પ્રખર હિમાથતી છે. આપણા સમાજના જ એક વિભાગ પર ઈરાદાપૂર્વક જે અન્યાય અને અપમાને લાદવામાં આવ્યાં છે તે કયારેક કોઈક રીતે તે દૂર કરવાં જોઈએ. ભૂતકાળના અન્યાય દૂર કરવાના આપણી અને કદાચ આપણી પછીની પેઢીને સૌભાગ્ય અથવા અધિકાર મળ્યા છે એમ હું માનું છું. દરમિયાન, આ અન્યાયે કેવી રીતે દૂર કરવા? અનામત બેઠકોની જરૂર અહીં ઊભી થાય છે. કેટલાક લોકો એમ કહે છે કે અનામત દ્વારા આપણે આપણા સામાજિક, રાજકીય અને આથિક જીવનમાં બીજી રીતે નવા અન્યાય દાખલ કરીએ છીએ. એ કદાચ ખરું હોઈ પણ શકે. સામાજિક ભેદભાવ સાથે જ કેટલાક નવા વિશેષાધિકારો પેદા થતા રહેવાના જ.
આ આપણે પેદા કરેલા કહેવાતા વિશેષાધિકાર ભૂતકાળના અન્યાય અને ભેદભાવને દૂર કરવા માટે છે. તેની સામે વિરોધ શા માટે હોવો જોઈએ? ભૂતકાળમાં આપણે વિશેષ અધિકારો ભોગવતા હતા; પરંતુ આજે એથી ઊલટું છે. તેની સાથે જ વિશેષ અધિકારો ધરાવતા લોકોને એક નવું વર્ગ સામે આવી રહ્યો છે અને તે સામે મને વિરોધ છે.
જેઓ પોતાના પગ પર જાતે ઊભા રહી શકતા ન હોય તેમની સામે મદદને હાથ લાંબાવી શકાય એવા ચોક્કસ માર્ગો અને સાધન હોવાં જોઈએ. જેણે અંગ્રેજીમાં “રિવર્સ ડિસ્ક્રિમિનેશન” કહીએ છીએ એ “ભેદભાવોને ઉલટાવવા”ની પ્રક્રિયાને હું માનું છું. આ પ્રક્રિયા અન્યાયોનું સાટું વાળી રહી હોય એમ કહી શકાય. આપણા ગુનેગાર માનસને સાંત્વન આપવા હું આ કહેતી નથી. કમનસીબે, કોઈ પણ બાબતને વિકત અને ટૂંક રૂપ આપવાનું હંમેશાં વલણ હોય છે. આ બાબત સામે આપણે સાવધાન રહેવાનું છે. પછાત રહેલા અને મદદની જરૂર ધરાવતા લોકોને શકય એટલા વ્યાપક પ્રમાણમાં લાભ પહોંચે એ જોવું જરૂરી છે. રાજકારણ અને ધારાઓના સ્થાપિત હિતે પછાતપણામાં હોવા જોઈએ નહીં. આપણે જેમને પાછળ ધકેલી દીધા હતા, તેમને આપણી બરાબરીમાં લાવવા આપણે અન્યાય દૂર કરવા માગીએ છીએ. અનામત બેઠકોને હેતુ આ અંતર દૂર કરવાને છે. એ લોકોને એવો અનુભવ થવો જોઈએ કે તેઓ “નવો ભારતના નાગરિકો છે.
આ પ્રક્રિયાનું એક પરિણામ એ પણ આવ્યું છે કે જેઓ મોખરે છે અને જેમાં મેખરે નથી, એવી વ્યકિતઓ વચ્ચે એક પ્રકારની સમસ્યા પેદા થઈ છે. આપણી નેતાગીરી જનસમૂહ સાથે સંબંધ
કેળવી શકી નથી. એક અલગ પ્રકારના રાજકારણમાંથી આ નેતાગીરી પેદા થઈ છે. અનામતને કારણે સૌથી મોટો પ્રશ્ન આ પેદા થયો છે.
અનામત બેઠકોના લાભે પછાત વર્ગના મોટા પ્રમાણના જનસમૂહને મળ્યા નથી. મહારાષ્ટ્રમાં પછાત વર્ગમાં ૩૪ ટકા વસતિ ધરાવતી મહાર કોમને સરકારી શિષ્યવૃત્તિ દ્વારા ૮૫ ટકા લાભ થયો છે. એ સામે ૩૨ ટકા મંગ વસતિને માત્ર ૨.૮ ટકાનો લાભ થશે છે. હરિજનેના સૌથી મોટા ગણાતા નેતા જે રાજયના છે એ બિહા૨માં પણ આ સ્થિતિ જ છે. ભારતીય પદ્ધતિ મુજબ અનામતના ' લાભ પણ મર્યાદિત લોકોને જ મળ્યા છે એ જોઈ શકાય છે. જેમના માટે આ લાભ છે તેમાં આ લાભને વેગ્ય પ્રમાણમાં ફેલાવા દેવામાં આવ્યા નથી. અનામત બેઠકોને નહીં, પરંતુ આ પ્રકારની વિકૃતિને વિરોધ થવો જોઈએ.
બીજી વિકૃતિ એ છે કે જે લાભ મેળવી ચૂક્યા છે તેઓ હજી લાભ મેળવવા માગે છે. બીજી બાજ, મારી શિક્ષક તરીકેની કારકિર્દીમાં મેં પછાત વર્ગોના એવા બુદ્ધિશાળી અને સ્વમાનશીલ વિદ્યાર્થીઓ પણ જોયા છે, જેઓ આ અનામતને લાભ લેવા માગતા નથી. એમાંના ઘણા ગરીબ પણ છે.
આ પ્રશ્ન માત્ર રાજકીય નથી. મુખ્યત્વે તે સામાજિક-આર્થિક પ્રશ્ન છે કારણ કે ગરીબીને ભૂતકાળ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. ગરીબીની રેખા હેઠળ જીવતા લોકોમાં માત્ર પછાત વર્ગના જ નથી. આ પ્રશ્ન દેશના સમૃદ્ધ વર્ગના દરેક સભ્યને છે. અનામતને લાભ જે રીતે આપવામાં આવે છે તે સામેના વિરોધનું મુખ્ય કારણ આ આર્થિક પાસું છે.
પ્રથમ તબક્કા અનામતની હું સંપૂર્ણ હિમાયત કરું છું. એક વખત અનામતના આધારે પ્રવેશ મેળવ્યા પછી મારે વધારાના પ્રયાસ કરીને બધાની સાથે થવા મહેનત કરવી જોઈએ. પેસ્ટ ગ્રેજ્યુએટ સ્તરે અનામત બાબતમાં મારું એવું માનવું છે કે ગ્રેજ્ય
એટ અરે તમે એકસરખી પરીક્ષા, પેપરો આપીને એકસરખા ધોરણે ઉત્તીર્ણ થયા છે ત્યારે ઉચ્ચ સ્તરે પ્રવેશનું ધોરણ વધુ સખત હોવું જોઈએ. આ ઉપરાંત, વિદ્યાર્થીની બુદ્ધિમત્તાને પણ માને પિવું જોઈએ.
અનામત બેઠક માટે બંધારણમાં મુકાયેલી સમયમર્યાદા આપણે વધારી એ યોગ્ય અને જરૂરી હતું. હવે એ વિચારવું જોઈએ કે કોઈ સમયમર્યાદા બાંધવી યોગ્ય અને શકય છે? આપણે વાસ્તવિકતાવાદી અભિગમ અપનાવીને આ પ્રક્રિયાને કયારે અંત આણવે એ નક્કી કરવું જોઈએ, કારણ કે આ પ્રક્રિયા હંમેશાં માટે ચાલુ રાખી શકાય નહીં. કયારેક તે તેને અંત આવવો જ જોઈએ. આ સંબંધમાં લગભગ સંપૂર્ણ સહમતિ મેળવીને અને રાષ્ટ્રીય મતૈક્ત કરતાં પણ વધુ બહાલી સાથે ભવિષ્યની કોઈ તારીખ નક્કી કરવી જોઈએ.
આ ઉપરાંત, અનામતને લાભ કુટુંબમાં એક વખત જ મળવો જોઈએ. એક વખત કુટુંબની કોઈ વ્યકિત અનામત મારફતે કોઈ વ્યવસાયમાં દાખલ થઈને આગળ આવે પછી તેનાં બાળકોને અનામતને લાભ મળવો જોઈએ નહીં, કારણ કે એ વ્યકિત પાસે સમાજમાં સ્થાન અને મરતબો હશે.
કેન્દ્ર સરકારની પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચોથા વર્ગની નેકરીના ૧૯૭પના અને ૧૯૮૧ના જાન્યુઆરીની પહેલીના આંકડાઓ જશે તે જણાશે કે ચારેય કક્ષામાં અનુસૂચિત જાતિ કે વર્ગોના ઉમેદવારોની સંખ્યામાં જ નહીં, પરંતુ ટકાવારીમાં પણ સારે વધારે થયો છે. એથી પછાત વર્ગના લોકો હજી ઝાડુવાળાના સ્તરે રહ્યા છે અને ઉચ્ચ સ્તરે પહોંચ્યા નથી એમ કહી શકાય નહીં.
સાથેસાથ, બહુમતીએ પણ લધુમતી અને પછાત વર્ગોને જીતવા માટે મેટું હૃદય બતાવવું જોઈએ. વિકૃત સ્વરૂપ આપવાના પ્રયાસો થતા હોવા છતાં પછાત વર્ગોને કિન્નાખોરીને ભેગ બનાવવા જોઈએ નહીં. તેમને દયાની જરૂર નથી. તેમને સમજવામાં આવે એ જરૂરી છે. તેઓ ખુદ બીજાને સમજે તે જ એ શકય બની શકે. આ દિમાગ વ્યવહાર છે. આખરે બંનેએ એકબીજાની મદદે આવવું પડશે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધ જીવન
‘પ્રેમળ જયોતિ ' તરફથી કુ. પરિમલા ભટના માનમાં યોજાયેલા સમાર’ભમાં સંઘના પ્રમુખ શ્રી. ચીમનલાલ ચકુભાઈ પરિમલા ભટને આશીર્વાદ ને અભિનંદન આપી રહ્યા છે. તસવીરમાં ડાબી બાજુથી શ્રીમતી કમલબહેન પિસપાટી, કુ. પરિમલ ભટ, શ્રી રસિકલાલ ઝવેરી, શ્રીમતી નિર બહેન શાહ, શ્રી કે. પી. શાહ અને શ્રી ચીમનલાલ જે. શાહ છે.
•
પ્રેમળ જ્યેાતિ દ્વારા પરિમલા ભટનુ મહુમાન
‘માણસમાં અનંત શકિત રહેલી છે. જયારે પ્રતિકૂળતાવાળી વ્યકિત હિંમત ને સાહસથી પોતાના જીવનનું ઘડતર કરે ત્યારે એ ખૂબ ધન્યવાદને પાત્ર છે' એવું જાણીતા તત્ત્વચિંતક, સમાજના અગ્રણી અને સંઘના પ્રમુખ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે સ્વિડિશ ફેડરેશન ઓફ વિઝયુઅલી હેન્ડિકેપ્ડ નામની સંસ્થાએ કુઆલાલાપુર ખાતે યોજેલા અંધજના માટેના તાલીમ સેમિનારમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયેલા દાદરની અંધશાળાના સામાજિક કાર્યકર કુમારી પરિમલા ભટનો સત્કાર કરવા માટે મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પ્રેમળ જાતિએ યોજેલા મિલન સમારંભમાં જણાવ્યું હતું.
શ્રી ચીમનભાઈ શાહે વધુમાં કહ્યું હતું કે હું જયારે અંધ વ્યકિતના વિચાર કરું છું ત્યારે મને એમ લાગે છે કે ભગવાને એક વસ્તુથી વ્યકિતને વંચિત કરી છે, પરંતુ બીજી બાજુ તેના જીવનને વિકસાવવા માટે શકિતના ધેાધ આપ્યો છે. કુમારી ભટે અંધ હોવા છતાં જે વિકાસ સાધ્યો તે સરસ છે, તેમનું જીવન છે એના કરતાં વધુ ધન્ય બને એવા મારા અંતરના આશીર્વાદ છે.
તા. ૧-૫-૮૧
શ્રી ચીમનભાઈ શાહના અંતરના આશીર્વાદ તથા સત્કાર કરવા માટે પ્રેમળ જ્યોતિ સંસ્થાનો આભાર માનતાં કુમારી ભરે જણાવ્યું હતું કે ત્રણ સપ્તાહ માટે યોજાયેલા આ સેમિનારમાં ૧૩ દેશોના બબ્બે પ્રતિનિધિઓએ ભાગ લીધા હતા.
ભટના પરિચય આપતાં શ્રી કે. પી. શાહે જણાવ્યું હતું કે તેમણે નિર્મલા નિકેતનમાંથી માસ્ટર ઓફ સેશિયલ વર્કર, રૂપારેલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ તથા વકતૃત્વ, લેખન, હસ્તકલા અને નૃત્યની સ્પર્ધામાં અનેક પારિતોષિક મેળવ્યાં છે. ૧૯૮૧માં બ્લાઈન્ડ વુમન ઈન મહારાષ્ટ્ર દ્વારા આયોજિત પરિસંવાદમાં કુમારી ભટે ‘કેન અ બ્લાઈન્ડ વુમન બી એ કન્ઝયુમર રાધર ધેન સર્વિસ પ્રોવાઈડર' પર એક પેપર રજૂ કર્યું હતું. હાલમાં તે એલ. એલ. બી.ના અભ્યાસ સાથે દાદરની બ્લાઈન્ડ સ્કૂલમાં સેશિયલ વર્કર તરીકે કામ કરી રહ્યાં છે. શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે અંધ હોવા છતાંયે એમણે અન્યની સેવા લીધા વિના વિદેશમાં જઈને દેશનું નામ રોશન કર્યું છે.
ત્યાર બાદ પ્રેમળ જ્યોતિ સંસ્થા થકી શ્રી રસિકભાઈ ઝવેરીના હસ્તે રૂા. ૫૦૦૧ દાદર સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડને એનાયત કરવામાં આવ્યા હતા અને ૩૦ અંધ મહિલાઓના સ્કૂલના વાર્ષિક ખર્ચની જવાબદારી લેવામાં આવી હતી.
આ પ્રસંગે જૈન યુવક સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ જણાવ્યું હતું કે સભ્યો સેવાથે" તત્પર છે, એ આનંદ વાત છે. અંધજનાની સંસ્થાએ સહાય સ્વીકારી અનુગ્રહ કર્યો છે. પ્રેમળ જયંતિના કન્વીનર શ્રીમતી નીરુબેન શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
અંધશ્રીઓ માટેની જાગૃતિ, તેના અધિકાર તેના પ્રત્યેની જવાબદારી વગેરેની ચર્ચા સહિત દુનિયાના રાષ્ટ્રોની અંધ મહિલાના પ્રશ્નો સાથે પોતાના દેશના પ્રશ્નોની સરખામણી કરવાના સુંદર અનુભવ આ સેમિનાર દરમિયાન મળ્યાનું કુમારી ભટે જણાવ્યું હતું.
અંતમાં રત્નચિંતામણી સ્કૂલના ભૂતપૂર્વ આચાર્યા શ્રીમતી કમલબેન પીસપાટી આભારવિધિ કરતાં જણાવ્યું હતું કે કુમારી ભટે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેના માટે હું ગૌરવ અનુભવું છું. સમારંભના આરંભમાં કુલ ૨૩ વર્ષના અંધકુમારી પરિમલા [] સકલન : નૈના ગાંધી માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧.
Page #91
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No.: 37
, ‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૨.
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, ૧૬ મે, ૧૯૮૧ શનિવાર
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિગ જ
છૂટક નકલ રૂ. ૭પ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ ઘેરાતી આધી
કે 'ઉ ચીમનલાલ ચકુભાઈ શ્રીમતી ઇન્દિરા ગાંધીને ફરી સત્તા પર આવ્યાને ૧૬ મહિના મંત્રીમંડળમાં પલટા થાય તે પણ અમલદાર વર્ગ Civil Service , થયાં. આ સમય દરમિયાન દેશમાં ચારે તરફ અને દરેક પ્રકારે અશાંતિ સ્થિર, કુશળ અને બાહોશ હોય તે તંત્રને બહુ આંચ ન આવે. વધી છે. આ અશાંતિ ઓછી થવાનાં કઈ ચિહ્ન દેખાતાં નથી, ફ્રાંસને આ અનુભવ છે. પણ અત્યારે અમલદારેમાં મેટ ફફડાટ છે. બલ્ક હજી વધશે એ ભય છે. આંધી ચડી છે અને ઘેરી બનતી આડેધડ મોટી સંખ્યામાં ફેરબદલીઓ થાય છે, ફરજિયાત નિવૃત્તિ જાય છે. ઈન્દિરા ગાંધી પોતે શું વિચારે છે તે ખબર નથી. પણ અપાય છે, બરતરફ કરવામાં આવે છે. કેન્દ્રમાં અને રાજ્યમાં આ એમ લાગે છે કે તેઓ તોફાનમાં રાચે છે. તેફાન હોય તે રોગ ફેલા છે. એર ઈન્ડિયાના પાંચ ઉચ્ચ અધિકારીઓને હમણાં લોકો એમ કહેતા થાય કે સાર થવું ઈન્દિરા ગાંધી છે, તે ન હોત રાતોરાત બરતરફ કર્યા તે આશ્ચર્યુજનક ઘટના છે. હવે તેમને તે આપણું શું થાત? એક એવી માન્યતા છે કે કટોકટી (બંધારણીય પાછા લેવાની વાત થાય છે. પ્રધાન બનવા અથવા મોટા હોદ્દા ઉપર અર્થમાં નહિ) હોય ત્યારે ઈન્દિરા ગાંધીની શકિત ખીલે છે. રહેવા ઈન્દિરા ગાંધી પ્રત્યે અનન્ય વફાદારી એકમાત્ર લાયકાત છે. આ શકિત સોળે કળાએ ખીલી ઊઠે તે માટે કદાચ પરિસ્થિતિ
ઈન્દિરા ગાંધીની અપ્રતિમ સત્તા સ્થાપવા અને એક માત્ર આથી પણ વિકટ બને એમ ઈચ્છવું જોઈએ. રાજકીય, આર્થિક, નેતા રહેવા, આ માર્ગ છે. કોઈ શકિતશાળી કે સ્વતંત્ર વ્યકિતને સામાજિક તથા નૈતિક ક્ષેત્રે દેશમાં શું થઈ રહ્યું છે તે થોડું નિહાળીએ.
રહ્યા છે તે શ્રેડ નિહાળીએ. લેવી નહિ કે ટકવા દેવી નહિ. આપણને કદાચ એમ થાય કે જે રાજ્યમાં કોંગ્રેસ સત્તા કોંગ્રેસશાસિત રાજમાં આ હાલ છે તે બિન કોંગ્રેસી પર છે ત્યાં સ્થિરતા અને શાંતિ હશે. પરિસ્થિતિ આથી વિપરીત રાજ્યોમાં શું હાલ છે? તેમને ઉથલાવવા બધા પ્રયત્નો ચાલુ છે. છે. આવા રાજ્યોના મુખ્યમંત્રીઓને વિરોધ પક્ષોને ભય નથી પશ્ચિમ બંગાળ, કેરળ, જમ્મુ-કાશમીર દરેક રાજયમાં કોંગ્રેસ-આઈ, તેથી વિશેષ, પોતાના પક્ષના અસંતુષ્ટ સભ્યોને વધારે ભય છે. વિરોધ વંટોળ પેદા કરે છે. તેફાને કરાવે છે. અમારે કોઈ રાજ્યને કોંગ્રેસના આંતરિક વિખવાદો અને ખટપટ વ્યાપક છે. એમ જ ઊથલાવવું નથી એવી નીતિ જાહેર થાય છે; પણ વર્તન તેથી જુદુ લાગે છે કે આ મુખ્યમંત્રીઓ પોતાના પક્ષના સભ્યોના ટેકાથી જ છે. પશ્ચિમ બંગાળમાં મોટા પાયા ઉપર કોંગ્રેસ-આઈના સભ્યોએ નહિ, પણ માત્ર ઈન્દિરા ગાંધીની મહેરબાનીથી ટકે છે. ગુજરાતના માધવ- તફાને કર્યા. કેરળમાં કેટલાય રાજકીય ખૂને થયાં. જમ્મુ-કાશ્મીરમાં સિંહ હોય કે મહારાષ્ટ્રના અંતુલે, રાજસ્થાનના પહાડિયા હોય કે આ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ વધતું જાય છે. આ કોઈ પ્રદેશના અર્જયા, ઈન્દિરા ગાંધીની નજર કરે તે એક ક્ષણ રાજ્યનું તંત્ર સાર છે એમ કહેવાની મારી મતલબ નથી, પણ ટકી ન શકે. તેથી ઈન્દિરા ગાંધી પ્રત્યે વધારે વફાદારી બતાવવી,
કોંગ્રેસ-ઈ તેની મુસીબતે વધારે છે, એટલું જ કહેવાનું છે. ખુશામત કરવી, એ જ એક માર્ગ તેમને માટે રહ્યો. ઈદિરા ગાંધી વિરોધ પક્ષો વધારે છિન્નભિન્ન થતા હોય છે તેથી વધારે આ પરિસ્થિતિને આવકારે છે, તેને ઉત્તેજન આપે છે. આ જ રીતે બિનજવાબદાર થાય છે. પાર્લામેન્ટ કે ધારાસભાઓમાં ધમપછાડા પિતાની પકડ રહે. આવા મુખ્યમંત્રીઓ પિતાના બળ ઉપર ખડા કરવા સિવાય તેમને કોઈ બીજુ કાંઈ સૂઝતું નથી. કોઈની પ્રતિષ્ઠા હોય તે સ્વતંત્ર થઈ જાય. બધાને પોતાના ઉપર અવલંબિત રાખવા નથી. ઈન્દિરા ગાંધીએ વિરોધ પક્ષોની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અને ભયભીત રાખવા એ તેમની રીત છે. કેન્દ્રના મંત્રીમંડળમાં વણસતી પરિસ્થિતિને પહોંચી વળવા અથવા તેમાંથી પ્રજાનું એ જ હાલ છે. કમલાપતિ ત્રિપાઠીને અને વિદ્યાચરણ શુકલને ધ્યાન બીજી દિશામાં દોરવા એક તરકીબ અજમાવાય છે. ઈન્દિરા ફગાવી દીધા એટલે બધામાં ફફડાટ જાગ્યો. અલબત્ત, આ બે ગાંધીને જાન જોખમમાં છે એવી હવા ઊભી કરવી. એર ઈન્ડિયાના ગયા તે માટે કોઈ આંસુ સારે તેમ નથી. કોઈને માટેય આંસુ સારવા પ્લેનના ભાંગફોડની ઘટનાને જે સ્વરૂપ આપવામાં આવ્યું છે તેમાં જેવું નથી. રાજ્યના કેટલાક મુખ્યમંત્રીઓ ઈન્દિરા ગાંધીની આ કોઈને વિશ્વાસ પડતો નથી. એર-ઈન્ડિયાના ચેરમેન રઘુરાજ અને કાન અનસરણ કરે છે. પિતાના સાથીઓને પણ ભયભીત રાખે ગૃહમંત્રી ઝેલસિહની વધારે પડતી વફાદારી અથવા બિન-આવડતને અને જૂથબંધીને ઉત્તેજન મળે. આવા સંજોગોમાં સ્થિરચિત્તે આ પરિણામ છે કે યોજનાપૂર્વક ઉપજાવેલ ઘટના છે તે કહેવું કોઈ કામ થાય કયાંથી? અતિ કુશળ વ્યકિતઓ હોય તે પણ આવા મુશ્કેલ છે, પણ વાત આટલેથી અટક્તી નથી. રાજીવ ગાંધીનું ખૂન સંજોગોમાં નિષ્ફળ બને તે અત્યારે તે મોટા ભાગના સામાન્ય કરવાના પણ પ્રયત્ન થાય છે એવું પણ શોધી કાઢ્યું અને હવે કોટીથી પણ ઉતરતા છે તેમનું શું ગજું?
ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવડાવ્યા પછી અને જાણે ભારે દબાણથી અમલદારે અને કર્મચારીઓના એથી પણ બૂરા હાલ છે. અને લોકોની મોટી માગણીથી થતું હોય તેમ રાજીવ ગાંધી રાજકારણમાં
Page #92
--------------------------------------------------------------------------
________________
-
તા. ૧૬-૫-૮૧
પ્રબુદ્ધ જીવન
S
લાગે છે. પ્રવેશે છે. લોકોને હવે ભય રાખવાનું કારણ નથી. ઈન્દિરા ગાંધીના
વિદેશી પરિસ્થિતિ પણ વિકટ છે. પાકિસ્તાન, બંગલાદેશ, અનુગામી તૈયાર થાય છે.
ચીન, અમેરિકા, આપણી વિરુદ્ધ છે. અણુશસ્ત્રો અને બીજાં શસ્ત્ર રાજકીય પરિસ્થિતિ આવી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની
ચારે તરફ ખડકાતા જાય છે. આપણે, અનિચ્છાએ પણ રશિયા સ્થિતિ તેથી પણ ગંભીર છે. ચારે તરફ તોફાને અને લૂંટફાટ,
ઉપર વધારે આધાર રાખવો પડે એવું થયું છે. ઈન્દિરા ગાંધી ખૂન, બળાત્કારે ફાટી નીકળ્યાં છે. હિંસાને જ્વાળામુખી ફાટ યુદ્ધનો ભય બતાવે છે તે તદ્દન બિનપાયાદારે છે એમ કહી શકાય છે. પોલીસના અત્યાચારો માઝા મૂકે છે. બિહારમાં કેદીઓની આંખે તેમ નથી. ઈન્દિરા ગાંધી પિતાના હેતુ માટે કહેતાં હોય તો પણ ફોડી તેની હોહા થોડો વખત થઈ છતાં ગુનેગાર પોલીસને કાંઈ
વાસ્તવિકતાની અવગણના થાય તેમ નથી. દુનિયા યુદ્ધ તરફ ઘસડાતી
હોય તેવું લાગે છે. આપણે તેમાંથી બચી શકીએ નહિ. આવા સમયે આંચ આવી નહિ, આસામ અને ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી
બધા મતભેદો ભૂલી રાષ્ટ્રીય એકતા અને સલામતીને વિચાર સ્થિતિ છે. અલીગઢ, બિહારશરીફ, દૂધવાતા દાવાનળનાં ચિહને છે. કરવો જોઈએ. દુર્ભાગ્યે તેને આપણામાં સદંતર અભાવ છે. શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ વખતોવખત અને લાંબા સમય નૈતિકતાની વાત કરવી વિડંબના છે. કોઈ વર્ગ અધ:પતનથી બંધ રહે છે. વિદ્યાર્થીઓ મરણિયા થયા હોય તેવું લાગે. અસામાજિક મુકત નથી. Crisis of Character શબ્દ બહુ ઘસાઈ ગયે તત્ત્વનું જોર બધે વધતું જાય છે.
છે પણ વધારે યથાર્થ બનતો જાય છે. બીજી તરફ ન્યાયતંત્ર અને સરકાર વચ્ચેની તંગદિલી વધતી ખરેખર, દેશ એક મોટી કટોકટીમાંથી પસાર થઈ રહ્યો જાય છે. ન્યાયતંત્ર ઉપર પ્રહારે ચાલું છે. પાર્લામેન્ટમાં કોંગ્રેસ
છે. છૂપી - કાતિ થઈ રહી છે તેને આપણને ખ્યાલ નથી. કેટલાક
માને છે કે હિંસક કાન્તિ અનિવાર્ય છે. આપણા કાબૂ બહારનાં આઈના સભ્ય વરિષ્ઠ અદાલતની ઉપર ઉગ્ર પ્રહારો કરે છે. ન્યાયાધીશો
પરિબળે પ્રજજીવનને ઘેરી રહ્યા છે. અન્ય દેશોમાં પણ આવા ઉપર પણ આની અસર થઈ હોય તેવું લાગે છે. તેમાં સરકાર વિરોધી જ હાલ છે એવું ખાટું આશ્વાસન લઈ, હતાશ થઈ બેસી જવામાં વલણ વધતું જાય છે, એલ.આઈ.સી.ના બેનસ પ્રશ્ન ઉપર સુપ્રીમ , કાયરતા છે. છતાં કઠોર વાસ્તવિકતાની અવગણના થાય તેમ નથી. કોર્ટે જે વલણ લીધું તે વિચાર કરતા કરી મૂકે તેવું છે. સરકારી
માત્ર ઈન્દિરા ગાંધી કે રાજકીય વ્યકિતઓને જ દોષ દેવાથી,
આપણા પોતાના દોષ ઢાંકી શકાતા નથી. સમગ્ર પ્રજાજીવનની વલણના પ્રત્યાઘાતરૂપે લાગે. વધારાના અને નવા નીમાતા જજો પાસેથી
આ કટોકટી છે. જે પ્રકારની બાયંધરી માગવામાં આવે છે અને અપાય છે તેથી
પ્રેમળ જ્યોતિ ન્યાયતંત્રનું ઘોરણ નીચું જશે એવો ભય અસ્થાને નથી. છેવટે પ્રેમળ જ્યોતિના કામને વ્યાપ વધતો જાય છે તેમ ભેટની જજો પણ માણસ છે, તેમને પણ કુટુંબ છે. પરિણામે, તેમની રકમની પણ સરવાણી ચાલુ રહે છે તે આનંદની વાત છે. સ્વતંત્રતા જોખમાય તેમાં સરકારી આપખુદી સામે એક તંભ
નવી રકમ નીચે પ્રમાણે મળી છે, તે સૌને અમે અંત:કરણનબળો થાય.
પૂર્વક આભાર માનીએ છીએ. I વર્તમાનપત્રો ઉપર આક્રમણ ચાલુ છે. ન્યૂઝપ્રિન્ટ ઉપર ૧૧૧૧/- એક દંપતી તરફથી ૧૫ ટકા જેવી ભારે જકાત નાખી, કમરતોડ બોજો નાખે છે. ૫૦૦|-- સૂરજબાઈ મહેતા ટ્રસ્ટ હા. સુખલાલ મનસુખલાલ મહેતા પાલેકર પંચનો બોજો પણ ભારે છે. સરકારી જાહેરખબર વર્તમાન
800/- શ્રી હરજીવનભાઈ ટીંબડિયા
૨૦૧/- સ્વ. ચંપાબહેન મથુરાદાસ ચોકસી પત્રોને મોટો આધાર છે.
૧૦૦/- લીલા ભુવનના ભાડૂતે (સાયન) આર્થિક પરિસ્થિતિ લગાતાર વણસતી રહી છે. મોંઘવારી, ૬૧- શ્રી વૃજલાલ મેહનલાલ ખંધાર ફુગાવો, બેકારી, એકધારા વધતાં રહ્યાં છે. શહેરોમાં સંગઠિત મજૂર
૫૧/- રસિકલાલ કે. સંઘવી
૫૧/- પ્રકાશભાઈ ગાંધી સંઘે અને સરકારી નોકરી મેટા પગાર અને મોંઘવારી ભથ્થાં મેળવે છે. ખેડૂતો વાજબી ભાવ મેળવવા આંદોલન ગાવે છે. આ બધું ફુગાવામાં અને મોંઘવારીમાં વધારો કરે છે. વ્યાપારી, દાદર સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડ માટે મળેલી રકમ ઉદ્યોગપતિ, વકીલ, ડોકટર અને અન્ય વર્ગો ગમે તે રીતે મોટી
૨૪૦૦ - શ્રીમતી આશિતાબહેન શેઠ કમાણી કરે તેની ઈર્ષ્યા અન્ય વર્ગોમાં થાય તે સ્વાભાવિક છે. ફુગાવો ૧૫૦૦/- પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિમાંથી અને મેઘવારી ઘટાડવા હોય તો આવક અને મિલકતની મર્યાદા ૯૦૦ - મેસર્સ મહાવીર બ્રધર્સ બાંધવી જ પડે. આ સરકાર આવું કાંઈ વિચારે તેમ નથી.
૯૦૦/- મેસર્સ સી. કે. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ
૬૦૦/- શ્રીમતી મંજુલાબહેન ચીમનલાલ જે. શાહ કાળાં નાણાંનું પાપ માફ કરવા બેરર બોન્ડ કાઢયા તેને પણ ૬૦૦ - શ્રીમતી રમાબહેન જયસુખલાલ વોરા સફળતા ન મળી. કાળાં નાણાંને ભરડો સમગ્ર જીવનને વ્યાપી ગયે ૩૨૦ - શ્રીમતી શાનતાબહેન ચંદુલાલ એફ. છે અને ભરખી જશે. આર્થિક અસમાનતાની ખીણ ઊંડી થતી જાય
૩90- શ્રીમતી પ્રભાબહેન જ. મજમુદાર
૩૦૦/- મેસર્સ શાન્તિ ટ્રેડર્સ છે. કચેરી, દાણચોરી, નફાખોરીથી ચારે તરફ લૂંટ ચાલી છે.
૩૦૦/- મેસર્સ આર. શાતિલાલની કાં. રાજકારણી વ્યકિતઓને તેમાં ફાળો છે. ભ્રષ્ટાચાર રગેરગમાં વ્યાપી ૩00/- શ્રી દામજીભાઈ વેલજી શાહ ગયા છે. આર્થિક પ્રશ્નો પ્રત્યે ઈન્દિરા ગાંધીનું લક્ષ સદા આછું ૩૦૦- શ્રીમતી સવિતાબહેન કે. પી. શાહ રહ્યાં છે. તેમને કોઈ વિશિષ્ટ આર્થિક નીતિ છે જ નહિ. સમાજવાદ
૩00/- શ્રીમતી કેશરબહેન દેઢિયા કે ગરીબી હટાવની તેમની વાત સદંતર પિકળ છે. તેમની
૩૦૦ - શ્રીમતી મંજુલાબહેન ધનસુખભાઈ શાહ
૩00- શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ બધી કુશળતા રાજકીય શતરંજ ખેલવામાં અને સત્તા પ્રાપ્ત કરવામાં જ રહી છે.
૯૬૦૦/
“પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં છેલ્લે પાને જે અહેવાલ પ્રગટ અનામત વિરોધી આંદોલને નવો વર્ગવિગ્રહ પેદા કર્યો છે.
થયું છે તે દાદર કુલ કેર ધી બ્લાઈન્ડ માટે અમારી અપીલને માન તે દેશવ્યાપી છે અને વધશે. સરકારી નોકરીઓમાં અને શિક્ષણ આપીને ઉપરની નામાવલિ મુજબ જે જે વ્યકિતઓએ રકમે મોકલી સંસ્થાઓમાં આ અસંતોષ ફાટી નીકળશે. ઈન્દિરા ગાંધી પ્રશ્નોને છે તે સૌના અમે આભારી છીએ. નિકાલ કરવાને બદલે, તેને દાબી દેવામાં જ. માનતાં હોય તેમ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
૨૪૭૫/
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૮૧
અરીસાના ખંડ ખંડમાં પડતા શ્યામના પ્રતિબિંબની જેમ સૃષ્ટિના પદાર્થમાત્રમાં, પ્રાણીમાત્રમાં ઘનશ્યામનું પ્રતિબિંબ છે.
ગીતાના સાતમા અધ્યાયમાં (લે. ૭થી ૧૧) સંક્ષિપ્તમાં વર્ણવેલી ઈશ્વરની વિભૂતિઓનું ગીતાના દસમા અધ્યાયમાં અર્થાત વિભૂતિગમાં વિસ્તારથી વર્ણન છે. વિભૂનિયોગ પહેલાના નવમાં અધ્યાયમાં ભકિતમાં વર્ણવ્યો છે. વિભૂતિયોગને આરંભ કરતાં પહેલાં નવમા અધ્યાયના અંતિમ શ્લેકમાં શ્રીકૃષણ કહે છે –
“મન્મના ભવ મભકતો માજી માં નમસ્કુ૨. મામેવૈધ્યસિ યુકર્તવમાત્માને મત્પરાયણ.”
મારામાં મન રાખ, મારો ભકત થા, મારુ પૂજન કર. મને નમસ્કાર કર. એ પ્રકારે મારે શરણે રહી અંત:કરણ મારામાં જોડી તું મને જ પામીશ. - આ શ્લેમાં વંદનભકિતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આપણે નમસ્કાર અન્ય કોઈ મુદ્રામાં નહીં અને બે હાથ જોડીને જ કરીએ છીએ, શા માટે? આપણી હથેળીમાં બિલકુલ વાળ નથી. બે હાથ જોડતાં વચમાં વાળ પણ નથી આવતા. નમસ્કાર એક પ્રતીક છે, આત્મા અને પરમાત્માના અને સંબંધનું. જીવ અને શિવના મિલન આડે ધૂળ વાળ કે સૂક્ષમ અહંકાર જેવા કોઈ અંતરાય ન ઘટે.
નમસ્કારની વાત કરતાં નરસિંહ મહેતાની પંકિત યાદ આવે છે, “સકળ લોકમાં સહુને વંદે.” ભાગવત પણ એ જ કહે છે, યક્યિ ભૂર્વ પ્રણમેદનન્ય: અર્થાત પ્રાણીમાત્ર ઈશ્વરથી ભિન્ન નથી એ ભાવથી પ્રણામ કરો. સચરાચર કૃષ્ણવિષણુની દિવ્ય વિભૂતિ છે એવો બુદ્ધિયોગ જેને પ્રાપ્ત થાય તે જ સહુને વંદન કરી શકે.
નિસર્ગના બહુવિધ તને આર્યોએ ભક્તિભાવથી નમસ્કાર કર્યા છે. આત્મૌપમ્પથી તેમાં ઈશ્વરનાં દર્શન કર્યા છે. ‘વિપશુપની નમરનુભ્ય’ કહી ભૂતધાત્રી ધરિત્રીની વંદના-અર્ચના કરી છે, શાલિગ્રામ જેવા પથ્થરમાં વિષણુને નીરખ્યા છે. સરિતામાં માતાનાં દર્શન કર્યા છે તે અગ્નિમાં પિતાના. (સન: પિતેવ સૂન' ઋગ્વદ ૧.૧.૯) દીપતિમાં આત્મતિ લહી છે તે અશ્વત્થમાં પરબ્રહ્મને નિહાળે છે. ‘અગ્રત: શિવરૂપાય અશ્વત્થાય નમે નમ:” .
રામાયણમાં નર-વાનરની મૈત્રીને મહિમા છે, કૃષ્ણની ગે-ભકિત સુપ્રસિદ્ધ છે તે યુદ્ધિષ્ઠિરની કૂતરા પ્રત્યેની નિષ્ણ હૃદયસ્પર્શી છે.
ચર, અચર, જલચર, થલચર, નભચર, સ્થાવર-જંગમ, જડચેતન, જળ, સ્થળ, દળ, વાદળ, વન્યકુંજ, તપુંજ કે ગિરિશૃંગ સર્વત્ર સૌને વિરાટ પુરુષનું વિશ્વરૂપ માનીને આર્યોએ ભકિતભાવથી નમસ્કાર કર્યા છે. ભૂતમીત્રમાં ઈશ્વરની વિભૂતિની અનુભૂતિ જેને થઈ શકે તે જ સકળ લેકમાં સહુને વંદન કરી શકે અને એ રીતે નવમાં અધ્યાયના અંતિમ ક્ષેત્રમાં વર્ણવ્યા પ્રમાણે પરબ્રહ્મને પામી શકે. "
નવમા અધ્યાયમાં ભકિતને અપૂર્વ મહિમા ગાય છે, તે દસમે અધ્યાય - વિભૂતિગ – તેને લંબાવેલ તંતુ છે. વિભૂતિ
ગમાં શ્રીકૃષ્ણ કહે છે, “હે અર્જુન, જે મને સતત પ્રીતિપૂર્વક ભજે છે તેને હું બુદ્ધિવેગ આપું છું. તેના અજ્ઞાનને નાશ જ્ઞાનદીપ વડે કરું છું.” (ગીતા ૧૦. ૧૦, ૧૧) આના અનુસંધાનમાં અર્જુન પૂછે છે, “હે કૃષ્ણ! કયા કયા પદાર્થોમાં મારે તમારું ચિતવન કરવું જોઈએ?” અર્જુનના આ પ્રશ્નના ઉત્તારમાં ઉપાસ્ય પરમેશ્વરની કેટલીક વિભૂતિઓનું વર્ણન છે.
આમ તો ઈશ્વર પ્રત્યેક વૃક્ષમાં, નદીનાળામાં, પશુ-પક્ષીઓમાં, આયુધોમાં, નર, સુનવર અને મુનિવરમાં વસે છે, છતાં એનું ઐશ્વર્ય, એનું વિભૂતિમત્વ અશ્વત્થમાં, જાનવીમાં, ઐરાવતમાં, વૈનતેયમાં,
વજમાં, અર્જુનમાં, વ્યાસ વગેરેમાં વિશેષ રૂપમાં થાય છે. આ કેવી રીતે ? એક ઉદાહરણ લઈએ.
નવમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં શ્રીકૃષ્ણે કહ્યું છે, જેમ સર્વ દિશાઓમાં ગતિ કરનાર વધુ નિત્ય આકાશમાં રહે છે તેમ ભૂતમાત્ર મારામાં વસેલા છે. વાયુ નિત્ય છે, સર્વત્રગ છે, વાયુ નરી આંખે દેખાતું નથી છતાં કેટલેક ઠેકાણે વિશેષ રૂપમાં એની અનુભૂતિ થાય છે. ઉદાહરણત: વૃક્ષોના કંપનમાં. વાયુ આવા સ્થળે અનુભૂતમાંથી ઉદ્ભૂત બને છે. વાયુની જેમ અવ્યકત હોવા છતાં ઈશ્વરનું ઐકવર્ય સ્થળે સ્થળે આવિર્ભાવ પામે છે. ઈશ્વર સર્વત્ર છે, ભૂતમાત્રમાં તેને વાસ છે છતાં વાયુના વૃક્ષાદિ કંપનની જેમ વિશેષ રૂપમાં એની અનુભૂતિ જ્યાં જ્યાં થાય છે તે તેની વિભૂતિ કહેવાય.
વિભૂતિ એ કેગ કેવી રીતે ? રામત્વને વેગ કીધો છે. ‘સમત્વ યોગ ઉચ્યતે.” (ગીતા ૨.૪૮) ગી એ જ છે જે ભૂતમાત્રમાં આત્મદર્શન કરી શકે. વિદ્યાવિનયસંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હાય, હાથી હોય, બિલાડી હાય, ચાંડાળ હોય, પંડિત સર્વત્ર સમદર્શી જ હોય છે.
“વિઘાવિનય સંપન્ન બ્રાહ્મણે ગવિ હસ્તિનિ. શુનિ રૌવ વપાકે ચ પંડિતા: સમદશન:”
(ગીતા ૫.૧૮) પંડિત કહેવાય કોને? ‘સદા સર્વત્ર બ્રહ્મદર્શન હિ પાંડિત્યમ' જે સદા સર્વત્ર સૌમાં પરબ્રહ્મને નિહાળી શકે તે જ પંડિત. - ઈશ્વરનું વિભૂતિમત્વ સર્વત્ર સૌમાં એક સમાન છે. પછી એ વ્યાસજી, કપિલ, ઉશના કવિ, નારદ, ભૃગુ જેવા વિભૂતિયોગમાં વર્ણવેલા વિદ્યાવિનયસંપન્ન દ્રિજવર કે મુનિવર હોય. વાસવ, આદિત્ય, વિષર્, શિવ જેવા સુરવર હોય, નૈવણિક હોય કે વર્ણધમ ચાંડાલ હોય, કામધેનુ, ઐરાવત, મકર કે બિલાડી જેવા પશુ હોય, વજ જેવા આયુધ હોય, જડ હોય કે ચેતન, નાનાં હોય કે મોટાં, ઊંચ હોય કે નીચ, ઈશ્વરનું ઐશ્વર્ય સર્વત્ર એકસરખું આવિર્ભાવ પામેલું છે.
તેથી જ તે ગીતામાં કહ્યું છે, જેમનું મન સમત્વમાં સ્થિત છે તે સમદર્શી પુરુએ અહીં જ સંસાર જીત્યા છે કારણ કે બ્રા નિર્દોષ અને સમ છે તેથી તેઓ બ્રહ્મમાં સ્થિત છે.
“ઈહેવ વૈજિત: સર્ગો વેપાં સામે સ્થિત મન: નિર્દોષ હિ સમ બ્રહ્મ તસ્માદુહ્મણિ તે સ્થિતા.”
(ગીતા ૫.૧૯) પ્રાણીમાત્ર ઈશ્વરનું પ્રેમનિકેતન છે. પ્રત્યેક પ્રાણી અને પદાર્થ પરમાત્માની શકિત ઉપર એક અમર ભાષ્ય છે. એવું કયું પ્રાણી છે જેમાં ઈશ્વરનું નૂર વહેતું નથી ? આવે બુદ્ધિયોગ, આવી અનેખી દૃષ્ટિ સાંપડે, તે દષ્ટિ વડે પ્રાણીમાત્રમાં બિરાજેલા વિશ્વાત્માના, એના વિભૂતિમત્વનાં દર્શન કરવાની શકિત પ્રાપ્ત થાય ત્યારે જ માનવી વેરઝેર વીસરે, મારા-તારાથી પર બને. સમતાનું મૂલ્ય જે સમજે છે તે જ જગતને આશીર્વાદરૂપ બને છે. સમતા લેકશાહીનું પાયાનું અંગ છે. વિશ્વમાનવ બનવાનું, વિશ્વશાંતિ સ્થાપવાનું કે વિશ્વરૂપદર્શન કરવાનું પ્રથમ સોપાન છે.
ભૂતમાત્ર પરમાત્માની ઈચ્છાનું, તેના સંકલ્પનું, તેના અમાપ વૈભવનું, ઐશ્વર્યનું, વિભૂતિમત્વનું જ જો સ્વરૂપ છે તો પ્રાણી પ્રાણી નથી, પદાર્થ પદાર્થ નથી, પરંતુ પરમાત્મા છે સમત્વ એ થાગ છે. ભૂતમાત્રને સમદષ્ટિથી નિહાળવાને બુદ્ધિગ પ્રાપ્ત થાય તે વિભૂતિને પણ ગ જ બને.
Page #94
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૮૧
પ્રબુદ્ધ જીવન
એ
ઉત્તર ધ્રુવને રસિક ઈતિહાસ
U ચંદ્રવદન ચી. મહેતા
વુિં
Sતર ધ્રુવની શોધસફર” એ ‘એવરેસ્ટનું આરોહણ'ના લેખક ડા, રમણલાલ ચી. શાહનું આ ક્ષેત્રમાં બીજું પુસ્તક છે. ધર્મ, તત્ત્વજ્ઞાન ઉપરાંત સંપાદને, જીવનચરિત્રો, એકાંકીના કોત્રમાંનાં પુસ્તકો ઉપરાંત આ પુસ્તક એક અનન્ય અને અદભુત સાહસિક અને મરણિયા સંશોધકોના જીવસટોસટના ખેલ કરનારાઓની અથાક પરિશ્રમને અંજલિરૂપ પણ છે. પ્રત્યેક લગ્નપ્રસંગે વરવહુ ધ્રુવને તારો તે માહયરામાંથી ઊંચે નજર કરી મનમાં કલ્પી લઈ અથવા કપ્યા વિના જુએ જ છે. બ્રાહ્મણ જોવાને-ધુવના તારાના દર્શન કરાવવાને- ચાલે તે કરાવે જ છે, પણ એ તારાને ઈલાકો, ઉત્તર ધવને પ્રદેશ જોવાને કોઈ ગુજરાતીને મહેચ્છા થતી નથી, થઈ નથી. દશબાર રડયાખડયા એવા વટેમાર્ગુઓ હશે – તે એ પ્રદેશમાં અરોરા બેરાલિયા (Aurora Borealis) ની, સૂર્યોદયની અદ્ભુત સુરખિની ઝાંખી કરનાર દશપાંચ-ઉત્તર ધ્રુવના બિન્દુ ઉપર પગ માંડનારા કોઈ ગુજરાતી નહીં મળે; પણ પૃથ્વી પર ઈટાલીથી માંડી નેવેં-સ્વિડન, ડેનમાર્ક, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા કંઈક રખડુ શોખીને આ ઉત્તર ધ્રુવને પ્રદેશ શું છે, કે છે, જમીન છે ખરી કે માત્ર હિમભૂમિ જ છે, ત્યાં માંકડ, મચ્છર, ઉંદર, બિલાડી, કૂતરા, સિંહ, માછલાં વગેરે વિવિધ પ્રકારનાં પ્રાણીઓ જન્મે છે, જીવે છે અને જન્મે છે તો જીવે છે શી રીતે એ જાણવા દોડયા દોડયા ગયા છે; જય લઈને ગયા છે. ત્યાં હરાયફાય, રહેવાય, જીવાય એ જાણવા કંઈક સાહસવીરો ઊમટયા છે. એ બધાંને આ પુસ્તક્માં રસિક ઈતિહાસ આલેખવામાં આવ્યું છે. -
અમેરિકામાં સાનફ્રાંસિસ્કો જેવા શહેરમાં કિલ્લો બાંધી, બીજા પ્રવાસીએને માર્ગ ચીંધી આપ્યો. અલાસ્કા જેવો પ્રદેશ રશિયાને ખાતે નોંધાવી શક, નસીબ નહીં તે આ પ્રદેશ પાણીને મૂલે અમેરિકાને વેર કે તરત સરોવરને કાંઠડે સોનાની પાટો ચળકતી જોવા-લેવા મળી. આવું આવું, અનેક નવલકથાઓમાં પણ ન મળે એવું રસપૂર્ણ બયાન-સાહિત્ય જાણવા આવા પુસ્તકને આપણે વધાવી લેવું જોઈએ. એટલું જ નહીં પણ પ્રત્યેક શાળામાં, હવે જયાં અંગ્રેજી ભાષા શીખવવી એ પાપ ગણાવા માંડયું છે તેવી શાળાઓમાં, વિદ્યાર્થીએ, હસે હાંસે આ પુસ્તક વાંચતા થાય એવી જના ઘડાવી જોઈએ. લગભગ પોણાચારસો પાનાંના આ પુસ્તકમાં ઘટિત ફોટાઓ પણ છે. કયાંક નકશાઓ પણ છે. વાંચતા શ્રીલ” થાય તે જુવાનિયાઓને ઉત્તર ધ્રુવ પગથાર ખૂંદવા જવા આજે પૂરતી સગવડો પણ મળી રહે છે. રાઉન્ડ ધ વર્લ્ડ પંદરેક હજારમાં ટ્રીપ કરનારા એક જ જાતની હોટેલે, એક જ જાતનાં ચા-પીણાં, સુપ, બટાટા વગેરે ખેરાક લઈ ઝપાટાબંધ જોઈ પાછા આવે છે. એટલા જ ખર્ચમાં ઉત્તર ધ્રુવને પગથાર મધ્યબિન્દુથી બસે સવાબસો માઈલ દૂર હિમ પગથાર પર ચાલી રહી, બરાબર ટાંકણું સાધી ઉપડો તે પાંચસાત મિનિટનું અરૂં પરૂં પ્રભાત નહીં, પણ છસાત દિવસ લંબાનું ચાલે એવું ડન (Dawn) પરોઢ જેવાને કહાવે મળે. કુમળે સૂરજ જે રીતે એ ઉષાકમળમાં ખીલે છે, રંગબેરંગી લીલા ખીલવે છે, એ જોવાને પ્રસંગ સાધો તે જિંદગીમાં કદી નહીં ભુલાય એવો અનુભવ મેળવી શકશે. લેખકને અભિનંદન. અનેક રીતે અભિનંદન. અનેકગણા અભિનંદન.
કોઈ સામાન્ય માણસને આ વાંચવામાં રસ નહીં પડે. વેપારી, નોકરિયાત, ધંધાદારી આવાં પુસ્તકો હાથમાં જ નહીં લે પણ સાચે જિજ્ઞાસુ વિદ્યાર્થી આવા પુસ્તક પ્રત્યે નજર દોડાવશે, દોડાવવી જોઈએ.
વિભૂતિયોગ (ગીતા અ. ૧૦)
| હેમાંગિની જાઈ
વાઈકિંગ, લાપ, એસ્કિમ પ્રજા વિશે આજે આપણે કંઈનું કંઈ સાંભળતા થયા છીએ. ઈ. સ. પૂર્વે બસે વર્ષ પહેલાં પાઈશિયસથી માંડી ગઈ કાલ સુધી દિશામાં હિન્દુસ્તાન, ચીન, જાપાન, એરબસ્તાન, આફ્રિકા સિવાયના પ્રજાજનોએ પૈસા ખરચી, બુદ્ધિ લડાવી આ ઉત્તર ધ્રુવને પ્રદેશ જાણવા વર્ષોનાં વર્ષો જાતમહેનત કરી મથામણ કરી છે. ડૉ. રમણભાઈ શાહે પ્રવાસ ખેડી જાણે છે. એનું મહત્ત્વ પ્રમાયું છે. એને પરિણામે આ પુસ્તકમાં એક નહીં પણ અનેક પુસ્તકોને આધાર લઈ, નક્ક હકીકતે તારવી, ત્યાંની પ્રજાના રીતરિવાજોથી માંડી ઉત્તર દિશામાં શરૂઆતમાં પહોંચેલા પ્રવાસીઓ, ત્યાંની હિમસપાટીમાં ખૂંપી ગયેલા સાહસિકો, હોડી, મનવાર, બલૂન, વગેરે સાધન મારફત નિશ્ચિત કરેલા માર્ગે અક્ષાંશરેખાંશ, જળથળ, હિમગિરિમાળા અને એ ભૂ તથા ભેમના ગર્ભમાં રહેલી સામગ્રી, એને અંદાજ કાઢનારા વૈજ્ઞાનિકો સંબંધી અનેક માહિતીથી ભરપૂર એવો રોચક શૈલીમાં આ ગ્રંથ લખ્યો છે.
અલબત્ત, મોટા ભાગને ઉત્તર ધ્રુવ પ્રદેશ આજે માનવીએ પ્રમાણે છે, પરંતુ એનાં હવામાન તથા તુસંધાન સિવાય ભૂગર્ભની સંપત્તિ હજુ ઘણી જાણવી બાકી છે. સ્વતંત્ર ભારતના નાવિકો જાવા જતા હતા. પરિયાંના પરિયાં ખાય એટલું ધન લાવતા હતા. પણ ડેનમાર્કથી મસ્કો જઈ, ત્યાં રહી, ત્યાંને નિવાસી બની બેરિંગ, બેરિંગની સામુદ્રધુનિ શોધવા પડશે, ત્યાં દટાયે. ત્યાર બાદ આજે
“ક હતા ના છોકરે. નામ તેનું શ્યામ. એના હાથમાં ચારી હતા, જેમાં તેનું પ્રતિબિંબ પડતું હતું. તેને એ અનિમેષ નયને નિહાળતા હતા. ત્યાં તે .... એના હાથમાંથી અરીસે પડી ગયો. એની માતાને ચિંતા થઈ કે મારા લાલને વાગ્યું તે નથી ને? એના પિતાને દીકરાને વાગ્યું કે કેમ તેના કરતાં અરીસા તૂટયાની નુક્સાનીને ગુસ્સો હતા. જ્યારે બાળકના પ્રતિભાવ કેવા હતા? ન તે એને માતાની ચિતાની ખેવના હતી, ને તે પિતાના ક્રોધની.. એ તે પહેલાં કરતાં વધુ ખુશખુશાલ હતો. એને પ્રતિભાવ એકાએક સમજાય તેવું ન હતું. ત્યાં તે શ્યામ આનંદથી પેકરી ઊઠશે, જુઓને, જરા જુઓ તો ખરા, એકને બદલે અનેક શ્યામ !”
અરીસે અખંડ હતો ત્યારે શ્યામનું એક જ પ્રતિબિબ તેમાં પડતું હતું. તે જ અરીસાના ખંડ ખંડ થઈ ગયા છે તેના પ્રત્યેક ખંડમાં પણ શ્યામને પિતાનું પ્રતિબિંબ દેખાતું હતું એટલે એને તે જોવાની ગમ્મત પડી ગઈ.
આ પ્રક્રિયા નિહાળતાં ‘એકોહં બહુશ્યામ” કે “એક સત વિપ્રા બહુધા વદન્તિ’ એ વેદ-વેદાંતમાંનું સત્ય સેદાહરણ સમજાઈ ગયું. ‘અવિભકતં ચ ભૂતેષ વિભક્તમિવ ચ સ્થિતમ(ગીતા ૧૩, ૧૬) ઈશ્વર અવિભકત હોવા છતાં ભૂતમાત્રમાં વિભકત બનીને કેવી રીતે રહે છે તે આ નાનકડા પ્રસંગથી સમજાઈ ગયું. અખિલ , બ્રહ્માંડના ખિલખિલમાં ઈશ્વરની વિભૂતિઓની અનુભૂતિ છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૮૧
પ્રબુદ્ધ જીવન
શાંતિ અને એકતા [] હૈં. દિલાવરસિંહ જાડેજા
જગતની અંદર એકતાનું સૂત્ર રહેલું છે. જગત આવી એકતાથી, જો કે, સભાન નથી તેથી જગતને અની આંતરિક એકતાથી સભાન કરવાનું છે, એ એકતા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવાની શુભ ઘડી હવે આવી પહોંચી છે. એક નવા ચૈતન્યનાપ્રકાશનો—જગતમાં આવિર્ભાવ થયા છે. પોતાની એકતાથી જગત સભાન બને એવી શકિત હવે એની પાસે છે.
શ્રી માતાજીએ ઉપરના મતલબનું એક કથન કર્યું છે. વિજ્ઞાન અને યંત્ર-વિજ્ઞાનની સહાયથી દુનિયાના દેશ વચ્ચેનું ભૌતિક અંતર ઘટેલું છે. બીજી બાજુએથી, એ જ વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન એક દેશ અને બીજા દેશ વચ્ચે સંઘર્ષનું નિમિત્ત બની રહેલ છે. દેશ અને દુનિયામાં પ્રસંગોપાત અથડામણા થયા કરે છે. કુદરતી પર્યાવરણમાં માનવની દખલગીરીની માત્રા વધી રહી છે. દેશના વ્યવહારમાં સંકુચિત અને સ્વાર્થલક્ષી અભિગમ વખતે વખત જણાઈ આવે છે. આપણે જે જીવી રહ્યા છીએ જેટયુગમાં, પરંતુ આપણા વ્યવહાર પથ્થરયુગના માણસને અનુરૂપ જણાય એવા વિસંવાદી છે. શ્રી માતાજીએ નિર્દેશેલા નવા ચૈતન્ય-નવશકિતના આવિર્ભાવના પ્રસારમાં માનવજાતિ ઈષ્ટ સહકાર આપી રહી હેાય તેવું જણાતું નથી. માણસે વિકાસના હાલના તબક્કે અહંકેન્દ્રિતતા અને સ્વાર્થલક્ષિતાના વર્તુળમાંથી બહાર નીકળવું જ રહ્યું.
માનવસંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરા તેથી જ આત્મવિસ્તૃતીકરણ અને સ્વાર્થશીલતાની પર જવા પરત્વે સતત ભાર મૂકી રહેલ છે. આપણી પ્રવૃત્તિનું, લાગણીનું તેમ જ દૃષ્ટિબિંદુનું લૂક આપણે વિસ્તૃત કરતા રહેવાનું છે. ‘સ્વ'માંથી ‘સર્વ’ તરફ આપણે જવાનું છે. વિરાટ વિશ્વ સાથે એકતાની અનુભૂતિ આપણે કેળવવાની છે. વૈશ્ર્વિક જીવનના એક ભાગરૂપે વ્યક્તિ—જીવનને જોતાં શીખવાનુંછે. બિંદુ પણ સિંધુનો જ ભાગ છે. વૈશ્વિક દિવ્યતાનો મનુષ્ય એક અંશ છે. આવી અનુભૂતિ, આવા વૈશ્વિક સંદર્ભ, હાલના માનવજીવનમાં દેખાતી વિસંવાદિતાને દૂર કરી શકે.
મનુષ્યની સામાજિક, આર્થિક, રાજકીય ધાર્મિક ઈત્યાદિ સમસ્યાઓનું સ્વરૂપ આજે જાગતિક બની ગયું છે. આ જાગતિક સમસ્યાઓના ઉકેલ જાગતિક દષ્ટિબિંદુની અપેક્ષા રાખે છે, વ્યકિતલક્ષિતાને સ્થાને વિચાર, લાગણી અને વ્યવહારને વૈશ્વિકતા તરફ દોરી જવાની આજની જરૂરિયાત છે. સમૂહમાધ્યમા સમગ્ર માનવજાતિની અંદર સૂત્રની જેમ પરોવાયેલી એકતાને વારંવાર ઉપસાવતાં રહે તે જરૂરી બની ગયું છે. આવા જાગતિક અભિગમનો આરંભ વ્યકિતથી થાય તે સ્વાભાવિક ગણાવું જોઈએ. આવા જાગતિક અભિગમવાળી વ્યકિતઓના નાના સમૂહો રચાય અનેએવા સમૂહો સમષ્ટિપરિવર્તનની દિશામાં કામ કરતા થાય તો ઈષ્ટ પરિવર્તન થઈ શકે.
આવું પરિવર્તન સિદ્ધ કરવા માટે એકી સાથે જુદી જુદી ક્ષાએ પુર પાર્થ કરવાના રહેશે. આમાંનું પહેલું અને સૌથી અગત્યનું ક્ષત્ર શિક્ષણનું છે. સાચા શિક્ષણનો પ્રારંભ કુટુંબમાં થતા હોય છે. વડીલાએ પાતાના વર્તનથી વિશાળ દષ્ટિબિંદુ, ઉદાર જીવનસરણી, સહિષ્ણુતા અને નિ:સ્વાર્થ વ્યવહારના માર્ગ દેખાડતા રહેવું જોઈએ. વિશેષમાં, બાળકને વાર્તાઓ, દશ્યસાધના ઈ.ના માધ્યમ દ્વારા નિર્ભયતા, નિ:સ્વાર્થતા અને ખાનદાનીના પાઠ વડીલ, શિક્ષક શીખવી શકે. વળી શાળાના પાઠ્યક્રમમાં ચારિત્ર્ય-ઘડતરના તત્ત્વને વણી લેવામાં આવ્યું હોય. વૈશ્વિવતાનું સ્પંદન બચપણથી જ વિદ્યાર્થી ઝીલતા
૧૭
થાય એવું શિક્ષણ-સંસ્થાનું વાતાવરણ હોવું ઘટે. કુટુંબમાં સ્ત્રીનું સ્થાન મહત્ત્વનું છે. સ્ત્રીઓના દૃષ્ટિબિંદુમાં વિશાળતા આવે અને સ્ત્રીનું અનુભવક્ષેત્ર વિસ્તૃત બનતું રહે તે બાળકમાં એવા સંસ્કારનું સિંચન કરવા માટે જરૂરી છે.
રોજી રળવા માટે મનુષ્ય કાર્ય કરે છે એ વાતમાં આંશિક સત્ય છે ખરું પણ આખરે તો મનુષ્ય કાર્યને દિવ્યના ચરણે ધરેલા નૈવેદ્ય તરીકે તેમ જ માનવજાતિના સમગ્ર કલ્યાણના ભાગરૂપે જ જોવું રહ્યું. આવા દષ્ટિબિંદુથી કાર્ય કરવાથી એની ગુણવત્તા સુધરે છે અને મનુષ્યનું ગજું ઊચું તેમ જ વ્યાપક બને છે. આની સાથે વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાનને શાંતિ અને વિકાસનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે જોતરવાં રહ્યાં.
કોઈ અહીં કહેશે કે વિશ્વ એકતાના વિચાર ભારતીય સંસ્કૃતિ માટે કાંઈ નવા નથી. હા, આ વિચાર આપણા માટે નવા નથી, પરંતુ એ વિચારને-શાંતિ અને એકતાના દર્શને આપણા વિચારતંત્રમાં વણી લેવાની અને એને વ્યવહારમાં મૂર્તિમંત કરવાની ઘડી હવે આવી પહોંચી છે. વ્યકિત- માનવમાંથી વિશ્વ- માનવમાં રૂપાંતરિત થવાનું આજના કાળમાં અનિવાર્ય બની ગયું છે. આપણું અત્યારનું પ્રથમ લક્ષ્ય તો એકતા અને શાંતિના આદર્શના પ્રસાર કરવાનું છે. સમાજના વિવિધ અગ્રણીઓમાં આવી આદર્શાભિમુખતા કેળવવાનું છે. એમ નહિ થાય તે સ્વાર્થના ફુગાવાથી સમાજનું માળખું તૂટી જશે, કોરી વ્યકિતલક્ષિતાને સ્થાને તેથી સમષ્ટિની હિતચિતાના દષ્ટિબિંદુને સ્થાન આપવું રહ્યું.
આવું દષ્ટિબિંદુ કેળવાય એ પહેલાં માનવજાતિને વિભકત કરી રહેલા રોગનું સ્વરૂપ સમજવાનું જરૂરી ગણાય. પ્રેમ, નમ્રતા, સંવાદિતા, એકતા, પવિત્રતા અને જ્ઞાનના પરિબળા જીવનમાં જેટલા પ્રમાણમાં પુષ્ટ થાય તેટલા પ્રમાણમાં પૃથ્વી ઉપર પ્રગટેલા એકતાના નવા ચૈતન્યની વ્યાપકતા સિદ્ધ થશે. પહેલાંની તે નમ્રતા મેળવવી પડશે. ‘હુ' જે જાણું છું અને માનું છું તે આખરે સત્ય નથી . બીજા પણ સત્યશોધકો છે. હું જાણું છું તે સત્યનું એક સ્વરૂપ છે.’ બીજું, પ્રેમ, સત્ય, સંવાદિતા, એકતા જેવાં જીવન મૂલ્યોને જીવનની પાઠશાળામાં આપણા વ્યવહાર જીવનમાં અધિક અને અધિક ઘૂંટતાં રહેવાં પડશે. આધ્યાત્મ જીવન અને વ્યવહાર જીવન પરસ્પર પૂર્તિ કરીને માનવ અસ્તિત્વને ઉર્ધ્વ અને વિશાળ બનાવે તે જ જીવન હેતુપૂર્ણ, વિકાસશીલ અને વ્યાપક થઈ શકે. આપણા અભિગમ વૈષમ્યો વચ્ચે સામ્યની ઉપાસના કરવાના છે. ‘અવિભકત’વિભકતેષુ’ની જીવનદષ્ટિ કેળવવાનો છે.
સૃષ્ટિમાં નામરૂપ જૂજવાં છે, પણ અંતે તે બધું હેમનું હેમ છેએકમ સત વિપ્રા :બહુધા વદન્તિ-ની પ્રતીતિ, ‘સબ સૂરત મેરે સાહેબકી’ની ભગવત્કૃત્તિ, વૈશ્વિક ભાવ કેળવવા માટે જરૂરી છે. સૃષ્ટિનાં વિવિધ ઘટકો વચ્ચે પરસ્પરાવલંબન રહેલું છે. ચૈતન્યનું વૈશ્વિક સ્વરૂપ પ્રગટ કરવા માટે મારે મારી જાતથી જ પ્રાર ંભ કરવા રહ્યા, સમષ્ટિ પરિવર્તનની વાટ જોવાની હું રાહ જોઈ શક નહિ,
અહીં શાંતિ અને એકતાના ખ્યાલ વિશે સ્પષ્ટતા કરી લઈએ. શાંતિ એટલે યુદ્ધનો અભાવ નહિ. પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે જે કાંઈ હતું તેને યુદ્ધનો અભાવ કહી શકાય. પરંતુ એને શાંતિ તરીકે ઓળખાવી શકાય નહિ. શાંતિને ખ્યાલ ભાવાત્મક છે. યુદ્ધના ભયમાંથી એ ખ્યાલ જન્મતો નથી. શાંતિ એક સ્વયં ઈષ્ટ એવું ભાવાત્મક મૂલ્ય છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રબુદ્ધ જીવન
ા. ૧૬-૫-૮૧.
એકતા (unity) એટલે એકવિધતા (uniformity) નહિ. એકતાને ઝોક આંતરિક એકત્વ પરત્વે છે. એકવિધતાને ઝેક બાહ્ય એકરૂપતા પરત્વે છે. પેશાક, ભાષા ઈત્યાદિની બાહ્ય એકરૂપતા હોય અને છતાં સરખો પશાક પહેરનાર અને સમાન ભાષા બેલનાર જૂથ વચ્ચે કડવો સંઘર્ષ હોઈ શકે. બીજી બાજુએ, બાહ્ય રૂપ, રીતરિવાજ, ભાષા ઈત્યાદિની વિભિન્નતાઓ વચ્ચે આંતરિક એકતા પ્રગટ થઈ શકે છે. જગતમાં જે કાંઈ જીવન છે તે આ બધું ઈશ્વરે વસાવેલું છે એટલે આપણે આદર્શ આત્મિક એકતાને સર્વત્ર નીરખવાને, એવી ભાવાત્મક એકતાથી સભાન થવાને અને પિંડે તે બ્રહ્માંડે તેમજ બ્રહ્માંડે તે પિંડેના ઐકયભાવને મૂર્તિમંત કરવાને છે.
શાંતિને ખંડિત કરતા અને હિંસાની વૃદ્ધિ કરતાં કયાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજકીય, આર્થિક તથા સામાજિક પરિબળે છે તેનું પહેલાં તો અધ્યયન કરવું ઘટે. દેશમાં કયાં પરિબળો શાંતિને પોષક છે અને કયાં ઘાતક છે તેનું કેઈસ સ્ટડી’ને આધારે તટસ્થ તારણ કાઢવું જોઈએ. એવા તારણને આધારે શાંતિપુષ્ટિના માર્ગો અને ઉપાયો વ્યાપક સમાજ સમક્ષ રજૂ કરી શકાય. શાંતિ અંગેનું અધ્યયન યુનિવર્સિટી શિક્ષણને એક ભાગ બની શકે. એ અધ્યયનને વ્યવહારમાં મૂર્તિમંત કરવાની ખેજ અને પ્રક્રિયા સાતત્યભર્યા ધોરણે હાથ ધરાય તે ઈષ્ટ પરિણામ આવી શકે. પરિવર્તનની પ્રક્રિયાનું ઘાતક પરિબળ
] પન્નાલાલ રસિકલાલ શાહ આ માજિક વિકાસ અને પરિવર્તનને અભ્યાસ કરીએ ત્યારે
ccએક બાબત સ્પષ્ટ સમજાય છે. માન્યતાઓથી બદ્ધ, પરંપરાપરાયણ અને ગતાનુગતિક વ્યવહારબદ્ધ જીવનમાં પરિવર્તન લાવવું આજના જમાનામાં પણ મુશ્કેલ તે છે જ. લોકશાહી, વિચાર સ્વાતંત્ર્ય અને અભિવ્યકિતના યુગની પૂર્વે એ તીવ્ર સંઘર્ષ નોતરનારું અને દઢ મનોબળ ધરાવતાં લોખંડી પુરુષ માટે પણ અશકયવત હતું અને પરિણામે “રે સત્ય ! તારે ખાતર ” આવી મહાન અને ઉમદા વ્યક્તિઓએ કેટકેટલું સહન કરવું પડયું છે તેને ઇતિહાસ સાક્ષી છે, આવું કેમ બને છે?
માનવી વર્તમાનમાં જીવન સંઘર્ષ - અસ્તિત્ત્વના સંઘર્ષમાં (Struggle for Existence) અટવાય છે. ગઈ કાલની વાતને
- ગઈ કાલની મધુર સ્મૃતિને ય મમળાવવાને એની પાસે સમય નથી. આજના પ્રશ્નોને ઉકેલ શોધવામાં એને સમય ભરપાઈ જાય છે. ગઈ કાલના પ્રશ્નને સમજીને, એને સાર ગ્રહણ કરીને ભાવિને રસ્તો સાફ કરવાનું એનાથી બનતું નથી. રોજ - બ-રોજની ઘટમાળમાં અટવાયેલાં જીવને ભૂતકાળ જ ભવિષ્યરૂપે ફળે છે, એ બાબતને એને ખ્યાલ નથી, અગર એ બાબત તે ભૂલી જાય છે અથવા એવો ખ્યાલ હોય તો પણ એ અંગે વિચારવાને અવકાશ નથી. કર્મ અને ફળના સંબંધો આસફાલ્ટના ધોરીમાર્ગની માફક સીધા અને સપાટ નથી. વિવિધ માનસિક વૃત્તિઓનું પરિણામ અટપટું અને ધાર્યા કરતાં જુદું જ આવે છે અને પરિણામે વ્યકિતગત અને સમાજ જીવન ગતિશીલ, પરિવર્તનશીલ કે વિકાસશીલ રહેતું નથી. આ આજના યુગની નક્કર હકીકત ( bare fact ) અગર વાસ્તવીકતા છે અને એટલે જ પરંપરાગત જીવનમાંથી બહાર આવી શકાતું નથી એટલે અંશે પરિવર્તનની પ્રક્રિયા મુશ્કેલ બને છે.
લોકશાહી, વૈચારિક સ્વાતંત્ર અને વિચારોની સ્વતંત્ર અભિવ્યકિતના આ યુગમાં પરિવર્તન પામતાં સમયની સાથે તાલ મિલાવવાની દષ્ટિએ વિચાર - પ્રેરક ભૂમિકા સાથે યોગ્ય માધ્યમ દ્વારા થતાં
વિચાર - પ્રચારથી પરિવર્તન મુશ્કેલ નથી એવું લાગે ખરું, (એવું બનવું જોઈએ), પરંતુ એ નિતાંત હકીકત છે એવું માની લેવાની જરૂર નથી. આજે વીસમી સદીમાં પણ નૈતિક હિમતને અભાવ, ચારિત્રયની કટોકટી અને સ્વાઈની ટૂંકી દષ્ટિના કારણે ધાર્યું પરિવર્તન થઈ શકતું નથી. આવું શા માટે?
સંવેદન, અનુભૂતિ અને અભિવ્યકિતને સુયોગ સાધી શકે એવી કલ્પનાશીલ વ્યકિતની દષ્ટિ વધુ દૂર સુધી પહોંચે છે. યુગને વીંધીને આરપાર જોઈ શકતી વ્યકિતની વાતને સમાજ પહેલાં તો સ્વીકારી શકતા નથી. આવી વ્યકિતને આથી દુ:ખ થાય છે. આવી વ્યકિતની સંવેદનાના અનુસંધાનમાં આવો પ્રશ્ન આપણા કાને વારં વાર પડે છે: “ચોક્કસ વ્યક્તિ અસાધારણ કેમ થઈ?” નજીકની વ્યકિત હોય - અંગત લાગણીના સંબંધ હોય તે આવો પ્રતિભાવ પણ હોય છે: “બધાની જેમ સામાન્ય હોત તો વધુ સુખી ન થાત?” અથવા તે “ રાજા રામથી માંડીને રાજા રામમોહનરાય સુધી કેટલીય વ્યકિતઓએ જગતનું નેતૃત્વ કર્યું છે, છતાં ય સમાજ એનો એ જ છે એટલે સમાજને સુધારવાને અભરખે રાખવા જેવો નથી,” વગેરે.
પ્રશ્ન પાયાને છે અસામાન્ય વ્યકિતની સમજ અને દષ્ટિ લાંબી હોય છે. સૌ પ્રથમ તે સમાજ એની વાત માની શકે જ નહિ. આકાશને આંબવાની વાત કરવાને બદલે વાસ્તવિકતાની ધરતી પર પગ ઠેકવવાની વાત ઉપહાસથી કરવામાં આવે. એને વિરોધ થાય અને એમાંથી વ્યકિતગત ધિક્કાર સુધી પણ વાત પહોંચે. સ્થાપિત હિત ધરાવનાર શામ, દામ દંડ અને ભેદની નીતિ પણ અપનાવે. આવા કૂર ઉપહાસ, વિચારશીલ વ્યક્તિના અંગત હિતને નુકસાન પહોંચાડવાની ગેગમ વૃત્તિથી એવી વ્યકિત બહુધા ભાંગી પડે છે અને દુ:ખી થાય છે અગર કાચી - પેચી પણ અસામાન્ય વ્યકિત સુખી થવા માટે સામાન્ય વ્યકિત થવામાં સંતોષ અને સુખ શોધે છે. આજના જમાનાની આ તાસીર છે. એટલે ઉપર જણાવ્યા તેવા પ્રતિભાવે સમાજમાં વ્યાપક છે અને એ જ તે પરિવર્તનની પ્રક્રિયાનું ઘાતક પરિબળ છે. ,
અસામાન્ય વ્યકિતની દીદદપિટભરી વાતને પ્રથમ તે તીવ્રતાથી આઘાતજનક વિરોધ થાય પણ વ્યકિત એના નિર્ણયમાં અડગ રહે તે વળી સમાજસહેજ સહાનુભૂતિ ધરાવતો થાય. એ સહાનુભૂતિને સ્વીકૃતિની ભૂમિકા સુધી લઈ જવામાં તે નાકે દમ આવે અને ત્યાં સુધીમાં તો નવી વાત શરૂ કરનારને સમાજે પીંખી નાખે હોય. દુનિયાની પ્રગતિની આ પ્રણાલિકા છે અને એટલે જ અસામાન્ય વ્યકિત એકધારી રિબાય છે કારણ, ચારે બાજુ સામાન્ય વ્યકિતઓની . સતત બહુમતી વચ્ચે એ વ્યકિત ઘેરાયેલી રહે છે. વર્ગ શિક્ષકમાં સૌથી મંદબુદ્ધિના બાળકની ગ્રહણશકિતને લક્ષમાં રાખીને વિદ્યાર્થીએને કેળવણી આપવાની-તાલીમ આપવાની જેમ ધીરજ હોવી ઘટે તેમ અસામાન્ય વ્યકિતએ પણ એવી જ ધીરજ રાખીને સતત સહન કરવું પડે- માનસિક યાતના વેઠવી પડે. કોઈ પણ કાળે, કોઈ પણ દેશમાં કે સમાજમાં વત્તોએછે અંશે આવી પરિસ્થિતિ જ નજરે પડશે. સત્યને રસ્તો દુકર હોવાથી એ રસ્તે ચાલવું કોઈને ગમતું નથી.
ઉપર અવલોકન કર્યું એ મુજબ અસામાન્ય વ્યકિતને દુ:ખ તો પડે છે, પણ એમાં વાંક કેને? એવી અનન્ય વ્યકિતની દીર્ધદષ્ટિને કે સમાજની વૈચારિક ભૂમિકા વિનાની પરંપરાગત અને ગતાનુગતિક જડ માન્યતાઓને ? એને ન્યાય કોણ કાળ જ કરે ને? અને એવું છે એટલે થાય છે: ‘સમાજ કેવી કેવી અનન્ય વ્યકિતઓના સંવેદન અને દુ:ખના ખભે ચડીને વિકાસ સાધે છે! નવે વિચાર કેટકેટલો સંઘર્ષ અને વેદનાને પચાવીને આગળ ધપે છે!!” સામાજિક તવારીખને કાળાંડિબાંગ વાદળાં જેવા પૃષ્ઠોની સેનેરી કિનાર જેવાં આવી વ્યકિતઓનાં જીવનમાંથી પ્રેરણા લઈને સમાજ માંડ બે-ચાર ડગલાં આગળ વધે ત્યાં જ એવી વ્યકિતના વિલયથી Ellis in wonder land 'ની એલિસના પાત્રની માફક એક-બે ડગલાં પીછેહઠ કરે છે. આને આપણે શું કહીશું? આપણી પોતાની
Page #97
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૮૧
પ્રબુદ્ધ જીવન
જે. કૃષ્ણમૂર્તિ
- - I એસ. એચ. વેંકટરામાની અને કે. કૃષ્ણમૂર્તિ
અનુ. : હિંમતલાલ મહેતા
પ્રયાસ કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. સાચા પ્રશ્ન પૂછે એક ધાર્મિક પુરુષ વિશે તમારા મન:ચક્ષુ સમા જે ચિત્ર અને જાતે જ તેના ઉત્તરો ખેળી લે. હોય તેના કરતાં ચોંકી જવાય એટલી હદે એ ભિન્ન છે. વાસ્તવમાં, કૃણમૂતિને પ્રથમ પ્રશ્ન આ છે: આપણી સમસ્યાઓ શબ્દના રૂઢ અર્થમાં તમે તેને ધાર્મિક' કહી શકે પણ નહિ. ભગવા વિશે આપણે ખરેખર સભાન છીએ? પ્રશ્નોને આપણે સામાજિક, વિનાના, રાબેતા મુજબનાં ઉપકરણે કે સરંજામ વિનાના, એક સંતને રાજકીય, વ્યકિતલક્ષી, ધાર્મિક ઈત્યાદિ રૂપે વિભાજિત કરતા નથી? ભેટો થવો એવું પણ જવલ્લે જ બનતું હોય છે. ખૂબ જ સેહામણા, તેમના મતે સામાજિક સમસ્યાઓના સામાજિક ઉકેલ નથી, કારણ દાઢીમૂછરહિત, સાફ ચહેરાવાળા, સુઘડ વસ્ત્ર પરિધાન કરેલા, એકસફર્સ્ટ સમાજનું બાહ્ય માળખું વ્યકિતઓનું બનેલું છે, બીજા શબ્દોમાં કેબ્રિજના ઉચ્ચારભારવાળું અણી શુદ્ધ અંગ્રેજી બોલતા જિંદું, કૃષણ- માનવમન દ્વારા ઘડાયેલું છે. અને જો કે માનવીએ બળદગાડાંથી મૂતિ, લગભગ સાઠ વર્ષ પૂર્વે જગતભરમાં વાર્તાલાપ આપવાની જેટ વિમાન સુધીની બાહ્ય પ્રગતિ સાધી છે, પણ તેનું મને આ અને ચર્ચાસત્રો યોજવાની કારકિર્દી માટે બહાર પડયા ત્યારે જેટલા બધી સદી દરમિયાન બદલાયું નથી. તિમય અને કાર્યરત હતા એટલા જ આજે ૮૬ની વયે પણ છે. આપણે બીજનું આધિપત્ય સ્વીકારીએ તેમાંથી, પંડિત, રાજતેમના એક વાર્તાલાપનું શ્રાવણ એ કોઈકને માટે જિદગીના કારણી કે ગુરુને વ્યકિતગત જવાબદારી સુપરત કરી દઈએ તેમાંથી,
સમાજમાં અરાજકતા પરિણમે છે. બીજા પર આધાર રાખીને સૌથી મોટા ચિત્તાક્ષોભને અનુભવ બની જાય. ખૂબ જ વ્યાપક અર્થમાં
કે દોષ ઢળીને આપણે જવાબદારી ટાળીએ છીએ, એટલે કોઈ સમૂએ એક મૂર્તિભંજક છે. આપણી સમગ્ર જીવનરીતિ, વિચારલઢણ, હિક પગલું લઈ શકાતું નથી. કમનસીબે, યુદ્ધ જેવા સમયે જ એવું સંવેદના અને આચરણ–એ સર્વને એ પડકારે છે. અને જો કે આ સામૂહિક પગલું લેવાનું હોય છે. બીજા શબ્દોમાં, અસ્તિત્વના પ્રત્યેક વિવાદાસ્પદ અ-ગુરુ કોઈ શિષ્યને રાખવાની ના પાડે છે છતાં સર્વ
સ્તરે હંમેશાં સંઘર્ષ ચાલતો રહે છે. આપણે આપણી જાતને હિન્દુ,
મુસ્લિમ, ખ્રિસ્તી અને યહૂદી, રશિયન અને અમેરિકન, મૂડીવાદી પ્રકારના લેકે - રાજકારણીઓ, તત્ત્વચિંતક, સમાજ સુધારકો, પર
અને સામ્યવાદી, રૂઢિચુસ્ત અને વિદ્રોહી એ રીતે વિભાજિત કરી દેશીઓ–બધા જ સંદેશા માટે તેમની આસપાસ ટોળે વળે છે. દીધી છે. શ્રદ્ધા અને અશ્રદ્ધા દ્વારા, આપણે સર્જેલા અગણિત પણ કૃષ્ણમૂર્તિ ભારપૂર્વક જણાવે છે કે તેમને કોઈ સંદેશ
દેવો દ્વારા અને આપણે જે કરતા રહીએ છીએ તે અર્થહીન ક્રિયાકાંડે
દ્વારા અને દાર્શનિક માન્યતાઓ દ્વારા તથા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત આપવાનું નથી. તેમની કોઈ લિસૂફ નથી, સામાજિક અનિષ્ટો
દ્વારા અને સમાજ તથા જીવન એટલે શું તે વિશેના અભિપ્રાયો દ્રારા સામેને કોઈ ઉપચાર નથી, વ્યકિતગત મા માટે કોઈ પંથ નથી. પણ આપણે વિભાજિત રહ્યા છીએ. અને કૃણમૂર્તિ ભારપૂર્વક કહે તેઓ જેના વડા હતા તે વિશ્વ સંસ્થા- “ધ ઓર્ડર ઓવ ધ સ્ટાર
છે કે આ ખંડિત ટુકડાઓ પૈકી એકાદને વળગેલું રહેલું એવું મન, એવ ઈસ્ટ’નું તેમણે ૧૯૨૯માં જ્યારે વિસર્જન કર્યું ત્યારે તેમાં
સર્વ માનવ વ્યકિતઓ માટે અંતે જે સમાન છે તે વિષાદ, ભય,
ઈચ્છા, હિંસા, પ્રેમને અભાવ ઈત્યાદિ જીવનની મૂળભૂત સમસ્યાઓ એકત્ર થયેલી અઢળક સંપત્તિ તેમણે આપી દીધી એટલું જ નહિ,
કદી નહિ સમજી શકે. તેમની પાસે જેની અપેક્ષા રાખવામાં આવી હતી તે પયગંબરને
જો માનવીના મને સમાજનું સર્જન કર્યું છે તે મને પણ સામું પક લાવવાનો પણ તેમણે ઈનકાર કરી દીધો. વિસર્જન પાછળનું સમાજની જ પેદાશ છે, રાષ્ટ્રીયતા, જ્ઞાતિ, વર્ગ, પરંપરા, ધર્મ, ભાષા, કારણ તેમના પિતાના શબ્દોમાં શ્રેષ્ઠ રીતે સમજાવાયું છે : શિક્ષણ, સાહિત્ય, કળા, રૂઢિ, રીતરિવાજ, સર્વ પ્રકારના પ્રચાર, આર્થિક
દબાણ, આપણે ખોરાક, આહવા, પાણું કટુબ, આપણા મિત્રો, “હું દઢપણે માનું છું કે સત્ય એ પથરહિત ભૂમિ છે, અને
આપણા અનુભવે આપણે કલ્પી શકીએ તે પ્રત્યેક અસરથી સદીઓ કોઈ પણ માર્ગે, કોઈ પણ ધર્મ દ્વારા, કોઈ સંપ્રદાય મારફત તમે થયા બદ્ધ થયેલું એવું આ મન છે. એટલે કે આપણને શું વિચારવું ત્યાં પહોંચી શકો નહિ, સત્ય અસીમ, અનવરુ દ્ધ, કોઈ પણ માર્ગે એ કહેવામાં આવે છે, પણ કેમ વિચારવું તે શીખવવામાં આવતું દુરારાધ્ય હેઈને તેને સંઘટિત કરી શકાય નહિ, તેમ કોઈ ચક્કસ
નથી. આથી આપણા વિચારો સાંકડા ચીલામાં જ વહ્યા કરે છે.
વિચારો યા વિચારસરણીની એક ચોક્કસ તરાહ સામે આપણે વિદ્રોહ પંથે લોકોને દોરી જવા કે તેમના પર બળજબરી કરવા કોઈ સંઘની
કરીએ પણ તે એવી જ બીજી તરાહમાં સરી પડવા માટે. અહીં ભય રચના થવી જોઈએ નહિ. હું માનું છું કે કોઈ સંધ માણસને એ છે કે એક બાહ્ય મને પોતાને વિશે કયારેય સભાન હોતું નથી, આધ્યાત્મિકતા ભણી દોરી જઈ શકે નહિ. જે આ હેતુ માટે કોઈ કારણ બદ્ધતાની સ્થિતિમાં સલામતી રહેલી છે. સંઘ રચવામાં આવે છે તે એક ટેકણલાકડી, એક બંધન બની જાય શારીરિક ભય હોય ત્યારે તાણ ક્રિયા દ્વારા પ્રતિભાવ દાખવતા અને વ્યકિતને પંગુ જ બનાવી દે.. જે ક્ષણે તમે કોઈને અનુસરવા હોઈએ છીએ. પણ મને વૈજ્ઞાનિક ભયની બાબતમાં એક આદર્શને લાગે છે. તે ક્ષણે તમે સત્યને અનુસરતા અટકી જાવ છો... મારી
ઉપાવીને આપણે કાર્યને પાછું ઠેલીએ છીએ. દષ્ટાંત તરીકે, આપણે
હિંસક છીએ અને આપણે કહીએ છીએ કે આપણે ક્રમશ : અહિંસક લગન એક જ આવશ્યક બાબત માટે છે– માનવીને મુકત કર.
બનીશું. અહિંસા એ આદર્શ છે, પણ હિંસા એ હકીકત છે. એટલે હું તેને સર્વ પિંજરમાંથી, બધા ભયથી મુકત કરવા ઈચ્છું છું, અને એક આદર્શને સેવવો એ નર્યો દંભ છે. કૃષ્ણમૂર્તિ ભારપૂર્વક જણાવે ધર્મો, નવા પંથે સ્થાપવા ઈચ્છતા નથી તેમ નવા સિદ્ધાંત અને છે કે સમય કયારેય પરિવર્તન સિદ્ધ કરી શકે નહિ. તેઓ પૂછે છે: નવાં દર્શને પ્રચલિત કરવા માગતા નથી. મારે શિષ્યો નથી, પૃથ્વી
હિંસા વિશે તમે સભાન બની શકે--જેમ કે તમારામાં ગુસ્સાની પર યા આધ્યાત્મિક ભૂમિકાએ મારા કોઈ ધર્મદૂતો નથી. મારી
લાગણી જાગતી હોય અને તમે તે તન્હાણ નાબૂદ કરી શકો?
કૃષ્ણમૂર્તિ સભાનતા, જાગૃતિ-Awareness એ શબ્દ ખાસ ન એકમાત્ર ચિતા માનવીને અબાધિત રીતે અને નિર્ભયપણે મુકતા
અર્થમાં પ્રયોજે છે- કેવળ નિરીક્ષણ, ને ન્યાય તોળવે, કરવાની છે.'
વાજબી ઠરાવવું, ન ખેડવું. ટૂંકમાં શબ્દરહિત. આપણે બીજા પ્રત્યે તે પછી તેઓ વાર્તાલાપ કેમ આપે છે? વેલ, એક અર્થમાં
શબ્દ મારફતે જોઈએ છીએ. નામ કે જેની સાથે સંબંધોની આખી
હારમાળા રહેલી હોય છે—બધા ગમા, અણગમાં, પૂર્વગ્રહ અને એવું તેઓ વાર્તાલાપ આપતા નથી. પણ તેઓ એક જાતનો ‘સંવાદ' સર્વ કંઈ. એટલે જ સંબંધોમાં ગૂંચવાડા હોય છે. લાગણી, ભય, મજે છે, જેમાં શતા જાતે પોતાના મનની ક્રિયાઓ સમજવા આનંદની ક્ષણની યાદ, સલામતી અને સિદ્ધિની ઈચ્છા-આ બધું
Page #98
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૮૧
સંબંધની ભૂમિકા બની રહે છે અને એ બધાંને નેહ ગણી લેવામાં પશુને તરફડવાની ફરજ શા માટે પાડવી જોઈએ તે બુદ્ધિમાં ઊતરે આવે છે. જીવને આથી સદા માટે કંરક્ષેત્ર બની જાય છેપણ તેવી વાત નથી, તિબેટી લેકે બૌદ્ધધર્મી છે તેથી તેને અહિંસક હોવા આપણે સંબંધોની દુનિયા તરફ પીઠ ફેરવી શકીએ નહિ અને આપણી જાતને જેમાં નિહાળી શકીએ એવા એકમાત્ર એ અરીસો છે.
જોઈએ, પણ નથી. બૌદ્ધ લામાઓ (ધર્મગુરુ) પણ માંસાહાર
કરે છે, કારણ કે સરેરાશ ૧૩ હજાર ફૂટથી વધુ ઊંચા આ અતિ કૃણમૂર્તિની માન્યતા પ્રમાણે આપણી જાત એ બીજું કશું નહિ
ઠંડા અને ડુંગરાળ પ્રદેશમાં અનાજ એટલું ઓછું પાકે છે કે માંસાહાર પણ વિચારોનો એક ભારે છે. અસ્તિત્વ છે તે માત્ર વિચારોનું જ.
વિના ચાલે નહીં. ત્યાં ખોરાક બચાવવા માટે સંતતિ નિયમન કરવામાં ઉચ્ચતર જાત કે આત્મા કે અંત:કરણ જેવું કશું નથી, પણ છે માત્ર
આવે છે અને સંતતિ નિયમન કરવા માટે કુટુંબમાંથી એક છોકરાને બદ્ધ વિચારણા. એવો એક ભિન્ન ચિંતક હોવાને ખ્યાલ, જે ચિંતક
બ્રહ્માચારી બનાવવા લામા તરીકે દીક્ષા આપવામાં અાવે છે. ખોરાક પસંદગી કરતો હોય, ન્યાય તોળતો હોય કે વિચારને અંકુશમાં રાખતા
માટે ઘેટાં-બકરાંની કતલ કરતાં પહેલાં તેના આત્માના મેક્ષ માટે હોય-આવા એક ભિન્ન ચિંતકનો ખ્યાલ એ માત્ર ભ્રમ છે. ચિતક
પ્રાર્થના કરવામાં આવે છે! તેમ છતાં જે અવિચારી ક્રૂર રીતે કતલ હંમેશાં વિચારને અંકુશમાં રાખવા મથે છે. પણ એ પ્રયાસ નિરર્થક
થાય છે, તેમાં આ રમાશીર્વાદને ક્યાંય પડઘો પડતો નથી. માણસ છે કારણ ચિતકને સર્જક તે વિચાર જ છે. એટલે જે કંઈ થઈ
હિરાક પશુ કરતાં પણ વધુ અવિચારી અને કૂર થઈ શકે છે. શકે તે એટલું જ કે વિચારે ક્ષણ પ્રતિક્ષણ પોતાને વિશે ‘પસંદગી વિનાની સભાનતા” બતાવવી જોઈએ.
માણસની ક્રૂરતાને ખ્યાલ મેળવવા લંડનથી તિબેટ અને અગ્નિ એટલે જ કૃષ્ણમૂર્તિ ધ્યાનની સર્વ ક્રિયાને અર્થહીન ગણીને
એશિયા સુધી ભટકવાની જરૂર નથી. મહાવીર, બુદ્ધ અને ગાંધીજીના હસી કાઢે છે. વિચારનું નિયંત્રણ થી એકાગ્રતા એ ધ્યાનને ઈનકાર
દેશમાં પણ મારા વિચારપૂર્વક નહીં તે અવિચારીપણે રોજબરોજ
પ્રાણી પ્રત્યે કેટલું ક્રૂર આચરણ કરે છે તેના આપણે કેટલાક દાખલા છે. એમેન કે રામ કે કોકાકોલાનું સતત રટણ કરવાથી મન શાંત
જોઈએ. મુંબઈ જેવાં શહેરમાં પ્રાણીઓ ઓછાં હોય છે તેથી આવી બને છે. અને સ્ટ્રેપીડ પણ. જયારે સાચું ધ્યાન એટલે દરેક વિચાર
કૂરતા આપણી નજરે બહુ નથી પડતી. પક્ષીઓની વાત કરીએ તો વિશે અને દરેક લાગણી વિશે જાગૃતિ, એ સાચું કે ખેટું એમ કદી
પોપટને લોખંડી પટ્ટીના પાંજરામાં પૂરી રાખવામાં આવે છે, જે નહિ કહેવાનું પણ માત્ર તેને જોયા કરવાનું.'
પાંજરા પોપટ કરતાં નાનું હોય છે. - કૃષ્ણમૂર્તિની સામાન્ય રીતે તેઓ અસ્પષ્ટ છે અને અવ્યવહારુ
માંસાહારી કે હિંસાર ન હોય એવા માણસો પણ અવિચારીછે એમ કહીને ટીકા કરવામાં આવે છે. તેમના શબ્દોને બૌદ્ધિક
પણે પોતાનાં પાળેલાં પશુઓ પર પણ નિરંતર ત્રાસ ગુજારતા હોય ભૂમિકા પર લઈ જવાના મૂળભૂત રીતે ભૂલભર્યા પ્રયાસમાંથી, તેઓ
છે. આ રીતે જોઈએ તે આપણા દેશમાં બળદ જેવું દુ:ખી પ્રાણી જે કહે છે તેને ગીતા, બાઈબલ કે ડ્રોઈડ સાથે સરખાવવાના પ્રયાસમાંથી આ ટીકા ઉદ્ભવે છે. કૃષ્ણમૂર્તિ પોતે જ કહે છે તેમ, સ્વીકાર કે
બીજુ એકેય નથી. આપણે ગાયને પૂજય ગણી છે, બળદને શિવના અસ્વીકાર વડે નહિ, પણ તેમનાં વિધાનનાં સત્યાસત્યને રોજિંદા
વાહન નંદી તરીકે ગણેલ છે, તેમ છતાં તેના પ્રત્યે તેના માલિકનો જીવનની કસોટીએ ચડાવવાથી સમજદારી પ્રાપ્ત થાય છે.
વર્તાવ અત્યંત ધૃણાસ્પદ હોય છે. ૪૫૦૦ વર્ષ પહેલાં સિંધુ સંસ્કૃતિમાં જેવાં ગાડાં હતાં તેવાં આજે પણ છે. જો તેમાં એક ત્રીજું પૈડું
હોય તો ગાડાને ભાર બળદની કાંધ પર ન આવે. બળદ ગાડુ પશુઓ પ્રત્યે માણસની પાશવતા
માત્ર ખેંચવાનું જ રહે. પરંતુ જયાં પાકી સડક ન હોય અને કેવળ [] વિજયગુપ્ત મૌર્ય
કાચી ગાડાવાટ જ હોય ત્યાં ત્રીજ પૈડું કામ અપાવે નહીં. આથી પ્રાણીઓ પર આચરવામાં આવતી ક્રૂરતા વિશેના બે સમાચાર
ગાડાનું ભારેખમ વજન બળદની કાંધ પર આવે છે તેથી કાંધ ઉપર આ લેખના વિષય ઉપર વિચારો પ્રેરે છે. ગયે મહિને (એપ્રિલમાં)
પહેલા સોજો અને પછી કેન્સર જેવા વ્રણ પેદા થાય છે. તેમ છતાં મુંબઈમાં પ્રાણી કલ્યાણની એક સંસ્થાના સમારંભમાં વડા પ્રધાન
આવા પીડાજનક વ્રણ ઉપર પણ ગાડાની ધૂંસરી અને ગાડાને ભાર શ્રીમતી ગાંધીએ પ્રાણીઓ પર ગુજારાતા ત્રાસથી તેમને બચાવવા
ઉપાડીને બળદોએ વૈતર કરવું પડે છે. આપણા દેશમાં પણ પ્રાણીઓ અનુરોધ કર્યો હતો. બીજા સમાચાર લંડનના છે, જયાં મુસ્લિમ
પર કુરતા અટકાવવાને કાયદે છે અને આ કાયદા પ્રમાણે આવી વસાહતીઓને હલાલ માંસ મળે તે માટે બાંધવામાં આવેલા આધુનિક
સ્થિતિમાં બળદને ગાડામાં જોડવા એ ગુને છે. પરંતુ આપણી કતલખાના સામે ત્યાં પ્રાણીઓ પરની ક્રૂરતા અટકાવવા માટેની સંસ્થાએ
ધારાસભાએ છાપખાનાની જેમ કાયદાઓ કર્યા કરે છે, પણ તેમને વિરોધ કર્યો છે અને તેના પડઘા પાર્લામેન્ટમાં પણ પડવાથી કતલ
અમલ થતું નથી. આથી કાયદા હાંસીપાત્ર બને છે. ખાનું ચાલુ થઈ શકયું નથી. મુસ્લિમ શરિયત પ્રમાણે ખાવા માણસની ક્રૂરતા આટલેથી અટકતી નથી. આવી સ્થિતિમાં માટેનું માંસ મેળવવા પ્રાણીને એક ઝાટકે મારી નાખવું ન જોઈએ. ઢસરડે કરતા બળદોને પણ હાંકતાં હાંકતાં ગાડાવાળો પૂછડું મરડે છે. તેના ગળા પર કાપ મૂકી તરફડવા દઈ તેનું વધુ લેહી નીકળી જવા વૃષણ દબાવે છે. પેડુમાં પાટુ મારે છે. પીઠ ઉપર રાંઢવાના ફટકા દેવું. જોઈએ એવું માંસ જ હલાલ કહેવાય અને શરિયત પ્રમાણે મારે છે. પૂછડું વારંવાર મરડાવાથી પૂંછડાના મણકા ખસી જાય છે મુસ્લિમોએ માત્ર એવું જ માંસ ખાવું જોઈએ. કતલની આ અતિ અને પૂંછડું વાંકુંચૂકું બની જાય છે. આપણી કરોડનું કોઈ હાડકું ક્રૂર રીત છે. તેમ છતાં આપણા દેશમાં મુસ્લિમભાઈઓને આવી ખસી જાય તો અસહ્ય પીડા થાય છે, પરંતુ મૂંગા પશુની પીડાને સગવડ આપવામાં આવી છે. પરંતુ આવી અતિ ક્રૂર રીતે પ્રાણીઓની વિચાર કોણ કરે ? કતલ થવા દેવી હોય તે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાને કાયદો ગાડીમાં જોડાતા ઘડાને દાખલ છે. તેણે આ દિવસ ગાડીને કરવાને કશો અર્થ નથી. તેમ છતાં આપણા દેશમાં એવો કાયદો છે જે ખેંચીને દેડવાનું હોય છે. તે થાકી જાય, હાંફી રહે કે તરસ્યો અને બ્રિટનમાં પણ છે. ખરેખર તે દેશના કાયદા બધાને સરખા
થાય તો પણ એ મૂંગું પ્રાણી પોતાની વ્યથા વ્યકત કેવી રીતે કરે? લાગુ થવા જોઈએ. તેમાં ધર્મના નામે અપવાદ કરવા ન જોઈએ. - તે યથાશકિત દોડતો જતો હોય તો પણ ગાડીવાળો તેની ઉપર સેટીના આથી બ્રિટનમાં આ અલગ કતલખાના સામે વિરોધ જાગ્યો છે. વારંવાર ફટકા મારતો હોય છે. આખા દિવસમાં તે અસંખ્ય ફટકા
માંસાહારી લોકોને માંસાહાર કરવો જ હોય તો ધર્મના નામે ખાતો હોય છે. ગાડીમાં બેસનારાઓને આ દશ્ય એવું કોઠે પડી ગયું
Page #99
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૮૧
પ્રબુદ્ધ જીવન
અંધારામાં ન રહીએ
T રંભાબેન ગાંધી
હોય છે કે ગાડીવાળાને કોઈ એમ નહીં કહે કે “ઘોડાને માર નહીં, તે જે વેગથી દોડે છે તે પૂરતો છે.”
રોજ એકસરખું વૈતરું કરનારને ઘાણીના કે કોશના બળદ સાથે સરખાવવામાં આવે છે, પણ એ બળદ પર શું વીતે છે તેને કેટલાને ખ્યાલ હોય છે?
વન્ય પ્રાણીઓ પણ માણસની કૂરતાને ભેગ બનતાં હોય છે. આજે ચામડો, માંસ, વગેરેની કિંમત એટલી બધી વધી ગઈ છે કે લાંચ આપીને દૂર રીતે શિકાર કરવામાં આવે છે. બંદૂકના ધડાકાથી ગેરકાયદે શિકારની જાણ થતી અટકાવવી હોય તે વન્ય પશઓની અવરજવરની કેડી પર છટકું ગોઠવવામાં આવે છે. આ છટકું છુપાવેલું હોય છે. પ્રાણીઓ જળાશય પર નિયમિત સમયે પાણી પીવા જતાં હોય છે અને તેમને ચોક્કસ માર્ગ હોય છે. તેમાં સ્પ્રિંગવાળી એવી ચાંપ હોય છે કે અજાણપણે તેમાં પગ પડતાં જ આ બૂબી પ'માં પ્રાણીને પગ જકડાઈ જાય છે.
મોટા ભાગે મેના અને પિપટ જેવાં પક્ષીઓનાં બચ્ચાં ઈમાંથી નીકળે ત્યારે પક્ષીઓના વેપારીરીના માણસે વનવગડામાં જઈને માળામાંથી બચ્ચાંને ઉઠાવી લાવે છે. મુંબઈ, હૈદરાબાદ, કલકરા, દિલ્હી, મદ્રાસ, બેંગલોર વગેરે શહેરમાં પક્ષી વિક્રેતાઓને આ બચ્ચાં વેચવામાં આવે છે. દરમિયાન કેટલાંક બચ્ચાં ભૂખ્યાંતરસ્યાં મરી પણ જાય. મેટા વિક્રેતાએ દુનિયાના ઘણા દેશમાં વિમાન મારફત પક્ષીઓની નિકાસ કરે છે. આ પ્રવાસ દરમિયાન પણ ભૂખતરસથી કેટલાંક પક્ષીઓ મરી જાય છે. પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા અટકાવવાને કાયદા પ્રાણીઓને રક્ષણ
કાયદા પ્રાણીઓને રહાણ આપી શકયો નથી. માણસને વિચાર હોવો જોઈએ કે મૂંગા પશુપક્ષીઓને પીડા ન થાય એવી રીતે આપણે વર્તવું જોઈએ. પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનાં ઉપરોકત દષ્ટાંતમાં મોટા ભાગે કૂરતા ટાળી શકાય. વૈજ્ઞાનિક અને તબીબી સંશોધન માટે પ્રાણીઓ પર થતા ઘણા પ્રયોગોમાં કરતા હોય છે, પરંતુ તે અનિવાર્ય હોય છે. આ પ્રયોગ તબીબી ક્ષેત્રે માનવકલ્યાણ માટે થતા હોય છે અને તેના પરિણામે થતી શોધ મનુષ્યતર પ્રાણીઓના શ્રેય માટે પણ વપરાય છે. પરંતુ મનુષ્યો અને પ્રાણી, બધાના વિનાશ માટે તથા અણુશસ્ત્રો, ઝેરી વાયુ બનાવવા માટે પ્રાણીઓ પર પ્રયોગો કરવામાં આવે તે અત્યંત દુષ્ટ કૃત્ય છે. દાખલા તરીકે અમેરિકા આપણા દેશમાંથી વાંદરા આયાત કરતું હતું, તેમાં એક શરત હતી કે તેમની ઉપર નિવારી શકાય તેવી કૂરતા વાપરવામાં આવશે નહીં અને તેમને ઉપયોગ તબીબી સંશોધન માટે જ થશે. આ શરત ભંગ કરી અમેરિકા અણુશસ્ત્રોનાં વિકિરણની ઘાતક અસર માપવા માટે આ વાંદરાઓને ઉપગ કરતું હતું. આ પ્રયોગોમાં તેમના ઉપર ઘણી કૂરતા વાપરવામાં આવતી હતી. શ્રી મોરારજીભાઈ વડા પ્રધાન હતા ત્યારે તેમને આ ક્રૂરતાની જાણ થતાં તેમણે આ વાંદરાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો.
માણસ પશુ જેવો ઘાતકી છે એવી સરખામણી ખાટી છે. હિંસક પશુઓ હિંસા કરે છે તેમનું સહજ કૃત્ય છે. માણસની ક્રૂર- તાના બે પ્રકાર છે: તે અણુશસ્ત્રોના પ્રયોગ કરનારાની જેમ સમજપૂર્વક અને બુદ્ધિપૂર્વક ક્રૂરતા આચરે છે અને ગાડાવાળા કે ઘોડાગાડીવાળા માણસની જેમ અવિચારીપણે જડતાથી કૂરતા વાપરત હોય છે. વિશાળ ફ્લકના આ બે છેડા વચ્ચે ઘણા માણસ ઘણી રીતે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરે છે. જો તેમાં પ્રાણીઓ પ્રત્યે સમજપૂર્વક પ્રેમ અને સહાનુભૂતિ ધરાવતા હોય તે ઘણી કૂરતા ટાળી શકાય. વડા પ્રધાને કહ્યું છે તેમ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને સદ્ભાવનું શિક્ષણ બાળવયથી જ આપવું જોઈએ.
વડા દિવસ પહેલાં એક અંગ્રેજી મેગેઝિનમાં લેખ વાંચ્ય. લેખ તે ન કહેવાય, એક મુલાકાત વાંચી. મુલાકાત લીધી હતી એક ભણેલી ગણેલી છોકરીની, જે પરદેશ જઈને ભણી આવી, છે, જેને માતપિતાની હૂંફ છે અને જે આજના અર્થમાં મેડર્ન ગણાય છે તેવી ની ..... .
મુલાકાત લેનાર હતા રતન કરાકા, એ વાંચીને મને આઘાત લાગ્યો. ખબર નહોતી કે આપણે ત્યાં પણ આટલા બધા drug addict છે. એ મુલાકાતના અહેવાલને આ છે તરજમે. વાંચે, વિચારો અને બારિકાઈથી તમારાં બાળકનું, જે તમારાં વારસદાર છે, જેના માટે તમે જીવો છે, જે તમારા ભવિષ્યની આશા છે તે તે આની ચૂડમાં ફસાયું નથી. ને?
રતન કરાક પહેલાં લખે છે કે “વ્યસને બધાં જ એવાં, એમાંથી છૂટવું અઘરું છે. બીડીનું વ્યસન કહો કે શરાબનું કહે, કે હવે drugs લેતા થયા છે તેનું, પરંતુ વ્યસનમાં પણ અમુક દેખાય તેવાં છે, દા.ત. સિગારેટ પીવાનું દેખાય છે, કારણ કે છડેચેક પીવાય છે, ફેશન ગણાય છે, જો કે એનાથી કેન્સર થવાને ભય છે જ છતાં પીનાર એ છેડી શકતા નથી. ગર્ભવતી સ્ત્રીને તે સિગારેટ ખૂબ જ નુકસાન કરે છે. સદ્ભાગ્યે ભારતમાં કોઈક જવલ્લે જ સ્ત્રી સિગારેટ પીએ છે તેથી એ ડર ભારતમાં ઓછા છે, પરંતુ પુર, તે ઘણા ચેઈનસ્મોકર્સ હોય છે.
ખૂબી તો જુઓ કે એક તરફ જાહેર કરે છે કે સિગારેટ નુકસાન કરે છે, એ જાહેર કરવાનું ફરજિયાત છે; તે બીજી ઘડીએ જાતજાતની સિગારેટ પીતા અભિનેતા વગેરેને બતાવે છે ને એમાં એ કેટલો આનંદ માણે છે તે બતાવીને સ્થાપિત હિતવાળા એ વ્યસનમાં માણસને ખેંચે જ રાખે છે. આજે તો એ વ્યસનની વાત નથી કરવી. કરવી છે લેવાઈ રહેલા drugs ની, એમાં ફસાયેલી એક યુવતીની. એને મેં પૂછયું (રતન કરાકાએ) કે તારા જેવી ડ્રગ્સ લેનાર કેટલી છે?
ઘણી લે છે. ઘણા પુરૂષો લે છે. ઘણી સ્ત્રીઓ પણ લે છે. પહેલી વાર તે એ શા માટે લીધું, અર્થાત શા માટે એ લેવાની શરૂઆત કરી ?
હું યુવાન હતી. નાની હતી. પરદેશ ભણીને આવી હતી. ત્યાં જો કે મેં એ લીધું નહોતું, પરંતુ અહીં આવ્યા પછી પાર્ટીઓમાં જવા લાગી. ખાસ કરીને રાતની પાર્ટીઓમાં. ત્યાં જઈને જોયું તે બધા જ જાણે કે જુદી જ વેવલેંગ્ય પરથી વાત કરતાં હતાં. જોરજોરથી મ્યુઝિક ચાલે, નાચ કરે. કોઈ આળોટે, કોઈ જોરથી હસે. ખેટા ચાળા, તેફાન કરે. એમાં સ્ત્રી-પુરુષ બન્ને હતાં. હું સૌથી નાની હતી. મને એ ટોળામાં Fish out of water જેવું લાગ્યું. પહેલાં તે સમજી ન શકી કે બધાં આમ કેમ વર્તે છે? પહેલા તા સમજી ન શકી કે બધા
આમ કેમ, એટલે?
બધાં જ ન માની શકો એટલા હાઈ સ્પિરિટમાં હતાં, જીવન માણી રહ્યાં હતાં, મુકિત અનુભવી રહ્યાં હતાં. તેથી મેં પૂછયું કે તમે આટલું Enjoy શાનાથી કરે છે, તે જવાબ મળ્યો કે હાશીશથી.
અને તે લેવાનું શરૂ કર્યું? એકદમ તે નહિ, પણ કહે છે ને સબતની અસર તે થાય છે જમે પણ લેવાનું શરૂ કર્યું.
!
Page #100
--------------------------------------------------------------------------
________________
જી
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૮૧
,
એ કે પદાર્થ આવે છે?
એની ઘણી જાતો આવે છે. મને એક આપી. ચીકણા બોલ જે એ પદાર્થ હતો. એમાં પાંદડા જેવું હતું. મને કહે એ બાળ એમાંથી તેલ જેવા પદાર્થ લઈને, સિગારેટ પેપરમાં નાખે ને પછી એ સિગારેટ પીઓ.
પહેલી જ વાર તેં પીધી ત્યારે ગમી? ' ના, પહેલાં તે ખૂબ જ ઉધરસ ચડી. જરા વાર ન ગમ્યું પરંતુ થોડા જ સમયમાં શું મજા પડી, લાગ્યું કે જાણે બધાં જ બંધન તૂટી ગયાં છે. હું હવામાં ઊડી રહી છે અને એના પછી તે પાર્ટીમાં પણ ખૂબ ખૂબ મજા આવવા લાગી, અને થયું કે લોકો હાશીશ માટે અટલે વિરોધ શાને કરે છે? આ તે મજાનું મજાનું છે.
અચ્છા, આ પદાર્થ નું મેળવે છે કયાંથી ?
કેવો પ્રશ્ન પૂછે છે? જેમ દુકાનેથી પાન મેળવવા જેટલાં સહેલાં છે તેટલું જ આ સહેલું છે. બધે જ મળે છે. ડોંગરીથી માંડી એપોલો બંદર સુધી બધે જ મળે છે. પાનની અમુક દુકાનેથી પણ મળે છે. - તેં ફકત હાશીશ જ લીધું કે એથી વધુ સ્ટ્રોંગ આવે છે તે પણ લીધું?
- પ્રકન બરાબર છે, જેમ એક દવા લે ને તે કોઠે પડી જાય ત્યારે શરીરને અસર કરવા તેથી વધુ સ્ટગ ડેઝ લેવે પડે છે તેવું જ આમાં છે. પછી તે કોકેઈન લીધું, એલ.એસ.ડી. લીધું. અને હા, બીજી વાત, જે ટેળામાં હું જતી તેમાંના ઘણા તે મારા કરતાં ખૂબ જ આગળ વધી ગયેલાં હતાં. " એટલે આમાં પણ હરીફાઈ ચાલતી હતી કે શું?
- in a way, yes. થાય કે આપણે પણ એમાં ભળી જઈએ. એ જોઈએ તેટલે બજારમાં મળી શકે છે? • પાઉન્ડથી માંડીને માગે તેટલે. અને ખરકહે, લોધા પછી તે ખુબ જ મજા પડતી અને અમે બધાં કહેતાં કે આ કોણ નથી લેતું? આગળ રાજા મહારાજા લેતા, ભાટ-ચારણે કસ્બે કરતાં, કવિઓ લેતા, અને તે જ લખી શકતા ને?
આવું કોણ કહે છે?
અમે જ કહેતાં ને અમાર, મન મનાવતાં કે આપણે એમનાથી કંઈ જુદું નથી કરતાં, એ લીધા પછી હું કામ પણ ખૂબ કરી શકતી. જ્યાં નોકરી કરતી ત્યાં ઓવરટાઈમ કર પણ થાકનું નામ નહિ અને પછી તો હાશીશ છોડીને એલ. એસ.ડી. શરૂ કર્યું. શું મજા પડી, જાતજાતના રંગે દેખાય, સદાયે રેઈનબો દેખાય. ક્યાંય દુ:ખ નહિ, શેક નહિ, વિષાદ નહિ, બસ આનંદ આનંદ. લીલો રંગ વધુ લીલે દેખાય ને પર્પલ વધુ પર્પલ દેખાય. દુનિયા રંગરંગીલી જ દેખાય.
આ પદાર્થ એટલે કે drugs મેળવવાનું મુશ્કેલ નહોતું? ના, જરા પણ નહિ, પરંતુ ધીરે ધીરે બીજું મુશ્કેલ બનવા લાગ્યું. શું?
એ મેળવવું સહેલું હતું, લેવાનું સહેલું હતું, પરંતુ એકવાર લીધા પછી એની ચૂડમાંથી છૂટવાનું ઘણું ઘણું અઘરું હતું.
તારાં માબાપ આ જાણતાં?
એ જ તો આ ડ્રગ્ઝની ખૂબી છે. હોશિયાર મા-બાપ પણ પકડી શકતાં નથી કે એમનાં બાળકો ની ચુંગાલમાં ફસાયાં છે. અરે, આ તો ભયાનક છે. થાય કે કયારે બીજો ડોઝ લઉં ને હવામાં ઊડી ગજબની Craving થાય અને એ ધે ત્યારે જાણે કે શરીરમાં તમામે તમામ છિદ્રો ખુલી જતાં લાગે. પછી ધીરે ધીરે શરીર પર રેશ થાય, પિમ્પલ્સ થાય, શરીરનો રંગ બદલાય, કબજિયાત થાય, અને મેન્સીસની નિયમિતતા મુદ્દલ ન રહે.
નું કેટલે વખત આની ચૂડમાં ફસાયેલી રહી ?
ઘણો વખત. લીધે જ ગઈ. લીધા વિના રહેવાય જ નહિ ને. પહેલાં આનંદ લાગતા હતા ત્યાં હવે લાગતું હતું કે હું મારી જાતને નર્કમાં ધકેલી રહી છે, પરંતુ એ એટલી લપસણી જગ્યા હતી, એ ઢોળાવ હતું કે ત્યાંથી ઊતરતા જ જવાય.
આ જ વખતે હું એક છોકરાના પ્રેમમાં પડી. એ પણ ડ્રગ્સ
લેનાર જ હતો.. એ તો એટલી હદે ગયે હતો કે સાધારણથી એનું ચાલવું નહિ. એ તે નીડલ લેતે, મારાથી એ રહેવાનું નહિ. એને મદદ કરવા માગતી, પણ કઈ રીતે કરે? બન્ને ડૂબી રહ્યાં હતાં અને તરવાની શકિત ગુમાવી જ બેઠાં હતાં ને ! - આ દુ:ખે હું કોઈ વાર ખૂબ જ રડતી, ખૂબ જ રડતી. થતું કે આનાથી છૂટું, પરંતુ કઈ રીતે છૂટું? ફરી કહું છું કે આ બધાની ટેવ પાડવી સહેલી છે, પરંતુ એમાંથી છૂટવું ઘણું અઘરું છે. કરીએ છીએ એની શરૂઆત જરા Fun માટે અને પછી તે એ તમને ગળેથી જ પકડી પાડે છે. આ લેતાં, પેલાના પ્રેમને વિચાર કરતાં અંતે એક દહાડો હું નર્વસ બ્રેકડાઉન સુધી આવી પહોંચી.
આટલી હદે થયું તોયે તારાં માતપિતાને ખબર ન પડી?
એ જ તે ખૂબી છે ને, જેની દીકરી આટલી હદે ગઈ હતી તેની માં, એટલે કે મારી માં એ વખતે પણ બેલતી હતી કે જો હું મારા કોઈ બાળકને તેrugs લેતાં જોઈશ તે તુરત ઘરબહાર કરી દઈશ, રિમાન્ડ હોમમાં ધકેલી દઈશ.
પછી કેમ કરતાં આ છાડી શકી ?
બહુ બગાડ થયા પછી જ, લિવરને ખૂબ અસર થઈ. ઘણી વાર ઢગલાબંધ બાઈલ એકતી, ખેરાક તે નજરે દીઠે ગમતે નહિ.
આવું જોયા પછી પણ..
ન, મા-બાપે સાધારણ માંદગી જ માની. ડોક્ટરને બતાવે, દવા લાવે, પણ મૂળ રોગ કોઈ સમજી શકે નહિ.
. ધીરે ધીરે મેં બહાર જવાનું જ બંધ કરી દીધું. બહાર જાઉં તે પ્રલેભન થાય ને? પેલું મેળવું ને? મારા બેડરૂમમાં જ પડી રહેતી. અનહદ બેચેની, ઊલટીએ, થાય કે જીવ નીકળી જશે, થાય કે દોડી જાઉ બહાર ને લઈ લઉં એ ડ્રગ. પણ ફરી મન મજબૂત કરીને નક્કી કરે કે હવે એ નર્કમાં નથી જવું. ત્યાંથી પાછા ફરવામાં જ મુકિત છે.
આનો અર્થ કે વ્યકિત ધારે તો એમાંથી છૂટી શકે છે?
બહુ જ મુશ્કેલીથી. સખત માથાનો દુખાવો રહે, કેપ્સ આવે, પેટમાં એવું થાય કે વેઠી ન શકાય. ખૂબ રડે. આપઘાત કરી નાખવાનું મન થાય અને મારા ઘણા મિત્રોએ આપઘાત કર્યા જ છે અને અંતે ધીરે ધીરે હું એમાંથી છૂટી શકી છું, પરંતુ છૂટી શકી કારણ કે પેલી નીડલ સુધી પહોંચી નહોતી...
એક વાત છેલ્લી કહી દઉં કે જો તમે એમ માનતા હો કે આ બધું પરદેશમાં જ લેવાય છે, ભારતમાં તે નહિ જ, તો “You are in fool's paradise”. ભારતમાં પણ લેવાય છે. યુવાન. છોકરી લે છે, છોકરી ઓ પણ લે છે અને એ પણ ન માનતાં કે માતપિતાને પ્રેમ ન મળે તે જ લે છે. બધું જ મળે છે છતાં આમાં ફસાય છે તે હકીકત છે. અરે, દુ:ખની સાથે કહેવા દો કે So called modern. સોસાયટીમાં, જયાં નૃત્ય, કલબ વગેરે છે તેવા સમાજમાં, ૧૭-૧૮ વર્ષની ઉપરની કુંવારી કન્યા એટલે કે Vergin મળવી મુશ્કેલ બની ગયેલ છે અને આ પતનમાં drugs ને હિસ્સો ઘણો મોટો છે!
આ બધું મેં સાંભળ્યું. તમે અત્યારે વાંચે છે. તમને સૌને મારે એ જ કહેવાનું છે કે આપણે કોઈ ભ્રમણામાં ન રહી છે. આવા દૂષણોએ પૂરબહારમાં ધસારો કર્યો છે. જે આપણે ચેતી શું નહિ, અંધારામાં રહીશું ને સમયસર પગલા નહિ લઈએ તે પછી ફાવે તેટલી સંસ્કારની કે ધર્મની વાત કરીએ કે એ દિશામાં પ્રચાર કરી એ એ બધું નકામું જવાનું છે. ખાળે ડૂચા ને દરવાજા મોકળા તે, હાલત થવાની છે. માટે જ આપણે હજી સમય છે ત્યાં જ ચેતી જઈએ અને આ ભયાનક દૂષણ સામે પૂરો ઊહાપોહ કરીને એને વધવાને દેતાં મૂળમાંથી જ દફનાવી દઈએ. મોડું થશે તો રોગ એટલે વધી જશે કે પછી આપણા હાથની વાત રહેશે જ નહિ. તે રામયસર ચેતી એ. ચેતીશું? એ દિશામાં શું બની રહ્યું છે, કેટલા યુવાનેયુવતીઓ એમાં ફસાઈ ગયાં છે તે જોઈ – જાણીને એ ભયાનક વ્યસનને ઉગતા જ ડામી દઈશું?
કરી શકીશું એ કામ?.
- માથાને આપઘાત કરી અને અને
માલિક: શી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશને સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, '
મુંબઈ - ૪૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪% ૦૧..
Page #101
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૩
બુ જીવન
મુંબઈ ૧ જુન, ૧૯૮૧ સેમવાર વાધિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪
મુંબઈ જૈન- યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂા. ૦-૭૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
વક ધર્મગુરુ અને સમા જ =
| O ચીમનલાલ ચકુભાઈ ૧૩મી મેને દિવસે ૨૩ વર્ષના ટર્ક મહેમત ખદજીએ પાપ માગે છે. પિપે ભારપૂર્વક હિંસાને વિરોધ કર્યો પણ તે સાથે માનવીનું ઉપર ગોળીઓ છોડી ત્યારે દુનિયાએ, ગાંધીજીની હત્યા સમયે અનુ- ગૌરવ અને માનવ અધિકારોનું એટલો જ ભારપૂર્વક સમર્થન કર્યું. ભવ્યો હતો તેવો આઘાત અનુભવ્યો. સદ્ભાગ્યે, અત્યારે તે લાગે
લેટિન અમેરિકાના કેટલાય દેશોમાં લશ્કરી સરમુખત્યારી છે પેપ બચી ગયા. આ માણસે શા માટે પાપને પોતાનું નિશાન
છે અને લોકોનું શોષણ અને દમન ભયંકર છે. કેટલાક રોમન કેથબનાવ્યા? પાગલ હતો? ના. ગેડસે પેઠે, ઈરાદાપૂર્વક, પૂર્વ તૈયારી
લિક પાદરીઓ લોકોના, આ દુ:ખથી પરેશાન છે અને સક્રિય કરી, આ કૃત્ય કર્યું હતું. પશ્ચાતાપ થાય છે? ના, ત્યાં પણ ગોડસે
રીતે તેનો સામનો કરી રાજ્ય સાથે સંઘર્ષમાં આવ્યા છે. જેલ ગયા પેઠે અભિમાન કરે છે. તેનો હેતુ શું હતો? તેના પિતાના કહેવા
છે. પાપ સમક્ષ પ્રશ્ન હતો કે ધર્મગુરુએ રાજકારણમાં કેટલી હદે પ્રમાણે ઈસ્લામનું રક્ષણ કરવાનો, પશ્ચિમના શાહીવાદથી ટકીને
પડવું? ગરીબોની સેવા કરવી, તેમના સુખદુ:ખના સાથી થવું બચાવવાને, અફઘાનિસ્તાનને છોડાવવાને, એવી કાંઈક વાત કરે
તેને ધર્મ છે. છતાં સત્તાના અને રાગદ્વેષ ભરપુર રાજકારણથી છે. પહેલાં એક ખૂન કરેલું, જેલમાંથી નાસી છૂટયો, ૧૯૭૯માં
દૂર રહેવું એ પણ તેને ધર્મ છે. પિપ ટક ગયા ત્યારે પોપનું ખૂન કરવાને ઈરાદો હતો તે ન
આ પ્રશ્ન જોરપૂર્વક, ફિલિપાઈન્સની પોપની મુલાકાતમાં બહાર બન્યું ત્યારથી તક શોધતો હતો. પેપનું ખૂન કરીશ તેમ જાહેર
આવ્યો. ત્યાંની ૯૦ ટકા વસતિ રોમન કેથલિક છે. પ્રેસિડન્ટ માર્કોસની કર્યું હતું. દુનિયામાં હિંસાનો જુવાળ ઉમટયો છે. તેનો ઉત્તમ નમૂનો 29. Seasoned, hardened terrorist al unul4 21 H2?
સરમુખત્યારીમાં પ્રજા પીડાય છે. ત્યાંના કેટલાક પાદરીઓ માને છે:
The essence of the priesthood is service to the આ હકીકત સમજવા, વર્તમાન પિપની પૂર્વભૂમિકા અને
people. At this point, there is no way to serve તેમનું વ્યકિતત્વ સમજવું પડશે. ૬૧ વર્ષની વયના આ પોપ પિલે
them except through a proctracted armed struggle. ન્ડના વતની છે. ગરીબાઈ જોઈ છે. સામ્યવાદીઓનું દમન અનુભવ્યું છે. કઠીન જીવન ગાળ્યું છે. કવિ છે. ઊંડી ધર્મ ભાવના છે. ૪૦૦
પાદરીના પદને આત્મા લોકસેવા છે. આ તબક્કે દીદી વર્ષ પછી, ઈટલીના વતની ન હોય એવા આ પહેલા પિપ છે. સશસ્ત્ર સંગ્રામ સિવાય તેમની સેવાનો બીજો કોઈ માર્ગ નથી.' પણ તેમની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે સંપ્રદાયના વડા પેઠે, બીજો પક્ષ માને છે : ઉચ્ચ સિંહાસને બિરાજતા નથી, પણ સાચા ધર્મગુરુ પેઠે લોકોની The church is the conscience of the people. She વચ્ચે જઈ તેમના સુખદુ:ખના ભાગીદાર થવા અને ઈશ્વરને સંદેશ 'must speak out when no body else dares. But there આપવાની તમન્ના છે. એટલે ત્રણ વર્ષના ગાળામાં દુનિયાના પાંચે is a point at which she must stop because she can ખંડો ફરી વળ્યા છે. લેટિન અમેરિકા, આફ્રિકા, યુરોપ, અમેરિકા,
never, never advocate violence. દૂર પૂર્વ, દુનિયાના બધા દેશમાં ફેલાયેલ ૭૪ કરેડ રોમન કેથલિકના
ચર્ચ એ લોકોનું અંત:કરણ છે. બધા જ્યારે મૂક રહે ત્યારે હદય સુધી પહોંરયા છે. પરિણામે અનેક વિક્ટ અને જટિલ
એણે બોલવું જ રહ્યું. પણ અમુક બિંદુએ તે એણે અટવું જ સમસ્યાઓને અનુભવ થયો છે. તેમાંથી પાયાને પ્રશ્ન ઊભા થાય
પડે કારણ એ કયારેય હિંસાની હિમાયત કરી શકે નહીં.' છે, ધર્મગુરુ અને સમાજનો સંબંધ શું?”
પોપે શું સલાહ આપી? રાજ્યને કહ્યું : પપ ચૂંટાયા પછી, પ્રથમ પાલેન્ડ ગયા. આ સામ્યવાદી
A legitimate preoccupation with the security of દેશમાં લાખો કેથલિક તેમની પાછળ ઘેલા બન્યા. રાજય પણ જોઈ
the state can lead to the temptation to subjugate to રહ્યું. પોલેન્ડમાં વર્તમાન પરિવર્તન થઈ રહ્યાં છે તેમાં પિપને
the state the people, their dignity and their rights. આડતકરો પણ મટે ફાળો છે. તેમની હાજરી જ આ ક્રાન્તિ માટે
Any apparent conflict between the needs of secuમેટું બળ બની રહ્યું. દમન સામે નીડરતાથી માથું ઉંચકી શકાય છે
rity and those of the fundamental rights of the citiતેવી પ્રેરણા મળી.
zens must be resolved according to the basic principle, આયર્લેન્ડ ગયા. પ્રોટેસ્ટન્ટ અને કેથલિક વચ્ચે ઉત્તર આયર્લેન્ડમાં that the social organisation exists, to preserve man and ભીષણ સંગ્રામ વર્ષોથી ચાલે છે. કેથલિક લઘુમતી અલ્સરમાં હિંસાના protect his dignity.
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૧
શયની રાલામતીનું વાજબી વળગણ લોકોને તેમના ગૌરવને અને તેમના અધિકારોને રાજ્યને વશવર્તી બનાવવા લલચાવે. સલામતીની જરૂરિયાત અને નાગરિકોના મૂળભૂત અધિકારની જરૂરિયાતો વચ્ચેની કોઈ દેખીતી અથડામણનું નિરાકરણ એ પાયાના સિદ્ધાંત અનુસાર થવું જોઈએ કે સામાજિક સંગઠ્ઠનઅસ્તિત્વ માનવીના જતન અને તેના ગૌરવના રક્ષણ અર્થે છે.'
પિતાના પાદરીઓને કહ્યું:
You are priests and religious you are not social or political leaders. Let us not be under the illusion that we are serving the Gospel if we dilute our Charisma through our exaggerated interest in the wide field of temporal problems.
The greatest good we can give is the word of God. This does not mean that we do not assist the people in their physical needs but it does mean that they need something more and we have something more to give : the Gospel of Jesus. Partisan politics and concerned social action should be left to the lay christians. They have a special task to fulfil and they need their bishops and priests to support them through spiritual leadership. The laity are worthy of trust. They can accomplish what the Lord has assigned to them.
દરેક સંપ્રદાયમાં ધર્મગુર નું ઉચ્ચ સ્થાન છે. આમજનતાને તેમના પ્રત્યે આદર અને ભકિત છે. લોકોના જીવનને ઉન્નત બનાવવામાં મોટે ફાળો આપી શકે
ધર્મગુર, પાસે પરિગ્રહ હોય અને કુટુંબ હોય ત્યાં મોટે ભાગે તે સ્થિતિચુસ્ત અને સ્થાપિત હિતોના સીધી કે આડકતરી રીતે હિમાયતી બને છે. Established church generally supports on established order and interests.
વર્તમાન પોપ જુદી કોટિના છે. તેથી તેમના વિશે મેં આટલું લખ્યું છે. અન્ય સંપ્રદાયના ધર્મગુરુઓ વિશે આ ઉપરથી આપણે વિચારી શકીએ.
ધર્મગુરુ એ સ્થિતિચુસ્ત અને સ્તથાપિત હિતેના રક્ષક હોય છે ત્યાં પણ આમજનતાની અંધશ્રદ્ધા તેમના પ્રત્યે જોવા મળે છે. આવા સંજોગોમાં ધર્મગુર તરફથી લોકોને મળવું જોઈનું સારું માર્ગદર્શન મળતું નથી. બલકે હાનિ થાય છે.
અંતમાં એક બીજા અભિગમને ઉલ્લેખ સંક્ષેપમાં કરી લઉં, જે જૈન સાધુસાધ્વીઓને વધારે સ્પર્શે છે. એવી માન્યતા છે કે, સાધુને સાંસારિક અથવા સામાજિક પ્રશ્ન સાથે કોઈ સંબંધ ન હોય તે માત્ર આત્મા અને મેને ઉપદેશ જ આપે. આરંભ-સમારંભ હોય તેવી કોઈ પ્રવૃત્તિને સ્પર્શે નહિ. આવું વલણ, કેટલાકમાં આત્યંતિક હોય છે. કેટલાક થોડા પ્રમાણમાં મધ્યમમાર્ગી થાય છે અથવા થવા પ્રયત્ન કરે છે. શ્રાવકોમાં પણ બે વર્ગ છે. કેટલાક પ્રથમ વલણને આવકારે છે, કેટલાક બીજા વલણને. બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતને કારણે, અન્ય ધર્મો કરતાં પણ, જૈન ધર્મમાં સાધુ-સાધ્વી પ્રત્યે વધારે માન, આદર અને ભકિત છે. તેમના વચન ઉપર શ્રદ્ધા છે, તેને અનુસરવા તત્પરતા છે.
પેપ વિશે મેં એટલા માટે લખ્યું છે કે ધર્મગુર અને સમાજના સંબંધો પરત્વે પુનર્વિચારણા થવી જરૂરી છે. દાખલા તરીકે કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ સામાજિક ઉન્નતિની પ્રવૃત્તિમાં મહત્તવને ફાળો આપી રહ્યા છે. લોકોને વ્યસન મુકત કરવા અને ચારિત્રય ઘડતર માટે સહજાનંદ સ્વામીએ જે અદ્ભુત કાર્ય કર્યું તેવું કાર્ય ફરી થઈ રહ્યું છે. પોપે કહ્યું છે તેમ લોકોના જીવનની ભૌતિક જરૂરિયાત પ્રત્યે દુર્વાસા ન થાય, તે સાથે ધર્મગુર,એ કાંઈક વિશેપ આપવાનું છે અને તે છે નૈતિક મૂલ્ય. સમાજથી દૂર રહીને આ મૂલ્યની લોકોમાં પ્રતિષ્ઠા થઈ શકે નહિ. ધર્મગુર, પ્રત્યે આમજનતાની જે શ્રદ્ધા છે તે જોતાં, લેકોના જીવનને ઉન્નત બનાવવામાં કેટલે મોટો ફાળે, ધર્મગુરુ, આપી શકે છે તેનું વર્તમાન પપ ઉદાહરણ છે. બધા પ૫ આવા હતા તેમ નથી. તેથી આ પોપ આટલા લોકપ્રિય થયા છે અને દુનિયાની એક આદરણીય વ્યકિત છે.
‘તમે પાદરીઓ અને ધાર્મિક પુર છો, સામાજિક કે રાજકીય નેતાઓ નહિ. દુન્યવી પ્રશ્નના વિશાળ ક્ષેત્રમાં આપણા વધુ પડતા રસથી આપણે જો આપણી માહિનીને પાતળી કરીએ તો ધર્મની સેવા કરી શકીશું એવા ભ્રમમાં આપણે ન રહીએ.’
“મોટામાં મોટું સારું-શુભ આપણે આપી શકીએ તે ઈશ્વરને શબ્દ છે. આનો અર્થ એ નહિ કે આપણે લેકોને તેમની ભૌતિક જરૂરિયામાં મદદરૂપ ન થઇએ. પણ એને એ અર્થ જરૂર થાય કે તેઓને કશાંક વિશેષની જરૂર છે અને તેમને આપવા માટે આપણી પાસે કશુંક વિશેષ છે: ઈશુની ધર્મવાણી પાય રાજકારણ અને સંગઠિત સામાજિક કાર્ય સરેરાશ ક્રિશ્ચિયને પર છોડવું જોઈએ. તેમણે ખાસ કામગીરી બજાવવાની છે અને તેમને નૈતિક નેતાગીરી વડે ટકાવી રાખવા માટે બિશપ અને પ્રીટેની તેમને આવશ્યકતા રહે છે. સામાન્ય ક્રિશ્ચિયને વિશ્વાસને પાત્ર છે. ઈશ્વરે તેમને ફાળે જે કાર્ય નીમ્યું છે તે તેઓ પાર પાડી શકે છે.”
તાં, ૨૫-૫-૮૧
પિપનો આ સંદેશ મેં કાંઈક વિસ્તારથી આપ્યો છે. કારણ કે તે સમજવા જેવો છે. રાજકીય અને સામાજિક પ્રશ્ન પરત્વે પાપનું વલણ મધ્યમ માર્ગનું છે, પણ નૈતિક પ્રશ્ન પરત્વે સ્પષ્ટ અને મક્કમ છે. ગર્ભપાત તથા લગ્ન વિચ્છેદના પાપ સખત વિરોધી છે. સ્ત્રી પુ સંબંધમાં સંયમના આગ્રહી છે. પાદરીઓએ બ્રહ્મચર્ય વ્રત દઢતાથી પાળવું જોઈએ, તે તેમને આદેશ છે. આ બાબતમાં લેશ પણ છૂટછાટ મૂકવા તૈયાર નથી. ઈટલીમાં ૯૫ ટકા વસતિ રોમન કેથલિક છે. તાજેતરમાં ત્યાં ગર્ભપાતની છૂટ આપતા કાયદો થયો છે. પાપ તેને સખત વિરોધ કરે છે. તેમ કરતાં રાજકારણની અથડામણમાં આવવું પડે તે તૈયારી છે. - ધર્મગુર. સમાજથી અળગા થઈ, પોતાના એકદંડી મહેલમાં મહાલી શકતા નથી. વર્તમાન પપ લોકોને સ્પષ્ટ માર્ગદર્શન આપવાને પોતાને ધર્મ સમજે છે.
એવાની મિત્રતા કરજો ૦ સંસાર અપવિત્ર છે એવો વિચાર કરનાર પોતે જ અપવિત્ર થઈ જશે.
-તુકારામ ૦ તમે નારાજ થાંઓ તે પણ જે તમારા તરફ નારાજ ન થાય
એવા માણસની મિત્રતા કરજો. - જુનુસ મિસરી ૦ ખુજલી ખણતી વખતે મીઠી લાગે છે, પણ પછીથી બળતરા થાય છે. એ જ રીતે ભાગ પહેલા ગુખદાયક લાગે છે પછી તે દુ:ખનું કારણ બને છે.
-રામકૃષ્ણ પરમહંસ
Page #103
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૮૧
પ્રબુદ્ધ જીવન
૨૫
અમેરિકા મેદાને પડે છે : રેગનશાહીની તોફાની પ્રવૃત્તિ
D મનુભાઈ મહેતા રા જા દ્વારા જે પ્રદેશમાં રાજ થતું હોય તેને આપણે રાજાશાહી જ નથી, કદાચ આર. એન્ડ ડી. (રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ) માટે કહીએ છીએ. જમીનદારો દ્વારા જે વસતિ પર જુલ્મી શાસન થતા ખર્ચમાં વધારો થશે. ચલાવાતું હોય તેને આપણે જમીનદારશાહી કહીએ છીએ. લોકોનાં શ્રી રેગનને આ જવાબ સાંભળીને પેલા બે વિજ્ઞાનપ્રેમી પિતાનાં, લોકો દ્વારા જ અને લોકો માટે જ થતાં શાસનને આપણે
તંત્રીઓને ઊંડો સંતોષ તો થયો હશે, પણ તેમને શી ખબર કે રાજલોકશાહી કહીએ છીએ. તો અમેરિકામાં હમણાં જ પ્ર. રેગન કારણી પુરુષો જે વચન આપે છે તેની સમય મર્યાદા લાંબી હતી નવું શાસન સ્થપાયું છે તેને આપણે શું કહીશું? રેગનશાહી? બીજું નથી. રાજપુરુષો માટે કહેવાય છે કે “પ્રોમીસ ગીવન વોઝ એ કાંઈ કહેવાનું મન થાય એમ નથી કારણ કે અમેરિકાની પ્રજાએ
નેસેસિટી ઓફ ધ પાસ્ટ, પ્રેમીસ બ્રકન ઈઝ એ નેસેસિટી ઓફ ભલે એમને ચૂંટીને મોકલ્યા હોય પણ લોકશાહીમાં માનવ અધિકારોને
ધી પ્રેઝન્ટ” એ સૂત્ર તેમને જીવન મંત્ર છે. (એટલે કે ભૂતકાળમાં જે ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે તે પ્રત્યેને શ્રી. રૅગનને અભિ- ચક્કસ સ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે ચોક્કસ વચનો આપવાની ગમ લોક્શાહીને ન છાજે એવો છે અને લોક્શાહીમાં નિષ્ઠાપૂર્વક જરૂર હતી એટલે એ આપ્યાં, હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે માનનારો માણસ, રેગને સ્વીકાર્યો છે એવો અભિગમ કેમ સ્વીકારે
કે એ વચનોનો ભંગ કર્યા વિના ચાલે એમ નથી એટલે એ વચનને એ પ્રશ્ન કોઈને પણ થયા વિના રહેતું નથી.
ભંગ કરીએ છીએ એવી રાજપુની “નીતિ” હોય છે.) કેવો છે એ શ્રી પ્રેગનને અભિગમ? કેટલાંક દષ્ય જોઈએ.
એટલે પ્રમુખ રંગને અપાયેલાં વચને છતાં ઘણા વૈજ્ઞાનિક કાર્યપ્રમુખ કાર્ટરના સમયમાં વિજ્ઞાનીઓએ શોધી કાઢયું હતું કે કમો માટે અપાતાં નાણાંમાં કાપકૂપ કરી છે. આને કારણે અવકાશ ખેતીવાડીમાં ઉપયોગમાં લેવા માટે જે કેટલાંક રાસાયણિક જંતુદન
સંશોધનના ઘણા કાર્યક્રમો રખડી પડયા છે અને એક વખત જે ઔષધો અમેરિકામાં શોધાયાં છે તે ખૂબ ખતરનાક છે, માનવી માટે અમેરિકા દુનિયાભરના વિજ્ઞાનીઓને વૈજ્ઞાનિક સંશોધનમાં મદદ કરવું ઝેર સમાં નિવડવાને પણ સંભવ છે અને આ શોધ થયા પછી એ
તે જ અમેરિકાના વિજ્ઞાનીઓને મદદ માટે પશ્ચિમ જર્મની જેવા રાસાયણિક જંતુદન ઔષધોનાં, ખેતીવાડીમાં થતા ઉપયોગ પર પ્રતિ- | દેશ પ્રત્યે હાથ લંબાવવાનો વારો આવ્યો છે! બંધ મુકવામાં આવ્યો હતો, પણ એ દરમિયાનમાં તો –અને કદાચ એ પછી પણ લાખો ટન પેસ્ટિસાઈડઝ (જંતુદન ઔષધો) વિદેશમાં
| અમેરિકામાં માસાયુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી નામની નિકાસ થઈ ગયાં હતાં.
એક વિખ્યાત હોસ્પિટલ પણ છે- માસાયુસેટ્સ જનરલ હોસ્પિટલ. અને બન્યું હતું એવું કે એ જંતુદન ઔષધોના ઉપયોગથી
આ હોસ્પિટલને જેનેટિક એન્જિનિયરિંગને એક આખા વિભાગ ખેલ
વાને વિચાર આવ્યો. હોસ્પિટલના સંચાલકો અને હોસ્પિટલ સાથે તૈયાર થયેલા પાક્યાંથી બનાવેલી ખાદ્ય વસ્તુઓ પાછી અમેરિકામાં આયાત થઈ હતી. આ ખાદ્ય વસ્તુઓમાં પેલાં ઝેરી જંતુદન દ્રવ્યોને
સંકળાયેલા વિજ્ઞાનીઓને લાગ્યું કે બચુકડાં ટ્રાન્ઝિસ્ટરની શોધથી ઈલેઅંશ હતે જ અને તેથી, જે ઝેરથી બચવા માટે અમેરિકાએ જંતુદન
કટ્રોનિક ઉદ્યોગમાં અને એના પ્રત્યાઘાત રૂપે બીજા ઉદ્યોગમાં પણ
જેવી ક્રાન્તિ આવી છે તેવી ક્રાન્તિ આ જેનેટિક એન્જિનિયરિંગ તબીબી દ્રવ્યના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો તે જ ઝેર એને આડક્તરી રીતે ખાવાને વખત આવ્યો હતે. આ આવી ક્યા હમણાં જ પ્રગટ
ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે આણી શકે એમ છે. જેનેટિક એન્જિનિયરિંગ થયેલા “ધી પાઈઝન સર્કલ” (ઝરી વર્તુળ,) નામના એક પુસ્તકમાં
એટલે વનસ્પતિ કે અન્ય જીવસૃષ્ટિમાં વાંશાનુગત ખાસિયતેનું નિયંસિલસિલાબંધ પ્રગટ થઈ હતી. હવે, શ્રીમાન રેગન સત્તારૂઢ થયા પછી
ત્રણ કરી રહેલાં જે જીસ છે તે જીસના ટુકડાની અદલાબદલી આ ઝેરી જંતુદન ઔષધોની થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં એટલે કે ભારત વગેરે
કરીને એક જાતનાં પ્રાણીની ખાસિયતો બીજી જાતનાં પ્રાણીમાં ઉતારજેવા અર્ધવિકસિત અને અવિકસિત દેશોમાં નિકાસ કરવાની
વાની જે વિદ્યા વિકસી છે તે. દા. ત. માનવીનાં શરીરમાં કેટલાંક વાત આવી છે. પ્રમુખ રેગન આવાં ઔષધ બનાવનારા કારખાનાદારો
જીન્સ એવાં છે જે માનવીના શરીરને ઈસ્યુલીનનું ઉત્પાદન કરવાને પર રહેમ નજર દાખવીને નિકાસની છૂટ આપશે એમ પણ કહેવાય
હુકમ આપે અને માનવીની પેન્ક્રિએટિક ગ્રંથિ એ ઈસ્યુલીન પેદા છે. થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં ભ્રષ્ટાચારનું જે જોર છે તે જોતાં આવાં દ્રવ્યો
કરે છે પણ આ ગ્રંથિમાં જો કોઈ બગાડો થયો હોય તે ઈસ્યુલીન ખરીદવાનું જે તે દેશને સમજાવવું મુશ્કેલ પણ નહિ પડે એવું
પેદા થાય નહિ, એ માનવીને ડાયાબિટિસ થાય અને એને બહારથી માની લેવામાં હરકત નથી. આપણે આશા રાખીશું કે કાંઈ નહિ
ઈસ્યુલીન લેવું પડે. અત્યાર સુધી તે આવું ઈસ્યુલીન, કતલતે ભારત આ બાબતમાં સજાગ રહેશે.
ખાનામાં કતલ થતાં ઢોરની પેન્ક્રિએટિક ગ્રંથિમાંથી કાઢી લેવામાં
આવતું અને પછી ડાયાબિટિસવાળા માનવીએના ઉપયોગ માટે એ રેગનશાહીની આ ઝલક નં-૧!
અપાતું પણ હવે જેનેટિક એન્જિનિયરોએ ઈ-કોલી નામના બધાંના હવે એક બીજી વાત જોઈએ. પ્રમુખ રેગન જયારે પ્રમુખપદ આંતરડાંમાં થતા બેટિરિયા પાસે ઈસ્યુલીન બનાવરાવવાને માટેના ઉમેદવાર તરીકે પિતાને પ્રચાર કરવા ઘૂમતા હતા ત્યારે કિમિ શોધી કાઢયો છે. તેમણે ઈ-કોલીના જીનને થોડોક ભાગ એમણે ઠેરઠેર સરકાર દ્વારા થતા ખર્ચમાં કાપ મૂકવાની વાત કરી કાપી નાખીને એ ભાગ સાથે માનવીનાં જીનને ભાગ જોડી હતી. આ વાતના અનુસંધાનમાં અમેરિકાના બે વિખ્યાત વૈજ્ઞાનિક દેવાની સિદ્ધિ હાંસલ કરી છે અને માનવીના શરીરમાં જેમ જીન સામયિકોના તંત્રીઓએ તેમને પત્ર લખીને પૂછાવ્યું હતું કે “તમે ઈસ્યુલીન ઉત્પન્ન કરે છે તેમ ઈ-કેલીના સૂક્ષ્મ શરીરમાં પણ સરકાર દ્વારા થતા ખર્ચમાં કાપ મૂકવાની વાત કરો છો તે વૈજ્ઞાનિક માનવીના જીનના ટુકડાની અસર હેઠળ ઈસ્યુલીન ઉત્પન્ન થાય છે! સંશોધન અને વિકાસ માટે થતા ખર્ચ અંગે તમે શું વિચાર્યું છે? હવે તે આ રીતે ઈ-કોલી બેકિટરિયાની મદદથી ઈસ્યુલીન બનાવમહેરબાની કરીને એમાં કશે કાપ મૂકશે નહિ, ” શ્રી રંગને આ નારી કંપનીઓ પણ અમેરિકામાં સ્થપાઈ છે. અત્રે યાદ રહે કે પત્રના જવાબમાં એવી મતલબનું જણાવ્યું હતું કે કાપની તે વાત ઈ-કોલી પર આ જાતને જેનેટિક ગ્રાફિટગને પ્રયોગ કરનારા શ્રી
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૧.
હરગોવિંદ ખુરાના પહેલા હતા અને તેમને એ માટે નોબેલ પારિતે- ષિક પણ મળ્યું હતું.).
આ બધું જોતાં માસાયુસેટર્સ જનરલ હોસ્પિટલને જેનેટિક એન્જિનિયરિંગને વિભાગ ખેલવાનું મન થાય એ સ્વાભાવિક હતું. એ વિભાગ સંભાળવા માટે કેલિફોર્નિયાના વિખ્યાત જીવશાસ્ત્રી આવવા પણ તૈયાર હતા પણ વડે વાંકને ગંદડે ગાંઠ ! જેના માટે જોઈતાં નાણાં કયાંથી લાવવાં?
અને આખરે માસાગ્યુસેટ્સ જનરલ હોસ્પિટલે જર્મનીની ઔષધ બનાવનારી વિખ્યાત કંપની “કસ્ટ” સાથે કરાર કર્યા. આ કરાર અનુસાર હેઠસ્ટ કંપની માસાગ્યુસેટ સ જનરલ હોસ્પિટલને ૪૦ કરોડ રૂપિયા આપશે. આ રૂપિયામાંથી હોસ્પિટલ જેનેટિક એજિનિયરિંગનો વિભાગ ઊભો કરશે. આ વિભાગમાં કેવળ શુદ્ધ સંશોધન જ થશે, પણ એ સંશોધનને આધારે જે કાંઈ ઔષધો વગેરે બનાવી શકાય એમ હશે તે ઔષધી બનાવવાનો એકાધિકાર (એકશૂઝિવ રાઈટ) હેકસ્ટ કંપનીને રહેશે. (આ હેકસ્ટ કંપનીનું નામ ધરાવતું એક ગગનચુંબી મકાન મુંબઈમાં પણ નરીમાન પોઈન્ટના વિસ્તારમાં છે) માસાચુસેટસ જનરલ હોસ્પિટલના એક મુખીએ જણાવ્યું હતું કે “તબીબીશાસ્ત્ર કરતાં કૃષિશાસ્ત્રને આ જેનેટિક એન્જિનિયરિંગથી ઘણે વધારે ફાયદો થવાનો સંભવ છે અને હું તે પચાસેક વર્ષ પછી જેનેટિક એન્જિનિયરિંગ દ્વારા પેદા કરાયેલાં કરોડે ટન અનાજના ઢગલા આજથી જ જોઈ રહ્યો છું” આ મુખીને જ્યારે અને પ્રશ્ન કરવામાં આવ્યો કે “તમને સંશોધન માટે નાણાં ન મળ્યાં અને તમે જર્મનીની એક ખાનગી પેઢી સાથે નાણાં મેળવવા માટે કરાર કર્યા તેવું કાંઈ બીજી હોસ્પિટલો કે વૈજ્ઞાનિક સંસ્થાઓ કરશે ખરી?” આ પ્રશ્નને તેમણે જવાબ આપ્યો: “એવું થવાને પૂરો સંભવ છે.”
--અને આ જવાબની વાતથી મને પેલી વિખ્યાત ઉકિત યાદ આવી ગઈ–કાબે અર્જુન લૂંટિયો યહી ધનુષ યહી બાણ! - આ રેગન શાહીની ઝલક નં-૨..
હવે ત્રીજી વિગત જોઈએ. આ વિગત તે હમણાં જ અખબારોમાં પ્રસિદ્ધ થઈ છે. ઈ. સ. ૧૯૫૦થી ૧૯૬૦ના ગાળામાં અમેરિકાની પાંચ વિરાટ ઔષધ કંપનીઓ પાસે ટેટ્રાસાઈકલીન અને એરિમાઈસીન નામની, ભયંકર રોગો પર રામબાણ કામ આપતી ઔષધીઓ બનાવવાને ઈજારો હતા. આ દવા બનાવવાને ખર્ચ ઓછામાં ઓછા બાર રૂપિયા અને વધારેમાં વધારે ૯૬ રૂપિયા આવતે પણ ભારત જેવા દેશો પાસે આ કંપનીઓએ ખેલ કરીને ૨૫૦ રૂા. લેવા માંડયા હતા અને ભારતમાં એ દવા વાપરનારાઓને તે ૧૦૦ ગળીના ૪૦૦ રૂ. પડતા હતા! ' ,
* અમેરિકામાં જે એન્ટિટ્રસ્ટ કાયદા છે તે અનુસાર અમેરિકન કંપનીએ ખેલો કરીને આ ભાવવધારો કરી શકે નહિ એટલે ભારત, જર્મની, ફિલિપાઈન્સ અને કોલંબિયા એ ચાર રાષ્ટ્રોએ એ કંપનીઓ સામે નુકસાનીને દાવ માંડવા માટે અમેરિકાની વરિષ્ઠ અદાલત પાસે મંજૂરી માગી અને હવે જ્યારે સાત વરસે એ મંજૂરી મળી છે અને ઉકત કંપનીઓ સામેના કેસ પણ ચાલી રહ્યો છે ત્યારે શ્રી રેગનના મલ્ટિનેશનલ એટલે કે વિવિધ દેશોમાં ધંધા કરતી વિરાટ કંપનીઓ પ્રત્યેનાં સુંવાળાં વલણને લાભ લઈને ભારત વગેરે દેશો અમેરિકન કંપનીઓ સામે કેસ માંડી શકે નહિ એ કાયદો, ઉક્ત નફાખેર કંપનીઓ પસાર કરાવવા માગે છે. અને એ કાયદાનો અમલ ભૂતકાળથી થાય એવું કરાવીને, અમેરિ.. કાની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના મૂળમાં સુરંગ ચાંપવા માગે છે. - -અને તે દરમિયાનમાં, મલ્ટિનેશનલ સામે કેસ માંડવામાં અને એ અંગે થતે ખર્ચ સહન કરવામાં અગ્રણી એવા પશ્ચિમ જર્મનીને
મનાવી લઈને એની સાથે અદાલતની બહાર સમાધાન કરી લેવાની પેરવી પણ એ નાખેર કંપનીઓ કરી રહી છે. હવે આ કેસમાંથી જર્મની જો ખસી જાય તે બીજા, ભારત જેવા દેશેનું તે એ કેસ ચાલુ રાખવાનું ગજું જ નથી. વળી પેલે ઉપરોકત કાયદો જો .રેગનની સરકાર કોંગ્રેસમાંથી પસાર કરાવી દે તો તે થઈ રહ્યું. ભારતે જે પચ્ચીસ કરોડ રૂપિયાની નુકસાનીને દાવા માંડે છે તેમાંથી એને માત્ર ૮૦ લાખ જ મળે કારણ કે કંપનીઓએ આટલી જ નુકસાની આપવાની પેતાની તૈયારી છે એવા નિર્દેશ આપ્યા છે. .
અને ખૂબીની વાત તે એ છે કે પ્રમુખ કાર્ટરના શાસનકાળ દરમિયાન પણ ઉકત નફાર કંપનીઓએ ભારત વગેરે દેશોને નુકસાની ન આપવી પડે એ પ્રકારને ઉપર વર્ણવ્યા છે તે ધારો પસાર કરાવવાનો પ્રયત્ન કર્યો હતે પણ પ્રમુખ કાટરે એને સખત વિરોધ કર્યો હતો અને અમેરિકાનાં વિદેશખાતાંએ તથા ન્યાય ખાતાએ ઉકત નફાખોર કંપનીઓ સામે કેસ તૈયાર કર્યો હતે. .'
હવે એ જ ખાતાંઓ, રેગનનું તંત્ર ઉકત કંપનીઓની તરફેણમાં જે કાયદો ઘડવા માગે છે તેની આડે આવવા તૈયાર નથી ! ભારત અને જર્મની બન્નેએ રેગન સરકારને ચેતવણી આપી છે કે આ જો કોઈ કાયદો થશે તે મલ્ટિનેશનલોની ગેલમાલિયા પ્રવૃત્તિને અમેરિકન સરકાર છાવરવા માગે છે એ જ એને અર્થ થશે.
રેગનશાહીની આ છે ઝલક નં-૩. '
હવે એક ચેથી વિગત જોઈએ. રેગને સામાજિક સલામતી અંગે અમેરિકન સરકાર દ્વારા થતા ખર્ચમાં. મેટો કાપ મૂક્યો છે પરિણામે નિવૃત્ત માણસેને મળતી મદદમાં પણ કાપ પડે છે. પણ ઝેરી ગેસના ઉત્પાદન માટે લાખ ડૉલર ફાળવવામાં આવ્યા છે.' રશિયાના પ્રતિકાર માટે આ જરૂરી છે, એવી દલીલ કરવામાં આવી છે.
રેગનશાહીની આ છે. ઝલક નં-૪.
અને હવે પાંચમી વિગત જોઈએ. જે કોઈ મિત્ર સરકારે હોય તેને ભરપેટ શસ્ત્રો વેચવાને રેગન સરકારે નિર્ણય કર્યો છે. અમેરિકાની પોતાની સલામતી માટે આ રીતે મિત્ર રાજને શસ્ત્રો વેચવાં જ જોઈએ એવી રેગન સરકારની દલીલ છે. આવી રીતે શસ્ત્રો વેચવા ઉપર કાર્ટર સરકારે પ્રતિબંધ મૂકયો હતો. હવે તે અમેરિકાના શસ્ત્રો . ઉત્પાદન કરતાં કારખાનાંઓના વડાએ જયારે વિદેશની મુલાકાતે જાય ત્યારે જે તે દેશોમાંના અમેરિકન એલચીએ તેમની તહેનાતમાં રહેશે એમ પણ કહેવાય છે! '
' .. રેગનશાહીની આ છે ઝલક નં-૫. : -
આવી તો હજી ઘણી ઝલક જોવા મળશે. એલ સાલ્વાડોર, હોન્ડમુરાસ, મધ્યપૂર્વ વગેરે દેશમાં શું થાય છે તે તમે જોયા તો કરો એમ એક ટીકાકારે કહ્યું હતું તે ઉપરથી તો લાગે છે કે રેગનની લડાયક વૃત્તિાએ હવે ખરેખર ઉપાડો લીધો છે. આ
તમાં ૦ તમારું રોજિંદુ જીવન એ જ તમારું મંદિર, તમારે આરાધ્ય
દેવ અને તમારો ધર્મ છે. * - ખલીલ જિબ્રાન ૦ માણસ જેમ વધુ સમજદાર, તેમ વધુ દુ:ખી ' -ચેખાવ ૦ આગિયો જ્યારે બે હોય છે ત્યારે ચમકતું નથી. તે જ
પ્રમાણે માણસ આળસુ બનીને પડયાં રહેતાં એની પ્રતિભા ઝાંખી પડી જાય છે.
- ઈબ્નબુર ૦ જિંદગી એ એક પ્રકારનું યુદ્ધ છે. તેમાં જેટલું મનને જીતશે.' તેટલી જીતવા માટેની, શકિત વધશે.
, ' - સ્વામી માધવતી.
Page #105
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮૧
પ્રબુદ્ધ જીવન
ભારતના હરિજન અને ગિરિજનો
| | વિજયગુપ્ત મૌર્ય Aજરાતમાં અનુસૂચિત જાતિઓ (હરિજને) અને અનુસૂચિત ગયો. આ પ્રકારના વર્તાવમાં નબળી અને પછાત જાતિઓનું શોષણ
જનજાતિઓ (ગિરિજનો વગેરે)ને અનુરનાતક તબીબી વિદ્યા- થતું હતું અને તેમને અન્યાય પણ થતું હતું. સમયે સમયે આર્યોમાં અભ્યાસમાં અનામત બેઠકો આપવા સામેના વિરોધના આંદોલનમાંથી
નરસિંહ મહેતા અને મહાત્મા ફૂલે જેવા ન્યાયનિષ્ઠ સંતો પણ પાયા, લગભગ રાજ્યવ્યાપી હુલ્લડો સવર્ણો અને અવર્ણો વચ્ચે ફાટી નીકળ્યાં
જેમણે દલિતોના ઉદ્ધારની ચળવળ ઉપાડી. તે આપણા દેશની અને ખાસ કરીને ગુજરાતની સમાજ રચના પ્રત્યે
સાંપ્રતકાળમાં હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામને ભાંગી નાખવા આપણું ધ્યાન ખેંચે છે. આશરે ૩૫૦૦ વર્ષ પહેલાં રશિયા બાજુથી અંગ્રેજોએ ધર્મના ધરણે કામ પ્રથા અને સવર્ણ-અવર્ણના ધોરણે આર્યો ભરતખંડમાં આવવા લાગ્યા ત્યારે ભરતખંડમાં વિવિધ સંસ્કૃ
જ્ઞાતિપ્રથાને લાભ લઈ પ્રજામાં હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તીઓ તિઓ અને વિવિધ જાતિઓ હતી. તેમાં પશ્ચિમે સિંધુ સંસ્કૃતિ અને
વચ્ચે અથવા હિંદુઓમાં સવર્ણો અને અવર્ણો વચ્ચે વિખવાદો પ્રેરદકિાણે દ્રવિડ સંસ્કૃતિનું મહત્ત્વ હતું. પૂર્વમાં અને મધ્યમાં વિવિધ
વાના પ્રયાસ કર્યા. મુસ્લિમ લીગ તેમાં અંગ્રેજોને હાથે બનવા રાજી જાતિઓનાં રાજ હતાં. આર્યોએ સપ્તસિંધુ અને ગંગા-યમુનાના
હતી. તેથી તેણે કોમી ઘારણે એટલે કે ધર્મના ધોરણે પાકિસ્તાન પ્રદેશમાં વસતી જાતિઓ પર વિજય મેળવીને પોતાના માટે સર્વોપરી
મેળવ્યું. બ્રિટિશ સરકાર હરિજનને સવર્ણ હિંદુએથી જુદી કોમ સ્થાન પ્રાપ્ત કર્યું. ભરતખંડમાં આવીને આ ત્રણ વર્ષમાં વહેંચાઈ
ગણીને તેમને અલગ મતાધિકાર આપવા માગતી હતી અને ડે. ગયા. જેમણે વિદ્યાભ્યાસ અને ધર્મોપદેશને વ્યવસાય સ્વીકાર્યો તે
બેડકર, ગાંધીજી અને કોંગ્રેસ પ્રત્યે અસહિષ્ણુતાથી પ્રેરાઈને સમગ્ર બ્રાહ્મણ કહેવા, જેમણે શાસન અને સંરક્ષણની જવાબદારી માથે
હરિજન કેમ સહિત સામુદાયિક ધર્મપરિવર્તન કરી નાખવાની લીધી તેઓ ક્ષત્રિય કહેવાયા અને જેઓ વેપાર-ધંધા તથા ખેતીમાં
ધમકી અાપતા હતા. આ ધમકી અંગ્રેજોને ગમે તેવી હતી, પરંતુ ડાયા તેઓ વૈશ્ય કહેવાયા. આ ત્રણ વર્ણ સવર્ણ અથવા દ્રીજ
ગાંધીજીએ આમરણ ઉપવાસ કરીને અંગ્રેજોની ચાલને નિષ્ફળ બનાવી.. તરીકે ઓળખાયા. તેમને શાસ્ત્રોકત ૧૬ સંસ્કાર કરવાનો અધિકાર
ગાંધીજીએ જેમ દેશની સ્વતંત્રતાને પિતાનું ધ્યેય બનાવ્યું હતું તેમ હતો. વર્ણની વાડ અનુલ્લંધનીય ન હતી. એક વ્યકિત પોતાના
અસ્પૃશ્યતા નાબૂદ કરીને હરિજનને અને બીજા દલિત જાતિઓને વ્યવસાય પ્રમાણે બીજા વર્ષમાં જઈ શકતી હતી. વિશ્વામિત્ર-ત્રિય
ઉદ્ધાર કરવાના કાર્યને પિતાનું ધ્યેય બનાવ્યું હતું. હરિજન ઉદ્ધારના હતા છતાં બ્રહ્મપિ બની શકયા. દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા છતાં મહા
આંદોલનને પરિણામે ભારતના બંધારણમાં હરિજનેને અને ભારતમાં ક્ષત્રિય તરીકે લડયા હતા. અનાર્યો પણ સત્કાર્યો વડે ઊંચે આવી
ગિરિજનને તેમનું પછાતપણું દૂર કરવા કેટલા વિશેષાધિકાર આપશકતા હતા તેનું એક દષ્ટાંત વાલ્મક છે. પોતાના વર્ણ અને વંશ
વામાં આવ્યા. દાખલા તરીકે ૧૭મી કલમમાં અસ્પૃશ્યતા નાબૂદ માટે ગર્વ લેતા હતા. તેથી અનાર્યોને દાસ, દસ્યુ, અનાર્ય વગેરે તરીકે
કરી અસ્પૃશ્યતા આચરવાની મનાઈ કરવામાં આવી છે. ૪૬મી ઓળખાવી તેમની ઉપેક્ષા પણ કરતા હતા. અનાર્યોની તે ઘણી
કલમ પ્રમાણે કેળવણી અને આર્થિકક્ષેત્રે તેમના હિતની રક્ષા કરજતિ હતી. અલબત્ત તેઓ પણ નજીકના કે દૂરના ભૂતકાળમાં
વામાં આવી છે. તેમને સામાજિક અન્યાય ન થાય અને તેમનું બહારથી આવી હતી. આ દેશની કોઈ જાતિને આદિવાસી કહી
કોઈ પ્રકારનું શેષણ ન થાય તેવો આદેશ આપવામાં આવ્યું છે. શકાય નહીં, કારણ કે વિવિધ સમયે વિવિધ પતિએ બહારથી આવવા લાગી તે પહેલાં તે વખતે તેનું કંઈ નામ ન હતું) ખાલી બંધારણની ૨૫મી કલમ પ્રમાણે હિંદુઓની બધી ધાર્મિક અને નિર્જન પડયો હતો.
સંસ્થાઓ સવર્ણો કે અવર્ણોના ભેદ વિના સૌ હિંદુઓ માટે ખુલ્લી
મૂકવામાં આવી છે. આ કલમ સાથે ૧૫મી કલમ પણ મહત્ત્વની આર્ય પ્રજા આવી ત્યારે તેને વ્યવસાય વિદ્યાભ્યાસ અને ઢેર
છે. તેમાં જાહેર જીવનમાં દુકાન, હોટેલ, મનોરંજનનાં સ્થળો, કૂવા, ઉછેર હતું. તે પછી ખેતી અને બીજા વ્યવસાયો અપનાવ્યા અને
તળાવ વગેરે બધી જાહેર જંગ્યાએ હરિજને માટે ખુલ્લી મૂકવામાં વિવિધ પ્રકારના વ્યવસાયે પ્રમાણે તે વિવિધ જાતિઓમાં વહેંચાઈ
આવી છે. હરિજન કે ગિરિજાના હિતને મર્યાદિત કરે તે કોઈ જવા લાગી. આવી રીતે વણિક, દરજી, સૈની, સુથાર, કુંભાર વગેરે
કાયદો પણ થઈ શકે નહીં. ૨૯મી કલમ પ્રમાણે કેળવણની સંસ્થામાં અનેક જ્ઞાતિઓ થઈ અને દેશની વિશાળતા જોતાં તેઓ ઉપપતિ
કે રાજય પાસેથી સહાય મેળવવામાં તેમની સામે ભેદભાવ રાખી માં વહેંચાઈ ગઈ.
શકાય નહીં; સબળ જીવે અબળ કે નિર્બળ જીવેનું શેષણ કરે એ સૃષ્ટિનો કમ છે. એ ક્રમ ભરતખંડમાં માનવ સમાજને પણ લાગુ પડશે. દ્રવિડ
જયાં આ પછાત કોમેડને કરીમાં કે બીજ પૂરતું પ્રતિનિધિત્વ જેવી પ્રગતિશીલ જાતિઓ પર આર્યો પોતાના પ્રભાવ સ્થાપી શક્યા
ન મળ્યું હોય ત્યાં હરિજનોને અને ગિરિજનને પૂરતું પ્રતિનિધિત્વ નહીં, પણ જે જાતિઓ ગરીબ અને પછાત હતી તેમને આર્યોએ આપવા ૧૬મી અને ૩૩૫મી કલમ રાજયને સત્તા આપે છે. ૩૩૦, પિતાની દાસ બનાવી. જે કામે કે વ્યવસાયે આર્યોને કનિષ્ટ લાગે ૩૩૨ અને ૩૩૪ કલમ પ્રમાણે ૩૦ વર્ષ સુધી એટલે કે તા. તે આ જાતિઓ પાસેથી તેઓ કરાવતા હતા, આમ દલિત અને શાપિત
૨૫/૧/૧૯૮૦ સુધી હરિજનને અને ગિરિજાને વિધાનસભામાં ખાસ અનાર્ય જાતિઓ અસ્તિત્વમાં આવી. દાખલા તરીકે મજૂરી કરવી,
પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. આ મુદત હવે લંબાવી આપગંદકી સાફ કરવી, ચર્મઉદ્યોગ ચલાવવા વગેરે કામે આ પછાત વામાં આવી છે. કલમ ૧૬૪,૩૩૮ અને પાંચમાં પરિશિષ્ઠ પ્રમાણે અને ગરીબ અનાર્ય જાતિઓને સોંપવામાં આવ્યાં. સ્વચ્છતા અને રાજ્યમાં ગિરિજને માટે સલાહ સમિતિઓ અને ખાસ ખાતાં પવિત્રતા વિશે આર્યોના ખ્યાલમાંથી અસ્પૃશ્યતાના ખ્યાલને જન્મ સ્થાપવામાં આવે છે અને આ લોકોના કલ્યાણ માટે કેન્દ્રમાં ખાસ થયો અને જે ગરીબ પછાત જાતિઓ અસ્વચ્છ રહેતી હતી અથવા અધિકારીની નિમણૂક થાય છે. જે પ્રદેશમાં હરિજનેની કે ગિરિગંદકી સાફ કરતી હતી તે અસ્પૃશ્ય પણ ગણાઈ. સૈકાઓ દરમિયાન જતેની વસતિ વધારે છે તેમના માટે કલમ ૨૨૪માં અને પાંચમાં મુખ્યત્વે બ્રાહ્મણોના વલણના કારણે અસ્પૃશ્યતાને ખ્યાલ રૂઢ બની પરિશિષ્ટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તેમનું શાસન અટકા
Page #106
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૧
વવા માટે તેમને વધુ કે પશુની જેમ વેચવામાં ન આવે કે તેમની આ સંજોગોમાં સવર્ણ અને વર્ણના ભેદ વિના આર્થિક અને સામાપાસેથી વેઠ કરાવવામાં ન આવે એવી જોગવાઈ કરાવવામાં આવી છે. જિક રીતે પછાત હોય એવી બધી જાતિઓના અને એવી વ્યકિત- બંધારણની આ જોગવાઈઓના અનુસંધાનમાં અસ્પૃશ્યતા . એના પણ હિતનું રક્ષણ કરવું જોઈએ. હમણા સુધી વારંવાર વિષયક અપરાધને કાયદો ૧૯૭૬માં કરવામાં આવ્યું હૉ, જે હવે ગુજરાતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે કોમી હુલ્લડો થતાં હતાં હવે નાગરિક સુરક્ષા ધારા તરીકે ઓળખાય છે. અસ્પૃશ્યતાને વાજબી હિંદુઓમાં સવર્ણ અને અવર્ણ વચ્ચે વૈમનસ્ય, વેર અને હિંસાનું ગણાવવી કે અસ્પૃશ્યતા આચરવાને બોધ આપ કે આ પછાત વાતાવરણ ફેલાયું છે તે દરેક વિચારશીલ વ્યકિતને ખેદ પમાડે છે. જાતિઓને અસ્પૃશ્ય ગણી તિરસ્કાર કરવું તે પણ ગુને છે. આ
આ હુલ્લડે નરસિંહ મહેતા અને ગાંધીજીની ભૂમિમાં થયાં તે ગુને પોલીસ અધિકાર છે અને આવા કેસમાં સમાધાન પણ ન થઈ
વિશેષ શરમજનક છે. શકે આથી અપરાધી ફરિયાદીનું મન મનાવી છૂટી જઈ શકે નહીં.. 'આ કાયદા પ્રમાણે સામૂહિક દંડ પણ કરી શકાય અને તેમાં સજા
મારું જીવન દર્શન પામેલી વ્યકિત સંસદમાં કે વિધાનસભામાં પણ ચૂંટાઈ શકે નહીં.
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૬-૫-'૮૧ની સાંજે જે કઈ સરકારી નોકર ઈરાદાપૂર્વક આ કાયદાના અમલમાં બેદરકારી
૬-૧૫ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, અભ્યાસ વર્તુળમાં બતાવે તો તે પણ સજાને પાત્ર ઠરે.
આપેલું પ્રવચન). * ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈને દલિતોના અધિકારોના રક્ષણ માટે
[] હરજીવન થાનકી કાયદામાં જોગવાઈ કરવી એ એક વાત છે અને એ કાયદાઓને
પ્રત્યેક વ્યકિતનું દર્શન અલગ અલગ હોઈ શકે. આ દર્શન અમલ કરે એ બીજી વાત છે. આપણે જોતા આવ્યા છીએ કે
કરવા માટે સ્કૂળ આંખ કરતાં વધુ સૂમ દષ્ટિની આવશ્યકતા રહે, બિહાર અને ઉત્તર પ્રદેશ જેવાં પછાત રાજમાં અને મહારાષ્ટ્ર
છતાં કેવળ દૃષ્ટિથી કામ સરતું નથી! આંખ આગળ પ્રકાશ અને તથા ગુજરાત જેવાં પ્રગતિશીલ રાજમાં પણ હરિજન અને
પાછળ આત્મા હોવા જોઈએ! રાતે અંધારામાં આંખ નકામી ગિરિજ પર અત્યાચાર થાય છે. અત્યાચાર કરવામાં કહેવાતા. બને. મુડદાંની આંખ ખુલ્લી હોવા છતાં કંઈ જોઈ શકતી નથી, સવર્ણો, પિલીરા કે બીજા સરકારી માણસે પણ સામેલ હોય છે. કેમ કે જોનાર’ તેમાં હાજર નથી. બીજી બાજુ જનાર છે, આંખ હરિજનને જીવતા બાળવાના, ઠાર મારવાના, તેમનાં ઝૂંપડાં સળગાવી છે. છતાં પ્રકાશ નથી તે નકામું. આમ આગળ પ્રકાશ, વચ્ચે દેવાના તેમનાં ખેતર આંચકી લેવાના અને તેમના માલ-મિલકત ખુલ્લી આંખ અને પાછળ જોનાર હોય તે કામ ચાલે. એ પછીના લૂંટી લેવાની. બનાવો પણ વારંવાર બને છે. મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રશ્ન શું જોવું અને શું ન જોવું ને લગતા ઉપસ્થિત થાય. જેવાં પ્રગતિશીલ રાજયોમાં પણ હરિજને વિરુદ્ધ હુલ્લડો થયાં છે. મને જે કંઈ દેખાયું છે તે આપની સમક્ષ રજૂ કરતાં અવશ્ય દા. ત. મરાઠવાડા યુનિસિટીને ડૅ. આંબેડકરનું નામ આપવાને ઠરાવ આનંદ થશે. આજે બુધવારે શ્રી સુબોધભાઈએ મને પિતાના અભ્યાસ તે મહારાષ્ટ્રની વિધાનમ્રભાએ અને વિધાનપરિષદે સર્વાનુમતે
વર્તુળમાં વિચાર આંદોલન ઉત્પન્ન કરવાની જે તક આપી તે બદલ કરી નાખ્યો, પણ તેના વિરોધમાં સવર્ણોએ હરિજન પર આક્રમણ તેમને –ણી છું. આજે બુધના ગ્રહ કરતાં ભગવાન બુદ્ધના ગૃહની કરી અત્યાચાર ગુજાર્યા ત્યારે આ ધારાસભાએએ ઠરાવને અમલ આપણે વધુ નજીક છીએ કે જ્યાં સત્ય, પ્રેમ અને કરુણા પાયામાં કરવાની હિંમત ન હતી. એટલું જ નહીં, મોટા ભાગના અત્યાચાર પડયાં છે. Let Truth Prevail “સત્યમેવ જયતે એ આપણા કરનારાઓ નિર્ભય રહી શકયા. ભારતમાં હરિજને અને ગિરિજાની દેશને ધ્યાનમંત્ર હોવા છતાં આપણે સૌથી વધુ બેધ્યાન તેના પ્રત્યે સંખ્યા પણ કંઈ નાનીસૂની નથી. ૧૯૭૧ની વસતિ ગણતરી પ્રમાણે છીએ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તે સત્યને ઈશ્વર અને ઈશ્વરને હરિજનેની સંખ્યા લગભગ ૮ કરોડની હતી અને ગિરિજનેની સત્ય કહ્યા. સત્યમાંથી જ શ્રદ્ધા અને નિષ્ઠા જેવા પાયાના મહાનલગભગ ૩ કરોડ ૮૦ લાખથી વધારે હતી. હરિજનની સૌથી વધુ ગુણો જન્મે છે, છતાં તે સાપેક્ષ હોઈ શકે. પ્રત્યેક વ્યકિત વસતિ ઉત્તર પ્રદેશમાં ૧ કરોડ ૮૫ લાખથી વધારે બિહારમાં લગભગ
અને સ્થળ-સંયોગનું સત્ય અલગ અલગ હોઈ શકે, માટે તે આપણે
સી એ તંભરા પ્રજ્ઞાની ઉપાસના કરવાની છે. ૮૦ લાખ, તામિલનાડુમાં ૭૩ લાખથી વધારે, પશ્ચિમ બંગાળમાં ૮૮ લાખથી વધારે, મહારાષ્ટ્રમાં ૩૦ લાખથી વધારે અને ગુજરાતમાં તે ઉપરથી આપણી ઋતુઓ ઊતરી આવી. કુદરતી નિયમમાં ૧૮ લાખ ૨૫ હજારથી વધારે હતી. સૌથી ઓછી મિઝોરામમાં બાંધછોડને અવકાશ ન હોવા છતાં ત્યાં પણ સુખદ કે દુ:ખદ ૮૨ અને અરુણાચલમાં ૩૩૯ હતી.
અકસ્માત તો થાય છે જ, જેમકે વાવાઝોડાં તથા ઠંડી-ગરમીના ગિરિજનની સૌથી વધુ વસતિ મધ્ય પ્રદેશમાં લગભગ ૮૪
અતિરેકો. અતિ શબ્દ સમજવા જેવો છે, વજર્ય કરવા જેવો છે.
શાસ્ત્રોમાં કહ્યાં છે તેમ ‘અતિ સર્વત્ર વર્જયેત ” અલબત્ત, સ્થૂળ બાબતે લાખ, એરિસામાં ૫૦ લાખ ૭૨ હજાર, બિહારમાં ૪૯ લાખ ૩૨
માટે પણ. સૂમ બાબતે માટે તો કહ્યું, “અધિકસ્ય અધિકમ મ. હજાર, મહારાષ્ટ્રમાં ૨૦ લાખ ૫૦ હજાર અને ગુજરાતમાં ૩૭ લાખ
કોઈનું ભલું કરવામાં અતિરેકની મનાઈ નથી, પણ પૈસા દ્વારા ખરી.. ૩૪ હજારથી વધારે હતી.
દાતા પદાર્થમાં અતિરેક ન થવો જોઈએ, પણ થઈ રહ્યો છે ! પૈસે એક ૧૯૬૪ના આંકડા પ્રમાણે ગુજરાતમાં જિલ્લાવાર ગિરિજાની
એવી બાબત છે કે તે ગમે તેટલો મળે છતાં માણસ ધરાતા નથી ! સૌથી વધુ વસતિ ડાંગ જિલ્લામાં ૮૪.૩૫ ટકા, સુરતમાં ૪૬.૭૧ ભેજનાજો જે તૃપ્તિ મળે છે તે પૈસો કમાયા પછી મળતી નથી! ટકા, પંચમહાલમાં ૪૦.૧૬ ટકા અને ભરૂચમાં ૩૭.૨૮ ટકા હતી.
આજે પૈસામાંથી સુવાસ ચાલી ગઈ છે. ચંચળતા વધી ગઈ છે જે તાલુકાઓમાં ગિરિજાની વરાતિ ૫૦ ટકા કરતાં વધારે હોય
પરિણામે સંતોષ અને શાંતિએ સમાજમાંથી વિદાય લીધી છે. ત્યારે તેમને ગિરિજનને પ્રદેશ ગણવામાં આવે છે.
બુદ્ધના પ્રેમ અને કરુણા ઉપરાંત મહાવીરની અહિંસાની વાત જ - આ આંકડા બતાવે છે કે ગુજરાતમાં પછાત જાતિઓની કયાં કરવી? . . સંખ્યા મોટી છે. તદુપરાંત જે જાતિઓને હરિજન કે ગિરિજન ગણ- - આજે જીવન અને જગતની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. વામાં નથી આવી, છતાં એવી જાતિની સંખ્યા ૮૦ થી વધારે છે. મોંઘવારી માઝા અને મજા મૂકી રહી છે. જીવન દોહ્યલું
Page #107
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૮૧, , પ્રબુદ્ધ , જીવન
૨૯ બની ગયું છે, આવકજાવકના બે પાસાં સરખાં કરતાં નાકે દમ આવી માંથી ભકિત ચાલી ગઈ છે. ભગવાનને સીધે ઉપયોગ (કે કઉપયોગ? ) જાય છે. વિચાર આવે છે કે આ ‘ભાવવધારો' કયાં જઈને અટકશે. પેટનો ખાડો પૂરવા માટે થઈ રહ્યો છે. ભગવાનને પણ આપણે લાંચ આમ તો ભાવ વધે તેમાં કંઈ ખોટું નથી. ભગવાન બુદ્ધ અને રૂશ્વત લેતા કરી દીધાં છે. વિદ્યાર્થી મંદિરમાં જઈને પ્રાર્થના કરે છે મહાવીરે પણ ભાવ વધારવાનું કહ્યું છે, પણ હૃદયના ભાવ. આજે કે હે ભગવાન જો હું પાસ થઈ જઈશ તે તમને એક નાળિયેર આપણે ચીજવસ્તુઓના ભાવ વધારી રહ્યાં છીએ. સૂક્ષમભાવનું વધારીશ. આજની પ્રાર્થનામાં પણ અર્થ એટલે કે હેતુની શુદ્ધિ રહી સ્થળમાં રૂપાંતર કરી રહ્યા છીએ. પરિણામે, આજે માણસને આત્મા નથી માટે સિદ્ધિ મળતી નથી. પ્રાર્થનામાં પણ સોદાબાજી પ્રવેશી જ્જડાઈ રહ્યો છે. આત્મા ઉપર શરીરનું પ્રભુત્વ ઝડપથી વધી રહ્યાં છે. ગઈ છે, ભકિત પણ શરતી, હેતુપૂર્વકની થઈ ગઈ છે. ત્યારે પૂર્વ ઉપર પશ્ચિમ સવાર થઈ રહ્યાં છે. પાયાના મૂલ્યો પ્રત્યે આંખ વિચારવાનું એ છે કે આમાંથી ઉગરવાને માર્ગ કયાં?' આડા કાન થઈ રહ્યા છે.
ચઢવું હમેશાં મુશ્કેલ હોય છે, પડવું સહેલું. ઉપર ચડવામાં મુશ્કેછેલ્લાં એક અઠવાડિયાથી મુંબઈમાં છું. અનેક માણસને મળું લીઓ આવવાની જ પણ સાથે સાથે ઉપર ચડવાનો આનંદ, ક્ષિતીજ છું. તેમના જીવનમાં રસ લઉં છું. કોઈ સાચા અર્થમાં સુખી નથી. વિસ્તારવાને આનંદ, દૂરદષ્ટિ કેળવવાને આનંદ, સ્થૂળતામાંથી સૌને પિતપતાની સમસ્યા છે. ગરીબો અને અમીરો વચ્ચેનું સૂક્ષ્મતામાં સરી પડવાને આનંદ. ભારે-દુ:ખએ વાતનું છે કે મુંબઈના અંતર ઝડપથી વધી રહ્યું છે. એક બાજુ ધનના ઢગ અને બીજી Cream ગણાતા, ધનાઢય વિસ્તારોમાં રહેતી વ્યકિતઓ બાજુ કારમી ગરીબીની ખીણ! તેની વચ્ચે મધ્યમવર્ગ ભીંસાઈ રહ્યો બાવીસમે માળે રહેતી હોવા છતાં, પોતાના શરીરની ઉપર ચડી મનમાં છે. ખીણમાંથી પર્વત ઉપર ચઢવાની કેડી સાંકડી છે. ક્રાંતિ નજીક છે. પ્રવેશી શકી નથી! આપણે સૌએ શરીરમાંથી નીકળી મન અને હૃદયમાં અલબત્તા, મજકુમારની ક્રાંતિ જેટલી સ્પષ્ટ રીતે તેને પડદા પર જોઈ રહેવા જવાનું છે, કેમ ? તે કે “મન: એવા મનુષ્યાણાં બંધન : શકાતી નથી! પણ કવિ ઉમાશંકરના શબ્દોમાં કહું તે; મેક્ષ: એવચ” એમ કહ્યું. મનમાં જ બંધન અને મુકિત વસે છે “ભુખ્યાંજનોને જઠરાગ્નિ જાગશે” .
માટે તે સમાજમાં મનની કેળવણી વધવી જોઈએ. ઈન્દ્રિય પર, ત્યારે “ખંડેરની ભસ્મકણી ન લાધશે.”
વાસનાઓ પર સંયમ મુકતા શીખવે એ જ સાચી કેળવણી. '. આપણી સંસ્કૃતિને ખંડેરમાં ફેરવાતી જતી અટકાવવાના ઉપાયે કેળવવું એટલે વાળવું. મનને સારી દિશામાં, સાચી દિશામાં છે. વ્યાપક રીતે થતી શોષણખોરી અટકાવવી, સ્થૂળ ભૌતિક વસ્તુઓ વાળવું. અંદરમાં, અંતરમાં વાળવું. વાળીને ત્યાં બેઠેલા પરિપુને પ્રત્યેને મોહ અંકુશિત કરી, અનાસકિત કેળવવી. અલબત્ત, તે બોલવા કચરો સાફ કરો. કામ, ક્રોધ, લોભ, , મદ અને મત્સર આજે જેટલું સહેલું નથી, તેમ અશક્ય પણ નથી. એને માટે જરૂરી છે: ઉપલા થરના ગણાતા સમાજમાં કામનું સામ્રાજય વધી રહ્યાં છે. તેની સાચા પાયાના જ્ઞાનની નહિ જ્ઞાનેન સદર્શ પવિત્ર ઈહ વિદ્યતે પાછળ ગુપકીથી આપણને ખબર પણ ન પડે તેમ ક્રોધ, લોભ, મેહ આ ણતમાં શાનથી વધુ પવિત્ર ભાગ્યે જ કોઈ ચીજ હોઈ શકે. આદિ પ્રવેશતાં રહે છે. જ્યારે આપણું મેઢ પશ્ચિમ તરફ રાખવાને માટે તે જીવનમાં કર્મ અને ભકિત કરતાં પણ વધુ શ્રેષ્ઠ માર્ગ- બદલે પૂર્વ તરફ વાળીએ, અસ્તાચળ તરફ જોયા કરવાને બદલે ઉદયાજ્ઞાનમાર્ગને ગણ્યો. જ્ઞાન–to know. જ્ઞાન” એટલે જાણવું. શું ચલ તરફ વળીએ. આપણે ત્યાં શું નથી ? આપણા વેદો, ઉપનિષદો, જાણવું? તો કે જે છે તે. જે છે તેને જાણવું, જગતને જાણતાં પહેલાં અને પુરાણોમાં શેની ખામી છે? ફ્રેનને મોહ છીએ. પિતાની જાતને જાણવી.
આ બધું કોણ કરશે? તે કે દેવે. સમાજના ઉપલા થરનું બાકીના ભગવાન ઈસુએ બાઈબલમાં કહ્યું છે તેમ “Know they Self”
અનુકરણ કરે છે. નેતા સુધરશે તે પ્રજા સુધરશે. 'યથા રાજા તથા નું તારી જાતને ઓળખ. બુદ્ધે કહયું “આત્મ દીપભવ' પ્રજા સંરકૃતમાં કહ્યું છે તેમ. ને તારા દિલને દીવડો થાને! કેટલું સ-રસ ભજન છે. મંદિરોમાં અને
ઉપરોકત વકતવ્ય બાદ થયેલી પ્રશ્નોત્તરીમાં શ્રી જમનાદાસ લાદીમસ્જિદોમાં તો બહુ દીવા પ્રગટયા. હવે આપણે આપણા અંતરમાં જ્ઞાનદીપ પ્રગટાવીએ જેથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય. આપણે
વાળા અને શ્રી ચીમનલાલ જે. શાહે ચર્ચા કરી, હતી. સમાપનવિધિ જાણીએ છીએ કે અંધકાર વડે તે આખો ઓરડો ભરાયેલું છે, પણ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કરી હતી.) આપણા ખિસ્સામાં જે બોકસમાં પચાસ દીવાસળીઓ છે તેમાંથી
અનાજ અને મોટર વચ્ચે સ્પર્ધા ફકત એક વાપરીને, આપણા ચિત્તતંત્રની સપાટી ઉપર ધસવાથી કમસેકમ આપણા ઘરનો અંધકાર તે જરૂર દૂર થશે જ. યાદ રાખીએ
| કાન્તિ ભટ્ટ કે ઘર સુધાર્યા વીના સમાજ, દેશ કે દનિયા સુધારી શકાતી નથી. જાતને સુધાર્યા વીના જગતને સુધારી શકાતું નથી. બાકી તે વર્ષોથી
અનાજ અને મોટર વચ્ચે એક સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે. જે પ્રક્રિયા ચાલી આવી છે તે ચાલશે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય. મેટરમાં પુરવાના પેટ્રોલની તંગીને કારણે હવે જમીનમાંથી પેલ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સ્વર્ગ, પૃથ્વી ને પાતાળ. દેવ, માનવ અને “ઉગાડાય” છે, એટલે માણસનું પેટ ભરવા માટેનું અનાજ ઉગાડ” દાનવ. આપણે માનવું કે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તેને માટે બે વાની જમીન અને મેટરના પેટમાં ભરવા માટેનું આલ્કોહોલ મેળવમાર્ગો ખુલ્લા છે. એક દેવ બનીને સ્વર્ગમાં જવાને, બીજે દાનવ વીના છે. ઉગાડવાની જમીન માટે હુંસાતુંસી થાય છે. ઘણા દેશમાં બનીને નર્કમાં પડવાને.આપણે એક રસ્તો પકડવાનો છે. એક માર્ગ
પેટ્રાલમાં આલ્કોહોલ (દારૂ)નું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે. પેટ્રોલની છે હિરોને બીજે વિલનને. હિરના માર્ગો હરિ મળશે. જે આપણામાં તંગી ટાળવાને આ નુસખે સૌ પ્રથમ બ્રાઝિલે અજમાવ્યો હતો. સાચું હીર હશે તો! આમેય સમાજમાં હિરો ઓછા હોય છે. વિલન બ્રાઝિલમાં અહોહોલથી ઘણી મોટર ચાલવા માંડી છે અને તેથી ઝાઝી. વિલનને હિરો બનવાની તક મળે એ ફૂમાટે તે" આલ્કોહોલ પેદા કરવાને ઉદ્યોગ ખીલ્યો છે.
' આપણે કેટલી બધી શાળાઓ અને કૉલેજો ખુલ્લી મૂકી છે. શિક્ષણ બ્રાઝિલે તેને જોઈનું તમામ પેટ્રોલ આયાત કરવું પડે છે. ૧૯૭પમાં વધ્યું તેમ સંતે વધવા જોઈતા હતા. પણ ખરેખર તેમ બન્યું છે? બ્રાઝિલે ઘરઆંગણે આલકોહોલ “ઉગાડવાન” કાર્યક્રમ નક્કી કર્યો. તેથી ઊલટું આજે તે ધર્મને નામે ધતિંગ વધી પડયાં છે. પરિસ્થિતિ તે માટે ૧૯૮૫ સુધીમાં રૂ.. ૪૦ અબજ ખર્ચાઈ જશે. જે આલ્કોએટલી હદે વણસી ગઈ છે. લોકોને ભગવાં વસ્ત્રોમાંથી વિશ્વાસ હેલની જરૂર મેટર ચલાવવા માટે પડે છે. તે શેરડીના કૂચામાંથી જ ડગી રહ્યો છે. કેસરી રંગમાંથી કેસર ઊડી રહ્યું છે. ભગવા રંગ- મેળવાય છે. શેરડીના વાવેતરમાંથી એકર દીઠ ૩૮૮ ગેલન આલ્કો
Page #108
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૧
પર્યાપ્ત થઈ રહે ત્યારે પૈસાપાત્ર દેશવાળાને તેના વર્ષભરના આહાર માટે એક એકર જમીન જોઈએ છે!
નેબલ પારિતોષક વિજેતા રસાયણશાસ્ત્ર ડો. મેલ્વીન કાલ્વીને એક છોડમાંથી ડિઝલ મેળવવાનો પ્રયોગ કર્યો છે. બ્રાઝિલમાં કોર્પબા નામના વૃક્ષના પાંદડામાંથી બે કલાકમાં ૧થી ૨૦ લીટર જેટલું પ્રવાહી કાઢી શકાય છે અને તે ડીઝલ જેવું જ કામ આપે છે. “સાયન્સ ન્યુઝ” નામના એક મેગેઝિનમાં ડે. મેલવીન કાલ્વીને તાજેતરમાં જાહેર કર્યું કે તેણે પોતાની મેટરકારની ટાંકીમાં કોર્પબાના પાંદડાં જ સીધે સીધા નાખ્યાં અને તેની ગાડી ચાલી હતી. શરૂઆતમાં તે આ વૃક્ષના પાંદડાં પરફ્યુમ ઉદ્યોગમાં તેમ જ ઘાને રૂઝવવાના મલમમાં વપરાતાં હતાં. હવે તેમાંથી મોટરનું બળતણ કઢાઈ રહ્યાં છે.
એક ઉજળી બાજુ
હોલ મળે છે. અમેરિકામાં મકાઈના દાણામાંથી આલ્કોહોલ કઢાય છે. ન્યુઝિલેન્ડમાં પણ મેટરકાર માટે આલ્કોહોલ કાઢીને વપરાય છે. ન્યુઝિલેન્ડમાં બીટનામના લાલ કંદમાંથી આલ્કોહોલ કાઢવામાં આવે છે. આવી ડિસ્ટીલરી ત્યાં રેઠેર ઊભી થઈ છે. ન્યુઝિલેન્ડમાં સાત લાખ હેકટરમાં, બીટને પાક લઈને મેટર ચલાવવા માટે જોઈતા આલ્કોહોલની બાબતમાં સ્વાવલાંબન સધાઈ રહ્યું છે.
એસ્ટ્રેલિયાએ નક્કી કર્યું છે કે તેની પેટ્રોલની વપરાશ ૨૦ ટકા જેટલી ઘટાડીને તેટલા જથ્થામાં આલ્કોહોલને ઉપગ કરો. એસ્ટ્રેલિયામાં અનાજને પાક સારો થાય છે. ઓસ્ટ્રેલિયા અનાજમાંથી આલ્કોહોલ મેળવશે.
એ પ્રકારે પૂર્વ યુરોપના એસ્ટ્રિયા નામના દેશમાં પણ ૨ થી ૩ લાખ ટન અનાજ વપરાયા વગર પડયું રહેતું હોઈને તેમાંથી આલ્કોહોલ બનાવવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાએ કોલસામાંથી પેટ્રોલ જેવું બળતણ કાઢવા માડયું છે. પણ તે ઉપરાંત કાસાવા નામના છોડ વાવીને તેમાંથી આલ્કોહોલ કાઢવાની રીત પણ શોધી કાઢી છે. આ માટે હજારો એકરમાં કાસાવાની ખેતી શરૂ કરાઈ રહી છે. એ કાસાવાના છોડમાંથી આલ્કોહોલ કાઢવા માટે ૧૩ જેટલી ડિસ્ટીલરી. સ્થપાસે. શેરડીમાંથી આલકોહોલ કાઢવાનું કામ દક્ષિણ આફ્રિકામાં ઘણા વખતથી થાય છે. તે ઉપરાંત સૂર્યમુખીના ફ_લમાંથી નીકળતા બીજમાંથી આલ્કોહોલ કાઢવાને પ્રયોગ સફળ થયું છે. ડિઝલ એજિને ચલાવવા માટે સૂર્યમુખીનું આલ્કોહોલ વપરાય છે.
કેન્યામાં પણ મેલાસીસ તરીકે ઓળખાતી ગેળની રસીમાંથી આલ્કોહોલ કાઢીને તેને મેટર ચલાવવામાં ઉપયોગ થઈ રહ્યો છે. સુદાન અને થાઈલેન્ડમાં પણ આ પ્રકારે શેરડીમાંથી કે ગોળમાંથી આહકોહોલ કાઢીને તેનાથી મોટર ચલાવવાને પ્રયોગ થઈ રહ્યો છે. ફિલિપાઈન્સમાં તે કયારની શેરડીના આલ્કોહોલથી મોટર ચાલે છે.
યુર્કમાં ખેતીવાડીની પેદાશમાંથી આલ્કોહોલ બનાવતી ડિસ્ટીકરીએ તૈયાર કરવાનું એક કારખાનું ઊભું થયું છે. આ કારખાનું ડિસ્ટીલરીઓ પેદા કરે છે. દરરોજ આ કારખાનાને ૩૦ જેટલી પૂછપરછા આવે છે. ભારત સરકારે હજી ખેતીવાડીની જમીનમાંથી આલ્કોહોલ કે પેટ્રોલ મેળવવાને પ્રયોગ કર્યો નથી પરંતુ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર નામના ગામની દરિયાઈ જમીનમાં અમુક છોડ ઉગાડીને તેમાંથી પેટ્રોલ કાઢવાને અખતરો શરૂ કર્યો છે. શરૂમાં અજમાયશ તરીકે પાંચ એકરમાં આ “પેટ્રોલિયા-છાડ” ઉગાડવામાં આવ્યા છે.
ખેતીવાડીની જમીન જે માણસનું પેટ ભરવા માટે છે તેમાંથી હવે આલ્કોહોલ મેળવવા બીટ, શેરડી, મકાઈ, સનફલાવર અને બીજા ધાન્ય ઉગાડાઈ રહ્યાં છે. મેટર અને માણસના પેટ વચ્ચે સ્પર્ધા ચાલી છે. દર વર્ષે જગતના માનવીઓની અનાજની જરૂરિયાતમાં ત્રણ કરોડ ટનને વધારો થાય છે. દર વર્ષે જગતમાં સાત કરોડ માણસે ઉમેરાતા હોઈને મોટરકારના ખોરાક અને માણસના ખેરાક વચ્ચેની સ્પર્ધા વધતી જ રહેવાની છે. ગરીબ દેશમાં માણસ દીઠ અનાજને વપરાશ વર્ષે સરેરાશ ૪૦૦ રતલને છે જયારે પૈસાપાત્ર દેશના લોકો માંસ અને બીજો ઘણો આહાર લેતા હોય છે તે માટેનું અનાજ ઢોરને ખવરાવવું પડે છે એટલે સમૃદ્ધ દેશને નાગરિક વર્ષે ૧૬૦૦ રતલ અનાજ આરોગી જાય છે. એટલે કે ગરીબ દેશે કરતાં પૈસાદાર દેશને સરેરાશ નાગરિક સીધી અને આડકતરી રીતે ચારગણું અનાજ આરેગી જાય છે. જો મોટરકાર માટે અનાજમાંથી કાઢેલું આલ્કોહોલ વપરાય તો અમેરિકાના દરેક નાગરિકની એક મેટરકાર દીઠ સાત ટન જોઈએ! બીજી એક સરખામણી કરીએ તો ગરીબ દેશના માણસના ભોજન માટે દર વર્ષે 9 એકર જમીન
ઉદાસ ચહેરે આવ્યા. ધીમેથી બાજુમાં લાકડી મૂકી, બેઠક લીધી અને પિતાની કથની શરૂ કરી. સુખી ભૂતકાળ ભૂલાતો નહોતે અને વર્તમાન સંજોગેને કારણે અસહ્ય બન્યો હતો એટલે વાતમાં વચ્ચે વચ્ચે પોતાના ઉપર ગુસ્સો ઠાલવતા હતા. ને કહેવાની આનાકાની સાથે એમણે કેટલી ય વાત કરી અને હળવા થયા. સિરોરની લગોલગ પહોંચેલા, આર્થિક સાધનના અભાવે તેમનું ઘર જેમ તેમ ચલાવતા હતા. રાંતાનમાં એક દીકરી જ હતી, પણ હજુ પરણાવવાની બાકી હતી અને પત્ની પણ બીમાર રહેતી હતી. આ બધા સંજોગાથી વ્યથિત હતા.
પિતાની મુશ્કેલીઓનું વિગતવાર વર્ણન કર્યા પછી એમણે ધીમેથી પ્રસ્તાવ મૂક્યું, “આ પગ જે ન નખાવી આપે, તે બહાર
જવા - આવવામાં સુગમતા રહે અને કામ મળે તો કરવાની હિંમત આવે.” એમને એક પગ લાકડાને હતું અને સાંધામાંથી ઘસાઈને ઢીલા થઈ ગયો હતો એટલે હરવા ફરવામાં અનુકૂળતા રહેતી નહોતી.
પ્રસ્તાવ વાજબી હતો, સાથે ખર્ચાળ પણ. કુટુંબના વડાને જો આવી મદદ થાય તે આખા કુટુંબને રાહત થાય એમ હતું. નવા પગનું માપ આપવા માટે તથા ખર્ચને અંદાજ કાઢવા માટે પુના જવું પડે તેમ હતું. સંચાલકે ભાડું આપવાનું કબૂલ કર્યું અને તેમને પુના જઈ આવવા કહ્યું, તે તેમણે તરત ઉમેર્યું, “ભાઈ તમે આવ્યું તે ખાવા પીવાને ખર પણ આપજો હો.”
આ ઉંમરે આવું માગવું પડે તેની લાચારી સ્પષ્ટ જોઈ શકાતી હતી તે પણ આપવાનું નક્કી થયું અને સંચાલકે સંસ્થાના કાર્યાલય પર રોકડ રકમ આપવા માટે ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠીને બંડીના અંદરના ખીસામાં વ્યવસ્થિત મૂકી. આવતે અઠવાડિયે પુના જઈ આવી ફરી મળવા આવશે તેમ નક્કી થયું. તે હવે હળવા જણાતા હતા અને ઉત્સાહ સાથે ધીમેથી ઊભા થયા, હાથમાં લાકડી લઈ ચાલવા માંડયું ત્યારે જણાવ્યું કે તેમને જ થયેલા લાકડાને પગ ત્રાસ આપતા હતા.
બીજે અઠવાડિયે એમને સંચાલકની રાહ જોતા બાંકડા પર બેઠેલા જોયા ત્યારે આશ્ચર્ય થયું. સંચાલકે બેઠક લીધી કે તરત ઊભા થયા. ધીમેથી ખીસામાંથી ચિઠ્ઠી કાઢીને આભારવશ થઈને બોલ્યા, “ભાઈ તમારી ચિઠ્ઠી પાછી. મારૂ કામ બીજા એક ભાઈએ કરી આપવાનું માથે લીધું છે.” સંચાલકને હાથ જોડી જાય જ્ય કરી ચાલતા થયા. - ઉપરોકત કિસ્સો “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ' સંચાલિત “પ્રેમળ જ્યોતિને છે. સંસ્થામાં આવા નિષ્ઠાવાન સજજને મદદ માટે આવે છે તે સંસ્થાની પ્રતિષ્ઠા છે અને આવા સજજનની નિષ્ઠા પ્રશંસનીય છે.
- [] નટુભાઈ પટેલ
Page #109
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૮૧
પ્રબુદ્ધ જીવન
૩૧
પાકિસ્તાનમાં એક હિન્દુ સ્ત્રીને કિસ્સા
દીધી.”
] નિત્યા સંગમી
પછી એક વરસ પસાર થઈ ગયાં. એને દીકરો તે કદી પાછો આવ્યો સા અને અમાનવીયતાની રોજે રોજ બનતી હજારો નહિ, પણ લોકો પોતાને તેનાં ગણાવવામાં ગૌરવ લેવા લાગ્યાં. ઘટનાઓ વચ્ચે ક્યારેક એવા કિસ્સા પણ જોવા- સાંભળવા મળે છે, “છેવટ ૧૯૬૨માં એક દિવસ ડોસી અચાનક મરણ પામી. જેને કારણે આ પૃથ્વી પર જીવવું મીઠું લાગે અને મનુષ્યબંધુએ માટે મહોલ્લાના લોકોએ નક્કી કર્યું કે ખૂબ આદરમાનથી સ્મશાનયાત્રા હૃદયમાં પ્રેમ ઊભરાય. પ્રતાપ’ નામનું આપણું એક ઉદૂ અખ
કાઢવી અને કબરસ્તાન લઈ જઈને દફનક્રિયા કરવી; કારણ કે બાર છે, તેના સમાચાર - સંપાદક શ્રી સંપકુમાર થોડા વખત
આ જૂના શહેરમાંથી હિન્દુઓ ચાલ્યા ગયા પછી સ્મશાન .
બંધ થઈ ગયું હતું. પાલખી લેવા માટે શેરીના એક માણસ મસ્જિદ પહેલાં પાકિસ્તાન ગયા હતા. સંતોષકુમાર ‘ઇન્ડિયન ફેડરેશન ઓફ
ગયો તે મૌલવીસાહેબે પૂછ્યું : કોનું મરણ થયું છે? અને જ્યારે વકિંગ જર્નાલિસ્ટ'ના સેક્રેટરી પણ છે. પાકિસ્તાનની મુલાકાત એમણે જાણ્યું કે પેલી હિન્દુ ડોસી મરણ પામી છે, એને લઈ જવી પછી પાછા આવીને તેમણે પોતાની યાત્રાને વૃત્તાંત ત્રણ હપ્તામાં છે ત્યારે મૌલવીસાહેબ પોતે એ શેરીમાં આવ્યા અને બધાંને એકઠાં પ્રતા૫ માં લખ્યો હતો. તેમાંથી છેલ્લા હપ્તામાં પ્રગટ થયેલો કરીને કહ્યું, ‘જુઓ, હવે તે આ મરી ગઈ છે. એની લાશને ગમે
તે રીતે ઠેકાણે પાડીએ, અને તે કાંઈ ફરક પડવાને નથી. પણ આ હૃદયસ્પર્શી કિસ્સે પવનારથી પ્રગટ થતા “મૈત્રી' માસિકમાં
આપણે યાદ રાખવું જોઈએ કે તે છેલ્લા શ્વાસ સુધી હિન્દુ રહી રજૂ થયો હતો. પાકિસ્તાનમાં આવું પણ બને છે તે જાણી વાચકોને
હતી અને આપણા ઈમાનનો તકાદો છે કે એની છેલ્લી વિધિ આશ્ચર્ય અને આનંદ થયા વિના નહિ રહે. શ્રી સંપકુમાર પણ હિન્દુ રિવાજ પ્રમાણે જ થાય. મૌલવીસાહેબની વાત લોકોને લાહોરમાં તેમના એક મિત્રના ઘેર ઊતર્યા હતા. તેમના જ શબ્દોમાં:
ગળે ઊતરી. હિન્દુવિધિ પ્રમાણે એના શબને ઊંચકીને લઈ જવામાં
આવ્યું. ‘રામનામ સત્ય હૈ' બેલતાં બોલતાં લોકો એને રાવીને કિનારે આ જગ્યા પછી ફેંકી પીતાં પીતાં મેં ઉંમરને પૂછયું કે એ, લઈ ગયા. ત્યાં ચિતા સળગાવી એના અગ્નિસંસ્કાર કર્યા અને નાનકડા રૂમની છત શું સિમેન્ટ - કેંન્ક્રિટની છે? પહેલાં તે અહીં પછી ત્રીજા દિવસે એની ઠંડી પડેલી ભસ્મ દરિયામાં પધરાવી લાકડાના પાટડા હતા. તેણે કહયું કે હા, આ મકાન થોડાં વર્ષ પહેલાં
(ઉર્દૂ પ્રતાપ ૨૫-૧-૮૧.) પડી ગયું હતું. મેં : જમીન લિલામમાં ખરીદી મકાન નવેસરથી બંધાવ્યું છે. પછી કહે: આ મકાનની અને એમાં પહેલાં રહેતી હતી
ખુ શાલી માં તે સ્ત્રીની વાત પણ સાંભળવા જેવી છે.
પુત્ર જન્મની ખુશાલીમાં ૧૯૪૭માં અહીંથી બધા હિન્દુઓ અને શીખે (ચાલ્યા
સાંજે ઘેર પાર્ટી છે. ગયા. ખાલી પડેલા મહોલ્લા ને બજારોને કારણે આખું શહેર એવું
મોટો દિવાનખંડ સજાવવા, સૂમસામ લાગતું હતું જાણે મૌનનગર. એ વખતે કોને ખબર
સાફ કરવા હું પડાવું છું જાળાં. શી રીતે એક વૃદ્ધ સ્ત્રી આ મકાનમાં રહી ગઈ. દીકરો સોની હતો
“અરે, આ જાળીયા પર તે અને એનું નામ કિશનલાલ હતું. ધીમે ધીમે પૂર્વ પંજાબમાંથી, લૂંટા
કબૂતરે ઈડું મૂકયું છે.”
બૂમ પાડે છેરામુ. પેલા મુસલમાનોનાં ટોળાં અાવી ખાલી મકાન પર કબજો જમાવવા
“ઉતારી લે એ માળે! લાગ્યાં. આ શેરી નવેસરથી વસવા લાગી. નિર્વાસિતોએ ડોસીને
આ તો ગંદવાડ કરશે બધે.” મકાનમાંથી નીકળી જઈ શરણાર્થીની છાવણીમાં આશ્રય લેવાનું કહ્યું છે તે ભડકીને બોલી :“નહિ જાઉં, મારું ઘર છે. અહીં જ રહીશ.”
આ અપડી લેજેને જરા શરૂઆતમાં જ આ સ્ત્રીને કોઈએ યમધામ પહોંચાડી દીધી હોત
એમાં માળે, ઈતું બધું
લઈ લીધું છે.” તે વાત વિસરાઈ જત; પણ થોડો સમય વીત્યા પછી, ધીરજની કસોટી કરે તેવી આ વૃદ્ધાની વ્યર્થ હત્યા માટે કોઈએ ખંજરને
અને સાચવીને ઉપયોગ કર્યો નહિ અને તે ઘરમાં ભરેલા અનાજ વડે પેટ ભરતી
હું બધો કચરો રહી. કયારેક મન થાય તે રેંટિયો લઈને કાંતવા બેસતી. શહેરમાં
બહાર નાખી દઉં છું. આવી જાય તો વળી નહાવા માટે રાવી સુધી ચાલી જતી.
હજી તે હું અંદર આવું
તે પહેલા જ પછી ૧૯૪૭ની દિવાળી આવી. ત્યારે માત્ર આ ડોસીના
ચપ’ ઘરમાં દીવા પ્રગટયા. તેણે જાતે જ મીઠાઈ બનાવી અને શેરીના
દઈને એ ઈડું લઈ ગયો કાગડો!! લોકોને જાતે જઈને આપી આવી. પછી તે શેરીંના લોકોએ પણ એના ખબર - અંતર પૂછવાનું શરૂ કર્યું અને પછી તો એવું
માળાની જગ્યા સાફ કરાવવા થવા લાગ્યું કે કોઈના ઘેર કોઈ માંદું પડયું હોય તે ખબર સાંભળી
મથું છું, ફરી મથું છું.. તરત ડોસી ત્યાં સેવા કરવા પહોંચી જતી. અને કલાકો સુધી ત્યાં
પણ રોકાતી. રેગી સાજો થાય પછી રોજ એને ઘેર જઈ રામસલામ
ખ-સતી કરતે. આમ કરતાં ઘરોમાં એની આવ-જા શરૂ થઈ. કોને ખબર
નથી.
પિલી કબૂતરી એનાં પગલાંમાં કેવી પુણ્યાઈ હતી તે, જે ઘરમાં તે જતી ત્યાંના લોકોની મનની મુરાદો પૂરી થવા લાગી. કોઈના દીકરાને રોજગાર
કે હલતી નથી એની મળ્યો. કોઈની દીકરીને સારો વર સાંપડે. કોઈના પતિને એના
મૂઢ વ્યથાભરી આંખે. આશીર્વાદથી કામકાજમાં બઢતી મળી, કોઈ નિ:સંતાનની ગાદ
અંતે લાકડી ઠપકારી ઠપકારીને હરીભરી બની. શેરીવાળાએાની એની સાથે અને એની શેરીવાળાએ
એને ઉડાડી દઈને સાથે માયા વધતી ચાલી. એના ઘરમાં હવે અનાજ ખૂટી ગયું હતું,
હું બધું પણ શેરીના લોકોએ ઘરના વારા બાંધ્યા અને એને સવાર - સાંજ
સાફ કરાવું છું રોટલી દાળ - શાક પહોંચાડવાની વ્યવસ્થા કરી. ચા તે જેને પણ
ખંડ સજાવું છું ઘેર થાય, પિત્તળને એક પ્યાલો ભરીને એ ઘરનું છોકરું માજીને આપી આવતું. ધીમે ધીમે એ વૃદ્ધાની ખ્યાતિ આખા વિસ્તારમાં
– ગીતા પરીખ ફેલાઈ ગઈ અને બધા લોકો તેને જગમાઈ કહેવા લાગ્યા. એક
: ::
જન્મની ખુશાલી'માં...!!
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૧.
મુંબઈના જૈન સમાજ દ્વારા મનમાડના અગ્નિકાંડ અને
૧ ટફાટનો વિરોધ તેમજ ન્યાયી તપાસની માગણી મુંબઈના જૈન સંપ્રદાયોના પ્રમુખ નેતાઓ અને અલગ એટલે રાહતના આવા પ્રત્યક્ષ સેવામાં ભગવાન મતવીર અલગ સંસ્થાઓના પદાધિકારીઓ તેમ જ કાર્યકર્તાઓની એક ક૯યાણ કેન્દ્ર પોતાના ફંડમાંથી એક લાખ રૂપિયા આપીને ફંડ મિટીંગ તા. ૨૭ મે ના રોજ સાંજના પાંચ વાગે શાહુ કયાંસપ્રસાદ
શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જૈનના પ્રમુખપણા નીચે મળી હતી.
- આ નિર્ણયને વધાવી લઈને અન્ય હાજર રહેલા બધા જ
ફીરકાઓના જૈન આગેવાનોએ પણ પિતા તરફથી અંગત રીતે મનમાડમાં ૬ ઠ્ઠી મે ના રોજ પૂજ્ય આચાર્યશ્રી આનંદ- પણ યોગ્ય રકમ નેધાવી છે. રૂપિજીની પ્રવચનસભામાં થયેલ અઘટિત ભિષણ અગ્નિકાંડ તેમજ - આ નમું માનવતાનું કામ છે. માટે સમાજના કર્મશીલ દાનલૂંટફાટ માટે આ સભામાં આકરી ટીકા કરવામાં આવી હતી અને વીરેને અમારું વિનમ્ર નિવેદન છે કે આપણા સ્વધર્મી ભાઈઓના મહારાષ્ટ્ર સરકાર આની તાત્કાલિક ન્યાયી તપાસ જે એવી
સેવાકાર્ય માટે ઘડીને પણ વિલંબ કર્યા વિના પિતાને યોગ્ય ફાળે
મેકલી આપે. માગણી કરવામાં આવી હતી.”
આ સંસ્થાને અપાતું દાન કરમુકત છે. ભગવાન માવીર કલ્યાણ કેન્દ્ર, ભારત જૈન મહામંડળ,
દાનની રકમ ચેક, ડ્રાફટ, અથવા તે રોકડા “ભગવાન મહાઅખિલ ભા. શ્વે. જૈન કોન્ફરન્સ, ઓલ ઈન્ડિયા દિગંબર જૈન વીર લ્યાણ કેન્દ્ર” ઉપર નીચેના સરનામે મેકવવા વિનંતિ. મહાસમિતિ, સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ - મુંબઈ, શ્રી મુંબઈ જૈન ૧૩૪૧૩૬ ઝવેરી બઝાર, પહેલે માળે, મું. નં.: ૪૦૦૦૦૨ મુવક સંઘ, જૈન સંશયલ ગૃસ ફેડરેશન તથા તેરાપંથી સભા-આવી ન નંબર : ૨૯૨૭૧૫-૨૫૪૦૧૪ અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ, આ સભામાં હાજર હતા.
ખાસકરીને બધી જ જૈન સંસ્થાઓ, ટ્રસ્ટ અને
કાર્યકર્તાઓને અમારો નમ્ર અનુરોધ છે કે નાની અથવા મેટી કોઈ ઈજા પામેલાઓની સારવાર કરાવવા, તેને આર્થિક રીતે મદદ
પણ રકમ નિસંકોચપણે લ્યાણ કેન્દ્રમાં સત્વર મેક્લી આપી આ રૂપ થવા, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રની નિશ્રામાં જાહેર ફંડ પૂણ્યકાર્યમાં પિતાને પ્રેમાળ સહકાર આપે. કરવા માટે, આ સભામાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો આ કાર્ય માટે દર્દીઓની રોજેરોજ મુલાકાત લેવી. તેમ જ અને એ જ સમયે હાજર રહેલા પ્રતિનિધિદ્રારા લગભગ તેમની સેવાસુશા કરશને લગતી જવાબદારી, શ્રી મુંબઇ જૈન રૂપિયા બે લાખની રકમ નેધાવવામાં આવી.
યુવક સંઘ સંચાલિત “પ્રેમળ જાતિ”ની બહેનએ તેમ જ ભારત
જૈન મહામંડળના કાર્યકરોએ સ્વીકારી છે, અને તેઓ કામ પર લાગી - મનમાડ અગ્નિકાંડના પીડિતે માટે પણ ગયા છે.
લિ. આપના ભગવાન મહાવીર કલ્યાણકેન્દ્રની અપિલ
શાહ શીયાંસપ્રસાદ જૈન મહારાષ્ટ્ર રાજ્યના મનમાડ ગામે તા. ૬ ઠ્ઠી મે - અક્ષય
ચીમનલાલ ચકુભાઈ શાહ ત્રિતિયાના રોજ આચાર્યશ્રી આનંદઋષિજીની ધર્મસભામાં થયેલા
દીપચંદ એસ. ગાડી
સી. એન. સંઘવી અગ્નિકાંડ તેમ જ લૂંટફાટને લગતે ભયંકર દિલદ્રાવક બનાવ
જે. આર. શાહ બન્યો એનાથી આપણા આખા સમાજ પરિરિત છે.
પ્રતાપ ભાગીલાલ આ અગ્નિકાંડમાં લગભગ ૩૫૦ બાળકો, બહેને અને
અભયકુમાર કાચલીવાલા પુર પે સારી રીતે દાઝી ગયા અને મોટા પ્રમાણમાં લૂંટફાટ થઈ.
- તા. ૨૭-૫-૮૧ના રોજ મળેલી સભામાં મુંબઈની જૈન
સંપ્રદાયના પ્રમુખ નેતાઓ તેમ જ કાર્યકર્તાઓ હાજર હતા. આ આ બનાવ અંગે મહારાષ્ટ્ર સરકાર સરકારી સ્તર પર જે કરવાનું | સભામાં દાન રૂપે નીચેની રકમ નોંધાવવામાં આવી હતી. હશે તે કરશે. પરંતુ આપણા સમાજની તો પવિત્ર ફરજ બની ૧૮૦:૦- ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર રહે છે કે આપણા બાંધ એવા પીડિતાની સેવા માટે તાત્કાલિક ૨૫:૦૦/- જૈન સેરિયલ ગુણ ફેડરેશન આયોજન ઊભું કરી તેમને મદદ કરવી. સ્ત્રીઓ અને બાળકો
૧૦૦૦- શાહ કોયાંસપ્રસાદ જૈન
૧૦૦૦૦/- શ્રી પ્રતાપભાઈ ભેગીલાલ સખત રીતે દાઝયા છે. તે એવી ભયંકર રીતે દાઝયા છે કે રૂબરૂ
૧૦૦૦૦/- શ્રી ચીમનલાલ ચકુભાઈના ટ્રસ્ટી મારફત જોયા સિવાય તેમની કરૂ હાજનક સ્થિતિને ખ્યાલ આવી જ ન શકે.
૧૦:૦૦|- મહેતા ચેરીટી ટ્રસ્ટ મુંબઈ જૈન યુવક સંધના ‘પ્રેમળ જ્યોતિ'ની બહેનોએ
૧૦0૮- શ્રી ઝાલાવાડ સેશ્યલ ગૃપ હા. રમણિકલાલ કસ્તુરચંદ હારિસ્પટલમાં તેમની મુલાકાત લીધી. ત્યાં તેમની કર ણાજનક હૃદય
૧૮૦૦ - શ્રી ભારત જૈન મહામંડળ મારફત
૫૦૦૦- શ્રી સ્થાનકવાસી જૈન સંઘ-વાલકેશ્વર દ્રાવક સ્થિતિ જોઈને તેઓ દ્રવિત થઈ ગયા.
૫00/- શ્રી સ્થાનકવાસી જૈન સંઘ --કાંદાવાડી મનમાડ, પૂના, ઔરંગાબાદ તથા નાસિકની હોસ્પિટલમાં
૫૦૦/- શ્રી મનહરલાલ પ્રભાશંકર રાંઘવી આ દાઝેલાઓની ચિકિત્સા ચાલુ છે અને જેઓ ગંભીર રીતે દાઝી ૨૫૦૦/- શ્રી સ્થાનકવાસી જૈન સંઘ-ચેંચપોકલી ગયા છે એવા લગભગ ૫ બાળકો અને બહેનોને મુંબઈની અલગ ૨૫૦૦/- શ્રી જે. આર. શાહ અલગ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે.
૨૫૦૦/- શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી
૨૫૦૦/- શ્રી કાંતિલાલ છોટાલાલ આ બધા દાઝેલાઓની મહિનાઓ સુધી ચાલનારી સ્કીન
૨૦૦૦- શ્રી જોરમલ મંગલજી મહેતા ડ્રાફીંગની ચિકિત્સા અંગે લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ છે.
૧૦૦૦/- શ્રી રસિક્લાલ મોહનલાલ ઝવેરી આટલી લાંબી અને મેંદણી સારવાર કરવી એ લોકોની શકિત બહારની વાત છે. આને લગતે સમગ્ર ખર્ચ સમાજે ઉપાડવો જોઈએ. ૨૦૮૦૮૦/
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ
મુંબઈ - ૦ ૪ ટે. નં. ૩૫૦૨૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, Jબઈ-૪૦ ૦૦૧.
Page #111
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૩
બાબુદ્ધ જીવન
મુંબઈ ૧૬ જુન, ૧૯૮૧ મંગળવાર વાધિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪
મુંબઈ જૈન યુવક રઇનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ . ૦-૭૫
તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
સહતંત્રી રમણલાલ ચી. શાહ
સરકાર અને ન્યાયતંત્ર | ચીમનલાલ ચકુભાઈ
દિવસે જ નિર્ણયની જાણ કરવામાં આવે જેથી કોઈને કોટે જવું દરકાર અને ન્યાયતંત્રની વચ્ચેના ગજગ્રાહ પરાકાષ્ટાએ હોય તો તે માટે સમય ન રહે તેથી સુપ્રીમ કોર્ટે આ હુકમ કર્યો. પહોંચ્યું છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તુલઝાપુરકર અને છતાં પણ સરકારે પોતાને નિર્ણય જજોને જણાવ્યા નહિ. તેથી તારકુંડેએ સરકાર વચ્ચે જ અઘટિત સંઘર્ષ થયે તે ખરેખર કમનસીબ છે. ફરી કોર્ટને અરજી કરી. તેની સુનાવણી ૪થી જૂને થઈ. જસ્ટિસ આ ઘટનામાં કોણે વધારે પડતા અધિકારને દાવો કર્યો અથવા
તુલઝાપુરકરે સરકારી વકીલને પૂછ્યું કે સરકારે શું નિર્ણય કર્યો છે અને કોણ વિવેક રાકી ગયું તેની ચર્ચામાં નથી ઉતરતું. આ બનાવની
જજોને તેની જાણકારી કરી છે કે નહિ. સરકારી વકીલે ગળગળ જવાબ હકીકતે સંક્ષેપમાં આવી છે.
આપે. જવાબ કેટલેક દરજજે ઉદ્ધત હતે. દિવસ દરમિયાન ત્રણ કટોકટી દરમિયાન હાઈકોર્ટના સંખ્યાબંધ જજોની ફેરબદલી વખત ટાઈમ રાખ્યું પણ ચોક્કસ જવાબ ન મળ્યો. તેથી જસ્ટિસ નુલકરવામાં આવી હતી. જજોને પરેશાન કરવાની, અને નમાવવાની ઝાપુરકરે હુકમ કર્યો કે સરકારે એફીડેવીટ કરી તેમના નિર્ણય 6ણાવવા આ તરકીબ છે એમ કહેવાયું. ફેરબદલીના આવા એક હુકમને બીજે દિવસે કેસ ની કાપે ત્યારે સરકારી વકીલે કહ્યું કે એક જજની પડકારવામાં આવ્યો અને હાઈકોર્ટે ઠરાવ્યું કે જજની સંમતિ વિના મુદત લંબાવી છે અને બીજા બેની મુદત લંબાવવાની નથી. જસ્ટિસ ફેરબદલી થઈ ન શકે. સુપ્રીમ કોર્ટમાં આ કેસનું રામાધાન થયું. ગુલઝાપુરકરે રરકારને આગ્રહપૂર્વક ભલામણ કરી કે રિટ અરજીને જાન્યુઆરી ૧૯૮૦માં ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યા પછી ફરી છેવટને નિકાલ ન થાય ત્યાં સુધી બે જજોને ચાલુ રાખવા. આ બને આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો. મદ્રાસ અને બિહારના ચીફ જસ્ટિસેની જજોને ચાલુ રાખવા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને દિલ્હી હાઈફેરબદલી કરી. તેને પડકારવામાં આવી અને તે કેસ હજી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિશે ભલામણ કરી હતી. દિલ્હી હાઈકૅર્ટમાં કામ કોર્ટ સમક્ષ ઉભે છે. દરમિયાન કેન્દ્રના કાયદાપ્રધાન શીવશંકરે નવો ભરાવે જરાય ઓછા થયે નથી બલ્ક વધ્યો છે એટલે વધારા જોની નુસખા અજમાવ્યું. એક સરકયુલર બધી હાઈકોર્ટોના ચીફ જસ્ટિસ જરૂર છે. જે જજને ચાલુ રાખ્યા તેના કરતાં આ બન્ને જો સિનિયર અને બધાં રાજયના ચીફ મિનિસ્ટર ઉપર મેલાવ્યું કે હાઈકોર્ટોના છે. આ બધા કારણે તેમને ચાલુ રાખવાની જરૂર છે. સરકાર તેમ ન જે વધારાના જજો છે. જે કાયમી નથી થયા તેમની પાસેથી લેખિત કરે તો બદદાનત છે અને ચાલુ ન રાખવાના સાચા કારણો નથી બાંયેધરી લેવી કે તેમને કાયમ કરવામાં આવે તે તેમની ગમે ત્યાં એમ પ્રથમ દષ્ટિએ માનવું જોઈએ. આ બધું કહી કેસ બીજા દિવસ ફેરબદલી કરવામાં આવે તે તેમને સ્વીકાર્ય છે. આ માગણી પાછળ ઉપર-૬જૂન - રાખે. જે દિવસે આ બન્ને જજોની મુદત પૂરી થવાની ધમકી એ છે કે જે જજો આવી બાંયધરી ને આપે તેમને કાયમ હતી. ૬ જને સરકારી વકીલે જસ્ટિસને જણાવ્યું કે સરકાર તેમની કરવામાં આવશે નહિ. જજોની સ્વતંત્રતા ઉપર આ આક્રમણ છે. ભલામણ સ્વીકારી શકતી નથી અને તે માટે કોઈ કારણે આપવા એ મુદ્દા ઉપર આ સરકયુલરને પડકારતી રિટ અરજીઓ કેટલીક બંધાયેલ નથી. જસ્ટિો આવા જવાબની જ આશા રાખી હતી હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટમાં થઈ. આ કેસે હજી ઉભા છે. તેમાંના અને પિતાને હકમ લખીને લાવ્યા હતા તે વાંચી સંભળાવ્યો. એક કેસમાં જે જાણીતા ધારાશાસ્ત્રી તારકડેએ સુપ્રીમ કોર્ટમાં કર્યો અરજદાર તારકંડેની અરજી એ હતી કે તે બે જજોની મુદત ચાલુ છે- દિલહી હાઈકોર્ટના વધારાના ત્રણ જજો, જેમની મુદત ૬ઠ્ઠી રાખવા હુકમ કરો. જસ્ટિસે તે હુકમ નથી કર્યો પણ તેમને ચાલુ જૂને પૂરી થતી હતી, તેમને લગતે છે. આ કેસમાં તેમને રોજ કેમ ન રાખવા તેનાં કારણો દર્શાવવા સરકાર ઉપર નોટિસ કાઢી. સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો કે આ ત્રણ જજો સંબંધે સરકાર શું જજોને ચાલુ રાખવાને હુકમ કરવાની વેકેશન જજને સત્તા છે કે નિર્ણય લે છે તેની જાણ, તેમની મુદત પૂરી થાય તે પહેલાં દસ નહિ તે વિશે શંકા છે. પણ સરકારને કારણે આપવાની ફરજ પડે દિવસે, સરકારે તેમને કરવી. આ હુકમને ઉદ્દેશ એ હતો કે દસ અને મુદત પૂરી થતાં જ જો હવે હોદ્દા પર નથી માટે કેસ આપદિવસ પહેલાં જાણ કરવામાં આવે અને તેમાં સરકાર તેમને અથવા આપ ખતમ થાય છે તેમ કહેવાની સરકારને તક ન મળે તે માટે એ ત્રણમાંના કોઈને ચાલુ રાખવાનો નિર્ણય લે તે, આ કેસન આ પ્રશ્ન ચાલુ રાખ્યો. Kept alive હવે જો સરકાર સંતોષકારક છેવટને સુકાદ ન આવે ત્યાં સુધી, તેમને ચાલુ રાખવા કારણો ન આપે તે બદદાનત Malafide છે એમ સાબિત થાય અને સુપ્રીમ કોર્ટે અરજી કરવાને પૂરતો સમય રહે. સરકારે એવી રીત સરકાર ઉઘાડી પડે. બેમાંથી એક જજ- જસ્ટિસ વારાનો કિસ્સો અખત્યાર કરી છે કે છેક છેલ્લી ઘડી સુધી જજને ચાલુ રાખશે કે જાણી છે. તેઓ રેસસ જજ હતા અને કિસ્સા ખુરસી કેસમાં નહિ તેની જાણ કરવામાં ન આવે અને મુદત પૂરી થવાની હોય તે તેમણે સંજય ગાંધીને બે વર્ષની સજા કરી છે, પછી જનતા સરકારે
Page #112
--------------------------------------------------------------------------
________________
૩૪.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૮૧
1
-
-
તેમને હાઈકોર્ટના જજ બનાવ્યા. બીજા જજ કુમાર સંબંધે પણ કાંઈક એવું જ છે. શું થાય છે તે હવે જોવાનું રહે છે.
આ બનાવને મેં કમનસીબ ઘટના કહી છે. સરકાર અને વરિષ્ઠ કર્ટ વચ્ચે અંતર વધતું જાય છે જે કોઈ રીતે હિતાવહ નથી. આ અંતરનાં મૂળ ઊંડા છે અને સંઘર્ષ વધે તે પરિણામે સારાં નહિ આવે તે ચિંતાજનક છે.
આપણા બંધારણમાં રાજયતંત્રના મુખ્ય ત્રણ વિભાગ છે: (૧) સરકાર-રોકઝીકયુટિવ, (૨) પાર્લામેન્ટ અથવા ધારાસભા- લેજીસ્લેટીવ, (૩) ન્યાયતંત્ર-જયુડી શિયર. આ ત્રણેને વિશિષ્ટ અધિકાર અને સત્તા છે. તે સાથે પરસ્પર સહકાર અને આદરથી કામ કરવાની ત્રણેની ફરજ છે. સરકારને રાજય ચલાવવું છે. પાર્લામેન્ટ દેશ અને રામાજ માટે કાયદા કરવા છે. ન્યાયતંત્રે તે કાયદાને અર્થ કરી,
ન્યાય આપવાને છે. પરસ્પર વિશ્વાસ અથવા સત્તાની ખેંચાતાણ હોય તે પરિણામ અનિષ્ટ આવે. પરસ્પરને આદર ન હોય તે સંઘર્ષ થાય. છેવટ સૌ માણસ છે અને રાગદ્વેષથી ખેંચાઈ જાય અને પિતાને ધર્મ ચૂકી જાય. સરકારે કરેલ હક-એકઝીકયુટીવ ઓર્ડર
અથવા પાર્લામેંટ કે ધારાસભાએ કરેલ કાયદાએ ન્યાયી અને બંધારણ પુર:સહ છે કે નહિ તેને નિર્ણય કરવાની કોર્ટને સત્તા છે. પણ રરકાર કે પાર્લામેન્ટ કરેલ બધું બેટું જ હશે એમ માની લઈ કોર્ટ ચાલે તે યોગ્ય ગણાય. સરકાર કે પાર્લામેંટે ખરેખર ગેરકાયદેસર કામ ક્યું હોય તે નીડરતાથી તેને રદ કરે તેથી દરમિયાનગીરી થાય છે એમ માની લેવાય તે પણ યોગ્ય છે. સૌ ભૂલને પાત્ર છે. બધાએ નિષ્ઠાપૂર્વક વર્તવું જોઈએ. રાજ્ય કેમ ચલાવવું તે સરકારે નક્કી કરવાનું છે. સમાજહિતમાં શું કાયદા કરવા તે પાર્લામેન્ટ કે ધારાસભાએ નક્કી કરવાનું છે. તેમણે ખોટું કર્યું હશે તે ચૂંટણી વખતે પ્રજા ન્યાય કરશે. તે પણ મૂળભૂત અધિકાર ઉપર તરાપ મારી. હોય કે ગેરબંધારણીય કામ થયું હોય તે ચૂંટણી રસુધી રાહ જોવાની જરૂર નથી. તે માટે કોર્ટો છે. સમાજહિત શેમાં છે તે વિષે જજોને પિતાને અંગત અભિપ્રાય હોવા સંભવ છે. Each has his own philosophy છતાં, તે જવાબદારી સરકાર કે પાર્લામેંટની છે એ ભૂલવું ન જોઈએ. કાયદાના અ કરવામાં ન્યાયતંત્રને વિશાળ અવકાશ છે અને અર્થ કરવાને નામે નવો કાયદો જ કરી નાખે તેમ બને છે.
સંઘર્ષના મૂળ બહુ લાંબે ન લઈ જતાં, ૧૯૬૫ના ગોલનાથના ચુકાદાથી શરૂઆત થઈ તેમ માનીએ. બંધારણમાં ફેરફાર કરવાના પાર્લામેંટના અધિકાર ઉપર આ ચુકાદો મેટું આક્રમણ હતું. ૧૯૬૯ પછી ઈન્દિરા ગાંધીએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા. બેન્કોનું રાષ્ટ્રીયકરણ અને રાજાના સાલીયાણા નાબૂદી. આ સંબંધે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓથી ઈન્દિરા ગાંધી-કેટલાકને મને વાજબી રીતે, છેડાયા અને સુપ્રીમ કોર્ટને અવિશ્વાસ વધે. સરકારના પ્રગતિશીલ પગલાઓમાં સુપ્રીમ કોર્ટ ખાડખીલીરૂપ છે અને આર્થિક વિકાસને રૂંધે છે એવી વાતે શરૂ થઈ. ગલકનાથને ચુકાદો કેટલેક દરજજે ફેરવાયો છતાં કેશવાનંદ ભારતી કેસમાં બંધારણના પાયાના માળખામાં ફેરફાર કરવાને પાર્લામેન્ટને અધિકાર નથી એમ ઠરાવ્યું. તેના પ્રત્યાઘાતરૂપે પાર્લામેન્ટ સર્વોપરી છે એ નાદ ઉઠો. કટોકટી દરમિયાન બંધારણના ભુક્કા બોલાવી દીધા. સુપ્રીમ કોર્ટે કાંઈક દબાઈ ગઈ અને એકંદરે સરકારને અનુકૂળ રહી. ખાસ કરી હેબિયસ કોરપરસ કેસનો ચુકાદો આઘાતજનક હતો અને સરકારને જેલમાં ખૂન કરવાને પરવાને મળી ગયું. જનતા સરકારે ઘણે દરજજે આ બધું પલટાવી નાખ્યું અને કટોકટી દરમિયાન થયેલ બંધારણીય ફેરફાર માટે ભાગે રદ કર્યા. જાન્યુઆરી ૧૯૮૦માં ઈન્દિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં અને પાછા સંઘર્ષ જોરથી શરૂ થયું છે અને ચાલુ છે. ઈન્દિરા કોંગ્રે
સના અાગેવાનો અંતુલે કે જગન્નાથ મિશ્ર, કાયદાપ્રધાન શીવશંકર કે પાર્લામેન્ટ સભ્ય કમલનાથ વગેરે ન્યાયતંત્ર ઉપર આક્રમણ કરવાની કોઈ તક ચૂકતા નથી.
મિનરવા મિલ્સ કેસમાં કેશવાનંદ ભારતીના ચુકાદાનું સમર્થન કર્યું પણ જસ્ટિસ ભગવતીએ જે વલણ લીધું તેથી જજોના આંતરિક મતભેદો ખુલ્લા પડયા. તેને લાભ લઈ સરકારે એ ચુકાદાની પુન:વિચારણા કરવા અરજી કરી છે તે ઊભી છે. પાર્લામેન્ટની સર્વોપરિતાને નદ જોરશોરથી ગાજે છે. સુપ્રીમ કોર્ટના અધિકારો મર્યાદિત કરવાના, પ્રયત્નો ચાલુ છે. જોને ડરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. જો ઉપર આરોપ કરવામાં આવે છે કે તેઓ કોઈને જવાબદાર નથી એટલે બિનજવાબદારીથી વર્તે છે.
આ બનાવના પ્રત્યાઘાત જજો ઉપર પડે છે. છેવટે જજ પણ માણસ છે. અજાણપણે પણ, જજોમાં સરકાર વિરોધી વલણ વધતું જાય છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પોતાના પ્રવચનોથી આક્ષેપોનો જવાબ આપે છે. બેરર બેન્ડની યોજનાને પડકારવામાં આવી. અબજો રૂપિયા અને દેશના અર્થતંત્રના ભાવિનો સવાલ હતું. તેને તાત્કાલિક ચુકાદો આપ જોઈતું હતું, પણ વિલંબ થયું. ૧૯૭૪માં એલ. આઈ. સી. એ ભૂલથી કે ઉતાવળથી કરાર કરી કામગારોને અસાધારણ વેતન વધારો અને મોંઘવારી ભથ્થાં આપવા સ્વીકાર્યું. સુપ્રીમ કોર્ટે આ કરારને બંધનકર્તા ઠરાવ્યું. તેની માઠી અસરમાંથી બચવા અને બીજા ક્ષેત્રમાં તેના વિપરીત પરિણામો અટકાવવા તેમ જ મેઘવારી અને ફગાવાને રોકવા સરકારે ઓર્ડિનન્સ કાઢ. તેને પડકારવામાં આવ્યો. તેની કાયદેસરતા નક્કી થાય તે પહેલાં ૩૪ કરેડ રૂપિયા કામગારને ચુકવી દેવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો. સામાન્યપણે આવું ન બને.
દરેક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોમાં પક્ષો પડી ગયા છે. - કેટલાક સરકાર વિરોધી અને કેટલાક સરકારના તરફદાર તરીકે જાણીતા છે. વકીલ મંડળીઓમાં પણ એવા પક્ષો પડી ગયા છે. બન્ને પક્ષના સંમેલને થાય છે.
બન્ને પક્ષે, વધતેઓછે અંશે સંયમને અભાવ અને આવેશના દર્શન થાય છે. સરકાર-એટલે કે શાસક પક્ષ તે આક્રમક છે જ. પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના બધા જજો શુદ્ધબુદ્ધિથી અને રાગદ્વેષ રહિતપણે, સરકારને લાગેવળગે છે ત્યાં ન્યાયી વલણ જ લે છે એમ કહેવાય તેમ નથી, જાણી જોઈને અન્યાય કરે છે તેમ નથી જ.
સરકાર સામે અને સરકાર તરફથી વધુમાં વધુ કેસો થાય છે. Government is the greatest lificant ઈન્ડિયન એર લાઈન્સ તેનાં દર વધારે તે રિટ અરજી થાય અને મનાઈ હુકમ મળે. કોઈ સરકારી નોક્રને બરતરફ કરે કે સસ્પેન્ડ કરે તો રિટ અરજી થાય અને મનાઈ હુકમ મેળવે.
સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે વધતી જતી આ તંગદિલી ચિંતાજનક છે. સવેળા નહિ ચેતીયે તો ભારે હાનિકારક થશે. તા. ૯-૬-૮૧.
ચિંતનિકા પુણ્યથી આગેવાન થયો એને શું?
ગુણથી આગેવાન થવું જોઈએ.
yણ એ જમે સ્કમ અને પાપ એટલે ઉધાર રકમ
જમે રકમ ક્યાં વાપરવી હોય ત્યાં વપરાય..
પુણ્યના આધારે તમારો પુરુષાર્થ ન લાવે ને
પુણ્ય પરવારે તો એ પુરુષાર્થ ખોટ લાવે.
આત્મા માટે જીવ્યા તે પુણ્ય છે, ને સંસાર માટે જીવ્યા તે નવું પાપ છે. '
દાદાશ્રી
Page #113
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૮૧
પ્રબુદ્ધ જીવન
પ્રા થે ના ન પ્ર – ત્તર
| જગજીવન ર. શેઠ પ્રાર્થના શબ્દ સાથે વૈષ્ણવજન ગાંધીજીની પ્રાર્થનાસભા યાદ તાવડા પરના જલબિન્દુ જેમ ઊડી જતી નજરે પડે છે, કારણ ન આવે તેવા કોઈ એ પેઢીને ભારતીય જન હશે ખરો ?
કે આવા લોકોની શ્રદ્ધા સ્વાનુભવથી નહિ પણ પરંપરાનાં પરિણામે પ્રાર્થનાને એક યા બીજા સ્વરૂપે વિશિષ્ઠ સ્થાન ન આપ્યું હોય
ઘડાયેલી હોય છે, ને તેથી પાતળી ને પંગુ હોય છે. ભાવધર્મની તે કોઈ ધર્મ નથી. પ્રાર્થના દ્વારા પ્રભુ-પ્રસાદ પામવાને સિદ્ધાન્ત
અનુભવ હિનતાના કારણે આવા દ્રવ્યધર્મી લેકની ઉપર ટપકી સર્વ ધર્મોએ સ્વીકાર્યો છે. કહેવાય છે કે ન ફળે તેવી કોઈ પ્રાર્થના
આસ્થા, પરમશકિત પ્રત્યે આંધળો - પાટો પહેરાવે તો નવાઈ નથી.
પામવા જેવું કશું નથી. - આધિ, વ્યાધિ ને ઉપાધિ જેવાં સંસારનાં ત્રિવિધ તાપમાં ભૂજાતા આ તબકકે એ સમજવું આવશ્યક છે કે પ્રાર્થના એટલે શું? આત્મામાંથી, અનાયાસે ઊંડી આરત સ્વરૂપે કે વિધિવત ક્રિયાકાંડના પારંગત તત્ત્વો વચ્ચે પ્રાર્થનાના પાયાના ઉદ્દેશે મને તેની પતિતકમે પ્રાર્થના પ્રારંભાય છે. અંત:કરણના અંત:સ્થળેથી ઉદ્ભવેલી પાવનતામાં એકમતિ પ્રવર્તે છે. જ્યારે વિધિમાં અનેકવિધ પ્રાર્થના દ્વારા અનહદ આશા, અપાર શાતિ, અદ્ભુત પ્રથાઓ પ્રવર્તતી મળે છે. પ્રથાની પૃથકતા અપાર હોવા આશ્વાસન અને અલૌકિક શકિત- આછા - પાતળે અનુભવ છતાં, એ બધામાં સ્વાભાવિક ને સરળ હોય તેવી એક પ્રથા થયો જ ન હોય, તેવો પ્રાર્થનાકાર હજુ ગત બાકી છે. માલૂમ પડે છે કે પરમતત્ત્વ સાથે એકાત્મભાવે દિલભર નિખાલસ પ્રાર્થનામાં પથરાયેલાં માનવીના મનસુબાનાં આવિર્ભાવ કરુ ણા
વાતચીત કરવી એનું નામ પ્રાર્થના. આ સાદી પ્રથાને જીવનમાં સાગર તાત્કાલિક કે અનાયાસે આપે છે તેમ નહિ કહી શકાય, કેળવીને પરમ કળારૂપે વિકસાવવી એ કોઈ માટે કયારેક અત્યંત પણ દયાળુ દેવના દરબારમાં દેર હશે, અંધેર અવશ્ય નથી તેની કપરું કાર્ય છે, તે ઘણા માટે સહજ સાધ્ય કાર્ય છે. આપણે સૌ પ્રતીતિ પ્રત્યેક પ્રાર્થનાકારને થાય છે. ઉપરવાળાની અમીનજર
જાણીએ છીએ કે પ્રાર્થના એ એક સ્વરૂપે પ્રાર્થના હોવા છતાં, એવી તો વિવિધ સ્વરૂપી હોય છે કે, બહુધા એ દયાળુ દેવના દીર્ધદર્શી
બીજા સ્વરૂપે આપણા અપાર મનેરથોનું અસ્તવ્યસ્ત માગણી ઉદ્દેશેને પારખવા કે પાર પામવા માટે આદમી સીમિત આંખે
ખતે જ હોય. પાંગળી પુરવાર થતી રહે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. આપણા જીવન પ્રત્યે અનુકમ્પિત સમજ ધરાવતા દિલેર ત્રિવિધ તાપની અસહ્ય વેદનાથી ત્રાહિમામ પોકારતે પ્રાર્થના
દોસ્ત સમક્ષ હૈયુ ખોલીને આપના દુ:ખ-દ્વિધા અને નર્યાકાર અનાયાસે પ્રાણપૂર્વક પ્રાર્થના કરતે થાય ને તેના ફળરૂપે આંતર
નિતર્યા નિખાલસભાવે સાંગોપાંગ રજૂ કરી દેવાને કીમિયે કેળવી શકિતમાં ઉમેરણ કે શાન્તિને શીતળ સ્પર્શ પણ ન પામે તે જેમ
જોવા જેવો છે. આપણને ધીરજપૂર્વક સાંભળનાર ને વધુ રજૂઆત અશક રૂપ છે, તેમ પ્રાર્થનાકારને અંતરયામીની અકળ લીલામાં કરવા પ્રેરનું પ્રેત્સાહન આપવા સાથે વિવેકપૂર્ણ સલાહ-સૂચન અપાર આસ્થા હોવાથી “શ દેવો હરિ હાથ છે' તે તત્ત્વને સમજાવનાર મિત્ર મળવો દુર્લભ છે. પણ આવા મિત્ર પાસે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને જ તે નિસ્પૃહભાવે પ્રાર્થના કરતો હોય છે. ન
મનમૂકીને કરેલી ગઠરીના પ્રવાહમાં આપણા અસહ્ય માનસિક ફળે તેવી કોઈ પ્રાર્થના નથી તે કથન સત્ય છે. તેટલું બીજે કથન
બજો માત્ર આસાનીથી ઓગળી જતા અનુભવવા સાથે સાથ એ પણ અપનાવવા જેવું છે કે, હરિ હંમેશાં હકારમાં જ હોંકારો
આપણી સમસ્યાઓના સ્વસ્થભાવે ઉકેલ શોધી કાઢવાનું સામર્થ્ય દે છે તેવું દર પ્રસંગે બનતું રહે તેવો કોઈ નિયમ નથી.
પણ પામીએ છીએ. પ્રાર્થનાની ઉપરની સરળ પ્રથા આવી કોઈ ધર્મની સ્થાથી અળગા રહેતા લોકો, પ્રાર્થનાની પ્રાંડ
પ્રક્રિયા પર આધારિત નહિ હોય? શકિતને પારખી શકતા નથી. આવા લોકો કયારેક પરિસ્થિતિની જ્યાં અંતરતમ અંતરના આગળા આપેરાપિ ઉઘડી જાય, વિશમતાને વશ થઈને પ્રાર્થનાને ઉપયોગ જવા વિવશ બને છે, જ્યાં સદ્ - સદ્ ઈરાદાઓ યથાવત સ્વરૂપે સ્વિકાર ને અવારનવાર પ્રાર્થના પણ કરે છે. પણ અંતરતમ અંતરમાં આસ્થાના પામે ને જ્યાં રજમાત્ર હકીકત છુપાવવાની કે કપટભાવે કહેવાની મૂળિયાં ઊંડાં ઉતર્યા ન હોવાને કારણે શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થનાની કે કોરે મુકવાની ધર્મની દુહાઈ પ્રવર્તે - તેવાં વાતાવરણને ઉધાડ અર્પતી પ્રક્રિયામાંથી પસાર થયાના અનુભવના અભાવે)
ઉદ્ભવ પ્રાર્થનાની પ્રેરકતામાંથી પાંગરતો હોય છે. આ વાતાવરણમાં પ્રાર્થનાની આરત કે તે દ્વારા પ્રસરતી પરમતત્વ સાથેની લયલીન
પરમાત્મા સમક્ષ ઉપસતા આપણા નીજી - નિરાળા સ્વરૂપની તાની ભાવભૂમિh -ને સ્પર્શ પામી શકતા નથી. ને યોગાનુયોગે પાયલાગણસહની પ્રાર્થના દ્વારા આપણા ઊંડા ઘાને રૂઝાવવાને પ્રાર્થનાથી ઊલટા પરિણામે અનુભવે છે ત્યારે, તેમનું નાસ્તિકતા
અનન્ય ઉપચાર આવી મળવાને પૂરો સંભવ છે. પ્રાર્થનાની આ યુકત અહંમ છે છેડાઈને છણકી ઊઠે છે કે ઈશ્વરનું અસ્તિત્વ જ
અસર પવિત્ર ગંગાસ્નાન જેવી પાપ - નિવારક નીવડી શકે છે. નથી, પણ પ્રાર્થના પહોંચે કોને? આથી પ્રાર્થના કરવી નિરર્થક છે. - પ્રાર્થના એક પ્રકારે આત્માના ઈશારા અને આપણા ઈરાદાપ્રાર્થના તે ભીરૂ જનસમાજને ભૂલભરેલ ભ્રમ છે.
એનું રટણ હોવા છતાં, પ્રાર્થનાને ચમત્કાર પામવાથી આપણે ઈશ્વર સર્વશકિતમાન છે ને અનહદ કર ણાને એ ધણી એ કારણે વંચિત રહીએ છીએ કે રોક્કસ હેતુઓના અભાવે પ્રાણીમાત્રના સર્વસુખને ઉદારદિલ દાતા છે – એવું પારંપારિક આત્માના ઈશારાને અવગણવા સાથે સાથે આપણે અસંખ્ય લૌકિક તવ અનાયાસે સ્વીકારીને ધર્મની આરાધના કરનારાને આ ઈરાદાઓની આળપંપાળ પ્રાર્થના દરમિયાન કરતા રહીએ છીએ. જગતમાં તૂટે નથી. આ પ્રકારના ધાર્મિક લોકોનાં જીવનમાં એટલું જ નહિ, પણ ઉમદા, ઉત્તમ અને અગત્યના ઈરાદાઓને
ગાનુયોગે કર્મફળ જેવા કારણે પ્રાર્થનાની નિષ્ફળતાને પારખવા અશકત નીવડીએ છીએ, અથવા તેને પારખવાના ઉપરછલ્લો અનુભવ થવા સંભવ છે. આ સ્થિતિમાં આ લોકોમાં આપણા પ્રયત્ન વિવિધ કારણોસર પાંગળા હોય છે. નિશ્ચિત પરમેશ્વરનાં અસ્તિત્વની આસ્થા અને પ્રાર્થના પરની શ્રદ્ધા તપેલા ઈરાદાઓના અભાવના કારણે પ્રગટતા, જીવનના શૂન્યાવકાશમાં,
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૮૧
જિંદગીની શ્રેણ્વય નિરર્થક વહી જાય છે, ને જ્યારે આંખ ઉઘડે છે ત્યારે એટલું મોડું થઈ ગયું હોય છે કે ઊંડાણભરી પ્રાર્થનાને જવાબ ઈશ્વરને નકારમાં જ આપવું પડશે તેવી પરિસ્થિતિને અહેસાસ કરવા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી હોતે. - પ્રાર્થના કરવા છતાં ય, તેના ચમત્કારને સ્પર્શ ન પામી શકાય ત્યારે, નાસીપાસ થતાં પહેલાં, થોડું સર્વગ્રાહી નિરીક્ષણ આપણને લાભદાયી નીવડી શકે. અસદ્ -વૃત્તિના છેદને સવૃત્તિના સરવાળારૂપે પ્રાર્થના પરિણમવી જોઈએ. સવૃત્તિમાં પણ સ્વાર્થના સ્થાને પરમાર્થને પ્રથમ સ્થાને સ્થાપવું જોઈએ. આપણી આ પ્રકારની મહત્ત્વાકાંક્ષાની ઉંમર ગમે તેટલી મોટી હોય ને તેની પ્રાપ્તિ માટેની ઉત્કંઠિત પ્રાર્થના ભલે લાખવાર કરવામાં આવી હોય પણ જો પ્રાર્થનાને પ્રત્યુતર પામી ન શકાય તે, ઈશ્વરનાં પરમેશ્વરપણામાં કશુંક ખૂટે છે તેવી ભયંકર ભૂલભરી માન્યતાથી આશ્વાસન મેળવવાને બદલે આપણી મહત્ત્વાકાંક્ષાના પૂરક એવા ઉત્કટ ઉત્સાહને પરિપૂર્ણ પુરુષાર્થમાં કશુંક પાયામાં ખપનું તત્ત્વ ખૂટે છે - તેમ સમજીને સમાધાન સાધવું હિતકર નીવડશે. એટલે આપણી પ્રાર્થનામાં નહિ, પણ મહત્ત્વાકાંક્ષિત સ્થિતિ પ્રાપ્ત કરવાની આપણી તમન્ના તથા તાકાત - લાયકાતમાં શું ખૂટે છે તે શોધી કાઢવું અનિવાર્ય બને છે. આ શોધનકાર્ય જો સચ્ચાઈના પાયા પર હશે તે પ્રાર્થના કે પ્રભુમાં નહિ, પણ પિતાના પિતમાં ગૂંથાયેલા પાતળા ને નબળા તાણાંવાણાં ઊડીને આસાનીથી આંખે વળગશે. આવા નવળા તાણાંવાણી-વાળાજીવન પિતની પરખ (એ આપણી મહત્વાકાંક્ષાના રાક્ષાત્કાર અર્થે સર્વ શકિતમાન સમક્ષ કરેલી) - સહાયની માગણીને સફળ કરવામાં ઉપકારક ને ઉત્તેજક નીવડશે.
આ વાતને બીજી રીતે વિચારીએ તો આપણા ઈરાદાએ સચ્ચાઈભર્યા ને પ્રાર્થના તલસ્પર્શી હશે. છતાં જે સફળતા સાકાર ન થતી હોય તો તેમ થવાનાં કારણે તપાસવા ઊંડું અવગાહન કરવું પડશે. તે દ્વારા તારવેલા તો અનુસારના ફેરફારો જીવનમાં તાત્કાલિક કરવા જેટલી તત્પરતા કેળવવી પડશે ને પ્રાર્થના અને સ્વપ્નસિદ્ધિના બે ઉr[ગશૃંગ વચ્ચેની ઊંડી ખીણ પૂરવા માટેની માણસ તરીકેની મથામણમાં તલભાર પણ ઊણાં ઉતરવા જેટલી અવાસ્તવિક બનવું પાલવશે નહિ.
એમ છતાં, એ હકીકતને મહદઅંશે સ્વીકારવી પડશે કે કયારેક પ્રામાણિક પુરુષો દ્વારા પણ નિષ્ફળતાના કારણે શોધ્યા જડતાં નથી હોતાં. આ સંજોગોમાં ધીરજને ધારણ કરીને સમયને સરકવા દેવા સિવાય કોઈ ઉપાય ને રહે તે સ્વાભાવિક છે. ને ઘણાં જીવનચરિત્રો સાક્ષી પૂરે છે કે નિષ્ફળતાનાં કારણે નજર ન પડે ત્યારે, કયારેક તો એટલું મોડું થઈ ગયું હોય છે કે લમણે હાથ રાખી નસીબને નીંદવા સિવાય, આપણી પાસે મન મનાવી લેવા માટે એકે ય આશ્વાસન હાથવગુ હોતું નથી. આવી બેજલ પરિસ્થિતિ પેદા થવામાં નિષ્ફળતાનું કંઈક અનિવાર્ય કારણ છે કે તે આજે નહિ તો કાલે જરૂર પ્રત્યક્ષ થશે-ને કારણ દષ્ટિગોચર થવાની સાથે જ તેનું નિવારણ કરી આગેકદમ આદરી શકશું - આવી આશીવાદ આશ્વાસક ભાવનાને ટેકે જ અકથ્ય મનોવ્યથામાંથી આપણી જાતને ઉગારી શકે તેમ હોય છે. * આસપાસ નજર નાખશે તે, નસીબદારને હા ને બદનસીબને ના- ને પ્રત્યુતર પ્રાર્થનાના પડઘારૂપે પરમેશ્વર આપે છે. તે વિધાનને સિદ્ધ કરતા અનેક દટા નજરે પડશે ને સાથે સાથ કયારેક પરમેશ્વર પ્રાર્થનાને જવાબ હા કે ના સ્વરૂપે આપવાના
બદલે ત્રીજા સ્વરૂપે આપતો સમજાય તે અશક્ય નથી. એક મળે ન મળે ત્યાં બીજા રમકડાં માટે હાથ લાંબાવતા બાળવૃત્તિના પ્રાર્થનાકારોને ત્રીજો જવાબ મળવા સંભવ છે. એટલે કે ત્રીજો જવાબ એવો પણ હોય કે - ધીરજ ધર. પ્રાર્થનાને પ્રત્યકા કરવા માટેની માનવીય મથામણ રાણે જાતને જોતરી દે. પ્રાર્થના પાર પાડવા હું સદાય તારી સાથે છું તારે વિજ્ય નિશ્ચિત છે. પ્રાર્થનાના પ્રત્યુત્તરો મહદઅંશે આ પ્રકારના હોવા છતાં, અળ એવી કઈ પ્રાર્થના નથી તે વિધાન સિપારા આપણી આસ્થા ઉત્સાહપૂર્વક આંટા મારતી હોય છે. પણ ચાપશે સર્વશકિતમાનની અપારશકિતના અનેકવિધ રાદિહોરે ૧ઃખી તથી પાર પામીને આપણે ઈશ્વરની ઈરછામાં ચાણી મામરજીને ઓગળવા દેવા જેટલી હદે તત્પર હોઈએ તેટલી હદે આપણી પ્રાર્થનાને પાર પાડવાને ને મોટા ભાગે પીગળી જવાને આધાર છે. રામ રાખે તેમ રહીએતેવી આત્મવિલેપનસિદ્ધ મીરાં કે હરિને અખિલ બ્રહ્માંડમાં જૂજવે રૂપે નીરખતે નરર્સ - જેવાં અનેક સાધુરાંત આપણને માર્ગ ચીંધી ગયા છે. આપણા આધ્યાત્મિક વારસાને આત્મસાત કરવાની તાલાવેલી આપણને એ માર્ગના અનુભવી બનાવશે.
લેખક કે કથન વિચારાયાં છતાં, તેને સાર વિસારા નથી કે ઘણા પદાર્થોના એકાદ ટકાના લાખમાં ભાગને ય વિજ્ઞાનને પરિચય નથી. આવા અપાર અજ્ઞાન સામે ય, તેવા પદાર્થોને જીવનલક્ષી ઉપગ માણસ કરતો જ રહ્યો છે.
આવું જ કંઈક પ્રાર્થના વિશે સમજીએ. પ્રાર્થનાની પ્રક્રિયા કે પ્રત્યુત્તારના રહસ્ય અંગે ભલે આપણું અપાર અજ્ઞાન આપણને મુબારક હો પણ આપણે પ્રાર્થનાની અજમાયશ કરતા રહીએ તે સ્થિતિ જીવનદાયી અભિગમ બની રહે છે. પ્રાર્થનાથી પ્રગતી પ્રભુમય પ્રેરણા દ્વારા ઈશ્વર આપણે ઉપયોગ કરી શકે તે તેના જેવી જીવનની બીજી શી સાર્થકતા હોઈ શકે. તેની ઈચ્છાની સર્વોપરિતાને સ્વીકારવાની શકિત આપણને પ્રાપ્ત થાય તેવી પ્રભુ - પ્રાર્થના શું ઓછી આહાદક છે?
સમજતાં આવડે તે...
મારે કેટલાંય વર્ષોથી હાથ જ લાંબે કરવો પડયો નથી. તે આ બધું જગત તમારું જ છે. તમને જોતાં આવડે, જગત દર્શન કરતાં આવડે,
સમજતાં આવડે તે જગત તમારું જ છે! તમે જ માલિક છે !
મહીં આત્મા બેઠો છે તે બધું આપવા તૈયાર છે. પણ એને ઘડીભર એવી શ્રદ્ધા નથી બેઠી કે મને
વાંધો નહીં આવે. જે શ્રદ્ધા બેસે તો કોઈ વાંધો આવતો જ નથી. આ તે કોના જેવી વાત? પૂજારી કહેશે, ભગવાન સૂઈ ગયા' તે સૂઈ જાય ! તે હિંમત જતી રહે બધી ! મહીં ભગવાન નિરંતર જાગૃતપણે બેઠેલા છે! જે શકિતએ જોઈએ તે માગવાથી મળે તેમ છે!
દાદાશ્રી
Page #115
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૮૧
પ્રબુદ્ધ જીવન
છે
હું
સંતકવિઓએ ધરેલ પ્રેમનો પ્યાલો
] વિપિન પરીખ આજની સવારે આનંદને સ્પર્શ થયેલ છે. જે દિવસે એકાદ એટલે જ બીજા એક સુંદર ભાવભીના કાવ્યમાં પ્રેમાનંદ
આ સરસ કાવ્ય વાંચવા મળે તે દિવરાને હું ઉત્સવને પ્રભુને પ્રેમથી ઠપકો આપે છે. પ્રભુને કહે, “તારે આવું નહોતું દિવસ ગણું છું. બાળકની જેમ ખુશ ખુશ થઈ જાઉં છું. આજે કરવું ! આમ માર્ગમાં અધવચ્ચે અમને છોડીને ચાલી ગયો? હવે આ પંકિત વાંચવામાં આવી :
એમ કેવી રીતે રહીશું? કોના ભણી જોશું? હદયની વાત કોને કરીશું? "If you have attained the Beloyed, then why sleep?"
આ ગાઢ જંગલમાં નું આ રીતે છોડી જશે એની અમને કલ્પના કેટલું સરસ છે? પ્રિયતમને મળ્યા પછી સુવાનું કેવું? તે બીજી પણ કયાંથી આવે?” અને અંતે કેટલું સરસ કહે છે, “આકાશ કેમ એક પંકિત છે : Lotus eyes tranquilize my being'. મને તૂટી નથી પડતું? ધરતી કેમ માર્ગ નથી આપતી ? અને આ શું? આ Tranquilize શબ્દ ગમ્યો. એની આંખે આખા અસ્તિત્વને
પ્રભુ પાસે નથી તે અમે જીવતા કેમ છીએ?” શાતાભર્યું કરે છે પછી ઘેનની ગેળી નહી લેવી પડે.
"Now that the Lord is not with us, તમને હસવું આવશે. આ કાવ્યો મેં ઈગ્લીશમાં “The cap How is it that we are still alive?" of Love' માં વાંચ્યા. મૂળે એ ગુજરાતીમાં સ્વામિનારાયણ સંપ્ર- પિતાના પ્રિયતમ પ્રભુને એક વખત જોયા પછી, મળ્યા પછી દાયના સંતકવિઓનાં કાવ્યોને અંગ્રેજી અનુવાદ હરીન્દ્ર દવેએ કર્યો જીવતા તો રહેવાય પણ એ જીવીને અર્થ પણ છે, જે એ પછી પાસે છે, જે લોકો ગુજરાતી નથી જાણતા તે લોકો માટે. પણ હવે તે
ને પાસે ન હોય તો? એટલે જ પ્રેમાનંદ કહે છે કે એ તે દુ:ખની ઈગ્લીશ મિડિયમમાં ઉછરેલા આપણા દક્કા-દીકરીઓને પણ આપણાં
અવધિ છે. એનાથી વધુ બીજું દુ:ખ તમે કહ્યું પી શકો? કાવ્ય ને ગીતે પામવા હોય તે ઈગ્લીશમાં જ વાંચવા પડશે ને?
આ કાવ્યમાં એક સુંદર કાવ્ય છે. તે પણ પ્રેમાનંદનું જ છે. (જેમ રામાયણ-મહાભારતની વાતે ઈગ્લીશમાં વાંચે છે તેમ જ સ્તો)
તેમાં એ પોતાની માને કહે છે, “મા, મને અટકાવીશ નહીં. હું હશે, પરંતુ એક જુદી ભાષામાં આપણાં જ કાવ્ય માણવાની મઝા
મારા પ્રભુને મળવા જઈ રહ્યો છું. પહેલાં તે આજીજી કરે છે પછી
જાણે ચેતવણીને સૂર કાઢે છે. જાણે માને ધમકી આપે છે. “ આવી.
મારું માથું મૂકીશ પણ જઈશ તે ખરે !” એની બન્ને દુનિયામાં અલબત્ત, સંગ્રહને શીર્ષક આપ્યું છે ‘પ્રેમને પ્યાલો’ પણ અહીં
રહેવાની વાત નથી. એનું લક્ષ્ય બહુ ચોક્કસ છે. નચિકેત યમ પાસે માત્ર પ્રેમની જ વાત નથી. વૈરાગ્ય ને ત્યાગની પણ છે. અને હા, વરદાન માગે છે તે યાદ આવે છે? યમની લેભામણીથી એ ચલિત મને જે કાવ્ય સ્પર્ધ્યા તે પ્રેમનાં, પ્રભુ પ્રત્યેની આસકિતનાં, અહીં નથી થતું. તેવી જ રીતે પ્રેમાનંદ પણ કહે છે, “My total being પ્રેમની વાત સૂફીઓના અનુભવની કોટિએ પહોંચે છે. પ્રેમની
is at the altar of sacrifice.” આ સવારે વાત કરી
સાંજે ભૂલી જવા જેટલી સહજ વાત નથી. અણુ અણુએ એની મસ્તી પણ છે. પ્રેમને વિરહ પણ છે. બ્રહ્માનંદ કેટલું સરસ કહે છે
તાલાવેલી છે. કે આ મસ્તી ફાણિક-દુન્યવી પ્રેમ જેવી –નથી. આ મસ્તી અનંત કાળ માટે અને એને પ્યાલો કયારે મળે છે ખબર છે? જયારે કોઈ
આ પ્રકારના કાબે ને ગીતે આપણને નરસિંહ, મીરાં, કબીર વિ.માં
પણ મળે છે. સ્વામિનારાયણ પંથના સંતકવિઓના કાવ્ય ભલે રહ્યાં. સંતપુરુષની કૃપા મળે ત્યારે. મુકતાનંદ વળી કહે આ પ્યાલે જેણે
એમની ભાષા તે સર્વકાળની, સર્વદેશની સનાતન જ છે. એમણે પીધો તે પછી બીજાના જેવો નથી રહેતું. એ જુદો જ ચીલે પાડે પાયેલું ભકિતરસનું અમૃત આપણા લોહીમાં પેઢી દર પેઢીથી ભળી છે. દુનિયાની રીતરસમની એ પરવા નથી કરતો.
ગયું છે એટલે સુધી આ પંકિતઓ, આ જ્ઞાનને આપણે વાતવાતમાં તે ગેપીના ભાવથી બ્રહ્માનંદ કહે છે “માર્ગ ઉપર પ્રભુ, તમે
ઉપયોગ કરી લઈએ છીએ. એની ધાર બુઠ્ઠી થઈ જાય ત્યાં સુધી. હશે,
આ કાવ્યોની પ્રસ્તાવના શ્રી કામઠે લખી છે તે ખાસ ઉલ્લેખઆ રીતે ન વરતે. કદાચ કોઈ જોઈ જશે!” લેકોની પ્રશ્ન પૂછતી
નીય ને અભ્યાસપૂર્ણ છે અને આ પુસ્તક સાથે વિનાબાની અખાની બીક લાગે છે અને પૂછે: આ રીતે રસ્તામાં ઊભા રહો તે “જ્ઞાનદેવ ચિતનિકા” અને બાંકે બિહારીની ‘Sufi Saints of India ગાગર મારે કેવી રીતે ભરીને લાવવી?”
સૌ કોઈ જીજ્ઞાસુને વાંચવા ભલામણ કરું. ભકિતનો એ જ સૂર પણ દેવાનંદ એક સરસ કલ્પના લાવે છે. કહે છે પ્રભુના
અને એ જ સુધારસ એ પુસ્તકોમાં ભર્યોભર્યો છે. કપાળ ઉપર આ ટિળકની રેખા આમ જ તે રંગેની દુનિયામાં નિષ્કુળાનંદ એક કાવ્યને અંતે કહે છે: એક માત્ર ભીની રેખા છે. વિશેષ કશું નહીં, પરંતુ એના દર્શન “Now I do not have name or place.” નામ અને કરવા માટે જ તે ભગવાં કપડાં પહેર્યા અને કારણ ખબર છે?
સ્થળને વળગણથી આપણે પણ ગૂંગળાઈ જઈએ. એક દિવસ Dei y anand fixes his eyes on it;
આપણે પણ આમ નામથી મેણા પામી શકીએ તે, સ્થળના He wants to swin across this life stream.
વળગણને ખંખેરી શકીએ તો? પરંતુ આ પૂર્વે એક શરત છે તે દેવાનંદને, મકતને સંસાર કરવો છે તરવા માટે તો પ્રભુના નિષ્કુળાનંદ જ આગલી પંકિતમાં કહે છે, “I have the Lord
manifested before me.” પ્રભુનું દર્શન થયું છે ને કપાળ ઉપર દષ્ટિને સ્થિર કરી છે.
એટલે જ
નામ આપોઆપ સરી પડયું છે. * પ્રેમાનંદના એક કાવ્યના પ્રથમ શબ્દ પર જ ખુશ થઈ ગયા.
પ્રેમ અને વિરહના કાવ્યો બાદ કરતાં આ સંતકવિઓનું કાવ્યમાં કહે Suddenly - સહસા-એકાએક જ Suddenly I remembered બીજે જો તરી આવતું તત્ત્વ છે તે વૈરાગ્ય અને ત્યાગનું છે. આ Shreeji, and my heart overflows with joy. Ball
દેહ નશ્વર છે, આ સંસાર અસાર છે એ ભકતને, સાધકને વારેવારે અનુભવ ઘણા ભકતને હોય છે. રોજની એકવિધ Monotonous
યાદ આપવામાં છે. નિષ્કુળાનંદ કહે છે અમે નવાં કપડાંની આકાંક્ષા દુનિયા એક જ ચીલા પર ચાલી જતી હોય છે, એ જ પ્રવૃત્તિઓ, નહી રાખીએ, ચૈથરાથી ચલાવી લઈશું. છ ઈદ્રિયને લાડ નહીં ઓફિસ, બસ અને એકાએક જ પ્રિયતમ-પ્રભુ યાદ આવી જાય લડાવીએ. જે કંઈ પીરસવામાં આવશે તે ખાઈશું. તે બીજે યાદ છે, જાણે એની કોઈ પૂર્વ તૈયારી નહોતી અને કયારેક એના નામના કરાવે છે કે ઘડપણ આવતાં હૈયાના બળાપા પણ વધતા જશે. શ્રવણ માત્રથી, કયારેક એના વિચાર માત્રથી, આનંદથી નાચી "When old age will approach, you heart burns shall" ઊઠાય છે; પરંતુ એ અનુભવ ટકો નથી. ફરી ફરી એ અનુભવની increase.” એટલે જ ચેત! પછી ઈશ્વરને દોષ ના દેશે. છતાં તાલાવેલી જાગે છે. પ્રેમાનંદ એટલે જ કહે છે "I am pining to નિષ્કુળાનંદ જાણે છે કે ઉપરછલ્લા ત્યાગ અને વૈરાગ્ય ટકતાં નથી. see the Lord once more”. એક વખતના સુખદ દર્શન પછી ખૂબ જ પરિચિત એમના કાવ્ય “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના..' વિરહની આ અસહ્ય સતત તાલાવેલી ! પછી જાણે કશે ગોઠતું નથી. એમાં ખૂબ જ ભાર દઈ ચેતવે છે: બહારથી ભગવાં વસ્ત્રો પહેરે
Page #116
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રબુદ્ધ જીવન
ને ભીતર ત્યજેલા સંસાર ભણી મન પાછું વાળું લુબ્ધ થતું હાય તો આ ત્યાગ ટકશે નહીં. આ ત્યાગ પાછળ વૈરાગ્ય ન હોય તે પછી સાધક એક ક્ષણ ત્યાગી બીજી ક્ષણે ભાગી, એ બે દુનિયા વચ્ચે ઝોલાં ખાય છે. આ ત્યાગ પાછળ રામજણનું (Understanding) બળ હેાતું નથી. સાધના નિષ્ફળ જાય છે.
અથવા
પણ આ જ નિષ્કુળાનંદના બે કાવ્યેમાં વારેવારે સંબંધાની નિષ્ફળતાની, અસારતાની યાદ અપાવાઈ છે. 'No one belongs to anyone,' ‘All the relatives are selfish.' All these relatives are your enemies'. સ્વજનો અને સાંસાર માટેનાં આ વિધાના કેટલાક લોકો માટે શુક્રપાઠ જેવા થઈ ગયાછે. બધા જ સ્વજને સ્વાર્થી કે દુશ્મન છે એ માન્યતા સંબંધામાંથી આનંદ હણી લે છે. આખરે સંસાર અને સંબંધ બન્ને વ્યકિતના પેાતાના દર્શન, અનુભવ પર અવલંબે છે અને એ બન્નેનું મૂલ્ય વ્યકિતના પેાતાના પર જ આધાર રાખે છે. સાંસાર અને સંબંધેાના પેાતાના આગવા કોઈ જ મૂલ્યા નથી. તમે જે મૂલ્ય આપે! છે તે જ પ્રમાણે તેમાં તેવું દર્શન થાય છે. કયારેક આપણી પેક્ષાઓ, આપણા પોતાનાંજ વાણીવર્તન સંબંધોને હાનિકારક નિવડતાં હાય છે. એકાદ બે કડવા અનુભવ કે સંબંધની નિષ્ફળતાના દોષ આપણે કયારે સ્વજન પર ઢોળી દઈ બધા જ સંબંધીઓ નકામા એવું સમીકરણ Generalisation કરી લઈએ છીએ. આ પ્રકારની માન્યતા લઈ જીવવું ખૂબ મુશ્કેલ બની જાય. અથવા દંભી પણ બને. આવી નકારાત્મક માન્યતા કરતા સાંધામાંથી આસકિત ઉઠાવી લઈ નિર્મળ પ્રેમની સ્થાપના મને વધારે ગમે.
ભારતીય દ્વારા જ ભારતીય સંસ્કૃતિની ઉપેક્ષા!!! [] શાંતિલાલ ટી. શેઠ
ભારતની સંસ્કૃતિ જંગલો–વનીથી વીંટળાયેલા આશ્રમ અને ગામડાંઓની હતી. સા વર્ષ પહેલાં પણ માણસ અંતેષપૂર્વકનું જીવન જીવતા હતા અને તેને જે મળે તે રાજીખુશીથી સ્વીકારી જીવતા અને મનની સ્થિરતા કે મનનો આનંદ ગુમાવતે નહોતો. આખા દિવસની રોજી આઠ આના કે રૂપિયા મળતા તે પણ તેને સંતાપથી ઊંઘ આવી જતી હતી કારણ કે જેને વધારે મળતું હતું તેની તેને ઈર્ષ્યા નહાતી થતી. ગ્રામ જીવન સાવિક હતું. અને દરેક માણસ તંદુરસ્તીભર્યું જીવન જીવતા હતા કારણ ત્યાં મોટા વ્યસનો નહોતાં અને જીવનની અનિયમિતતા નહોતી. ત્યારે બે વખત સાદું ભાજન લેવાનો રિવાજ હતો. મીઠાઈ કે તળેલા પદાર્થો તા કયારેક પ્રસંગ હોય અથવા તા કોઈ તહેવાર હાય ત્યારે જ ખાવા મળતા હતા અને એટલે એનો આનંદ મળતો હતા. ત્યારે વર્ષમાં એક જ વખત દિવાળી આવતી હતી જ્યારે આજે શહેરી જીવનમાં તો જાણે દરરોજ દિવાળી હાય એવી રીતે જીવવામાં આવે છે. છતાં તેને આનંદ નથી મળતા નથી માણી શકાતો.
આજે માણસનું મન ખૂબ જ અસંતોષી બની ગયું છે. તેને કોઈ વાતના સંતોષ નથી. ગમે તેટલું અઢળક નાણક કમાનારને પણ સંતોષ નથી. ગમે તેવા મેટા અધિકાર મળ્યા હોય તેને પણ સંતોષ નથી. તે વધારે ને વધારે ધનની અને મેટા હોદ્દાની અપેક્ષા રાખે છે અને એ રીતે જે સુખ મળ્યું છે તેથી સંતે નહિ માનતા. જે નથી મળ્યું તેની પ્રાપ્તિ માટે સતત દુ:ખ અનુભવે છે. એટલું જ નહિ, પરંતુ તેના માટે કાવાદાવા કરે છે. અસત્ય આચરે છે અને ગમે તેવા હલકા કામા કરવા પ્રેરાય છે.
તા. ૧૬-૬-૮૧
આજના માણસનો ધર્મ પણ ઉપલકીયા બની રહ્યો છે. તેનું ધર્મનું આચરણ નથી હોતું, પરંતુ અન્યને દેખાડવા પૂરતા દેખાવ જ તે કરતા હોય છે. દયા, કર ણા, સત્યાચરણ એને આજના માણસ ભૂલી ગયા છે અને ખોટી વાતને કે ખોટા વર્તનને બુદ્ધિ દ્વારા ઠેરવવા માટેના તેના સતત પ્રયત્ન હોય છે. પછી તે ગમે તેવા મેટા બૌદ્ધિક હોય, પરંતુ તેની સૂક્ષ્મવૃત્તિ, તેને પેાતાને પણ. છેતરતી હોય છે અને તે પેતે સાચે માર્ગે છે એવું તેને ઠસાવતી હાય છે એટલે તે કહેતે હાય છે કે હું બધું જ સાચું સમજું છું. સત્યાચરણ કર્યું છું. પરંતુ જો તેને તાત્ત્વિક રીતે તપાસવામાં આવે તે તેની પાછળ તેના સુક્ષ્મ દંભ ડોકિયાં કરતે જોવામાં આવે છે અને તે પોતાના સૂક્ષ્મ અહંથી જ દારવાતા હોય છે. કિ આજની આધ્યાત્મિક શિબિરો ભરાતી હોય છે તે પણ ગતાનુગતિક અને દેખાદેખીનું જાણે સ્વરૂપ ન હોય એવું લાગેકારણ નિયમિત રીતે આધ્યાત્મિક શિબિરોમાં અવારનવાર ભાગ લેનારા સજજનોને જો ઊંડાણથી તપાસવામાં આવે તે તેમનામાં અધ્યાત્મવાદના દર્શન થતાં નથી. તેઓ પોતે પણ આ વાત જાણતા હાય છે. એમ છતાં તમાચા મારીને ગાલ લાલ રાખવાની હંમેશાં પ્રયત્ન કરતા જોવામાં આવે છે કારણ તેઓ જાગૃત અવસ્થામાં નથી હોતા. અધ્યાત્મવાદ એ શું કહેવાય – તેનું મૂલ્ય શું ? તેની ફલશ્રુતિ શું હોઈ શકે? અને અધ્યાત્મવાદના ઊંડાણમાં ઉતરેલ માણસના વાણી, વર્તન અને જીવન કેવા શુદ્ધ કાંચન જેવા હોય? તેને તેમને ખ્યાલ નથી હોતો પરંતુ ઉપરછલ્લું જ જોવા મળે છે.
આવી રીતે આપણી ભારતીય સંસ્કૃતિના હારા થવાનું મુખ્ય કારણ શહેરી સંસ્કૃતિ છે અને કેન્દ્રીરણ એ તેનો મોટો દુશ્મન છે. આ બાબત સજાગ થવાની જરૂર છે. વસતિવધારાએ પણ માઝા મૂકી છે.
=
આજે આપણે જે રીતે જીવી રહ્યા છીએ, જે વ્યવહાર કરી રહ્યા છીએ, જે રિવાજોમાં રાચી રહ્યા છીએ, આપણી રમતગમત, આપણા લગ્નાદિ રિવાજો, આપણા જમણવારો, આપણા અભ્યાસક્રમ વગેરેમાં કાંય આપણી સંસ્કૃતિના દર્શન થાય છે ખરાં! આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે પૂરેપૂરા રંગાઈ ગયા છીએ. ભારતીય સંસ્કૃતિના ઓછાયા પણ આપણને અભડાવતો હોય એવી આપણી વૃત્તિ બની રહી છે. આપણે આપણાપણું સાવ ખોઈ બેઠા છીએ. આજે આપણે અર્થના ગુલામ બની ગયા છીએ. પૈસા એ જ સર્વસ્વ છે એ રીતે આપણે આજના સમાજનું ઘડતર કર્યું છે. ચારિત્ર્ય, વિશ્વાસ, લાગણી, હેત-પ્રિત, અંતરના પ્રેમ, આમન્યા, બહાદુરી અને ઈશ્વરભકિત - આ બધાના આપણે ત્યાગ કર્યો છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે પૂરેપૂરા રંગાઈ ગયા છીએ એટલે આપણે ત્યાં જે પીઢતા હતી તે પણ પરવારી ગઈ છે. નથી રહ્યો આજે કોઈ રાષ્ટ્રીય પીઢ નેતા કે જે રાષ્ટ્રને દોરી શકે! અને નથી રહી એવી કોઈ ધાર્મિક વ્યકિત કે જે ભારતના સમગ્ર માનવસમાજને પાતા તરફ ખેંચી શકે. આ જ કારણે આપણા કોર્પોરેશનમાં, ધારાસભામાં અને લોકસભામાં સુદ્રા બેફામ રીતે સભ્યો વર્તે છે અને કયારેક મારામારી પર પણ આવી જાય છે – આવા રાજકારણીઓએ જ આપણી સંસ્કૃતિનો ભાંગીને ભુક્કો ર્યો છે અને આજના નાગરિકો ગાડરિયા પ્રવાહની માફક અજાગ્રત મન સાથે તેમની સાથે ઘસડાય છે. આ રીતે ભારત દેશ અસ્તાચલ પરથી ચલીત થતા થતા ઊંડી ખાઈમાં તરફ પ્રયાણ કરી રહ્યો હોય એવી ભીતિ લાગે છે. જાગ્યા ત્યારથી સવાર ગણીને “હવે રૂક જાવ” એમ કહેનાર વીરલા પાકે અને ભારતની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે કારણભૂત બને એવી અંત:કરણપૂર્વકની પ્રાર્થના ઈશ્વરને કરવા સિવાય આજે બીજો કોઈ રસ્તો દેખાતો નથી.
આને કોઈ નિરાશાવાદ કહીને રખે મૂલવે- આ તે સમયસરની ચેતવણી છે અને સંકટ સમયની સાંકળ ખેંચવાનો ફકત પ્રયત્ન જ છે. ભાવિના ગર્ભમાં શું હશે તે તે ઈશ્વર જાણે. આપણી શુભકામનાને લગતા અવાજ ઈશ્વર સાંભળે એટલી જ પ્રાર્થના.
Page #117
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૮૧
પ્રબુદ્ધ જીવન
એ
પ્રાણુઓ પર થતા અત્યાચારો [] શારદાબેન બાબુભાઈ શાહ
માગ રહે છે અને રો માટે ફરવાળા પ્રાણીઓ પર પારાવાર પૂરતા 'ડા સમય પહેલાં બે ગ્લોરમાં સરક્સ ચાલી રહ્યું હતું આચરી તેમને મારી નાખવામાં આવે છે. ગુણવત્તામાં જીવતાએ દરમિયાન જબરી આગ ફાટી નીકળી અને તેમાં કેટલાય માણસ પ્રાણીઓની ચામડીનું વધુ મહત્ત્વ હોવાથી પ્રાણીઓ જીવતા હોય માર્યા ગયા. આમાં બાળકોની ઘણી સંખ્યા હતી. આ રમખા છે ત્યારે જ તેમની ચામડી ઉતરડી લેવામાં આવે છે. સુગંધી દ્રવ્યો બનાવનો વિચાર કરીએ તો મનરંજનના સરકસ સિવાય બીજા માટે મૃગે અને સિવેટ પ્રાણીઓને પારાવાર ત્રાસ આપવામાં ઘણાં સાધને છે. સિનેમા-નાટક, ટી.વી. વગેરે જોઈને પણ માપણે આવે છે. કસ્તુરી મેળવવા માટે સંખ્યાબંધ મૂગેને મારી નાખવામાં જાણી શકીએ છીએ. આ સિવાય બાગ-બગીચા, હરવા-ફરવાનાં આવે છે. પ્રાણીઓ પર થતા અત્યાચારો વિશે ‘મુંબઈ સમાચારમાં અન્ય સ્થળે પણ આપણને આનંદ આપે છે, પરંતુ સરસ આવે અગાઉ એક લેખમાળા પ્રસિદ્ધ થઈ હતી. એ અહેવાલ મુજબ ત્યારે એ જોવાની આપણને લાલચ થાય છે. સરક્સમાં મનુષ્યો કસ્તુરીની ઘણી કિંમત ઉપજતી હોવાથી એક જ મૃગને મારવાથી જુદી જુદી કરામત દ્વારા આપણને હેરત પમાડે છે. કેટલાક ખેલે દસ હજાર જેટલી રકમ મળતી હોવાથી માણસને દયા-ધર્મ યાદ તો એટલા અઘરા હોય છે કે એ જોઈને આપણને એમ થાય રહેતો નથી. હિમાચલના પ્રદેશ સહિત તિબેટ, સાઈબીરિયા, કોરિયા કે આ બધું એ લોકો કઈ રીતે કરતાં હશે? એની પાછળ કેટલી અને પશ્ચિમ ચીનમાં એક વર્ષમાં કુલ ૭૦ હજાર મૃગેને મહેનત અને પ્રેકટીસ હશે?
મારી નાખવામાં આવતાં હોવાનો અંદાજ છે. આ સિવાય, સીલ માણસ બુદ્ધિશાળી અને સાહસિક પ્રાણી છે એટલે અઘરામાં
અને તેના બચ્ચાં, ઘેડીઓ, ઘેટાનાં બચ્ચાં, સસલા, દીપડા,
મગર, હેલ માછલી, મિલ્ક પ્રાણી, મેતી માટે કાલુ માછલી, હાથી - અઘરી વસ્તુ તે સિદ્ધ કરી શકે છે, પરંતુ આપણે આ લેખમાં જેની મુખ્ય વાત કરવાની છે તે પ્રાણીઓની છે. પ્રાણીઓ માણસના
દાંત માટે હાથીઓ – આ બધાં પ્રાણીઓને ઘેર સંહાર કરવામાં
આવે છે. • હુકમ મુજબ ચાલે છે માટે તેમને કેળવણી આપતી વખતે ખૂબ માર મારવામાં ૨નાવે છે. જંગલમાં સ્વતંત્ર રીતે વિહરતાં પ્રાણીઓને
જાતજાતના અખતરા, પ્રયોગો, નાણાંકીય લાભ તથા માનવીના બંદી બનીને માણસની ક્રૂરતા સહન કરવી પડે છે. તેમને તાલીમ મેજશેખ માટે મુંગા પ્રાણીઓ પર આધુનિક યુગમાં ભયંકર ૨ાત્યાશાપવા માટે ભૂખ્યા તરસ્યા રાખી માણસ પોતાના ઈશારા પર ચારો થઈ રહ્યા છે. પ્રાણી સંગ્રહસ્થાનમાં તેમને તદ્દન સાંકડી જગ્યામાં તેમને નચાવે છે. જુદા જુદા ખેલ નિહાળીએ છીએ ત્યારે આપણે રાખવામાં આવે છે. પ્રાણીઓ અકળાય છે, રીબાય છે પરંતુ આ બધું ખુશી થઈને તાળીરનો બજાવીએ છીએ, પરંતુ એ મુંગા પ્રાણીઓ માણસ પોતાના લાભ માટે કરે છે. સુંદર ફેશનેબલ ચીજો, સુગંધી પર તેને તાલીમ આપનાર માણસ રીંગ માસ્ટર) કેટલો જુલમ
પદાર્થો અને અવનવી મોજશોખની ચીજો જોઈ કે મેળવીને આપણે ગુજારે છે તે આપણા જોવામાં આવતું નથી. આપણે તો કેવળ સિદ્ધિ નિહાળીએ છીએ, પરંતુ એ સિદ્ધિ પાછળ અબેલ,
ખુશી થઈએ છીએ, પરંતુ આ બધાં પાછળ જે હિંસા છુપાયેલી મુંગા અને નિર્દોષ પ્રાણીઓ પર શી શી વીતે છે એ તો એમને
છે તેની આપણને જાણ નથી એટલે જાણે-અજાણે હિંસાના ભાગીદાર
બનીએ છીએઆમાંથી બચવાને સારામાં સારો રસ્તો એ છે કે વાચા હોય તે કહી શકે ને! ખરેખર, પ્રાણીઓ પર આ યુગમાં
જેમ બને તેમ સૌદર્ય-પ્રસાધને ઓછાં વાપરવાં અને સાદાઈને ઘણી ક્રૂરતા આચરવામાં આવે છે.
જીવનમાં અપનાવવી. પિતાના ઈશારા મુજબ પ્રાણીઓ નાચે, કૂદે ને જુદા જુદા ખેલ કરી બતાવે એની માણસને હોંશ હોય છે. જે લોકો પાળેલાં કૂતરાં રાખે છે તેઓ પણ અમુક તાલીમ આપવા તેના પ્રત્યે
સરસ્વતી સ્તવન ઘણી કુરતા આચરે છે. મારા ઘર નજીક રહેતાં એક કુટુંબ કુતરો પાળ્યો છે. એક વાર એ બાજ પસાર થવાનું બન્યું ત્યારે સડાક સડક એમ અવાજ સાંભળવામાં આવ્યો. રવો અવાજ શેનો હશે તે સમ
માતા છે. વરદા સરસ્વતી શુભા છે! શારદા શાશ્વતી જમાં ન આવ્યું, પણ મારી સાથે એક બેન હતાં તેમણે સ્પષ્ટતા કરી
હે! વાણીવરદાયિની કૃતિભરા જ્યોતિષ્મતી ભાસ્વતી ! કે કુતરાને તાલીમ આપવા ચાબુથી માર મારવામાં આવે છે તેને
હે! શુકલીમ્બર ઉજજવલા ભગવતી! પાણિ વીણાધારિણી! એ અવાજ છે. કૂતરો મેઢામાં ઝોળી લઈને ચાલે કે દડાથી રમે
હે! દેવી સૂરશાલિની! ભુવનનાં વાદિત્ર સંચારિણી! અને પિતાનો માલિક કહે તેમ કરે એ માટે આમ ચાબુથી માર મારીને તેને તાલીમ માપવામાં આવે છે. લોકો આ તાલીમ પામેલા કુતરાને જશે અને આશ્ચર્ય અનુભવે એમાં
છે! વાચસ્પદ પ્રેરણા, સ્વરકલા, સાહિત્ય સ્રોતસ્વિની! એના માલિકને ગૌરવ અને પોતે કંઈક કરી બતાવ્યાની લાગણી
હે! બ્રહ્માતનયા! જગજીવનનાં વિજ્ઞાન ઓજસ્વિની! થતી હશે; પરંતુ એક કાંગા અને નિર્દોષ જીવને કેટલી પીડા થતી
વિદ્રાને, મુનિઓ, મહા કવિજને સ્વાન્ત સુધાદાયિની! હશે, ભયથી કેટલો ગભરાટ થતો હશે તે તેની આંખ અને હાવભાવ ઊંડા અંતરની ગુહા ગહનમાં પુદકે શાયિની! પરથી આપણે કળી શકીએ છીએ. પ્રાણીઓ જુદા જુદા ખેલા કરે ત્યારે આપણે આનંદ અનુભવીએ છીએ અને ખુશી થઈને આસ્થાની અમરાપુરી શુભકરા શ્રદ્ધા ગિરાગિની! તાળીઓ બજાવીએ છીએ, પણ પ્રાણીઓને તાલીમ વખતે કેટલું સહન ધાત્રી પ્રકતનની એહ! પ્રિયવરા! શકિત ચિરાસંગિની ! કરવું પડે છે એ તે આપણે નજરે જોઈએ તે જ ખ્યાલમાં રાવે. આજે વંદન વારવાર કરિયે, આશીષ સૌ યાચિયે, આપણે તે કેવળ સિદ્ધિ નિહાળીએ છીએ, પરંતુ એ સિદ્ધિ પાછળ,
ઑત્રે ને સ્તવને તને વિનવિયે: પ્રાપરા વાંછિયે! માનવીની શેતાનિયત અને ક્રૂરતા કેટલાં પડેલાં છે તે તો કેવળ કુદરત જાણે છે.
આજે આપ અમાપ એક ઉરની જયોતિકણી સંગૂઢા, પ્રાણીઓ પર થતા અત્યાચારો પ્રત્યે ખરેખર આપણે સજાગ
રૂડી સ્થાપ પરાત્પરા શિશુઉરે કો છાપ: હંસારૂઢા! બનવું જોઈએ. સૌદ-પ્રસાધનો બનાવવા માટે તેમ જ વિજ્ઞાનના
મંત્રનાં કુસુમે તને અરચિયે, પાદાંબુ પૂ:િ પ્રયોગ કરવા માટે પ્રાણીઓ પર ધણો અમાનુષી વર્તાવ કરવામાં
તારી વિશ્વવીણાતણા કલર કંઠે ભરી ૨ાવે છે. સંખ્યાબંધ દેડકાને મારી તેના પગની નિકાસ થાય છે.
જિ:
છે. શેખૂની ચકાસણી કરવા માટે સસલાની આંખમાં શેમ્પ નાખવામાં આવે છે. આ કોમળ અને સુંદર નાજુક પ્રાણી આથી ઘણું રિબાય
આ આસનને ગ્રહ: દઢમના! હયાતણા પાટલે: છે. પ્રાણીઓની સુંદર વાટીવાળી ચામડીમાંથી અવનવી વસ્તુઓ
દેવી! પારમિતા પ્રદીપ પ્રકટો, એાન જાળાં ટળે. બનાવવાનું દુનિયાભરમાં આક્મણ છે. વળી આ ચીજો ફેશનેબલ
રતુભાઈ દેસાઈ અને શ્રીમંતાઈને ભપકો દેખાડવાનું સાધન હોવાથી તેની ઘણી
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬૬૮૧
સ્વ. પૂજ્ય શ્રી તસ્વાનંદવિજ્યજી મહારાજ
| [] ડે. રમણલાલ ચી. શાહ
“રમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી તવાનંદવિજયજી રવિવાર તારીખ ૩૧મી મે, ૧૯૮૧ના રેજ સવારે દાદરના જાનમંદિરના ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા. છેલલા લગભગ એક મહિનાથી તેમની તબિયત અરવસ્થ રહેતી હતી. તેમને અવારનવાર તાવ આવતે હતા અને તેને લીધે તેમનાથી ખેરાક લેવાતે નાતે. છેલ્લે છેલ્લે તેમને તાવ અચાનક એકદમ વધી ગયે. દાકતરી નિદાન થાય તે પહેલાં અને તેમને હોસ્પિટલમાં લઈ જવાય તે પહેલાં એમણે દેહ છોડ. સમાધિપૂર્વક તેઓ કાળધર્મ પામ્યા.
છેલલા મહિનામાં હું તેમને વંદન કરવા માટે બે વાર ગયે હતે. લગભગ મહિના પહેલાં પહેલી વાર ગયા હતા ત્યારે એક કલાક તેમની સાથે વાતચીત કરી હતી. પિતાને તાવ આવે છે તેને ઉલ્લેખ તેમણે કર્યો હતો. તેમના ચહેરા ઉપર જોઈએ તેટલી પ્રસન્તી જણાતી ન હતી. બીજી વાર ગયે તેઓ કાળધર્મ પામ્યા તેના દસેક દિવસ પહેલાં, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન હતા. તેમણે ક., ‘તમે આજે આવ્યા તે સારું કર્યું. ગઈ કાલે આવ્યા હોત તો બહુ બેસી શકતા નહિ. ગઈ કાલ સુધી મને તાવ હતી. આજે સવારથી તાવ નથી. ખેરાક લેવાય છે અને પ્રસન્નતા અનુભવાય છે. તે દિવસે તેમની સાથે કલાક શાનગેષ્ઠિ ચાલી. તીર્થંકર પરમાત્માના મહિમા વિશે સમજાવતાં તેમણે કહ્યું કે તીર્થકરો જ્યારે સમવસરણમાં પધારે ત્યારે દેશના આપતાં પહેલાં ચતુર્વિધ સંઘને વંદન કરે કારણે કે સંઘ એ તીરૂપ છે. તેઓ ‘નમો સંઘસ્ય, નમે તી થ્થસ્સ” એમ કહ્યા પછી દેશના શરૂ કરે છે. એવી જ રીતે તીર્થકરો નિર્વાણ પામે ત્યારે એમના મુખમાંથી છેલ્લા શબ્દો નીકળે ‘નમે સંઘર્મ્સ, નમે, તી થમ્સ.'
પૂજ્ય મહારાજસાહેબ સાથે તે દિવસે અરિહંત ભગવત, સિદ્ધ ભગવંત, કેવળી ભગવંત , ચૌદ પૂર્વધર સાધુઓ વગેરે વિશે ઘણી વાત નીકળી. તેઓ ખૂબ ઉત્સાહમાં ને ઉલ્લાસમાં હતા. તેમણે કહ્યું કે પોતે અંદરથી ખૂબ પ્રસન્નતા અનુભવે છે અને અંદર પ્રકાશ જાણે વધતા જતા હોય તેવું અનુભવાય છે. તે દિવસે તેમની તબિયત એટલી સારી હતી કે તેઓ આટલા જાદી કાળધર્મ પામશે એમ માની ન શકાય. તેમની ઉંમર પણ એવી મેટી નહોતી. તેમને હજુ સાઠ વર્ષ પણ પૂરાં થયાં નહોતાં.
સ્વ. પૂ. તત્ત્વાનંદવિજયજી મહારાજનું નામ પહેલવહેલાં મેં સાંભળ્યું હતું. ‘નમસ્કાર સ્વાધ્યાય' નામને ગ્રંથ જૈન સાહિત્ય વિકાર મંડળ તરફથી પ્રગટ થશે ત્યારે. નવકારમંત્ર વિશે પાકતભાષાના લખાણનાં સંશોધન-સંપાદનરૂપે એ ગ્રંથ પ્રગટ થયે ત્યારે એના સંપાદક પૂ. શ્રી તન્વાનંદવિજયજીની વિદૂતાને પરિશ્ય થયો. ત્યાર પછી ‘નમસ્કાર સ્વાધ્યાય’ને બીજો ભાગ નવકારમંત્ર વિશેનાં પૂર્વાચાર્યોનાં સંસ્કૃત લખાણોનાં સંશોધન-સંપાદન રૂપે પ્રગટ થયા હતા. ત્યાર પછી, હજ થોડા વખત પહેલાં 'નમસ્કાર સ્વાધ્યાય’ને ત્રીજો ભાંગ નવકાર મંત્ર વિશેનાં જૂની ગુજરાતી ભાષાનાં લખાણ સંશોધન-સંપાદન તરીકે પ્રગટ થયા હતા. . પૂ. શ્રી વિજયેધર્મસુરીશ્વરજીની નિશ્રામાં સાતાઝમાં એ ગ્રંથના પ્રકાશને સમારોહ યોજાયું હતું, તે પ્રસંગે મને બોલાવા માટે પૂ. તન્વાનંદવિજયજી. મહારાજે ખાસ કહ્યું હતું. એ દિવસે એમને ખૂબ ઉલ્લાર હતો, કેમ કે નમસ્કાર સ્વાધ્યાય વિશે તેમણે ઉપાડેલું સંશોધનકાર્ય વર્ષોની જહેમત પછી પૂરા થયું હતું.
પૂ. તત્ત્વાનંદવિજયજીના સંશોધનને તેમ જ આરાધનાને મહત્ત્વને વિષય તે નવકારમંત્ર હતે. સંસ્કૃત, અર્ધમાગધી અને જની ગુજરાતી ભાષામાં એ વિશે લખાયેલા એવા તમામ ઉપલબ્ધ સાહિત્યને ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતો. એમનું રાત-દિવસ ચિંતન-મનન પણ નવકારમંત્ર વિશે રહેતું. કેટલાક સમય પહેલાં એક સ્થળે ચાતુર્માસમાં દૈનિક વ્યાખ્યાન માટે પણ એમણે વિષય રાખ્યું હતું ‘નવકારમંત્રને. ચાર મહિના આ એક જ વિષય ઉપર વ્યાખ્યાન આપવાનું તેમના જેવા વિદ્વાનથી જ બની શકે કારણ કે એમણે એ વિષયનું તલસ્પર્શી અવગાહન કર્યું હતું.
નવકારમંત્રમાં પ્રથમ પદ અરિહંત ભગવંતનું. અરિહંત ભગવંતના સ્વરૂપ વિશે પણ પૂ. તત્ત્વાનંદજી મહારાજે ઘણે જ
| ઊંડો અભ્યાસ કર્યો હતો. એમણે ‘દેવાધિદેવ ભગવાન મહાવીર નામના ગ્રંથમાં ભગવાન મહાવીરના જીવન ચરિત્ર ઉપરાંત અરિહંત ભગવંતને વરૂપનાં વિવિધ પાસાઓને શાસ્ત્રીય દૃષ્ટિથી અને શાસ્ત્રગ્રંથમાંથી અનેક અવતરણ આપીને પરિચય કરાવ્યો છે. પૂ. મહારાજજીએ નમસ્કાર સ્વાધ્યાયનાં ત્રણ ગ્રંથે અને દેવાધિદેવ ભગવાન મહાવીરના ગ્રંથમાં એટલું શાસ્ત્રીય, વિદ્વતાપૂર્ણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કાર્ય કર્યું છે કે કોઈ પણ યુનિવર્સિટી એમને ડિ લિટની પદવી જરૂર આપી શકે. વિદેશના કેટલાયે વિદ્વાનોએ એમના આ ગ્રંથેની કદર કરી છે. વર્તમાન સમયના જૈન વિદ્વાન સાધુઓમાં ૫. તત્ત્વાનંદવિજયજીને આપણે જરૂર ગૌરવપૂર્વક ગણાવી શકીએ.
પૂ. તત્ત્વાનંદવિજ્યજી તે પૂ. સ્વર્ગસ્થ આચાર્ય શ્રી લક્ષ્મણસૂરિના શિષ્ય શ્રી કીતિચંદસૂરિનો શિષ્ય હતા. તેઓ વતની કચ્છના હતા, પરંતુ તેમના પિતાશ્રી વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં આવીને વરયા હતા એટલે તવાનંદવિજયજીનો ઉછેર મહારાષ્ટ્રમાં થયો હતો એને લીધે તેઓ મરાઠી ભાષા પણ સારી જાણતા હતા. એમણે આરંભમાં કેટલાય ગ્રંથો મરાઠી ભાષામાં વાંચ્યા હતા.
પૂ. તન્વાનંદજી મહારાજનો પ્રત્યક્ષ પરિચય મને ઈ.સ. ૧૯૭૪માં થયો ત્યારે તેઓ મુંબઈમાં રોપાટીના ઉપાશ્રયે ચાતુર્માસ માટે બિરાજમાન હતા. અમારા મકાનમાં પહેલે માળે આ ઉપાશ્રય હતા એટલે પૂ. મહારાજ પાસે વારંવાર જવાનું હતું. જૈન વિષયમાં મારી કેટલીયે શંકાઓનું સમાધાન એમની પાસે થતું અને માર્ગદર્શન - મળતું. એ સમયે એમનું પુસ્તક ‘દેવાધિદેવ ભગવાન મહાવીર છપાતું હતું. પૂ. મહારાજસાહેબના નિકટના સંપર્કમાં આવતાં એમની શાંત અને એકાંતપ્રિય પ્રકૃતિને વિશેષ પરિચય થયું. તેઓ ભકતામર સ્તોત્ર, મંત્રનો જાપ અને ધ્યાન ઉપર વિશેષ ભાર મુકતા. પાત્રતા જણાય તેવી વ્યકિતઓને તેઓ મંત્ર આપતા અને એથી લોભ થયાના ઘણા પ્રસંગે સાંભળ્યા છે. તેમની પોતાની પણ મંત્ર વિશેની ઊંડી જાણકારી અને અનેરી સાધના હતી એટલા માટે તેઓ એકાંતમાં રહેવું વિશેષ પસંદ કરતા. ભકતોની બહુ અવરજવર તેમને ગમતી નહિ. વંદન માટે આવેલી વ્યકિતઓ સાથે ઝાઝી વાત તેઓ કરતા નહિ કેમ કે તેથી એમની સાધનામાં વિક્ષેપ પડતું. તેઓ પોતાના વિહારની સમાચાર પણ બહુ પ્રસરાવતા. નહિ. ઉપાશ્રયમાં તેઓ બેઠા હોય ત્યારે મરતક ઉપર અને પગ નીચે ગરમ વસ્ત્ર રાખતા. તેઓ ઘણો ખરો સમય ધ્યાનમાં નિમગ્ન રહેતા,
ગ વિઘાના પણ તેઓ ઊંડા જાણકાર હતા. તેમની કુંડલીની જાગૃત રહેતી. તેમને વિશાળ સાધુ સમુદાયમાં વિચરવું ગમતું નહિ. વ્યવહારના નિયમને ખાતર પોતાની સાથે એકાદ સાધુને રાખતા, પણ મનથી તેમને તે પણ બહુ ગમતું નહિ.
છેલ્લા કેટલાક સમયથી તેઓ કોઈ કોઈ વખત એક્લા વિચરતા અને ઘણુંખરું પરાઓમાં રહેતા. મુંબઈ બાજુ પધારવા માટે મેં તેમને વિનંતી કરેલી, પરંતુ એમણે કહેલું કે ધ્યાનમાં અને જાપ માટે જેવું એકાંત પરાઓમાં મળે છે તેવું મુંબઈ બાજુ મળતું નથી. માટે મુંબઈ બીજુ આવવાને ભાવ ખાસ થતું નથી. છેલ્લા કેટલાક સમયથી તેઓ દાદરમાં જ્ઞાનમંદિરના ઉપાયમાં હતા. તેમનું ચાતુર્માસ ગારેગામમાં જવાહરનગરમાં નક્કી થયું હતું. થડા દિવસ પછી તેઓ એ તરફ વિહાર કરવાના હતા, પરંતુ એ પહેલાં તેઓ કાળધર્મ પામ્યા.
પૂ. તન્વાનંદવિજ્યજી મહારાજના સ્વર્ગવાસથી જૈન સમાજને એક વિદ્રાન શાષક અને આરાધક શોધુના મટિી ખોટ પડી છે. એમના આત્માને કોટિ કોટિ વંદન હો!
માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫. સરદાર વી. પી. રોડ,
મુંબઈ - ૪૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ-૪૦ ૦૧.
Page #119
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No.: 37
, “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૪
કાબુદ્ધ જીવન
મુંબઈ ૧ જુલાઈ, ૧૯૮૧ બુધવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિગ ૪
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂ. ૭૫
તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ
પેટા - ન્યૂ ટ ણુ એ
સહતંત્રી : રમણલાલ ચી. શાહ અ ને ગઢવા લ
જાનેવારી ૧૯૮૮માં, ઈન્દિરા ગાંધી ફરી સત્તા પર આવ્યાં પુરવાર કરવી રહે છે, પણ વર્તમાનપત્રેએ તેમને ઈન્દિરા ગાંધીના ત્યાર પછીના ૧૮ મહિનાના ગાળામાં લોકસભા અને રાજ્યોની અનુગામી બનાવી દેવામાં મેટો ભાગ ભજવ્યું. પ્રશંસા કરનાર અને ધારાસભામાં બેઠકો ખાલી થઈ તેની પેટાચૂંટણીઓ તાજેતરમાં ટીકા કરનાર, બન્ને પ્રકારનાં વર્તમાનપત્રોએ આ છાપ ઊભી કરવામાં થઈ ગઈ. પશ્ચિમ બંગાળમાં સામ્યવાદીએનું વર્ચસ્વ કાયમ ર. ફાળે આગે. આપણે સૌ પ્રમાણભાન ગુમાવી બેઠા. સંજય કોંગ્રેસ-આઈએ ઘણી મહેનત કરી, તેફાને પણ કરાવ્યાં છતાં ફાવ્યા ગાંધીને દેવ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે. તેમના સ્મારકો, ચારે નહિ. - બીજી મેટા ભાગની બેઠકો ઉપર કેગ્રેસ - આઈને પૂરી તરફ થઈ રહ્યાં છે. સંજય ગાંધીની પરંપરાને અનુસરવાની હાકલ સફળતા મળી. સામાન્ય રીતે પેટા ચૂંટણીઓનું બહુ મહત્વ હોતું થઈ છે. ઈન્દિરા ગાંધીએ તેમાં પોતાને જોરદાર સૂર પૂરાવ્યો છે. નથી. પેટા-ચૂંટણીએ સરકાર અથવા શાસક પક્ષની લોકપ્રિયતા - ઇન્દિરા ગાંધીએ કહ્યું સંજય કાન્તિકાર હતા. સંજ્યને અમર અથવા લોકોના અસંતોષનું માપ ગણાતી નથી. પેટા - ચૂંટણીઓમાં બનાવવાની હરીફાઈ ચાલી છે. તેમના જીવન પ્રસંગેનું પ્રદર્શન મતદાન ઓછું થાય છે. લોકોને બહુ રસ હોતે નથી પણ આ પેટા થયું છે. મોટાએને શિવાજી મહારાજ માટે માન ન હોય તેથી ચૂંટણીઓને સંખ્યાની દષ્ટિએ - લોકસભાની ૬ અને ધારાસભાની વધારે અંતુલે છે. તેમ ઈન્દિરા ગાંધીને ન હોય તેથી પણ વધારે ૨૩ - નાના પ્રમાણમાં સામાન્ય ચૂંટણી હોય એવું સ્વરૂપ અપાયું સંજય ગાંધીને અમર કરવાની અન્યૂલેની તમન્ના છે. સંજયને નામે હતું. કોંગ્રેસ - આઈએ તેને આવું સ્વરૂપ ઈરાદાપૂર્વક આપ્યું હતું. નિરાધાર ફંડ ઊભું કર્યું છે. તેમાંથી ૭ કરોડ રૂપિયા ગરીબોને આ પેટા ચૂંટણીઓથી ઈન્દિરા ગાંધીમાં પ્રજાનો વિશ્વાસ છે સહાય કરી એમ જાહેર થયું છે. આ સાત કરોડ ક્યાંથી આવ્યા એવું બતાવવાને કોંગ્રેસ - આઈને ઈરાદે હતે. એવી પરંપરા છે તે કોઈ પૂછતું નથી. કે, પેટા ચૂંટણીઓમાં વડા પ્રધાન ભાગ લેતાં નથી, પણ તેવું જ જીવન શરૂ થયું છે. બિચારા રાજીવ શું વિચારતા આ પેટા ચૂંટણીઓમાં ઈન્દિરા ગાંધીએ અગત્યને ભાગ ભજવ્યો. હશે તે તે ભગવાન જા અને રાજીવ જાણે. પણ કોઈ માણસનું અત્યારે લેકસભામાં અને રાજાની ધારાસભામાં - ત્રણ રાજ્યો મગજ ન ફરી જતું હોય તેય ફરી જાય એટલી ખુશામત થાય ત્યારે બાદ કરતાં, કેંગ્રેસ - આઈની એટલી મેટી બહુમતી છે કે આ બેઠકો - જીવનું ગજું? છેવટે તે પણ માણસ છે. તેણે માનવું જ રj કોંગ્રેસ-આઈને મળે કે ન મળે તેનું બહુ મહત્વ ન હતું. છતાં કે તે ભવિષ્યના વડા પ્રધાન છે તે રીતે વર્તવું શરૂ કરે તે કોંગ્રેસ-આઈએ તેને વધારે પડતું મહત્ત્વ આપ્યું અને કોંગ્રેસ-આઈ રાજીવને દોષ નહિ દઈએ. તેને દ્વારે મુખ્ય મંત્રીઓ, પ્રધાને, અભિમાન લઈ શકે એવા પરિણામે પણ આવ્યાં. ઈન્દિરા ગાંધી ઉદ્યોગપતિઓની હાર લાગી છે. - ઈન્દિરા ગાંધીએ પણ માનવું દેશના એકમાત્ર નેતા છે અને પ્રજાને તેમનામાં પૂરે વિશ્વાસ છે કે રાજીવ તેમના વારસદાર નિશ્ચિત છે એટલે યશવંતરાવ ચવ્હાણ છે એમ કહેવાની તક મળી.
તેમની શરણાગતિ શૈધે ત્યારે, કોંગ્રેસ-આઈમાં દાખલ કરવાની લાલચ કોંગ્રેસ - આઈને સફળતા મળી તેનું એક દેખીતું કારણ સબળ આપી. પછી લાત મારી શકે છે. પૂરી ફજેતી કરી પછી વિરોધને અભાવ છે. વિરોધ પક્ષો છિન્નભિન્ન છે અને બધી પ્રતિષ્ઠા કુપોષ્ટિ ફેંકી ચરણરજ લેવાની તક આપશે. ગુમાવી બેઠા છે. પ્રજાને બીજો કોઈ વિકલ્પ ન હતો. લગભગ દરેક
પણ આ બધી વિજયકૂચમાં, બહુગુણા અને મુખ્ય ચુંટણી અધિકારી સ્થળે, વિરોધ પક્ષોએ સાથે મળી, એક ઉમેદવાર ઊભા રાખવાને
શકધુ અવરોધ ઊભો કર્યો. સેનાની થાળીમાં લોઢાની મેખ મારી. બહુબદલે દરેક પક્ષે પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા અને હરીફાઈ
ગુણાએ બહુ રંગ કર્યા છે. બહુગુણા નટવરલાલ કહેવાય છે. ઈન્દિરા કરી જેને લાભ સ્વાભાવિક રીતે કોંગ્રેસ - આઈને મળ્યા.
ગાંધીથી છૂટો થયા, જગજીવનરામને ભેટયા, વળી પાછા ઈન્દિરા ગાંધીમાં પણ આ પેટા-ચૂંટણીએ બે બેઠકોને કારણે મહત્ત્વની બની રહી. જોડાયા, વળી છૂટા થયા. બહુગુણાએ એક કામ સારું કર્યું. કોંગ્રેસ રાજીવ ગાંધીએ રાજકારણમાં વિધિસર પ્રવેશ કર્યો અને અમેઠીમાંથી આઈની ટિકિટ પર ચૂંટાયા હતા. કોંગ્રેસ-આઈમાંથી છૂટા થયા એટલે સંજ્યને સ્થાને ઊભા રહ્યા અને બીજું ગઢવાલમાંથી બહુગુણા ઊભા લેકસભામાંથી રાજીનામું આપ્યું. યશવંતરાવ ચવાણે દાખલે લેવા જેવું રહ્યા.
છે. બહગુણાએ ફરી ગઢવાલ વિસ્તારમાંથી ઉમેદવારી કરી. બહુ ગુલા રાજીવ ગાંધીને માટી બહુમતીથી સફળતા મળી. ઈન્દિરા ગાંધી- " ચૂંટાય કે ન ચૂંટાય, તે ગૌણ બાબત હતી પણ અવી ધૂણતા કરવા ના વારસદારની નિમણૂક થઈ ગઈ અને નેહરુ વંશનું રાજ ચાલુ માટે ઈન્દિરા ગાંધીને કેપ ભભૂકી ઊઠયો અને કોઈ પણ ભોગે રહેશે એવી ઘેપણા થઈ ગઈ. રાજીવ ગાંધીએ પોતાની લાયકાત તેમને હરાવવાને ઈન્દિરા ગાંધીએ નિરધાર કર્યો. ગઢવાલ મન
Page #120
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રબુદ્ધ જીવન
વિસ્તાર હિમાલયની તળેટીમાં છે. પછાત પ્રજા છે. વિકટ પ્રદેશ છે. ખૂબ પથરાયેલ છે. ઈન્દિરા ગાંધીએ આ વિસ્તારમાં ૩૪ સભાએ કરી. હેલિકોપ્ટરમાં ઘુમ્યાં. તેમના હેલિકોપ્ટરના ઉતરાણ માટે ઠેર હેર હેલીપેડ બાંધવા પડયા - વડા પ્રધાનની સલામતી માટે પેાલીસની મેટી ફોજ સતત ફરતી રહી. કહેવાય છે કે વડા પ્રધાનની આ ૩૪ સભાઓ પાછળ રાજ્યને બે કરોડ રૂપિયાનું ખરચ થયું હશે. લોકોને ઘણી લાલચ આપી, વચના આપ્યાં, ખાંડના ક્વેટા ૨૫૦ ગ્રામ હતા તે વધારી બે કિલા કર્યો. વાવાઝોડા માટે સહાયનું બહાનું કાઢી મુખ્ય મંત્રીના ફરમાંથી ૨૮ લાખ રૂપિયા લોકોમાં વહેંચ્યા. કોંગ્રેસ - આઈનું પૂરું કટક ગઢવાલમાં ઊતરી પડયું. ભજનલાલ, રામલાલ વગેરે મુખ્ય મંત્રી, કેન્દ્રના પ્રધાન અને બીજા મહારથીઓ પ્રદેશને ઘૂમી વળ્યા. પણ એટલેથી સંતોષ ન લેતાં, હરિયાણા અને હિમાચલ પ્રદેશની પાલાસ ટુકડીએ ગઢવાલમાં ઊતરી પડી. એમ વાત બહાર આવી છે કે અન્ય રાજ્યોની આ પેાલીસ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીની વિનતિથી નહિ, પણ સીધા દિલ્હીના હુકમથી ગઢવાલ ગઈ હતી. ઉત્તર પ્રદેશની પેાલીસના વિશ્વાસ નહોતા? કેટલી ધાકધમકી. લાંચરુશ્વતો, કાવાદાવા થયા હશે તે તે પૂરી તપાસ થાય ત્યારે ખબર પડે. પણ મતદાન સ્થળા - પેલીંગ બૂથા - બળજબરીથી કબજે કરાયા એવી ફરિયાદ બહુગુણાએ મુખ્ય ચૂંટણી અધિકારીને કરી અને ચૂંટણી રદ કરાવી. સમસ્ત મતવિસ્તારની ફરી ચૂંટણી કરવા બહુગુણાએ માગણી કરી અને પુરાવાઓ રજૂ કર્યા. મુખ્ય ચૂંટણી અધિકારી શધરે નીડરતાથી તપાસ કરી. આ માંગણી મંજૂર રાખી એ બહુ મેટો અને અગત્યનો બનાવ છે. શાસક પક્ષનું કલંક છે.
આ બનાવનું મહત્ત્વ સમજી લેવાની જરૂર છે. હવે પછીની ચૂંટણીઓમાં શું થશે તેની આગાહી છે. સરમુખત્યારી રાજ્યોમાં ચૂંટણીઓ થાય છે. એક જ પક્ષ ઉમેદવારો ઊભા રાખી શકેછે. ૯૫૯૮ ટકા મત મળે છે. આપણે ત્યાં આવું ન થાય તેમ હવે કહી શકાય તેમ નથી. બહુ ગુણાને હરાવવા ઈન્દિરા ગાંધીએ આટલી બધી જહેમત કેમ ઉઠાવી ? ઈન્દિરા ગાંધી સામે બળવા કરી ચૂંટણીમાં ફરી ઉમેદવારી કરવાની ધૃષ્ટતા કરવા માટે બહુગુણાને બરાબર પાઠ શીખવવા અને તેના દાખલા બેસાડવા એવા ઈરાદા દેખાઈ આવે છે. બહુગુણા ચૂંટાઈ આવ્યા હોત તો શું આભ તૂટી પડવાનું હતું ? પણ ઇન્દિરા ગાંધી હવે કોઈની હિંમત સહન કરી શકે તેમ નથી. એક જ પક્ષનું શાસન ભવિષ્યમાં રહેશે એવાં ચિહન જણાય છે. લોકશાહીનું, ખોખું - ચૂંટણીને દેખાવ રહેશે. તેના પ્રાણ નહિ હોય. બહુગુણાએ હિંમત કરી, શકધરે નીતરતા બતાવી તેથી ગઢવાલની ચૂંટણીનું રહસ્ય ખુલ્લું થયું. બીજે શું નહિ ત્યું હોય ! અમેઠીમાં શું થયું હશે? હવે પછી કોઈ હરીફાઈ કરવાની હિંમત જ ન કરે એવી પરિસ્થિતિ સર્જાય તેને આશ્ચર્ય નહિં. ગઢવાલમાં ફરી ચૂંટણી થાય ત્યારે શું થશે તે જોવાનું રહે છે.
મુખ્ય ચૂંટણી અધિકારીના નિર્ણય બતાવે છે કે હજી આપણાં દેશમાં લાકશાહી જીવંત છે. ચૂંટણીમાં ગેરરીતિઓ ઘણી થાય છે અને દરેક ચૂંટણી સમયે હારેલા પક્ષ તરફથી ગેરરીતિઓના આક્ષેપો કરવામાં આવે છે, પણ ચૂંટણી અધિકારી પાસે સબળ પુરાવા હાય ત્યારે જ આક્ષેપ સ્વીકારવામાં આવે છે. ગઢવાલની ચૂંટણીનું મહત્ત્વ જોતાં ચૂંટણી અધિકારી સમક્ષ સબળ પુરાવા ન હોત તો આવા નિર્ણય લેત નહિ.
ચૂંટણી અધિકારી આવા નીડર નિર્ણય લઈ શકે છે કારણ કે તે સરકારના હાથ નીચે કામ કરતા અમલદાર નથી, પણ સીંધા રાષ્ટ્રપતિના હાથ નીચે કામ કરે છે અને તેથી ન્યાયતંત્ર પેઠે સ્વતંત્ર છે. ચૂંટણી અધિકારીને નિર્ણય અંતિમ ગણાય છે અને તેને કોર્ટમાં પણ પડકારી શકાતા નથી. ચૂંટણી મુકત અને ન્યાયી થાય તે માટે ચૂંટણી અધિકારીને આ રીતે બંધારણમાં ન્યાયતંત્ર જેવું સ્વતંત્ર સ્થાન આપવામાં આવ્યું છે.
સત્તાકાંક્ષી રાજકીય પક્ષોને આ ખૂંચે તે સ્વાભાવિક છે. તેથી કોંગ્રેસ-આઈના મંત્રીએ એક નિવેદન દ્રારા પાર્લામેન્ટની તાત્કાલિક ખાસ બેઠક બાલાવી બંધારણમાં અને ચૂંટણીધારામાં ફેરફાર કરી, ચૂંટણી અધિકારીની સત્તા મર્યાદિત કરવાની માંગણી કરી છે. આ અમંગળ એંધાણ છે. હું આશા રાખું છું કોંગ્રેસ-આઈ પક્ષ આવું લોકશાહીને હાનિકારક પગલું નહિ ભરે,
૨૫-૬-૮૧
ચીમનલાલ ચકુભાઈ
ઋણ સ્વી કા ર
[] ચંદ્રા હરસુખ શાહુ
નવમનમાં ઉદભવતી લાગણીઓ! હંમેશાં પ્રગટ થવા માગે છે. વર્તન, વાણી, લેખન કે રૂદન દ્વારા એને વહાવી દઈએ એ જ આપણુ આશ્વાસન.
તા. ૧-૭-૮૧
રું મન પણ લાગણીઓના કંઈક અવ્યકત બાજ ઉપાડીને ભારે થઈ ફર્યા કરે છે. એને ક્યાંક તા જઈને પ્રતિબિંબિત થઈ જવા દેવું છે.
મા વિનાની એક નિ:સહાય બાળકીને માતા સમાન બંનેની જરૂરી. માવજત મળી.
પ્રગતિમાં સતત સહાય અને સહયોગ આપે એવા પ્રેરક પિતાની ઓથ મળી.
સહૃદયી અને સ્નેહાળ મિત્રએ અનેક જાતના આશ્વાસન આપ્યાં. સ્વજનોની સાર-સંભાળ અને સહાનુભૂતિથી જીવન સહ્ય બન્યું.
જેમના સહજ વ્યવહારમાં વ્હાલ વરતાનું રહ્યું છે એવા પરમ મિત્ર સાથે લગ્ન થયાં અને સાચે જ પ્રભુતાએ પ્રવેશ કર્યો-સંસારમાં પરિણીત જીવનમાં તે મને એક નહિ, અનેક સૌભાગ્ય સાંપડયાં.
જેમનું જીવંત દષ્ટાંત અને દષ્ટિ બંને અમે ગૌરવભેર અનુસરીને અપનાવી શકીએ એવા દેવપુર ના વંશવૃક્ષના અમે અંશ બન્યા.
મમતાળુ સાસુ દ્વારા માતૃત્વના ખૂટતો અનુભવ મળ્યા અને ભાવનાઓના મારા ઉમળકાને માનપૂર્વક ઝીલે તેવા ભાઈ અને ભાભીની ખેટ પણ પુરાઈ.
જન્મી ત્યારથી તે આજ સુધી પ્રભુએ કાળજીપૂર્વક મને કશાયથી વંચિત નથી રાખી.
પુત્રા દ્રારા મને અન્ય મૈત્રી મળી અને દીકરીની ગા પારકી પુત્રીઓએ આવીને અમારા ઘરને સાવ જ પેાતાનું બનાવી લીધું છે. વધારામાં પ્રભુના પ્રેમનું જીવતું જાગતું પ્રતીક બાળસ્વરૂપે અમારી પાસે આવી પહોંચ્યું છે.
કેવા કેવા સુંદર, અતિસુંદર આત્માઓના સુભગ મિલન સંયાજાયા છે આટલી અલ્પ સફરમાં!!
જીવનપથ પર પસાર થતા સહયાત્રીઓ પાસેથી ઘણી અમૂલ્ય સામગ્રી મને મળી છે. એ સહુના આધારે જ જીવન જીરવાયુ, જીવાણું, પાંગર્યું અને પ્રફુલ્લિત બન્યું છે.
આટલા બધા અપાર ત્રણને એક્વાર તેા એકરાર કરી લેવા છે. પરદેશમાં । Mother's Day, Father's Day, Teacher's Day એવા Thanksgiving.ના અવસરો જ મુકરર કરાયેલા હોય છે જેથી દરેક વ્યકિત નિ:સંકાચ પેાતાનું ઋણ કબૂલ કરીને અન્યને બરદાવી શકે છે.
ઈશ્વરની અસીમ કૃપાએના મહાસાગર મારી સામે વિસ્તરેલા પડયે છે. એના મેજે મજે મને મારી અધૂરપ અકળાવે છે અને કૃતાર્થતાથી માથું નમી જાય છે.
મારી પાત્રતાથી અધિક સ્નેહ અને સદ્ભાવ હું પામી છું. જીવનમાં જેમની હાજરી માત્રથી ટૂંક અનુભવી છે એ સહુને મારાં શત્ શત્ વંદન હૉ.
મારી પ્રાર્થના છે કે ‘પ્રભુ’, મને સમય અને સામર્થ્ય આપે। કે જેટલા મેળવ્યા છે એથી અધિક પ્રેમ હું મારી આસપાસ વેરીને ઋણમુક્ત થઈ શકું.
સંપાદક: પ્રકાશક:
(પુન મુદ્રણ) લેખક:
પ્રકાશકઃ
સાભાર સ્વીકાર ટ્રસ્ટીશિપ :
ભાગીભાઈ ગાંધી વિશ્વમાનવ સંસ્કાર શિક્ષણ ટ્રસ્ટ જ્યુપીટર એપાર્ટમેન્ટસ, વડોદરા-૫ મૂલ્ય: રૂપિયા વીસ જેલ ઓફિસની બારી વેરચંદ મેઘાણી લેકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર. મૂલ્ય : રૂપિયા સાત
Page #121
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૮૧
પ્રબુદ્ધ જીવન
૪૩
પરમ
અહીં, આ
બીજાનું
અને
મંદોદરીનું મનોમંથન | પન્નાલાલ રસિકલાલ શાહ
પરંતુ મા તે હતી નહિ. સંતાનને - ખાસ કરીને પુત્રીઓને ખરેખરી પરતીય પ્રજાના સંસ્કારસમૃદ્ધ વારસાના ઉત્તમ ગ્રંથ: માની ખેટ અહીં, આવા પ્રસંગે વિશેષ સાલે. કારણ શબ્દોની. રામાયણ અને મહાભારત. એનાં સ્ત્રી પાત્રોની વાત કરીએ એટલે આપલે વિના મા-દીકરી એકબીજાનું અંતર સહેલાઈથી વાંચી લોકજીભે સીતા અને દ્રૌપદી વસે. સતી સીતા નખશીખ આર્ય શકે. માતા - પિતાની બેવડી, ભૂમિકા ભજવવા છતાં પુરુષની સનારી. પતિ સાથેના સહવાસમાં, પ્રેમમાં, દુન્યવી દષ્ટિએ જે કાંઈ મર્યાદા અહીં છતી થાય છે; માની અવેજીમાં ભજવાતી એની સુખ - દુ : ખ પ્રાપ્ત થાય એ અંગે એને કશું કહેવાનું નથી, રોષ ભૂમિકા, જનનની ભૂમિકાને આંબી શકતી નથી. ‘દીકરી ને ગાય, પણ નથી. એક તરફ ઉચ્ચાર્યા વિના મૂગે એ બધું સ્વીકારી લે. દોરે ત્યાં જાય' એ ન્યાયે મંદોદરી લંકાની પટરાણી થઈ. સંસ્કારને પતિવ્રતા ધર્મમાં એને અનન્ય શ્રદ્ધા. પતિવ્રતા સ્ત્રીના આદર્શને આંતરવૈભવ અને ઐહિક સુખ સામ; એ બે વચ્ચેની પસંદગીમાં પિડ એણે બાંધ્યો. મહાભારતની દ્રૌપદીના સંસ્કાર એથી ભિન્ન. કન્યાના જવાબદાર પિતા આદિ કાળથી થાપ ખાય છે. ગાંધારીને પતિને પગલે જનારી, પતિને સાથ દેનારી ખરી, પરંતુ અન્યાય ધ પૂતરાષ્ટ્ર સાથે વરાવનાર એના પિતા એનું ઉત્તમ ઉદાહરણ છે થાય ત્યારે ખામોશ ન રહેનારી દ્રૌપદી. પતિની કે કુટુંબીજનની થતી
મયદાનવ પણ એમાં અપવાદ નથી. ભૂલો અંગે આક્રોશપૂર્વક વિરોધ કરે, પ્રસંગ આવ્ય, રૌદ્ર સ્વરૂપ
હાંકાપતિની પટરાણી થઈ. મંદૈદરીના વ્યકિત્વને ન ઓપ, પણ ધારણ કરે એવી તેજસ્વી નારી, પણ અંતે તે પતિના સુખ
ગીલેંટ લાગે છે. પોતાના પતિના અમરત્વનું વરદાન અને અવનવા દુ:ખમાં સહભાગી. ભારતીય નારીને આ માનસદેહ.
પરાક્રમથી એ જાઈ જાય છે. આ સમર્થ પતિ મેળવવા માટે રામાયણ - મહાભારતનાં આ બન્ને પત્રો સમગ્ર કથા પર એવાં એને શરૂઆતમાં ગર્વ થાય છે: “આર્ય કન્યાઓને ગ્ય વર મેળવવા તે છવાઈ ગયાં છે કે એના અન્ય સ્ત્રીપાત્રો તરફ આપણું માટે કેવાં કેવાં તપ કરવાં પડે છે. ભગવાન શંકરને રીઝવવા પાર્વતીએ લક્ષ જતું નથી. રામાયણના એવાં પાત્રો પૈકી લમણની પત્ની અને વિશ્વામિત્રને ચળાવવા મેનકાએ ક્યાં એાછા ઉધામા કર્યા હતા? ઊમિલા અને રાવણની પત્ની મંદોદરી. રામને રાજગાદીને બદલે
જાણે, ત્રણે ય જગતનું સુખ એના ચરણોમાં આળોટતું હતું! વનવાસ મળે. સીતાજી એમની અધગના એટલે ચૌદ વર્ષના
પરંતુ એ બધું ક્ષણિક. પિતા મયદાનવને ત્યાં મળેલ સંસ્કાર વનવાસમાં સહભાગી બને. આદર્શ બંધુ પ્રેમના પ્રતીક લક્ષમણ
વારસ, થોડા સમય માટે, સૂર્ય ચંદ્ર વાદળોથી આચ્છાદિત થાય એમ, પણ સાથે જાય, વનવાસ વેઠે. એની હાડમારીનું પ્રત્યક્ષ વર્ણન
રાજસુખના રંગરાગમાં ઢંકાઈ ગયે. ઐહિક સુખની ક્ષણભંગુરતાને રામગ્ર કથાના પ્રવાહ રૂપે આવે એટલે એના તરફ, એ પાત્રો પરત્વે
એને ખ્યાલ તો હતો જ. પૂર્વ જીવનના એ સંસ્કાર પ્રદીપ્ત થતાં જ ભાવકને સહાનુભૂતિ થાય, એની મહત્તાને ઊંચે આંક બંધાય.
પતિ રાવણ સાથેનો સહયોગ અને અકારો થઈ પડયે. કારણ? એની પરાકાષ્ટામાં ભાવક, અભિભૂત થાય, પરંતુ ચૌદ ચૌદ વર્ષ
રાવણના તપ પાછળ રજોગુણ જ હતું. એમાંથી સત્ત્વ ગુણ તરફ એની પારકી જણી – ઉમલા, વિના કારણ પતિને વિગ વેઠે, એના
દષ્ટિ થતી જ નથી. જેના હૈયામાં માત્ર મેલી વૃત્તિ જ હોય, એને ત્યાગનું ને મૌનનું કોઈ મૂલ્યાંકન ખરું? મહાકવિ વાલ્મીકિના કવનને
એવી દષ્ટિ ક્યાંથી હોય, એવી હૈયા ઉકલત ક્યાંથી હોય? મહાભારતના સ્ત્રોત એના તરફ કેમ વહ નહીં એનું આશ્ચર્ય થાય. એથી ઊલટું
દુર્યોધનને કયાં હતી? મિલ્ટનના શયતાનને કયાં એનું ભાન હતું? મય દાનવને ત્યાં સંસ્કાર વિભૂષિત વાતાવરણમાં ઉછરેલી મંદોદરીને
ભીતરમાં ચાલતું આ મનોમંથન ભી તરમાં જ ધરબાયેલું રહે છે. તદ્દન વિરોધી વાતાવરણમાં ડગલે ને પગલે પોતાના અંતરાત્માને
એના પતિએ અંતર્મુખ દષ્ટિ કરી જ નહિ, કેળવી જ નહિ, પતિ હણીને, સમગ્ર જીવન પસાર કરવાની ફરજ પડે, આંતરિક સંઘર્ષની
અંગેના આ દુ:ખને પતિની આ મર્યાદાને, સ્ત્રી સ્વમુખે ક્યારે ય યાતનાને અંતરમાં ધરબી દઈને નખશીખ આર્યસન્નારીના સંસ્કારના
વાચા આપી શકે ખરી ? કારણે, એની વિર દ્ધ એક હરફ ઉચ્ચારી ન શકે એવા સંજોગોમાં એની મને વેદના, ન કહેવાય અને ન સહેવાય એવી સ્થિતિમાં વિચારના દરવાજાને તાળું મારી, જગત પર શાસન થઈ શકતું કેવી હોઈ શકે એની કલ્પના થઈ શકે છે ખરી? કવિને પણ હશે, પરંતુ વિશ્વના માનવહૈયા પર તે પ્રેમનું જ સામ્રાજય સ્થાપી ૨વી સંવેદના કાવ્યમાં વણી લેતાં પહેલાં આર્યકન્યાને અવતાર
શકાય એવી નાની શી પણ મહત્વની વાત એના પતિને સમજાતી લેવો પડે અને તે જ એની અનુભૂતિમાં અનુભવસિદ્ધ સચ્ચાઈને
નથી. બ્રહ્માએ આપેલ વરદાનને આશિષ ગણી, વિવેકહીને વર્તન રણકાર આવી શકે. કદાચ એટલે જ વાલ્મીકિએ આ બન્ને સ્ત્રી પાત્રોની
એમણે આદઈ, પરંતુ એ વરદાનના ગર્ભમાં શા૫ રહેલું છે એની અનુભૂતિને વાચા નહિ આપી હોય; શબ્દદેહ આપ્યું નહીં હોય.
એને કયાં ખબર હતી? આ બધું મંદોદરી જાણે છે, સમજે છે, મા વિનાની મંદોદરી, પિતા મય દાનવના સાનિધ્યમાં ઉછરી.
પરિસ્થિતિના સંદર્ભમાં એનું મૂલ્યાંકન પણ કરે છે, કરી શકે છે; મંદોદરીને માની ખોટ ન સાલે એ રીતે લાડકોડથી એને ઉછેર કર્યો.
પરંતુ એને ઈલાજ ન હોવાથી ભીતરી વેદનાની અણુભઠ્ઠીમાં એ ઉત્તમ સંસ્કાર વારસામાં આપ્યા. કયા ઉંમર લાયક થઈ એટલે
ભસ્મિભૂત થતી નથી, પણ સતત શેકાય છે. પિતાને એના માટે યોગ્ય વર મેળવવાની સ્વાભાવિક ચિંતા થાય. ઈન્દ્રને હરાવ્ય, ગંધર્વને પાડો, કિનરોને પરાજય કર્યો. મંદોદરીના ઘડતર અને સંસ્કારને લક્ષમાં રાખી એને ૫ વર ગાંધર્વ કન્યાઓ જાણે એના માટે જ સર્જાઈ ન હોય એમ આપખુદ મેળવવા શોધ આદરી. ઘણા પ્રયત્નોને અંતે તત્કાલીન તપશ્ચર્યાના વર્તન દાખવ્યું ત્યારે આઘાતથી દિડ મૂઢ આ નારીનું હૈયું કેવું વલતેજ અને બ્રહ્માના અમરત્વના વરદાનથી વિભૂષિત રાવણરાજ વાતું હશે !! મૃત્યુ વિના એકધારા જીવનમાં કંટાળે આવે છે અને પર એમની નજર ઠરી. રાક્ષસરાજના હાથમાં મંદોદરીને હાથ રાબેતા મુજબનું સ્થગિત જીવન જ મૃત્યુ છે એ માનવીને સમજાય સપા અને મંદોદરી ભયથી થરથર ધ્રુજી ઊઠી. ભયથી થયેલા નહિ એટલે આશ્વાસન શોધવા બહાર મન દોડાવે, ફાંફાં મારે, રોમાંચને જોઈને જગતની કોઈ પણ માં આ સંબંધ થતું અટકાવે, એમ વિવિધતાથી પોતાના મનને તૃપ્ત કરવા રાવણરાજે દિગ્વિજ
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૮૧
આદર્યા અને અનેક લલનાઓને શયનખંડમાં હાજર કરી. બચપણથી જ આપણે સૌ બૂટ-મોજ કે ચંપલ વિ. પહેરવાને એણે શકિતની ઉપાસના દારૂ પીને કરી અને પરિણામે એના મે ટેવાઈ ગયા છીએ. પરિણામે જે લાભ મળવો જોઈએ તે મળતો પર તેજ વિલાનું હતું. ભોગ વિલાસથી માનવી હતવીર્ય બને છે એ નથી. બાળકોને ખુલ્લા પગે રોજ થર્ડ ફરવા દો, ચાલવા દો, બાગમાં બાબત, પિતાના સામર્થ્યના અભિમાન હેઠળ, જરાય સમજાતી નથી. કે નદી કિનારે. એનાથી પગને જરૂરી પ્રેશર જાગ્યે-અજાણે મળ્યા કરે વિનાશકાળ હોય ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય અને કાળ જ માનવી પાસે છે એ રીતે નવી પેઢીની આંખ, કાન, મગજ તેમ જ અન્ય ભાગે એવું વર્તન કરાવે, માનવીને ભુલાવે. આ બધી પ્રક્રિયા મંદોદરીની વધુ સારાં રહેશે. ગરીબ લોકો કે જેની પાસે પગમાં પહેરવાનું નજર સમકા થાય છે. સમજવા છતાં ય મૂક પ્રેક્ષક તરીકે, સાક્ષી કશું જ હોતું નથી, તેઓની તંદુરસ્તી આપણા કરતાં ઘણી સારી ભાવે એ બધું ચિત્રપટની માફક જોવાની વેદના કાંઈ કમ નથી.' જોવામાં આવે છે. આપણે સૌ પણ ખુબ ઝડપી જમાનામાં જીવી પરિસ્થિતિની હદ તો ત્યારે આવે છે, જયારે ચૌદે લાકમાં ન જડે રહ્યા છીએ. ટેન્શનને કોઈ પાર નથી. પાંચ-દશ મિનિટ ઉઘાડા પગે એવી જગદંબા, સતી સીતાનું અપહરણ કરીને રાવણ લાવે છે અને થોડાક ચાલવું જોઈએ. છેવટે તમારા કમ્પાઉન્ટમાં પણ જયાં થોડા એને અશોક વનમાં રાખે છે. આપણી કથાઓમાં રસતી સ્ત્રીઓની નાના પથ્થરે વેરાયા હોય તેની પર અને સપાટ જમીન પર વારાથતી વિડંબનાઓનું આલેખન છે, એ સહેતુક છે. એ જેટલું હૃદય- ફરતી પાંચ-દશ મિનિટ ચાલવાની ટેવ પાડે. ગમ છે એટલું જ બુદ્ધિગમ્ય છે. માનવીના વિનિપાતની એ નોબત દવાઓ પાછળ ખૂબ પૈસા ખર્ચવા છતાં જે લાભ મળતો નથી તે વહેલી વગાડે છે. મહાભારતમાં દ્રૌપદીને, ચટેલે ઝાલીને ભરસભામાં વિનામૂલ્ય આવા નિર્દોષ પ્રાગ દ્વારા મળી શકે છે. આ પદ્ધતિ ખેંચી લાવવામાં અને એનું વસ્ત્રાહરણ કરવામાં રહેલો પોતાને કઈ પણ ચિકિત્સા પદ્ધતિને મદદરૂપ થઈ શકે છે. ડોક્ટરો પણ આ વિનાશકાળ દુર્યોધન જોઈ શકતા નથી. આવી પ્રતીતિજન્ય પદ્ધતિ દ્વારા પ્રેમ અને શ્રેય બને પ્રાપ્ત કરી શકે છે. હોમિયોપેથીક અનુભવ કથા છતાંય આજે પણ સ્ત્રીઓની વિડંબના ઓછી થઈ નથી. સાયન્સ સાથે તો આ એક્યુપ્રેશર પદ્ધતિને અદભૂત મેળ છે. મેગ્નેટ
ત્રણ ભુવનના ધણીને એ સમજાતું ન હતું કે જગત આખાને થેરાપી પણ આ સાથે મદદરૂપ થઈ શકે છે. ધ્રુજાવનાર અને ધારે તે સતી સીતાને ચપટીમાં ચાળી-રોળી નાખે હતાશા, નિરાશા અનુભવેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ એક્યુએવું સામર્થ્ય ધરાવવા છતાં ય સતી સીતા એક તણખલા માત્રથી
પ્રેશર ગણાય. રોગનિવારણ માટે જે બધું જ કરી છૂટયા હોય શા માટે ડરતો હતો? એને એ સમજાતું ન હતું કે યક્ષ અને ગાંધર્વ
એમણે આ પદ્ધતિ અંગે વાંચી, યોગ્ય સલાહકાર નિષ્ણાતની મદદ કન્યાઓને મહાત કરનાર સીતાને શા કારણે મહાત કરી શકતા ન
દ્વારા આ પ્રયોગ કરવા જેવે છે. હતે? બ્રહ્માનું વરદાન માનવીને બાહ્ય ભયથી મુકત કરી શકે,
* પગનાં તળિયામાં, ઘૂંટીની આસપાસ, આંગળી ઓ નીચે પ્રેશર પરંતુ માનવી પોતે પોતાનાથી જ ભયભીત હોય તો એને કઈ છોડાવી
પિઈન્ટ આવેલાં છે, તે એકંદર ૩૫ જેટલાં છે. આ બધાં રિફલેક્સશકતું નથી. જેને પોતાના અંતરમાં ભય છે, એને સરવાળે સંહાર
પોઈન્ટ પણ કહેવાય છે. થાય છે. પણ વિનિપાત જ સર્જાયો હોય ત્યાં બીજું થાય પણ શું?
તન અને મનના રોગોમાંથી મુકત થવા માટે તે મદદરૂપ થાય મદદરી લાચારીપૂર્વક આ બધું જોઈ રહે છે. જયારે વિનાશ જ
જ છે, પણ આપણે સૌ સારા રહી શકીએ તે માટે પણ એક્યુપ્રેશર હોય ત્યારે જગતના તમામ આસુરી બળે સંગઠિત થાય અને એવા શીખીને અનુભવ કરવા જેવો છે. આસુરી બળે વચ્ચે વિનાશને સ્પષ્ટપણે જોઈ શકનારાં, લાચારીપૂર્વક,
આટલી પૂર્વભૂમિકા પછી જણાવવાનું કે શ્રી ચીમનભાઈ નિર્બળતાને વશ, એવા આસુરી બળોને હઠાવી શકતાં નથી, અટકાવી
દવે, જેઓએ ૨૩ વર્ષ સુધી અલગ અલગ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શકતાં નથી. આ એક સનાતન નિયમ છે. મહાભારતમાં દ્રોણાચાર્ય, ભિષ્મ
તરીકે સેવા આપ્યા બાદ, હવે તેમના નિવૃત્તિના કાળમાં તેઓએ પિતામહ, વિકર્ણ અને વિદુરકાકા પણ એ જ રીતે અસમર્થ નીવડયા હતા.
પ્રથમ આ પદ્ધતિને અભ્યાસ કર્યો-તેમાં ઘણા જ ઊંડા ઉતર્યા-તેને
લગતા લભ્ય બધાં જ પુરતો જે અંગ્રેજીમાં આવે છે તે મગાવી સતત મંદોદરીના આવા મનોમંથનથી ઘડીભર એમ તર્ક થાય કે એની
બે વર્ષ સુધી સાધના કરી અને હવે લ્લા દોઢેક વર્ષથી તેઓ તીવ્ર વેદનાની પળે એના પતિને એ કેમ વારતી નથી? મંદોદરી
એક્યુપ્રેશર” અંગેની ટ્રીટમેન્ટ આપે છે. હાલ તેઓ સાત કેન્દ્રો સતી સીતાના કુળની છે, દ્રૌપદી કુળની નહીં. સતી સીતાની માફક
ચલાવે છે. આ પ્રવૃત્તિને તેમણે પિતાનું જીવન સમર્પણ કરેલ છે. બધું અંતરમાં ધરબીને ચૂપચાપ સહન જ કર્યું જાય છે. એની મને
દરરોજ દસબાર કલાકથી વધારે સમય તેમાં ગાળે છે અને ટ્રીટમેન્ટ વેદના કે સંવેદનાની વિષમતા તે જુઓ. દ્રૌપદી આક્રોશપૂર્વક રોષ
આપવા માટે કે શીખવાડવા માટે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં પ્રગટ કરી હૈયું હળવું કરે છે; પતિના સાનિધ્યમાં પણ એ દુ:ખને
આવતો નથી. તદ ન મફત આ સારવાર આપવામાં આવે છે. વિસારે પાડી શકે છે. સતી સીતાના મનેજગતનું આલેખન કરી,
તેઓએ તે રોવાયજ્ઞ માંડયો છે, જનતાએ તેને લાભ લેવો જોઈએ. કથા પ્રવાહરૂપે પણ, મહાકવિ વાલ્મીકિ આપણી સમક્ષ એની સંવેદ
તેમના કાર્યોનો હું દર્શક છે. તેમના કેન્દ્રોમાં નિરીક્ષણ કરવા નાને રજૂ કરે છે. સતી સીતા કે દ્રૌપદીને પતિની મેગ્યતા અંગે
જયારે સમય મળે ત્યારે હું જાઉં છું અને જે થોડાક કેસે સારા કશું જ દુ:ખ નથી. એમના પર આવી પડેલું દુ:ખ તો બાહ્ય જગતના
થયા તેની મારી માહિતી આ પ્રમાણે છે: રામાજનાં પર્યાવરણનું છે જયારે મંદોદરીની વ્યથા આંતરિક અને
૦ એક ભાઈ બેરીવલીના–તે વાંકા ચાલતા હતા- બે માસની પતિની યોગ્યતા સંબંધ છે અને જ્યારે મંદોદરીની મનોવેદની,
ટ્રીટમેન્ટથી તેમને ૮૦ ટકા ફાયદા છે. ત્રિવેણી સંગમની ત્રિ-લોક માતાએ પૈકી સરસ્વતીની માફક,
૦ ગોરેગામના એક પારસી બહેનના હાથના બધા જ આંગળાં વાંકા લુપ્ત જ રહે છે. અને અંત:સ્ત્રોત અંતરમાં જ રહે છે, અદષ્ટ વહે છે.
વળી ગયેલાં-બે માસની ટ્રીટમેન્ટથી આંગળાં સીધા થયાં છે.
૦ એક મદ્રાસી છોકરો ૧૧ વર્ષના—ઘણા ડોક્ટરોની ટ્રીટમેન્ટ લીધા
પછી પણ તે બન્ને હાથે વસ્તુને માત્ર સ્પર્શ કરી શકતો હતો, પકડી ] શાન્તિલાલ ટી. શેઠ
શકતે નહે-તે આજે પાણી ભરેલી નાની બાલદી પણ ઊંચકીને
ચાલી શકે છે. આ ટ્રીટમેન્ટમાં કેવળ પગને જ અમુક ચામુક પોઈન્ટ પર ૦ એક બહેનને માનસિક આઘાતને કારણે બેલવાનું બંધ થઈ સ્ટીલના એક નાનકડા રોડ (જીની)થી પ્રેશર આપવામાં આવે છે ગયેલું. ઘણા ઑક્ટરોની ટ્રીટમેન્ટ લીધી. ફરક ન પડશે. એકયુપ્રેશરની અને એનાથી બ્લોક થઈ ગયેલી નસો ધીરે ધીરે ફરી નવચેતન પામી. ટ્રીટમેન્ટ બે માસ લીધા બાદ આજે તેઓ બોલી શકે છે. પિતાનું કાર્ય શરૂ કરે છે. સરકયુલેશન અને નર્વસ સિસ્ટમ સુધરવા ૦ એક બહેનને એચિતા બન્ને કાને સાંભળવાનું બંધ થયું. પંદર લાગે છે. એનેટોમી, ફિઝિયોલોજીનું થોડુંક જ્ઞાન હોય તો વધુ સારું. જ દિવસની ટ્રીટમેન્ટથી એક કાને સાંભળવાનું શરૂ થયું છે. જો આવું જ્ઞાન ન હોય તો પણ પ્રેશર પોઈન્ટસની બરાબર જાણકારી
- આ ઉપરાંત હાઈટ વધવાના, વજન વધારવાના અને ઘટાડઆવી જાય તો પણ પુરનું છે.
વાના દાખલાઓ પણ મારી જાણમાં છે. • આપણા શરીરમાં રહેલા Duckless glands organs અને
શ્રી ચીમનભાઈ એમ ઈચ્છે છે કે લોકો આ ટ્રીટમેન્ટ શીખે. systems ને પ્રેશર પોઈન્ટ સાથે સંબંધ છે.
વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ શીખીને પોતાના વિસ્તારમાં રોવા કરી શકે છે. ફિઝિયોથેરાપીરોએ, સમાજ સેવકોએ, ડોકટરોએ તેમ જ રસ ધરાવતા સૌએ આનો લાભ લેવો આવશ્યક છે. અદના સામાન્ય માનવીને પણ આ પદ્ધતિ જાણી લેવી જોઈએ.
પત્ર વ્યવહારનું સરનામું નીચે મુજબ છે: એક્યુપંક્સરમાં ખૂબ જ એકયુરસી જોઈએ છીએ, તે તેના શ્રી ચીમનભાઈ દવે નિષ્ણાત દ્વારા જ થઈ શકે છે. જયારે એકયુપ્રેશર કોઈ પણ શીખીને
(ભૂતપૂર્વ પ્રિન્સિપાલ એન. એલ. હાઈસ્કૂલ-મલાડ) તેની ટ્રીટમેન્ટ આપી શકે છે, તેમાં કોઈ નુકસાન થતું નથી. ૨૨, જયસુખનિવાસ, કરતુરબા ક્રોસ રોડ, કાંદિવલી-વેસ્ટ, મું-જ000૬૭
આશીર્વાદરૂપ “એકયુપ્રેશર” સારવાર
Page #123
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૮૧
પ્રબુદ્ધ જીવન
* કેળવણી અને સંસ્કાર
કે
| શારદાબેન બાબુભાઈ શાહ
* લીધેલા કેટલાક માણસ અંદરથી વિકસિત હોતા નથી. તેમનું જ્ઞાન ડાઈ માણસ શિક્ષિત હોય એટલે તે અંદરથી સંસ્કારી અને ઉપરછલું હોય છે એટલે કે બાહ્ય રીતે તેઓ ઘણું જાણતા હોય ગણવાન હોય એમ બની શકતું નથી. સંસ્કાર એ અંદરની વસ્તુ પણ તેમનું અંતર વિકાસ પામ્યા વગરનું રહી ગયું હોય છે. આપણે છે અને માણસને તે વારસાગત સાંપડે છે અથવા તે માણસ કેળવણી અને અંતરને વિકાસ બંનેને સમન્વય હોય એવું ઈચ્છીએ પોતાના પુરુષાર્થથી તે પ્રાપ્ત કરે છે. દા. ત. ઘરની અંદર સાત્ત્વિક છી એ. એવી વ્યકિત જ કુટુંબને, સમાજને અને દેશને સાચા વાતાવરણ હૈય, નીતિનિયમનું પાલન થતું હોય, દાન-ધર્મની, પુણ્ય- અર્થમાં ઉપયોગી બની રહે છે. પ્રવૃત્તિ થતી હોય તો એવા વાતાવરણમાં ઘરના સભ્યોને સારા સંસ્કારો આપણી એક દઢ માન્યતા થઈ ગઈ છે કે ભણેલા હોય તે પ્રાપ્ત થાય છે. આથી ઊલટું જો હોય તે એવા વાતાવરણમાં બાળ- સુસંસ્કારી પણ હોય છે. સગપણ કરતી વખતે પણ આપણે કન્યાના કોને તેમ જ ઘરના અન્ય સભ્યોને પોતાનું સાચું સંસ્કાર ઘડતર ભણતર પર મદાર બાંધી તે સંસ્કારી હોવાનું માનીએ છીએ, પરંતુ થાય તેવું વાતાવરણ મળતું નથી. વાતાવરણની આપણા પર ઘણી ઘણી વાર ઘરમાં ભણેલી વહુ હોવા છતાં ઝઘડા - કંકાસ અને તંગઅસર થાય છે. માને કે ઘરમાં પૂજાપાઠ, સામયિક, પ્રતિક્રમણ દિલી વધુ પ્રમાણમાં રહેતાં હોય છે અને સુખશાન્તિ- નામ હોતું ઉપવાસાદિ વ્રત વગેરે ધર્મક્રિયાઓ થતાં હોય, ઘરની વ્યકિતઓ નથી. આથી ઊલટું ઘરમાં ઓછું ભણેલી વહુ હોય, પરંતુ તેનામાં સાચું બોલતી હોય, નીતિનિયમેનું પાલન કરતી હોય, દયા ધર્મને દરની સંસ્કારિતા એટલે કે સારા ગુણ હોય છે તે તે સાચા અર્થમાં અનુસરતી હોય તે આ ગુણે બાળકોમાં પણ ખીલશે, માટે જ આપણે કુલવધૂ તરીકે દીપી નીકળે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ઘરના વાતાવરણને સાત્વિક રાખવા પર ભાર મૂકીએ છીએ. માણસની પાસે ભણતર હોય એટલે ગણતર પણ હોય, સાચી સમજ અંદરના સંસ્કારો અને કેળવણીમાં ઘણું તફાવત છે. કેળવણી
અને સંસ્કારિતા હોય એમ બનતું નથી. કેળવણી અને સાંસ્કારને
મેળ હોવો જોઈએ. માણસની બૌદ્ધિક શકિતને ખલિવ તેમ જ તેના બાહ્ય જનન અને
અંદરના સંસ્કાર, ખાનદાની અને શુભ બાજુઓ પુરુષાર્થથી કરે છે અને વિવિધ વિષયોમાં તેની જાણકારી વધારે છે, પરંતુ એથી ખીલી શકે છે. એ માટે સારા માણસની સોબત, સારા પુસ્તકોનું કરીને માણસ અંદરથી પણ સંસ્કારસભર છે એમ માની શકાય નહિ.
વાંચન, પ્રાર્થના, ધ્યાન વગેરે ખૂબ મદદરૂપ નીવડે છે. ભૂલ તે
વાંચતા વિદ્વાન માણસની સંખ્યા આપણા જોવામાં ઘણી આવે છે. વકીલ
આપણાથી થાય છે, પરંતુ એ ભૂલને પશ્ચાતાપ કરી શુભ દિશાને ડૉકટર, એન્જિનિયર વગેરે ઉચ્ચ કેળવણી લીધેલી વ્યકિતઓને પાર
વિચાર કરવાથી અને એને વળગી રહેવાને જાગૃત પ્રયત્ન કરવાથી નથી, પરંતુ એથી કરીને તેમનામાં સારા સંસ્કાર શ્રેય એમ બની શકનું આપણે વિકાસ થતો રહે છે. બાકી સંસ્કાર વિનાની એકલી કેળવણીથી નથી. દયા, ન્યાય, નીતિ, દિલની સરળતા, સચ્ચાઈ, ઈકવર પર શ્રદ્ધા
કંઈ વળતું નથી. એમ જોઈએ તો વિદ્વાન માણસને તોટો નથી. આ બધા સારા સંસ્કારો છે અને તેને સંબંધ હૃદય સાથે છે. અંદરની
પણ વિદ્રતાની સાથે અંદરના શુભ સંસ્કારને મેળ હોવું જરૂરી સંસ્કારિતા પ્રાપ્ત કરી હોય એટલે કે ભણતર સાથે જીવનની શુભ
છે. તે જ વિતા સાચા અર્થમાં દીપી નીકળે છે. એકલી કેળવણીથી બાજુની પણ ખીલવણી કરી હોય એવી વ્યકિતઓ ઘણી ઓછી આપણે બૌદ્ધિક રીતે ચમકી ઊઠીએ, બુદ્ધિની તાકાત પર વાદવિવાદ હોય છે. રામાજને સમૃદ્ધ કરવા અંદરની સંસ્કારિતા પ્રાપ્ત કરી
અને જ્ઞાનચર્ચા કરી સામાને આંજી શકીએ પણ એથી કરીને આપણે હોય આવા માણસની આપણને ઘણી જરૂર છે. આવી સંસકારિતા
સામ પર સ્થાયી અસર ઉપજાવી શકતા નથી. સામા પર સ્થાયી કેવળ ભણેલાં માણસમાં જ હોય છે અને અભણમાં નથી હોતી
- અસર ઉપજાવવા કેળવણીની સાથે સુસંસ્કારોને પણ મેળ હોવો એવું બનતું નથી. ઘણી વાર ભલાં કરતાં ન ભવેલાં કે ઓછું ભણેલાં
જોઈએ. આપણે એટલું જાણીએ છીએ પણ ખરા કે સદ્ગુણી અને સંરકારિતાની દ્રષ્ટિએ ઘણા આગળ વધેલા હોય છે. એક વાર મારે
સરકારી માણસનું આપણને ઘણું આકર્ષણ રહે છે. માણસની હોશિયારી એક પરિચિત માજી અને તેમનાં પુત્રીને મળવાનું બન્યું. આ બહેન
કરતાં અંદરના ગુણોને વધુ વિજ્ય થાય છે અને એમાં ય હાંશિયારીથી શાળામાં શિક્ષિકા હતા અને માં દીકરી સાથે રહેતાં હતાં. કંઈ વાત
અને બુદ્ધિમત્તા સાથે અંદરના સંસ્કારોને વિકાસ સાધ્યો હોય એવી નીકળતાં મેં માજીને ઉદેશી કહ્યું કે તમારી પુત્રી શાળામાં શિક્ષિકા છે. વ્યકિત તે સમાજને ખૂબ ઉપયોગી છે માટે તો આપણે ઈકવર એટલે તમને ઘણું જાણવા મળતું હશે. આના જવાબમાં પુત્રીએ પાસ ‘અંતર મમ વિકસિત કરો” એમ પ્રાર્થના કરીએ છીએ. સારા
સંસ્કાર, સગુણે અને જીવનને સમૃદ્ધ કરે એવી શુભ બાજુઓ કહ્યું કે બા મારી પાસેથી શીખ્યાં છે એ કરતાં હું જ બા પાસેથી ઘણું
વડે જ આપણે આપણું કલ્યાણ સાધવા સાથે સમાજની પણ સાચા શીખી છે અને બાએ મને ઘણી પ્રેરણા આપી છે. તેમના કહેવાનો અર્થમાં શિવા કરી શકીએ છીએ. એટલે કેળવણી સાથે અંતરને ભાવાર્થ એ હતો કે બાતÁ ઓછું ભણેલાં હતાં, પણ ઘણાં સસ્કારી જાગૃત રાખવાની પણ ઘણી જરૂર છે. હતાં અને એમની પાસેથી એમને સાચે સંરકારવાર મળે
વ્યવહાર હતે. જીવનમાં આપણે આ જ પ્રમાણે ઘણા માણસોને જોઈશું જે
વ્યવહાર માર્ગવાળાને અમે કહીએ છીએ, તદન ઓછું ભણેલાં હોય છે પણ અંદરથી ઘણા અંરકારી હોય છે. સંપૂર્ણ નીતિ પાળ. તેમનામાં દયા, કરુણા, પ્રામાણિકતા, સચ્ચાઈ, નિખાલસતા વગેરે ગુણે તેમ ના થાય તે નીતિ નિયમસર પાળ. સારી પેઠે વિકશિત થયેલાં છેય છે. આવા માણસના હાથે પણ તેમ ના થાય તે, અનીતિ કરું તેય નિયમમાં રહીને કર.
નિયમ જ તને આગળ લઈ જશે ! કર્મો થતાં જ રહે છે અને તે જ જા! ત્યાં પોતાના શુભ સંસ્કારની સગંધ ફેલાવે છે. મારી આળખાણમાં એક ભાઈ છે જે ત એછું વ્યવહારને સર આપ્યું હોય તે નીતિ. ભણેલાં છે, પણ સંરકાર અને ઉચ્ચ વિચારોની દષ્ટિએ ઘણા આગળ નીતિ હશે તે પૈસા હશે તે પણ તમને શાંતિ રહેશે. વધેલા છે. તેમની રહેણીકરણી, વાતચીત કરવાની રીત વગેરેમાં અને નીતિ નહીં હોય તે પૈસા ખૂબ હશે તેય અશાંતિ રહેશે. તેઓ ખૂબ સારી છે. આથી ઊલટું કૅલેજની ઉચ્ચ કેળવણી
દાદાશ્રી
Page #124
--------------------------------------------------------------------------
________________
૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭૮૧
; બળાત્કાર અને પોલીસ કેસ
T Š. હરીશ વ્યાસ
“ગધેડાની સાથે ગાયને બાંધી એ તો ભૂકે નહિ, પણ લાત મારતાં તે નાગપતમાં બનેલી બળાત્કાર અને સ્ત્રી શરીરના નગ્ન અવશ્ય શીખી જાય છે.” આ ગાય-ગર્દભ ન્યાયે જોઈશું તે પોલીસ, પ્રદર્શન અંગે પોલીસે ભજવેલો ભાગ તેમ જે વાલિયર, અંકલેશ્વર,
અને લશ્કર પણ ગુનાહિત માનસનાં ભોગ બની રહ્યાં છે. જેને દિલહી, અમદાવાદ, શામળાજી, ઈન્દોર વગેરે સ્થળોએ સ્ત્રી એ ઉપર
કારણે પોલીસ અને લશ્કરમાં ભરપટ્ટ દારૂ - ગાંજો - ચરસ - એલ. પિોલીસે કરેલા બળાત્કાર અંગેની ઘટનાઓ આપણું રાજ્યતંત્ર એસ. ડી.- તમાકુ વગેરે નશીલાં દ્રવ્યોનું સેવન, વળી જુગાર, આંક ફરક, કેટલું શિથિલ, પકડ વગરનું, બેફામ અને અરાજકતાભર્યું બની,
વલ મટકામાં ભાગીદારી ઓ તથા લોહીના વેપાર કરતાં કૂટણખાનાં, રદાં છે તેના જીવતા પુરાવા પૂરા પાડે છે. જે દેશમાં સ્ત્રી - વડા ગોલ્ડન કલબે. સિલ્વર કલબે અને ડાયમંડ કલબે તથા વેશ્યાગીરી પ્રધાન હોય અને સ્ત્રીઓની આટલી હદ સુધી બેઈજજતી થાય, બલ્ક સાથે હપ્તા મેળવવાના વ્યવહાર, લશ્કર અને પોલીસની હોસ્ટેલમાં સ્ત્રીઓ પર બળાત્કાર, છેડતી અને અત્યાચારની ઘટના લગભગ
ચાલતા સજાતીય શાને વિજાતીય સંભેગે: આ બધું મનુષ્યને દૈનંદિનીય બની જાય, જેને કાબૂમાં લેવા માટે પગલાં યે ન લેવાય શયતન બનાવી દે તેવું નથી તે શું છે? પરિણામે પોલીસ અને એ કેટલું બધું નાલેશી ભર્યું છે!
લકરના માણસે ઈરાન મટીને હેવાન અને શયતાન બની જાય છે. સવાલ તે એ થાય છે કે આ દેશમાં પિલીસ, લશ્કર વગેરે
આ બધા અંગે રાજ્ય તંત્ર, અમલદારો, પ્રધાને, સમાજરક્ષક છે કે આ દેશની પ્રજાના ભક્ષક છે? નિવૃત્ત લશ્કરી અધિ- ધુરી અને પ્રજાના સેવકે ભારોભાર જવાબદાર છે. પોલીસ કારી પોતાની પત્ની સાથે ભયંકર મારપીટ, ચાબૂકના પ્રહારો કે અને લશ્કર પ્રત્યેને આ અભિગમ બદલવો જ પડશે અને પોલીસ સિગારેટના મર્મસ્થાન પર ડામ દઈને જે રીતે હિંસક વ્યવહાર થાણાંને Reformatories સુધારણા ગૃહોમાં તેમ જ પોલીસને કરે છે એ કેવું ગુનાહિત પૂર માનસ પ્રગટ કરે છે ! આ દેશમાં
સમાજ સુધારક Social reformer.ની કોટિએ લઈ જવા માટે ઠેર ઠેર હરિજને અને સ્ત્રીઓ સાથે થઈ રહેલા આ દુર્વ્યવહાર અત્યંત
દષ્ટિપૂર્વક આયોજન કરવું જ પડશે. પોલીસ અને લક્ટ માટે શરમજનક ધણાપદ અને શોચનીય છે. ઠેર ઠેર મહિલા સંસ્થાઓ, સંસ્કાર શિબિરે, ધામિક - આધ્યાત્મિક - સાંસ્કૃતિક ' વ્યાખ્યાને અને માનવતા પ્રેમી લોકો અને રચનાત્મક બળેએ સંગઠિત થઈને સભા
વાર્તાલાપ તથા પરિસંવાદ તેમ જ માનવીય મૂલ્યોને વિકાસ સાધે સરઘસે - પ્રસ્તાવ અને ઠરાવો દ્વારા સરકારને અને પોલીસ
તેવા represher courses તાજગી આપનારા માનવતાપૂર્ણ તંત્રને જાગૃત કરવા માટે જાહેર કાર્યક્રમો યોજયા વિના કોઈ
અભ્યાસક્રમે, સાહિત્ય - સંસ્કૃતિ - કલા માટેના ઉચ્ચ દષ્ટિવાળા ચાર નથી. કારણ આચાર્યશ્રી દાદા ધર્માધિકારી કહે છે તેમ,
અભિનિવેશ તેમ જ માનવીય અભિગમ પ્રગટાવવા માટે "The people's voice is the greatest iron-strength of
વ્યવસ્થિત રીતે વિચારણા કરવાનો સમય હવે બરાબર પાકી people's democracy.” લોકોને અવાજ એ જ લેકશાહી ની
ગયા છે. પ્રાર્થના, ધ્યાન, મન, આત્મનિરીક્ષણ જેવી આધ્યાત્મિક પ્રચંડ લોખંડી તાકાત છે. આ છેડતી, અત્યાચાર અને બળાત્કાર
પ્રવૃત્તિઓ પ્રત્યે પણ પોલીસ તંત્રને તાલીમ આપીને વાળવું જ અંગે જો પ્રજા જાગૃત થશે તે પોલીસ કે કેઈની દેન નથી કે આવા
પડશે. આના પ્રત્યે આપણે જેટલાં આંખર્મીચામણાં કરીશું અશોભનીય અને બર્બર વ્યવહાર કરવાની કોઈ હિંમત કરે. પ્રજાની
તેટલું જ આપણે અધિક સહેવું પડશે. જો આપણે પોલીસ, લશ્કર, સુષુપ્તતા, નિષ્ક્રિયતા અને ઉદાસીનતાને કારણે જ અસુરી બળે
એસ. આર. પી., સરહદી સંરક્ષક દળ વગેરે દંડશક્તિ મૂલક બળોના પ્રભાવશાળી બની રહ્યાં છે. આને માટે ઠેર ઠેર લોકસમિતિ,
માનવતાપૂર્ણ વિકાસ માટે એને સુધારક ગૃહ- Reformatories માં આચાર્યકુલ, શાન્તિ સેના, અને યુવા સંઘર્ષવાહિની જેવાં શાન્તિમય
પલટાવવાના પ્રયાસ નહિ કરીએ તે આ દંડશકિતની સંસ્થાઓ અને રચનાત્મક સંગઠ્ઠને ઊભાં કરીને આવા ભ્રષ્ટાચાર અને
ઝપાટા ભેર ગુનેગાર સંસ્થાઓ, પાશવી અને હિંરાક સંસ્થાઓ અથવા અત્યાચારોને સામનો પ્રજાએ કરવો જ પડશે, તો જ પોલીસ, લશ્કર
પ્રજા ભક્ષક સંરથોમાં જ પરિણમશે જે નાગરિક જીવન, સમાજ વગેરે દંડશકિત સરખી રીતે અને સખણી રીતે વ્યવહાર કરતાં
અને રાષ્ટ્ર માટે ખતરનાક બની જશે. આ દિશામાં નવીન અભિગમ શીખશે. ગાંધીજીએ પણ લેશાહીની સફળતા માટે “Ascendence
સાથે વિચારણા, અજન અને કાર્યક્રમ અંગે વિચારવા માટે of civil over military power.” દંડશકિત પર લેક
સરકાર, તેના અધિકારીએ, લોકસેવકો અને રચનાત્મક કાર્ય શકિતને પ્રભાવ અનિવાર્ય ગણે છે.
કર્તાઓએ ભેગા મળીને રાષ્ટ્રીય સ્તરે તેમ જ પ્રાતીય સ્તરે સત્વરે પરંતુ આ બધું વિચારીએ છીએ ત્યારે સવાલ થાય છે કે આ સક્રિય વિચારણા કરવી જોઈએ. પરિસ્થિતિ હાથની બહાર ચાલી પોલીસ તંત્ર કેમ આટલું હીન, અધમ અને પાશવી બની રહ્યાં છે? જાય એ પહેલાં આપણી સરકાર, ઉચ્ચ અધિકારીએ, સત્તાવાળાઓ જોઈ શકાય છે કે લગભગ રાતદિવરા પોલીસ ખાતાના થાણામાં ગંદી અને રચનાત્મક કાર્યકર્તાએ જાગૃત થશે ખરા? અને એને મેગ્ય ગાળ, કાનમાં કીડા પાડે તેવા અપશબ્દો અને અશિષ્ટ-અસંસ્કારી | દિશામાં નવો મેડ આપશે ખરા? અતુ. - ગંદા-ગલીચ વ્યવહારો ‘રિમાન્ડ’ને નામે થતા હોય છે. ગુનેગાર સાથે પોલીસને વર્તાવ લગભગ હિસક, અમાનવીય અને અશોભનીય
સભાર – સ્વીકાર ઢબને કેટલી હદ સુધી હોય છે એ તે આપણી લોક્સભાનાં એક
સાસુમાની ઝાલરી: સદસ્ય ભગિની ઇંદિરાકુમારીનું પાર્લામેન્ટમાં કરેલું નિવેદન જ લેખક: રનુભાઈ દેસાઈ બતાવી આપે છે. આ પોલીસ અને લશ્કરના માણસને લગભગ પ્રશિન: પરિમલ પ્રકાશન પ્રતિષ્ઠાન, હિંસાને ગુનાખોરી માનસ ધરાવતા લોકો, શેર - ડાકુ અને વિવિધ
પાર્વતી, હનુમાન રોડ, ગુનેગારો સાથે ચાવીસે ય ક્લાક જીવવાનું હોય છે અને કહેવત
વિલેપારલે (પૂર્વ), મુંબઈ–૧૭. છેને? “જેવો સંગ તેવો રંગ”, “જેવી સોબત તેવી અસર.”
' મૂલ્ય: રૂપિયા દસ
Page #125
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૮૧
પ્રબુદ્ધ જીવન
મનયન”
[હરજીવન થાનકી જ મનન કરે તે મન ', “જે ચિંતન કરે તે ચિત્ત ', “જે નિર્ણય આપ્યા પછી વિદ્યાર્થીઓ માનતા લે કે જે હું પાસ થઈ જઈશ
" કરે તે બુદ્ધિ.’ આપણું મન સદાય સંક૯૫ - વિકલ્પ તે હનુમાનને એક નાળિયેર વધેરી શ! કેમ જાણે હનુમાન પેલાના કર્યા જ કરે છે. ક્યારેક પેલા સેક્સપિયરના હેમ્લેટની જેમ “To be
નાળિયેરના ભૂખ્યા હોય ! પરંતુ, અસ્માત ન કરે તે નારાયણ or not to be is a question.’ આ કરવું કે ન કરવું એ જ પ્રશ્ન અને જો તે પાસ થઈ જાય તો નાળિયેરના વેપારીને, વિદ્યાથીને છે. માણસનું મન વિચાર કરે છે, વિસ્તરે છે, ઊંડું ઉતરે છે. પોતાના અને હનુમાનને સૌ કોઈને લાભ-આનંદ થાય છે. શ્રદ્ધા દઢ થાય છે આગલા - પાછલા અનુભવોને કામે લગાડે છે, છતાં તેને મર્યાદા અને જો તે નાપાસ થાય તે આમાંનું કશું યે નહીં. કેમ કે “માનતાને છે. કેમ કે તે સાપેક્ષ (Relative) છે. કોઈ પણ બાબતમાં સત્યા- માનનાર પેલે વિદ્યાર્થી છે, હનુમાન નહીં. આમ આનંદથી સત્યને નિર્ણય કોણ કરશે? તે કે મને. પણ મન તો આપણા
મન વિસ્તરે છે. ખિન્નતાથી સંકોચાય છે. એનો અર્થ એ થયો કે શરીરમાં છે. તે શરીર ઘર, કુટુંબ કે સમાજમાં છે તેથી તેનો નિર્ણય
માનવી જો પોતાના જીવનમાં હકારાત્મક (Positive ) વલણ નિરપેક્ષ હોવો મુશ્કેલ છે. આ સંદર્ભમાં મનની દરેક ક્રિયાઓની
અપનાવે તે તેનું મન વિતરે, તેથી ઊલટું સંકોચાય, આપણા પાછળ હેતુ - હિત હોવાનું. જ્યારે જીવનનું લક્ષ્ય છે: નિહેતુપણું.
મનની સીમાને વિસ્તૃત કરીએ, સૌ કોઈને આવકારીએ. સંકુચિતતામાં નિરપેક્ષતા, જ્યાં સુધી જીવનમાં આવતી નથી, ત્યાં સુધી આપણી
વિખવાદ - વિનાશના બી પડેલાં છે. જગતમાં થઈ ગયેલા મહાબધી ક્રિયાઓ, માનસિક ઉડ્ડયને સીમિત જ રહેવાનાં !
પુના મન કેટલાં વિશાળ હશે. આ અર્થમાં મનને ઓગળવું આ મનને Moon (ચંદ્ર) સાથે પણ ગાઢ સંબંધ છે. ગ્રીક પીગળાવવું, એટલી હદે કે તે ઊડી ને વરાળ થઈ જાય ! અને પછી ભાષામાં તેને Luna કહે છે. - Lunatic એટલે ગાંડો. પૂનમ કે તેની પાછી વપ થાય! અમાસની સૌથી વધુ અસર સાગર ઉપર અને ગાંડા ઉપર થાય છે. શીતળ ચાંદની કવિ - ક્લાકારોને વિશેષ આકર્ષે છે. સાગર - કિનારે
મૃત્યુ શરદ પૂનમ માણવાની મજા કોઈ એર હોય છે. જાણે આખું જગત ચાંદીથી મઢાઈ ગયું હોય એવી અનુભૂતિ ખાસ કરીને શાંત રાત્રે મૃત્યુ મંગળ નથી, અમંગળ નથી થાય છે. અંગ્રેજીમાં કહ્યું છે કે : 'Lovers, Lunatics and poets મૃત્યુ વ્યકિતના લૌકિક જીવનને દેખાતે અંત છે. are all imagination in compect” પ્રેમીએ, ગાંડાઓ અને રાય કે રંક, યુવાન, બાળ કે વૃદ્ધ કવિઓ હંમેશાં પોતાની કાલ્પનિક દુનિયામાં રાચતા હોય છે. સૌને મૃત્યુ સમયસર જીવન રંગમંચ પરથી ઉપાડી લે છે Love is blind એમ કહj, તેમાં સુધારો કરીને કેટલાકે Lovers
મૃત્યુ એલાન દઈને એલાન વગર are blind એમ કહાં એ પણ સમજવા જેવું છે. અહીં Blind
ધીમે ધીમે અગર ધસમસતું આવે છે એટલે અંધ નહીં, પણ પિતાના જ માનસિક પ્રકાશમાં ખોવાયેલા! જ્યારે આપણે વિચારમાં હોઈએ છીએ, ત્યારે આંખ જોતી નથી, મૃત્યુ કોઈકને શાતા આપી કંઈકની શાતા હરી લે છે કાને સાંભળતા નથી કે જીભ સ્વાદતી નથી, કેમ ? તે કે તેઓ , મૃત્યુ માગે ત્યારે મળતું નથી, ન માગે ત્યારે દોડનું આવે છે. -બધી ઇન્દ્રિયે, મનને અનુસરવામાં વ્યસ્ત હોય છે. એને અર્થ
મૃત્યુ હતું, છે અને રહેશે, કાલાતીત છે એ થયો કે ઈન્દ્રિયોને મનથી છૂટી પાડવા દ્વારા જ સાચી શાંતિ
મૃત્યુ નિશ્ચિત છતાં અનિશ્ચિત છે મળી શકે છે અથવા ઈદ્રિયની પાછળ જ મન નથી હોતું તે તેઓ પ્રાણ વગરના શરીર જેવી નિર્જીવ બની જાય છે માટે તો આપણા
મૃત્યુ ધનિક ગરીબના ભેદ પાડતું નથી
વર્ગવિગ્રહ, નાતજાતના ભેદમાં માનતું નથી શાસ્ત્રોએ કહ્યું કે ‘મન જ માણસના બંધન કે મેક્ષનું કારણ નિમિત્ત છે.’ જેલમાં રહેલે માણસ, પોતાની જાતને ‘મહેલમાં રહેતી માને મૃત્યુ લાંચ લેતું-દેતું નથી તે તેને કોઈ અટકાવી શકતું નથી. એ જ અર્થમાં આ જીવનને
મૃત્યુ સગાવાદ લાગવગશાહીથી પર છે બંધન કે મુકિત - મોક્ષ માનવાનું કામ પણ મન જ કરે છે ને! તમે
મૃત્યુને સૌ આધીન છે, પોતે અપરાજીત છે, ભલે ગમે તેવી નાની ઝુંપડીમાં રહેતા છે છતાં તમે તેને ધારો
અન્ય સામ્યવાદી છે, સમાજવાદી છે તે મહેલ માનીને તેમાંથી સંતેષ, શાંતિ, આનંદ લૂટી શકો. એક સ-રસ ટૂચકો યાદ આવી ગયો.
મૃત્યુ જાણીતું છતાં અણમાણીનું છે એક માણસ ઠંડા - વાસી રોટલાનો ટુકડો ખાઈ રહ્યો હતો.
મૃત્યુ ચાલાક, ચપળ છતાં અજર અમર છે બિચારો ગરીબ હતો. છતાં સુખી - આનંદી હતો. મારા જેવો કોઈ મૃત્યુ ગૂઢ, ગહનભેદી નથી, ભારો છે. તેને જોઈ ગયો. કહ્યું, “અબે એ, સૂકી રોટી કયાં ખા રહા હૈ,
મૃત્યુનું કોઈ સ્વરૂપ નથી છતાં બહુરૂપી છે સાથ મે નમક તે લે!' પેલે રોટલો ચાવતાં ચાવતાં કહે છે, “માન રખા હૈ!” મીઠું છે નહીં, છતાં સાથે મીઠું છે એવું માની લીધું
મૃત્યુ પાંખ વગર ફફડે છે, આંખ વગર જુવે છે છે. ત્યારે હું કહું છું, “અગર માનના હી હૈ. તો ગુલાબ જાંબુ ન મૃત્યુને માણવાને જીતવાને માર્ગ સીધો સરળ છે. માન, નમક કર્યો! છે તે રમૂજ. પણ જીવનનું વાસ્તવિક સત્ય રજૂ નિર્મોહી મન, નિષ્કામ કર્મથી ઘણાં કરી જાય છે, મનની કેળવણીનું. માનવું, મનાવવું, બનાવવું. આ મૃત્યુ થઈ ગયાં, થાય છે, થતાં રહેશે. બધી ક્રિયાઓ મન દ્વારા જ થતી હોય છે. ને, માન્યતા (Belief ) માં પણ શું હોય છે? લોકભાષામાં જેને “માનતા ' કહે છે. પરીક્ષા
કંચનલાલ લાલચંદ તલસાણિયા
Page #126
--------------------------------------------------------------------------
________________
૪૮
*
પ્રબુદ્ધ જીવન
કેવી અપેક્ષા [] સકલનઃ કાન્તિ ભટ્ટ
લેખક પાસે
સ માજમાં સર્જકોની શું કામ જરૂર છે તે વિષે તાજેતરમાં બહુ જ સુંદર પુસ્તક પ્રગટ થયું છે. તે દરેક પ્રબુદ્ધ વાચકે વસાવવા જેવું છે. ડબલ્યુ. ડબલ્યુ. ના ને “હ્યુમન ઓપશન્સ” નામનું આ પુસ્તક લખ્યું છે તેમાંથી કેટલાક રસપ્રદ ફકરાઓ અહીં નીચે ટાંકડું છું:
|| લેખક તમારા વિચાર જગતને હલબલાવે છે. તેમાં વિકલ્પાનાં બીજ રોપે છે. લેખક લોકો માટે નવાં સત્ય ખાજે છે. વાચકની પોતાની અંદર નવી શક્યતાઓ રહેલી હેાય તેનું ભાન કરાવે છે. સર્જક અને કલાકાર હંમેશાં તેના ભકતાને શેધતા હોય છે. જે સમાજમાં કલાકાર ઉપર બંધન હોય ત્યાં લોકો સામે કોઈ વિકલ્પા રહેતા નથી. રશિયામાં સેક્ઝેનિન્સીનને લખવા ઉપર પ્રતિબંધ નહાતા, પરંતુ તે જે લખે તે વાચકો સમક્ષા મુકાતું નહોતું. એટલે લેખકનું સર્જન જ મહત્ત્વનું નથી. એ સર્જન વાચકો સુધી પહોંચવું જોઈએ. વાલ્ટ વ્હીટમેને આટલે જ કહેલું કે “ગ્રેઈટ ઓર્ડિયુન્સીઝ આર નેસેસરી ઈફ વી વોન્ટ ટુ હેવ ગ્રેઈટ પોએટસ.” આમ આખરે તે। શ્રેાતા જ મહત્ત્વને છે કારણ કે તમારા સર્જનની તાકાતનો આખરી પરચે! તે શ્રાતા કે વાચક પાસે જ થાય છે. [] ઘણી વખત એવું બને કે ફિલસૂફની માફક કોઈ કલાકાર લેખક પણ પેાતાના અજ્ઞાનમાંથી જ પ્રેરણા મેળવે છે. જે રહસ્યમય હાય છે તેમાં તે ઊંડે ઊતરે છે. વિજ્ઞાનની માફક તે કઈ દિશામાં આગળ વધે છે તેને તેને ખ્યાલ ન હોય તે બનવાજોગ છે; પરંતુ અજ્ઞાનની પૂજા ન થઈ શકે. વળી એ પણ ખ્યાલ રહે કે કોઈ લેખક કે કલાકારનું ગળું માત્ર રાજકારણીઓ જ ઘાંટી દે તેવું નથી. કલાકાર પેાતે જ પાતાના દુશ્મન બની શકે છે. દાખલા તરીકે કોઈ મંત્રી કે લેખક કે કલાકારની સમાજ પ્રત્યેની કોઈ ફરજ નથી અને પેતે પોતાની કલામાં જ મસ્ત રહી શકે છે તેમ માનવું [મૂર્ખાઈભર્યું છે. કારણ કે આખા સમાજના ઢાંચામાંથી જ તેની સર્જકતાને પાણ અને બળ મળે છે.
આ સૂત્ર બધા જ કલાકારા નોંધી લે:
The conditions of life are in separable from the condition of art. અર્થાત કલા અને સામાજિક જીવન માટેના સંયોગે અને માપદંડો અલગ અલગ હોતા નથી. એક જ પ્રકારના વાતાવરણમાં જીવન અને કલા પાપાય છે. કલાકાર કોઈ ઊંચા ખડક ઉપર ચઢીને તેબરો ચઢાવીને સાધારણ જનજીવનથી અલગ ન થઈ શકે. તે ક્લાકાર નથી. તે તે ધંધાદારી વેપારી છે. સાચે કલાકાર તે દરેક પરિસ્થિતિમાં ઘૂમતા રહે છે.
[] એ વાત યાદ રહે કે બેફામ રીતે વર્તનારા કલાકાર કે લેખકને જે દુ:ખ અને કષ્ટ સહન કરવાં પડે તે કષ્ટો કે પીડા તેની માત્ર અંગત વાત જ રહેતી નથી. કલાકારની પીડા એ માનવસમાજની પણ પીડા બની જાય છે અને તેથી જ ક્લાકારની અંગત વર્તણૂક પણ બહુ મહત્ત્વની છે. કલાકારની ટ્રેજેડી એ સમાજની ટ્રેજેડી બની શકે છે. વર્તમાન પ્રજા જ નહિ પણ ભવિષ્યની પ્રજા ઉપર પણ અસર પડી શકે છે કારણ કે કવિ કે લેખક માનવાનાં મનને જોડવાનું કામ કરે છે.
[] કોઈ લેખક માટે વિજયની કઈ ઘડી છે? વિચારનું બીજ
તા. ૧-૭-૮૧
રાખીએ?
રોપાયું તે લેખક માટે શ્રેષ્ઠ ઘડી છે. જ્યારે કોઈ નવા વિચાર જન્મે ત્યારે કવિ માટે આનંદના દિવસ હેાય છે. લેખકના અણુ અણુમાંથી શકિતના ગ્રાત નીકળે છે. તેના સર્જનના કૂવા છલકાય છે. પણ એ સાથે જ સમાજ પ્રત્યેની જવાબદારીની ઘડી પણ આવી પહોંચે છે. વિચારને પ્રગટ કર્યા વગર ચાલતું જ નથી, તે વિચારને પ્રગટ કરવામાં તેણે ડર રાખવાની જરૂર નથી.
| હવે વાર્તાલેખકોનું દુ:ખ એ છે કે તેમની નવલકથાના પાત્ર એવાં હાય છેકે જેને ન જાણીએ તે પછી ચાલે. આ પાત્ર આપણાં વિચારજગતમાં પ્રવેશે છે, પણ કંઈ અસર છેાડતા નથી. આ પાત્ર આપણી સ્મરણશકિત ઉપર ઝી છાપ છેાડતા નથી. આવાં પાત્ર વાર્તામાં દુ:ખ સહન કરતાં હોય ત્યારે તમને તેની કાંઈ પડી હોતી નથી. આવાં પાત્રા જીવન સાથે પ્રયોગ કરતાં હોય છે— જીવનને જીવતા નથી.
[] તે। પછી આપણે લેખક પાસે કેવી અપેક્ષા રાખીએ? આપણા યુગના નવા જુસ્સાને પ્રગટ કરવાની આપણે જરૂર અપેક્ષા રાખી શકીએ. માનવે બદલવાની જરૂર છે કે માનવી અમુક દિશામાં બદલાઈ રહ્યો છે અને તે માટેના જુસ્સાને બળ આપવું જોઈએ. સમાજ અને વ્યકિત વચ્ચે જ ખાઈ છે તેને ઓછી કરવી જોઈએ. સામૂહિક જરૂરિયાતો અને વ્યકિતગત શકિત વચ્ચેનું જે મેટું અંતર છે તે ઓછું કરવાનું કામ લેખકે કરવું જોઈએ.
[] એરિસ્ટોફને એક વખત નાટકકારો સામે મોટો બળાપા વ્યકત કરેલા, તે કહેતા કે નાટક દ્વારા કે વાર્તા દ્વારા લેખકે કંઈક સંદેશે તો આપવા જ જોઈએ. માત્ર લોકોના મનનું રંજન જ કરવાનું નથી, જો કે લેખકની એક સમસ્યા છે કે તે કેટલા ઉપયોગી છે અને કેટલી હદે કોાતા સુધી પહોંચી શકે છે. પણ તેની પાસે કંઈક નક્કર હશે તે તે પહોંચી જશે. પ્રગતિ વગરની કોઈ સંસ્કૃતિ સંભવી શકે નહિ, વિચારો વગર પ્રગતિ સંભવી ન શકે અને પુસ્તકો વગર કોઈ વિચારો જન્મી ન શકે. માનવીની પ્રગતિ અને વિકાસ માટે લેખકો મૂળભૂત શકિત પૂરી પાડે છે.
[] કલા દ્વારા આપણે માનવીનાં મનને ફંટાવી શકીએ છીએ. જે રહસ્યમય છે કે ભેદી છે તેની સાથે જ તન્મય રહેવાની એક પતિ કલા દ્વારા જાણવા મળે છે. કોઈ રહસ્યમય વાતની પાછળ પડી જવું હોય તો તમારે અસલામતી અને અનિશ્ચિતતામાં જીવવું પડે. કલા દ્વારા તમે અનિશ્ચિતતાને મ્હાણી શકો. બધું જ સલામત હાય તેમાં સ્વાદ નથી. કલા દ્વારા તમે અસલામતીના સ્વાદ માણી શકો છે. ઓગસ્ટીને કહેલું “કલા દ્વારા તમે માનવીના અર્ધજાગૃત મન સુધી ઊડે જઈ શકો છે. માનવીના અનોખાપણાનું ભાન કલા દ્વારા કરાવી શકાય.
[] જોન મેસન બ્રાઉને કહ્યું છે કે “Creative writing is the sweetest agony known to man.” પીડામાં તમારે પરમાનંદ જોવે હાય તા સર્જક બને. પીડાને પરમેશ્વરી બનાવી જાણનાર જ સર્જક બની શકે. કલા અને સર્જનની થાકોડો જ એવા છે કે તેમાંથી પ્રેરણા મળી શકે. એ એવા પસીના છે કે જે સુગંધ આપે છે. અહીં કોટી થાય છે. તમારી કલ્પનાશકિતને તમે વાજબીપણાનું મ્હાણ આપો તે ખૂબ થકવનારું કામ છે પણ તમને તમારા પ્રયાસનું ફળ જરૂર પ્રાપ્ત થાય છે.
સોક્રેટિસ હંમેશાં પેતાને લીટરરી--મીડવાઈફ તરીકે ઓળખાવતા. સર્જનની આ રાતત સુવાવડ તમારે કરવી જ પડે. પ્રસૂતિ પીડાવાળા મનને સાચવ્યા જ કરવું પડે. સાક્રેટિસ તે વિચારોના આ પ્રજનનની ખૂબ જ માવજત કરતા હતા.
માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
Page #127
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH, By/South 54 Licence No.: 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૫
પ્રબુદ્ધ જીવન
મુંબઈ ૧૬ જુલાઈ, ૧૯૮૧ ગુરુવાર વાધિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ :
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂા. -૭પ
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સહતંત્રી રમણલાલ ચી. શાહ
- અણુ યુદ્ધ ને આ રે? હૃ[] ચીમનલાલ ચકુભાઈ
What a confession of unintellectual poverty it અમેરિકાના પ્રમુખ થયે, રેગનને છ મહિના થયા. આટલા would be, what a bankruptcy of intelligent statesટૂંકા સમયમાં, આયુદ્ધને ભય ઘણે વધ્યું છે. વિચારવંત લેકે
manship, if we had to admit that such blind, senseભારે ચિત્તા સેવે છે. શ્રેષ્ઠ સામયિકો અને વર્તમાનપત્રો ટાઈમ, less acts of destruction were the best use we could ન્યુઝીક, ગાર્ડિયન, ઈકોનોમિસ્ટ વગેરે - અભ્યાસપૂર્ણ લખાણથી make of what we have come to view as the leading આવી રહેલ ભય સામે ગંભીર ચેતવણી ઉચ્ચારી રહ્યા છે. કોઈને elements of our military strategy. ઉપાય સૂઝત નથી. નિયતિના ધકેલ્યા વિનાશ તરફ ધસી રહ્યા
“આપણી અત્યારની પરિસ્થિતિની ગંભીરતા વ્યકત કરવા માટે હોઈએ એવી હતાશા સૌ અનુભવે છે. નાગાસાકી અને હીરોશીમાને
યોગ્ય શબ્દો પણ મળે એમ નથી. ફરી યાદ કરે છે. તે વખતે વપરાયેલ અણુબૉમ્બ કરતાં સહસ્ત્રગણા વિનાશક અને હજારોની સંખ્યામાં અમેરિકા અને રશિયાએ અણુશસ્ત્રોનાં
“આપણે એક પછી એક શસ્ત્રને, એક પછી એક ક્ષેપકાઅને ગંજ ખડકયા છે અને હજી વધારી રહ્યા છે. રેગને લશ્કરી ખર્ચ
ખડકલો તેમ જ વિનાશકતાની એક જૂની સપાટીની ઉપર બીજી અબજો ડૉલર વધારી દીધું છે અને પાંચ વર્ષમાં અનેકગણું વધશે.
સપાટીને ઉમેરતા જ ગયા છીએ. આપણે કોઈ પ્રકારની સંમેહન સ્વાભાવિક રીતે જ રશિયા હરીફાઈ કરે છે.
શકિતના ભોગ બન્યા હોઈએ એવી રીતે કે સ્વપ્નમાં હોઈએ એવા
માનવી તરીકે જાણે કે આપણે આપણી ઈચ્છા વિરુદ્ધનિ:સહાયપણે જજે કેનન, જેઓ ૧૯૫૨ - ૫૩માં, રશિયામાં અમેરિકાના
આ બધું કરી રહ્યા છીએ. રાજદૂત હતા અને વર્તમાનમાં પ્રિન્સટન યુનિવર્સિટીમાં પ્રોફેસર છે
“આને પરિણામે આપણે-આપણે અને રશિયાએ મળીને આ બધા તેમને થોડા સમય પહેલાં, આઈનસ્ટેન શાન્તિ પારિતોષિક મળ્યું.
આયુધ અને એના વાહક સાધને સજીને શસ્ત્રોના જમાવની તેને સ્વીકાર કરતાં, કેનને પ્રવચન કર્યું તેમાં અણુબૉમ્બનો ઉપયોગ
એક અત્યંત અનાવશ્યક અને મહાભયંકર પરિમાણ ધરાવતી એવી સામે આઈનસ્ટેને પ્રેસિડન્ટ ટ્રમાનને ગંભીર ચેતવણી આપી હતી
સપાટી ઊભી કરી છે કે જે ખરેખર બુદ્ધિગમ્ય રહેતી નથી. તેની યાદ આપી અને પોતાના મૃત્યુ પહેલાં આઈનસ્ટેને છેલ્લી
“વિનાશનાં આ આંધળાં, નિરર્થક કૃત્યોને જ આપણે જેને અપીલ કરી હતી તેના શબ્દો ટાંક્યા છે:
આપણી લશ્કરી વ્યુહરચનાના આગળપડતાં તરવે ગણીએ છીએ We appeal as human beings to human beings. એને સૌથી સારો ઉપયોગ હોવાનું સ્વીકારતા હોઈએ તે એ Remember your humanity and forget the rest. આપણી બુદ્ધિનું દારિદ્ર અને બુદ્ધિગમ્ય મુત્સદીગીરીનું દેવાળું જ વર્તમાન પરિસ્થિતિ વિશે બોલતાં કેનને કહ્યું છે:
છે, એને એકરાર સમાન બની રહેશે.” Adequate words are lacking to express the full
કેનનનું આખું પ્રવચન મનનીય છે. આ વિનાશક શસ્ત્રો એટલી
મોટી સંખ્યામાં બન્ને મહાસત્તાઓ પાસે છે કે તેમાં ઉમેરો કરવા seriousness of our present situation.
સર્વથા નિરર્થક છે, એટલું જ નહિ, પણ બુદ્ધિનું દેવાળું છે, ગાંડપણ We have gone on piling weapon upon weapon,
છે. છતાં અમેરિકા કહે છે અમારા કરતાં રશિયા પાસે વધારે છે missile upon missile, new levels of destructiveness
માટે અમારે વધારવાં જોઈએ. રશિયા પણ એ જ કહે છે, હરીફાઈમાં upon old ones. We have done this helplessly in
સમાનતા અને સરસાઈ લાવવાં છે. સમાનતા એટલે શું? બને voluntarily, like victims of some sort of hypnotism,
પાસે પાંચ હોય તો ય સમાન ગણાય. પચાસ હોય તે સમાન like men in a dream.
ગણાય, "હજાર હોય તે ય સમાન ગણાય, આ હરી ફાઈ કયાં અટકે? The result is that to-day we have achieved, we અમેરિકા રશિયાને દોષ દે, રશિયા અમેરિકાને દોષ દે. બન્ને સાથે and the Russians together, in the creation of these મળી આણુશસ્ત્રોની મર્યાદા બાંધવા પ્રયત્ન કર્યો. આ મર્યાદાને કાંઇ devices and their means of delivery, levels of re- અર્થ ન હતો છતાં માનસિક વલણમાં કંઈક ફેર પડતો. કાર્ટરે આવી cundancy of such grotesque dimentions as to defy મર્યાદા માટે બીજો કરાર કર્યો - Salt – II પણ કોંગ્રેસ તે મંજૂર · rational understanding.
કરે તે પહેલાં કાર્ટર હારી ગયા અને રંગને તેને અસ્વીકાર કર્યો.
Page #128
--------------------------------------------------------------------------
________________
૫૦
બુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૧
કર્ટરે રેગન સામે આક્ષેપ કર્યો હતો કે રેગનનું માનય યુદ્ધનું છે. રશિયા સાથે સમાધાનપૂર્વક સહઅસ્તિત્વ અરીકારવાને બદલે સંઘર્ષ નેતરે છે. બીજા દેશે. અમેરિકા પાછળ ઘસડાય છે. યુરોપના દેશોમાં અણુશસ્ત્રો ગોઠવવા અમેરિકાએ પેજના કરી છે. આ દેશમાં, ખાસ કરીને જર્મની અને હવે કદાચ ફ્રાન્સમાં આ યોજના સામે સખત વિરોધ છે. પણ રશિયા રાક્રમણ કરે તે અમેરિકા જ રક્ષાણ કરી શકે તેમ છે. તેથી યુરોપના દેશોને નિરૂપાય અમેરિકા સાથે રહેવું પડે છે."
અમેરિકા, બીજા દેશોને મોટા પ્રમાણમાં શસ્ત્રો પૂરાં પાડે છે. ચીન, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈઝરાયલ વગેરે દેશમાં શસ્ત્રોને ગંજ ખડકાય છે.
અત્યારે અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાંસ અને ચીન પાસે અણુબોમ્બ છે. કદાચ ઈઝરાયલ અને દક્ષિણ આફ્રિકા પાસે પણ હોય. પાકિસ્તાન તેની તૈયારી કરી ૨ છે. આપણે પણ સંભવત: હરીફાઈમાં ઉતરશું. બીજા દેશે પણ તૈયારી કરે છે. કોણ અટકાવી
પાંડવ સ્ત્રીઓના ગર્ભ ગળી જાય એવા દુષ્ટ શસ્ત્રને અંતે ઉપગ કર્યો. કહેવાય છે કે આ દુષ્કૃત્યનું પ્રાયશ્ચિત અવસ્થામાં હજી પણ કરી રહ્યો છે.
સંભવ છે કે આવા શસ્ત્રોને ઉપયોગ ચંદ્ર, મંગળ કે બૃહસ્પતિ ઉપરથી થાય. અવકાશી વિઘા એટલી આગળ વધી છે. પહેલા બોમ્બ વિસ્ફોટ થયે ત્યારે વિખ્યાત વૈજ્ઞાનિક રોબર્ટ એપન હેમર, ગીતાને ક બેલી ઊઠયા :
પ્રભા સહસ્ત્ર સૂર્યોની, નભે એકત્ર થાય છે
પણ તે નાવતી તેલ, પ્રભા શું દિવ્ય દેવની ? ૧૯૪૫ને બમ્બ સાદો હતે. પછી તે હાઈ જિન બંમ્બ થયો અને હવે ન્યુટ્રેન થઈ રહ્યો છે.
માણસ આ વિનાશ તરફ ધસતા જ રહેશે? કુદરતને સર્જન સાથે સંવાર પણ કરવો પડે છે. શું માણસ કુદરતનું હથિયાર બનશે? પ્રલયના વને વાંચ્યા છે. સમતુલા જાળવવા કુદરત પાસે અનેક ઉપાય છે. ઈશ્વર પાતે આવો સંહાર કરે છે. ગીતામાં ભગવાને અને કહ્યું છે.
હું કાળ આ લેક ફરી વળ્યું છે. સંહારવા જે જન સજજ હિ; છેડી તને, એ સહુ નષ્ટ થાશે,
ઊ ખડા છે, ઉભયત્ર વીર. સામાન્ય માણસ પોતાના રોજિંદા વ્યવહારમાં ડૂબેલે છે. તેને આ ભયની કલ્પના નથી અથવા બહુ દૂરને લાગતો હશે અથવા નિરૂપાય થઈ, હતાશાથી, થાય તે થવા દેવું એમ માનતે હશે. પણ આ ભય વાસતવિક છે. નજીક આવી રહ્યો છે એવું શાણા માણસોને સ્પષ્ટ દેખાય છે.
વિચાર કરીએ તે અણુબોમ્બ સામે કોઈ રક્ષણ નથી. વિનાશ જ છે. ગમે તેટલી તૈયારી હોય તે પણ તેનું આક્રમણ એટલું ઝડપી અને વિનાશક છે કે વળતે હુમલે કરવાને. સપથ ન જ રહે. સરધા કલાકમાં ભયંકર વિનાશ થઈ જાય. હજારો માઈલ દૂર પહેાંચે એવા ક્ષેપકશસ્ત્ર છે. પહેલે હુમલે કોણ કરશે તે જ પ્રશ્ન મૂંઝવે તે છે. વિનાશ જ છે તેમ જાણવા છતાં જાણે-અજાણે, ભયથી, ગભરાટથી કોઈ દેશને આગેવાને હુમલો કરી બેસે છે. ભયંકર તારાજી સર્જાય. લીબિયાને ગદ્દાફી બોમ્બ બનાવવા પ્રયત્ન કરે છે. તેનું ઝનૂન લાગી છે. ઈઝરાયલ સામે ઉપગ કરે છે?
બીજા દેશે મ્બ ન બનાવે માટે અમેરિકા અને રણ બૉમ્બ જેની પાસે છે ચીવા દેશે તકેદારી રાખે છે. ચાણુર્બોમ્બ વિસ્તરતે અટકાવવા કરાર કરાવે છે, પણ બધું નિરર્થક છે. હમણાં જ ઈરાકના અણુ મથક ઉપર હમલે કરી ઇઝરાઈલે તેને નાશ કર્યો. ઈરાક બૉમ્બ બનાવશે અને તેથી ઈઝરાયલ ભર્થમાં મૂાય તેવી દલીલ કરી, અગમચેતીરૂપ ૨ હમલે કર્યો. ઇઝરાયલે અણુબૉમ્બ બનાવ છે પણ તેના પડોશી બનાવે તે સહન કરવું નથી. કયાં સુધી અટકાવી શકે?
કેનને કહયું કે એ કરાર કરવો કે, હવે પછી નવા અણુશસ્ત્રો બનાવવાં નહિ. છે તેમાંથી ૫૦ ટકાને નાશ કરવું અને તે નાશ કેવી રીતે કરવો તે માટે નિષ્ણાતની સમિતિ નીમવી. અશુશસ્ત્રોને નાશ કરવામાં પણ જોખમ છે. આ દૈત્યને ક્યાં દાટવો? તેની કિરણેત્સર્ગી રજ માણસને અને પશુ, પક્ષી, પાણી, વનસ્પતિ બધાને દૂષિત કરે, માણસ રીબાઈને સડીને મરે.
બીજ એક લેખકે કહ્યું છે :
The mind made the bomb, the mind denied it and the mind can stop it cold.
બન્ડ રસેલે દુનિયાના વૈજ્ઞાનિકોની સહાયથી આણ બંખના વિરોધમાં ઝુંબેશ ઉપાડી હતી. સેંકડો વૈજ્ઞાનિકો તેમાં જોડાયા હતા.
અણુશસ્ત્રોની વિવિધતા, વિનાશકતા અને ખર્ચાળપણાના વર્ણન વાંચના બુદ્ધિ બહેર મારી જાય છે. શેને માટે આ બધું? નર્યા વિનાશ માટે જ. કોઈને વિજય ન થાય, કોઈ બચે નહિ. હવે અણુશસ્ત્રો ભરેલી સબમરીને અબજો ર્ડોલરના ખર્ચે થાય છે. બ્રિટનનું અર્થતંત્ર પડીભાંગ્યું છે છતાં, એક અબજ પાઉન્ડના
ખરચની એક એવી છ ટીડન્ટ રાબમરીને, સખત વિરોધ છતાં, મિસિસ થેચરે બનાવવાની યોજના કરી છે. આજે બનાવેલ શસ્ત્ર, થડા સમય પછી નિરૂપાણી થઈ જા છે, એટલી ઝડપથી ટેકનોલેજી આગળ વધી રહી છે. આ દુનિયાને મોટો ભાગ ભૂખમરા અને ગરીબાઈથી રીબાપ છે ત્યારે સમૃદ્ધ દેશ-વિનાશક શસ્ત્ર સર્જવામાં ડૂળ્યા છે. આખી દુનિયાને ગરીબાઈ અને બેકારીમાંથી ઉગારી શકી એટલી વૈજ્ઞાનિક પ્રગતિ છે ત્યારે સમૃદ્ધ દેશે ના આગેવાને વિનાશના પશે છે.' ' .
છેમાણસની મૂર્ખતાની પરાક:ણ કહી શકાય. આટલા બધાં શસ્ત્રો ખડકાયા છે. તેને કોઈક દિવસ તે ઉપગ કરશે જ. અશ્વત્થામાએ
હવે આ એક વિચારક વર્ગ એમ માને છે - અને હું માનું છું કે આ ગાંધીને માર્ગ છે, કે બીજા કરે કે ન કરે, પણ જેને આ અનિષ્ટમાં માનવજાતને અને સંસ્કૃતિને સંહાર લાગે છે. તેમણે અણુશસ્ત્રો છોડી દેવાં. Unilateral disarnament અણુશસ્ત્રો હશે તો ય વિનાશ થવાનો જ છે. તો બચવાને એક માત્ર માર્ગ કેમ ન અજમાવો. અણુશસ્ત્રો જેની પાસે છે તે છોડી દે અને નથી તે ન જ બનાવવા તે નિર્ણય કરે. તેમ કરી, તે નિર્ભય થાય અને બીજાને નિર્ભય બનાવે અને અણુશંઓ તજવાની પ્રેરણા આપે. સાચો માર્ગ લેવામાં સદા એ પ્રશ્ન રહે છે કે પહેલ કોણ કરશે. ગાંધીએ કહ્યું પોતે જ પહેલ કરવી અને સાચા માર્ગ હશે તે પરિણામ સારું જ આવશે એવી શ્રદ્ધા રાખવી. તા. ૮-૭-૧૯૮૧
Page #129
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૮૧
બુદ્ધ જીવન
બુદ્ધ અને વર્ષા [] કુન્દનિકા કાપડીઆ
ખુ ખુલ્લા આકાશ તળે બની હતી, એ કેવળ અકસ્માત નથી. વિશુદ્ધ જીવન પ્રકૃતિ સાથે તાલ મિલાવનું હાય છે, એ એને સંકેત છે. બુદ્ધનો જન્મ લુંબિનીના વનમાં શાલવૃક્ષ નીચે થયે. ગયામાં પીપળાના વૃક્ષ નીચે તેમણે શાન પ્રાપ્ત કર્યું અને કુ શીનગરનાં બે શાલવૃક્ષોની છાયા તળે તેમનું નિર્વાણ થયું. રાજપ્રાસાદમાં રહીને બુદ્ધ બની શકાય નહિ. પ્રકૃતિનું શાંત, મુક્ત વાતાવરણ શાનસાધનામાં ઘણું સહાયક બને છે. બુદ્ધ તેમના શિષ્યોને વારંવાર કહેતા : “જુઓ, સામે વૃક્ષોની છાયા છે... ધ્યાન કરે, પ્રમાદ ન ફરો.”
ભિક્ષુઓને બુદ્ધ ‘વનની શેભ!' ગણાવ્યા છે. જીવનના મેટો ભાગ બુધ્ધે જંગલમાં, નદીકાંઠે, પર્વત પ્રદેશેમાં વિતાવ્યું છે. ઉપદેશાથે તેઓ માનવ-સમુદાય વચ્ચે આવતા ત્યારે પણ તેમને ઉતારો કોઈક ઉદ્યાનના એકાંત-રમણીય સ્થાનમાં રહેતા રાજગૃહ, વૈશાલી, ગૃધ્રકૂટ પર્વત, અમ્બાટક વન ઈત્યાદિ અનેક સ્થળોની પ્રાકૃતિક સુંદરતાની વાતો બુદ્ધની વાતૅમાં વણાયેલી છે. ઘનઘાર ધારી રાતે વરસાદ ચારે ધારાએ વરસતા હોય ત્યારે ખુલ્લી જગ્યામાં બેસીને તેમને ધ્યાન ધરતાં આપણે જોઈએ છીએ.
બૌદ્ધ ભિક્ષુઓનું જીવન પણ પ્રકૃતિ સાથે વણાયેલું હતું. ગિરિગુફા નદી-તટ, વન-સ્મશાન, વૃક્ષોની છાયા, ઘાસછાઈ કે છાંયા વિનાની કુટિર—આ બધાં સ્થળેએ ધ્યાન ધરતા ભિક્ષુઓ પ્રકૃતિનાં પરિવર્તન, તેની અનંત રમણા જોતા અને તેમાંથી પાતાની સાધના માટે અનુકૂળ સંકેતા તારવી લેતા. ‘થેરગાથા’માં તેમ જ પાલિ સાહિત્યમાં અન્યત્ર પણ, આ ભિક્ષુઓએ પ્રકૃતિનાં અત્યંત સુંદર વર્ણના કર્યાં છે. પ્રકૃતિનું રૂપ તેમને માટે કેવળ રંગ, આકાર, રચનાનું સૌંદર્ય નહોતું. દરેક વસ્તુને, ઘટનાને તેઓ પાતાની સાધનાના સંદર્ભમાં જોતા. એક ચિત્ર જોઈએ
મૂશળધાર વરસાદ વરસે છે. ધ્યાનસ્થ ભિક્ષુ પેાતાની કુટિરમાં બેઠા છે. કહે છે:
“વરસા હે દેવ,
સુખેથી વરસવું હાય તેટલું વરસે. મારી કુટિર છાયેલી છે,
તે શાન્ત અને સુખકારી છે. મારું ચિત્ત સમાધિમાં લીન છે. તે આસકિતઓમાંથી છૂટી ગયું છે. નિર્વાણ માટે પ્રયત્ન ચાલે છે. વરસે હે દેવ, સુખ પડે તેમ વરસે.”
આ ‘છાયેલી કુટિર’ તે કેવળ બાહ્ય કુટિરની]વાત નથી તે તો સમજી શકાય તેવું છે. એ કાળમાં વર્ષ કેવળ માણવાની ઘટના નહાતી. તેની મને હરતા સાથે તેનું કરાળ રૂપ પણ પ્રગટ થતું. કોઈ એકલા ભિક્ષુ રાતના વખતે અંધારામાં ભયાનક ગુફામાં બેઠા હશે, આકાશમાં મેઘગર્જના થતી હશે, વીજળીથી હવા ચિરાતી હશે, સૂસવતા પવન વાતા હશે, ઠંડીથી ગાત્રા કંપતાં હશે, પશુ-પક્ષી અને જીવ-જંતુ સુદ્ધાં સ્તબ્ધ, ભયભીત હશે. તે વખતે ભિક્ષુની નિર્ભયતાની સાધના ચાલતી હશે, એને માટે એ ઉત્તમ સમય હશે.
એક સ્થવિર સાધકનું કથન છે.
“આકાશમાં જયારે મેઘની દુભિબજતી હોય અને પક્ષીઓના માર્ગમાં ચારે તરફ ધારાકુલ વાદળ વીંટળાતાં હોય, એ વખતે ભિક્ષુ
પહાડ પર જઈને ધ્યાન કરે—એનાથી મોટો આનંદ બીજા એકે નથી.
“નદીકાંઠાનાં વૃક્ષો રંગબેરંગી પુષ્પાથી ભરેલાં હોય, એ વખતે ત્યાં બેસીને સુંદર મનવાળા ભિક્ષુ ધ્યાન કરે-એનાથી મેટો આનંદ બીજો એકે નથી.
એકાંત વનમાં, અડધી રાતે, વાદળનો ગડગડાટ થતા હોય અને હાથી ચિ'ઘાડતા હોય તે વખતે પહાડ પર બેસીને ભિક્ષુ ધ્યાન કરે-એનાથી વધુ મેટો આનંદ બીજો એકે નથી.”
બુદ્ધની ધ્યાનસ્થ અવસ્થા કેવી હતી, તેનું દર્શન કરાવતી એક સુંદર ઘટના છે. એક વાર તેઓ કોઈ ગામની નજીક શાળાના મકાનમાં ઊતર્યા હતા. દિવસના સમય હતો. આકાશમાં કાળી ઘટાઓ ઘેરાઈ અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. વાદળની ' ગર્જનાઓ અને વીજળીના કડાકા-ભડકાથી વાતાવરણ ભરાઈ ગયું. નજીકમાં ક્યાંક વીજળી પડી અને ત્યાં કામ કરી રહેલા બે ખેડૂત તથા તેમના ચાર બળદ મરણ પામ્યા. લેકો એકઠા થઈ ગયા. બુદ્ધ ત્યારે શાળાની ઓસરીમાં ટહેલતા હતા. લકોએ તેમને વીજળી પડવાથી ખેડૂત ને બળદ મરણ પામ્યાની વાત કરી. પછી તેમની વચ્ચે આ પ્રકારનો વાર્તાલાપ થયો :
“ભુતે, એ વખતે તમે કયાં હતા?”
“આયુષ્મન, અહીં જ હતો.”
“ભુતે, તમે વાદળાની ઘટા અને વીજળીના ચમકાર ન જોયાં?” “ના આયુષ્મન, ન જોયાં.”
“ભૂતે, વીજળીના કડાકા સાંભળ્યા?”
“ના આયુષ્મન, વીજળીના કડાકો પણ ન સાંભળ્યો.” “ભન્તે, શું સૂઈ ગયા હતા ?”
“ના, આયુષ્મન, હું સૂતો નહોતો.”
“ભન્તે, ભાનમાં હતા ??”
“હા આયુષ્મન, ભાનમાં હતો.”
“તા ભતે, તમે ભાનમાં જાગતી સ્થિતિમાં ન ગરજતાં વાદળ જોયાં, ન વીજળીને ચમકતી જોઈ,ન તેના પડવાને કડાકા સાંભળ્યો ?”
“બરોબર છે, આયુષ્મન ્ !
.!"
વરસાદ સંબંધી બુદ્ધની સૌથી હૃદયસ્પર્શી કથા છે ગાવાળ અને તેમની વચ્ચેના સંવાદ,
વરસાદની રાત છે. બુદ્ધ એક ગાવાળની ઝૂંપડીની. ભીતને અઢેલીને ઊભા છે. સખત વરસાદ પડે છે. પવન ફુંકાય છે. ગેાવાળ ઘરમાંથી બુદ્ધને જુએ છે. બાલી ઊઠે છે: “હા, હા, પીળાં કપડાં પહેરનારા, ત્યાં જ ઊભા રહીને પલળ. તું એજ લાગના છે.” અને પછી ગૌતમ-ગોવાળ-સંવાદ શરૂ થાય છે.
ગોવાળ : મારું ધાન રંધાઈ ગયું છે, ગાયો દોહવાઈ ગઈ છે, નદીને કાંઠે મારા સ્વજનો સાથે હું વસું છું, મારી ઝૂંપડી છાવરેલી છે, દેવતા બરોબર સળગે છે માટે હે મેઘ તમતમારે મન મૂકીને
વરસે.
બુદ્ધ : ક્રોધનો કાંટો મેં કાઢી નાખ્યો છે. માર્ગના અવરોધ હટાવી દીધા છે, આ નદીને કાંઠે એક રાત પૂરતી મારી સફર છે.. મારી પડીને કોઈ. છાપરું નથી ને મારી કૃષ્ણની આગ બુઝાઈ ગઈ છે. માટે હું મેઘ તમે ઈચ્છો તો મન મૂકીને વરસે.
ગોવાળ : અહીં બગાં જેવી જીવાત દેખાતી નથી. ઘાસથી ભરપૂર બીડમાં ગાયા ચરે છે. વરસાદની ધારા તેઓ ખમી શકે તેમ છે, માટે તમે ઈછા તો હે મેઘ, ન શૂકીને વરસે,
Page #130
--------------------------------------------------------------------------
________________
| .
પર
પૃદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૧
બુદ્ધ: લાકડાંને મજબૂત બાંધી મેં બે કાંઠે છલકતી નદી પાર કરવા તરાપે બનાવ્યું હતું. હવે પૂરને ઓળંગી હું બહાર આવી ગયો છું માટે હે મેઘ, તમે ઈચ્છો તે મન મૂકીને વરસે.
ગેવાળ: મારી પત્ની વફાદાર છે. તે ઘણા સમયથી મારી સાથે રહેતી આવી છે. એ ભલી ને વહાલી છે. કોઈ તેનું ખરાબ બોલે તેમ નથી. માટે તમે ઈચ્છો તે હે મેઘ, મન મૂકીને વરસે.
બુદ્ધ: મારું મન કહ્યાગરું છે ને મુકત થયેલું છે. ઘણા સમય સુધી મેં એને કેળવ્યું છે ને મારી ઈચ્છા મુજબ ઘડયું છે. મારામાં હવે કશું હીણું રહ્યું નથી. માટે તમે ઈચ્છો તે હે મેઘ, મન મૂકીને 1 વરસે.
આ પ્રમાણે સંવાદ ચાલે છે. ગોવાળ પિતાનાં ભૌતિક સુખ, સલામતી, સગવડોનું વર્ણન કરે છે, તેની સામે બુદ્ધની પોતાની આધ્યાત્મિક સ્વતંત્રતા, સ્વ-આધારિતતા અને આંતરિક નિર્ભયતા તથા મુકિતની વાત કરે છે. છેલ્લે ગોવાળ તાનાં ગાય-વાછરડાં-આખલાની વાત કરે છે ત્યારે બુદ્ધ કહે છે:
' “મારી પાસે ગાયો નથી. વેલો ચાલુ રાખતાં વાછરડાં નથી કે ધણને અધિપતિ આખલે નથી, તેથી હું મેઘ, તમે ઈચ્છો તો મન મૂકીને વરસો.
“મારી ઈન્દ્રિયોને વશ રાખતા ખીલા ઊંડે ધરબાયેલા છે. મારે કમરે બાંધેલી મુંજની દોરી એટલી મજબૂત છે કે કોઈ ઈચ્છાને વાછરુ એને તેડાવી શકે તેમ નથી... હું પોતે જ એ આખલો છું. જેણે બધાં બંધને તેડી નાખ્યાં છે. મદોન્મત્ત ગજરાજ જેમ વેલનાં ગૂંચળાં તોડી નાખે એમ મેં બધાં બંધને ઉચ્છેદી નાખ્યાં છે. મારે હવે ફરી જન્મ લેવાપણું રહ્યું નથી, માટે હે મેઘ તમે ઈચ્છો તે મન મૂકીને વરસે.
બુદ્ધ આમ કહેતાં મેઘ બમણા વેગથી તૂટી પડે. ગેવાળે એ જોયું. તેણે મનેમન કહ: આ મહાપુરુષને મેં જોયા છે મારું સદભાગ્ય છે. અને તેણે બુદ્ધના શિષ્ય થવાનું નક્કી કર્યું. ત્યાં મોર આવ્યું ને ગેવાળને કાનમાં કહ્યું: “જેને પુત્રો છે તે પુત્રામાં ને જેને ગાલે છે તે ગામાં સુખ ભોગવે છે. આ આનંદ માણસને જીવન સાથે સાંકળે છે, પણ જેને આવી આનંદની દોરી નથી તેને આનંદ મળતો નથી.”
બુદ્ધ ત્યારે કઇ : “જેને પુત્રો હોય તેને પુત્રને કારણે અને જે ગાને માલિક છે તેને ગાયોને કારણે મુશ્કેલી ભેગવવી પડે છે. માલિકી જ માણસને દુ:ખના ખાડામાં નાખે છે. જે પુનર્જન્મ સાથે બાંધતી કશી વસ્તુને માલિક નથી, તે માણસ સુખી છે.”
“આનંદઘનજીની મસ્તી
[] અમૃતલાલ ગોપાણી પિયા વિન સુધ બુધ મુંદી હો; વિરહ-ભુયંગ નિસા સમે, મેરી સેજડી બુંદી હો,
પિયા- (૬૨) અધ્યાત્મ યોગીઓના શિરતાજ આનંદઘનજીનું આ પદ .
આ મસ્ત મહાત્માના એક મેઢે તે શું, હજાર મઢે પણ વખાણ થઈ શકે તેમ નથી. એમના નિજાનંદને ખ્યાલ કરીએ ત્યારે એમની અદેખાઈ આવે અને આપણને એ દશા કયારે પ્રાપ્ત થશે એને વિષાદ પણ થાય. આડુંઅવળું રખડયાને જંપે થાય પણ એથી હતાશ થયા વિના કમર કસવાનું પણ એ જ આનંદઘનજી ઉોધે છે અને આ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી એ હકીકત હોઈ કાલે નહિ તે આજે અને આજે નહિ તે અત્યારે શા માટે કામે ન લાગી જવું? ભગવાને કહ્યું છે “સમય ગેયમ! મા પમાય એ!” ગૌતમ ! એક સમય માત્રને પણ પ્રમાદ ન કરીશ.
ઉપરના પદમાં ચેતનાને (શુદ્ધ ચૈતન્યને) મૂતિમત્તે કલ્પી છે. ચેતના પત્નીના લેબાસમાં આપણી સામે ખડી થાય છે. એ પત્ની પણ એક વિરહિણી જેવી. એ વિરહિણી પણ લેભાગુ નહિ; પતિને, સર્વસ્વ-મન, વચન અને કાયા, બધું જ–આપી ચૂકેલી એવી. પતિને વિભાવદશામાં રખડતા કપે છે. સર્વજનેનું હિત જેના હૃદયમાં વસ્યું છે એવી પત્ની પતિના પરિભ્રમણથી, રખડપટ્ટીથી રંજ પામે છે. પદગલિક વિલાસમાં, રાગ-દ્રુપના પરિણમનમાં અને અહંના, વળગાડમાં તલસતા પતિ ઉપર પત્નીને કર ણા આવે છે. પણ પતિને તે બીજું કાંઈ સૂઝતું હોય તે ને? ભૌતિક સુખમાં ગળાડૂબ પતિ ઘરે આવવાનું જ ભૂલી ગણે છે. મનુષ્યની પણ એ અવળચંડાઈ છે કે એ પડવા માંડે એટલે એ પડયે જ રાખે. ચેતનાની દશા પતિવ્રતા, વિરહિણી પત્ની જેવી કઢંગી. થાય છે. પતિ કયારે પાછા આવે અને જ્યારે એને સમજાવું-એ માટે એ તલપાપડ થઈ રહી છે. દયાને દરિયો હેલે ચડે છે, પણ એમાં કોઈ નહાઈ પવિત્ર થનાર હોય તે ને? છેવટે વ્યથા માઝા મૂકે છે એટલે સ્વાનુભવરૂપી મિત્ર કને હૈયું ઠાલવે છે. સુદઢ રીતે બાંધેલ અને ચૈતરફથી સંરક્ષાયેલ બંધ પણ પાણીના વેગથી તૂટી જાય છે. એટલે ભાવના ભારને હલકો કરવા ચેતના અનુભવ મિત્ર પાસે હૈયાવરાળ કાઢે છે. મિત્ર પણ કેવળ સુખને જ સાથી નહિ પણ દુ:ખને પણ ભાગી હોવા જોઈએ. એટલું જ નહિ પણ મિત્ર સાથે તાદામ્ય સાધી મિત્રના ઘાવ ઉપર મલમપટ્ટા બાંધે છે અને એ રીતે એ રુઝવવાનો પ્રયત્ન પણ કરે છે. હમેશાં આવી અનુભવ મિત્ર ચેતનાની રામકહાણી સાંભળે છે. એ હૈયાની હુંફ આપે છે. ચેતનાને ઠંડક વળે છે, પણ રાત્રે પ્રથમના જેવી સ્થિતિનું પુનરાગમન થઈ જાય છે. દિલાસાના કામચલાઉ થીગડાં કયાં સુધી ચાલે?
એક રાતે તે ચેતનાએ સુધ, બુધ પણ ગુમાવી દીધી અને અનુભવ મિત્ર પાસે ઊભરો ઠાલવતાં કહ્યું, “પિયા વિન સુધ, બુધ મુંદી છે...”
અહીં આપણને એક વિચાર સહજ રીતે જ આવે. આનંદઘનજીને વિરહિણીનું જ પ્રતીક મળ્યું? એ શંકાનું સમાધાન બે રીતે થઈ શકે. આનંદઘનજી ભાવથી પર બની ગયા હતા. દશ્ય જગત એમને એકાકાર ભાસનું હતું. નિદ્રંન્દ્ર અવસ્થાએ એ પહોંચી ગયા હતા. એ નિર્લેપ હતા અને પ્રતીક પણ એવું પસંદ કરવું જોઈએ જે સંપૂર્ણ રીતે બંધબેસતું હોય અને સામાન્યજન પણ સમજવાની મહેનત કર્યા વિના સમજી જાય. પ્રતિભાનું આ લક્ષાણ છે અને આનંદધનજીનું પ્રતિભા એક રમકડું હતું. ખંડપમાને નહિ, પણ પૂર્ણોપ
શ્રી મુંબઈ જેન યુવક સંઘ
અભ્યાસ-વર્તુળ વિકતા . શ્રી મનુભાઈ ચાવડા વિષય : હાથ લંબાવ- ઈશ્વર આ રો! સમય : તા. ૩૦-૭-૮૧ ગુરૂવાર, સાંજે ૬-૧૫ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ સૌ મિત્રોને સમયસર ઉપસ્થિત થવા વિનંતી.
સુબોધભાઈ એમ. શાહ કન્વીનર, અભ્યાસ વર્તુળ |
Page #131
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૮૧
પ્રબુદ્ધ જીવન
૫૩.
માને જ ઉપયોગ આનંદઘનજી જયાં, ત્યાં સર્વત્ર કર્યો છે. એમની તqદષ્ટિ ની તે વાત જ ન થઈ શકે પણ કાવ્યમયતા પણ એમની અપૂર્વ હતી. નિજાનંદમાં ડોલતા આવા ૨ોલિયા જગતે જાણ્યા છે , અને જોયા છે ઓછી.
કોઈ પણ બાબતમાં ઓતપ્રોત, એકરસ થઈ જઈએ ત્યારે ચિંતનીય પદાર્થ વિના બીજું બધું દશ્ય થઈ જાય છે. નિર્વિકલ્પ સમાધિ પહેલાની આ દશા છે એટલે જ આનંદઘનજીએ શુધ, બુધ શબ્દ વાપર્યા છે. “હું શુદ્ધ છું-એક ૨ાત્મા જ છે” એવું ભાન ગુમાવી દીધું. “હું આત્મા છું-અનાત્મા નથી” એવી વિવેકબુદ્ધિ પણ ખાઈ નાખી. કેવળ પ્રેમાકાર છે. ચેતના ચા પ્રમાણે અનુભવમિત્રને કહે છે. વિભાવરૂપી પતિ ગમે તેવા હોય પણ મારે એકાકાર સ્વરૂપ, પ્રેમીકાર સ્વરૂપ કેમ છોડી શકું? વિરહરૂપી પરપુર આવી (રાહિમ ભુજંગનો અર્થ સર્પ લેવાને બદલે ભુજંગને જે બીજો વાર્થ-જાપર ૫ છે તે લઈએ તો?) મારી સાથે રમણ કરતાં કરતાં મારી શુદ્ધ-રૌતન્યમય પથારી ગુંથી નાખી, સર્પ અર્થ લઈએ તે વિરહરૂપી સર્પના ડંખે શુદ્ધિ-બુદ્ધિ ગુમાવી બેઠી એ કહી શકાશે, પરંતુ “સેજડી ખુંદી હો” સમજાવવામાં વિપત્તિ પડશે. જે અર્થ લેવો હોય છે પરંતુ હાર્દ પામવામાં, પકડવામાં વાંધો નહિ આવે. મેં તો પૂર્ણોપમાને ઘટાવ-વાની દષ્ટિએ લખ્યું છે. ઉપરાંત, ૫દમાં “દી” શબ્દ લીધે છે. એનું એક પાઠાંતર “ખુદી” પણ છે. મને એ આ પાઠાંતર વધારે સારું લાગે છે અર્થાત “ખુદ” એટલે ખેઈ દીધી એવું લેવું. ચાપણે “ખાદી” એવું હિંદીમાં બોલતા સાંભળીએ છીએ.
પદને વાર્થ કરતી વખતે અનુભવમિત્ર એમ કહ્યું છે. એ “ચૈતન્ય” શબ્દ લઈએ તે બંધબેસતું થાય પણ “ચેતના” અર્થ લે હોય (ા વધારે યોગ્ય છે) તે “ચેતના” પિતાની પ્રિય સખી સમતાને સમબુદ્ધિને ચેતના વાત કરે છે એમ લેવું વધારે સારે.
આખરે નિષ્કર્ષ આ નીકળે છે. ચેતના ચૈતન્ય (શુદ્ધ રમૈતન્ય)ની પત્ની છે. ચૈતન્ય રાજ બહાર પધાર્યા છે–આત્મારૂપી મંદિરની બહાર પધાર્યા છે; પરદેશ સીધાવ્યા છે એટલે કે વિભાવમાં ચાલ્યા ગયા છે. એને પાછા વાળવા છે. ચેતનાને પતિને માટે લાગણી થઈ આવે છે. કેમ ન થઈ આવે? પોતાની વાવસ્થા વખાઈ ગઈ છે. એનું આ પદમાં વર્ણન છે. વિભાવમાંથી પતિદેવને સ્વભાવમાં પાછા વાળવા છે. જેટલો સમય સ્વભાવમાંથી વિભાવમાં ચાલ્યા જવામાં લાગે તે સમયને વિરહ તરીકે ગણાવ્યું છે. સ્વભાવ પરિણતિ જૂરી ઝૂરીને મરી રહી છે અને વિભાવ પરિણતિ જોઈતી નથી. આ પ્રતીક જી આનંદધનજીએ, જે કહેવું હતું તે બધું, કહી દીધું છે. આમ જો જોવા જઈએ તો રવભાવ પરિણતિ અને વિભાવ પરિણતિ એક સિક્કાની બે બાજુ જ છે. છતાં પ્રતીકથી સમજાવવામાં આનંદઘનજીએ સરળતા કરી આપી છે.
ભવ્ય જીવને મેક્ષની આશા છે; ભવ્યને નહિ. અહીં વાત પણ ભવ્ય જીવની જ છે. આગળના પદમાં આનંદઘનજીએ વિરહિણી પતિવ્ર તાના રાત્રીજીવનનું વર્ણન કર્યું છે. અહીં નીચે લખેલ પદમાં એમણે એના દેવસિક જીવનને નિર્દેશ કર્યો છે:
યણ પાન કથા મિટી,
કિસકું કહું સુધી ? આજકાલ ઘર આવનકી, જીઉ આસ વિશુદ્ધી છે.
પિયા-૬૩ આત્મમંદિરમાં બિરાજતા ચૈતન્ય દેવને ઉ ચેતનાને વિરહિણી પતિવ્રતા સ્ત્રી સાથે સરખાવી એના રાત્રીના હાલહવાલની વાત કરી પણ દિવસે એની શું દશા થાય છે એ પ્રસ્તુત ઉપરના પદમાં કહેવામાં આવ્યું છે. રાત્રી પછી દિવસની વાત કેમ કરી? દિવસની વાત છે. પહેલાં આવે એનો ખુલાસો એ છે કે વિરહિણી પતિવ્રતાની પરિસ્થિતિ દિવસ કરતાં રાત્રીમાં વિશેષ બગડે છે. એટલા માટે યોગીરાજે પહેલાં રાત્રીને નિર્દેશ કર્યો અને પછી દિવસને. ચેતનાને એક પણ સમય ઉપયોગ વિના જતો નથી એટલે રાત્રીની વાત કરે અને દિવસની ન કરે તે અપૂર્ણતાને દોષ આવે. એ ટાળવા પ્રસ્તુત ૫દ એમણે કહ્યું છે.
ત૬૫ બની ગયેલા જીવને, ચૈતન્યદેવને, ચેતનાને એક જ લગની લાગી છે કે પરદેશે સીધાવેલા પતિ ચૈતન્યદેવ પાછા કયારે પધારે? અર્થાત વિભાવાવસ્થા ટળી સ્વભાવાવસ્થા કયારે પ્રાપ્ત થાય, એના જ વિચારમાં ઓતપ્રોત થઈ ગયેલ ચેતનાને બીજું કાંઈ પણ વિચારવાનું એક સમય માટે પણ શકય નથી.
ખાવા, પીવાનું સાંભરે છે જે કોને? આહાર, નિદ્રા અને ભય તે મૂળથી જ- જન્મથી જ સૌને વળગ્યા છે. એણે કોને છોડયા છે? પણ અહીં તો એ સાંભરે છે જ કોને- એવું કહી ચેતનાની સ્વભાવાવસ્થા માટેની ઉત્કટ ઝંખનાનું વર્ણન છે. મારું દુ:ખ તો એવડું માટે છે કે ખાનપાનનું દુ:ખ એમાં સમાઈ ગયું છે. આવી સીધીસાદી વાત કહેવાની પણ મને કયાં ફુરસદ છે? હું તો એક જ આશાતંતુને વળગીને મારું જીવન ગુજારી રહી છું. વિભાવપરિણીત જશે અને સ્વભાવ પરિણતિ પુન: સ્થપાશે એની મને ખાતરી છે. અને એટલે જ હું એ આશામાં અને આશામાં સમય ગુજારું છું. “આસા અગાસસમાં અખંતિયા”- આશા આકાશ જેવી અનંત છે, પણ અહિ આનંદઘનજીએ જે આશાને ઈશારો કર્યો છે એ સાચી અશાને કર્યો છે; ઠગારીને નહિ, ચેતનાને એ આવશે એની પ્રતીતિ છે પણ ક્યારે આવશે એની ખબર નથી. એને પાછી ખેંચી લાવવાને અથાક પ્રયત્ન ચાલુ છે, આત્મામાં અનંતવીર્ય છે એ ન્યાયે.
ખાવા, પીવાનું છોડી દેવામાં આવે એટલે કે એ આપોઆપ જ છૂટી જાય એ વાત એવી છે કે એ સૌ કોઈ જાણે જ એટલે એવી વાતને આનંદઘનજીએ સૂધી અર્થાત સીધી, સાદી વાત કહી છે. એ કાંઈ ગુપ્ત રહી શકે નહિ.
આત્મસ્થ દશાના સાતત્યની જોરદાર હિમાયત આનંદકંદસમા આનંદઘનજીએ ઉપરના બાસઠમાં અને તેસઠમા પદમાં કરી છે અ હકીકત ઉપર ભાર દઈ આ લેખ પૂરો કર્યો છે.
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વખતે તા ૨૬-૮-૮૧ થી તા ૩-૯-૮૧ સુધી એમ નવ દિવસ માટે પાટી ઉપર આવેલા બિરલા કીડા કેન્દ્રમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. બાકીની વિગતે હવે પછી પ્રગટ કરવામાં આવશે.
કે. પી. શાહ
ચીમનલાલ જે. શાહ
મંત્રીએ : મુંબઈ જૈન યુવક સંઘ પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિને મળેલી ભેટની રકમ
૫૦૧ શ્રી વિનય વી. એમ. સરૈયા ૫૦૧ , જી. યુ. મહેતા પબ્લિક ચેરીટી ટ્રસ્ટ ૨૫૧ , એક સદ્ગૃહસ્થ . . ૨૫૧ , ભાઈલાલ મનસુખલાલ મણિયાર ૨૫૦ , હર્ષદ ભાઈલાલ મણિયાર ૨૫૦ , કાંતિલાલ ઝુમચંદભાઈ ભણસારી ૨૦૧ , લીલાવતીબેન રતિલાલ ચીમનલાલ કોઠારી ૦િ૦ , રસિક્લાલ શાન્તિલાલ શાહ મારફત સિલાઈના મશીન
માટે ૧૫ , સ્વ. રોઠ વલ્લભદાસ લક્ષ્મીચંદના પુત્રો તરફથી ૧૦૮
રૂ. ૨૫-ની નીરોની રકમ
, લલિતભાઈ સચદે ૧૦૦ , પ્રભાવતીબેન ડી. મહેતા ૬૧ , દ્વારકાદાસ કે. શાહ
૨૯૨૫
અંધ વિદ્યાર્થીઓ ૬૦૦ શ્રી રમાબેન વોરા ૩૦૦ , મંજુલાબેન ૩00 , ધીરજલાલ ફૂલચંદ શાહ ૩૦૦ , મહેન્દ્રભાઈ ભાઈલાલભાઈ વોરા
Page #132
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૮૧
* કેટલાં થયાં ૬૦, ૭૦, ૮૦ ?
. રંભાબેન ગાંધી "ચાવન, અઠ્ઠાવન કે સાઠ વર્ષે નોકરીમાંથી નિવૃત્ત કરે કે એ લેખક લખે છે કે “૪૦ ઉમ્મરે મારામાં અમુક બાબતમાં ' પુરૂષોને લાગવા લાગે કે ખલાસ, હવે તે ઘરડા થયા, હવે શું નિર્ણય લેવાની શકિત હતી તે કરતા આજે ૬૦ની ઉંમરે વધુ સારી કરવાનું, હાથમાં માળા લઈને બેસી જવાનું અગર સાંજ પડયે એવા જ
છે. એ નિર્ણયમાં ઠરેલપણું આવ્યું છે, એમાં અનુભવનું ભાથુ છે, નિવૃત્ત થયેલાનાં ટોળામાં બેસીને નકામી વાતેમાં સમય વીતાવવાને.
ડહાપણ છે, શાણપણ છે.
આવો વિચાર મને મારી જાત માટે આવતા થયું કે ચાલો સ્ત્રીઓને તે ૪૦ થયાં કે લાગવા માંડે કે ઉંમર થઈ, હવે તે
મારી ઉંમરના મારા બીજા મિત્રોને મળું અને એમના વિચાર જાણું. શું અને એમાં બજારમાં જાય ને પેલો ફળફુલવાળો કે શાકભાજી , મિત્રામાં પ્રોફેસરો હતા, વિદ્રાને હતા, વૈજ્ઞાનિક હતા, એ બધાને વાળો જયાં માજી કહેવા માંડે કે ખલાસ, માની લે કે હવે તો ઉંમર મળવા લાગ્યું, પૂછવા લાગ્યા અને એ બધાને મત એમ જ થયો
કે ૬૦,૭૦, ૮૦ની ઉંમર થઈ એટલે એ તે ઘરડા થયા, નાખે થઈ, હવે શું કરવાનું. ધર્મધ્યાન કરો કે ઘેર બેઠાં માળા ફેરવો.
ગોદામમાં એવું નથી જ. જયારે વિજ્ઞાને માનવીની ઉંમર વધારી દીધી છે ત્યારે ૪૦,
આ વિચારધારા ચાલી રહી હતી તે જ વખતે એ લેખકના ૫૦, ૬૦ એ તો રાધે રસ્તે જ પહોંચ્યા એમ ગણાવું જોઈએ.
હાથમાં ૧૯૭૭ જૂન મહિનાનું રીડર્સ ડાયજેસ્ટ આવ્યું, એમાં મુંબઈમાં એક કલબ કાઢી છે. ટેનિસ રમનારાઓ માટે, એ ઉમ્મર વિષે જ લેખ હતો અને એમાં લખ્યું હતું કે “માણસનું
મન અને શરીર બનેમાં નવી શકિત પેદા કરવાની અગાધ શકિત ક્લબનું નામ આપ્યું છે “રોવર ફિફ્ટી ફાઈવ” અર્થાત ૫૫ થયા
ભરેલી છે. માનવી વગરકારણે ઉંમરની હાયમાં રહીને જાતને હોય તે જ એ કલબમાં જોડાઈ શકે, મારા પતિની ઉંમર ૮૦ની છે,
મૂરઝાવી દે છે. એ કલબમાં નિયમિત ટેનિસ હજી પણ રમે છે અને કોઈવાર તો
આ વાત વાંચીને ભૂતકાળની વ્યકિતઓ વિશે વિચારવા લાગ્યો જીતીને ઈનામ પણ લાવે છે.
અને જે તે પ્લેટેએ ૬૦નો થયા પછી experiment with આપણા માનીતા ચીમનભાઈ મારા પતિ કરતા છ મહિના જ
polites શરૂ કર્યું હતું અને ૭૯ ના થયા પછી એમાંના છ
મોટા વાર્તાલાપે લખ્યા હતા. નાના છે, બહુ ફેર નથી એટલે એમની ઉંમર પણ એટલી જ. છતાં
૭૦ વર્ષની ઉંમરે સેક્રેટિસે પ્રશ્ન પૂછવાનું ચાલુ જ રાખ્યું જુઓછીને એમના જીવનની પ્રવૃત્તિઓ, આજે મુંબઈમાં હોય
હતું અને જો પેલા બુદ્ધિહીનેએ એમને ઝેર આપીને મારી ને તો કાલે મોરબીમાં, પરમ દિવસે લીંબડી ને પાણશીણામાં તે કઈવાર નાખ્યા હતા તે કોણ જાણે કેટલાં વર્ષો સુધી એ કાર્ય કર્યા જ કરત.. યુરોપમાં. જ્યાં કામ પડે ત્યાં એ હાજર જ હોય,
ચીંચલ યુદ્ધ જીત્યા, ભારે બોજો વહન કર્યો અને હારની બાજી - ઉપરાંત રોજનું એમનું ઓફિસનું કામ એટલું જ કરે છે, વાંચન જીતમાં ફેરવી નાખીને વી ફેર વિકટરી. કહીને પેલી બે આંગળીને લેખન ચાલુ જ છે. અનેક મિટિગેડમાં હાજરી આપે છે. અનેક બતાવી ત્યારે એમની ઉંમર ૬૬ વર્ષની હતી. સંસ્થાઓને ભારે માથે છે, છતાં કદી મે પર વિષાદ જો નથી કે - અમેરિકાને હાસ્યનટ બેબ હોપ, ૭૦ને છે, છતાં દુનિયાને હવે તે ઉંમર થઈ એ શબ્દો સાંભળ્યા નથી. અને જે તે શું
હસાવતે જ રહ્યો છે. ધણા ઘણા માનચાંદ એણે મેળવ્યા છે. આ
લેખકે એને પૂછ્યું કે ૭૦ની ઉંમરે કેવું લાગે છે તો એણે જવાબ આપણને પણ એમની ઉંમર થઈ એવું યાદ પણ રહેતું નથી માટે
આપ્યું કે હું શું ૭૦ થઈ ગયો છું અને તે હજી હું ૪રનો જ તો 'રોમના પર અનેક જાતના બેજા લાદયા જ કરીએ છીએ જ લાગું છું. રાને એ હસતા હસતા ઉપાડયે જાય છે. આવું જોયા પછી ૪૦ કે
આ યુગમાં પશ્ચિમના પવને યુવાનીને જ મહત્વ આપવા ૫૦ની ઉંમરે આપણે કઈ રીતે કહી શકીએ કે હવે તે ઉંમર થઈ. માંડયું છે તેથી જ આપણે કોઈ ૬૦, ૭૦, ૮૦ની ઉંમરનાને લાકડી | રોટરી કલબ ગામે ગામ ચાલે છે, એ ચોક પત્ર કાઢે છે તેમાં એક
લીધા વિના, સીધો ચાલતે જોઈએ તે કહીએ છીએ કે તમારી ! લેખ આવ્યો છે, લેખના લખનારનું નામ છે “પરી ઈગ્રેશામ.” એ
ઉંમર જોતાં બહુ સારું કહેવાય છે ભાઈ, અને સાંભળનાર ખુશ
થાય છે, પરંતુ આ ખ્યાલ જ જોઈએ. લખે છે કે એક દા'ડો મને વિચાર આવ્યો કે કોઈ વ્યકિત નિવૃત્ત .
આપણા ભૂતકાળ તરફ નજર કરીએ તે વાલ્મીકિ, વશિષ્ઠ, થવાની ઉંમરે પહોંચે છે ત્યારે એને શું થતું હશે. નિરાશા થતી દ્રોણ વગેરેને યુવાન કલ્પી શકો છો! નહિ ને! ત્યારે ઉમ્મરની હશે કે એમને કોઈએ કહેલું પેલું વાકય કે “ખરું જીવન તે ૭૦માં મહત્તા હતી, ઉંમર થઈ તેથી તે વધુ સન્માને લાયક ગણાતા. વર્ષે શરૂ થાય છે તે યાદ આવતું હશે અને પ્રવૃત્તિમય રહેતા હશે! કવિવર રવીન્દ્રનાથ ટાગોરને સફેદ દાઢી વીના કલ્પી શકો છો!
ચો જ કવિવરે ૭૦ની ઉંમરે ખગોળશાસ્ત્ર વિષે એક પુસ્તિકા લખી, આ વિચાર આવતાં જ થયું કે એ ઉંમરનાને મળુ અને જાણી
કયાંથી લાવ્યા એ શકિત, નવા ક્ષેત્રમાં ઝંપલાવવાની લઉં તો કેમ! આવો વિચાર આવવાનું કારણ મારી ઉંમર જ, હું
પેલા સલીમઅલી, સફેદ દાઢીવાળા, જેણે આખું જીવન પંખીપણ ઉો જ ઉંમરે પહોંચ્યો છું.
એને અભ્યાસ કરવામાં જ વીતાવ્યું. છે તે આજે ૮૫ વર્ષના છે વિચાર થાય છે કે જન્મથી મૃત્યુ સુધીની યાત્રા કેવી છે ! છતાં વિચારે છે કે ફરીવાર કૈલાસ જઈ શકે, ફરી માનસરોવરના એક સપાટ જમીન પર ચાલ્યા કરશે તેવી કે એક ઊંચા શિખરે પહોંચી
પંખીને અભ્યાસ કરી શકું તે સારું. જાઓ તેવી? તે જવાબ મળે છે કે એક જ ઊંડું શિખર નથી, એ
આપણા રવિશંકર મહારાજ આજે અશકત છે, પણ કેટલા
વર્ષો સુધી એક યુવાનને શરમાવે તે રીતે કાર્યરત રહ્યા, વિનોબા ભાવે યાત્રામાં નાનાં નાનાં શિખરો જેવી ચાર પાંચ ટેક્રીએ છે. કહે કે
આ ઉંમરે પણ ભેજું એટલું જ ચાલે છે. ' તબક્કા છે.
સ્વર્ગસ્થ પંડિત સુખલાલજી છેલે રાધી કાર્યરત રહ્યા હતા. હા, એક વ્યકિત ૧૫ની ઉંમરે હોય તે ૩૦ની ઉંમરે ન હોય, ૩૨ની 'છેલ્લા વર્ષોમાં મળતા ત્યારે કહેતા કે હવે બહુ અઘરા વિષયો પર ઉંમરે જેવી હોય તેવી ૫૦ની ઉંમરે ન હોય, ૭૦ની ઉંમરે જુદા જ ધ્યાન દેતાં થાકી જવાય છે, પણ એ કેટલા મે વર્ષે એવું બોલ્યા વિચાર ધરાવતી થઈ હોય, અને જન્મથી મૃત્યુ સુધીની યાત્રા તો
હતા તે તે વિચારે. છે જ અને તેમાં વર્ષે તે વીતે જ. ૫૦ થાય, ૬૦ થાય, ૭૦ થાય,
જો અંદરથી ચેતના હોય અને સદાયે ઉદ્યમી રહેતા હોઈએ
'સદાયે કંઈને કંઈ ઉપયોગી કાર્ય કરતા રહીએ, નાના સાથે મળતા ૮૦ થાય એ તો એને ક્રમ છે જ એમાં દુખ, હતાશા અને નિરાશા
રહીએ, વિષાદ હટાવીને હસતા રહીએ, તે પેલે કપ ભગવાને પણ શાને?
* વરસ ગણતા ભૂલી જાય તે શકયતા છે. "
Page #133
--------------------------------------------------------------------------
________________
તા, ૧૬૭-૮૧
પ્રબુધ્ધ જીવન
मेघदूत
[] પ્રેા, અરુણ જોષી
કવિતા કામિનીનો વિલાસ એટલે મહાકવિ કાલિદાસ એમ કહીને, જયદેવે પ્રસસરાષવ નામના સંસ્કૃત નાટકમાં કવિ કુલગુરુ કાલિદાસને સુયોગ્ય લિ આપી છે. રસસિદ્ધ કવિ કાલિદાસના યશદેહને અમરતા બક્ષવામાં જેટલા ફાળા શાકુન્તલને કે રધુવંશનો છે, તેટલા જ, બલ્કે વિશેષ ફાળા મેઘદૂતનો છે. મેઘદૂત નામના આ ઊર્મિકાવ્ય અથવા ખંડકાવ્યની મેહિનીથી અનેક સાહિત્યરસિકોને અવર્ણનીય આનંદ પ્રાપ્ત થયા કર્યા છે. કથનની દષ્ટિએ જોઈએ તો મેળવૂલનું અત્યંત અલ્પ પ્રમાણનું કથાનક આ પ્રમાણેનું છે;
પેાતાની ફરજમાંથી ભ્રષ્ટ થવાને કારણે, અલકનિવાસી યક્ષને તેના સ્વામી કુબેરે શાપ આપ્યો. પરિણામે તે યાને, પેતાની પત્નીથી એક વર્ષ માટે વિખૂટા પડવાનું થયું એટલું તે ખરું જ પણ તે મહિમા પણ નષ્ટ થયો. વિરહને અસહ્ય કાળ, રામગિરિના આામેામાં તે પસાર કરતા હતા તેવામાં, અષાઢ માસની શરૂઆતમાં, તેણે એક વાદળને પર્વતના શિખરને આશ્લેષીને રહેલું જોયું. વિરહની વેદના વેઠતી પેાતાની પ્રિયતમાના કુન્નુર સદશ જીવનને ટકાવી રાખવાની તીવ્ર ઈચ્છા યક્ષના મનમાં જન્મી અને પરિણામે, સંતપ્તાના શરણરૂપ મેધ સાથે, કુશળતાના સંદેશા પાઠવવાનો તેણે સાંકલ્પ કર્યો, પ્રશ્ન થાય કે, મેઘ કંઈ સંદેશા લઈ જાય? કવિએ કારણ આપતાં જણાવ્યું છે કે વામાŕ: fહ પ્રકૃતિવના: ચેતન ચેતનેવુ અર્થાત્ કામથી પીડાયેલા માનવા ચેતન અને અચેતન વચ્ચેને ભેદ પારખી શકતા નથી. યક્ષ પણ કામાર્ત હતા. તેણે મેઘને રામગિરિથી પેાતાના, હિમાલયની ગાદમાં રહેલ, નિવાસસ્થાન સુધીના માર્ગ વિગતે દર્શાવ્યો, પેતાની પત્નીની વિહાલની પ્રવૃત્તિઓનું બયાન કરી બતાવ્યું અને છેવટે પોતાની પ્રિયતમાનું સઘ:પતિ જીવન ટકી રહે એવા, કુશળ સંદેશ પણ પાઠવ્યા. સંદેશ લઈ જનાર મેધને, પોતાની પત્ની વિદ્ય તથી કદિ વિરહ ન થાય એવી નિજદયની શુભેચ્છા પણ વ્યકત
કરી.
આવા ટૂંકા થાનકવાળા આ કાવ્યમાં, વિરહવ્યથા અનુભવતી યક્ષપ્રિયાનું અને તેની પ્રવૃત્તિઓનું વર્ણન કરીને, કવિએ માનવભાવા અંગેનું પેાતાનું સૂક્ષ્મ જ્ઞાન પ્રકટ કર્યું છે. પ્રાચીન ભારતના ઉત્તરપ્રદેશ ઉપર મંદાક્રાન્તા છંદમાં વહેતા જીવન રન્નેાતે,અનેક સાહિત્યરસિકોને મંત્રમુગ્ધ કર્યા છે અને મહાકવિના મહિમાને દિગંત વ્યાપી
કર્યા છે.
આવી સુંદર કાવ્યકૃતિ સર્વથા મૌલિક હશે ? કવિએ તે એ અંગે કંઈ જણાવ્યું નથી. કાલિદાસની ‘શાકન્તલ’ આદિ અન્ય કૃતિઓ તપાસતાં જણાય છે કે કવિએ પાતાની કૃતિઓનું બીજ, પ્રાચીન ગ્રંથેામાંથી પ્રાપ્ત કર્યું છે અને પછી, કલ્પનાના સાથિયા પૂરીને, પ્રતિભાના ચમકારાથી સ્થૂળ લાગતા કથાનકને અલૌકિકતા અર્પી છે. ‘મેઘદૂત’નું બીજ અથવા આદિ કારણ તપાસીએ તે!, ‘બ્રહ્મ વૈવર્ત પુરાણ'નું કથાનક આવશ્યક સામગ્રી પૂરી પાડે છે. તે પુરાણમાં આવતી વાત મુજબ, શિવાલયમાં શંકરની આરાધના કરતા કુબેરે, પુષ્પા લાવવાનું કામ, હેમમાલી નામના યક્ષને સેકંપેલું. પોતાની પ્રિય પત્ની, વિશાલી નામની યક્ષિણીના, મેહપાશના ઘેનમાં મગ્ન બનેલા યક્ષ, સ્વામિની ફરજ બજાવવાનું ભૂલી જાય છે. આથી કોપયમાન થયેલ કુબેર, યક્ષને શાપ આપે છે અને પરિણામે તે કોઢ!ગ્રસ્ત બની જાય છે. આ નાનકડા કથાનકને, મેઘદૂતનું મૂળ ગણી શકાય. તેમાં હનુમ્નને દૂત બનાવવાના પ્રસંગની વાલ્મીકિની યેજનાને અનુલક્ષીને અને પોતાને થયેલ કોઈ સમાન અનુભૂતિને સંમિશ્રિત
કરીને મહાકવિ કાલિદાસે, ‘મેઘદૂત’ની રચના કરી હોય એમ માનવામાં ઔચિત્યભંગ થતો નથી.
કાલિદાસની આ અમર રચનાથી માહિત થયેલા અનેક કવિાઓ, અનુકરણનો માર્ગ અપનાવી આ પ્રકારનાં અનેક સંદેશ કાવ્યાનું સર્જન કર્યું. તેમાં ઘટકર્પર, વિક્રમ કવિ, વામન ભટ્ટ વગેરેની કૃતિઓ નોંધપાત્ર છે; પરંતુ આ બધાં અનુકરણાથી વિલક્ષણ અને મેઘદૂતના અનુસંધાનમાં જાણે કે લખાયું હાય એવું, મેષપ્રતિસંવેશ નામનું કાવ્ય અનેરી ભાત પાડે છે. અનેક અલકારોથી મંડિત આ કાવ્યના કર્તા રામશાસ્ત્રી દાક્ષિણાત્ય છે, મંદિલ નામના સ્થાનમાં તેઓએ આ કાવ્યનું સર્જન કરી મેક્ષમૂલર જેવા વિદેશી વિદ્રાના અને કૃપણરાજ જેવા ભારતીય વિદ્વાનેની પ્રશંસા ઈ. સ. ૧૮૫૦ના ગાળામાં પ્રાપ્ત કરી હતી.
૫
કાલિદાસ રચિત મેઘદૂતમાંથી, આપણને જાણવા મળે છે કે યક્ષે પેત'ની પ્રિયતમાને ધૈર્ય ધારણ કરાવવા માટે, કુશળતાને સંદેશા પાઠવ્યા હતા. પેતાની પ્રિયતમાના વળતા સંદેશથી, પેાતાને પણ આશ્વાસન પ્રાપ્ત થશે એવી આશા પણ, યક્ષને હતી જ. પણ યા પ્રિયાએ સંદેશે મેક્લ્યો કે નહીં ? આ અંગે કાલિદાસે, વાચકને કલ્પનાના આધારે વિહરતા રાખ્યો. એ કલ્પનાને સાકાર કરતું કાવ્ય, એટલે જ, શ્રી રામશાસ્રી કૃત ‘મેઘપ્રતિસંદેશ.' આ અભિનવ રચનાનું કથાનક આ પ્રકારનું છે.
યક્ષના સંદેશસ્થન દ્વારા, ચાલુકામાં આવી પહોંચેલ મેઘ, યાપ્રિયાને પ્રસન્ન કરે છે, બંને વચ્ચે, યાની કુશળતા અંગે વિગતપૂર્ણ વાર્તાલાપ થાય છે. મેધની દિવ્યતાથી યક્ષપ્રિયા પ્રભાવિત થાય છે અને પેાતાના સંદેશા મેઘ, યક્ષને પહેોંચાડશે એવી આશા વ્યકત કરે છે. એ પ્રતિદેશમાં, યક્ષપ્રિયા, યક્ષના સદ્ ગુણેનું નિરૂપણ કરે છે. વિરહવ્યથા ખૂબ જ અસહ્ય બની છે એમ જણાવે છે. આવું ભારે દુ:ખ ભાગવવું પડયું એ માટે પે!તે પણ જવાબદાર હેવાથી પશ્ચાત્તાપ વ્યકત કરે છે. યક્ષ વગરનું ભવન નિસ્તેજ બન્યું છે ચોમ કહી, અભિશાનની ગરજ સારે એવી અંગત જીવનની વાતો પણ મેઘને કહે છે અને અંતે બંનેનું મિલન શાતાથી થાય, એવી પ્રાર્થના કરે છે. વિરહ વ્યથાથી પીડાઈને યક્ષો, રામગિરિનું સ્થાન તજી દીધું હશે એમ માની, સમગ્ર ભારતના કોઈ શાત ભાગમાં તે રહેલા હશે, તેથી ભારતના વિવિધ પ્રદેશાનું વર્ણન કરી, પેાતાના સ્વામિને ગમે ત્યાંથી શેાધીને, કુશળતાને સંદેશ પહોંચાડવા આગ્રહભરી વિનતિ કરે છે. આ રીતે મેઘ સહાયભૂત થશે તેથી સહાય કાર્યના બદલામાં સાનિયા સદવિચર તે સન્તુ સfrSxત્તિ કહી, મેઘનું કલ્યાણ પણ વાંછે છે.
યક્ષા દંપતીની વિરહવ્યથાને ખ્યાલ આવતાં, યા મિ કુબેર, અનુકંપાથી પ્રેરાઈ, પેાતાના રથ યાને પાછા બોલાવી લાવવા માટે રવાના કરે છે અને આખરેં વિરહી યુગલની વ્યથાના અંત
આવે છે.
આ કથાનક દ્વારા, સ્પષ્ટ થાય છે કે ‘મેઘદૂત’ની પૂર્ણ રહેલી કથાને સંપૂર્ણ રીતે રજૂ કરવા માટે, રામશાસ્રીએ પ્રયાસ કર્યો છે. કવિ કાલિંદાસને પણ, આવા પ્રતિદેશ અભિષ્ટ ‘હતા એમ કહી શકાય કારણ કે પેતાની રચનામાં, યાના મુખે કાલિદાસે જણાવ્યું છે કે ર્. પોષિ:: માવિ..ગોવિત પ્રાર્થેયાઃ અર્થાત્ હું મેઘ, તેણીના ઉત્તરથી મારા જીવનને પણ તું ટકાવી રાખવા કોશિશ કરજે,
7
Page #134
--------------------------------------------------------------------------
________________
80
પદ્
પ્રબુદ્ધ જીવન
મેઘદૂતના અનુસંધાન સ્વરૂપે લખાયેલ આ કાવ્યના આયોજનમાં, પેાતાની પ્રતિભાનો ચમત્કાર રામશાસ્ત્રીએ પ્રદર્શિત કર્યો છે, કાલિદાસની રચનામાં સર્વ પ્રથમ માર્ગ પ્રદર્શિત કરવામાં આવ્યો છે અને પછી સંદેશથન કરવામાં આવ્યું છે, જયારે આ રચનામાં સંદેશન સર્વ પ્રથમ કરવામાં આવ્યું છે અને આ ફૅરફાર ઉચિત પણ છે. વિરહ વ્યાકુળ યક્ષપ્રિયા જે આરંભમાં માર્ગદર્શન અંગેની વાત કરવા બેસે, તો તેનું સઘ :પાતિ હૃદય અંત સુધી ટકે ખરું? જો સંદેશથન શરૂઆતમાં થઈ ગયું હોય, તે એ સંદેશ યથાસ્થાને પહોંચાડવાની આશા પ્રબળ બને; પરિણામે માર્ગનું વર્ણન સારી રીતે થઈ શકે. આવા ઔચિત્યસભર હેતુને લીધે, કવિએ લા ફેરફાર, યોગ્ય જ લાગે છે અને ભાવને પારખવાની કવિની શકિતનો પણ ખ્યાલ આપે છે. ફરીથી માર્ગ દેખાડવાની જરૂર ખરી ? એવા પ્રશ્નનો ખુલાસા પણ કવિએ કર્યો જ છે. વિરહી યક્ષ એક સ્થળે ન રહી શકે. સ્થાન બદલતા બદલતા ભારતના ગમે તે ભાગમાં તે રહેતા હોય. એમ માની, મેતિસંવેશ માં સમગ્ર ભારતના ભૌગોલિક વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે. આ બીજું પરિવર્તન પણ, ઔચિત્યમુકત જ ભાસે છે.
મેઘદૂતની જેમ, મેતિસંવેશ માં પણ બે વિભાગો પાડવામાં આવ્યા છે. પ્રથમ વિભાગ અથવા સર્ગમાં, યક્ષપ્રિયાની વિરહવ્યથાને સુંદર ખ્યાલ આપવામાં આવ્યો છે. તે પે।તે પોતાની દુ:ખદ સ્થિતિને ખ્યાલ આવતાં જણાવે છે કે શાપના પ્રસંગની યાદ દિલમાં દાહ પ્રજાળે છે. ભાવિ પ્રિયમિનની અભિલાષાને કારણે જ પોતે જીવન ટકાવી રહી છે. યક્ષ વગરનું યાભવન ખૂબ જ નિસ્તેજ લાગે છે. એ હકીકત કવિના શબ્દોમાં જોઈએ તે :
नाहारेऽपि प्रणयति मनः शारिकादारिकाऽसौ तुच्छं पुच्छं नमयति शिरवी शोकमूकीकृतोऽयम् शश्वत सिक्ताऽपि अनिशमयते शुष्कतां पुष्पवाही शामच्छायं भवनमधुना त्वद्वियोगेन नूनम् ॥
અર્થાત ્, મેનાએ આહાર છેાડી દીધા છે, મયૂરા શાકને લીધે કૃશ બનીને ટહૂકા પણ કરતા નથી, પુષ્પવાટિકા, દરરોજ જળસિંચન કરવા છતાં સૂકાઈ ગઈ છે આમ, તારા વિરહથી ભવન સૂનકારમય પ્રતિભાસે છે.
યાવધૂ, અપાર વેદનથી પરિસ્થિતિ સહ્ય બનતાં, જણાવે છે કે ટૂંક સમયમાં જો યા સાથેનું મિલન નહીં થાય તો પોતાનું મૃત્યુ નિશ્ચિત છે. કાવ્યમાં આ વાતને કવિએ આ રીતે રજૂ કરી છે;
अद्यैवाहं तय शुभमभिप्रार्थये नाथ हर्षात्
सार्धे यमासे दि मम दशो चिरत्वं न या या: । वाचो वहनौ मृगयतु भवान् वातमध्ये पमासून् चक्षुस्सूर्ये शशिनि हृदयं व्योम्नि मे पापि जीवम् ॥
અર્થાત હે નાથ, આજે જ હું તારા ક્લ્યાણની પ્રાર્થના કરું છું.. જો તું ટૂંક સમયમાં મારી દષ્ટિ-મર્યાદામાં નહી આવે, તો પછી, મારી વાણીને અગ્નિમાં, મારા પ્રાણને વાયુમાં, આંખોને સૂર્યમાં, હ્રદયને ચંદ્રમાં અને મારા પાપી જીવનને આકાશમાં શેાધજે છે.
પ્રથમ સર્ગમાં આ રીતે, યક્ષપ્રિયાની વિરહવ્યથા યક્ષભવનની નિસ્તેજતા, કુશળતાના સંદેશ, અભિજ્ઞાન માટે અંગત જીવનની વાતા વગેરેનું આલેખન કરી ચક્ષપ્રિયા, યક્ષને કહેવરાવે છે કે: गेहे स्वीये गमयतु भवान् शेषकालं सुखेन ।
દ્વિતીય સર્ગમાં માર્ગવર્ણન વિગતે આપવામાં આવ્યું છે. મેઘદૂત કરતાં, અહીં જુદા જ માર્ગનું વર્ણન છે. અહીં પંજાબ, જયપુર, ચિત્તોડ, મૈસુર વગેરે સ્થળાનો ઉલ્લેખ છે. સાથે સાથે તે શહેરોની ઐતિહાસિક વિગતને પણ, સાંકળી લેવામાં આવી છે. દષ્ટાંત તરીકે, ચિત્ત્તોડનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે.
તા. ૧૬-૭-૮૧
चित्तौडारप्यं जयति नगरं तेः नृपैः पात्यमानम धोरे युद्धे विनिहतधवाः विश्रुताः वीरपत्न्यः । क्षुद्रारिम्यो निजकुलमयं शंकामानाश्च यस्मिन् पातिप्रात्यप्रवणमतयो वृन्दशीऽग्नि प्रविष्टा ॥
.શ્લોકમાં ચિત્તોડના જાહરના ઐતિહાસિક બનાવને કવિએ રજૂ કર્યો છે.
કાલિદાસે, ઉજજૈન આદિ નગરીઓના વર્ણનમાં શૃંગારરસને પુટ આપેલ છે તેમ, રામશાસ્ત્રી પણ, મેઘપ્રતિદેશમાં મૈસૂરની અભિસારિકાઓની પટુતા વ્યક્ત કરતાં જણાવે છે કે:
वीयां वीथ्यां प्रतिगृहपति स्थापिते लोकहेतो: सर्वा रात्रि दिनयति तडिद्दीप जालप्रकाशे पुंवेशेण प्रियगृहम्भिप्रस्थिताः पक्ष्यलाक्ष्यः पार्श्वे अपि अन्यैरविदितमिदास्तन धीरं प्रयान्ति ॥
અર્થાત્, શેરીએ શેરીએ દીવા ઝળહળતા હોવાથી પ્રિયગૃહે જતી અભિસારિકાઓ પુરુષવેશે રહેલી હોવાથી ઓળખી શકાય એમ
નથી.
કાલિદાસે લાજીભે સહેલાઈથી ચડી જાય એવાં ચલણી સિક્કા જેવાં વાકયોનો પ્રયોગ કર્યો છે. જેમ કે યાના મોવા વચને नाधमे लब्धकामा कामात हि प्रकृति कृपणा: चेतनाचेतनेषु વગેરે તા રામશાસ્ત્રીએ પણ, આ બાબતનું સફળ અનુકરણ કરી, લાકવ્યવહારમાં પ્રચલિત થઈ શકે એવાં વાકયા પ્રયોજયાં છે. જેમ કે જોજે સન્ત: ન હિ પરપ્રાર્થનામ્ યંતિ અર્થાત સંસારમાં સજજના બીજાની માગણીને કુરકાવતા નથી. શુદ્ધ ચિત્તે મુનનયિષ્ટ ખ્વતીŕયતેહિ અર્થાત, જો મન શુદ્ધ હોય તે, સમગ્ર ભુવન પવિત્ર યાત્રાધામ જ छे. कष्टे काले जगति महतांबुद्धयोऽपि સ્તુતિ મુશ્કેલીના સમયે, મહાન માણસાની બુદ્ધિ પણ ભૂલ કરી બેસે છે.
અત્રે પ્રસ્તુત કરેલ કતિપથ ઉદાહરણાથી જણાશે કે રામશાસ્રી વિરચિત કાવ્ય પણ મેઘદૂત જેવું જ પ્રાણવાન છે. શ્લોકાની સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો, મેઘદૂતમાં શ્લેાક સંખ્યા લગભગ સવાસેાની છે જયારે ભૌગોલિક વિસ્તારની વિશેષ રજૂઆતથી પ્રતિસંદેશમાં શ્લોક સંખ્યા, લગભગ એકસા સાઈઠ શ્લોકોની થઈ છે. કાલિદાસની જેમ, મંદાક્રાન્તા છંદનું સુંદર આલેખન રામશાસ્રીએ પણ કર્યું છે. વિપ્રલંભ શૃંગારને અનુરૂપ લલિત ભાષાનો પ્રયોગ કરીને, કાલિદાસે સફળતાપૂર્વક પ્રયોજેલી વૈદર્ભી શૈલીની ફાવટ ટથી રાશાસ્ત્રીને પણ સિદ્ધ હતી જ એમ લાગ્યા વગર રહેતું નથી. જાણે કે મેઘદૂતને સંપૂર્ણ બનાવવાના હેતુથી કાલિદાસે રામશાસ્રી તરીકે અવતાર લીધા હોય એમ કાવ્યના આસ્વાદ માણતાં અનુભવાય છે.
મેઘદૂતના આદિસ્રોત . એવા બ્રહ્મવૈવર્ત પુરાણના કર્તા વ્યાસ આરાપાસ રહસ્યનું જાળું ગુંથાયેલું છે. મેઘદૂતમાં ઉજજયિની પ્રત્યેના પક્ષપાતને લીધે કાલિદાસ ઉજયિનીના રહેવાસી હોય એમ લાગે છે, પણ રામશાસ્રીતા નજીકના ભૂતકાળમાં જ થયેલા છે. અગાઉ જણાવ્યા પ્રમાણે યેક્ષપૂલટ કૃપણરાજ વગેરેએ તેમની પ્રશંસા કરી છે તે વાત મધપ્રતિસંદેશ કાવ્ય વાંચતાં યથાર્થ જ લાગે છે.
પર્યુષણ વ્યાખ્યાનમાળાને ભેટ
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચના અનુસંધાનમાં રૂા. ૧૫,૦૦૦ની રકમ ખંભાતનિવાસી સ્વ. મહાસુખભાઈના સ્મરણાર્થે શ્રીમતી વિદ્યાબહેન તરફથી સંઘને મળેલ છે.
આ શાનપરબને આવું પ્રોત્સાહન આપી શ્રીમતી વિદ્યાબહેને સંઘ પ્રત્યે જે પ્રેમાળ ભાવ દાખવ્યો છે. તે અન્ય સૌ માટે માર્ગદર્શક બની રહે એવી ઈચ્છા વ્યકત કરીએ છીએ. અને શ્રીમતી વિદ્યાબહેનને હાર્દિક આભાર માનીએ છીએ.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં, ૩૫૦૨૯૯ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
J
Page #135
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/south 4,દાર Licence No. : 37 . .
I
!
!
!!
''; '
'
1. ' . .IT - પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: : 9.
પ્રબુદ્ધ જીવન
TRI."
.': ' s
/ N
T
, ,
મુંબઈ ૧ ઓગસ્ટ ૧૯૮૧ શનિવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪
- , , મુંબઈ. જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
: ' . છૂટક નકલ રૂ. ૭૫ , સહતંત્રી રમણલાલ ચી. શાહ
:
- તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
)
C ચીમનલાલ ચકુભાઈ
સ્વમાન જોઈએ તેને બદલે અસમાનતા અને ભેદભાવના મૂળ • • Aમિલનાડુના બે ગામમાં હરિજને સામૂહિક ધર્મપરિ' નાખ્યાં અને તે ઊંડાં જતાં ગયાં. ગુણકર્મથી બ્રાહ્મણ થવાય, પણ
વર્તન કરી, મુસલમાન થયા એ ગંભીરબનાવ છે અને હિન્દુ સમાજને બ્રાહ્મણને જ ભય લાગે કે તેમના સંતાનમાં એવા ગુણકર્મ નહિ - ચેતવણી '' છે. ' ', :
હોય તે તે શુદ્ર લેખાશે એટલે તેમાંથી બચવા, ગુણકર્મ આધારિત ' 'સાચા હદયપૂર્વકનું ધર્માતર થયું એવા કિસ્સા વીરવ હોય છે. વર્ણવ્યવસ્થા હતી તેને જન્મગત બનાવી, ગુણ અને કર્મથી ચાંડાળ તે સામે કોઈ વાંધો કે વિરોધ પણ ન હોય. દરેક વ્યકિતને પિતાને હોય તો પણ બ્રાહ્મણને પેટે જન્મ્યા હોય તે બ્રાહ્મણ જ કહેવાય અને યોગ્ય લાગે તે ધર્મ સ્વીકારવાનો અધિકાર છે, પણ એવું ધર્માન્તર' તેનું અભિમાન લે તેવી જ રીતે, ગુણકર્મથી બ્રાહ્મણ હોય પણ કહે
એવી વ્યકિત કરી શકે કે જેનામાં તીવ્ર ધર્મજાગ્રતિ હોય, ઊંડું વાતી શુદ્ર જાતિમાં જન્મ થયો હોય તેઝશુદ્ર જ રહે. પરિણામે વિચારમંથન હોય, પોતાના જ મગત ધર્મને પૂરો અભ્યાસે અને સમાજમાં અસમાનતા વધતી જ ગઈ અને સમાજના કરોડો માણસની અનુભવ હોય, તેનાથી તેના આત્માને સંતાપ ન હોય, અંતરની પશુ કરતાં પણ બદતર સ્થિતિ કરી. બ્રાહ્મણમાં એ બુદ્ધિ હતી વ્યથા હોય અને સાચા ધર્મની શોધમાં હોય. વળી જે ધર્મ અંગીકાર કે પેતાને જે કરાવવું હોય તેને ધર્મનું સ્વરૂપ આપી દે એટલે અજ્ઞાને કરવો હોય તેને પૂરો અભ્યાસ હય, તે ધર્મમાં તેના આત્માને જનસમાજ તેને ધર્મ માની સ્વીકારી લે, સમાજની સાંસ્કૃતિક આગેસાચી શાંતિ મળશે એવાં તત્તવે છે તેવી ખાતરી હોય ત્યારે. ધર્માન્તર વાની બ્રાહાણાની હતી એટલે ધર્મને નામે કેટલાય નાચારોને ધર્મનું થાય. મૂળમાં, મેટા ભાગનો મોણસેમાં ધર્મ જાગર્તિને જ અભાવ સ્વરૂપ આપ્યું. ' , ' ' !, ' 4 '' : કેક '' : . હોય છે. પરંપરાગત ધર્મ શતાનુગતિક અનુસરે છે અને સંતોષ
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે આ પરિસ્થિતિને સખત ' તામિલનાડુના હરિજનેએ ધર્મપરિવર્તન ક્યું તે સાચા હૃદયનું
વિરોધ કર્યો. જન્મગતે વર્ણવ્યવસ્થાને . સદંતર વિરોધ કર્યો.
સમાજમાં ફરી માનવતા અને સમાનતાને પાય લાવવા ભગીરથ અને ધર્મજાગૃતિનું પરિણામ છે તેમ કહેવાય તેવું નથી. તેના કારણો
પુર પાર્થ કર્યો પણ બ્રાહમણ સામે સફળતા ન મળી. શંકરાચાર્યે બુદ્ધ સામાજિક અને આર્થિક છે. સાચી ધર્મશ્રદ્ધાની શોધમાં હોય એવી વ્યકિત
ધર્મને ભારતમાંથી દેશવટે આપ્યો. જેનેએ સમાધાન કર્યું ધર્મથી મરણાને પણ પોતાને ધર્મ ‘ને છોડે. કોઈ લોલંચ, ભય કે ભૌતિક
જૈન રહ્યા. સામાજિક દૃષ્ટિએ અને કાયદાથી હિદુ વર્ણવ્યવસ્થા * લાભ સાચા ધર્માન્તરનું કારણ ન જ હોય. ખરી રીતે જોઈએ તો કોઈ
અને જાતિપાતિ અને જ્ઞાતિ સ્વીકારી, સામાજિક વ્યવહારમાં બ્રાહ્મણ , ધર્મ એ નથી કે જેનાં મૂળ તત્ત્વો અને પાયાના સિદ્ધાંને સાચા
વર્ચસ્વ સ્વીકાર્યું. ' ' . . = : *** * * * * * * * સાધકને આત્માની શાન્તિ ને આપે. સર્વધર્મસમભાવને આજ પાયો
* ગાંધીજીએ હિન્દુ ધર્મને અને હિન્દુ સમાજને વિચાર કરો - છે. ઈશ્વરને પામવાના જુદા જુદા માર્ગો છે, પણ સાચો ધર્મ સૌને મુકિતસ્થાને પહોંચાડે છે. ધર્મને નામે ચાલતા પખંડ અને અનાચારો
* શરૂ કર્યો ત્યારથી અસ્પૃશ્યતાને મહાપાપ અને કલંક માન્યું. આફ્રિકામાં ધર્મ પ્રત્યે અભાવનાં કારણો છે. .
હતા ત્યારે ખ્રિસ્તી મીશનરીઓની માનવસેવાની પ્રવૃત્તિથી આકર્ષાયા
: - અને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચવા મીશનરી ઓર્ગે પ્રયત્ન કર્યો. હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતા તેનું મેટામાં મેટું કાંક છે. સદીઓથી . સદ્ ભાગ્યે ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રની સલાહ લીધી." શ્રીમનાં આવો અનાચાર કરોડે માણસ પ્રત્યે સેવ્યો છે અને માનવતા ગુમાવી માર્ગદર્શનથી, ગાંધીજીને ખાતરી થઈ કે હિન્દુ ધર્મમાં અનેક અનિષ્ણ બેઠા છીએ. આ બધું ધર્મને નામે કર્યું છે તે વધારે ઘાતક પાપ છે, હોવા છતાં, તેના પાયામાં સત્ય અને અહિંસા છે અને તેમની હિન્દુ સમાજના પતનનું એક કારણ છે. અનેક સંતપુર,પાએ આ આધ્યાત્મિક જીજ્ઞાસાને પરિતૃપ્તિ થાય એ 'આ ધર્મના પય છે. અન્યાય સામે પોકાર કર્યો છે, પણ તેની જડે એટલી ઊંડી છે કે તેથી પોતાની જંતને સનાતની હિન્દુ-સાચા સનાતની કહેવામાં ગૌરવ સંતે પણ તેને હઠાવી શકયા નહિ. વર્ણવ્યવસ્થા ગુણકર્મ આધારિત લેતા. ૧૯૧૫માં ભારત પાછા ફર્યા ત્યારથી અસ્પૃશતાનાબુદી' માટે હતી. ચાર વર્ષે જન્મગત ન હતા. માણસ ગુણથી અને કર્મથી, ભગીરથ પુરું પાર્થ આદર્યો અને કહેવાતા સનાતનીઓની ખફગી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર થાય છે. હિન્દુ સમાજમાં બ્રાહ્માણાએ વહોરી . રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી, મેકડોને વડ આવ્યું તેમાં શાન અને ન્યાગની ભાવના પેદા કરી તે સાથે અહંકાર અને અભિ- હરિજનોને હિન્દુઓથી અલગ કરવાનો પ્રયત્ન થ" ત્યારે પિતાના માન પણ લાવ્યા. ઊંચનીચની ભાવનાને પિષણ આપ્યું. સમાજને પ્રાણ અર્પણ કરવા તૈયાર થયા. રસદ ભાગે ડે."બેડકર માન્યો પાયે સમાનતા હવે જોઈએ. માણસનું માણસ તરીકે ગૌરવ અને એને મેકડોનો એવોર્ડ રદ છે. સંદીએમ મઢી:સંતપુરું પણ
Page #136
--------------------------------------------------------------------------
________________
૫૮
ન કરી શક્યા તે કામ ગાંધીજીની તપશ્ચર્યાથી થયું. Gandhiji was the greatest reformer of the Hindu Society.
અસ્પૃશ્યતા નાબૂદી માટે ઘણું થયું છે તે સ્વીકારવું જોઈએ. કાયદાથી નાબૂદી થઈ જ છે, પણ વ્યવહારમાં પણ સારા પ્રમાણમાં ફેર પડયે છે અને માનરાપરિવર્તન થયું છે. છતાં ઘણું કરવાનું બાકી રહે છે. હરિજન એટલા જાગ્રત થયા છે અને અધીરા થયા છે કે વિલંબ સહન કરી શકે તેમ નથી.
પ્રબુદ્ધ
પણ એ સ્પષ્ટ થવું જોઈએ 'કે' ધર્મપરિવર્તન કરીને હરિજને કોઈ લાભ મેળવવાના નથી. તેમના દુ:ખનું મૂળ, અસ્પૃશ્યતા કરતાં; ગરીબાઈ વધારે છે. આ દેશના કરોડો માણસા એવા જ ગરીબ
છે,
મુસલમાન કે ખ્રિસ્તી થઈને તે ગરીબાઈ કે વિટંબણા દૂર થવાનાં નથી તે હકીકત હરિરો અને તેમના આગેવાનોએ સમજી લેવી
કે
જોઈએ. હિન્દુ સમાજે ઘણું પ્રાયશ્ચિત કરવાનું રહે છે પણ હરિ
જનાને લાંચ કે લાલચ આપીને હરિજનોને કે હિન્દુ સમાજને લાભ
થવાનો નથી.
!!!!
આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવવાના પ્રયત્ન મુસલમાને કોઈ વર્ગ કે જમાત કરશે તો મુસલમાનોને પણ હાનિ થવાની, તે તેમણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ. આપણે દેશ અને બંધારણ બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષા છે, તેના અર્થ એવા નથી કે 'વટાંતર પ્રવૃત્તિને રાહન કરી ‘લે.
ભારતીય ધર્મ-હિન્દુ, જૈન કે બુદ્ધ ધર્મ-અત્યંત સહિષ્ણુ છે. ધર્માન્તર કરાવવામાં આ કોઈ ધર્મ માનતા નથી. ગાંધીજીને માર્ગદર્શન આપ્યું ત્યારે શ્રીમદે તેમને જૈન થવાનું ન કહ્યું. હિન્દુ ધર્મના યોગવાશિષ્ટ અને અન્ય ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવા કહ્યું. સૌ પેાતાના ધર્મમાં સ્થિર રહે અને હિન્દુ સાચા હિન્દુ થાય, જૈન સાચે જૈન થાય, ખ્રિસ્તી સાચા ખ્રિસ્તી થાય એ ભાવના છે.
પણ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મો વટાંતર પ્રવૃત્તિમાં માને છે એટલું જ નહિ પણ આક્રમક રીતે તેવી પ્રવૃત્તિ કરે છે. ભય, ધમકી, લાંચ-લાલચ, રાજસત્તા અને ખ્રિસ્તી મીશનરીઓમાં ખાસ કરી માનવસેવા આવાં સાધનોના ઉપયોગ કરતાં સંકોચ અનુભવતા નથી. આ દેશમાં હવે આવી પ્રવૃત્તિ સહી નહિ લેવાય તે સ્પષ્ટ થવું જોઈએ.
મુસલમાનેનું રક્ષણ કરવા ગાંધીજીએ પોતાના પ્રાણ આપ્યા. પાકિસ્તાનમાં કોઈ હિન્દુ રહી ન શકયા. ભારતમાં કરોડો મુસલમાન સ્વમાનપૂર્વક સલામતીથી રહે છે, પણ મુસલમાને એ સમજી લેવું જોઈએ કે તેઓ ભારતમાં રહે છે, તેમની વફાદારી ભારત પ્રત્યે છે અને હેવી જોઈએ. ધર્મને નામે અન્ય દેશ પ્રત્યે તેમની વફાદારી રહે કે હેાય તે ઈષ્ટ નથી.
જીવન ક
· તા. ૧-૮-૮૧,
કરે તે પણ ખાટું છે. સૌ ભારતવાસી છે અને પોતપોતાના ધર્મમાં સ્થિરતાથી, નિર્ભયતાથી રહે તે આપણી ભાવના છે. ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિ બ્રિટિશ રાજ્ય દરમિયાન ઘણી ચાલી. કરોડો લોકો ખ્રિસ્તી થયા. હિન્દુસ્તાનમાં વસતા મુસલમાનો, પણ મેટા ભાગના એવા ધર્માન્તરથી મુસલમાન થયેલ છે. હરિજનો, આદિવાસીઓ કે બીજ કોઈ વર્ગની ગરીબાઈ કે અસંતોષને લાભ લઈ કોઈ સમાજ વર્ગ, વટાંતર પ્રવૃત્તિ ક૨ે તે સ્વતંત્રતાનો દુરૂપયોગ છે. ડા. આંબેડકરને ઘણું સહન કરવું પડયું હતું. તેમના અંતરમાં ઘણી કડવાશ-સકારણભરી હતી, પણ વિદ્રાન હતા. હરિજનોને બુદ્ધ ધર્મ અંગીકાર કરવા કહ્યું પણ મુસલમાન કે ખ્રિસ્તી થવા ન કહ્યું. બુદ્ધ ધર્મ કે જૈન ભારતીય ધર્મ છે. બન્ને સહિષ્ણુ છે. ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મ, ઈસ્લામિક ઝનૂનનું માજું ઝેરથી ફૂંકાય છે. ઈરાને
ધર્મ, મધ્યપૂર્વના
આક્રમક છે. વટાંતર કરાવવામાં માને છે. આ દેશમાં એ નહિ ચાલે.
દેશમાં
તેની આગેવાની લીધી છે. પાકિસ્તાન, બંગલાદેશને, એ પવનના
સ્પર્શ થઈ રહ્યો છે. ભારતને તેનાથી બચાવવું જોઈએ. વડા પ્રધાને કહ્યું છે કે આ ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ થાય છે તેમાં વિદેશી નાણું, ખાસ કરી આરબ દેશેમાંથી આવેલ નાણાંના ઉપયેગ યા
હોવાનો સંભવ છે. સરકારે આ હકીકતની ગંભીર નોંધ લેવી જોઈએ. ભારતના બધા નાગરિકોના ધર્મ છે કે ભારતમાં સાચી રીતે સર્વધર્મ સમભાવ જાગ્રત રહેવા જોઈએ.
હિન્દુ સમાજે અસમાનતાની ભાવના જડમૂળથી ઉખેડી નાખવી
જોઈએ.
રાજકીય કારણે થી, રાજકીય પક્ષોએ મુસલમાનોને પંપાળ્યા છે. તેને ગેરલાભ ઉઠાવવા કોઈ પ્રયત્ન તેમણે કરવા ન જોઈએ. હિરજનોને મુસલમાન બનાવવામાં કોઈ સાથ આપે તે પેાતાનું જ અહિત કરે છે. આમ કહેવામાં, હિન્દુ સમાજના મેટા દોષો ઢાંકવાને મારા કોઈ ઈરાદો નથી. દેશના ભાગલા સ્વીકાર્યા ત્યારે એવી આશાએ કે હિન્દુ-મુસ્લિમ પ્રશ્નને નિકાલ થાય છે. મુસલમાનેને સંતેષ થશે અને આપણે શાન્તિથી રહી શકીશું. ભારતમાં કરાડો મુસલમાન છે. હજી પણ તેમની સંખ્યા વધશે. તેમણે આ દેશના વતની થઈને રહેવાનું છે. હિન્દુ ધર્મની કે સમાજની એ નિર્બળતા છે કે તે પેાતાના બારણાં બંધ જ રાખે છે. તેમાં કોઈને પ્રવેશ મળતો નથી અને તેમાંથી બહાર ગયા પછી સદાને માટે દ્વાર બંધ થાય છે. આર્યસમાજે શુદ્ધિની પ્રવૃત્તિ કરી જોઇ. જનસંઘ, હિન્દુમહાસભા કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, પ્રત્યાક્કાતરૂપે હિન્દુ રાષ્ટ્રની વાત
સર્વે જના: સુખીનો ભવન્તુ, સર્વે રાન્તુ નિરામયા : સર્વે ભદ્રાણિ પક્ષ્યન્તુ,
નકશ્ચિત દુ:ખમાપ્નું યાત્
ભારતવર્ષની સદા આ ભાવના રહી છે.
હરિજન કે અસ્પૃશ્યો પ્રત્યેનું વર્તન સમાનભાવનું, માનવતાનું, ભ્રાતૃભાવનું રહેવું જોઈએ, પણ અધીરાઈથી કે અજ્ઞાનતાથી ધર્મપરિવર્તન કરી, હરિજનો પણ, આ સમાનતા કે ભ્રાતૃભાવ અથવા ગરીબીમાંથી મુકિત પામવાના નથી એ પણ તેમણે સ્પષ્ટપણે સમજવું જોઈએ.
હિન્દુ ધર્મના બધા સંપ્રદાયાના ધર્મગુરુઓની ખાસ ફરજ છે કે હિન્દુ સમાજને તેના સાચા ધર્મનું ભાન કરાવે અને હરિજન પ્રત્યે થતા અન્યાયને રોકે. સંસારની પ્રવૃત્તિ સાથે અને સામાજિક વ્યવહારો સાથે પેાતાને કોઈ સંબંધ નથી એવા સંકુચિત આધ્યાત્મિક કોચલામાંથી બહાર આવી, હિન્દુ સમાજનું શુદ્ધિકરણ અને સાચા ધર્મની પ્રતિષ્ઠા માટે કટિબદ્ધ થાય. પોતાની જાતને પ્રગતિશીલ માનતા હિન્દુઓ તેમાં જૈન, બુદ્ધ, શીખ બધાનો સમાવેશ કરું છું. જાગ્રત થાય અને કહેવાતા આર્થિક, ભૌતિક અને સામાજિક લાભ માટે થતા ધર્મપરિવર્તનથી થતી હાનિ પ્રત્યે સમાજને જાગૃત કરે. હરિજના અને તેમનાઆગેવાના પણ આવેશ વિના, આ બધા વિચાર કરે.
૨૮-૭-૮૧
સુખ માટેની ઝંખના
માનવમાત્રમાં સુખ માટેની એક ઝંખના વસેલી છે. એ ઝંખનાને જો અતિમાનસની પરમ સમૃદ્ધિ માટેની અભિપ્સામાં પલટી લેવાનું જ્ઞાન દરેક માણસને થઈ જાય તે તેટલું પણ બસ થયું ગણાય. અને આ માટે, પ્રાણની કેળવણીને જો ખંતપૂર્વક અને સાચા દિલથી ખૂબ ખૂબ આગળ વધારવામાં આવે તો પછી માનવના જીવનમાં એક એવી ક્ષણ જરૂર આવે છે કે જયારે પ્રાણને પૂરી ખાતરી થઈ જાય છે કે અરેં, મારી સમક્ષ તે આ એક ઘણું મહાન, ઘણું સુંદર ધ્યેય આવી રહેલું છે અને એ પ્રગતિ થઈ ગયા પછી પ્રાણ પરમાત્માના દિવ્ય આનંદને પ્રાપ્ત કરવા માટે સજજ બને છે અને ઈન્દ્રિયાની ક્ષુદ્ર અને ભ્રામક તૃપ્તિએને સર્વથા પડતી મૂકી દે છે.
શ્રીમાતાજી
Page #137
--------------------------------------------------------------------------
________________
ન ૧-૮-૮૧
1.
પ્રબુદ્ધ જીવન.
૫૯
1 "
1_59 &<7
અવકાશના મિષ્ટફળ “ એપલ’ની મિષ્ટતા માણેા : નવા ઉપગ્રહની કથા ૬૬ પ્રાસ્તાવિક: આ આકાશ-કુસુમની વાત નથી. આ તો આકાશના મિષ્ટ સફરજનની – એપલની વાત છે. આપણે અવકાશી સંદેશટીઘૂંટીઓ પારના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને જેમ સમય જશે તેમ આ ક્ષેત્રની આંટીઘૂંટીઓ વધતી જશે. એટલે એ જેવી સરળ પડે એ હેતુથી આ લેખમાળા શરૂ કરવામાં આવી છે. બહુજન સમુદાયને સમજ પડે એવી ભાષામાં, યાસિન્ક્રોનસ ઉપગ્રહોની વાત – એપલના સંદર્ભમાં – કહેવામાં આવશે. [] મનુભાઈ મહેતા ભ્રમણાનુસારી ઉપગ્રહ” છે. આપણે જ્યારે આપણી ભાષાની સ્પેઈસ ટર્મિનોલાજી—અવકાશ વિજ્ઞાન પરિભાષા – વિકસાવશું ત્યારની વાત ત્યારે છે. આજે તો ભદ્રંભદ્રી બનવા કરતાં યાસિન્ક્રોનસ શબ્દ જ મને વધારે જચે છે અને એમ તો “એપલ” શબ્દ પોતે પણ જુદા જુદા અંગ્રેજી શબ્દોના પહેલા અક્ષરો જોડીને બનાવેલા શબ્દ જ છે ને ? એરિયાન રોકેટ દ્વારા ઉપગ્રહ છેાડાયો એટલે એરિયાનનો “એ”; એ રોકેટ બીજાનું, પણ આપણે આપણે ઉપગ્રહ એમાં ગોઠવ્યો (અલબત્ત ઉપગ્રહ અવકાશમાં છેડવાની મફત સગવડ મળતી હતી એથી) એટલે આપણે ઉપગ્રહ. એ રોકેટમાં પ્રવાસી -- પેસેન્જર બની ગયો. એટલે પેસેન્જરના પી”, આ પેસેન્જર એ વૈજ્ઞાનિક ઉપકરણાવાળા ઉપગ્રહ હતો અને રોકેટોમાં મુકાતાં આવાં વૈજ્ઞાનિક ઉપકરણોને “પેલાડ” કહે છે એટલે એ “પેલાડ”ના “પી” અને “એલ” તથા આ રોકેટ પ્રાયોગિક હતું અને પ્રયોગ એટલે એકસપેરિમેન્ટ એટલે આ એકસપેરિમેન્ટનો “ઈ” એમ “એપીપીએલઈ ” એ શબ્દો ગોઠવીને એપલ શબ્દ બનાવવામાં આવ્યો અને આપણા ઉપગ્રહને એ નામ આપવામાં આવ્યું. એપલ એટલે સફરજન પણ થાય એટલે આ નામનું આકર્ષણ રહ્યું.
એકસપેરિમેન્ટ એટલ
|
4 = + ||*|| +
[૧]
હુમણાં જ એક ભાઈ સુરતથી આવ્યા. મને કહે “હવે સુરતમાં પણ ટી.વી. ખૂબ સ્પષ્ટ દેખાવા લાગ્યું છેપલને કારણે.” મને હસવું તો નહિ આવ્યું પણ એપલની મગીરી વિષે લોકોને કેટલી ઓછી જાણકારી છે એટલું તો એ ભાઈ સાથેની વાતચીત પરથી માલમ પડયું જ, એટલે જ મા લખવા પ્રેરાયો છું.
એપલ પરથી જે ટી.વી. કાર્યક્રમો પરાવર્તિત કરવામાં આવશે તે કાંઈ એમને એમ તમારા ટી. વી. સેટમાં ઝીલી શકાશે નહિ. એને માટે ટી.વી. સેટમાં એપલની ટ્રિકવન્સી ઝીલે એવી ખાસ વ્યવસ્થા હોવી જોઈએ અને સેટેલાઈટ પરથી આવતા સિગ્નલો ઝીલવા માટેના ખાસ એન્ટેના હોવા જોઈએ. મુંબઈમાં પણ આઝાદી દિનના કે પ્રજાસત્તાક દિનના ખાસ કાર્યક્રમો “એપલ” ારા સીધા (લાઈવ) દેખાડવાની જે યોજના થઈ છે તે પણ દિલ્હીના
ઈસ્ટેશન તથા મુંબઈમાં મુકાનારા એક હાલતાં ચાલતા “અર્થસ્ટેશન”ની સહાયથી જ શકય બનશે. દિલ્હીનું અર્થસ્ટેશન એપલ પર ટી.વી. સિગ્નલો મોકલશે, એપલ' એ' સિગ્નલ આપણા આખા દેશ પર અને બંગલાદેશ, 'સિલાન, પાકિસ્તાન, બ્રહ્મદેશ વગેરે પાડોશી દેશ પર પણ ફ્લાવશે. મુંબઈમાં એ સિગ્નલો, ટ્રક પર બેસાડેલું પોર્ટેબલ અર્થસ્ટેશન એ ઝીલી લેશે, પછી મુંબઈના ટેલિવિઝન કેન્દ્રને એ સિગ્નલો પૂરાં પાડશે અને પછી મુંબઈનું કેન્દ્ર પોતાની નિર્ધારિત ચેનલ પર એ સિગ્નલા પ્રસારિત કરશે, એટલે તમારા ટી.વી. સેટમાં, કાર્યક્રમ દેખાશે. અલબત્ત, આ બધું સેકન્ડના ૩૦૦૦૦૦ (ત્રણ લાખ) કિલોમીટરની ઝડપે પ્રવાસ કરતાં માઈક્રોવેવ દ્વારા થશે એટલે દિલ્હીમાં પરેડ ચાલતી હોય તે દશ્ય લગભગ તરત જ તમને મુંબઈમાં જોવા મળશે. બંગલાદેશ, મિલાન, પાકિસ્તાન વગેરે દેશોને પણ જો આ કાર્યક્રમ જોવા હશે તા પોતપોતાના અર્થસ્ટેશન દ્વારા “એપલ”ના સિગ્નલો ઝીલીને, પોતપાતાના ટી.વી. ટ્રાન્સમીટરો દ્વારા એ પ્રસારિત કરી શકશે. જો કે આવું કંઈ બને એમ હું માનતો નથી. એક તો એ દેશ પાસે અર્થસ્ટેશન ટમિનલો છે કે કેમ તેની મને ખબર નથી અને હોય તો પણ એ આપણા કાર્યક્રમ જોવાની તકલીફ શું કામ લે? ‘એપલ’ની ની કામગીરી અંગેના આ ખુલાસા પછી આપણે ની ‘એપલ’ની વાત માંડીને કરીએ. એપલ એ એક યાસિન્ક્રોનસ સેટેલાઈટ છે. જીયોસિન્ક્રોનસ માટે “ભૂસ્થિર” શબ્દ હમણાં હમણાં વપરાવા લાગ્યો છે, પણ મને એ ગમતા નથી કારણ કે આ જગતમાં ઈ પણ વસ્તુ સ્થિ તો છે જ નહિ એ વાતને બાજુએ રાખીએ તો પણ આ સેટેલાઈટ પૃથ્વીની આજુબાજુ ફરે તો છે જ. ફેર માત્ર એટલો જ છે કે પૃથ્વીની, પોતાની ધરી પર ફરવાની જે ગતિ છે તે ગતિથી જ આ સેટેલાઈટ પૃથ્વીની આજુબાજુ ક્રૂરે છે એટલે એ એકને એક કેન્દ્ર પર સ્થિર છે એવા ભાસ • થાય છે. એટલે કહેલું હોય તો કહી શકાય કે આ ઉપગ્રહ “ભૂઅક્ષ
1
અત્રે એ જણાવી દેવાની જરૂર છે કે એપલ એમ તો અવકાશના એક ચોક્કસ કેન્દ્ર પર સ્થિર દેખાય, પણ એને પૃથ્વીના અક્ષભ્રમણની ઝાપટ તો લાગ્યા જ કરે અને એથી એને જ્યાં ગોઠવ્યો છે ત્યાંથી આજુબાજુ ખસવાની એ ચેષ્ટા કર્યા જ કરે. આવી ચેષ્ટા કરતા એને રોકવા માટે, એને ચાક્કસ દિશામાં જોતા રાખવા માટે એના પર હાઈડ્રાઝીનથી ચાલતાં ખૂબ નાનકડાં રોકેટો ગોઠવવામાં આવેલાં છે. એ જરાક ખસેલે જણાય તો એને મૂળ સ્થાને લાવવા માટે આ રોકેટો ફોડવામાં આવે છે. આ હાઈડ્રાઝીનનું બળતણ આવા જીયોસિન્ક્રોનસ સેટેલાઈટ પર મર્યાદિત પ્રમાણમાં
મૂકી શકાય છે, એટલે એ બળતણ પૂરું થઈ જાય પછી એ
ગ
Y
#
નકામા થઈ જાય છે. અત્યાર એપલથી સુધીમાં, મોટા વીસ જેટલા જીયોસિન્ક્રોનસ ઉપગ્રહો છેડવામાં આવેલા છે, પણ એમાંના કોઈ પાંચ-છ વર્ષથી વધારે કામ લાગે એવા નથી એમ. વિજ્ઞાનીઓ માને છે. પૃથ્વીના અક્ષભ્રમણની ઝાપટ આવા ઉપગ્રહોને લાગતી ન હોત અને ઉપગ્રહ કાયમને માટે ચોક્કસ અવકાશી સ્થળે ટકી રહેતા હોત તો ઉપગ્રહ સૂર્યશકિતથી ચાલતો હોવાને કારણે દીર્ઘકાળ સુધી કામ આપ્યા કરત. પૃથ્વીના પરિઘ ’ લગભગ ‘પચ્ચીસ હજાર માઈલના છે અને ૨૪ કલાકમાં પૃથ્વી પોતાની ધરી પર એક આખું ચંક્કર મારી લે છે એટલે એની અક્ષ-ભ્રમણની ગતિ કલાકના હજારેક માઈલની“ થઈ. એપલ પણ આ કલાકના હજારેક માઈલની ગતિથી પૃથ્વીની ફરતે ફરે છે.' આ ગતિ ઉપરાંત એના પર પૃથ્વીના અક્ષ-ભ્રમણની અને બીજા એવાં બળોની જે અસર થાય છે તેનાથી એપલનું રક્ષણ કરવા માટે એના પર સતત નજર રાખવી પડશે અને આ બધું કરવા છતાં પણ એપલનું આયુષ્ય વધુમાં વધુ બે વર્ષનું હોઈ શકે એમ ‘માનવામાં આવે છે. ઈસરો એટલે “ઈન્ડિયન સ્પેઈસ
ઉપગ્રહ
Page #138
--------------------------------------------------------------------------
________________
મ
તા. ૧--૮ રિસર્ચ ઓર્ગેનિઝેશન વળી માછો અંગ્રેજી શબ્દ)ના એક વરિષ્ઠ - પશ્ચિમ દિશામાં રશિયાના કોઈ પ્રજાસતાક તરફ જતા હતા. વળી ? અમારી
એપલપરને પ્રગે એક વર્ષ સુધી’ “ બીજું એ કારણ પણ છે કે આતંરરાષ્ટ્રીય સંદેશવ્યવહાર નિયમન ચાલવાની જ વાત કરી છે. તેમણે એ સ્પષ્ટ કર્યું હતું કે આવા ? : :અંગે થયેલા કરાર અનુસાર આપણને જીયોસિન્ક્રોનસ ભ્રમણ કક્ષાને જ્યિોસિન્ક્રોનસ સેટેલાઈટ પાસે કેમ સારામાં સારું કામ લેવું એને ચોક્કસ ભાગ. ફાળવવામાં આવ્યો છે. ૧૦૨ પૂર્વ રેખાંશને. અનુભવ અને શિક્ષણ લેવાને જ. એપલનો મુખ્ય હેતુ છે. એના આપણને સૌથી વધારે સગવડ ભર્યું, નીવડે. એવું આ અવકાશs. ક ટેલિકોને. ટેલિવિઝન વગેરેના જે પ્રસારણ થશે તે પ્રાયોગિક - - -
સ્થળ છે. એનું ગણીને જ આપણને એ કાળવવામાં આવ્યું છે. કેર જ હશે.
. . . એક વખત હાથમાંથી છટકી જવા તૈયાર થયેલા એપલને આ છે - અને આ પ્રાયોગિક પ્રસારણમાંનું પહેલું જ પ્રસારણ કે
સ્થળ પર ગોઠવવામાં આપણા વિજ્ઞાનીઓએ કેવું જબરજસ્ત કૌશલ્ય ખૂબ સફળ નીવડયું છે એ આપણા અવકાશ-વિજ્ઞાનીઓ અને
દાખવ્યું તેની અને બીજી સૈદ્ધાંતિક બાબતોની ચર્ચા હવે પછીના. ઈજનેરોની કુશળતાના પુરાવા સમાન છે. એપલ એને સ્થાને ગેવાયા પછી બુધવારે પહેલી જ વાર અમદાવાદના પેઈસ
લેખમાં કરીશું. દરમિયાનમાં એટલું જણાવી દઉં કે મેદાનમાં એપ્લિકેશન સેન્ટર પરથી એક ટી.વી. કાર્યક્રમ એપલ પર મોકલવામાં
ગાંડા થઈને દોડતા સાંઢની જેમ જસક તક મળે તો આવ્યું અને એપલ દ્વારા એ પાછો પૃથ્વી પર બધે મોકલવામાં
અવકાશમાં ગમે ત્યાં ભાગી જવા તે તત્પર એવા જિયો . આવ્યું. બે ગ્લરની સૈોની કચેરીએ જે પેર્ટે બલ અર્થટેશન
સિન્ક્રોનસ સેટેલાઈટને નાથીને યોગ્ય ખીલે બાંધવાની કળા ગોઠવ્યું હતું. તેમાં એપલના સંકેત ઝીલાયા અને એ
આજ સુધીમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને કેનેડાના સંકેતને ટી.વી. સેટ સાથે જોડતી વ્યવસ્થા કરવામાં આવી હતી
વિજ્ઞાનીકોએ જ દાખવી છે જાપાને ૧૯૭૭માં યેિ સિન્ક્રોનસની એટલે ટીવી એટલે ટી.વી. પર અમદાવાદને કાર્યક્રમ - મૃણાલિન રારાભાઈને
સેટેલાઈટ છોડેલો છે. ખરે પણ એની બધી ગોઠવણી અમેરિકાએ “ચાંડાલિકા” નાટકનો કાર્યક્રમ સ્પષ્ટ દેખાયો. આ કાર્યક્રમ અંગે
કેરી આપી હતી. સૌથી પહેલા કામ આપે છેજેસિન્ક્રોનસ સેટેઈસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે પેલું અર્થસ્ટેશને જો
'લાઈટ ટેલસ્ટર-૧ અમેરિકાએ ૧૯૬૨ની ૧૦ મી જુલાઈએ બરાબર ગોઠવાયું હોત તે કાર્યક્રમ વધારે સારી રીતે સ્પષ્ટ રીતે
છેડો હતો અને રશિયાએ એ પછી ૧૧ વર્ષે એ સેટેલાઈટ
છો હસે. *'' '': ': ', ' દેખા હોત. સેટેલાઈટ અને અર્થસ્ટેશનની એલાઈનમેન્ટ એટલે
અ ' ' . ' ' , ' . . કે દિશામૂલક સંલગ્નતા સંપૂર્ણ હોવી જોઈએ. એમાં, રોયની અણી , સમાચારોમાં સૌથી પહેલા સિન્હોનસ સેટેલાઈટ અમેરિકાના જેટલા પણ ફેર રહી જાય તો સેટેલાઈટ પરથી આવતા સિગ્નલ સિન્ડ્રોમ - ૧ હતો એવું પ્રગટ થયું છે. પણ એ ખોટું છે. બરાબર નહિ ઝીલાય. અમેરિકાના જિયોસિન્કોનસ સેટેલાઈટ વડે ૧૯૬૨ના ફેબ્રુઆરીની ૧૪ મીએ ોિસિન્હોનસ કક્ષામાં ગોઠવાયો છે ' આપણે જ્યારે સાઈટના રિટેલાઈટ ઈન્સ્ટ્રકશનલ ટેલિવિઝન હતો એ ખરું પણ એના પર કાંઈ ખેટકો થવાથી એણે કામ જ ની એકસપેરીમેન્ટ) પ્રયોગો કરતા જતા હતા ત્યારે આ પ્રયોગો
આપ્યું નહોતુંકોઈ પણ સિગ્નલ્સ એણે પવવત કર્યા નહોતાં, અગ્રભાગ ભજવનાર અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરની
- અજ: પૂરતું. છેલ્લે એ જણાવી દઉં કે આ ોિસિન્ક્રોનસ મેં મુલાકાત લીધી હતી અને ત્યાં લગભગ આખો દિવસ ગાળે
સેટેલાઈટની જ્યારે કોઈ વિજ્ઞાનીને કલ્પના નહોતી ત્યારે એની હતો. આ સ્ટેશનમાં એક મોટું અર્થ- સેન્ટર છે અને એના વડે
શકયતાઓ વિષે વિવરણ કરનાર એક વિજ્ઞાન લેખક પત્રકાર શ્રી... | - અમેરિકન સેટેલાઈટ પર સિગ્નલો મોકલવામાં આવતા હતા અને
- આર્થર કલાર્ક હતા. જેમાં ફ્રેન્ચ લેખક જુલે વર્ને, સબમરીનની *ભારતના શૈક્કસ રાજ્યમાં પ્રસારિત થતા હતા. એ વખતે ત્યાંના
જ્યારે કોઈને કલ્પના નહોતી ત્યારે દરિયાને તળિયે પ્રવાસ કરતી , વિજ્ઞાનીઓએ મને જણાવ્યું હતું કે આ અર્થસ્ટેશન તથા
હેડીની કલ્પના કરી હતી. તેનું આ શ્રી ક્લાર્કે કહ્યું હતું. સેટેલાઈટની એલાઈનમેન્ટમાં સોયની અણી જેટલો પણ ફ્રકન
શ્રી કલાર્ક ઘણીવાર ભારત આવી ગયા છે. આપણે, સામાન્ય પડવો જોઈએ. અવકાશી હુમરમાં આવી ચોકસાઈ જરૂરી છે.
જનસમુદાયમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવામાં અગત્યને ફાળો 12મદાવાદનું સ્પેઈસ એપ્લિકેશન સેન્ટર આ એપલ અંગેના
આપનારને જે કલિંગ પારિતોપિક યુનેસ્કો દ્વારા આપીએ છીએ તેં પ્રયોગોમાં પણ અગત્યને ભાગ ભજવી રહ્યું છે. હું ત્યાં ગમે ત્યારે
પારિતોષિક શ્રી કલાર્કને ૧૯૬૨માં મળ્યું હતું. થેડા. માિ ! - નાવડા પ્રા. શપાલ હતા. એમણે અવકાશી સંદેશવ્યવહારના
પહેલાં જ તેઓ મુંબઈમાં હતા. જે . • • : *', '; }; ' . - ક્ષેત્રે પિળવેલી સિદ્ધિ માટે એમને પચ્ચીસ હજાર ફૂલરને માર્કોની
એવા પણ મળ્યા હતા. આજે પ્રો. યશપાલ દેશ છગન વિદેશમાં વસે છે. પ્ર. વૈશપાલ જેવા ફિલસૂફ-વિજ્ઞાનીને આપણે સાચવી :: , , નકામી ચિંતા છોડ : ' , "શ નથી એ હકીકત ખૂબ જલાનિ પ્રેરે એવી છે. ': ': '' . ઈતિહાસને યાદ કરો. કેટલાય માણસેએ કેવી કેવી વિપત્તિઓ - એપલ અત્યારે ઈન્ડોનેશિયા પર સ્થિર થયેલ છે. એનો અર્થ સહન કરી અને કેટલાય લોકોએ કીતિની કમાણી કરી, પણ આજ એ કે તમે અત્યારે ઈન્વેનેશિયા પરથી એક પ્રબંધખા (પર-પેન્ડિક્યુલર
- એ બધા કયાં છે?"એમની મોટાઈની અને વીરતાની વાત પણ બહુ લાઈન), ઉપર અવકાશમાં દોરે અને એને લગભગ ૩૬,000
અથડા માણસને યાદ છે અને એ લોકો અમુક દિવસો પછી એ પણ
ભૂલી જશે કે ; .-- * . . . . . - કિલોમીટર સુધી લંબાવે તે એ એપલ પર પહોંચે. કોઈએ. સહેજે પ થરો કે એપલને ઈન્ડોનેશિયા પર કેમ સ્થિર કરવામાં આવ્યો છેભારત પર કેમ નહિ? એનું કારણ * નકામી ચિંતા છોડો અને ભગવાનના સેવક બને. વિદ્ર એ છે કે જેનો જે એન્ટેના છે તે ભારતના કેન્દ્રીય સ્થળ નાગપુર ન્યાયું અને ભકિતભર્યું જીવન વિતાવે. ગૌરવ એમાં જ છે. અહંકા તરફ તાકેલો રહે એ માટે એને જે ત્રણ ધરી પર સ્થિર કરવામાં અને દંભ છડો. મનમાં અહંકાર હોય અને બહારથી વિનય બતા આવ્યું છે. ધરીની ગવણ જ એવી છે કે એપલને જો ભારત વામાં આવે એ ઘણું જ ખરાબ છે. . . . . . . પર રિશુરે કરવામાં આવ્યું હોત તો એને એન્ટેના કદાચ ઉત્તાર ..... . . . . . : : !! . . . ; ; –માર્કસ ઓરેલિયસ
“રા''
-::
Page #139
--------------------------------------------------------------------------
________________
1L-9-2-29
પ્રાદ્ધ જીવન
» રશિયાના છે પા લખપતિએ devpir GJ J * % ? [] ક્રાન્તિ ભટ્ટ
#
a fe
નીકોમાં નાના ગુનાના કેસ ચલાવતી કોર્ટને મ્યુનિસિપલ કોર્ટે કહ્યું છે. આ કોર્ટમાં ‘અન્ડર ગ્રાઉન્ડ બિઝનેસ કરનારા એટલે કે ખાનગીમાં વેપાર - ધંધા કરનારા ઉપર કેસ ચાલે છે. આવા 'કેસ' કેમ ઊભા થાય છે તે માટે આપણે એક દશ્ય જેઈએ:
આ માસ્કોમાં ઈજનેરો, ડોકટરો અને કામદારો વગેરેને સાથે રહેવા માટે ૧૧ થી ૧૨ માનું એક, એપાર્ટમેન્ટ અપાય છે. આમાં એક ફેક્ટરીમાં કામ કરનારા જુદા જુદા સ્તરના, કારીગરો રહે છે.' એક મોટું રસોડું સૌને માટે રાખ્યું હોય છે. માત્ર એક જ સ્નાનગૃહ હોય છે. આ રસોડામાં સાત ટેબલ રાખેલાં છે. તેના ઉપર બે ગેસના ચૂલા હોય છે. છ ફુટ બાને આ ૧૧ રૂમના એપાર્ટમેન્ટમાં રહેવાનું હોય છે. દરેક સ્ત્રી પોતાના વારા પ્રમાણે ગેસના ચૂલા ઉપર રસાઈ કરી આવે છે. અહીં કોણ શું રાંધે છે
***
અને તે
કાણ છે પણ સાવ આવ્યું હતું નથી એક ફરમેન નાની હોઝિયરી મિલમાં કામ કરે છે આ. ૧૧ રૂમના એપાર્ટમેન્ટમાં બીજા ૬ કુટુંબ સાથે રહે છે. હોઝિપરી .મિલ તા સરકારી માલિકીની છે. રશિયામાં ખાનગી મિલકત હોતી જ નથી. આ ફોરમેનની પત્ની બટાટા, આટો, માંસ વગેરે સસ્તી જાતની સામગ્રીમાંથી રસોઈ કરે છે. છ કોમ્પેકનું એક બટાટુ મળે છે. બટાટા નંગ ઉપર મળે છે. ફૉરમેનની પત્ની રાઈ કરીને ઘરે લાવે છે, અને રસાઈનું કામ બધા કરી લે પછી પાછી તે ગુપચુપ તેના ઘરના
ના આવા રૂમમાં ટેબલ નીચે સંતાડેલા ઈલેટિક ચૂલા ઉપર સારી સારી વાનગી બનાવે છે. ઊંચી જાતની માછલી અને દેશી જાતના આટામાંથી વાનગીઓ બનાવે છે. આ વાનગી જમવા કુટુંબ સહિત બધા બેસે અને કોઈ પાડોશી બારણું ખટખટાવે એટલે તુરત સારી સારી વાનગી સંતાડી દેવાય છે અને કોમ્યુનિટી કીચન અર્થાત્ સાર્વજનિક રસોડામાં વાનગી પકાવી હોય તે ટેબલ ઉપર પાથરી દેવાય છે. પાડોશી જાય એટલે બધા મેાંધી વાનગી જમવા બેસી જાય છે અને સસ્તી વાનગી ગટરમાં પધરાવી દેવાય છે. આ ફોરમેનને એક વખત રશિયાના સરકારી કારખનાના વિજિલન્સ બ્રાંચના ઈન્સ્પેકટરો પકડી ગયાં. આ ફૉરમેન જૂના કપડાં પહેરતો, ટેલા જોડા પહેરતા અને ગરીબ દેખાય તેમ રહેતા, પણ તે ‘અન્ડરઉન્ડ મિલિયોનેટ' અર્થાત્ ભૂગર્ભના લખપતિ હતો. એ કઈ રીતે?
+
આપણે બધા જ જાણીએઢીએ કે રશિયામાં ઉત્પાદનના તમામ આધુનો એટલે કે કારખાનાઓ વગેરેની માલિકી સરકારની છે. ખાનગી •રેખાનું કે દુકાન માંડી શકાતાં નથી. આમ છતાં રશિયામાં ખાનગી રીતે ઘણું ઉત્પાદન થાય છે. આ ખાનગી ‘કારખાનાઓ’ કરોડો કક્ષાના માલ પેદા કરે છે. એક અંદાજ પ્રમાણે તો અબજો રૂપિચાના માલ થાય છે. આમ તો મંત્ર કે મોટરકાર ખાનગીમાં તૈયાર થઈ શકે નહીં, પરંતુ કપડાં, જાડા, સ્વેટર વગેરે ઘણી ચીજો ખાનગીમાં થઈ શકે છે. એટલે કે તેનું નિર્માણ ખાનગી રાખી શકાય
આવી જ કોઈ ચીજ ખાનગીમાં બનાવતાં પાય તો તે માટે કરી સજા છે અને ઘણી વખત તે દેહાંતદડની સજા પણ છે. ખાનગી રીતે ઉત્પાદન કઈ રીતે થાય? સરકારી કારખાનામાં જ ક થતું હોય છે. સરકારની યોજના પ્રમાણે અમુક ચીજો તૈયાર થાય અને તે કારખાનાંના રજિસ્ટરમાં લખાઈ જાય, તે પછી સરકારી દુકાનોમાં તે વહેંચાઈ જાય, પરંતુ તેની સાથેસાથ એ ફેકટરીમાં
કા
54
બીજો માલ પણ તૈયાર થાય છે. તેને ઢાળેં હાથે પેદા કરેલા માલ એવું નામ અપાય છે. આ માલ તૈયાર કરવા માટેની સામગ્રી કોઈ ગુપ્ત વ્યકિત પૂરી પાડે છે. સરકારી કામ પૂર થાય એટલે સારી કવાલિટીને ખાનગી માલ તૈયાર થવા માંડે છે. આવી હજારો ડાબા હાથના ઉત્પાદનવાળી ફેકટરીઓ રશિયામાં છે. તેમાં ગંજીફરાક, જોડા, ચશ્મા, રેકોર્ડ, ટેપકેસેટ, હેન્ડબેગ વગેરે બને છે. આ બધી ચીજો મેસ્કો, આડેસા, રીગા, ટીફ્લીસ વગેરે શહેરોના સરકારી કાર ખાનાંમાં બને છે. જે ખાનગી વ્યકિત માલ પેદા કરાવતા હોય છે તેને સરકારી દુકાનો સાથે પણ ગાઠવણ હોય છે. આ એક અબ્રામ એઝનબર્ગ નામના ૭૦ વર્ષના ફોરમેને આ પ્રકારે ખાનગીમાં માલ તૈયાર કરાવીને ૧૫ વર્ષમાં ૩૦ લાખ રૂબલ એકઠા કર્યા હતા. (એક રૂબલના રૂા ૧૩ થાય છે). એઝનબર્ગની ઉપર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તેના વકીલે તેને પૂછ્યું ‘પંદર વર્ષ સુધી આ કરવાની શું જરૂર હતી. દસ વર્ષ પછી મિલકત એકઠી કરીને પછી માંડી વાળવ્યું હતું. ખાનગીમાં ઉત્પાદન શું કામ શરૂ રાખ્યું. નું, જાણે છે તો ખરો કે તને મોતની સજા પણ થઈ શકે છે?” જવાબમાં એઝનબર્ગે કહ્યું, “અરે મારે ધંધા તો કરવા જ જોઈએ. તમે કેમ સમજતા નથી, હું શું પૈસા માટે કરતા હતા. મારે તા ધંધા કરવા એ મારું જીવન છે.” આના શબ્દો બતાવી આપે છે કે કંઈક સાહસ કરવાની ટેવ પડી જાય છે, પછી પૈસા જ મુખ્ય આકર્ષણ રહેતું નથી. ખાનગીમાં પેાતાની માલિકીનું કંઈક હોય તેમાં જ મઝા પડે છે.
- રશિયામાં આર્થિક ગુના પકડવા માટે એક જુદું જ ખાતું રખાય છે. તેને ‘ડિપાર્ટમેન્ટ ફોર કોમ્બેટિંગ મીસએપ્રોપ્રિયેશન ઓફ સોશિયાલિસ્ટ પ્રોપર્ટી” નામ અપાયું છે. તેની પાસે બાતમીદારો પણ હોય છે. ગ્લેઝનબર્ગ નામના બે ભાઈઓએ બીજા વિશ્વયુદ્ધ પછી લશ્કરમાંથી છૂટા થયા એટલે સરકારી કારખાનામાં કામ કરતાં કરતાં ખાનગી ધંધો શરૂ કર્યો. તેમને નિવૃત્ત લશ્કરી .અમલદાર તરીકે દરેકને ૫૦૦૦ રૂબલ (૫. ૬૫૦૦૦) મળ્યા હતા. આ રકમ તેઓ બેંકમાં જમા કરાવી શકે છે. આ બન્ને ભાઈઓએ તેનાથી ખાનગી ધંધો શરૂ કર્યો. એક સરકારી ફેકટરીના પેટામાં વર્કશાપ શરૂ કરીને આર્ટિફિશિયલ લેધરની હેન્ડબેગ બનાવવા માંડી. એ પછી એમનો ધંધા ખૂબ વિકસ્યો. કારણ કે જે આર્થિક ગુનાને શોધતું ખાતું હતું અને તેના બાતમીદારો હતા તેને નિયમિત રીતે ગ્લેઝનબર્ગભાઈઓ તરફથી હપ્તા મળી જતા. દરેક ઈન્સ્પેક્ટરને મહિને રૂા. ૬૦૦૦૦ થી ૧૫ લાખનો હપ્તો પહોંચી જતા, આ ઈન્સ્પેકટરો ઘણી વખત મુંબઈના પેાલીસા ગેરકાયદે દારૂની ભઠ્ઠી ચલાવનારને ચેતવે છે તે રીતે ગ્લેઝનબર્ગ - ભાઈઓને ચેતવી દેતા. આ પ્રકારે બન્ને ભાઈઓનું ડાબા હાથનું કામ બહુ લાંબું ચાલ્યું. બન્ને લખપતિ થઈ ગયા, પણ એક વખત છેક ટોચના નેતા ઉપરથી તવાઈ આવી અને એક ભાઈને તો પકડી પાડવા જ જોઈએ તેવા હુકમ થયો. આર્થિક ગુના ડામનારા ખાતાએ બન્ને ભાઈઓને ચેતવણી આપી કે તમારી ફાઈલો ગુમ કરી દો અને એક ભાઈ બહુ શોખથી અને ભપકાથી રહે છે તે ગરીબીની હાલતમાં રહેવાનું શરૂ કરે. તેની પાસે બે ડઝન ” સુટ છે અને પત્ની પાસે કપડાંનું આખું કબાટ ભર્યુ છે તે ક્યાંક છુપાવી દે. એ પછી નાના ભાઈને પકડવામાં આવ્યા. એના ઉપર કેસ ચાલ્યો; તે દિવસે મોસ્કોની મ્યુનિસિપલ કોર્ટમાં સેંકડો લોકો' આ છૂપાં લખપતિને જેવા સરકારી ફેકટરીમાંથી
: !!
Page #140
--------------------------------------------------------------------------
________________
૬૨
બક જીવન
તા. ૧-૮૮૦ ખાસ રજા લઈને આવ્યા હતા. આર્થિક ગુનેગારને પણ અહીં હાથ- . પણ આ બધું ખરીદે તેના ઉપર પણ આર્થિક ગુના વિરોધી ખાતાની કડી પહેરાવવામાં આવે છે. તેને ૧૫ વર્ષની સખત મજૂરીની " નજર તે હોય છે. તેની પત્ની માટે રુવાંટીવાળ કટ ખરીદે તે :* કેદની સજા થઈ. સાત વર્ષ પછી જેલમાં જ તે મરી ગયે. આવી પણ ખબર પડી જાય એટલે આ ગુપ્ત લખપતિએ પૈસા વાપરતા ; સખત સજા બધા જાણે છે. છતાં ખાનગીમાં ધંધા તે ચાલે જ છે. નથી, પણ છ પાગ્યા જ કરે છે. મેસ્કો જેવા શહેરમાં તે સારી રીતે જ
ઈશાક બાશ નામના બીજા એક માણસે ઝીપર અને સેફ્ટી ખાઈ - પી ને રહી શકે છે. બીજે પ્રગટ થઈ જાય છે. એમાં પીનની ફેકટરીમાં પોતાનું ખાનગી વર્કશોપ શરૂ કર્યું હતું. તેણે ધીરે એલીઝાબેથ મકન નામની બાઈને તે તેને પતિ આર્થિક ગુને ધીરે એક ડઝન કારખાનામાં પોતાના ખાનગી વર્કશોપ શરૂ કરાવ્યાં કરવા બદલ જેલમાં ગયા ત્યારે ઘરમાં એક મનોરંજન કેન્દ્ર ખેલ હતાં. રશિયાના લગભગ તમામ પ્રાંતમાં પછી તેના ખાનગી ધંધા હતું અને ત્યાં ડાબે હાથે કમાયેલા નાણાંને જુગાર રમવા-લખપતિએ શરૂ થયા. ૭૦ વર્ષની ઉંમર સુધી તેના ધંધા શરૂ રહ્યા અને જારે આવતા હતા. અમુક મેટી રકમ બેંકમાં પણ ન રાખી શકાય. બેંક તે પકડાયો ત્યારે તેની પાસે ૮ કરોડ રૂબલ ભેગા થયા હતા! માત્ર ૨ થી ૩ ટકા વ્યાજ મળે અને ડિઝિટ બહ મટી થાય : તેને ૧૩ વર્ષની સજા થઈ હતી. યહૂદીઓ, જોજિયાના વાસીઓ, બેંકવાળા આર્થિક ગુના વિરોધી: ખાતાને ખબર કરી દે છે. ઘણ? આર્મેનિયન અને બીજા છેડા મૂળ રશિયને આવા ખાનગી ધંધામાં
લેક રૂબલને ઓછા ભાવે વેચી અમેરિકન ડોલર લે છે. અગર ઘરેણાં જીવને જોખમે કામ કરે છે. . . . . . . .
લે છે. કાળા બજારમાં ઝારના સેનાના સિક્કા બહુ વેચાય છે. હીરાના " આ ખાનગી ધંધામાં મેનેજરો રખાય છે. કામદારો રખાય છે 'હારની પણ સારી એવી માગ રહે છે. એક લખપતિ પાસેથી અને દુકાનદારોને પણ. કમિશન અપાય છે. આ બધાને મહિને
૫૪ કેરેટના હીરા મળ્યા હતા. ' ર. ' ૧૪૮૦૦ થી રૂા. ૧૫૦૦૦નો પગાર અપાય છે. પછી ખાનગીમાં કંપની રેચાય છે અને તેના ડાયરેકટર પણ નીમાય
. . કારખાનાનાં બા હાથના ધંધાને ચેપ સરકારી ખેતીવાડીમાં , ,
પણ લાગે છે. સરકારી ખેતરમાં ઘણા ખાનગી રીતે પોતાના પાક છે. ડાયરેક્ટરને મહિને ૧૫૦૦ રૂબલને પગાર અપાય છે. (રૂા.
અને શાકભાજી ઉગાડે છે. એ પ્રકારે ઘણા ડોકટરો સરકારી ૨૦,૦૦૦) આ પ્રકારે એક સરકારી કારખાનામાં ઉત્તમ કામ કરનારા કામ સાથે ખાનગીમાં પ્રેકટિસ કરે છે. ખાણમાં કામ કરનારા હીરાઓ ? કામદારને “હિર ઓફ સોવિયેત યુનિયન” નો સરકારી ખિતાબ મળેલ ચારીને કાળા બજારમાં વેચી દે છે. આમ સામ્યવાદી રશિયામાં પણ તે હિરો ડાયરેક્ટર બન્યો હતો. તે પકડાઈ ગયે ત્યારે આર્થિક ગુના
એક સમાંતર કાળું અર્થતંત્ર ઊભું થયું છે. મુંબઈમાં અમુક : "
લત્તામાં પોલીસ ઈન્સ્પેકટરની જગ્યા માટે પ્રીમિયમ બોલાય છે, પકડનારા ખાતાએ તેને ઓફર કરેલી કે તેની જાણ નીચેના તમામ
તેનું રશિયન કારખાનામાં પણ ઈન્સ્પેકટરી માટે છે. એક એક કે ખાનગી, વર્કશોપ બતાવે તે તેને છોડી મુકાશે. એ પછી જગ્યા માટે રૂ. ૧ લાખની રકમ અપાય છે. . . . . ' ઘણાં ખાનગી કારખાનાએ બતાવ્યાં હતાં, આ બધાં કારખાનામાં .
. . (કિરયૂન' ના એક લેખની ધાર). બધા જ મજૂરોને ભૂગર્ભના લખપતિ તરફથી વધારાના પગાર મળતા હતા! રશિયન કારખાનામાં પેદા થતા માલ ઉપર કરવેરા પણ લાગે - પયુંષણ વ્યાખ્યાનમાળા છે. મજૂર ખાનગીમાં વધુ માલ પેદા કરે તે માટે વધારાની મજૂરી. મળે અને તે ઉપરાંત પેદા કરેલ વધારાને માલ પણ સસ્તામાં
શી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બુધવાર, તા. ર૬મી મળે. ઘણી વખત સરકારી કાચા માલની ચોરી થાય તેમાંથી કે વધેલી.
ઓગસ્ટથી ગુરુવાર તા. ૩જી સપ્ટેમ્બર સુધી બિરલા કીડા કેન્દ્ર સામગ્રીમાંથી આ ખાનગી ઉત્પાદન પણ થાય છે.
(ચપાટી) ખાતે જયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે
શ્રી મોરારજીભાઈ દેસાઈ - ગ્લેઝનબર્ગ - ભાઈઓ તો છેક પ્રયોગશાળા સુધી લાગવગ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, ધરાવતાં હતાં. પ્રયોગશાળામાં કોઈ નવી ચીજ તૈયાર કરવા માટેનાં
ડૉ. રમણલાલ ચી. શાહ અખતરા થતા હોય ત્યારે જ ગ્લેઝનબર્ગ જાણી લે કે કંઈ ચીજમાં
શ્રી મોરારીબાપુ .
. . કેટલો અને કે કોચ માલ જોઈશે. પછી કારખાનાનાં ઉત્પાદન
શ્રી પુરત્તમ માવલંકર;
1શ્રી હરીન્દ્ર દવે મેનેજરને લેડીને તેની દ્વારા વધુ પડતા ચા માલની વરદી અપાતી
ડં. સાગરમલ જૈન હતી. ઘણી વખત તો ટેકનિશિયને અને લેબોરેટરીના અધિપતિએ જ
' ડો. નરેન્દ્ર ભાનાવત''
શશિકાન્ત મહેતા અમુક ચીજ બનાવવામાં કેટલું વેસ્ટેજ જશે તે વેસ્ટેજનું પ્રમાણ
' . . . . જાણી જોઈને વધુ દેખાડતા હતા કારણ કે તેમને
શ્રી જયેન્દ્ર ત્રિવેદી ઝનબર્ગ
8. કુમારપાળ દેસાઈ ' , ' તરફથી લાંચ મળી જતી. ઘણી વખત તૈયાર કપડાં બનાવવાનાં હોય
, ' !
,, ડો. ગુણવંત શાહ * * તેમાં જરૂર કરતાં ઓછું જ કાપડ વાપરવામાં આવતું.
મુનિ વાત્સલ્યદીપ
'
* બેરીસ રાઈફમેન નામના બીજા એક ભૂગર્ભના, લખપતિએ
શ્રી કિરણભાઈ , " ,
I " . અશ્વિનભાઈ કાપડિયા : !. !r 's ૧૦ વર્ષમાં ૨૦ કરોડ રૂબલની મિલકત એકઠી કરી હતી. કે.જી. બી.
શ્રી બિન્દુબહેન મહેતા ના એક એજન્ટ બોરીસ રાઈફમેનને પકડયા પછી પૂછયું “તારે
: '
ડૉ. હીરાબહેન બેરડિયા ૨૦ કરોડ જેવી જંગી રક્તને શું કરવી હતી?” જવાબમાં તેણે કહ્યું,
. . . . .
વગેરે પધારશે. તે “મારે તે ૨૨ કરોડ ભેગા કરવા હતા. દરેક રશિયન દીઠ એક રૂબલ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમમાં આવતા અંકા વહેંચાય તે માટે!” પણ આટલી રકમ ભેગી કરીને ખરેખર વાપરવાની આપવામાં આવશે. તક કેટલી? બહુ બહુ તો ચાર રૂમવાળું સહકારી એપાર્ટમેન્ટ તે
- " , ચીમનલાલ જે. કેમ ૧૫૦૦૦ રૂબલમાં ખરીદી શકે, ૧૦,૦૦૦ રૂબલની વોલગા કાર ખરીદી શકે. ઘરમાં સાર નગર વસાવી શકે, પણ બધું મળીને તે
મંત્રીઓ, ૧ લાખથી વધુ રૂબલનું કાંઈ જ ખરીદીને ગુપ્ત રાખી ન શકે.'
., શ્રી જૈન યુવક સં
Page #141
--------------------------------------------------------------------------
________________
''તા. ૧૮-૮૧
'F
-પ્રબુધ્ધ જીવન
કેન્દ્ર અને પરિઘ ’
જયા મહેતા
કેન્દ્ર
અને પરિઘ' શ્રી યશવંત શુક્લના નિબંધસંગ્રહ શું છેલ્લાં ચાળીસ વર્ષોમાં લખાયેલા ને વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ લાનિબંધામાંથી પસંદગી કરીને શ્રી રઘુવીર ચૌધરીએ તેનું પાદન કર્યું છે ને નાનકડું પુરોવચન પણ લખ્યું છે.
શું, જે કોઈને ગુજરાતી ભાષા અને સાહિત્યની કેળવણી સાથે બંધ છે એમને માટે યશવંત શુકલનું નામ અજાણ્યું નથી. જે કોઈને સંસ્કૃતિ’, ‘બુદ્ધિપ્રકાશ’ કે ‘નિરીક્ષક’ સાથે આછાપાતળા પણ સંબંધ હાય એમને માટે પણ આ નામ અજાણ્યું નથી.
સામાન્ય રીતે આપણા ગુજરાતી પ્રાધ્યાપકોને વિકાસ એકાંગી રહ્યો છે. રોટલા રળવા ખાતર સાહિત્ય સાથે સંબંધ બાંધ્યા પછી પણ, સાહિત્યમાંયે ઊંડા ઊતરવાની નેમ નથી હોતી, એટલે એક બાજુ
એકાંગી વિકાસ છે ને બીજી બાજુ એ અપૂર્ણ વિકાસ છે.” આમાં
કોઈક અપવાદો હશે. એ પવાદમાં યશવંત શુકલનું નામ આગળ કે રહે. પ્રસ્તુત સંગ્રહના નિબંધાનાં શીર્ષકો પર નજર નાખવાથીયે એને ખ્યાલ આવશે. તેમણે ધર્મ, સમાજ, કલા અને સાહિત્ય, ઈતિહાસ, રાજકારણ, લેાકશાહી, સામ્યવાદ, ક્રાન્તિ, પત્રકારત્વ વગેરે નિરનિરાળા વિષયા પર, પેાતાની સૂઝ-સમજ, અભ્યાસ ને મનન-પરિશીલનથી અધિકારપૂર્વક લખ્યું છે. આ નિબંધ વાંચતાં પ્રતીતિ થાય છે કે યશવંત શુકલ એટલે એક તટસ્થ વિચારક ને ચિંતકનું સંભર સભર વ્યકિતત્વ. એમને કોઈ પણ લેખ વાંચા તા ખાતરી થશે કે વિચાર એ એમના ગદ્યની કરોડરજજુ છે. દા. ત. “લાકશાહી અને ધર્મસહિષ્ણુતા'માં એ લખે છે: “વિચાર એ પથ્થર નથી કે કોઈને વાગે, વિચારનું બળ ઘણું મોટું છે, પણ એ માનવચેતનામાં સરે છે અને ચેતનાના અંશ બને છે. ચેતનાના પ્રવાહ બદલવાનું સામર્થ્ય પણ તેજસ્વી અને સાચા વિચારોમાં રહેલું હોય છે. મનુષ્યસમાજે અગતિક અને સ્થાવર ન બને, આચારો જ ન બને અને સમયે સમયે સંસ્થાઓ અને મૂલ્યો યુગપરિવર્તનની જરૂરિમાતાને અનુકૂળ થતાં આવે તે માટે વિચારો તે પ્રગટ થતા રહેવા
જૉઈએ; પણ અનેક હેતુઓ, રુચિઓ, સ્વાર્થી અને સંસ્કારો વતા માણસાના પ્રતિભાવો એકસરખા તો હોઈ જ ન શકે, એટલે સમજાવવાની પ્રક્રિયાનો આશ્રય લેવા જ પડે. આમ, લોકશાહી એ ધીરજપૂર્વક વિચારને સમજાવીને તેને પ્રસ્થાપિત કરવાની વ્યવસ્થા છે, જે વિચારને જ અભયદાન ન હોય તો વિચાર પ્રગટ કરી શકાય નહીં.” (પુ. ૯૦)
બીજું
ધર્મને ચારણ ‘લા
‘લાધર્મી પત્રકારત્વ’માંથી જોઈએ: “આજે ધંધા છે. આર્થિક વર્ગો અને રાજકીય પક્ષોનું જે જે પ્રકારનું રચાય તે તે પ્રકારનાં પત્રા નીકળ્યે જાય છે. શિક્ષણના ફેલાવાથી પત્રાના ફેલાવા વધ્યા છે. ઉદ્યોગોના વિકાસથી જાહેરાતો આપનારા આાયદાતા વધ્યા છે. મોટી સંખ્યાને પહોંચી વળવા માટેનાં યાંત્રિક સાધનો માટું મૂડીરોકાણ માગે છે. એટલે પત્રકારત્વ ધનકુબેરોના હાથમાં જઈ પડયું છે. સરકાર પણ જાહેરાત આપનારી ટી એજન્સી છે. એ બંનેની કૃપાદષ્ટિ મેળવનાર પત્રકારત્વ ઇમાનપત્રોની હારમાળા ઊભી કરે છે; જે નાનાં નાનાં વિચારપત્રાને કળી જાય છે. આ પરિસ્થિતિમાં પત્રકારત્વ સત્યધર્મી કે લાકધર્મી વાનો ડોળ ઘાલવાનું જતું કર્યા વિના અમુક કે તમુક આર્થિક વર્ગોનું કે અમુક કે તમુક સત્તાપક્ષનું દાસીકૃત્ય કરતું જ રહે છે...”
૨૫૫).
યશવંત શુકલ શૈલી ખાતર શૈલીના ચાહક નથી, છતાં મેં
卐
7
૬૩
એમના ગઘનું એક નૈસગિક લાવણ્ય છે:
“આખી ચેતનસૃષ્ટિમાં મનુષ્ય વિશિષ્ટ હોવા છતાં એને પણ ઈન્દ્રિયો, બુદ્ધિ અને કલ્પના એ જ જગતનો તાગ લેવા માટેનાં સાધનો છે. પણ આ સાધને મર્યાદિત શકિત ધરાવે છે. જે અમર્યાદ છે તે મર્યાદિતની પકડમાં કેવી રીતે આવી શકે? જે સીમિત છે તે અસીમનો તાગ કેવી રીતે લઈ શકે? તેમ છતાં કોઈ ધન્ય પળે કોઈ ભાગ્યશાળીના ચિત્તમાં સહસા અનુભવની પાર રહેલું અગાચર તત્ત્વ ગેાચર બને છે. ચિત્તમાં એને પ્રકાશ ઝબકે છે અને મનુષ્યને આત્મા અને પરમાત્માની એકરૂપતાના અનુભવ થાય છે. તેના આનંદ એના ચૈતન્યમાં વ્યાપી જાય છે ત્યારે પણ અનુભવને શબ્દબદ્ધ કરી શકાતો નથી...” (પૃ. ૪૭) બીજું એક ઉદાહરણ જોઈએ. ‘ચીનથી પા’માં તે લખે છે:
“બે કોક પહોંચતાં પહેલાં ઊઘડતા પ્રભાતની રંગછાલકોથી આખું આકાશ ઝગી ઊઠયું હતું એનું દર્શન કર્યું. એ અનુભવ અપૂર્વ હતા. બ્રહ્મદેશની ભૂમિ નીચે સ્પષ્ટ દેખાતી હતી. જે કે, રંગૂન ઝાકામાં કે અંધારામાં કે વાદળામાં ગયું તેની ખાતરી નથી. ઈરાવદી નદી અને એની શાખાઓ પણ નિહાળી. અને નદીનું સાગરમિલન તથા બેંકવાળામણા ભૂમિકાંઠા પણ જોયા. બેંકોકનાં ભાતનાં ખેતરો, મનોહર પર્વતી ઢોળાવા અને નદીનાં તેમ જ નગરનાં 'દર્શન કર્યા'... પછી તો અમે સમુદ્ર પર રહીને ઊંડયા અને રૂના ઢગલેઢગલા જેવાં વાદળો ખૂંદતું અમારુ વિમાન આગળ વધતું રહ્યું. કવિચ વાદળાં ખસી જતાં અને કવિચત્ નીચેનાં ભૂરા પ્રશાન્ત લહરહીને પાણી દેખાતાં, કવચિત્ વાદળાંની ટોચે સૂર્યની રંગલીલા પથરાતી જોવા મળતી...” (પૃ. ૧૩૬-૩૭)
યશવંતભાઈ શિક્ષક છે. એ કોઈ પણ વાતને આડેધડ રજૂ નહીં કરે. એની પ્રાથમિક ભૂમિકા બાંધીને જરૂર હોય ત્યાં ઉદાહરણે આપીને એ વાતને વિકસાવશે, પણ ફ્લાવશે નહીં. દા.ત. ‘કવિતાના સમાજ-સંદર્ભ’ એ વિષયની ભૂમિકા એમણે ઉદાહરણથી બાંધી છે:
“પેકિંગ મ્યુઝિયમમાં નવમા સૈકાની એક હાથીદાંતની સાદડી જોઈ. એ હાથીદાંતની છે એમ કોઈ કહે નહીં તો પહેલી નજરે એ આબાદ ઘાસની સાદડી લાગે. એની ઝીણી નકશી, એના ગૂંથણીદાર વીંટા, એના પીળચટો રંગ ... હાથીદાંત જેવા પ્રમાણમાં ઠીક માંધા અને ઘણા જ કઠણ પદાર્થ, પ્રમાણમાં ઘણા સસ્તા અને ઘણા પાચા ઘાસરૂપે પ્રતીત થાય એવી કરામત પ્રયોજવાથી કલાકારે શું સિદ્ધ કર્યું એવા પ્રશ્ન વ્યવહારની ભૂમિકાએથી આ સાદડીને અનુલક્ષીને કોઈ પ્રાશ પુરુષ પૂછે તે એના સામું જોઈ રહેવું પડે, પણ કલાની ભૂમિકાએ તે પ્રશ્નમાં જ જવાબ સમાઈ જાય છે.
કલાકારે પોતાની કલા માટે ઉપાદાન બદલાવી લીધું અને આપત્તિ વહારી લીધી એ જ એનું સામર્થ્ય, હાથીદાંતની બધી અવળાઈઓને જેર કરીને સાદડીના નિર્માણમાં અનુકૂળ થવા અને ફરજ પાડી, હાથીદાંત જેવા કઠણ પદાર્થ કલાકારનાં આંગળાં અને આંખને વશ વર્તીને પેચા ઘાસને અણસારો આપી શકે એવા કહ્યાગરો બની ગયું! એ જ એની સિદ્ધિ.” (પૃ. ૨૦૭-૯)
આ લેખક એક પછી એક મુદ્દા અત્યંત વ્યવસ્થિત રીતે આપે છે.
કોઈ પણ પ્રશ્ન પરત્વે યશવંત શુકલના અભિગમ આવેશરહિત અને તર્કપુર:સરના રહ્યો છે. એમને જે કહેવાનું હોય છે એમાં કયાંયે ગાળગેાળવેડા નથી, કારણ કે એમની વૈચારિક ભૂમિકા એટલી સ્પષ્ટ છે કે એમને અભિવ્યકિતમાં કશી તકલીફ પડતી નથી. પેાતે જે માને છે તેને વ્યવસ્થિત રીતે સામા માણસને પહોંચાડી શકે છે.
બહુ મોડે મોડે પણ એમનો આ સંગ્રહ મળ્યો ખરો એના આનંદ છે, અને હજી તો અનેક સંગ્રહા થઈ શકે એટલું એમનું લખાણ સામિયકોમાં વેરવિખેર પડયું છે તે ગ્રંથસ્થ થાય એવી અપેક્ષા છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
0:
પ્રબુદ્ધ જીવન
તે
તા. ૧-૮-૮૧
ના કદીયે ઓલવાજો ,
જ શ્રધ્ધા કેરે દીવ મા
| અજિત પોપટ :
જવાના ડરે હું છત્રી લાવી છું.” 'લખાવાળા નથુરામ શર્માજી કહેતા: ‘ભગવાનને સાક્ષાત્કાર કરવો છે? તો બાળકની શ્રદ્ધા કેળવો. બગીચામાં દોડતા બાળકને
, એના આ શબ્દો [પૂરા થયા ન થયા ત્યાં ધોધમાર વરસાદ જોજો. ડગુમગુ ડગુમગુ પડતું
તૂટી પડયો. પ્રાર્થના કરવા- તે સૌ કોઈ આવે છે પણ શ્રદ્ધારૂપી ખડતું દયા કરતું હોય. પણ 'પાંચ-દસ ડગલાં દેડીને લગરિક થોભે. પાછું વાળીને જુએ. મારી
' છત્રી લઈને કેટલા જણા આવે છે? શ્રદ્ધાને માપી શકાતી હોત તો? મા આવે છે ના? મા ઝાડ પછવાડે સંતાઈ ગઈ હોય તે બાળક
આજે અનેક યંત્રોથી, યંત્રમાનવાથી, ભલભલાને આંજી દે.
એવી અનેરી શોધખેળોથી વિજ્ઞાન પરમ તત્ત્વ પ્રત્યેની રહી સહી આખે બગીચે ગાજે એવા સપ્તસુ રૂદનરાગ છેડે, મા જેવી હોય તેવી પણ બાળકને તે એ દુનિયાની સૌથી શકિતશાળી, સૌથી સમર્થ!
શ્રદ્ધાનો ય છેદ ઉડાડી રહ્યાં છે. રેઢિયાળ ફિલ્મસ્ટારોને સંસ્કૃતિના
પ્રતીક અને આરાધ્ય દેવ માનવામાં આવી રહ્યા છે ત્યારે શ્રદ્ધાની એ શ્રદ્ધા જિજ્ઞાસુમાં પ્રગટે તો તરી જાય.”
દીવા પ્રગટાવી શકે એવા સુકાનીઓની તાતી જરૂર છે. અમારી"કવિ કરસનદાસ માણેકને મેઢે મેં નથુરામજી અને એમની ઘણી
આપણી યુવાન પેઢીમાં સાચી શ્રદ્ધા જગાડી શકે એવા રાહબર : વાર્તાઓ દષ્ટાંતકથા સાંભળ્યાં હતાં. વાત વાંચવી કે સાંભળવી જેટલી રહેલી છે એટલી આચારમાં મૂકવી સહેલ નથી. શ્રદ્ધા શબ્દ ટચૂકો છે; એની શકિત અનંત છે, વિરાટ છે. એક કવિએ લખેલું: ‘અંધ
સાસુમાની ઝાલરી: એક નવોન્મેષ ' શ્રદ્ધાને એને દોષ ન દે, અંધને શ્રદ્ધા નહીં તે હોય શું? સુરદાસને દેરી જનારે લઈ જાય ત્યાં જ જવું હતું ને? દોરી જનારા પર
" છે. નલિન દેસાઈ નેહાંકુર' શ્રદ્ધા રાખ્યા વિના છૂટકે ક્યાં છે?
જ ઇજરાતી કાવ્ય-જગતમાં શ્રી રતુભાઈ દેસાઈને ‘સાસુમાની ! શ્રદ્ધા કયારેક જન્મજાત હોય છે, કયારેક બંધાવાતી હોય છે. ઝાલરી' નામને કાવ્યસંગ્રહ વિષયની દષ્ટિએ એક નવો જ ઉન્મેષ : જન્મજાત શ્રદ્ધા મેળવનારા વીરલા બહુ ઓછા હોય છે. ગાંધીજીને છે એમ અતિશયોકિત વિના કહી શકાય. અંગ્રેજી કાવ્ય સાહિત્યના શ્રદ્ધા વારસામાં મળેલી એ સાચું પણ . એને જાગૃત કરી એક પરિશીલન પછી, ગુજરાતીમાં કવિ દલપતરામ, નરસિંહરાવ, કામવાળી બાઈરંભાએ. આજની ભાષામાં એને આયા કહીએ.
ઉમાશંકર, સુંદરજી બેટાઈ જેવા ધુરંધર સર્જકોએ Elegy નામને કહાં'તું: ‘મની, બીક લાગે ત્યારે રામનું નામ લેવું.” અરે ભાઈ, કાવ્યપ્રકાર પ્રશસ્ય રીતે ખેડેલે છે, તેમાં પ્રસ્તુત સંગ્રહ કિંમતી અને બધાંને ખબર છે કે બીક લાગે ત્યારે રામનું નામ લેવું, પણ ખરેખર પ્રાણવાન ઉમેરી બને છે. ગુજરાતીમાં, સાસુને કેન્દ્રમાં રાખીને બીક લાગે ત્યારે રામ સિવાય બીજું બધું યાદ આવે છે તેનું શું ! લખાયેલી આ કંરતુણપ્રશસ્તિ સૌ પ્રથમ જ રચાઈ છે, તે પૂર્વે ''ઘણી આયા - દાસીએ રાલ્ટાગી હોય છે. એક દાસી મહા- કોઈ રચાયાનું જાણવામાં નથી. ભારતમાં છે જેને ભગવાન વ્યાસને નિયોગ સાંપડયો અને એની
- “સાસુમાની ઝાલરી'માં ઊડીને આંખે વળગે તેવું એક તત્વ કૂખે વિદ્ર જન્મ્યા. એક દાસી - સેવિકા રામાયણમાં છે જેને પ્રેમ
છે, અનુભૂતિને સારાકલ રણકાર, આ કાવ્યકૃતિ નિતાંત આત્મપારખીને રામચંદ્રજીએ એનાં ચાખેલાં બેર આરોગ્યાં. એક દાસી
લક્ષી Subjective બની ગઈ છે, રોવે કોઈને દોષ દેખાય, ભાગવતમાં છે: ત્રિવઠા. ત્રિભુવન મોહન કૃષ્ણ ત્રિવફ્રાને તરુણી બનાવી.
પણ હકીકતમાં Elegy પ્રકારનાં કાવ્યમાં આત્મલક્ષિતા એ દોષ '. આપણે શ્રદ્ધાની વાત કરતા હતા. મીરાંના તંબુરમાંથી,
નથી, એ તે મૂળભૂત અને અવિનાભાવી એવો લઘુતમ સાધારણ 'નરસિંહની કરતાલમાંથી, નારદની વીણોમાંથી, અર્જુનના ગાંડીવમાંથી,
૨વયવ છે. કાવ્યની પ્રારંભની પંકિતઓમાં કવિનાં સાસુમાની સુકાના અભંગોમાંથી શ્રદ્ધા કયાં કયાંથી ટપકી નથી? એ શ્રદ્ધાના
મૃત્યુતિથિ ૧૫-૧૦-૧૯૮૮ને નિર્દેશ થાય છે, એ સાલવારી બળે રામના નામે પથ્થરો તર્યા.... ,
કિવિને મને વિશેષ મહત્ત્વની છે. જો ન હોત તો એક જ * ઘણાને “શ્રદ્ધા તો ' જન્મે છે. પણ સંકટ આવતાં શ્રદ્ધાનું
રાતના, થોડાક કલાકોમાં સંગ્રહની ૮૦ ટકા જેટલી, પંકિતઓ બાષ્પીભવન થઈ જાય છે. દરેક ધર્મગ્રંથમાં શ્રદ્ધા પ્રગટાવવા અને
ઊતરે કેવી રીતે! કવિતામાં સ્વાભાવિક રીતે ગોઠવાતા જતા પ્રાસ સદઢ કરવા શ્રદ્ધાકથાઓ વર્ણવાઈ છે. બાઈબલની એક 'કથા મને એને હજ જમા પાસું ગણાય. “ઓ રે!” “અરે માં !”, જેવા બહુ ગમે છે. એને સાર અંક આવે છે : "
ઉદ ગારસૂચક શબ્દ કવિએ એનું ભલું કરુણભાવ શબ્દસ્થ કરે છે. : : એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડે. લોકો
મૃત્યુજન્ય ચિંતન પણ આ સંગ્રહમાં સુપેરે અભિવ્યકત થયેલું ' ત્રાસી ગયા. ધર્મગુરુની સલાહ લીધી: શું કરીએ તો વરસાદ આવે?
છે. પ્રાસતત્વ ક્યારેક કવિતાને હાનિકારક પણ બન્યું છે. જેમ કે - પેથીમાંનાં રીંગણાં માંહ્યલા મારાજે કહ્યું: પ્રાર્થના કરે. આખું
પૃ. ૨૪ પર, અંતિમ પંકિતમાં “બા” શબ્દ સાથે પ્રાસ મેળવવા ગામ પ્રાર્થના કરવા એક ચગાનમાં એકઠું થયું. નાના - મેટા,
માટે “ખંડુભાઈ”ને બદલે “ખંડોબા” કરવાની કોઇ અનિવાર્યતા સ્ત્રી-પુરુષ બધાં આવ્યાં હતાં.
દેખાતી નથી. કવિતામાં કવિએ નિર્દેશેલાં કેટલાંક વિશેપનામે, એક નાનકડી બાલિકા છત્રી લઈને આવી હતી. કોઈએ એની
જેમને પરિશ્ય નથી તેવા ભાવકોના સ્વાદનમાં બાધારૂપ બનશે, ઠેકડી ઉડાવી, કોઈએ એની સામે તુચ્છકારથી જોયું, કોઈએ અભિ- પણ તે કવિની વૈયકિત મર્યાદા બનતી નથી. માતા અને સાસુમાં નથી છણકો કર્યો. પેલા ધર્મગુરુએ કહ્યું, “બેટા' છત્રી કેમ લાવી છે. પાસેથી કવિએ, માતૃપ્રેમની ઉપલબ્ધિ કરી, એ જ એક મોટું ' સાવ સરળતાથી એણે કહ્યું: ‘તમે જ તો શીખવો છો : આસ્ક
અકસ્માત છે. [‘જનની'થી શરૂ થયેલી અને “સાસુમાની ઝાલરી એન્ડ ધાય શેલ ગેટ ઈટ. નાક એન્ડ વેર શેલ ઓપન ટુ યુ.
સુધી આવી પહોંચેલી શ્રી રતુભાઈની કાવ્યાત્રા એક સંવેદનશીલ - તમે બધાં પ્રાર્થના કરશો એટલે વરસાદ તો આવશે ને? ભીંજાઈ અને વાસ્તવવાદી કવિને વિકાસ સૂચવી જાય છે.] - - -
માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ. કોટ, મુંબઈ - ૪૦ ૦૧.
Page #143
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
‘બુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૧૬: અંક: ૮
મુંબઈ ૧૬ ઓગસ્ટ ૧૯૮૨, સેમવાર વાર્ષિક લવાજમ રૂા. ૨૦ : પરદેશ માટે શિલિગ ૬૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ રૂ. ૧-૦૦
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
શ્રીમદ્ રાજચંદ્ર પર
| | ચીમનલાલ ચકુભાઈ શાહ હરેક ધર્મમાં ક્રિયાકાંડો, વિધિનિષેધ હોય છે. કાળક્રમે, આ ક્રિયાકાંડ મુનિશ્રી લલ્લુજી ઉપર, અસાડ સુદી ૧, ગુરુ ૧૫૧ના
કે ધર્મનું સર્વસ્વ છે એવો ભાવ અથવા માન્યતા આમજનતામાં સેજ લખેલ એક પત્ર (ગ્રંથનો ક્રમાંક ૯૩૭)માં શ્રીમદે લખ્યું છે: પેદા થાય છે. તેનું રહસ્ય અથવા હાર્દ વિસારે પડે છે. પરિણામે
“અશુદ્ધ ક્રિયાના નિષેધક વચને ઉપદેશરૂપે ન પ્રવર્તાવતાં, શુદ્ધ ક્રિયાકાંડમાં યાંત્રિકતા અથવા જડતા આવે છે, તેને પ્રાણ ઊડી જાય
ક્રિયામાં જેમ લોકોની રૂચિ વધે તેમ ક્રિયા કરાવ્ય જવી.” છે. વિચારવંત વ્યકિતને આવા ક્રિયાકાંડોમાં શ્રદ્ધા રહેતી નથી
ઉદાહરણ દાખલ કે, જેમ કોઈ એક મનુષ્ય તેની રૂઢિ પ્રમાણે અને તેને વિરોધ થાય છે. પછી એવો વર્ગ ઊભે થાય છે જે
સામાયિકવ્રત કરે છે, તે તેને નિષેધ નહિ કરતાં, તેને તે વખત સર્વ પ્રકારના ક્રિયાકાંડોને સર્વથા વિરોધ કરે છે. આ વર્ગ માત્ર
ઉપદેશના શ્રવણમાં કે સશાસ્ત્ર અધ્યયનમાં અથવા કાર્યોત્સર્ગમાં જાય તેમ શાનની જ વાતો કરે છે અને જ્ઞાન જાણે સહજપણે પ્રાપ્ત હોય
તેને ઉપદેશવું. કિંચિત્માત્ર આ ભાસે પણ તેને સામાયિક વ્રતાદિને એવો ભાસ ઊભા કરે છે. આત્માને વિચાર કરો અને આત્મજ્ઞાન
નિષેધ હૃદયમાં પણ ન આવે એવી ગંભીરતાથી, શુદ્ધ ક્રિયાની પ્રેરણા થઈ જશે. બીજું કંઈ કરવાની જરૂર નથી એમ કહે છે. જપ,
કરવી. ખુલ્લી પ્રેરણા કરવા જતાં પણ, ક્રિયાથી રહિત થઈ ઉન્મત્ત તપ, વ્રત, યમ, નિયમ, સર્વ નિરર્થક છે. માત્ર આત્મભાવ કેળવો,
થાય છે. અથવા તમારી આ ક્રિયા બરાબર નથી એટલું જણાવતાં કોઈ કષ્ટ વેઠવાની, ત્યાગ, વૈરાગ્ય, કોઈ આવશ્યકતા નથી.
પણ તમારા પ્રત્યે દોષ દઈ તે ક્રિયા છોડી દે એવો પ્રમત્ત જીવોને પ્રબુદ્ધ જીવનના ગયા અંકમાં (તા. ૧-૮-૮૨) મુનીશ્રી
સ્વભાવ છે અને લોકોની દષ્ટિમાં એમ આવે કે તમે જ ક્રિયાને કીર્તિયશવિજયજીને એક લેખ પ્રકટ થયો છે. “માત્ર કચ્છમાં ધર્મ
નિષેધ કર્યો છે માટે મતભેદથી દૂર રહી, મધ્યસ્થવત્ રહી, સ્વાત્માનું નથી.” તેમાં યશોવિજયજી, આનંદઘનજી અને અન્ય અવધૂતોના
હિત કરતાં જેમ જેમ પર આત્માનું હિત થાય તેમ પ્રવર્તવું અને લખાણો ટાંકી એમ બતાવ્યું છે કે કષ્ટભેગમાં ધર્મ નથી. આનંદઘન
જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું કરવું એ જ નિર્જરાનો અને યશોવિજ્યજીની કોટિએ પહોંચ્યા હોય એવી વ્યકિતઓ માટે એ કથન સત્ય છે અથવા ક્રિયા-ડતા બતાવવા સત્ય છે, પણ
સુંદર માર્ગ છે. તેમાં તપ, જપ, વ્રત, યમ, નિયમને સંપૂર્ણ નિષેધ નથી.
સ્વાત્મ હિતમાં પ્રમાદ ન થાય અને પરને અવિક્ષેપ પણે આ બન્ને પ્રકારની વિચારણાઓ એકપક્ષી છે. શ્રીમદ્ આસ્તિકંયવૃત્તિ બંધાય તેવું તેનું શ્રાવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, રાજચંદ્ર આ વિષયમાં જે માર્ગદર્શન આપ્યું છે તે સંશોપમાં અહીં છતાં કલ્પિત ભેદ વધે નહિ અને સ્વ પર આત્માને શાન્તિા થાય એમ બતાવવા ઈચ્છું છું. શ્રીમદ્રના લખાણે છૂટાછવાયા વખતોવખત પ્રવર્તવામાં ઉલસિત વૃતિ રાખો, સશાસ્ત્ર પ્રત્યે રૂચિ વધે તેમ
મેં વાંચ્યા છે, પણ હમણાં તેમને ગ્રંથ “શ્રીમદ્ રાજચંદ્ર” – જેમાં આ તેમના ઉપલબ્ધ બધા લખાણોને સંગ્રહ છે તે સળંગપણે પૂરો શાનક્રિયાનું સમન્વિતપણું એ મજામાર્ગ છે. જ્ઞાન ત્રાયાભ્યામ વાંચી ગયો અને ઘણું નવું જાણવાનું મળ્યું. તે સંબંધે એક લેખ
બવ તે સંબંધે એક લેખ મોકા: એ સિદ્ધાંત, શ્રીમદ્ અનેક રીતે વારંવાર સમજાવ્યો છે. માળા લખી શકાય. બનશે તે અવકાશે લખવા ઈચ્છા છે. આ લેખમાં જ્ઞાન એટલે દ્રવ્યના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન. દ્રવ્ય મુખ્યત્વે બે છે, જ્ઞાન અને ક્રિયા વિશે શ્રીમદ્ શું કહ્યું છે તે રજૂ કરું છું. તે પહેલા
જડ અને ચેતન. આ જ્ઞાનને જૈન પરિભાષામાં દ્રવ્યાનુયોગ કહ્યો છે. # એક વાત જણાવી દઉં. જૈન સોશ્યલ ગ્રુપ તરફથી નવકારમંત્રની દ્રવ્યાનુયોગ શ્રેષ્ઠ છે અને અંતિમ છે, પણ શ્રીમદ્દે વારંવાર ભારપૂર્વક - આરાધના વિશે શ્રી શશીકાન્ત મહેતાનું પ્રવચન ગોઠવ્યું હતું. અંતે કહ્યું છે કે દ્રવ્યાનુયોગનું જ્ઞાન અતિ વિરલ છે, અતિ વિકટ છે. '
મેં બે શબ્દો કહ્યા હતા. ત્યારે મેં કહ્યું હતું કે ધાર્મિક ક્રિયાઓ- સંત સમાગમે જ પ્રાપ્ય છે. ચિત્તશુદ્ધિ અને કપાયની ઉપશાંતતા સામાયિક, પ્રતિક્રમણ, તપ, જપ, વ્રત વગેરે હું કરતો નથી; મારાથી વિના આ શાન શકય નથી. તેમના કેટલાક વચને ટાંકું છું થતી નથી, તે ક્રિયાઓ વર્તમાનમાં જે રીતે થાય છે તેથી મને સંતાપ પ્રત્યક્ષ સત્સમાગમથી, ભકિત વૈરાગ્યાદિ સાધનસહિત, નથી. પણ તેને સ્થાને જ્ઞાનમય ક્રિયાઓ સ્થાપી ન શકીએ ત્યાં મુમુક્ષુએ સદગુરુ આજ્ઞાએ, દ્રવ્યાનુયોગ વિચારવાયોગ્ય છે.” સુધી હજારો વર્ષથી જે ક્રિયાઓ ચાલે છે તેને નિષેધ અથવા વિરોધ “રિદ્ધાંતને વિચાર ઘણાં સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું કરવાની મારી વૃત્તિ નથી. જનસાધારણની તેમાં શ્રદ્ધા છે, તેમાંથી બળ વિશેષપણે વધ્યા પછી, કર્તવ્ય છે. જે એમ નથી કરવામાં આવતું તેને કાંઈક બળ મળે છે, તેના અંતરમાં કાંઈક શાંતિ થાય છે, તેને તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન હું અટકાવું નહિ, તેમ કરવાને મને અધિકાર નથી. આ અભિગમ થાય છે.” જૂનવાણી ગણાતો હોય તો જૂનવાણી ગણાવામાં મને નાનમ નથી શ્રીમદ્ કહ્યું છે કે શાસ્ત્રોમાં બે પ્રકારના જ્ઞાન કહ્યા છેસિદ્ધાંતલાગતી, બલ્ક તેને ઉછેદ કરવાની પ્રગતિશીલતા મારે નથી જોઈતી. જ્ઞાન અને ઉપદેશજ્ઞાન. સિદ્ધાંતાન અંતિમ લક્ષ છે, ઉપદેશ
કરજે.”
Page #144
--------------------------------------------------------------------------
________________
૭૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮- ૮૨
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. અથવા નિશ્ચય નયગ્રહે માત્ર શબ્દની માંય, લોપે સદ વ્યવહારને, સાધનરહિત થાય, શ્રીમદે પોતે વિવેચન કરતાં કહ્યું છે :
‘સમયસાર’ કે ‘ગવાસિ” જેવા ગ્રંથ વાંચી, માત્ર નિશ્ચયનયને ગ્રહણ કરે. આત્મા અસંગ છે, અબંધ છે, વગેરે. માત્ર કહેવા રૂપે. અંતરંગમાં તથા રૂપ-ગુણથી કશી સ્પર્શન ન હોય અને સદ્ગુરુ સન્શાસ્ત્ર તથા વૈરાગ્ય, વિવેકાદિ સાચા ‘વ્યવહારને લેપે તેમ જ પિતાને જ્ઞાની માની લઈને સાધનરહિત વતે.
સદ વ્યવહાર જીવનસાધનાને પામે છે, પ્રાથમિક ભૂમિકા છે. શુદ્ધ વ્યવહાર પણ જેનામાં નથી તે જીવનસાધનાના પંથે છે એમ માનવાની ભૂલ ન કરવી.
૮-૭-૧૯૮૨
જ્ઞાન તેનું સાધન છે. વૈરાગ્ય અને ઉપશમ, એટલે કે કયા જેવા કે કામ, ક્રોધ, મોહ, લેભ વિગેરેની ઉપશાંતતા વિના આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જીવનની તે સાધના છે. આવી સાધના વિના, જેઓ માત્ર આત્મજ્ઞાનની વાતે જ કરે છે અથવા મૌખિક રટણ કરે છે, તેઓ શુષ્ક જ્ઞાની છે. જે જ્ઞાન વિનાની માત્ર ક્રિયાને જ આશ્રય લે છે તે ક્રિયાજડ છે.
શ્રીમના, આત્મસિદ્ધિ ગ્રંથમાંથી કેટલીક ગાથાઓ ટાંકી આ બાબત વધારે સ્પષ્ટ કર્યું.
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને મારગ મેક્ષ, કરુણા ઉપજે જોઈ. બાહ્યક્રિયામાં રાચતા, અંતર્ભે દ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા, તેહ ક્રિયા જડ આઈ. બંધ મેક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ; વતે મહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આંહી.
ક્રિયાજડ અને શુષ્ક જ્ઞાનીના લક્ષણો બતાવ્યા પછી, જીવનસાધનામાં ત્યાગ, વૈરાગ્યનું શું સ્થાન છે અને આત્મજ્ઞાન માટે તેની કેટલી આવશ્યકતા છે તે બતાવે છે.
વૈરાગ્યાદિ સફળ તે, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, ઉપજે ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. જયાં જયાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.
આ ત્રણે ગાથા ઉપર શ્રીમદ્ પોતે વિવેચન લખ્યું છે. તે પૂર અહીં આપી શકતો નથી. જીજ્ઞાસુએ જોઈ લેવું. ત્યાગ, વૈરાગ્ય, અને આત્મજ્ઞાનને કેટલો ગાઢ સંબંધ છે તે બતાવ્યું છે. ત્યાગ અને વૈરાગ્ય વિના આત્મજ્ઞાન સંભવે નહિ. ત્યાગ, વૈરાગ્ય, અંતિમ લક્ષ નથી, સાધના છે, તેથી ત્યાં અટકવાનું નથી. આત્મજ્ઞાન વિના ત્યાગ વૈરાગ્ય સફળ નથી, ત્યાગ વૈરાગ્ય વિના આત્મજ્ઞાન શક્ય નથી. પરસ્પર અવલંબિત છે, પણ પ્રથમ ત્યાગ અને વૈરાગ્ય, તે ન હોય તે પાયો જ નથી. ત્યાગ વૈરાગ્યમાં, તપ અને દેહકષ્ટ સમાયેલ છે. દેહની આળપંપાળ કરવાવાળા, ભેગોપાગમાં રાચતા, પરિગ્રહ મેહમાં ડુબેલા, આત્મજ્ઞાનની વાત કરવાવાળા શુષ્ક જ્ઞાની આત્મઘાતી છે. આ અતિ કઠીન અને દીર્ઘકાળની સાધના છે. ચપટી વગાડે અને આત્મજ્ઞાન કરાવી દે, એક કલાકમાં મેક્ષ અપાવી દે એવા ભગવાનેથી સાચે ભગવાન આપણને બચાવે. ભગવાન મહાવીરને પણ સાડાબાર વર્ષની ઘોર તપશ્ચર્યા કરવી પડી હતી, સર્વસ્વ ત્યાગ કર્યો હતો.
ભાષા બેધારી તલવાર છે. સંપૂર્ણ સત્ય ભાષામાં આવતું નથી. આંશિક સત્યને સંપૂર્ણ માની, માણસ ભ્રમમાં પડે છે. જૈન પરિભાષામાં નિશ્ચય નય અને વ્યવહાર નય બતાવ્યા છે. અંગ્રેજીમાં ya Absolute point of view and relative Point of view કહીએ. અપૂર્ણ માણસ માટે બધાં દષ્ટિબિન્દુ Relative વ્યવહારના છે. પણ માણસને નિશ્ચયની ભાષા વાપરતા આવડે છે. એટલે મિથ્યાને સત્ય બતાવે અને સત્યને મિથ્યા બતાવે એવી તેની બુદ્ધિ છે. શ્રીમદ્ આવા ભ્રમ સામે ગંભીર ચેતવણી આપી છે. ફરી આત્મ સિદ્ધિની કેટલીક ગાથાઓ ટાંકું:
મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાન દ્રોહ. નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાને'ય નિશ્ચય રાખી લક્ષમાં, રાધન કરવા ય.
સંધના ૧૯૮૨-૮૩ના વર્ષ માટેના પદાધિકારીઓ અને કારોબારી સમિતિ ી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા
• શનિવાર, તા. ૩૧-૭-૮૧૯૮૨ના રોજ સંઘના કાર્યાલયમાં મળી હતી, જેમાં ૧૯૮૨-૮૩ના વર્ષ માટે નીચે મુજબના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી:
૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ-પ્રમુખ ૨. શ્રી રસિકલાલ એમ. ઝવેરી-ઉપપ્રમુખ ૩. , ચીમનલાલ જે. શાહ............મંત્રી ૪. કે. પી. શાહ.......................મંત્રી ૫. , પ્રવિણચંદ્ર કે. શાહ..........કોષાધ્યક્ષ
કારોબારી સમિતિમાં પદાધિકારીઓ ઉપરાંત ૧૫ સભ્યોની ચૂંટણી માટે ૨૧ સભ્યોની ઉમેદવારી થતાં ગુપ્ત મતદાનથી ચૂંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું. મતદાનમાં નીચે મુજબના ૧૫ સભ્ય કારોબારી સમિતિના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. ચૂંટાયેલા સભ્યોને હાર્દિક અભિનંદન!
૧. ડે. રમણલાલ ચીમનલાલ શાહ ૨, પૃ. તારાબેન રમણલાલ શાહ ૩. શ્રીમતી નીરૂબહેન સુબોધભાઈ શાહ ૪. , સુબોધભાઈ એમ. શાહ ૫. શ્રી અમર જરીવાલા ૬. શ્રીમતી કમલબહેન પીરસપાટી ૭. શ્રી પન્નાલાલ રસિકલાલ શાહ ૮. , હરિલાલ ગુલાબચંદ શાહ , એ. જે. શાહ
ગણપતભાઈ એમ. ઝવેરી
ટોકરશી કે. શાહ ૧૨, , પ્રવીણભાઈ મંગળદાસ શાહ
, દામજીભાઈ વેલજી શાહ ૧૪. આ મફતલાલ ભીખાચંદ શાહ ૧૫. રસિકલાલ લહેરચંદ શાહ
ચૂંટણીની કાર્યવાહી ઓડિટર એ. શાહ મહેતા એન્ડ કાં.ના શ્રી ઉત્તમભાઈ શાહ અને સભ્યોમાંથી શ્રી શિરીષ સાકરચંદ વસાએ સંભાળી હતી.
$ $ $ $
સંઘ સમાચાર અભ્યાસ વર્તુળ -
સપ્ટેમ્બરની તા. ૧૦-૧૧-૧૨ (શુક્ર, શનિ અને રવિવાર) | ત્રણ દિવસ માટે શ્રી નારાયણ દેસાઈનાં પ્રવચને ગઠવવામાં આવ્યા છે. વિષય તથા સમયની જાહેરાત હવે પછીના અંકમાં કરવામાં આવશે.
મત્રીએ
લિ.
Page #145
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
૭૫
અહિં સકની પહેલી કસોટી-પિતાને પરિવાર [] અગરચંદ નાહટા
[] ગુલાબ દેઢિયા કપ હિંસાના મહત્ત્વ અને ઉપયોગિતાના સંબંધમાં લગભગ કરે છે. મોટા ભાગની વ્યકિતઓ તે એમને ઠેસ પહોંચે એ પ્રકારને
આ બધા જ જાણે છે અને પ્રચાર પણ એ વિશે થતો વ્યવહાર કરે છે. એ હિંસા છે. એમાંથી બચીએ. વૃદ્ધાવસ્થાને કારણે રહે છે. કયારેક પુનરાવર્તન એટલું થાય છે કે તેને હૃદયસ્પર્શી શિથિલ થયેલ મા-બાપની ઉપેક્ષા ન કરીએ. એ મહાઉપકારીઓ સ્થાયી પ્રભાવ નથી પડત. ખરેખર એ ખૂબ ચિતન વિધ્ય પ્રત્યે દુર્વ્યવહાર કરી હિંસા ન કરીએ. છે કે અહિંસાને પરમધર્મ માનવામાં આવે છે; પરંતુ જીવનમાં માતા-પિતા પછી પરિવારમાં મુખ્ય સ્થાન છે ભાઈ, પત્ની એની પ્રતિષ્ઠા કેમ નથી થતી. એ વિશે અહિંસાના પ્રચારકોએ
અને સંતાનનું. ભાઈ ભાઈ વચ્ચે આજે વિરોધ અને કટુતા વધ્યા પિતાના નવા ચિંતનને પ્રકાશમાં લાવવું જોઈએ. જીવનમાં હિંસા છે, એક ભાઈ ધનનો અપવ્યય કરે છે જ્યારે બીજો ગરીબીમાં
ક્યાં, કયા રૂપમાં વિદ્યમાન છે, એની બારીકાઈથી શોધ કરી તે સબડે છે. હિસાના નિવારણ અથવા હિંસા ઓછી કરવાના ઉપાય વિશે
મહિલાઓ તરફ વ્યવહાર દુર્લભર્યો છે. એમની અપેક્ષાઓને વિચારવું જોઈએ.
ખ્યાલ નથી રાખવામાં આવતો. ઘણા કામ જબરદસ્તીથી કરાવવામાં હિંસા કેવળ બીજાની જ નથી થતી, પિતાની પણ થાય આવે છે. એમને કેટલું દુ:ખ પહોંચતું હશે! સંતાન પ્રત્યે પણ આપણે બધાં બધે વખત પિતાની હિંસા કરતા રહીએ છીએ. ક્યારેક એવો વ્યવહાર રાખવામાં આવે છે. કેમ કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કષાય અને ઘરના નેકર-ચાકો પાસેથી વધુ કામ લેવાની ભાવના રહે પ્રમાદમાં આપણું જીવન પસાર થઈ રહ્યું છે. આત્માના છે. ગમે તેવું સારું કામ કરે તો પણ આપણે કદર નથી સ્વભાવ કે ગુણો ઉપર કર્મોનું આવરણ આવે તે હિંસા છે. શ્રીમદ્ કરતા. એ પણ મનુષ્ય છે, એનો પરિવાર કેટલી મુશ્કેલી ભાગવત દેવચંદજીએ ‘આધ્યાત્મ ગીતામાં હિંસા અને અહિંસા શું છે હશે તે વિચારવું જોઈએ. એનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે:
આપણી કરુ ણા અને દયાને સ્રોત સુકાઈ ગયો છે?
આત્મીયતાની સુગંધ ઓસરી ગઈ છે? શું આપણે કુટુંબીજને આત્મગુણને હણ, હિંસક ભાવે થાય.
અને પડોશીઓના દુ:ખમાં સહભાગી થવા તૈયાર નથી? આત્મધર્મને રક્ષક, ભાવ અહિંસક કહેવાય.
આપણા મહાપુરુષોએ એક મોટી કસોટી આપણને આપી આત્મગુણ રાણા તેહ ધર્મ, સ્વગુણ વિધ્વંસણા તે અધર્મ
છે કે, બીજાઓ સાથે એવો વ્યવહાર કયારે ન કરો, જે આપણા બીજા જીવોને દુ:ખ દેવું કે મારવું એ દ્રવ્યહિંસા છે, પણ
તરફ બીજા કરે તો આપણને ન ગમે, દુ:ખ પહોંચે. જેવો વ્યવહાર પિતાના ગુણોને હણવા તે ભાવ-હિંસા છે. આત્માને કર્મથી રક્ષા
બીજાઓ પાસેથી ઈચ્છીએ છીએ તે જ વ્યવહાર એમની સાથે એ જ માત્ર અહિસા છે. વ્યવહારમાં કોઈને કદ ન દઈએ એ પણ
આપણે કરીએ. નીચેના વાક્યમાં એ વાત કહેવામાં આવી છે. જરૂરી છે, પરંતુ રાગ, દ્વેષ અને પ્રમાદદ્વારા આત્માથી હિંસા
“આત્મનામ પ્રતિકૂલાનિ, પરેષામ, ન સમાચરેત . કરવી એ મોટું પાપ છે.
પારિવારિક જીવનમાં સૌથી મોટી હિંસા દહેજના કારણે મનુષ્યમાં કરુણા, દયા, અનુકંપા વગેરે કોમળ અને નિર્મળ ભાવ છે, થાય છે. આખરે જીવનભરનો સંબંધ તે સુશીલ કન્યા પર આધાર એ જ સમાપ્ત થઈ જાય કે ઓછા થઈ જાય તો આ વિશ્વની રાખે છે. ધન તો અનેક વખત આવે છે અને જાય છે. એની વ્યવસ્થા ચાલી ન શકે. બીજા જીવોની હિંસાથી બચવું ત્યારે મુશ્કેલ તૃષ્ણા મટતી જ નથી. બની જશે. એક પ્રાણી બીજા પ્રાણીને મારવા અચકાશે નહિ; ત્યારે આ રીતે આપણે ધ્યાનથી જોઈએ તો આપણા પારિવારિક કોઈનું પણ જીવને સુરક્ષિત નહિ રહી શકે. હિંસાને ભાવ પહેલાં જીવનમાં હિંસા કેટલી બધી વ્યાપ્ત છે. અહિંસક બન્યા છતાં આપણે મનમાં ઊઠે છે, પછી વચન અને કાયા દ્વારા હિંસા થાય છે. એટલા એક વખત નહિ દરરોજ અનેક વખત હિંસા આચરતા રહીએ માટે જૈન સાધુ-સાધ્વીઓના અહિંસા-વ્રતમાં મન, વચન અને છીએ. કૌટુંબિક કલહ તે સર્વત્ર હોય છે. બધાંની પ્રકૃતિ એકસરખી કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને કરનારને અનુમોદના નથી હોતી. બધાં આપણા કહ્યા પ્રમાણે કરે એ શકય નથી, તેથી ન આપવું એવું વિધાન કરવામાં આવ્યું છે. શ્રાવક માટે પણ સદ્ભાવ અને સહિષ્ણુતાની જરૂર છે. આપણે આત્મનિરીક્ષણ સંયમપૂર્વક કોઈની પણ હિંસા નહિ કરવી જરૂરી છે. આપણે સ્થળ કરતા રહીએ અને સર્વ પ્રકારની હિંસાથી બચતા રહીએ. હિંસા તે ઓછી કરીએ છીએ, પરંતુ પળે પળે આપણા વ્યવહારથી શ્રી મ. મો. શાહ સાર્વજનિક વાચનાલય બીજાને કષ્ટ આપીએ છીએ, કટુ અને મર્મઘાતી વચન બેલીએ છીએ, અશુભ ચિંતન કરીએ છીએ. આ હિંસા તરફ આપણું
અને પુસ્તકાલય ટ્રસ્ટીઓની વરણી ધ્યાન નથી જતું. થોડી સાવધાની રાખીએ તો જરૂર એમાંથી બચી
શ્રી મણીલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને શકીએ. સૌ પ્રથમ આપણું ધ્યાન કૌટુંબિક સંબંધો તરફ જવું પુસ્તકાલયના આગામી પાંચ વર્ષ માટે ટ્રસ્ટીઓની ચૂંટણીનું કાર્ય જોઈએ. આપણા પરિવાર અને ઘરના લોકો સાથે આપણે કેવો. સંઘની વાર્ષિક સામાન્ય સભામાં હાથ ધરવામાં આવ્યું. જેમાં નીચે વ્યવહાર કરીએ છીએ? મહાપુરુષોએ કહ્યું છે કે બીજાને કંઈ પણ મુજબ પાંચ ટ્રસ્ટીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કહેતાં પહેલાં પોતાની જાતને ઢંઢોળે. કોઈ પણ સારા કામને ૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રારંભ પોતાના ઘરથી જ કરવો જોઈએ ત્યારે બીજા પર પ્રભાવ
૨. , શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી પડશે. પરિવારમાં સૌથી પહેલું અને સૌથી ઊંચું સ્થાન છે માતા
૩ , રસિકલાલ મો. ઝવેરી પિતાનું. આજ કાલ આપણે સૌ અનુભવીએ છીએ કે માતા, પિતા
૪. એ ચીમનલાલ જે. શાહ અને ગુર જનેની બહુ અવહેલના થાય છે. જેમના સૌથી વધુ ઉપકાર
, સુબોધભાઈ એમ. શાહ છે એમના તરફ પિતાના કર્તવ્યનું પાલન વિરલ વ્યકિતઓ જ
લિ. મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૮૨
-
વૃધ્ધોને અપીલ !
તે “સત્સંગી” ઘરડાંઓનાં વર્ષમાં ઘરડાંઓનું સુખ ઈચ્છવું એ દરેક ગણાય અને પ્રશ્ન એ થાય કે આજે સંતાને ઘરડાઓને વૃદ્ધાશ્રમમાં રીતે ઉચિત જ છે. આપણા બાપદાદાના સમયમાં મેકલી આપે તેનું શું? આજના ઘરડાઓ પિતાની ભૂતકાળની ઘરડાંઓને સાચવવાને પ્રશ્ન જ થતો નહોતો, કારણકે સંયુકત કુટુંબનું પાવિત્ય લોકહૈયે વસી ચૂકયું હતું તેમ જ માતૃવો ભવ:!
આવી ભૂલને યોગ્ય પ્રકાશમાં સમજે અને પિતાનાં સંતાન પ્રત્યે fજતુટેવો જa:! ની ભાવના આ દેશના લોકોનાં લોહીમાં પરંપરાથી વાત્સલ્યભાવ સાચા અર્થમાં લાવી શકે તે સંતાને ઘરડાંઓને ધબકતી હતી. આજે સંયુકત કુટુંબની પ્રથા છિન્નભિન્ન થવા પામી વૃદ્ધાશ્રમમાં એકલતા અટકી જાય અને મોકલ્યા હોય તે પાછા છે અને તેનાં અનેકવિધ કારણો આપણે સૌ જાણીએ છીએ. પરિણામે
પોતાની પાસે તેડી લાવે અથવા તે યથાશકિત ફરજ પ્રેમભાવથી આજે પિતા અને પુત્ર વચ્ચે, સાસુ અને વહુ વચ્ચે તેમ જ યુવાનો અને ઘરડાંઓ વચ્ચે વિસંવાદિતા સવિશેષ બનવા પામી
અદા કરે એવી પૂરી શકયતા રહેલી છે. સંતાનોને માત્ર મા-બાપની છે. આજના સમાજનું ચિત્ર ઘણું દુ:ખદાયક હોવા છતાં, આમાં મિલકત જ કે કમાણી જોઈએ છીએ એવું હોતું નથી: સંતાનને માત્ર પુત્ર કે પુત્રવધૂના જ દોષ જોવા એ ન્યાયની બાબત નથી. તેમને પ્રેમ જોઈતો હોય છે. પ્રેમનાં વાતાવરણમાં અટપટા પ્રશ્ન * માતાપિતાની સેવા કરવી એ સંતાનોનો પ્રથમ ધર્મ છે જ ઉકેલાતા હોય છે એ સત્ય ખૂબ સમજવા જેવું છે. ફરીને સંયુકત અને શ્રવણ જેવા બનવું એનાથી વિશેષ રૂડું પુત્ર માટે શું હોય? કુટુંબની પ્રથા સ્થપાય એ પ્રશ્ન આજની સ્થિતિમાં મહત્ત્વની પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે મા-બાપ પોતાનાં સંતાનની
બની શકે તેમ નથી, પરંતુ મહત્ત્વને પ્રશ્ન એ છે કે પિતા અને સેવા લઈ શકતાં નથી. માણસ માટે પિતા બનવું એ સ્વાભાવિક છે, પરંતુ પિતા થવું આકરું છે- એ કડવું સત્ય ખૂબ વિચારવા જેવું
પુત્ર વચ્ચે તેમ જ સાસુ અને વહુ વચ્ચે જે અંતર છે તે ઘટવું છે. સંતાનોને મટાં કરવા, ભણાવવાં અને પરણાવવાં એટલી જોઈએ. આ અંતર પૈસા કે વ્યાવહારિક મદદથી ઘટે તેમ નથી, જ મા-બાપની ફરજ નથી, પરંતુ પોતાના સંતાનોને “માનવ” પરંતુ પ્રેમથી જ ઘટે તેવી બાબત છે. આ પ્રેમની પહેલ તો બનાવવાં એ ખરી ફરજ ભૂલાય તો સમાજનું ચિત્ર કેવું બને ?
મોટેરાંઓએ જ કરવી ઘટે; આમાં “ગરજને પ્રશ્ન નથી, પણ જ્યારથી મા-બાપ પોતાનાં સંતાનોને “માનવ બનાવવાની ફરજ ભૂલતાં રહ્યાં છે ત્યારથી સમાજની અધોગતિ શરૂ થઈ છે. તેથી
પિતાના ધર્મને પ્રશ્ન છે. આમાં વડીલેની નાનમ નથી, પણ ઉલટું જે માણસે પહેલાં કે આજે “માનવ” તરીકે બહાર આવ્યા ગૌરવયુકત મેટાઈ છે. તેમ જ હાર નથી, પણ યોગ્ય અર્થમાં જીત છે તેમનાં ઘડતરમાં તેમનાં મા બાપને ફાળે મહત્ત્વનું છે. એ છે અને તેમાં થગ્ય સમાજરચનાનાં બી વવાય છે એ ખૂબ મોટી સૌના પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવની બાબત છે.
બાબત છે. પુત્ર પિતાને “દેવ’ ગણે તેવી શાસ્ત્રાજ્ઞા છે એ સાચું, પરંતુ - ઘરડાંઓએ સમજવું જ જોઈએ કે પોતાનાં સંતાન પ્રત્યે પિતા માટે પણ શાસ્ત્રની આજ્ઞા છે કે પુત્ર ૧૬ વર્ષના થાય એટલે પ્રેમ અને માર્ગદર્શન સિવાય તેમણે ભગવાનની ભકિત અને યથાશકિત પિતાએ તેને મિત્ર ગણવે. પિતા પુત્રનું છત્ર છે અને છત્ર અટલે માત્ર
સાચા અર્થમાં સમાજસેવાનું કાર્ય અ૫નાવવું એ સર્વથા ઉચિત પોષણ અને આશ્રય નહિ, પરંતુ છત્ર એટલે પિતાએ મિત્ર, તત્ત્વજ્ઞાની અને માર્ગદર્શક - a friend, philosopher and guide -
અને બંધબેસનું છે. મનોવૈજ્ઞાનિકો અને ડોકટરો કાર્ય અને પ્રવૃત્તિને બનવું એ અર્થ અભિપ્રેત છે. હક કાયદાની બાબત છે, જ્યારે પ્રેમ સારી તંદુરસ્તી અને દીર્ધાયુષ્ય બક્ષનારા ગણે છે. ઘરડાંઓની આવી અને વાત્સલ્ય હૃદયની બાબતો છે અને તે જ સર્વોપરી છે. સંતાનો દષ્ટિ બનવા પામે તો તેઓ ‘અણખપતા’ની લાગણી અનુભવવાને પતિ-પત્નીના પ્રેમનું સર્જન છે, છતાં સંતાનોને ખાટા લાડનાં
બદલે તેઓની ‘જરૂર’ છે અને કોઈ તેમના પર આધાર રાખે છે સ્વરૂપમાં પ્રેમ અને વાત્સલ્ય મળે એ માનવીની માટી કર ણતા જ છે. જે પિતા પુત્રની બાલ્યાવસ્થા પુત્રને સર્વસ્વ લાગે છે તે જ
એવી લાગણી અનુભવશે. આ કાલ્પનિક બાબત નથીપરંતુ પ્રખ્યાત પિતા પ્રત્યે જ્યારે પુત્ર પુખ્ત બને છે, પરિણીત જીવન બ્રિટિશ બેમ્બર પાયલેટ લીઓનાર્ડ ચેશાયરનાં જીવનમાં બીજા ગાળે છે ત્યારે પુત્રને આદર ઘટવા લાગે છે. આનું કારણ પુત્રને
વિશ્વયુદ્ધની ભયંકરતાઓથી પરિવર્તન આવ્યું અને તેણે અસાધ્ય માટે પોતાની પત્નીને મોહપાશ નથી, પરંતુ પુત્રને પિતામાં મિત્ર, તત્ત્વજ્ઞાની અને માર્ગદર્શકનાં દર્શન થતાં નથી એ કારણ હોય છે.
રોગથી પીડાતા વૃદ્ધ દર્દીઓની સેવાનું કાર્ય ઉપાડયું. તેણે જગત પિતાનો પુત્ર આગળ વધે અને આધુનિક સમાજમાં પ્રવર્તતી
સમક્ષ સાબિત કરી આપ્યું છે કે પ્રેમ અને સહવાસથી અસાધ્ય ઢબમાં આનંદથી રહે એ પિતાને માટે લહા બનવો જોઈએ. રોગથી પીડાતા વૃદ્ધ દર્દીઓ પણ તેઓની જરૂર છે અને કોઈ પુત્ર બીજી વ્યકિત નથી, પણ પોતાનું જ પ્રાકટય પુત્ર દ્વારા છે એમ તેમના પર આધાર રાખે છે એવી લાગણીના અનુભવથી તેમના માનવું એપિતાને માટે ગૌરવની વાત નથી? આ માન્યતા સંવાદિતાની
જીવનના છેલ્લા દિવસે પણ સુખ-શાંતિથી વીતાવવા શકિતમાન મુળભૂત ભૂમિકા છે. ઉદ્ધત પુત્રનું હૃદય પણ નિ:સ્વાર્થ માતૃપ્રેમ પ્રત્યે પીગળે છે એ સત્ય પિતાએ વિચારવા જેવું નથી?
બને છે. વૃદ્ધાશ્રમે આ વિચારસરણી પર ચાલવા જોઈએ અને
જેમની કોઈ જ દેખભાળ કરનાર ન હોય તેમને માટે જ આ માતા હર્ષવિભોર બનીને પુત્રને પરણાવે છે; પરંતુ પોતાના જ લાડકવાયાનાં પ્રેમપાત્રને તે પ્રેમ આપી શકતી નથી એ “સારનાં વૃદ્ધાકામે હોવા ઘટે. અજ્ઞાન અને અણસમજ જ પ્રકટ કરે છે. પુત્રવધૂની સમગ્ર રહેણી
અફસની વાત તો એ છે કે આટલા વિશાળ દેશમાં કરણી પર પુત્રનાં જીવન અને પ્રગતિનો આધાર છે એ સત્ય પ્રૌઢ શિક્ષણને મર્મ સમજાતો નથી. પ્રૌઢ શિક્ષણ અક્ષરજ્ઞાનથી પુત્રની માતાને ‘સાસુ બન્યા પછી રામજમાં આવતું નથી એ
માંડીને કેમ જીવવું ત્યાં સુધીના પ્રશ્નો આવરી લેનાર જબ્બર, નારી જાતિની કર ણતા જ છે. આખરે તો સાસુએ પુત્રવધુને વહીવટ સોંપવાને જ છે તો પછી “સાસુ બનવા કરતાં પ્રેમાળ માતા
ઉમદા સાધન છે. પ્રૌઢશિક્ષણ દ્વારા સમાજની વિચારભૂમિકા શા માટે ન બનવું? માતાપિતા, પુત્ર અને પુત્રવધૂનાં પ્રેમાળ યોગ્ય બનાવી શકાય તેટલી પ્રૌઢ શિક્ષણમાં તાકાત છે. તેવી જ માર્ગદર્શક બને તેમાં તેઓને વૃદ્ધાવસ્થામાં સાચવવામાં આવે તેની રીતે આ દેશમાં સંખ્યાબંધ ધર્માલ છે, પરંતુ તેમાં વૃદ્ધોને કથાવાર્તા ખુશામત નથી પણ પિતાને ધર્મ છે અને સમાજ પ્રત્યે પોતાનું
અને વિસામે ખાવા પૂરતું જ આશ્રય મળે છે. વૃદ્ધોને યોગ્ય ઋણ અદા કરવાની બાબત છે.
દષ્ટિબિંદુ મળે તેવા ઉત્સાહભર્યા પ્રયાસ આ ધર્માલયોમાં થતાં નથી આ પાયાનાં મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્ય વડીલો
એ પણ વિધિની વિચિત્રતા ગણાય તેવી બાબત છે. ધર્માલયને. સ્વીકારે અને આચરે તો તેમનું જીવન સુંદર થવાની સાથે તેમના અંગત પ્રશ્ન તેમ જ સમાજના અનેક પ્રશ્નો ઉકેલાય એ નિધિવાદ
એક હેતુ માનવપ્રેમ વિકસાવવાને છે એ સત્ય સમજવાને સમય બાબત છે. આ રજૂઆતમાં ઘરડાઓના ભૂતકાળના દોષ બતાવ્યા પાકી ગયો છે. આ
Page #147
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
ઇતિહાસ વિષેની [] યશવંત દોશી
ઈતિહાસ વિષે વિદ્વાનોમાં અનેક ભિન્ન મતો પ્રવર્તે છે. આપણે ત્યાં સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ એમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘સમૂળી
ક્રાન્તિ ' માં ઇતિહાસ વિષેની એમની દષ્ટિ વ્યકત કરીને વાચકોને સ્તબ્ધ કરી દીધા હતા. ઇતિહાસને નવલકથા કરતાં વધુ મહત્ત્વ નહિ આપવાને એમને! મત અતિશય ચર્ચાસ્પદ બન્યો છે. મને કિશોરલાલભાઈના મંતવ્યમાં ઘણું બધું તથ્ય જણાય છે, પણ એ વિષે ભવિષ્યમાં કયારેક લખવાનો ઈરાદો છે. આજે ઇતિહાસ વિષે
એક એવા જ બીજા તાત્ત્વિક મુદ્દાની ચર્ચા કરવી છે.
મુદ્દો એ છે કે ઇતિહાસ શું છે? એક મત એવો છે કે સમાજના માવડીએ જેવા મેટા માણસાનાં જીવન અને કાર્ય તે ઇતિહાસ. આનો અર્થ એ થયો કે રાજાઓ, મોટા સેનાપતિઓ, મહાન સંતમહતા વગેરેનાં જીવનચરિત્રા તે જ ઇતિહાસ. ઇતિહાસની
આવી સ્પષ્ટ વ્યાખ્યા આપ્યા વિના પણ આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે તે આવા જ છે. આપણે જે ઇતિહાસ ભણ્યા તેમાં રાજવંશા, રાજા અને રાજાનાં સારા-ખોટાં કાર્યોના જ સમાવેશ થયો હતો. જ્યારે રાજાને બદલે એમના પ્રધાન પેશવાઓનું શાસન ચાલવા લાગ્યું ત્યારના સમયનો ઇતિહાસ પેશવાઓને પગલે ચાલ્યો અને અંગ્રેજોના રાજ્ય દરમિયાનના ઇતિહાસ ગવર્નર જનરલા અને વાઈસરોયોની નામાવલીને અનુસર્યા.
ઇતિહાસ વિષેની આ દષ્ટિને પરિણામે ઇતિહાસ એટલે રાજકીય ઇતિહાસ એવી વ્યાવહારિક પ્રણાલિકા નીપજી. આ જાતના ઇતિહાસ ખોટો તો ન કહેવાય, પણ અધૂરો, એકપક્ષી, પૂર્વગ્રહયુકત કહેવાય. ઇતિહાસ વિષેની આ દષ્ટિ એકાંગી ગણાય.
આની સામેનો મત ‘ઈતિહાસ એટલે મોટા માણસાનાં જીવન અને કાર્ય નહિ, પણ સમગ્ર સમાજનું જીવન' એવા છે. સમ્રાટ અશોકના જીવનના અભ્યાસથી તે સમયના સમાજજીવનના સાચે કે પૂરો ખ્યાલ આવે એવું આ દષ્ટિ ધરાવનારાઓ માનતા નથી. એમને એમ નથી લાગતું કે ભારતના સોળમી અને સત્તરમી સદીને ઈતિહાસ બાબરથી ઔરંગઝેબ સુધીના મોગલ સુલતાનાનાં જીવનની કથામાં સમાઈ જાય.
આમ, ઈતિહાસ વિષેના એક મતભેદ વ્યકિતની વાત કે સમાજની વાત એ પ્રશ્ન પરત્વેનો છે. બીજે મતભેદ બનાવા અને પ્રવાહા-વલણો-વાતાવરણ વચ્ચેનો છે. આપણને ભણાવાતો ઈતિહાસ બનાવ ઉપર ઘણા વધુપડતો ભાર મૂકે છે. ઈતિહાસમાં બનાવ જેટલું જ એ બનાવ પાછળની ભૂમિકાનું, એનાં કારણાનું મહત્ત્વ હોય છે અને બનાવ બન્યા પછી એનાં શાં પરિણામા આવ્યાં એ પણ એટલું જ મહત્ત્વનું હોય છે. કારણા અને પરિણામેાના અભ્યાસ માટે વિચારના પ્રવાહો, સમાજના વલણા અને સમાજનું વાતાવરણ-એ સર્વ જોવું.,—તપાસવું પડે છે.
ઈતિહાસને જ્યારે આપણે વ્યકિત જીવનરૂપે કે કથારૂપે જોઈએ છીએ ત્યારે ઈતિહાસ રોમાંસ જેવો, કથાવાર્તા જેવો બની જાય છે. એક વાત સાચી કે બાળકોને ઈતિહાસ શીખવવાનો પ્રારંભ ઈતિહાસની વાર્તાઓ દ્રારા થાય તો તેમને એ વિષયમાં રસ ઉત્પન્ન થાય, ઈતિહાસશિક્ષણના ક્રમ પહેલાં વાર્તાઓ કહેવી, પછી સમયાનુક્રમ પ્રમાણે બનાવા શીખવવા અને છેલ્લે ઉચ્ચ કક્ષાએ સામાજિક પ્રવાહનું પૃથક્કરણ શીખવવું, એવો વાજમી છે. મુદ્દો એ છે કે, પ્રવાહોનું પૃથક્કરણ અને અર્થધટન એ જ ખરું–ઈતિહાસ ચિંતન છે અને આગળના તબક્કા આ ઈતિહાસદર્શનની ફ્કત તૈયારી છે.
By
૭૭
એ દષ્ટિ
વ્યકિત કે બનાવા કરતાં પરંપરા, વિચારપ્રવાહા, રીતરિવાજો, રૂઢિઓ વગેરેનું પૃથક્કરણ કદાચ વધુ સાચો પ્રજાકીય ઈતિહાસ આપી શકે એવા પણ સંભવ છે. કોઈ એક સમયે રાજાએ મેળવેલા વિજ્ય કરતાં તે સમયની પ્રજાના જીવનનું ચિત્ર વધુ સારા ઈતિહાસ પૂરો પાડી શકે.
ઈતિહાસ સર્વવ્યાપી શબ્દ છે. કોઈ એક સમયે, કોઈ એક સ્થળે વસતા સમાજની પૂરેપૂરી માહિતી તે ઈતિહાસ. એ સમાજની રાજકીય, આર્થિક, ધાર્મિક, સમાજશાસ્ત્રીય, કળાવિષયક, શૈક્ષણિક સાહિત્યિક, મનોવૈજ્ઞાનિક, ટેકનોલોજિકલ - એમ બધી જાતની માહિતીની અપેક્ષા ઈતિહાસ પાસે રખાય, અલબત્ત, કેટલાંક શાસ્રો પોતપોતાનાં ક્ષેત્રા પૂરતો અલગ ઈતિહાસ તૈયાર કરે છે. બધાં ક્ષેત્રાના આવા ઈતિહાસ ભેગાં કરીએ ત્યારે જ ખરો સામાજિક ઈતિહાસ, સંપૂર્ણ ઈતિહાસ પ્રાપ્ત થાય. બાકી બધા જુદા જુદા ઈતિહાસ આંશિક, એકાંગી ઈતિહાસ ગણાય. એ હિસાબે પર પરાગન ઈતિહાસ એ કેવળ રાજકર્તાઓને ઈતિહાસ છે.
ઈતિહાસની રજૂઆત હંમેશાં ઈતિહાસના નામે જ થાય એવું પણ નથી. ઘણીવાર રીતસરના ઈતિહાસ કરતાં કોઈ નવલકથા, કોઈ આત્મકથા, કોઈ જીવનચરિત્ર ઈતિહાસની વધુ નજીક આવે એવી કૃતિ હોય છે. નવલકથાઓમાં પણ ઐતિહાસિક ગણાવાયેલી નવલકથા હ ંમેશાં ઐતિહાસિક હોય એવું નથી બનતું. આથી ઉલટું સામાજિક ગણાઈ ગયેલી નવલકથા ઘણીવાર વધુ ઐતિહાસિક હોય છે. એનું કારણ પણ એમાં તે વખતની પ્રજાનું જીવન અનેક બાજુએથી બતાવવામાં આવ્યું હોય છે તે જ છે.
બે નવલકથાઓની તુલના કરી શકાય. મુનશીની નવલકથા ‘ગુજરાતનો નાથ’ ઐતિહાસિક નવલકથા તરીકે પ્રગટ થઈ હતી અને ઐતિહાસિક નવલકથા ગણાતી આવી છે. બીજી બિમલ મિત્રની ‘સાહેબ, બીબી, ગુલામ’ લઈએ. એ એક કાલ્પનિક સામાજિક નવલકથા ગણાઈ છે. ‘ગુજરાતનો નાથ, ખરી રીતે તત્કાલીન રાજકર્તાઓની કાલ્પનિક કથા છે. એમાંનાં ઘણા બધાં પાત્રા ઈતિહાસમાં નોંધાયેલાં પાત્રા છે. એટલા પૂરતી એ ઐતિહાસિક નવલકથા કહેવાઈ છે. તે વાજબી છે. પણ તેમાં પ્રજાના કોઈ પણ સમુદાયનું જીવન તો પ્રતિબિંબિત નથી થતું પણ ખુદ સોલંકી રાજકર્તાએનું પણ સામુદાયિક જીવન, સામાજિક જીવન, કૌટુંબિક જીવન પ્રતિબિંબિત નથી થતું. એમાં કેવળ વ્યકિતઓ છે, સમાજ નથી એટલે સમગ્ર કૃતિ વાંચ્યા પછી એ યુગનું કોઈ વાસ્તવિક ચિત્ર આપણા મનમાં બંધાતું નથી.
મુનશીને અન્યાય ન થાય તે ખાતર એ યાદ કરવું જોઈએ કે એમણે પોતે ઈતિહાસ આપવાનો નહિ પણ નવલકથા આપવાનો જ હેતુ રાખ્યો છે અને નવલકથામાં સૌથી વધુ મહત્ત્વ પાત્રાના પરસ્પર વ્યવહારનું અને એમનાં આંતરિક સંચાલનનું છે. સમાજજીવનનું દર્શન કરાવવું એ નવલકથા માટે અનિવાર્ય નથી, પણ ઈતિહાસ માટે અનિવાર્ય છે. આથી ‘ગુજરાતનો નાથ' નવલકથા છે, પણ સાચા અર્થમાં ઐતિહાસિક નથી એમ કોઈ કહી શકે.
અને એ જ ધોરણે ‘સાહેબ, બીબી, ગુલામ’ઐતિહાસિક છે એમ પણ કહી શકે. એ નવલકથાનાં પાત્રો તો બધાં કલ્પિત છે, ઐતિહાસિક નથી. પણ એ પાત્રામાં એ વખતનો વાસ્તવિક સમાજ રજૂ થયો છે. પાત્ર કેવળ પાત્ર નથી રહેતું, સમાજના એક વર્ગનું અથવા એક સમૂહનું પ્રતિનિધિત્વ બની જાય છે. એમાં
Page #148
--------------------------------------------------------------------------
________________
૭.
પ્રબુદ્ધ જીવન
આવતા જાગીરદાર કોઈ એક ચોક્કસ જાગીરદાર તરીકેનું નામ ભલે ધરાવતા હાય, પણ એની જેવા એ સમયે અનેક જાગીરદારો હતા અને એ દરેકની સ્થિતિ લગભગ સરખી જ હતી. ઘસાઈ ગયેલી, સત્વ ગુમાવી બેઠેલી તે કાળની જાગીરદારીને ખસેડી તેનું સ્થાન લેવા એક નવા મૂડીદારોના વર્ગ ઊભા થઈ રહ્યો હતો એ આ કથાનું સામાજિક સત્ય છે. એમાં બનતા બનાવાનું કેવળ બનાવ તરીકે ઓછું મહત્ત્વ છે. વધુ મહત્ત્વ એ બનાવા સમાજની ગતિ કઈ દિશામાં થઈ રહી છે તે બતાવે છે એ હકીકતનું છે. આ દૃષ્ટિએ જોતાં આ કાલ્પનિક પાત્રાની કથામાં ઈતિહાસનાં તત્વો વધુ છે.
વ્યકિતને લગતા બનાવા, વ્યકિતનાં અંગત મનોમંથના એ કથાનાં તત્ત્વો છે; સામાજિક પ્રક્રિયા ઈતિહાસનું તત્ત્વ છે. આનું કારણ એ છે કે વ્યકિતની વિલક્ષણતા વ્યકિતની સાથે ચાલી જવાની છે. એણે પ્રજાજીવન ઉપર જે અસર પાડી હશે તે જ લાંબા સમય સુધી રહેવાની છે. વ્યકિતએ આવે ને જાય, પણ પ્રજાજીવન શાશ્વત છે.
મહાભારતને કેટલાક વિદ્રાના ઈતિહાસ ગણાવે છે તો કેટલાક એને પરંપરાગત દંતકથાઓને આધારે રચાયેલી એક કલ્પિત કાવ્યકૃતિ માને છે. એને ઈતિહાસ ગણીએ તો તે રાજકર્તા કુટુંબોની કથા તરીકે જ ગણી શકાય, પ્રજાજીવનના ચિત્ર તરીકે, સમાજજીવનના દર્શન તરીકે, સામાજિક પર પરાઓના અર્થઘટન તરીકેના ઈતિહાસ જોવો હોય તો મહાભારત એ દૃષ્ટિએ અધૂરું નીવડે.
દ્રૌપદીના પાંચ પતિ થયા એ દષ્ટાંત જુએ. એમાં એક હકીકત રૂપે પાંચ પતિની વાત આપણે સ્વીકારી. એનું મહાભારતમાં અપાયેલું કારણ બાળવાર્તામાં જ ચાલે તેવું છે. પણ એનું કોઈ સામાજિક અર્થઘટન ખરું? જો અનેક પતિની કશી જ પરંપરા પાંડવકુળમાં કે એની કક્ષાનાં અન્ય કુળામાં ન જ હોય તો આવી બેહુદી વાત કોઈ કુળ કે સમાજને સ્વીકાર્ય બને ખરી? પાંડવોષ્ઠ યુધિષ્ઠિર પણ આ યોજનાને બેહુદી નથી ગણતા. કુળનાં મેટેરાંઓ પણ જરાક જુદી વાત તરીકે એને સ્વીકારી લે છે.
પાંચ પતિની આવી કૌટુંબિક અને સામાજિક સ્વીકાર્યતાનું રહસ્ય શું? મહાભારતમાંથી એ મળતું નથી. બહુપતિત્વનાં અન્ય દાંતા મહાભારતમાં નથી. આજે હિમાલયના વિસ્તારમાં કે મધ્ય પ્રદેશમાં બહુપતિત્વની પ્રથાવાળી આદિવાસી જાતિઓ છે એમ કહેવાથી મહાભારતના આ પ્રસંગનો સામાજિક ખુલાસો નથી મળતો. આ એક બાબત પૂરનું તો મહાભારત ઈતિહાસ નહિ, પણ કાવ્ય જ રહે છે.
શિવાજી વિષે એક સરસ વાત કહેવાય છે. એક હારેલા મુસ્લિમ સરદારની સુંદર યુવાન પત્નીને શિવાજી પાસે ભેટ તરીકે લાવવામાં આવી ત્યારે એમણે એક અત્યંત ઉમદા અને ગૌરવભર્યું ભવ્યવાકય કહ્યું: “આ મારી મા હાત તા હુંયે આવા સુંદર હોત.” શિવાજીના અંગત ગુણનાં દર્શન કરાવવા માટે આ અદ્ભુત પ્રસંગ છે. એનું અમુક ઐતિહાસિક મહત્ત્વ પણ છે. પણ શિવાજીને લગતી એક બીજી ઉકિત ચર્ચાસ્પદ છતાં ઈતિહાસની દષ્ટિએ વધુ મહત્ત્વની છે. ઘણું કરીને કવિ ભૂખણની કે પછી એમને નામે ડેલી એક ઉકિત છે: “કાશી કી કલા ગઈ, મથુરા મસીદ ભઈ, શિવાજી, ન હોત તે સુન્નત હોત સબકી.” શિવાજીએ સમગ્ર દેશને મુસ્લિમોના શાસન તળે આવતા અટકાવ્યો, નહિ તો આ દેશ કેવળ મુસ્લિમોના દેશ બની જાત એવા આ કડીનો ભાવાર્થ થયો. સવાલ એ છે કે તે વખતના ઈતિહાસનું આ અર્થઘટન સાચું છે કે ખોટું? એ નક્કી કરવા માટે તત્કાલીન સમાજનાં વિવિધ પાસાં લક્ષમાં લેવાં જોઈએ અને એ બધાં પાસાંનું દર્શન એ જ ખરો ઈતિહાસ છે.
રશિયાના સરમુખત્યાર સ્ટાલિન અને જર્મન સરમુખત્યાર
તા. ૧૬-૮-૮૨
હિટલર એ બન્ને વ્યકિત તરીકે કેવા સ્વભાવ ધરાવતા હતા એનું મહત્ત્વ જરૂર આંકી શકાય. પણ ખરી ઐતિહાસિક મહત્ત્વની વાત તો તે આ છે: સામ્યવાદી સમાજરચનામાં જ એવું કંઈક છે ખરું જેને પરિણામે ત્યાં સ્ટાલિન જેવા શાસકો વધુ ટકી શકે? જર્મનીની તત્કાલિન સામાજિક સ્થિતિ કેવી હતી જેણે હિટલર જેવા શાસક પ્રગટાવ્યા? આ પ્રશ્નો ઈતિહાસકારોએ ઉઠાવ્યો જ છે અને એની ઘણા વિસ્તારથી ચર્ચા કરી છે. અહીં કહેવાનો મુદ્દો એટલો જ છે કે સ્ટાલિન-હિટલરના ગુણ-દુર્ગુણ કરતાં આ બાબતોનું ઐતિહાસિક મહત્ત્વ વધુ છે.
એક દિવસ પંડિત સુખલાલજી પાસે અમદાવાદના પ્રખ્યાત સંગીતકાર ભાઈલાલભાઈ શાહ કબીરનું એક ભજન ગાતા હતા. ગીતમાં આકડી આવી :
માડી રુવે આસા માસા, બહેન . રુવે બાર માસ ;
ઘરકી જોરુ તીન દિન રુવે ઘર સે નિકલે બહાર.
14
પંડિતજી કહે: “મને લાગે છે કે આમાં તે સમયની અમુક રૂઢિ અને પ્રણાલિકાની વાત છે. જેનો પિત મરી ગયા હોય તે સ્ત્રીને પણ ગરીબીને લીધે ત્રણ દિવસ શાક પાળીને ચેાથે જ દિવસે મજૂરીએ જવું પડતું હશે, ” પંડિતની આ ષ્ટિ એ ખરી ઈતિહાસદષ્ટિ હતી.
ઈતિહાસ ફકત ઐતિહાસિક ગણાતી સામગ્રીમાંથી જ નથી મળતા. એ સામાજિક રૂઢિઓ અને પર ંપરામાંથી, કહેવતામાંથી, અખા ભગતના છપ્પામાંથી અન્ય સાહિત્યમાંથી, લોકસાહિત્યમાંથી એવી એવી અનેક રીતે મળે છે. આ લેખ પૂરતો મુદ્દો એ છે કે વ્યકિતના ઈતિહાસ કરતાં સમાજને ઈતિહાસ વધારે મહત્ત્વના છે.
નવા ઘરમાં વસવાટ કુન્દનિકા કાપડિયા
થયેલા ‘પ્રબુદ્ધ જીવન’ના ૧૬-૬-’૮૨ ના અંકમાં પ્રગટ ‘આથમતી સંધ્યાએ' લેખ ખેદ અને નિરાશા પ્રેરનારો, નિર્બળ લાગણીઓને પંપાળનારા લેખ છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ માણો, તેના ખમીરથી મુકાબલા કરવા જોઈએ. રોદણાં રડવા, બીજાઓ વિશે ફરિયાદ કરવી, જીવનમાંથી જે કાંઈ ચાલ્યું જાય તેના માટે બળાપા કાઢવા તે કોઈ પરિપકવ, સમજદાર માણસને શાભતું નથી. માણસ જીવનના કાર્યકાળ દરમિયાન કુટુંબનું રાર્જન કરે છે, સંવર્ધન કરે છે, સંપત્તિ એકઠી કરે છે, સંપત્તિ વડે એક પ્રકારની સલામતી મેળવવાના પ્રયત્ન કરે છે અને આ બધામાં તે પેાતાના જીવનનાં ઉત્તમે!ત્તમ વર્ષો વાપરે છે, પોતાની કાર્યની, બુદ્ધિની, વિચારની શકિતઓ વાપરે છે. પણ જીવન કેમ જીવવું, વિવિધ પરિસ્થિતિઓને આંતરશકિતથી કેમ જવાબ આપવા, વધુ ને વધુ આત્મનિર્ભર, સામર્થ્યવાન કેમ બનવું, તે તરફ લક્ષ અપાતું. નથી, પરિણામે વૃદ્ધત્વને તે ‘ગુના' માને છે. એક વખત ચારે કોર ધાક વગાડી હાય' પણ શરીર—શકિત ઘટતાં તે લાચાર બની જાય છે અને સંતાનોની માબાપ પ્રત્યેની વર્તણૂક વિષે ટીકા કરતો થઈ જાય છે. પણ તેણે પેાતે વૃદ્ધાવસ્થા વસ્તંભાવી છે એમ સમજીને એ માટે તૈયારી કયારે ય કરી હોય છે ખરી ?
પહેલી વાત તે એ કે રાંતાનાની આટલી ટીકા કરનાર માબાપાએ સંતાના સાથેના પેાતાના વ્યવહાર તપાસ્યા છે ખરા? ‘ચારે કોર ધાક વગાડવા ઈચ્છતા લોકોએ પાતાના ઘરમાં પણ પ્રેમનું નહિ, ધાકનું જ સામ્રાજ્ય ચલાવ્યું હશે. પ્રેમ આપીએ તો પ્રેમ મળે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૮૨
દીકરાની વહુને દીકરી કરીને રાખી હોય તો એ ચોક્કસ સાસુ-સસરાને માબાપ ગણીને સેવા કરી શકે, પણ આપણને સત્તા ચલાવવાને શેખ હોય છે. રાજકર્તાઓ જ નહિ, બધા જ સત્તાના દુરુપયોગ કરે છે. જયાં જ્યાં જેના હાથમાં જે કાંઈ નાની મોટી સત્તા હોય, તેના માણસ દુરુપયોગ કરે જ છે. એક શ્રી વહુ હાય ત્યારે તેણે સાસુના અત્યાચારો સહ્યા હોય; તે જ સ્ત્રી પોતે સાસુ બને ત્યારે વહુ સાથે કેવી રીતે વર્તે છે? આપણે આપણા થકી બીજાઓનું આપણી હેઠળના લોકોનું મન કેટલું દુભવીએ છીએ, આપણાં શબ્દો ને કાર્યોથી તેમને કેટલાં વીંધીએ છીએ તેને આપણને ખ્યાલ હોય છે ખરો?
ત્રણ દિવસ પહેલાં જ એક યુવાન, દોઢ વર્ષ પહેલાં પરણેલી સ્ત્રી મળી હતી. છ કે સાત મહિનાની ગર્ભાવસ્થામાં હતી. મે' તેના સહજ ખબર પૂછયા કે તેની આંખમાં આંસુ આવી ગયાં. તે શ્રીમંત કુટુંબમાં પરણી છે. ઘરમાં નોકરો છે, તે પણ સાસુના આગ્રહ કે પોતે ચીંધે તે કામ તો વહુએ કરવું જ જોઈએ. સાસુએ વહુને સ્ટુલ પર ચડી અભરાઈ પરથી વજનદાર ડબ્બા ઉતારવાનું કહ્યું. છોકરીને કંઈક તકલીફ હતી, જેના માટે તે ડોકટર પાસે ગઈ હતી. ડોકટરે કહેલું કે વજનદાર વસ્તુ ઊંચકવી નહિ. તેણે સાસુને નમ્રતાથી કહ્યું કે મને ડોકટરે આવું કામ કરવાની ના પાડી છે. સાસુ ગુસ્સે થઈ ગયાં. “ઉતાર ડબ્બા, હું કહું છું ને તને! જોઉ છું તને શું થાય છે?” છોકરી રડી પડી ને પોતાના રૂમમાં ચાલી ગઈ.
જે લોકો પોતાનાં સંતાનોના વ્યવહાર વિશે ફરિયાદ કરે છે તેઓ પાતાના હૃદયને પૂછી જુએ: તેમણે સંતાનો પ્રત્યે માયામમતાનો. સહાનુભૂતિ ને સમજના વ્યવહાર કર્યો છે? પેાતાનું વર્ચસ્વ ચલાવવાને બદલે પેાતાના પ્રેમ વહાવ્યો છે? છે.કરાંઓના વ્યકિતત્વને આદર કર્યો છે?
એક ભાઈની ફરિયાદ હતી કે છેકરાંઓને પોતે ધંધામાં પલાટયા પણ હવે તેઓ પોતાની સાથે ધંધા વિશે કોઈ વાત કરતા નથી, પણ છોકરાઓ જ્યારે વાત કરતા ત્યારે આ ભાઈ હંમેશાં પાતે કેટલું વધારે સારી રીતે એ જ કામ કરી શકે છે તેની સાચી ખોટી બડાઈ હાંકતા; ‘તને તો કાંઈ આવડતું જ નથી, કહી દીકરાને ઉતારી પાડતા. ‘હું ત્યાં ઊભા હાઉ ને તો ફટ દઈને કામ થઈ જાય, તને કાંઈ સમજ જ પડતી નથી, એમ કહી છોકરાઓને અપમાનિત કરતા અને તેમને ખબર પણ પડતી નહિ કે તેઓ છેાકરાઓનું અપમાન કરી રહ્યા છે.
std
માબાપાનો એક મોટો દોષ એ હોય છે કે તેઓ સંતાનોની ઉમરને, સંતાનોની સમજના, સંતાનોના વ્યકિતત્વના આદર નથી કરતાં. બાળકોના જીવનમાં પરિવર્તન થઈ રહ્યું હાય છે, જે વૃદ્ધિવિકાસ તેમની બુદ્ધિ ને સમજમાં થઈ રહ્યાં હોય છે તે જોવાની દૃષ્ટિ જ તેમની પાસે નથી હોતી, તેમને મન તો છેકરાંઓ નાનાં ને નાના જ હોય છે, કયારેય ઊગતાં જ નથી હોતાં. આવું મુખ્યત્વે બાપ અને દીકરાના સંબંધમાં બને છે. દીકરી તો પરણીને સાસરે ચાલી ગઈ હોય છે એટલે મા માટે દીકરાની વહુ પોતાનું નિશાન રહે છે. આપણને નવાઈ લાગે, પણ આ જમાનામાં મેં, મુંબઈ જેવા શહેરમાં પણ એવી સ્ત્રીઓ છે જે પુત્રવધૂને કહે, “તું ભલે વૈષ્ણવ કુટુંબમાંથી આવી, પણ હવે અમારું આ જૈન કુટુંબ છે તે તારે અગિયારશ ગિયારશ નહિ કરવાની. હવેથી એકાસણાં આંબેલ કરવાના” એક સ્ત્રીને પોતાની ધાર્મિક માન્યતા ધરાવવાના અધિકાર નથી. કારણ? તે પરણેલી છે. તેના હવે તેના પેાતાના વિચારો, પોતાની બુદ્ધિ, પોતાની માન્યતા પર કશો અધિકાર નથી. પોતાની રીતે ધર્મઉપાસના કરવાની સાદી સ્વતંત્રતા પણ છીનવી
૭૯
લેનાર શ્રી ક્રયા અધિકારે એમ અપેક્ષા રાખી શકે કે હું વૃદ્ધ થઈશ ત્યારે મારી બધી સ્વતંત્રતા જળવાશે?
માણસનું હૃદય કેટલું તો સાંકડું, પેાતાના ખ્યાલામાં બંધિયાર નાની નાની સત્તાઓમાં તૃપ્તિ શોધવાની ક્ષુદ્રતાથી ભરેલું હોય છે! તેણે કયારેય આત્મનિરીક્ષણ કર્યું નથી હોતું, પોતાના વ્યવહાર તપાસ્યા નથી હોતા. જે સૌથી નજીકનાં છે, પોતાનાં ઘરનાં છે તેની પોતે કેવી વિવિધ રીતે ઉપેક્ષા કરી છે તેનો તેને ખ્યાલ જ નથી આવતા. પ્રેમ ને માયાળુતાથી તેણે સંતાનોનાં હૃદયનાં ઊંડાણના સ્પર્શ કર્યો નથી હોતો. વૃદ્ધાવસ્થામાં આ બધાંને તેમને બદલા મળે છે, પરંતુ મેં એવા માબાપ પણ જોયાં છે જેમણે તેમનાં સંતાનો સાથેના સંબંધમાં . પ્રેમ, સમજદારી અને વિશ્વારા દાખવ્યાં હોય છે. તેમના પર પોતાનું વર્ચસ હોકી બેસાડયું હોતું નથી. આવા એક પિતાના પુત્રે કમાવાની શરૂઆત કરી ત્યારે પિતાને ક હ્યું હતું: “બાપુજી નિવૃત્ત થયા પછી હવે તમારે કાંઈ જ કામ પૈસા માટે કરવાનું નથી. તમે નિરાંતે તમને જે ગમે તે પ્રવૃત્તિ કરજો. આર્થિક બાજુ બધી હું સંભાળી લઈ. તમે જો કમાવાની ચિંતા હવે કરશે! તો મને લાગશે કે તમને અમારામાં અવિશ્વાસ છે.”
આમાં તો ‘વાવીએ તેવું લણીએ'ની જ વાત છે. આપણે પ્રેમ આપ્યો હશે તો ચોક્કસ પ્રેમ મળશે. પણ જો ‘ધાક’ જમાવી હશે તો આપણી ઉપર પણ ધાક જમાવવામાં આવશે.
આ સંતાન સાથેના વ્યવહારની વાત થઈ. બીજો મુદ્દો એ છે કે આવી લાચાર પરાધીન સ્થિતિમાં મૂકાવું ન પડે એ માટે આગ ળથી કોઈ વ્યવસ્થા વિચારી ન શકાય? એ માટે મન અને શરીરને આગળથી તૈયારી કરી ન શકાય?
જીવનની કોઈ અવસ્થા નિરુપયોગી નથી. બાલ્યાવસ્થા અનેકવિધિ શકયતાના ઉઘાડ છે; યુવાવસ્થા સ્વપ્નો, આવેગો સાહસ, અને અજાણ્યાં શિખરો સર કરવાની શકિત છે; પ્રૌઢાવસ્થા જીવનના કડવા – મીઠાં અનુભવોનું તારણ કાઢીને સમજ અને શાણપણ મેળવવાનો તબકકો છે, તો વૃદ્ધાવસ્થા આંતરિક સ્તર પર કામ કરવાનો, સંગહ અને આસકિતનાં જાળાં વિખેરી નાખવાના, પુનર્જન્મમાં માનતાં હોઈએ તો નવા જીવન માટે બીજ વાવવાનો સમય છે. યુવાવસ્થામાં યોગ્ય આહાર વિહાર - યોગાસના - ધ્યાનના અભ્યાસ કેળવ્યો હોય તો વૃદ્ધાવસ્થામાં પણ શરીરસ્વાસ્થ્ય ઘણે અંશે જાળવી શકાય. ૭૫ - ૮૦ વર્ષે પણ સ્ફુર્તિથી કામ કરતા ઘણા મહાનુભાવોને આપણે જાણીએ છીએ જેમાં પ્ર, જીવનના આદરણીય તંત્રીશ્રી પણ છે. ગાંધીજી આપણને કયારેય વૃદ્ધ લાગેલા? માણસની વૃદ્ધાવસ્થાની અપંગતા ને નિર્બળતા સર્વાંશે નહિ તે ઘણા અંશે, તેની યુવાનકાળની જીવનરીતિનું જ પરિણામ હોય છે.
છતાં શરીર જર્જર થાય, હાથપગની શકિત શિથિલ થઈ જાય, તે વૃદ્ધાવસ્થાનું અનિવાર્ય લક્ષણ છે, પણ તેથી મનની શકિત તે આત્મશકિત ક્ષીણ જ થાય તે અનિવાર્ય નથી. ગૃહસ્થજીવનનાં કર્તવ્યો નિભાવતાં, સંસારની જટિલ પરિસ્થિતિઓના સામના કરતાં માણસને પોતાની અંદર જોવાની ફુરસદ મળી હોતી નથી. વૃદ્ધાવસ્થા એ સમય આપે છે જ્યારે આપણે આપણી અંદર ડોકિયું કરીએ, આપણાં દુન્યવી વળગણાને ખંખેરી નાખીએ. થોડા વખતમાં છેવટની વિદાય લેવાની જ છે. તો જરા આગળથી આસકિતનાં બંધન ઢીલાં કરી શકાય? છોકરાંનાં છેાકરાં, તેમની માયા તેમના પ્રત્યેના માહ - એ બધાંમાંથી હળવેકથી જાતને ખેસવી લઈ પોતાનાં આંતર-વિકાસ માટે વિચારવાનો સમય માણસ માટે શું કયારે ય. આવતા જ નથી?
‘ઘરડાં – ઘર’ ને હું તો આવકારું છું. જિંદગીભર આપણે થેાડાક લોકોના સ્નેહમાં જાતને પૂરી રાખી હોય છે. આ નવા ઘરમાં અજાણ્યાં
Page #150
--------------------------------------------------------------------------
________________
08
૮૦
મનુષ્યોને ચાહવાની, આપણી પ્રેમની શકિતના વિસ્તાર કરવાની આપણને તક મળે છે. કેવળ પેાતાના જ દુ:ખને વાગેાળવાને બદલે બીજાનાં દુ:ખમાં આપણે ભાગ લઈ શકીએ છીએ. જીવનભર જે કાંઈ માનસિક સંપત્તિ, વિચાર સંપતિ, અનુભવ સંપત્તિ એકઠી કરી હોય તેને બીજાઓના લાભાર્થે વિનિયોગ કરી શકીએ છીએ. સંસારની જવાબદારી ને ચિતા ન હોવાથી માકળા મને હસી-આનંદી શકીએ છીએ. અહીં આપણને મિત્રો મળી શકે છે, સહાનુભૂતિ મળી શકે છે. પ્રાર્થના અને શ્રાદ્ધાને બળ પણ મળી શકે છે. અહીં પણ માણસ પેાતાની ઉચ્ચ આત્મશકિત દાખવીને પ્રતિકૂળતામાં પ્રસન્ન કેમ રહી શકાય તીવ્ર શારીરિક પીડાઓ વચ્ચે હસતાં પ્રફ ુલ્લ કેમ રહી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડી શકે છે. ઘર અને ઘરની મમતાને છેડીને જવાની ઘડી તે આમ પણ આવવાની જ છે. એ વિદાયને કોઈ ટાળી શકવાનું છે?તે પરાણે જ્યાં વિચ્છેદ કરવા જ પડવાનો છે ત્યાં સમજથી, શાણપણથી વિદાય લઈ લેવામાં વાંધા શા છે? આપણે માગણીઓ, આગ્રહ, અપેક્ષા, ફરિયાદ નહિ પણ પ્રેમના ભાવ રાખતાં હોઈશું તે આ નવા ઘરમાં પણ આપણાં સ્નેહીસંબંધીઓ મળવા આવવાના જ છે. તેમને મળીને પ્રસન્ન થવાની વધારે આશા શા માટે રાખવી જોઈએ?
પણ ઘરડાં-ઘર એ નામ બદલવાની બહુ જરૂર છે. એ નામ એવું તો સાગિયલ છે! એને બદલે અમે નંદિગ્રામ રાખવા ધાર્યું છે, તેમ 'વિસામો' નામ રાખી શકાય અથવા ‘સંધ્યાઘર ’ કે કે ‘નવું ઘર’ બીજું ઘર’ અથવા માત્ર “ઘર” - એટલું જ. નામ રાખીએ તો પણ ચાલે. આ ઘરો વધારે વિશાળ હેતુવાળાં, વધારે સગવડવાળા, સાધનાવાળા હોવાં જોઈએ. બધાં જ વૃદ્ધો કે ઈ અશકત હોતાં નથી. જેમનામાં શકિત છે, તેમને અહીં કામ કરવાની તક પણ મળે છે. તેવું ગોઠવાવું જોઈએ. અહીં તે સ્વાર્થ માટે નહિ સર્વજનના લાભાર્થે પેાતાની શકિતઓના વિનિયોગ કરી શકે. તેઓ વૃક્ષો વાવી શકે, બાળકો- પ્રૌઢાને ભણાવી શકે. ડોકટરો વકીલો વગેરે પોતાની વ્યાવસાયિક આવડતના આસપાસના લોકોને લાભ આપી શકે, એક નાના મર્યાદિત કુટુંબને બદલે વિશાળ
શ્રી સુરેશ સુરજમલ ચૌધરી
જગદીશ અર્જુન ઠક્કર
મેોર્ડન મશીન ટુલ્સ શું.
વલ્લભદાસ રામજી ઘેલાણી
સતીશભાઈ આર. શાહ
33
33
23
33
33
33
,,
23
23
ભારતીબેન આર. કોઠારી
હકીશન પારેખ
""
રમણલાલ કેશવલાલ ગાંધી
શાંતિલાલ નાગરદાસ શાહ
ખુશાલચંદ સાજપાર ગડા
'
ડૉ. પ્રિયદર્શીબેન એચ. ડોક્ટર
શ્રી જવાહર મેદહનલાલ શાહ
ધારસીભાઈ ગણપત દેઢિયા
પ્રભુદાસ વી. પુંજાણી
પ્રવિણ એમ. શાહ
આઇ. જી. મહેતા
33
આજીવન સભ્યાની નામાવલી
પ્રતાપરાય બેચરદાસ શેઠ
મુકેશચંદ્ર બળવંતરાય દોશી
એચ. એલ. સંઘવી
33
33
ખુબ જીવત
કુટુંબ રચીને પારકાંને પોતાના બનાવીને તેઓ અહીં રહી શકે. આવા ગૃહા વધારે ને વધારે પ્રમાણમાં, વધુ વ્યવસ્થિત, વધુ આયોજનપૂર્વક ચારે તરફ ઊભા થવા જોઈએ. જ્યાં જેમને સંતાન નથી, તેવા લોકો પણ વૃદ્ધ થાય ત્યારે રહી શકે. પોતે ઘરમાંથી હાંકી કઢાયા છે એવા ભાવ સેવવાને બદલે વધુ ઊંચા જીવન માટેની સગવડ જ્યાં મળી શકે છે તેવા નવા ઘરમાં પેાતે વસવાટ કરવા જઈ રહ્યા છે તેવા ભાવ મનમાં જાગવા જોઈએ અને પશ્ચિમ કરતાં આપણને એક સૌથી મોટો લાભ એ છે કે આપણી પાસે સમયને સાર્થક કરવા માટે હજી પ્રભુભકિતને ઉત્તમ સર્વમાન્ય માર્ગ છે ! જે સમય આપણને પ્રભુ ભણી ઉન્મુખ થવાની તક આપે અને જે નિવાસ એ તકનો ઉપયોગ કરવાની સગવડ આપે, તેના પ્રત્યે ફરિયાદ શાની ?તેના માટે તો આપણે કૃતજ્ઞતા જ અનુભવવી જોઈએ.
સિ દ્વિ
નરેન્દ્ર સી. હેકડ
37
ડૉ. એચ. ટી. મહેતા
શ્રી સતીશભાઈ રસિકલાલ શાહ
""
59
મનસુખલાલ ચી. શાહ
પ્રદીપ સેવંતીલાલ શાહ ક્લીબેન નાખુદા
અરુણ સી. શાહ
સેવંતીલાલ લહેરચંદ શાહ
ફળે મારાં સ્વપ્નો તદપિ હ્રદયે ફાળ પડતી ! મળી આ સિદ્ધિ શું શ્રામ મુજ થકી, માત્ર શ્રામથી? કિવા ભાગ્યે મારા યશ વિન્ગ્યુ તેથી જ જીત શું? હસ્યા હું તે હાસ્યે રુદન વરસ્યું કે અવરનું ? મને આવી શંકા પ્રતિદિન રહે ને દમી રહે, મને સિદ્ધિ સૂંઠે ઘણી બળતરા ડંખતી રહે, મને લાધ્યું! તે તો હતું. અવરનું, શું મુજ થયું? ગયું જેનું તે તા દડ દડ રહે ને હશું જ હું ? કહા આ સિદ્ધિ શું, અગર નહી જો હાર પરની, મને આવી સિદ્ધિ લગીર ન ગમે, છે નહિ મળે! ભલે, કમે કે જો અસફળ મને, એ જ ગમશે! નથી એ સિદ્ધિ જો, જગતભરમાં કે ન વધતું!
ચીનુભાઇ મંગળદાસ શાહ
ચંદ્રકાંત લખમશી ગાલા
નવિનચંદ્ર જે. વીરા
મીલન બારોટ
નવિન સી. મણિયાર
રમણિકલાલ શાંતિલાલ શાહ
મને રિદ્ધિમાંડી સકળ રસ છે. સિદ્ધિ પરની! વધે સિદ્ધિ ત્યારે ખૂબ જ ગમતી સિદ્ધિ મુજની!
23
33
23
23
,,
33
23
23
તા. ૧૬-૮-૮૨
32
""
ચંપકલાલ સઘળી
હર્ષદ મણિલાલ સંઘવી એસ. એન. ચાકસી
અનિલ આર... પરીખ
દીપચંદ ઘેલાભાઈ શાહ કાંતિલાલ એસ. સંધવી
કીરીટકમાર કોઠારી
ધીરજબેન કાંતિલાલ વારા કિશનભાઈ કે. કાપડિયા
અનંત જે. ધામી
સુંદરજી એમ. પોપટ શશીકાંતભાઈ કે. મહેતા શરદબહેન દામોદરદાસ મહેતા
મનહરલાલ ગોવિંદજી શાહ
પ્રવિણચંદ્ર એન. જૉબાલિયા
કસ્તુરચંદ મહેતા
શૈલેશકમાર કસ્તુરચંદ ઝવેરી
મુકુંદરાય લક્ષ્મીચંદ દોશી
પ્રવિણભાઈ એ. પુંજાણી
માલિક શ્રી મુંબઈ જૈન ધ્રુવક સાંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૪, રે, નં.: ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ
મુંબઈ-૪૦૦ ૦૧.
Page #151
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No.: 37 ,
- 0
- '
]
T
I ‘પ્રબુદ્ધ જૈન નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક : ૬ .
પ્રબુદ્ધ જીવન
: - I
II , IT IS
મુંબઈ ૧ ઓગસ્ટ ૧૯૮૧ શનિવાર
ના . , મુંબઈ, જૈન યુવક, સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ,૪૫ પર દમન ર ' " * : 13: છૂટક નકલ રૂા. ૭૫ - તંત્રીઃ ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ. ચી. શાહ કે.
અને ધર્માન્તર : . . . . . ' . ...", '' ' ત ચીમનલાલ ચકુભાઇ , 3: *, * * * * * * * * * *
સ્વમાન જોઈએ તેને બદલે અસમાનતા અને ભેદભાવના મૂળ : ** તામિલનાડુના બે ગામમાં હરિજને સામૂહિક ધર્મપરિ- નાખ્યાં અને તે ઊંઈ જતાં ગયાં. ગુણકર્મથી બ્રાહ્માણ થવાય, પણ વર્તન કરી, મુસલમાન થયા એ ગંભીર બનાવે છે અને હિન્દુ સમાજને બ્રાહ્મણને જ ભય લાગે કે તેમના સંતાનમાં એવા ગુણકર્મ નહિ ચેતવણી છે. '
હોય તે તે શુદ્ર લેખાશે એટલે તેમાંથી બચવા, ગુણકર્મ આધારિત * સાચા હૃદયપૂર્વકનું ધર્માતર થાય એવા કિસ્સા વીરલ હોય છે. વર્ણવ્યવસ્થા હતી તેને જન્મગત બનાવી. ગુણ અને કર્મથી ચાંડાળ તે સામે કોઈ વાંધા કે વિરોધ પણ ન હોય. દરેક વ્યકિતને પોતાને હોય તે પણ બ્રાહ્મણને પેટે જન્મ્યો હોય તે બ્રાહ્મણ જ કહેવાય. ચાને , થિગ્ય લાગે તે ધર્મ સ્વીકારવાનો અધિકાર છે, પણ એવું ધર્માન્તર તેનું ચાભિમાન લે તેવી જ રીતે, ગુણકર્મથી બ્રાહ્મણ હોય પણ કહે
એવી વ્યકિત કરી શકે કે જેનામાં તીવ્ર ધર્મજાગ્રતિ હોય, ઊંડું વાતી. શુદ્ર જાતિમાં જન્મ થયો હોય તે શુદ્ર જ રહે. પરિણામે વિચારમંથન હાય, પિતાના જમગત ધર્મને પૂરો અભ્યાસ અને સમાજમાં અસમાનતા વધતી જ ગઈ અને સમાજના કરોડો માણસની અનુભવ હોય, તેનાથી તેના આત્માને સંતોષ ન હોય, અંતરની પશુ કરતાં પણ બદતર સ્થિતિ કરી. બ્રાહ્મણેમાં એ બુદ્ધિ હતી વ્યથા હોય અને સાચા ધર્મની શોધમાં હોય. વળી જે ધર્મ અંગીકાર કે પિતાને જે કરાવવું હોય તેને ધર્મનું સ્વરૂપ આપી દે એટલે અજ્ઞાને કરવો હોય તેને પૂરો અભ્યાસ હોય, તે ધર્મમાં તેના આત્માને જનસમાજ તેને ધર્મ માની સ્વીકારી લે. સમાજની સાંસ્કૃતિક આગેસાચી શાંતિ મળશે એવાં તત્ત્વ છે તેવી ખાતરી હોય ત્યારે ધર્માન્તર વાની બ્રાહ્મણની હતી એટલે ધર્મને નામે કેટલાય નાચારને ધર્મનું થાય. મૂળમાં, મોટા ભાગના માણસોમાં ધર્મ જાગ્રતિને જ અભાવે સ્વરૂપ આપ્યું.
" , , , ! : * ', હોય છે. પરંપરાગત ધર્મ ગતાનુગતિક અનુસરે છે અને સંતોષ
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે આ પરિસ્થિતિને સખત માને છે. ' '
વિરોધ કર્યો. જન્મગત વર્ણવ્યવસ્થાને સદંતર વિરોધ કર્યો. - તામિલનાડુના હરિજનેએ ધર્મપરિવર્તન કર્યું તે સાચા દદયનું
સમાજમાં ફરી માનવતા અને સમાનતાને પાયે લાવવા ભગીરથ અને ધર્મજાગૃતિનું પરિણામ છે તેમ કહેવાય તેવું નથી. તેનાં કારણે
પુરુષાર્થ કર્યો પણ બ્રાહ્મણે સામે સફળતા ન મળી. શંકરાચાર્યે બુદ્ધ સામાજિક અને આર્થિક છે. સાચી ધર્મશ્રાદ્ધાની શોધમાં હોય એવી વ્યકિત
ધર્મને ભારતમાંથી દેશવટે આંખે. જેમાં સમાધાન કર્યું ધર્મથી મરણાને પણ પોતાને ધર્મ ન છોડે. કોઈ લાલચ, ભય કે ભૌતિક
જૈન રહ્યા. સામાજિક દષ્ટિએ અને કાયદાથી હિદુ વર્ણવ્યવસ્થા લાભ સાચા ધર્માન્તરનું કારણ ન જ હોય. ખરી રીતે જોઈએ તે કોઈ
અને જાતિપાતિ અને જ્ઞાતિ સ્વીકારી, સામાજિક વ્યવહારમાં બ્રાહ્માણાં. ધર્મ એવો નથી કે જેનાં મૂળ તો અને પાયાના સિદ્ધાંને સાચી
વર્ચસ્વ સ્વીકારે. સાધકને આત્માની શાન્તિ ન આપે. સર્વધર્મસમભાવને આજ પાયે છે. ઈશ્વરને પામવાના જુદા જુદા માર્ગો છે, પણ સાથે ધર્મ સૌને
ગાંધીજીએ હિન્દુ ધર્મને અને હિન્દુ સમાજને વિચાર કરવો
શરૂ કર્યો ત્યારથી અસ્પૃશ્યતાને મહાપા૫ અને કહાંક માન્યું. આફ્રિકામાં મુકિતસ્થાને પહોંચાડે છે. ધર્મને નામે ચાલતા પાખંડ અને અનાચારો ધર્મ પ્રત્યે અભાવના કારણો છે.
હતા ત્યારે ખ્રિસ્તી મીશનરીઓની માનવસેવાની પ્રવૃત્તિથી આકર્ષાયા
અને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચવા મીશનરીઓએ પ્રયત્ન કર્યો. હિન્દુ ધર્મમાં અસ્પૃશ્યતા તેનું મેટામાં મોટું કલંક છે. સદીઓથી સદ્ ભાગ્યે ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રની સલાહ લીધી. શ્રીમદ્ આ અનાચાર કરોડો માણસે પ્રત્યે સેવ્યું છે અને માનવતા ગુમાવી માર્ગદર્શનથી, ગાંધીજીને ખાતરી થઈ કે હિન્દુ ધર્મમાં અનેક અનિષ્ટ બેઠા છીએ. આ બધું ધર્મને નામે કર્યું છે તે વધારે ઘાતક પાપ છે, હોવા છતાં, તેના પાયામાં સત્ય અને અહિંસા છે અને તેમની હિન્દુ સમાજના પતનનું એક કારણ છે. અનેક સંતપુર એ આ આધ્યાત્મિક જીજ્ઞાસાને પરિતૃપ્તિ થાય એ આ ધર્મનો પાયો છે. અન્યાય સામે પિકાર કર્યો છે, પણ તેની જડ એટલી ઊંડી છે કે તેથી પોતાની જાતને સનાતની હિન્દુ-સાચા સનાતેની કહેવામાં ગૌરવ સંતો પણ તેને હઠાવી શકયા નહિ. વર્ણવ્યવસ્થા ગુણકર્મ આધારિત લેતા. ૧૯૧૧માં ભારત પાછા ફર્યા ત્યારથી અસ્પૃશ્યતાનાબૂદી માટે હતી. ચાર વર્ષે જન્મગત ન હતા. માણસ ગુણથી અને કર્મથી, ભગીરથ પુરુષાર્થ આદર્યો અને કહેવાતા સનાતનીઓની ખફગી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર થાય છે. હિન્દુ સમાજમાં બ્રાહ્મણોએ વહોરી. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી, મેકડોનલ્ડ એવોર્ડ આવ્યું તેમાં જ્ઞાન અને ત્યાગની ભાવના પેદા કરી તે સાથે અહંકાર અને અભિ- હરિજનોને હિન્દુઓથી અલગ કરવા પ્રયત્ન થયા ત્યારે પિતાના માન પણ લંવ્યા. ઊંચનીચની ભાવનાને પોષણ આપ્યું. સમાજને પ્રાણ અર્પણ કરવા તૈયાર થયા. સદ ભાગે છે. આંબેડકર માન્યાં પાયે સમાનતા હોવો જોઈએ. માણસનું માણસ તરીકે ગૌરવ અને અને મેકડોનલ્ડ એવોર્ડ રદ થશે. સદીઓમાં મેટા સંત પુરું પણ
Page #152
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રમુદ્ધ જીવન
તા. ૧-૪-૮૧
કરે તે પણ ખોટું છે. સૌ ભારતવાસી છે અને પોતપોતાના ધર્મમાં સ્થિરતાથી, નિર્ભયતાથી રહે તે આપણી ભાવના છે. ખ્રિસ્તી વટાળ પ્રવૃત્તિ બ્રિટિશ રાજ્ય દરમિયાન ઘણી ચાલી. કરોડો લેાકો ખ્રિસ્તી થયા. હિન્દુસ્તાનમાં વસતા મુસલમાનો પણ મેોટા ભાગનાં એવા જ ધર્માન્તરથી મુસલમાન થયેલ છે. હરિજન, આદિવાસીઓ કે બીજા કોઈ વર્ગની ગરીબાઈ કે અસંતોષનો લાભ લઈ કોઈ સમાજ કે વર્ગ, વટાંતર પ્રવૃત્તિ કરે તે સ્વતંત્રતાના દુરૂપયોગ છે. ડૅ. આંબેડકરને ઘણું સહન કરવું પડયું હતું. તેમના અંતરમાં ઘણી કડવાશ-સકારણભરી હતી, પણ વિદ્રાન હતા. હરિજનને બુદ્ધ ધર્મ અંગીકાર કરવા કહ્યું પણ મુસલમાન કે ખ્રિસ્તી થવા ન કહ્યું. બુદ્ધ ધર્મ કે જૈન ધર્મ, ભારતીય ધર્મ છે. બન્ને સહિષ્ણુ છે. ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મ, આક્રમક છે. વટાંતર કરાવવામાં માને છે. આ દેશમાં એ નહિ ચાલે.
પણ એ સ્પષ્ટ થવું જોઈએ કે ધર્મપરિવર્તન કરીને હરિજને કોઈ લાભ મેળવવાના નથી. તેમના દુ:ખનું મૂળ, અસ્પૃશ્યતા કરતાં, ગરીબાઈ વધારે છે. આ દેશના કરોડો માણસા એવા જ ગરીબ છે. હરિજન ને ગરીબાઈ ઉપરાંત, અસ્પૃશ્યતાની વિટંબણા છે, પણ મુસલમાન કે ખ્રિસ્તી થઈને તે ગરીબાઈ કે વિટંબણા દૂર થવાનાં
નથી તે હકીકત હરિજનો અને તેમના આગેવાને એ સમજી લેવી મધ્યપૂર્વના દેશમાં ઈસ્લામિક ઝનૂનનું મોજું હૅરથી ફૂંકાય છે. ઈરાને
જોઈએ. હિન્દુ સમાજે ઘણુ પ્રાયશ્ચિત કરવાનું રહે છે પણ હરિજનોને લાંચ કે લલચ આપીને હરિજનેને કેહિન્દુ સમાજને લાભ થવાને નથી
તેની આગેવાની લીધી છે. પાકિસ્તાન, બંગલાદેશને, એ પવનનો સ્પર્શ થઈ રહ્યો છે. ભારતને તેનાથી બચાવવું જોઈએ. વડા પ્રધાને કહ્યું છે કે આ ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ થાય છે તેમાં વિદેશી નાણું, ખાસ કરી આરબ દેશેમાંથી આવેલ નાણાંના ઉપયોગ થયે હેવાનો સંભવ છે. સરકારે આ હકીકતની ગંભીર નોંધ લેવી જોઈએ. ભારતના બધા નાગરિકોને ધર્મ છે કે ભારતમાં સાચી રીતે સર્વધર્મ સમભાવ જાગ્રત રહેવા જોઈએ.
જોઈએ.
હિન્દુ સમાજે અસમાનતાની ભાવના જડમૂળથી ઉખેડી નાખવી સર્વે જના: સુખીને ભવન્તુ, સર્વે સન્તુ નિરામયા : સર્વે ભદ્રાણિ પસ્યન્તુ, નકશ્ચિંત દુ:ખમાપ્નું યાત્ ભારતવર્ષની સદા આ ભાવના રહી છે.
હરિજન કે અસ્પૃશ્યો પ્રત્યેનું વર્તન સમાનભાવનું, માનવતાનું, ભ્રાતૃભાવનું રહેવું જોઈએ, પણ અધીરાઈથી કે અજ્ઞાનતાથી ધર્મપરિવર્તન કરી, હરિજન પણ, આ સમાનતા કે ભ્રાતૃભાવ અથવા ગરીબીમાંથી મુકિત પામવાના નથી એ પણ તેમણે સ્પષ્ટપણે સમજવું જોઈએ.
હિન્દુ ધર્મના બધા સંપ્રદાયના ધર્મગુરુઓની ખાસ ફરજ છે કે હિન્દુ સમાજને તેના સાચા ધર્મનું ભાન કરાવે અને હરિજન પ્રત્યે થતા અન્યાયને રોકે. સંસારની પ્રવૃત્તિ સાથે અને સામાજિક વ્યવહારો સાથે પેાતાને કોઈ સંબંધ નથી એવા સંકુચિત આધ્યાત્મિક કોચલામાંથી બહાર આવી, હિન્દુ સમાજનું શુદ્ધિકરણ અને સાચા ધર્મની પ્રતિષ્ઠા માટે કટિબદ્ધ થાય. પોતાની જાતને પ્રગતિશીલ માનતા હિન્દુઓ તેમાં જૈન, બુદ્ધ, શીખ બધાનો સમાવેશ કરું છું– જાગ્રત થાય અને કહેવાતા આર્થિક, ભૌતિક અને સામાજિક લાભ માટે થના ધર્મપરિવર્તનથી થતી હાનિ પ્રત્યે સમાજને જાગૃત કરે. હરિજન અને તેમનાઆગેવાન પણ આવેશ વિના, આ બધા વિચાર કરે.
૨૮-૭-૮૧
ન કરી શકયા તે કામ ગાંધીજીની તપશ્ચર્યાથી થયું. · Gandhiji was the greatest reformer of the Hindu Society. અસ્પૃશ્યતા નાબૂદી માટે ઘણું થયું છે તે સ્વીકારવું જોઈએ. કાયદાર્થો નાબૂદી થઈ જ છે, પણ વ્યવહારમાં પણ સારા પ્રમાણમાં ફેર પડયા છે અને માનસપરિવર્તન થયું છે. છતાં ઘણું કરવાનું બાકી રહે છે. હરિજના એટલા જાગ્રત થયા છે અને અધીરા થયા છે કે વિલંબ સહન કરી શકે તેમ નથી.
ば
આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન' મુસલમાનના કોઈ વર્ગ કે જમાત કરશે તે મુસલમાનને પણ હાનિ થવાની, તે તેમણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ. આપણા દેશ અને બંધારણ બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષા છે, તેનો અર્થ એવા નથી કે વટાંતર પ્રવૃત્તિને સહન કરી લે
ભારતીય ધર્મ-હિન્દુ, જૈન કે બુદ્ધ ધર્મ-અત્યંત સહિષ્ણુ છે. ધર્માન્તર કરાવવામાં આ કોઈ ધર્મ માનતા નથી. ગાંધીજીને માર્ગદર્શન આપ્યું ત્યારે શ્રીમદે તેમને જૈન થવાનું ન કહ્યું. હિન્દુ ધર્મના યોગવશિષ્ટ અને અન્ય ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવા કહ્યું. સૌ પોતાના ધર્મમાં સ્થિર રહે અને હિન્દુ સાચે “હિન્દ થાય, જૈન સાચે જૈન થાય, ખ્રિસ્તી સાચે ખ્રિસ્તી થાય એ ભાવના છે.
પણ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મો વટાંતર પ્રવૃત્તિમાં માને છે એટલું જ નહિ પણ આક્રમક રીતે તેવી પ્રવૃત્તિ કરે છે. ભય,
ધમકી, લાંચ-લાલચ, રાજસત્તા અને ખ્રિસ્તી મીશનરીઓમાં ખાસ કરી માનવસેવા આવાં સાધનોને ઉપયેગ કરતાં સંકોચ અનુભવતા નથી. આ દેશમાં હવે આવી પ્રવૃત્તિ સહી નહિ લેવાય તે સ્પષ્ટ થવું જોઈએ.
\
મુસલપને'નું રક્ષણ કરવા ગાંધીજીએ પેતાના પ્રણ આપ્યા. પાકિસ્તાનમાં કોઈ હિન્દુ રહી ન શકયા. ભારતમાં કરડો મુસલમાન સ્વપનપૂર્વક સલમનીથી રહે છે, પણ મુસલપને એ સમજી લેવું જોઈએ કે તેએ! ભારતમાં રહે છે, તેપની વાદારી ભારત પ્રત્યે છે અને હેવી જોઈએ. ધર્મને નામે અન્ય દેશ પ્રત્યે તેમની વફાદારી રહે કે 'હાય' તે ઈષ્ટ નથી.
૨૨ આઇ.
રાજકીય કારણથી, રાજકીય પક્ષોએ મુસલમાનોને પંપાળ્યા છે. તેને ગેરલાભ ઉઠાવવા કોઈ પ્રયત્ન તેણે કરવા ન જોઈએ. હરિજતેને મુાપન બનાવવામાં કોઈ સાથ આપે તે પે!તાનું જ અહિત કરે છે. આમ કહેવામાં, હિન્દુ સમાજના મેટા દોષ ઢાંકવાને મારો કોઈ ઈરાદો નથી.દેશના ભાગ સ્વીકર્યા ત્યારે એવી આશાએ કે હિન્દુ-મુસ્લિપ પ્રશ્નને! નિકાલ થય છે. મુસલમનેને સંતેપ થશે અને આપણે શાન્તિથી રહી શકીશું. ભારતમાં કરડા મુસલમાન છે. હજી પણ તેમની સંખ્યા વધશે. તેમણે આ દેશના વતની થઈને રહેવાનું છે. હિન્દુ ધર્મની કે સમાજની એ નિર્બળના છે કે તે પેતાના બારણાં બંધ જ રાખે છે. તેપ કોઈને પ્રવેશ મળને નથી અને તેમાંથી બહાર ગયા પછી સદાને માટે દ્વાર બંધ થાય છે, આર્યસમાજે શુદ્ધિની પ્રવૃત્તિ કરી જોઇ. જનઘ, હિન્દ મહાસભા કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, પ્રત્યાધાતરૂપે હિન્દુ રાષ્ટ્રની વાત
સુખ માટેની ઝંખના
યુદ્ધ માનવમાત્રમાં સુખ માટેની એક ઝંખના વસેલી છે. એ ઝંખનાને જે અતિમાનસની પરમ સમૃદ્ધિ માટેની અભિપ્સામાં પલટી લેવાનું જ્ઞાન દરેક માણસને થઈ જાય તે તેટલું પણ બસ થયું ગણાય. અને આ માટે, પ્રાણની કેળવણીને જે ખંતપૂર્વક અને સાચા દિલથી ખૂબ ખૂબ આગળ વધારવામાં આવે તે પછી માનવના જીવનમાં એક એવી ક્ષણ જરૂર આવે છે કે જયારે પ્રણને પૂરી ખાતરી થઈ જાય છે કે અરે, મારી સમક્ષ તો આ એક ઘણું મહાન, ઘણું સુંદર ધ્યેય આવી રહેલું છે અને એ પ્રગતિ થઈ ગયા પછી પ્રાણ પરમાત્માના દિવ્ય આનંદને પ્રાપ્ત કરવા માટે સજજ બને છે અને ઈન્દ્રિયાની ક્ષુદ્ર અને ભ્રામક તૃપ્તિઓને સર્વથા પડતી મૂકી દે છે.
શ્રીમાતાજી
Page #153
--------------------------------------------------------------------------
________________
તા. ૧૮-૮૧
મિષ્ટતા
અવકાશના મિષ્ટફળ ‘એપલ ’ની માણા : નવા ઉપગ્રહની કથા [પ્રાસ્તાવિક : આ આકાશ-કુસુમની વાત નથી. આ તો આકાશના મિષ્ટ સક્રજનની – એપલની વાત છે. આપણે અવકાશી સંદેશવ્યવહારના ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ અને જેમ સમય જશે તેમ આ ક્ષેત્રની આંટીઘૂંટીઓ વધતી જશે. એટલે એ આંટીઘૂંટીઓ સમજવી સરળ પડે એ હેતુથી આ લેખમાળા કરવામાં આવી છે. બહુજન સમુદાયને સમજ પડે એવી ભાષામાં, સિન્ક્રોનસ 3 | ઉપગ્રહોની વાત – એપલના સંદર્ભમાં – કહેવામાં આવશે.]
શ
__:, #%
પ્રબુદ્ધ જીવન.
[] મનુભાઇ મહેતા.
" [૧]
હમણાં જ એક ભાઈ સુરતથી આવ્યા. મને કહે, “હવે સુરતમાં પણ ટી.વી. ખૂબ સ્પષ્ટ દેખાવા લાગ્યું છે– એપલને કારણે.” મને હસવું તે નહિં આવ્યું પણ એપલની કામગીરી વિષે લોકોને કેટલી ઓછી જાણકારી છે એટલું તે એ ભાઈ સાથેની વાતચીત પરથી માલુમ પડયું જ. એટલે જ આ લખવા પ્રેરાયો છું.
P
આપણી ભાષાની
ભ્રમણાનુસારી ઉપગ્રહ” છે. આપણે જ્યારે સ્પેઈસ ટર્મિનોલાજી—અવકાશ વિજ્ઞાન પરિભાષા –વિકસાવશું ત્યારની વાત ત્યારે. છે. આજે તો ભદ્ર ભદ્રી બનવા કરતાં જીયાસિન્ક્રોનસ શબ્દ જ મને વધારે જચે છે અને એમ તો “એપલ” શબ્દ પોતે પણ જુદા જુદા અંગ્રેજી શબ્દોના પહેલા અક્ષરો જોડીને બનાવેલા શબ્દ જ છે ને? એરિયાન રોકેટ દ્વારા એ ઉપગ્રહ છોડાયો એટલે એરિયાનનો “એ”; એ રોકેટ બીજાનું, પણ આપણે આપણા ઉપગ્રહ એમાં ગાઠવ્યો (અલબત્ત ઉપગ્રહ અવકાશમાં છેડવાની મફત સગવડ મળતી હતી એથી) એટલે આપણે ઉપગ્રહ એ રોકેટમાં પ્રવાસી – પેસેન્જર બની ગયો એટલે પેસેન્જરના પી”, આ પેસેન્જર એ. વૈજ્ઞાનિક રોકેટોમાં મુકાતાં આવાં વૈજ્ઞાનિક ઉપકરણોને “પેલાડ” કહે છે એટલે એ “પેલાડ”ના “પી” અને “એ” તથા આ રોકેટ પ્રાયોગિક હતું અને પ્રયોગ એટલે એકસપેરિમેન્ટ એટલે આ એકસપેરિમેન્ટનો “છે” એમ “એપીપીએલઈ ” એ શબ્દો ગોઠવીને એપલ શબ્દ બનાવવામાં આવ્યો અને આપણા ઉપગ્રહને એ નામ આપવામાં આવ્યું. એપલ એટલે સફરજન પણ થાય એટલે આ નામનું આકર્ષણ રહ્યું. Im
આવા ઉપકરણોવાળો ઉપગ્રહ હતો અને
9 9 MER!
* અત્રે એ જણાવી દેવાની જરૂર છે કે, એપલ એમ ત અવકાશના એક ચેસ કેન્દ્ર પર સ્થિર દેખાય, પણ એને પૃથ્વીના અક્ષભ્રમણની ઝાપટતા લાગ્યા જ કરે અને એથી એને જ્યાં ગાઠવ્યો છે ત્યાંથી આજુબાજુ ખસવાની એ ચેષ્ટા કર્યા જ કરે. આવી ચેષ્ટા કરતો એને રોકવા માટે, એને ચોક્કસ દિશામાં જોતા રાખવા માટે ' એના પર હાઈડ્રાઝીનથી ચાલતાં ખૂબ નાનકડાં રોકેટો ગાઠવવામાં આવેલાં છે. એ જરાક ખસેલો જણાય તો એને મૂળ સ્થાને લાવવા માટે આ રોકેટો ફોડવામાં આવે છે. આ હાઈડ્રાઝીનનું બળતણ આવા યોસિન્ક્રોનસ સેટેલાઈટ પર મર્યાદિત પ્રમાણમાં ૪ મૂકી શકાય છે, એટલે . લે એ બે બળતણ પૂરું થઈ જાય પછી એ ઉપગ્રહ નકામા થઈ ય છે. અત્યાર સુધીમાં, એપલથી ઘણા મોટા વીસ જેટલા યાસિન્ક્રોનસ ઉપગ્રહો છેાઢવામાં આવેલા છે, પણ એમાંના કોઈ પાંચ-છ વર્ષથી વધારે કામ લાગે એવા નથી એમ વિજ્ઞાનીઓ માને છે. પૃથ્વીના અક્ષભ્રમણની ઝાપટ આવા ઉપગ્રહોને લાગતી ન હોત અને ઉપગ્રહ કાયમને માટે ચોક્કસ અવકાશી સ્થળે ટકી રહેતો હોત તા ઉપગ્રહ સૂર્યશકિતથી · ચાલતો હોવાને કારણે દીર્ઘકાળ સુધી કામ આપ્યા કરત. પૃથ્વીના લગભગ હજાર માઈલનો
J
છે પૃથ્વી પાતાની ધરી પર એક આખું ચક્કર મારી લે છે એટલે એની અક્ષ-ભ્રમણની ગતિ કલાકના હજારેક માઈલની “ થઈ. - એપલ પણ આ કલાકના હજારેક માઈલની ગતિથી પૃથ્વીની ફરતે ફરે છે. આ ગતિ ઉપરાંત એના પર પૃથ્વીના અક્ષ-ભ્રમણની અને બીજા એવાં `બળાની જે સર થાય છે તેનાથી એપલનું રક્ષણ કરવા માટે એના પર સતત નજર રાખવી પડશે અને આ બધું કરવા છતાં પણ એપલનું આયુષ્ય વધુમાં વધુ બે વર્ષનું જે હાઈ • શકે એમ માનવામાં આવે છે. ઈસરો એટલે ઈન્ડિયન સ્પેઈસ
એપલ પરથી જે ટી.વી. કાર્યક્રમે પરાવર્તિત કરવામાં આવશે તે કાંઈ એમને એમ તમારા ટી. વી. સેટમાં ઝીલી શકાશે નહિ. એને માટે ટી.વી. સેટમાં એપલની ટ્રિકવન્સી ઝીલે એવી ખાસ વ્યવસ્થા હોવી જોઈએ અને સેટેલાઈટ પરથી આવતા સિગ્નલો ઝીલવા માટેનો ખાસ એન્ટેના હોવો જોઈએ. મુંબઈમાં પણ આઝાદી દિનના કે પ્રજાસત્તાંક દિનના ખાસ કાર્યક્રમા “એપલ” દ્વારા સીધા (લાઈવ) દેખાડવાની જે યોજના થઈછે તે પણ દિલ્હીના અર્થસ્ટેશન તથા મુંબઈમાં મુકાનારા એક હાલતાં ચાલતા “અર્થસ્ટેશન”ની સહાયથી જ શકય બનશે. દિલ્હીનું અર્થસ્ટેશન એપલ પર ટી.વી. સિગ્નલો મોકલશે, એપલ એ સિગ્નલ આપણા આખા દેશ પર અને બંગલાદેશ, સિલાન, પાકિસ્તાન, બ્રહ્મદેશ વગેરે પાડોશી દેશે પર - પણ ફેલાવશે. મુંબઈમાં એ સિગ્નલો, ટ્રક પર બેસાડેલું પાર્ટે બલ અર્થસ્ટેશન એ ઝીલી લેશે, પછી મુંબઈના ટેલિવિઝન કેન્દ્રને એ સિગ્નલો પૂરાં પાડશે અને પછી મુંબઈનું કેન્દ્ર પેાતાની નિર્ધારિત ચેનલ પર એ સિગ્નલા પ્રસારિત કરશે, એટલે તમારા ટી.વી. સેંટમાં, કાર્યક્રમ દેખાશે. અલબત્ત, આ બધું સેકન્ડના ૩૦૦૦૦૦(ત્રણ લાખ) કિલોમીટરની ઝડપે પ્રવાસ કરતાં માઈક્રોવેવ દ્વારા થશે એટલે દિલ્હીમાં પરેડ ચાલતી હોય તે દશ્ય લગભગ તરત જ તમને મુંબઈમાં જોવા મળશે. બંગલાદેશ, સિલાન, પાકિરતાન વગેરે દેશને પણ જો આ કાર્યક્રમ જોવા હશે તો પોતપોતાના અર્થસ્ટેશન દ્વારા “એપલ”ના સિગ્નલો ઝીલીને, પોતપાતાના ટી.વી. ટ્રાન્સમીટરો દ્વારા એ પ્રસારિત કરી શકશે. જો કે આવું કંઈ બને એમ હું માનતો નથી. એક તો એ દેશે! પાસે અર્થસ્ટેશના મિમલે છે કે કેમ તેની મને ખબર નથી અને હોય તે પણ એ આપણા કાર્યક્રમ જોવાની તકલીફ શું કામ લે? ખુલાસા પછી આપણે ‘એપલ’ની વાત માંડીને કરીએ. એપલ એ એક જીયોસિન્ક્રોનસ સેટેલાઈટ છે. યાસિન્ક્રોનસ માટે “ભૂસ્થિર” શબ્દ હમણાં હમણાં વપરાવા લાગ્યો છે, પણ મને એ ગમતો નથી કારણ કે આ જગતમાં કોઈ પણ વસ્તુ સ્થિર તો છે જ નહિ એ વાતને બાજુએ રાખીએ તો પણ આ સેટેલાઈટ પૃથ્વીની આજુબાજુ રે તા છે જ. ફેર માત્ર એટલો જ છે કે પૃથ્વીની, પોતાની ધરી પર ફરવાની જે ગતિ છે તે ગતિથી જ આ સેટેલાઈટ પૃથ્વીની આજુબાજુ ફરે છે એટલે એ એકને એક કેન્દ્ર પર સ્થિર છે એવાં ભાસ થાય છે. એટલે કહેલું હોય તો કહી શકાય કે આ ઉપગ્રહ “ભૂક્ષ
‘એપલ’ની કામણ કરીએ. દુ આ
Page #154
--------------------------------------------------------------------------
________________
૬૦
પ્રભુ જીવન
રિસર્ચ ઓર્ગેનિઝેશન (વળી પાછા અંગ્રેજી શબ્દ !)ના એક વરિષ્ઠ અધિકારી ડૉ. રાવે તે એપલ પરના ચાલવાની જ વાત કરી છે. તેમણે એ. સ્પષ્ટ કર્યુ હતું કે આવા જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ પાસે કેમ . સારામાં સારું કામ લેવું એને અનુભવ અને શિક્ષણ લેવાના જ. એપલના મુખ્ય હેતુ છે. એના દ્વારા ટેલિફોન, ટેલિવિઝન વગેરેના જે પ્રસારણ થશે તે પ્રાયોગિક
જ હશે.
પ્રયોગા એક વર્ષ સી, પશ્ચિમ દિશામાં રશિયાના કોઈ પ્રજાસતાક તરફ જ તાકતા હોત. વળી
-અને આ પ્રાયોગિક પ્રસારણેામાંનું પહેલું જ પ્રસારણ ખૂબ સફળ નીવડયું છે એ આપણા અવકાશ-વિજ્ઞાનીઓ અને ઈજનેરોની કુશળતાના પુરાવા સમાન છે. એપલ એને સ્થાને ગેાઠવાયા પછી બુધવારે પહેલી જ વાર અમદાવાદના સ્પેઈસ એપ્લિકેશન સેન્ટર પરથી એક ટી.વી. કાર્યક્રમ એપલ પર મોકલવામાં આવ્યો અને એપલ દ્રારા એ પાછા પૃથ્વી પર બધે મોકલવામાં આવ્યા. બે ગ્લારની ઈસરોની કચેરીએ જે પોર્ટેબલ અર્થસ્ટેશન ગોઠવ્યું હતું તેમાં એપલના સંકેતો ઝીલાયા અને એ સંકેતને 'ટી.વી. સેટ સાથે જોડતી વ્યવસ્થા કરવામાં આવી હતી.
એટલે ટી.વી. પર અમદાવાદના કાર્યક્રમ – મૃણાલિની સારાભાઈના ‘ચાંડાલિકા’નાટકના કાર્યક્રમ સ્પષ્ટ દેખાયો. આ કાર્યક્રમ અંગે ઈસરોના એક અધિકારીએ જણાવ્યું હતું કે પેલું અર્થસ્ટેશન જો બરાબર ગાઠવાયું હોત તો કાર્યક્રમ વધારે સારી રીતે – સ્પષ્ટ રીતે દેખાયો હોત, સેટેલાઈટ અને અર્થસ્ટેશનની એલાઈનમેન્ટ એટલે કે દિશામૂલક સંલગ્નતા સંપૂર્ણ હોવી જોઈએ. એમાં, સાયની અણી જેટલા પણ ફેર રહી જાય તો સેટેલાઈટ પરથી આવતા સિગ્નલા બરાબર નહિ ઝીલાય. અમેરિકાના જ્યોસિન્કોના સેટેલાઈટ વડે
આપણે જ્યારે સાઈટના સેટેલાઈટ ઈન્સ્ટ્રકશનલ ટેલિવિઝન એકસપેરીમેન્ટ) પ્રયોગો કરતા જતા હતા ત્યારે આ પ્રયોગા અગ્રભાગ ભજવનાર અમદાવાદના સ્પેઈસ એપ્લિકેશન સેન્ટરની મેં મુલાકાત લીધી હતી અને ત્યાં લગભગ આખા દિવસ ગાળ્યો હતા. આ સ્ટેશનમાં એક મોટુ અર્થ સેન્ટર છે અને એના વડે અમેરિકન સેટેલાઈટ પર સિગ્નલા મોકલવામાં આવતા હતા અને ભારતના ચોક્કસ રાજ્યોમાં પ્રસારિત થતા હતા. એ વખતે ત્યાંના વિજ્ઞાનીઓએ મને જણાવ્યું હતું કે આ અર્થસ્ટેશન સંથા સેટેલાઈટની એલાઈનમેન્ટમાં સોયની અણી જેટલા પણ ફરક ન પડવા જોઈએ. અવકાશી હુન્નરમાં આવી ચોકસાઈ જરૂરી છે.
અમદાવાદનું સ્પેઈસ એપ્લિકેશન સેન્ટર આ એપલ અંગેના પ્રયોગામાં પણ અગત્યનો ભાગ ભજવી રહ્યું છે. હું ત્યાં ગયા ત્યારે એના વડા પ્રો. યશપાલ હતા. એમણે અવકાશી સંદેશવ્યવહારના ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ માટે એમને પચ્ચીસ હજાર ડૉલરના માર્કોની એવોર્ડ પણ મળ્યા હતા. આજે પ્રો. યશપાલ દેશ છેાડીને વિદેશમાં વસે છે. પ્રો. યશપાલ જેવા ફિલસૂફ-વિજ્ઞાનીને આપણે સાચવી શક્યા નથી એ હકીકત ખૂબ જ ગ્લાનિ પ્રેરે એવી છે.
તા. ૧-૪-૧
એપલ અત્યારે ઈન્ડોનેશિયા પર સ્થિર થયેલા છે. એનો અર્થ એ કે તમે અત્યારે ઈન્ડોનેશિયા પરથી એક પ્રબંધરેખા (૫૨-પેન્ડિક્યુલર લાઈન) ઉપર અવકાશમાં દોરો અને એને લગભગ ૩૬,૦૦૦ કિલોમીટર સુધી લંબાવા તો એ એપલ પર પહોંચે. કોઈને સહેજે પ્રશ્ન થશે કે, એપલને ઈન્ડોનેશિયા પર કેમ સ્થિર કરવામાં આવ્યા છે ભારત પર કેમ નહિ ? એનું કારણ એ છે કે, એનો જે એન્ટેના છે તે ભારતના કેન્દ્રીય સ્થળ નાગપુર તરફ તાકેલા રહે એ માટે એને જે ત્રણ ધરી પર સ્થિર કરવામાં આવ્યા છે તે ધરીની ગાઠવણ જ એવી છે કે એપલને જો ભારત પર સ્થિર કરવામાં આવ્યા હોત તો એને એન્ટેના કદાચ ઉત્તર
બીજુ એ કારણ પણ છે કે આંતરરાષ્ટ્રીય સંદેશવ્યવહાર નિયમન ... અંગે થયેલા કરાર અનુસાર આપણને યાસિન્ક્રોનસ ભ્રમણ કક્ષાના ચોક્કસ ભાગ ફાળવવામાં આવ્યો છે- ૧૮૨ પૂર્વ રેખાંશના આપણને સૌથી વધારે સગવડ ભર્યું નીવડે એવું . આ અવકાશા સ્થળ છે. એવું ગણીને જ આપણને એ ફાળવવામાં આવ્યું છે.
એક વખત હાથમાંથી છટકી જવા તૈયાર થયેલા એપલને આ સ્થળ પર ગાઠવવામાં આપણા વિજ્ઞાનીઓએ કેવું જબરજસ્ત કૌશલ્ય દાખવ્યું તેની અને બીજી સૈદ્ધાન્તિક બાબતોની ચર્ચા હવે પછીના લેખમાં કરીશું. દરમિયાનમાં એટલું જણાવી દઉં કે મેદાનમાં ગાંડા થઈને દોડતા સાંઢની જેમ જરાક તક મળે તે અવકાશમાં ગમે ત્યાં ભાગી જવા તે તત્પર એવા જ્ય સિન્ક્રોનસ સેટેલાઈટને નાર્થીને યોગ્ય ખીલે બાંધવાની કળા કેનેડાના સુધીમાં અમેરિકા, રશિયા, ફ્રાન્સ અને વિજ્ઞાનીકોએ જ દાખવી છે જાપાને ૧૯૭૭માં જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ છેડેલા છે. ખરો પણ એની બધી ગોઠવણી અમેરિકાએ કરી આપી હતી. સૌથી પહેલા, કામ આપે એવા જિયોસિન્કોના સૅટૅલાઈટ ટેલસ્ટાર-૧ અમેરિકાએ ૧૯૬૨ ની ૧૦ મી જુલાઈએ છેડયા હતા અને રશિયાએ એ પછી ૧૧ વર્ષ એવા સેટેલાઈટ છેડયા હતા.
આજ
સમાચારોમાં સૌથી પહેલા જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ અમેરિકાને સિન્કોમ - ૧ હતો એવું પ્રગટ થયું છે. પણ એ ખોટુ છે. ૧૯૬૨ના ફેબ્રુઆરીની ૧૪ મીએ જિયોસિન્ક્રોનસ ક્ક્ષામાં ગોઠવાયો હતો એ ખરું પણ એના પર કાંઈ ખાટકો થવાથી એણે કામ જ આપ્યું નહાતું - કોઈ પણ સિગ્નલ્સ એણે પરાવિત ર્યા નહોતાં.
આજ પૂરતું છેલ્લે એ જણાવી દઉં કે આ જ્યોસિન્ક્રોનસ સેટેલાઈટની જ્યારે કોઈ વિજ્ઞાનીને કલ્પના નહોતી ત્યારે એની શક્યતાઓ વિષે વિવરણ કરનાર એક વિજ્ઞાન લેખક પત્રકાર શ્રી. આર્થર ક્લાર્ક હતા. • જેમ ફ્રેન્ચ લેખક જુલે વર્ને, સબમરીનની જ્યારે કોઈને કલ્પના નહોતી ત્યારે દરિયાને તળિયે પ્રવાસ કરતી હોડીની ક્લ્પના કરી હતી તેવું જ આ શ્રી ક્લાર્કે કર્યું હતું. આ શ્રી ક્લાર્કે ઘણીવાર ભારત આવી ગયા છે. આપણે, સામાન્ય જનસમુદાયમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવામાં અગત્યના ફાળા આપનારને જે કલિંગ પારિતોષિક યુનેસ્કો દ્વારા આપીએ છીએ તે પારિતોષિક શ્રી ક્લાર્કને ૧૯૬૨માં મળ્યું હતું. થોડા મહિના પહેલાં જ તેઓ મુંબઈમાં હતા .
(કમશ: )
નકામી ચિંતા છે.ડા
ઈતિહાસને યાદ કરો. કેટલાય માણસેાએ કેવી કેવી વિપત્તિઓ સહન કરી અને કેટલાય લોકોએ કીતિની કમાણી કરી, પણ આજ એ બધા કર્યાં છે? એમની મોટાઈની અને વીરતાની વાત પણ બહુ થોડા માણસાને યાદ છે અને એ લોકોય અમુક દિવસે પછી એ પણ ભૂલી જશે.
નકામી ચિ’તાએ છાડો અને ભગવાનના સેવક બનો, વિનય, ન્યાય અને ભકિતભર્યું જીવન વિતાવો. ગૌરવ એમાં જ છે. અહંકાર અને દંભ છેડો. મનમાં અહંકાર હોય અને બહારથી વિનય બતાવવામાં આવે એ ઘણુ જ ખરાબ છે.
–માર્કસ ઓરેલિયસ
ખ
Page #155
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૮૧
પ્રબુદ્ધ જીવન
,
રશિયાના છૂપા લખપતિઓ ' ' ' , " ] કાન્તિ ભટ્ટ . . . . , , , , ,
બીજો માલ પણ તૈયાર થાય છે. તેને “સાબે હાથે પેદા કરેલ માલ ભાસ્કોમાં નાના ગુનાના કેસ ચલાવતી કોર્ટને મ્યુનિસિપલ એનું નામ અપાય છે. આ માલ તૈયાર કરવા માટેની સામગ્રી કોઈ કોર્ટ કહે છે. આ કોર્ટમાં ‘અન્ડર ગ્રાઉન્ડ બિઝનેસ’ કરનારા ગુપ્ત વયકિત પૂરી પાડે છે. સરકારી કામ પૂરું થાય એટલે સારી એટલે કે ખાનગીમાં વેપાર - ધંધો કરનારા ઉપર કેસ ચાલે છે. આવા કવોલિટીને ખાનગી માલ તૈયાર થવા માંડે છે. આવી: હજારો ડાબા કેસ કેમ ઊભા થાય છે તે માટે આપણે એક દશ્ય જોઈએ: હાથના ઉત્પાદનવાળી ફેક્ટરીઓ રશિયામાં છે. તેમાં ગંજીફરાક, - મોસ્કોમાં ઈજનેરો, ડોકટરો અને કામદારો વગેરેને સાથે જોડા, ચશમાં, રેકોર્ડ, ટેપકેસેટ, હેન્ડબેગ વગેરે. બને છે. આ બધી રહેવા માટે ૧૧ થી ૧૨. રૂમેનું એક એપાર્ટમેન્ટ અપાય છે. ચીજો મસ્કો, ડેસા, રીંગા ટીફલીસ વગેરે શહેરોના સરકારી કારઆમાં એક ફેકટરીમાં કામ કરનારા જુદા જુદા સ્તરના કારીગરો ખાનાંમાં બને છે. જે ખાનગી વ્યકિત માલ પેદા કરાવતે હોય છે રહે છે. એક માટે રસેડ સૌને માટે રાખ્યું હોય છે. માત્ર એક જ તેને સરકારી દુકાને સાથે પણ ગોઠવણ હોય છે.
તે સ્નાનગૃહ હોય છે. આ રસેડામાં સાત ટેબલ રાખેલાં છે. તેના એક અબ્રામ એઝનબર્ગ નામના ૭૦ વર્ષના શેરમેને આ ઉપર બે ગેસના ચૂલા હોય છે. જે કુટુંબને આ ૧૧ રેમના પ્રકારે ખાનગીમાં માલ તૈયાર કરાવીને ૧૫ વર્ષમાં ૩૦ લાખ રૂબલ એપાર્ટમેન્ટમાં રહેવાનું હોય છે. દરેક સ્ત્રી પોતાના વારા પ્રમાણે એકઠા કર્યા હતા. (એક રૂબલના રૂ.. ૧૩ થાય છે) એઝનબર્ગની ગેસના ચૂલા ઉપર રસેઈ કરી આવે છે. અહીં કોણ શું રાંધે છે
ઉપર કોર્ટમાં કેસ ચાલ્યો હતો. તેના વકીલે તેને પૂછયું “પંદર તે ખાનગી રહેતું નથી, કોણ કેવી વાનંગી ખાય છે તે પણ સી જાણ વર્ષ સુધી આ કરવાની શું જરૂર હતી. દસ વર્ષ પછી મિલકત એકઠી છે પણ સાવ આવું હોતું નથી ..
કરીને પછી માંડી વાળવ્યું હતું. ખાનગીમાં ઉત્પાદન શું કામ શરૂ રાખ્યું. એક ફોરમેન નાની હોઝિયરી મિલમાં કામ કરે છે અને તે છે, જાણે છે તે ખરો કે તને મોતની સજા પણ થઈ શકે છે?”. આ ૧૧ રૂમના એપાર્ટમેન્ટમાં બીજ ૬ કુટુંબ સાથે રહે છે. હોઝિ- જવાબમાં એઝનબર્ગે કહ્યું, “અરે મારે ધંધે તે કર જ, જોઈએ. યરી મિલ તે સરકારી માલિકીની છે. રશિયામાં ખાનગી મિલકત તમે કેમ સમજતા નથી. હું શું પૈસા માટે કરતો હતો. મારે તે હોતી જ નથી. આ ફેરમેનની પત્ની બટાટા, આટે, માંસ વગેરે ધંધા કરવો એ મારું જીવન છે.” આના શબ્દો બતાવી આપે છે સસ્તી જાતની સામગ્રીમાંથી રસોઈ કરે છે. છ કોર્પકનું એક બટાટું કે કંઈક સાહસ કરવાની ટેવ પડી જાય છે, પછી પૈસે જ મુખ્ય મળે છે. બટાટા નંગ ઉપર મળે છે. ફોરમેનની પત્ની રસોઈ કરીને આકર્ષણ રહેતું નથી. ખાનગીમાં પોતાની માલિકીનું કંઈક હોય ઘરે લાવે છે અને રાઈનું કામ બધા કરી લે પછી પાછી તે તેમાં જ મઝ પડે છે. . . . . . ગપશપ તેના ઘરના રૂમમાં ' ટેબલ નીચે સંતાડેલા ઈલેકઈક ભૂલો રશિયામાં આર્થિક ગુના પકડવા માટે એક જુદું જ ખાતું ઉપર સારી સારી વાનગી બનાવે છે. ઊંચી જાતની માછલી અને રખાય છે. તેને “ડિપાર્ટમેન્ટ કોર કોમ્બેટિંગ મીસએપેપ્રિયેશન એક દેશી જાતના આટામાંથી વાનગીઓ બનાવે છે. એ વાનગી જભવી સેશિયાલિસ્ટ પ્રોપર્ટી' નામ અપાયું છે. તેની પાસે બાતમીદારે પણ કુટુંબ સહિત બધા બેસે અને કોઈ પાડોશી બારણું ખટખટાવે
હોય છે. ગ્લેઝનબર્ગ નામના બે ભાઈઓએ બીજા વિશ્વયુદ્ધ એટલે તુરત સારી સારી વાનગી સંતાડી દેવાય છે અને કોમ્યુનિટી પછી લક્રમાંથી છૂટા થયા એટલે સરકારી કારખાનામાં કામ કરતાં કીશન અર્થાત સાર્વજનિક રથમાં વાનગી પકાવી હોય તે ટેબલ કરતાં ખાનગી ધંધો શરૂ કર્યો. તેમને નિવૃત્ત લશ્કરી અમલદાર ઉપર પાથરી દેવાય છે. પાડોશી જાય એટલે બધા મેંધી વાનગી તરીકે દરેકને ૫૦૦૦ રૂબલ (રૂ. ૬૫૦૦૦), મળ્યા હતા. આ રકમ જમવા બેસી જાય છે અને સસ્તી વાનગી ગટરમાં પધરાવી દેવાય તેઓ બેંકમાં જમા કરાવી શકે છે. આ બન્ને ભાઈઓએ તેનાથી છે. આ ફોરમેનને એક વખત રશિયાના સરકારી કારખનાના વિજિલન્સ ખાનગી ધંધો શરૂ કર્યો. એક સરકારી ફેકટરીના પેટમાં વર્કશોપ બ્રાંચના ઈન્સપેકટર પકડી ગયા. આ ફોરમેન જના કપડાં પહેરતે,
શરૂ કરીને આર્ટિફિશિયલ લેધરની હેન્ડબેગ બનાવવા માંડી. એ પછી
શરૂ કરીને આટશિયલ લેધરની છે ફૂટેલા જોડા પહેરતો અને ગરીબ દેખાય તેમ રહેતો, પણ તે “અન્ડર- એમને ધંધા ખૂબ વિકસ્યું. કારણ કે જે આથિક ગુનાને શોધનું
એમને ધધ ખબ વિ . કારણ કે તે ગ્રાઉન્ડ મિલિયોનેટ' અર્થાત ભૂગર્ભને લખપતિ હતો. એ કઈ રીતે? ખાતું હતું અને તેના બાતમીદારો હતા તેને નિયમિત રીતે ગ્લેઝનબર્ગ
આપણે બધા જ જાણીએ છીએ કે રશિયામાં ઉત્પાદનના તમામ ભાઈઓ તરફથી હપ્તા મળી જતાં. દરેક ઈન્સ્પેક્ટરને મહિને સાધન એટલે કે કારખાનાઓ વગેરેની માલિકી સરકારની છે. ખાનગી રૂા. ૬૦૦૦૦ થી ૧ લાખને હપ્ત પહોંચી જતા. આ ઈન્સપેકારખાનું કે દુકાન માંડી શકાતાં નથી. આમ છતાં રશિયામાં ખાનગી કટરો ઘણી વખત મુંબઈના પોલીસે ગેરકાયદે દારૂની ભઠ્ઠી ચલાવરીતે ઘણું ઉત્પાદન થાય છે. આ ખાનગી કારખાનાઓ’ કરો નારને ચેતવે છે તે રીતે ગ્લેઝનબર્ગ - ભાઈઓને ચેતવી દેતા. આ રૂપિયાને માલ પેદા કરે છે. એક અંદાજ પ્રમાણે તે અબજો રૂપિ- પ્રકારે બન્ને ભાઈઓનું ડાબા હાથનું કામ બહુ લાંબું ચાલ્યું. બન્ને થાનો માલ થાય છે. આમ તે મંત્ર કે મોટરકાર ખાનગીમાં લખપતિ થઈ ગયા, પણ એક વખત એક ટેચના નેતા ઉપરથી તૈયાર થઈ શકે નહીં, પરંતુ કપડાં, જોડા, સ્વેટર વગેરે ઘણી ચીજો તવાઈ આવી અને એક ભાઈને તે પકડી પાડવે જે જોઈએ તેવો ખાનગીમાં થઈ શકે છે. એટલે કે તેનું નિર્માણ ખાનગી રાખી શકાય હુકમ થયે. આર્થિક ગુનાં ડામનારા ખાતાએ બન્ને ભાઈઓને ચેતવણી છે. આવી જ કોઈ ચીજ ખાનગીમાં બનાવતાં પકડાય તો તે માટે આપી કે તમારી ફાઈલ ગુમ કરી દો અને એક ભાઈ બહ શેખથી આકરી સજા છે અને ઘણી વખત તે દેહાંતદંડની સજા પણ છે. અને ભપકાથી રહે છે તે ગરીબીની હાલતમાં રહેવાનું શરૂ કરે. તેની ખાનગી રીતે ઉત્પાદન કઈ રીતે થાય? સરકારી કારખાનામાં જ પાસે બે ડઝન સુટ છે અને પત્ની પાસે કપડાંનું આખું કબાટ આ થતું હોય છે. સરકારની યોજના પ્રમાણે અમુક ચીજો તૈયાર થાય ભર્યું છે તે ક્યાંક છુપાવી દે. એ પછી નાના ભાઈને પકડવામાં અને તે કારખાનાંના રજિસ્ટરમાં લખાઈ જાય, તે પછી સરકારી આવ્યો. એના ઉપર કેસ ચાલ્યો. તે દિવસે મેસ્કોની મ્યુનિસિપલ દુકાનમાં તે વહેંચાઈ જાય, પરંતુ તેની સાથોસાથ એ ફેકટરીમાં કોર્ટમાં સેંકડો લોકો આ છૂપા લખપતિને જોવા સરકારી ફેક્ટરીમાંથી
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
દરે
ખાસ રજા લઈને આવ્યા હતા. આર્થિક ગુનેગારને પણ અહીં હાથકડી પહેરાવવામાં આવે છે. તેને ૧૫ વર્ષની સખત મજૂરીની કેદની સજા થઈ. સાત વર્ષ પછી જેલમાં જ તે મરી ગયો. આવી સખત સજા બધા જાણે છે. છતાં ખાનગીમાં ધંધા તો ચાલે જ છે.
ઈશાક બાશ નામના બીજા એક માણસે ઝીપર અને સેફ્ટી પીનની ફેકટરીમાં પોતાનું ખાનગી વર્કશોપ શરૂ કર્યું હતું. તેણે ધીરે ધીરે એક ડઝન કારખાનામાં પોતાના ખાનગી વર્કશાપ શરૂ કરાવ્યાં હતાં. રશિયાના લગભગ તમામ પ્રાંતમાં પછી તેના ખાનગી ધંધા શરૂ થયા. ૭૦ વર્ષની ઉંમર સુધી તેના ધંધા શરૂ રહ્યા અને જ્યારે તે પકડાયા ત્યારે તેની પાસે ૮ કરોડ રૂબલ ભેગા થયા તેને ૧૩ વર્ષની સજા થઈ હતી. યહૂદીઓ, જ્યોર્જિયાના વાસીઓ, આર્મેનિયન અને બીજા શેાડા મૂળ રશિયનો આવા ખાનગી ધંધામાં જીવને જોખમે કામ કરે છે.
હતા!
આ ખાનગી ધંધામાં મેનેજરો રખાય છે. કામદારો રખાય છે અને દુકાનદારોને પણ કમિશન અપાય છે. આ બધાને મહિને :: ' ૧૪૦૦૦ થી રૂા. ૧૫૦૦૦નો પગાર અપાય છે પછી ખાનગીમાં 'ક'પની રચાય છે અને તેના ડાયરેકટર પણ નીમાય છે. ડાયરેકટરને મહિને ૧૫૦૦ બલના પગાર અપાય છે. (રૂા. ૨૦,૦૦૦) આ પ્રકારે એક સરકારી કારખાનામાં ઉત્તમ કામ કરનારા કામદારને ‘હિરો ઓફ સોવિયેત યુનિયન” ને સરકારી ખિતાબ મળેલા તે હિરો ડાયરેકટર બન્યો હતો. તે પકડાઈ ગયા ત્યારે આર્થિક ગુના પકડનારા ખાતાએ તેને ઓફર કરેલી કે તેની જાણ નીચેના - તમામ ખાનગી વર્કશોપ બતાવે તો તેને છેાડી મુકાશે. એ પછી ઘણાં ખાનગી કારખાનાઓ બતાવ્યાં હતાં. આ બધું કારખાનામાં બધા જ મજૂરોને ભૂગર્ભના લખપતિ તરફથી વધારાના પગાર મળતા હતા! રશિયન કારખાનામાં પેદા થતા માલ ઉપર કરવેરા પણ લાગે છે. મજૂરા ખાનગીમાં વધુ માલ પેદા કરે તે માટે વધારાની મજૂરી મળે અને તે ઉપરાંત પેદા કરેલા વધારાનો માલ પણ સસ્તામાં મળે. ઘણી વખત સરકારી કાચા માલની ચોરી થાય તેમાંથી કે વધેલી સામગ્રીમાંથી આ ખાનગી ઉત્પાદન પણ થાય છે.
તા.૧-૮-૪૧
-
> પણ આ બધું ખરીદે તેના ઉપર પણ આર્થિક ગુના વિરોધી ખાતાની
તો
પણ ખબર પડી જાય એટલે આ ગુપ્ત લખપતિ પૈસા વાપરતા નથી, પણ છુપાવ્યા જ કરે છે. મેાસ્કો જેવા શહેરમાં તે સારી રીતે ખાઈ પી ને રહી શકે છે. બીજે પ્રગટ થઈ જાય છે. મોસ્કોમાં એલીઝાબેથ મર્કીન નામની બાઈએ તો તેના પતિ આર્થિક ગુના કરવા બદલ જેલમાં ગયા ત્યારે ઘરમાં એક મનોરંજન કેન્દ્ર ખોલ્યું હતું અને ત્યાં ડાબે હાથે કમાયેલા નાણાંનો જુગાર રમવા લખપતિઓ આવતા હતા. અમુક મોટીરક્મ બેંકમાં પણ ન રાખી શકાય. બેંકમાં માત્ર ૨ થી ૩ ટકા વ્યાજ મળે અને ડિપોઝિટ બહુ મોટી થાય તો બેંકવાળા આર્થિક ગુના વિરોધી ખાતાને ખબર કરી દે છે. ઘણા લોકો રૂબલને ઓછા ભાવે વેચી અમેરિકન ડોલર લે છે. અગર ઘરેણાં લે છે. કાળા બજારમાં ઝારના સોનાના સિક્કા બહુ વેચાય છે. હીરાના હારની પણ સારી એવી માગ રહે છે. એક લખપતિ પાસેથી ૫૪૬ કેરેટના હીરા મળ્યા હતા.
- ગ્લેઝનબર્ગ - ભાઈઓ તો છેક પ્રયોગશાળા સુધી લાગવગ ધરાવતા હતા. પ્રયોગશાળામાં કોઈ નવી ચીજ તૈયાર કરવા માટેના અખતરા થતા હોય ત્યારે જ ગ્લેઝનબર્ગ જાણી લેતો કે કઈ ચીજમાં કેટલા અને કેવા કાચા માલ જોઈશે. પછી કારખાનાનાં ઉત્પાદન મેનેજરને ફોડીને તેની દ્વારા વધુ પડતા કાચા માલની વરદી અપાતી હતી. ઘણી વખત તો ટેકનિશિયના અને લેબોરેટરીના અધિપતિઓ જ અમુક ચીજ બનાવવામાં કેટલું વેસ્ટેજ જશે તે વેસ્ટેજનું પ્રમાણ જાણી જોઈને વધુ દેખાડતા હતા કારણ કે ' તેમને ગ્લેઝનબર્ગ તરફથી લોંચ મળી જતી. ઘણી વખત તૈયાર કપડાં બનાવવાનાં હોય તેમાં જરૂર કરતાં
બનાવવું નિ
જ
બોરીસ રાઈમેન નામના બીજા એક ભૂગર્ભના લખપતિએ
ગ થઇ છે જે કાપડ વાપરવામાં આવતું
» !
૧૦ વર્ષમાં ૨૦ કરોડ રૂબલની મિલક્ત એકઠી કરી હતી. કે. જી. બી. ના એક એજન્ટે બારીસ રોઈમૅનને પકડયા પછી પૂછ” “તારે ૨૦ કરોડ જેવી જંગી રકમને શું કરવી હતી?” જવાબમાં તેણે કહ્યું, “મારે તો ૨૨ કરોડ ભેગા કરવા હતા. દરેક રશિયન દીઠ એક રૂબલ વહે ચાય તે માટે!” પણ આટલી રકમ ભેગી કરીને ખરેખર વાપરવાની તક કેટલી ? બહુ બહુ તો ચાર રૂમવાળું સહકારી એપાર્ટીમેન્ટ તે ૧૫૦૦૦ રૂબલમાં ખરીદી શકે, ૧૦,૦૦૦ રૂબલની વાલ્ગા કાર ખરીદી શકે, ઘરમાં સાર ફર્નિચર વસાવી શકે, પણ ૧ા લાખથી વધુ રૂબલનું કાંઈ જ ખરીદીને ગુપ્ત
બધું મળીનેં તે રાખી ન શકે.
કારખાનાનાં ડાબા હાથના ધંધાને ચેપ સરકારી ખેતીવાડીમાં પણ લાગ્યો છે. સરકારી ખેતરમાં ઘણા ખાનગી રીતે પેાતાના પાક અને શાકભાજી ઉગાડે છે. એ પ્રકારે ઘણા ડોકટરો સરકારી કામ સાથે ખાનગીમાં પ્રેકટિસ કરે છે, ખાણમાં કામ કરનારા હીરા ચેરીને કાળા બજારમાં વેચી દે છે. આમ સામ્યવાદી રશિયામાં પણ એક સમાંતર કાળું અર્થતંત્ર ઊભું થયું છે. મુંબઈમાં અમુક લત્તામાં પેાલીસ ઈન્સ્પેકટરની જગ્યા માટે પ્રીમિયમ બોલાય છે, તેનું રશિયન કારખાનામાં પણ ઈન્સ્પેકટરો માટે છે.. એક એક જગ્યા માટે રૂા. ૧ લાખની રકમ અપાય છે.
(‘ફોરચ્યુન’ ના એક લેખના આધારે)
પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બુધવાર, તા. ૨૬મી ઓગસ્ટથી ગુરુવાર તા. ૩જી સપ્ટેમ્બર સુધી બિરલા કીડા કેન્દ્ર (ચોપાટી) ખાતે યોજાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતા તરીકે
',,,,
શ્રી મોરારજીભાઈ દેસાઈ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, ૩૪. રમણલાલ ચી. શાહ શ્રી મેરારીબાપુ શ્રી પુરુષોત્તમ માવલંકર શ્રી હરીન્દ્ર દવે
ડો. સાગરમલ જૈન ૩. નરેન્દ્ર ભાનાવત શ્રી શશિકાન્ત મહેતા
શ્રી જયેન્દ્ર ત્રિવેદી
5. કુમારપાળ દેસાઈ ડૉ. ગુણવંત શાહ મુનિ વાત્સલ્યદીપ શ્રી કિરણભાઈ પ્રો. અશ્વિનભાઈ કાપડિયા
શ્રી બિન્દુબહેન મહેતા, 3. હીરાબહેન બારડિયા
1
*
dar
વગેરે પધારશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ આવતા અંકમાં આપવામાં આવશે.
ચીમનલાલ જે. શાહ ... કે. પી. શાહ
• મંત્રીઓ,
શ્રી જૈન યુવક સંઘ
Page #157
--------------------------------------------------------------------------
________________
• ૬૩
તા. ૧-૮-૮૧
પ્રબુદ્ધ જીવન
S:
“કેન્દ્ર અને પરિઘ'
ti
- O જયા મહેતા
એમના ગદ્યનું એક નૈસગિક લાવણ્ય છે: 1 . કેન્દ્ર અને પરિઘ’ શ્રી યશવંત શુકલને નિબંધસંગ્રહ
. “આખી ચેતનસૃષ્ટિમાં મનુષ્ય વિશિષ્ટ હોવા છતાં એને છે. છેલ્લાં ચાળીસ વર્ષોમાં લખાયેલા ને વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ
પણ ઈન્દ્રિય, બુદ્ધિ અને કલ્પના એ જ જગતને તાગ લેવા થયેલા નિબંધોમાંથી પસંદગી કરીને શ્રી રઘુવીર ચૌધરીએ તેનું
માટેનાં સાધન છે. પણ આ સાધન મર્યાદિત શકિત ધરાવે છે. સંપાદન કર્યું છે ને નાનકડું પુરોવચન પણ લખ્યું છે.
જે અમર્યાદ છે તે મર્યાદિતની પકડમાં કેવી રીતે આવી શકે? જે જે કોઈને ગુજરાતી ભાષા અને સાહિત્યની કેળવણી સાથે
સીમિત છે તે અસીમને તાગ કેવી રીતે લઈ શકે? તેમ છતાં કોઈ સંબંધ છે એમને માટે યશવંત શુકલનું નામ અજાણ્યું નથી. જે કોઈને ધન્ય પળે કોઈ ભાગ્યશાળીના ચિત્તમાં સહસા અનુભવની પાર. સંસ્કૃતિ', બુદ્ધિપ્રકાશ’ કે ‘નિરીક્ષક સાથે આછોપાતળો પણ સંબંધ રહેલું અગોચર તત્ત્વ ગોચર બને છે. ચિત્તમાં અને પ્રકાશ હોય એમને માટે પણ આ નામ અજાણ્યું નથી.
ઝબકે છે અને મનુષ્યને આત્મા અને પરમાત્માની એકરૂપતાનો I , સામાન્ય રીતે આપણા ગુજરાતી પ્રાધ્યાપકોને વિકાસ એકાંગી
અનુભવ થાય છે. તેને આનંદ એના ચૈતન્યમાં વ્યાપી જાય છે રહ્યો છે. રોટલો રળવા ખાતર સાહિત્ય સાથે સંબંધ બાંધ્યા પછી પણ,
ત્યારે પણ અનુભવને શબ્દબદ્ધ કરી શકાતું નથી....... (પૃ. ૪૭) સાહિત્યમાં ઊંડા ઊતરવાની નેમ નથી હોતી, એટલે એક બાજુ
બીજું એક ઉદાહરણ જોઈએ. ‘ચીનથી પત્રમાં તે લખે છે: એકાંગી વિકાસ છે ને બીજી બાજુ એ સંપૂર્ણ વિકાસ છે. આમાં આ “બેંકોક પહોંચતાં પહેલાં ઊઘડતા પ્રભાતની રંગછાલકોથી કોઈક અપવાદો હશે. એ અપવાદોમાં યશવંત શુકલનું નામ આગળ
આખું આકાશ ઝગી - ઊઠયું હતું, એનું દર્શન કર્યું. એ અનુભવ
અપૂર્વ હતું. બ્રહ્મદેશની ભૂમિ નીચે સ્પષ્ટ દેખાતી હતી. જો કે, રહે. પ્રસ્તુત સંગ્રહના નિબંધનાં શીર્ષકો પર નજર નાખવાથી
રંગૂન ઝેકામાં કે અંધારામાં કે વાદળામાં ગયું તેની ખાતરી નથી. એને ખ્યાલ આવશે. તેમણે ધર્મ, સમાજ, કલા અને સાહિત્ય,
ઈરાવદી નદી અને એની શાખાઓ પણ નિહાળી. અને નદીનું ઈતિહાસ, રાજકારણ, લેકશાહી, સામ્યવાદ, ક્રાન્તિ, પત્રકારત્વ
સાગરમિલન તથા વંકળામણે 'ભૂમિકોઠે પણ જોયો. બે કેકનાં વગેરે નિરનિરાળા વિષ પર, પિતાની સૂઝ-સમજ, અભ્યાસને
'ભાતનાં ખેતરો, મનહર પર્વતી ઢોળાવ અને નદીનાં તેમ જે નગરના મનન-પરિશીલનથી અધિકારપૂર્વક લખ્યું છે. આ નિબંધ વાંચતાં | દર્શન કર્યા... પછી તે અમે સમુદ્ર પર રહીને ઊંડયા અને રૂના ઢગલેપ્રતીતિ થાય છે કે યશવંત શુકલ એટલે એક તટસ્થ વિચારક ને ઢગલા જેવાં વાદળો ખૂંદતું અમારું વિમાન આગળ વધતું રહ્યું. ચિંતકનું સભર સભર વ્યકિતત્વ. એમને કોઈ પણ લેખ વાંચે તો કવચિત વાદળાં ખસી જતાં અને કવચિત નીચેનાં ભૂરા પ્રશાન્ત
લહરહીન વાણી દેખાતાં, કવચિત વાદળાંની ટોચે સૂર્યની રંગલીલા ખાતરી થશે કે વિચાર એ એમના ગદ્યની કરોડરજજુ છે. દા. ત.
'પથરાતી જોવા મળતી...” (પૃ. ૧૩૬-૩૭) લોકશાહી અને ધર્મસહિષ્ણુતામાં એ લખે છે: “વિચાર એ પથ્થર
" યશવંતભાઈ શિક્ષક છે. એ કોઈ પણ વાતને આડેધડ રજૂ નથી કે કોઈને વાગે. વિચારનું બળ ઘણું મોટું છે, પણ એ માનવ
નહીં કરે. એની પ્રાથમિક ભૂમિકા બાંધીને જરૂર હોય ત્યાં ઉદાહરણ ચેતનામાં સરે છે અને ચેતનાને અંશ. બને છે. ચેતનાને પ્રવાહ
આપીને એ વાતને વિકસાવશે, પણ ફ લાવશે નહીં. દા.ત. “કવિતાનો બદલવાનું સામર્થ્ય પણ તેજસ્વી અને સાચા વિચારમાં રહેલું હોય
સમાજ-સંદર્ભ એ વિષયની ભૂમિકા એમણે ઉદાહરણથી બાંધી છે: છે. મનુષ્યસમાજો અગતિક અને સ્થાવર ન બને, આચાર જડ ન
- “પેકિંગ મ્યુઝિયમમાં નવમા સૈકાની એક હાથીદાંતની સાદડી બને અને સમયે સમયે સંસ્થાઓ અને મૂલ્યો યુગ પરિવર્તનની જરૂરિ- • જોઈ. એ હાથીદાંતની છે એમ કોઈ કહે નહીં તે પહેલી નજરે યાતને અનુકૂળ થતાં આવે તે માટે વિચારે તે પ્રગટ થતા રહેવા એ આબાદ ઘાસની સાદડી લાગે. એની ઝીણી નકશી, એને જ જોઈએ; પણ અનેક હેતુઓ, રુચિઓ, સ્વાર્થો અને સંસ્કારો ગૂંથણીદાર વીંટે, એને પીળચટ્ટો રંગ .... હાથીદાંત જે પ્રમાણમાં
ઠીક મેઘે અને ઘણું જ કઠણ પદાર્થ, પ્રમાણમાં ઘણા સસ્તા ધરાવતા માણસોના પ્રતિભાવો એકસરખા તે હોઈ જ ન શકે,
અને ઘણા પોચા ઘાસરૂપે પ્રતીત થાય એવી કરામત પ્રયોજવાથી એટલે સમજાવવાની પ્રક્રિયાને આકાય લેવો જ પડે. આમ, લેકશાહી
કલાકારે શું સિદ્ધ કર્યું એવો પ્રશ્ન વ્યવહારની ભૂમિકાએથી આ એ ધીરજપૂર્વક વિચારને સમજાવીને તેને પ્રસ્થાપિત કરવાની વ્યવસ્થા સાદડીને અનુલક્ષીને કોઈ પ્રશિ પુરુષ પૂછે તો એના સામું જોઈ છે. જે વિચારને જ અભયદાન ન હોય તો વિચાર પ્રગટ કરી શકાય
રહેવું પડે, પણ કલાની ભૂમિકાએ તે પ્રશ્નમાં જ જવાબ સમાઈ નહીં.” (પૃ. ૯૦)
જાય છે. બીજું ઉદાહરણ “લંકધર્મી પત્રકારત્વમાંથી જોઈએ: “આજે બંધ કલાકારે પોતાની કલા માટે ઉપાદાન બદલાવી લીધું અને ધર્મને ભરખી ગયો છે. આર્થિક વર્ગો અને રાજકીય પક્ષોનું જે જે
આપત્તિ વહોરી લીધી એ જ એનું સામર્થ્ય. હાથી દાંતની બધી
અવળાઈઓને જેર કરીને સાદડીના નિર્માણમાં અનુકૂળ થવા ને પ્રકારનું સહિયારું રચાય છે તે પ્રકારનાં પત્ર નીકળે જાય છે. શિક્ષાણના
ફરજ પાડી, હાથીદાંત જેવો કઠણ પદાર્થ કલાકારનાં અાંગળાં અને ફેલાવાથી પત્રોનો ફેલાવો વધ્યો છે. ઉદ્યોગના વિકાસથી જાહેરાત આંખને વશ વર્તીને પોચા ઘાસને અણસાર આપી શકે એવે આપનારા આશ્રયદાતા વધ્યો છે. મોટી સંખ્યાને પહોંચી વળવા કહ્યાગરો બની ગયો એ જે એની સિદ્ધિ.” (પૃ. ૨૮૭-૯) માટેનાં યાંત્રિક સાધને મેટું મૂડીરોકાણ માગે છે. એટલે પત્રકારત્વ
- આ લેખક એક પછી એક મુદ્દા અત્યંત વ્યવસ્થિત ધનકુબેરેના હાથમાં જઈ પડયું છે. સરકાર પણ જાહેરાત આપનારી
રીતે આપે છે. મોટી એજન્સી છે. એ બંનેની કૃપાદષ્ટિ મેળવનાર પત્રકારત્વ
કોઈ પણ પ્રશ્ન પરત્વે યશવંત શુકલને અભિગમ આશરહિત
અને તર્કપુર:સરને રહ્યો છે. એમને જે કહેવાનું હોય છે એમાં વર્તમાનપત્રોની હારમાળા ઊભી કરે છે; જે નાનાં નાનાં વિચારપત્રોને
કયાંયે ગેળગેળવેડા નથી, કારણ કે એમની વૈચારિક ભૂમિકા એટલી , ગળી જાય છે. આ પરિસ્થિતિમાં પત્રકારત્વ સત્યધમી કે લેકધર્મી સ્પષ્ટ છે કે એમને અભિવ્યકિતમાં કશી તકલીફ પડતી નથી. પોતે હોવાનો ડોળ ઘાલવાનું જેતું કર્યા વિના અમુક કે તમુક આર્થિક
જે માને છે તેને વ્યવસ્થિત રીતે સામા માણસને પહોંચાડી શકે છે. વર્ગોનું કે અમુક કે તમુક સત્તાપક્ષનું દાસીકૃત્ય કરતું જ રહે છે.”
' બહુ મોડે મોડે પણ એમને આ સંગ્રહ મળે ખરો એને
આનંદ છે. અને હજી તે અનેક સંગ્રહો થઈ શકે એટલાં એમનું (પૃ. ૨૫૫).
લખાણ સામયિકોમાં વેરવિખેર પડયું છે તે ગ્રંથસ્થ થાય એવી : યશવંત શુકલ શૈલી. ખાતર' શૈલીના ચાહક નથી, છતાં યે : અપેક્ષા છે. : ” : ... :'. . . .
Page #158
--------------------------------------------------------------------------
________________
8)
૭
શ્રધ્ધા કેરો દીયા
પ્રબુદ્ધ જીવન
મારા ના કદીચે એલવાજો
અજિત પે।પટ
[]
બિલખાવાળા નથુરામ શર્માજી કહેતા: “ભગવાનનો
સાક્ષાત્કાર
કરવા છે? તે બાળકની શ્રાદ્ધા કેળવો. બગીચામાં દોડતા બાળકને જોજો. ડગુમગુ ડગુમગુ પડતું આખડતું દોઢયા કરતું હોય. પણ પાંચ–દરા ડગલાં દોડીને લગરિક થોભે. પાછું વાળીને જુએ: મારી મા આવે છે. ના? મા ઝાડ પછવાડે સંતાઈ ગઈ હોય તો બાળક આખા બગીચા ગાજે એવા સપ્તસુ રૂદનરાગ છેડે, મા જેવી હોય તેવી પણ બાળકને તો એ દુનિયાની સૌથી શકિતશાળી, સૌથી સમર્થ! એ શ્રદ્ધા જિજ્ઞાસુમાં પ્રગટે તે તરી જાય.’
” કવિ કરસનદાસ માણેકને માટે મે નથુરામજી અને એમની ઘણી વાર્તાઓ દષ્ટાંતકથા સાંભળ્યાં હતાં. વાત વાંચવી કે સાંભળવી જેટલી સહેલી છે એટલી આચારમાં મૂવી સહેલ નથી. શ્રદ્ધા શબ્દ ચૂકડો છે; એની શકિત અનંત છે, વિરાટ છે. એક કવિએ લખેલું: ‘અંધશ્રદ્ધાનો અને દોષ ન દે, અંધને શ્રાદ્ધા નહીં તા હોય શું? સુરદાસને દારી
શ્રાદ્ધા રાખ્યા વિના છૂટકો કયાં છે?
1.
!
કાળા, કયારેક જન્મજાત હોય છે, કયારેક બંધાવાતી હોય છે, જન્મજાત શ્રદ્ધા મેળવનારા વીરલા બહુ ઓછા હોય છે. ગાંધીજીને શ્રાદ્ધા વારસામાં મળેલી એ સાચું, પણ એને જાગૃત કરી એક કામવાળી બાઈ-રભાએ. આજની ભાષામાં એને આયા કહીએ. 'કહ્યું'તું : માના, બીક લાગે ત્યારે રામનું નામ લેવું.' અરે ભાઈ, બધાંને ખબર છે' કે બીક લાગે ત્યારે રામનું નામ લેવું, પણ ખરેખર બીક લાગે ત્યારે રામ સિવાય-બીજું બધું યાદ આવે છે તેનું શું !
ઘણી આયા – દાસીએ સદ્ભાગી હોય છે. એક દાસી મહાભારતમાં છે જેને ભગવાન વ્યાસના નિયોગ સાંપડ્યા અને એની કૂખે વિદૂર જન્મ્યા. એક ટીસી – સેવિકા રામાયણમાં છે જેના પ્રેમ પારખીને રામચંદ્રજીએ એનાં ચાખેલાં બાર આરોગ્યાં. એક દાસી ભાગવતમાં છે: ત્રિવકા. ત્રિભુવન માહન કૃષ્ણે ત્રિવકાને તરુણી બનાવી. આપણે શ્રાદ્ધાની વાત કરતા હતા. મીરાંના તંબુરમાંથી, નરસિંહની કરતાલમાંથી, નારદની વીણામાંથી, અર્જુનના ગાંડીવમાંથી, તુકાના અભંગામાંથી શ્રદ્ધા કર્યાં ક્યાંથી ટપકી નથી? એ શ્રદ્ધાના બળે રામના નામે પથ્થરો તર્યા.
;
ઘણાને શ્રદ્ધા તો જન્મે છે પણ સંકટ આવતાં શ્રદ્ધાનું બાષ્પીભવન થઈ જાય છે. દરેક ધર્મગ્રંથમાં શ્રદ્ધા પ્રગટાવવા અને સુદૃઢ કરવા શ્રાદ્ધાકથાઓ વર્ણવાઈ છે. બાઈબલની એક કથા મને બહુ ગમે છે. એનો સાર કૈંક આવે છે :
એક ગામમાં લાગલગાટ ત્રણ વરસ વરસાદ ન પડયો. લોકો ત્રાસી ગયા. ધર્મગુરુની સલાહ લીધી: શું કરીએ તો વરસાદ આવે? પોથીમાંનાં રીંગણાં માંહ્યલા મારાજે કહ્યું: પ્રાર્થના કરો. આખું ગામ પ્રાર્થના કરવા એક ચોગાનમાં એકઠું થયું. નાના - મોટા, સ્ત્રી-પુરુષ બધાં આવ્યાં હતાં.
એક નાનકડી બાલિકા છત્રી લઈને આવી હતી. કોઈએ એની ઠેકડી ઉડાવી, કોઈએ એની સામે તુચ્છકારથી જોયું, કોઈએ અભિનયથી છણકો કર્યો. પેલા ધર્મગુરુએ કહ્યું, 'બેટા છત્રી કેમ લાવી છે.
સાવ સરળતાથી એણે કહ્યું: ‘તમે જ તો શીખવો છે: આક એન્ડ ધાય શેલ ગેટ ઈટ. નાક એન્ડ ડોર શેલ ઓપન ટુ યુ. તમે બધાં પ્રાર્થના કરશેા એટલે વરસાદ તા આવશે ને? ભીંજાઈ
.
તા. ૧-૪-૮૧
જવાના ડરે હું છત્રી લાવી છું.'
એના આ શબ્દો પૂરા થયા ન થયા ત્યાં ધોધમાર વરસાદ તૂટી પડયો. પ્રાર્થના કરવા તો સૌ કોઈ આવે છે પણ શ્રદ્ધારૂપી છત્રી લઈને કેટલા જંણા આવે છે? શ્રાદ્ધાને માપી શકાતી હોત તો ?
આજે અનેક યંત્રાથી, મંત્રમાનવાથી, ભલભલાને આંજી દે એવી અનેરી શોધખોળોથી વિજ્ઞાન પરમ તત્ત્વ પ્રત્યેની રહી સહી શ્રાદ્ધાના ય છેદ ઉડાડી રહ્યું છે. રેઢિયાળ ફિલ્મસ્ટારોને સંસ્કૃતિના પ્રતીક, અને આરાધ્ય દેવ માનવામાં આવી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાના દીવા પ્રગટાવી શકે એવા સુકાનીઓની તાતી જરૂર છે. અમારીઆપણી યુવાનપેઢીમાં "સાચી શ્રદ્ધા ગાઢી શકે એવા રાહબર
કર્યાં છે?
સાસુમાની ઝાલરો: એક નવેાન્મેષ `પ્રે. નલિન દેસાઇ ‘ સ્નેહાંકુર
ગુજરાતી કાવ્ય-જગતમાં શ્રી રતુભાઈ દેસાઈને ‘સાસુમાની ઝાલરી' નામના કાવ્યરાંગ્રહ વિષયની દષ્ટિએ એક નવા જ ઉન્મેષ છે એમ અતિશયોકિત વિના કહી શકાય. અંગ્રેજી કાવ્ય સાહિત્યના પરિશીલન પછી, ગુજરાતીમાં કવિ દલપતરામ, નરસિંહરાવ, ઉમાશંકર, સુંદરજી બેટાઈ જેવા બુરધર સર્જકોએ Elegy નામને કાવ્યપ્રકાર પ્રશસ્ય રીતે ખેડેલા છે, તેમાં પ્રસ્તુત સંગ્રહ કિંમની અને પ્રાણવાન ઉમેરી બને છે. ગુજરાતીમાં, સાસુને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કર ુણપ્રશસિત સૌ પ્રથમ જે રચાઈ છે, તે પૂર્વે કોઈ રચાયાનું જાણ્યામાં નથી.
‘સાસુમાની ઝાલરી'માં ઊડીને આંખે વળગે તેવું એક તત્ત્વ છે, અનુભૂતિના સાચુકલા રણકાર. આ કાવ્યકૃતિ નિતાંત આત્મલક્ષ્મી Subjective બની ગઈ છે, રોવા કોઈને દોષ દેખાય, પણ હકીકતમાં Elegy પ્રકારનાં કાવ્યામાં આત્મલક્ષિતા એ દોષ નથી, એ તો મૂળભૂત અને અવિનાભાવી એવા લઘુતમ સાધારણ વયવ છે. કાવ્યની પ્રારંભની પંકિતઓમાં કવિનાં સોસુમાની મૃત્યુતિથિ ૧૫-૧૦-૧૯૮૮ના નિર્દેશ થાય છે, એ સાલવારી કવિને મન વિશેષ મહત્ત્વની છે. જો એમ ન હેાત તા એક જ
રાતના, થોડાક કલાકોમાં સંગ્રહની ૮૦ ટકા જેટલી પંકિતઓ
ઊતરે કેવી રીતે ! કવિતામાં સ્વાભાવિક રીતે ગેાઠવાતા જતા પ્રાસ એનું બીજું જમા પાસું ગણાય. “ઓ રૅ!” “અરે મા !” જેવા ઉદગારસૂચક શબ્દો કવિએ અનુભવેલા કર્ણભાવ શબ્દસ્થ કરે છે. મૃત્યુજન્ય ચિંતન પણ આ સંગ્રહમાં સુપેરે અભિવ્યકત થયેલું છે. પ્રાસતત્ત્વ કયારેક કવિતાને હાનિકારક પણ બન્યું છે: જેમ કે પૃ. ૨૪ પર, અંતિમ પંકિતમાં બા' શબ્દ સાથે પ્રાસ મેળવવા માટે “ખંડુભાઈ”ને બદલે “ખંડોબા” કરવાની કોઇ અનિવાર્યતા દેખાતી નથી. કવિતામાં કવિએ નિર્દેશેલાં કેટલાંક વિશેષનામા, જેમને પરિચય નથી તેવા ભાવકોના આસ્વાદનમાં બાધારૂપ બનશે, પણ તે કવિની વૈયકિતક મર્યાદા બનતી નથી. માતા અને સાસુમા પાસેથી કવિએ,માતૃપ્રેમની ઉપલબ્ધિ કરી, એ જ એક મોટો અકસ્માત છે. [‘જનની'થી શરૂ થયેલી અને 'સાસુમાની ઝાલરી' સુધી આવી પહોંચેલી શ્રી રતુભાઈની કાવ્યાત્રા એક સંવેદનશીલ અને વાસ્તવવાદી કવિના વિકાસ સૂચવી જાય છે.
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૭૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ - ૪૦૦૦૦૧.
Page #159
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
» ‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૯
-
- મુંબઈ ૧ સપ્ટેમ્બર ૧૯૮૧ મંગળવાર વાર્ષિક લવાજમ . ૧૫ : પરદેશ માટે શિલિગ ૪૫
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂ. ૧-૦૦
- તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ.
ધાર્મિક જીવન અને નૈતિક જીવન 0 ચીમનલાલ ચકુભાઈ શાહ
છે એમ માનીએ છીએ. આત્મતત્ત્વ કે બ્રહ્મ ગમે તે શબ્દ “માન્યપણે, આપણે ધાર્મિક જીવન અને નૈતિક જીવનને વાપરીએ. એક જ માનીએ છીએ. ધર્મ અને નીતિ પર્યાયવાચી શબ્દો ગણીએ
આ માન્યતાઓની આપણાં જીવન ઉપર પ્રબળ અસર છે, છીએ. એક રીતે આ સાચું છે. નીતિમય જીવન વિના ધાર્મિક જીવન
તેનાથી આપણું જીવન ઘડાય છે. ઈશ્વર નથી, આત્મા નથી, શકય નથી. અનીતિમય અથવા દુરાચારી જીવન, કોઈ કાળે ધાર્મિક -
પુનર્જન્મ નથી, મેક્ષ નથી એવી માન્યતાઓ હોય તે આપણું હોઈ ન શકે. પણ ધાર્મિક જીવન એટલે માત્ર નીતિમય જીવન એમ
વર્તન એક પ્રકારનું હોય. આત્મા છે, કર્મ છે, પુનર્જન્મ છે, આત્મા નથી. ધાર્મિક જીવનમાં નીતિમય જીવન કરતાં કોઈક વિશેષતા
અમર છે, મોક્ષ છે, એ બધું માનતા હોઈએ તે આપણું વર્તન 29. Spiritual or religious life is not merely moral
જુદા જ પ્રકારનું હોય. life. It must be moral but it is something more.
બહુ જ ટૂંકામાં કહેવું હોય તો એમ કહેવાય કે આ જીવન - તે, ધર્મ અથવા ધાર્મિક જીવન એટલે શું તે પહેલાં વિચારીએ.
અને વિશ્વ પ્રત્યેને આપણે સ્થાયી સમગ્ર અભિગમ શું છે, ધર્મના ઘણાં અર્થ થાય છે. ધર્મની વ્યાખ્યા કરવાનું સહેલું નથી.
એનું નામ ધર્મ અથવા ધાર્મિક જીવનને પાકે. કોઈ વ્યકિત એવી આપણે ધર્મ શબ્દ વાપરીએ ત્યારે સામાન્યપણે સ્થાપિત હોય કે એમ માને કે આ વિશ્વ મિથ્યા છે, સ્વપ્ન છે, એક મહાન 47611 Rolului aluar lar. Institutional Religion or પ્રહસન છે, This world is an idle dream, an empty
Established Church. જૈન ધર્મ, હિન્દુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, show, a force, everything ends with death. અનાત્મઈસ્લામ ધર્મ, વગેરે. સ્થાપિત ધર્મને પોતાના દેવ હોય છે. પિતાના વાદી હોય, નિરિશ્વરવાદી હોય, જીવનને એક પરપોટો માને. આવા ગુરુ હોય છે, પિતાનાં શાસ્ત્રો હોય છે, પોતાનાં ક્રિયાકાંડો હોય છે. અભિગમને આપણે ધર્મ નથી કહેતા કારણ કે ધર્મમાં આપણે ખ્રિસ્તી ધર્મને કાઈસ્ટ તેના દેવ છે, પપ અથવા બીજા ધર્મગુર ગંભીરતા, Solemn approach, માન્યો છે. પણ આવા છે, બાઈબલ તેનું શાસ્ત્ર છે. દેવળ અને તેના ક્રિયાકાંડો છે. તેવું Cynics ને બીજો ધર્મ હોતો જ નથી. આ દશ્ય જગતની પાછળ જ બધા ધમેને. પોતાના દેવ, ગુર, ધર્મ, શાસ, એ જ સાચા, કોઈ સ્થાયી, ચિરંજીવ, અદશ્ય જગત છે એવું તે માનતો જ નથી. બીજા મિથ્યા એમ માને છે.
એક એવી માન્યતા હોય કે આ સંસારમાં દુ:ખ ભરપુર છે, તે સાથે, આ દરેક ધર્મને, અંતિમ તત્ત્વ વિશે પિતાની તેમાં કોઈ મંગળમય તત્ત્વ નથી. એ સહન કરી લેવું એ સિવાય માન્યતા હોય છે. Theology દર્શન તત્ત્વજ્ઞાન, ઈશ્વર, બીજો કોઈ માર્ગ નથી. તેને વહેલે અંત આવે એટલી જ ઈચ્છા આત્મા, તેની અંતિમ ગતિ, હિન્દુ ધર્મમાં અદ્વૈત, દંત વિગેરે, પુન
કરવી. નિરાશાવાદી અભિગમ Pessimist approach to life. ર્જન્મ, કર્મ, મેક્ષ વગેરે.
કેટલાક વિચારકોમાં પણ હોય છે. એમના જીવનમાં કોઈ આશા માણસ માટે પાયાના એ છે કે આ વિશ્વ સાથે તેના કિરણ હોતું નથી. રાત ફરિયાદ ન કરે તે પણ જીવન સવહીન
નિરાશામય જીવે. સંબંધ શું છે, તેમાં તેનું સ્થાન શું છે, તેની અંતિમ ગતિ શું છે.
પણ મોટા ભાગના માણસે, આશા ઉપર જીવે છે, કોઈ ને મોટા ભાગના માણસે આ બાબતમાં પિતાના ધર્મ
કોઈ ઈવર કે દેવને માને છે, તેને પ્રાર્થના કરે છે, તે કલ્યાણ આપેલી માન્યતાઓ સ્વીકારી લે છે. આ માન્યતાઓ, અસ્પષ્ટપણે
કરશે એવી શ્રદ્ધા સેવે છે. તેના અંતરમનમાં પડી હોય છે. તેનાથી તેનું વર્તન ઘડાય છે.
બહુ વ્યાપક અર્થમાં કહેવું હોય તે ધર્મ એટલે એક અદશ્ય આ માન્યતાઓ એક અદશ્ય જગત વિશે છે. ઈકવર, આત્મા, જગત અને તેની સાથેનાં પિતાનાં સંબંધની માન્યતા. આ અદશ્ય કર્મ, માસ, શબ્દ છે. એ ઉચ્ચારતા આપણા મનમાં શું ભાવ
જગત અથવા તત્ત્વ, પાર્વવ્યાપી મંગળમય છે અને તેને સમજી, જાગે છે? કોઈ મૂર્તસ્વરૂપ ખડું થાય છે કે માત્ર અમૂર્ત શબ્દો
તેને અનુકૂળ જીવન જીવવામાં સુખ, શાંતિ અને કલ્યાણ છે જ છે, માત્ર વિચારો જ છે?
એવું વર્તન અથવા જીવન જીવવું.
न ईशावास्य मिदम् सर्वम् यत्किच जगत्याम्नमम् આ દશ્ય જગતની પાછળ એક અદશ્ય જગત છે તે
This Universe is the abode of God or is imઆપણે માનવું જ પડે છે. એ અમૂર્ત છે, અરૂપી છે, પણ છે, preganated by God. This is religious belief or તેને ઈન્કાર થાય એમ નથી. એટલું જ નહિ, પણ તે જ સત્ય religion.
Page #160
--------------------------------------------------------------------------
________________
2
S
૭૮
બુદ્ધ જીવન
-
તા. ૧૯૮૧
" સામાન્યપણે, આપણું વર્તન, દશ્ય જગતના પદાર્થો પ્રત્યેના આપણા પ્રત્યાઘાતરૂપે હોય છે. Our reaction to material objects. પણ આપણા વિચારો અને માન્યતાઓ Ideas and belief. –તેની અસર આપણા મન અને વર્તન ઉપર અતિ પ્રબળ હોય છે. - વિલિયમ જેમ્સ કઈ છે?
Religious life consists of the belief that there is an unseen order and that our supreme good lies in harmoniously adjusting ourselves there to.
હવે નૈતિક જીવન જોઈએ. નૈતિક જીવનને પાયે ફરજની ભાવના છે. Sence of Duty કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, દેશ પ્રત્યે, વિશ્વ પ્રત્યે, પ્રત્યેક માનવ પ્રત્યે, પ્રાણીમાત્ર પ્રત્યે, પિતાની જાત પ્રત્યે. આપણી સ્વાભાવિક વૃત્તિઓ આપણને એક દિશામાં દોરે છે, નૈતિક ભાવના, બીજી દિશામાં દોરે છે. નૌતિક જીવનમાં-અંતરમાં સતત સંઘર્ષ છે. મન ઉપર ભાર છે, તાણ છે. બહારનું દબાણ નથી અંતરનું છે. પણ સ્વાભાવિક વૃત્તિઓ, સ્વાર્થ, લોભ વિગેરે અને અંતરને અવાજ, વચ્ચે ખેંચતાણ છે. સ્વાર્થ, લોભ વિગેરેનું દમન કરવું પડે છે. For morality life is a war, we have volunteered but it is a kind of cosmic patriotism. નૈતિક જીવનમાં, ઈશ્વરમાં અથવા કોઈ મંગલમય શકિંતમાં શ્રદ્ધા હોવી, અનિવાર્ય નથી. સામાજિક અને વ્યવહારિક જીવનના સુખ-શાંતિ માટે નૈતિક જીવન સ્વીકારીએ એમ પણ બને. આવું નૈતિક જીવન કેટલીક વખત ઉત્કૃષ્ટ કોટિનું હોય છે ત્યારે ભવ્ય હોય છે. તેમાં ત્યાગ અને બલિદાન છે. આ વિશ્વમાં આવા ત્યાગ-બલિદાન અનિવાર્ય છે એવો સ્વીકાર પણ હોય છે. There would be a spirit of resignation. કોઈ વખત ખેદ હોય છતાં ફરજ સમજી તેને વળગી રહે. ભાર લાગે છે પણ એ જ માર્ગ છે એમ સ્વીકારે. Stoicism. કાંઈક આ પ્રકારનું છે. ડે. આલબર્ટ સ્વાઈન્જરનું જીવન આ પ્રકારનું હતું. બીજાના દુ:ખમાં ભાગીદાર થવા, પોતે કષ્ટ વેઠે.
' ઘામિક જીવનમાં સમર્પણ ભાવ છે. આનંદ છે. પ્રસન્નતા છે, તેમાં ત્યાગ છે. સંપૂર્ણ ત્યાગ છે. પણ ત્યાગને ભાર નથી. મારું કાંઈ જ નથી, સઘળું ઈશ્વરનું છે તે પછી ભાર હોય શેને? મોહ કે શોક કાંઈ ન હોય. : નૈતિક જીવનમાં કોઈ વખત કઠોરતા, . Sternness or Harshness. આવે છે. નીતિનિયમને આગ્રહ હોય છે. તે નિયમો ન પાળે, તેનો ભંગ કરે, તેને સજા કે દંડ કરવાનું મન થાય. નીતિમય જીવન ન જીવતા હોય તેવા પ્રત્યે અણગમે ધૃણા કે તિરસ્કાર જાગે. છૂપી રીતે પણ, કંઈક ગર્વ કે અભિમાન આવે. ધાર્મિક પુરુષ, પ્રેમ અને કરૂણાના સાગર હોય. ક્ષમાની મૂર્તિ
રાના મૂતિ હોય. પાપી પ્રત્યે પણ પ્રેમ દાખવે Return of the pradigal son. તેને આવકરે. ધાર્મિક પુરપમાં મૃદુતા, કોમળતા, વગેરે હોય.
ધાર્મિક પુરુષ અન્યાયના પ્રતિકારને પણ વિચાર ન કરે એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરે, કોટે માગે તો ખમીશ પણ આપી દે. ભગવાન મહાવીરને ભરવાડે કાનમાં ખીલા ઠોકયા તો પણ સહી લીધું. આ દુનિયાદારીની રીત નથી.
“નૈતિક પુર ૫ અન્યાય સહન ન કરે. તેને પ્રતિકાર કરે. ભલે અહિંસક રીતે કે શાંતિમય માર્ગે કરે. તેમ કરવામાં રાગ ૫ કે આવેશ આવે છે કે નહિ તેની ચર્ચામાં અહીં ન ઊતરું.
ધાર્મિક જીવનમાં ભકિતની મસ્તી છે. ભકત નાચી ઊઠે છે. કોઈ વખત ગાંડપણ લાગે, માની ન શકીએ. ચૈતન્ય મહાપ્રભુ કે
રામકૃષ્ણ પરમહંસ એવા હતા. નરસિંહ મહેતાએ કહ્યું:
એવા રે અમે એવા રે, વળી તમે કહે છે તેવા રે,
ભકિત કરતા એ ભ્રષ્ટ કહેશે તે, કરશું દામોદરની સેવા રે. મીરાંએ કહ્યું:
સાધુ સંગ બેઠા બેઠ, લોક લાજ ખાઈ.
આવી ભકિતની મસ્તી કે આનંદને સાગર, કોઈ નિરાકાર તવના ચિંતનથી નથી આવતો. તત્ત્વજ્ઞાની નિરાકારનું ચિંતન કરે ભકતને ઉર્મી સાગર ઉભરાય. તેને ઈશ્વર હાજરાહજુર છે. તેની સાથે વાત કરે છે, પ્રેમ કરે છે, તેનાથી રીસાય છે.
નીતિમય જીવનમાં કોઈ વખત નિરાશા આવે, ભાંગી પણ પડે. ભકતને નિરાશા નથી. તે સદા મગનમાં છે.
નીતિમય જીવનમાં અદશ્યપણે ભય છે, ફરજ ચૂકાને, પાપને કહેવો હોય તો તે પણ. In moral life, fear is in abeyance but hanging on the head. “ ભકન સર્વથા. નિર્ભય છે. Fear is Extinguished,
સંશરમાં દુઃખ છે, ઘેર દુ:ખ છે, તેને ભકતને અનુભવ છે, પણ તેના ભારથી તે દબાઈ જતા નથી. દુ:ખની અવગણના કરતો નથી. દુખને આવકારે છે, જીવન શુદ્ધિનું સાધન માને છે, સેનાને શુદ્ધ બનાવવાને અરિન છે તેમ માને છે. નૈતિક પુરુષ કોઈ વખત સંસારમાં રહેલ અનિષ્ટ તાવ Evil ને કાયમનું માની ઊંડો ખેદ અને વેદના અનુભવે છે. તેને ઉપાય સૂઝત નથી. ધાર્મિક પુરુષને મન અનિષ્ટ ઉપર વિજય મેળવવાની શ્રદ્ધા છે.'
The world is the richer for the devil but our foot should be always on his neck.
સેતાન હોય તે ભલે હોય, પણ તેને આપણા પગ તળે દાબી રાખવો, ગરદન ઉપર ચડવા ન દે.
આવે આનંદ અને મસ્તી સાચા ધાર્મિક જીવનમાં જ છે, સંત અને ભકતો અનુભવે છે. માત્ર નૈતિક જીવનમાં આનંદની એવી ભરતી નથી.
Religious Experience is of a different character altogether.
ધામિક જીવન, નૈતિક જીવનથી ઘણું આગળ જાય છે.
Spiritual or religious experience is something much more than mere moral life. તેવી જ રીતે તત્ત્વજ્ઞાનીના બૌદ્ધિક અનુભવથી પણ મિને છે.
It is much more then intellectural experience. બૌદ્ધિક અનુભવમાં. ઉમિ, લાગણી કે હૃદયનું પૂર નથી.
The light of intellect is cold Religious experience is passionate.
નૈતિક જીવનમાં કે તરવજ્ઞાનીના જીવનમાં પ્રાર્થના હોય જ એમ નથી. ધાર્મિક જીવનમાં પ્રાર્થના તેને પ્રાણ છે. સંત કે ભકત સદા ઈકવરના સાનિધ્યમાં છે.
નૈતિક જીવનથી પર થઈ ધાર્મિક જીવનમાં પ્રવેશે ત્યારે એક કટોકટીમાંથી પસાર થાય છે. નવું જીવન પામે છે.
નૈતિક જીવન અને ધાર્મિક જીવનને આ ભેદ બતાવ્યો, પણ માનવના જીવનમાં એ સ્પષ્ટ ભેદ હોતો નથી. દરેકના ઘણા પ્રકાર છે અને એકબીજામાં પ્રવેશે છે. કેઈ વ્યકિતના જીવનને માત્ર નૈતિક કહેવું કે ધાર્મિક કહેવું સહેલું નથી. There are shades and one passes into another.
ગાંધીજીના જીવનને શું કહીશું? શ્રી અરવિંદના જીવનને શું કહીશું? એકનું જીવન મોટે ભાગે ઉત્કૃષ્ટ કોટિનું નૈતિક હતું, બીજાનું મેગી કે તત્વજ્ઞાનીનું, છતાં બન્નેનું જીવન ધાર્મિક હનું અથવા એ દિશામાં જઈ રહ્યું હતું. છતાં બન્ને પ્રકારના
Page #161
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૧
પ્રબુદ્ધ જીવન
- ૭૯
જીવનના અંતિમ છેડાઓ કે દાખલાઓ જોઈએ તો તેમાં રહેલે ફેર દેખાઈ આવે છે.
મેં આ બધું લખ્યું પણ મને સંતોષ નથી. મારા ભાવ અને | વિચારોને અનુરૂપ ભાષા કે અભિવ્યકિત આ લખાણમાં નથી એવું મને લાગ્યા કરે છે. મારા જ્ઞાન અને અનુભવની ઉણપ છે. મારા ૮૦માં જન્મદિને એક મિત્રે વિલિયમ જેસનું Varieties of Religious Experience vસ્તક ભેટ આપ્યું હતું. છે એ પુસ્તક વિશે સાંભળેલું પણ વાંચ્યું ન હતું. હાલ વાંચું છું અને મારા મનમાં વિચારોને સાગર ઉમટયો છે. તેને ભાંગીતૂટી ભાષામાં પણ કાગળ ઉપર ન મૂકે ત્યાં સુધી મારા જીવને ચેન કે શાંતિ નથી. એટલે જેમ આવ્યું તેમ એક સવારે લખી નાખ્યું છે. આ પુસ્તક વાંચીને જેમ હું વિચાર વમળમાં પડ્યો તેમ વાંચકને પણ વિચાર કરવાની પ્રેરણા મળે એટલી જ અપેક્ષા રાખું છું. આ લખાણ ઘણું અધૂર, ભૂલભરેલું હોવા સંભવ છે. વિલિયમ જેસનું પુસ્તક વાંચતા પણ મને તેમાં ગુટિઓ લાગી છે. તેમણે મુખ્યપણે મનોવૈજ્ઞાનિક દષ્ટિથી લખ્યું છે. વિલિયમ જેમ્સ મહાન મનેવૈજ્ઞાનિક હતા.
અત્યારે તે “પ્રબુદ્ધ જીવનના વાચક સાથે મારો વિચારવિનિમ કરવા પૂરતું આ લખાણ છે, એમ સમજવું. ૨૪-૮-૮૧
પ્રવાસવીરનો પરલોકે પ્રવાસ
_ જયા મહેતા
મારી જેમ ઘણાને મન કાકા કાલેલકર એટલે ‘સ્મરણયાત્રા'ને દg, “હિમાલયને પ્રવાસના યાત્રી, રખડવાનો આનંદ'ના પ્રકૃતિપ્રેમી, લોકમાતાના પરિવ્રાજક, ‘એતરાતી દીવાલો'ના મુકત જેલ નિવાસી ...હશે. તેઓ પિતાને કેળવણીના કલાકાર કહે છે અને એમ તો આપણે એમને ગાંધીજીના પ્રખર અનુયાયી, આશ્રમની રાષ્ટ્રીય શાળાના આચાર્ય, ગુજરાત વિદ્યાપીઠના પ્રાચાર્ય, છ વર્ષ સુધી ખાંડ ન ખાવાનો નિયમ લેનાર વ્રતી, ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૮મા સંમેલનના પ્રમુખ, ‘નવજીવન’ના તંત્રી, સંખ્યાબંધ પુસ્તકોના લેખકને આઝાદીની ચળવળના લડવૈયા તરીકે તથા કા'ના આત્મીયતાભર્યા સંબંધનામે તે ઓળખીએ જ છીએ. જો કે વર્ષો સુધી સાથે હરવા - ફરવા કે રહેવા છતાં આપણે મિત્રો કે સ્વજનોને પણ કયાં પૂરેપૂરા ઓળખી શકીએ છીએ? એટલે જ કદાચ કાકાસાહેબ કહે છે કે “મને ઓળખવા માગો તે મારું જીવનક્ષય પિતાનું કરવું પડશે.”
“એક હાલતી ચાલતી વિદ્યાપીઠનું બિરુદ કાકાસાહેબને મળ્યું. તેના પાયામાં છે તેમનું સંસ્કૃત સાહિત્યનું અધ્યયન, મનન-પરિશીલન, વેદ, ઉપનિષદો, મનુસ્મૃતિ, પુરાણ, રામાયણ-મહાભારત, સ્તો, કાવ્યો, નાટો- બધું તેમણે અભ્યાસુ છે, માણ્યું છે, આત્મસાત કર્યું છે અને તે તેમની વાણીમાં દ્વિગુણિત થઈને વહેતું રહ્યું છે.
કાકાસાહેબની બહુશ્રુતતાનું બીજું કારણ તેમણે કરેલા પ્રવાસે છે. ભારતનો પ્રવાસ એમની જેટલો ભાગ્યે કોઇએ ખેડયો હશે. આ સદાપ્રવાસીના બાળપણનો પહેલો દસકો મહારાષ્ટ્રના જુદાં જુદાં દસબાર શહેરમાં વીત્યો હતો ને પછી તો એમણે જાણે ભારતનું એકેય સ્થળદર્શન બાકી રાખવું નથી ને સાથે સાથે આપણને ય તેમણે પગપાળા હિમાલયની યાત્રા કરાવી, નદીને કાંઠે કાંઠે ફરી લોમકતાનું
દર્શન કરાવ્યું. ભારતની પ્રકૃતિનાં નવાં નવાં રૂપને વિસ્મયચકિત મુગ્ધ ને પ્રત્યક્ષ કર્યા અને અનોખું આકાશદર્શન- તારાદર્શન કરાવ્યું.
આ પ્રકૃતિપ્રેમી કાકાસાહેબની કલમ સાથે પ્રવાસ કરીએ તે પ્રતીતિ થાય કે “કાવ્ય જીવે તે કવિ” એ તેમણે પોતે કશ્તી કવિની વ્યાખ્યા એમને માટે તે સાર્થક થઇ જ છે. એમના નિબંધમાં ભાષાને વૈભવ એ એમની આંતરિક, ભીતરી સમૃદ્ધિનું પરિણામ છે. એ સમૃદ્ધિાએ આપણા નિબંધસાહિત્યને અતિ સમૃદ્ધ કર્યું છે. તેમાં એમણે ઉપમા-ઉન્મેલા આદિ અલંકારોને તે ધોધ વરસાવ્યો છે. એમની સર્જનાત્મક ચેતના અને જીવન પ્રત્યેનો અભિગમ, બંને તેમાં પ્રતીત થાય છે. એ અલંકારવૈભવ એમની જ કલમે થડે માણીએ:
મેધ કાંઇ આકાશમાં ઊડતા પર્વત નથી, તે તે દેવની કામધેનુએ છે. કાળીભમ્મર મેઘનૌકા પિતા પૂરતા મુઠ્ઠીભર દીવ એલવીને શેરની જેમ આકાશસાગરમાં ફર્યા કરે છે. ચાંદે હોય તો એ વાસી રોટલાના કકડા જેવો કયાંક પડ હોય આકાશમાં જોયું તે કાળાંકાળાં અભે વચ્ચે એક જ તારો ચમકતે હતો, ચમકતા શાને દુ:ખે-કચ્છે બિચારો સહે જ ડોક લંબાવીને જોતો હતો. એક જબરા મકાનમાં કોઇ એકાકી વૃદ્ધા ગેખમાં બેસીને ખાલી રસ્તા પર જોતી હોય એમ.”
આકાશ, વાદળાં, તારા, તુષાર, નદી, ઝરણાં, ધોધ, સમૃદ્ધ, વૃકે, ફૂલ, તડકા, સંધ્યા. પ્રકૃતિનાં કેટકેટલાં નિરનિરાળાં રૂપોનું દર્શન કરી-કરાવીને કાકાસાહેબે પ્રજાને “સાંદર્ય દીક્ષા' આપી છે.
સાબરમતી આશ્રમમાંથી એક તરફ સરકારી જેલની દીવાલો દેખાય છે. તે જોઇને કાકાસાહેબને થતું, એ દીવાલ પાછળ શું હશે? અને એ દીવાલની પાછળ જવાનો સમય આવ્યો- રાજકીય કેદી તરીકે. પ્રવેશ કરવા માટે દ્વાર હોય, દરવાજા હોય, અહીં તે છે કેવળ જડબેસલાક દીવાલ અને કાકાસાહેબ કરે છે દીવાલપ્રવેશ!...જેમાં “ઉપદેશ નથી. પ્રચાર નથી, ડહાપણ નથી, વિદ્રતા નથી’ એવું લખાણ તે ‘તરાતી દીવાલે’ અને તેની કાકાસાહેબે પોતે જ લખેલી પ્રસ્તાવના તે દીવાલ પ્રવેશ'. એમાં છે કાગડા ને કબૂતરો ને સમડી, ૌડી-મોડા ને વાંદા, ઇન્દ્રગોપ, બિલાડી ને વાંદા, લીમડો, એરંડો ને અરીઠો આ બધાંની વાતે.. જેલમાં બેઠાં બેઠાં લખાયેલા આ પુસ્તકમાં બંધનનો વિષાદ નથી, કટુતા નથી, માનવેતર સૃષ્ટિનું. નર્યા આનંદનું નિરૂપણ છે. એવા જ નર્યા આનંદનાં પુસ્તકો છે. અરણયાત્રી, હિમાલયના પ્રવાસ લેકમાતા, ૨ખડવાનો આનંદ.. જીવનને એમણે ગંભીરપણે જોયું–વિચાર્યું છે, પણ જીવનનો આનંદ મુકતપણે માણવાનું એ ચૂકયા નથી. પોતાની વિશિષ્ટ શૈલીએ કહે છે,
આનંદમાં પ્રયોજન ? છ ! એવી વાત સરખી ન કરો. આનંદ કાંઈ જાતે વૈશ્ય છે.”
જ્યારે જ્યારે બીજી ભાષાના કોઇ શબ્દને ચેક્સ પર્યાય સાંપડતા નથી, ત્યારે ત્યારે અચૂક કાકાસાહેબનું મરણ થાય છે. કેટલા બધા નવા નવા છતાં અજાણ્યા કે અડવા ન લાગે ને સાંભળતાં
જ ગમી જાય એવા શબ્દ૫ર્યાય કાકાસાહેબે જયા છે! પવનદડે. (Foot ball) દાર-પેટી, (Refrigerator) ચિત્રમંજૂષા Album તવિષયિકી (Bibliography)), સ્વાહારી (Autograph) (કરદીપ (Torch) અંગદ-કૂદકો (High jump), હનુમાન -કૂદકો (Long jump) ડબી-ગોળી (Capsule ) બીબાનવીસ Compositor), વિદ્યાપક (Fellow.), દ્રિચકી (Bicycle.)... સમર્થ સાહિત્યકારની કલમને શબ્દો માટે ફાંફાં મારવા પડતા નથી, શબ્દ આપોઆપ ફૂરે છે તેના આ થોડાક નમૂના. " - કાકાસાહેબે ઘણું [યું, 'ઘણું ઘણું ફર્યા, ઘણી જવાબદારી ઉઠાવી ને પાર પાડી, ઘણું લખ્યું, જેલમાં લખ્યું, ટ્રેનમાં લખ્યું, ઘરમાં લખ્યું, બહાર લખ્યું. ઘણું ઘણું લખ્યું અને જીવંત, રસપૂર્વક સક્રિયપણે ઘણું ઘણું જીવ્યા. ઘણું ઘણું જીવશે હવે અક્ષરદેહે..ઓતરાતી દીવાલો’ની પ્રસ્તાવનમાં એમણે લખ્યું છે સ્મશાનની પેલી પાર શું છે, એને જવાબ મળવો સહેલું ન હતું. સવાલનો જવાબ ઇવરકૃપા થાય ત્યારે!”એ જવાબ મેળવવા એ હવે ચાલ્યા ગયા છે એમને આપણા પ્રણામ.
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૮૧
આપણું કમનસીબી | | દામિની જરીવાલા
કે એફિમાં કામ કરતાં માનવો પોતાની ટેવને બદલી તેની જગ્યાએ ' પણી એટલે માનવજાતની કમનસીબી એ છે કે આપણને સારી કે સાચી રોપી શકતાં નથી તેવી જ રીતે ધર્મ અને ધર્મને જે ટેવ પડી હોય છે, પછી એ સારી હોય કે ખોટી હોય તેમાંથી અનુસરતાં માનવ પણ ટેવોનાં બંધનમાં એટલાં તે બંધાઈ જાય છે નીકળી શક્તા નથી કે તેને બદલી શકતાં નથી. બહુ જ ઓછાં કે તેઓ જે કરતાં હોય તે જ કર્યા કરતાં હોય છે. એમાં એ ધર્મ " માણસે આ પૃથ્વી પર એવાં હોય છે કે જે પોતાની સમજણ પ્રમાણે કે બીજો ધર્મ મહત્ત્વનાં નથી. બધાં જ મોટા ભાગના ધર્મોમાં આત્માની
આજુબાજુ નજર કરતાં કરતાં પોતાનાથી અમુક વસ્તુઓ, વાત, વાત છે. આત્માને પામવાની વાત છે અને એ પામવા માટે ક્રિયારીતે, સંજોગ, પરિસ્થિતિઓ જુદાં છે, સારાં છે એ સમજી, જોઈને કાંડની વાત આવે છે. ક્રિયાકાંડ, વ્રત, ઉપવાસ, મંદિર વિગેરે એ પોતાની જાતને એટલે પોતાની ચેતનાની અવસ્થાને, તેનું નિરીક્ષણ સાધન છે, સાધ્ય નથી. પરંતુ જાજાણે આપણે એ ક્રિયાકાંડને કરતાં કરતાં બદતાં રહે છે.
એટલાં તે યંત્રવત કે ભાવથી ચીટકી જઈએ છીએ કે તેના સિવાય કે આ બદલાવું એ એક મહામુ, કુદરતે આપણને બક્ષેલે વાર
આગળ કંઈ મેળવવાનું છે, પામવાનું છે એ સદંતર ભૂલી જઈએ છે અને તેને કારણે જ ઉત્થતિ સર્જાઈ શકે છે, પેગ દ્રારા
છીએ અને તે ત્યાં સુધી કે આ ક્રિયાકાંડ કરીને એટલી તે તૃપ્તિ આપણી ચેતનાની અવસ્થાને બદલવી એ તો એક ધરમૂળથી
અનુભવી લઈએ છીએ કે જાણે એમાં જ જીવનની પરિપૂર્ણતા થતી આપણી ચેતનામાં ઉત્તમ કાતિ છે, પરંતુ આપણે જોઈશું કે
આવી ગઈ હોય અને ત્યાર પછી આગળ કોઈ પગથિયું જ ન હોય નાની નાની ટેવોમાંથી પણ આપણે છૂટી શકતાં નથી અને તેને કારણે,
એમ માની લઈએ છીએ. કોઈ દિવ્ય સાદ આપણી ઉંમાંથી આપકારણ વિના ઘરમાં કે બહાર, કલેષ સંઘર્ષ અને અશાંતિ ઉત્પન્ન
ણને સદા પાકાર હોય છે અને આપણી અંદર પણ સ્વયં એનું થયા કરે છે.
જ દિવ્ય સ્થાન છે કારણ કે એ સ્વયં ત્યાં રહેલ છે, એની સહાય - ઘરમાં નવી વહુ પરણીને આવે તે ઘરના વડી લે, જો રસેડા
હાજરી છે એ ત ન ભૂલી જઈએ છીએ. બાબત હોય તે, શાક આમ જ સમારવું, દાળમાં વઘાર આમ જ
આનું મુખ્ય કારણ એ છે કે આપણી અંદર, નીચે એક અવરો, અમારી ઘરની તે જ રીત છે, તેના વગર કશું જ ભાવે
ચેતનાને મહાસાગર છે જેમાં આ બધી ટેવે જેવી કે દુરાગ્રહ, નહીં કે ચાલે જ નહીં એમ અનેક રીતે સાહસુચના આપે છે.
હઠાગ્રહે, આપણી રીતે, રસ, વિચારો બધાં ધરબાઈને પડેલ સારી વાત છે. ઘરની રીતે સમજી લેવી જોઈએ, તે પ્રમાણે કરવું
છે અને એ બધાં જ વારતહેવાર સમય અને સંજોગે પ્રમાણે આપણી પણ જોઈએ, પરંતુ નવી વહુ પિતાને ત્યાંથી જે શી ખીને આવી હોય
ચેતનામાં ઉપર આવતાં રહે છે. આ ટેવે જ આપણામાં “હું” પણાને કે કોઈ વખત કંઈ જુદું બનાવવાનું કે રવાનું એને મન થાય તો તે
કે “અહમ’ને ભાવ વારંવાર જાગ્રત ક્રે છે. આપણને આ બધી સ્વીકારતાં પણ શીખવું જોઈએ કે જેથી નવા આવનારને પણ ઉત્સાહ ટેવે આપણામાં કામ કરતી હોવાથી આપણી લાગે છે. હકીકતમાં જાગે અને ઘર સમરાંગણમાં ફેરવાઈન જતાં, સ્વર્ગ બની રહે. ચીલા- એ આખી પૃથ્વીની પ્રકૃતિમાં પડેલી છે. કશું મારું કે તમારું છે જ ચાલુ જૂની ટેવની જગ્યાએ જરૂર પડે દરેક ઘરની વ્યક્તિએ થોડું
નહી: જો આ ટેવને આપણે રોજ રોજ ચાવલેકતા રહીશું અને ઘેડું બદલાતાં રહેવું જોઈએ અને તે સહર્ષ સ્વીકારતાં શીખવું જોઈએ. એને સપાટી પર આવે ત્યારે ફેંકી દેતાં શીખી લઈશું અથવા તેની સાથે સાથે નવા આવનારે પણ ઘરનાં સંજોગે, પરિસ્થિતિ તેમજ ઘરનાં જગ્યાએ બીજી સારી ટેવને મુકતાં શીખી લઈશું તો ઘણી ટેવે એવી લોકોના સ્વભાવ અનુસાર અનુકૂળ થતાં રહેવું જોઈએ અને આ છે કે જે ખરેખર આપણી હતી જ નથી, પરંતુ બીજાં એમ કરે છે બધું ત્યારે જ બને જયારે આપણે આપણી ટેવો સરળતાથી બદલતાં એટલે આપણે કરતાં રહેતાં હોઈએ છીએ. શીખી જઈએ.
સાચી રીતે જોઈએ તે આપણને શરીરની, મનની, પ્રાણની પણ ' Generation gap એ આજના જમાનાના બાળકોની કે પહેલાના એક જાતની ટેવ પડી ગઈ હોય છે. આપણે આત્મા છીએ તે ભૂલી વખતના વડીલોની હંમેશની જ ફરિયાદ છે અને તે ત્યાં સુધી કે જઈ, હું શરીર છું, હું મન છું, હું પ્રાણ છું એટલે આ શરીર મારું બાળકો, વડીલે, એક્બીજાને સમજી શકતાં જ નથી. સમજવા માગતા
છે, મનના વિચારો મારી છે, પ્રાણની અંદર જાગેલી ઉમિએ, વૃત્તિ, જ નથી અને તેને કારણે ઘરમાં એટલે તે કલહ થાય છે કે ઘણીવાર
અપેક્ષાઓ, વાસનાઓ મારા છે એમ કહેવાની તેમ જ સમજવાની ઘરમાં ફકત એક દીકરો ને વહુ હોય તે પણ છૂટા પડવાને વખત આવે
જન્મ જન્મથી ટેવ પડી ગઈ છે. છે. છૂટા પડવાને વાંધો નથી. કોઈ પણ કારણસર, જરૂરિયાત લાગે આશા રાખીએ કે આપણે આપણી ટેવને જોતાં-જાણતાં થઈએ. - તો જરૂર છૂટા થવું જોઈએ, પરંતુ પ્રેમથી, અરસપરસમાંથી વહેતા ઉર્ધ્વમાં ગમન કરતાં રહીએ અને આપણાં તેમ જ બીજાના જીવનને ઉષ્માભાવ સહિત કે જેથી અન્ય છટા થયા હોવા છતાં એવું વર્ગ બનાવી, ઉત્ક્રાંતિના દિવ્ય સોપાન તરફ પગરણ માંડીએ. લાગે નહીં તેમ જ અવારનવાર એકબીજાને મળતાં રહે, આવતાં રહે
અને જરૂર પડે પ્રેમથી આવીને લાંબો વખત સુધી રહી પણ શકે. - ઘણી વખત એવું જોવામાં આવે છે કે વડીલે પિતાની ટેવ જરા પણ બદલવા તૈયાર નથી હોતાં અને નાના બિનઅનુભવી
(આગામી બે કાર્યક્રમ) અને અધકચરી ઉંમરનાં હાઈ પોતાની વાતનું કે ટેનું એટલું તો જોર જોરથી પ્રતિપાદન કરે છે કે જેનાથી વડીલેને ગંભીર માંદગી આવી જાય છે કે તેમનું મૃત્યુ થઈ જાય છે અથવા તે યુવાન ઘર
વિષયઃ ગુજરાતી વાર્તા સાહિત્યમાં સ્ત્રી-લેખકે એ છાડી ચાલી જાય છે અથવા આપઘાત કરે છે. '
નિરુપેલી સ્ત્રીની ઈમેજ. . આપણે મનુષ્ય છી એ એ બરાબર છે. આપણે પ્રકૃતિના એટલે વકતા: શ્રીમતી જયાબહેન મહેતા સત્ત્વ, રજસ અને તમસ ગુણના બનેલા છીએ એ પણ બરાબર
સમયઃ તા. ૧૫-૯-૮૧ સાંજે ૬-૧૫ વાગે, છે. પરંતુ આ પ્રકૃતિને ટેકે આપનાર આપણી ટેવ છે. એ આપણે બરાબર સમજી લેવું જોઈએ અને આ ટેવોને કારણે જ આપણને બીજા સાથે સુમેળ સાધવામાં ઘરમાં કે બહાર, તકલીફ પડે છે. મને
વિષયઃ મનોચિકિત્સા માત્ર પાગલે માટે નથી. તો આમ જે ફાવશે. મારી તે જીવન જીવવાની આ જ રીત છે. વકતા : ડે. અશિત શેઠ બીજાઓને મારી સાથે અનુકુળ થવું હોય તે થાય પણ હું બદલવા
સમયઃ તા. ૧૭૯-૮૧ સાંજે ૬-૧૫ વાગે. - માગતી કે માગતું જ નથી. આ આપણે નહી, આપણી ટેવ બોલે - છે. જાણે ચાલશે, ફાવશે અને ગમશે એ સૂત્ર જ આપણે ભૂલી ગયા સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ. : છીએ. આપણે જે પણ શ્રેષ્ઠ નિરીક્ષણ રોજ રોજ કરતાં રહીશું
સૌને સમયસર ઉપસ્થિત થવાનું પ્રેમભર્યું નિમંત્રણ. - તે આપણને બરાબર ખ્યાલ આવશે કે આ બધું આપણી અંદર * ક્યાંથી આવે છે અથવા તો અંદરથી ઉપર સપાટી પર ક્યારે આવે છે.
સુબોધભાઈ એમ. શાહ બીજો એક દાખલો આપું. જેવી રીતે ઘરમાં, સમાજમાં, સંસ્થામાં
કન્વીનર : અભ્યાસ વર્તુળ
અભ્યાસ વર્તુળ
Page #163
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૧
- પ્રબુદ્ધ જીવન
*
5
આવા સાહિત્યથી મન-હૃદય ભરાતું નથી...
] કાન્તિ ભટ્ટ
માટે બિલકુલ બેદરકાર હોય છે. સંવાદો સાવ નિપ્રાણ હોય છે. ૫૧ન્સેસ ડેઈઝી” નામની અંગ્રેજી ભાષાની નવલકથા
પાત્રાલેખનમાં ધડો હોતો નથી. અરે પાત્રાલેખન જેવું જ કંઈ માટે તેની લેખિકાએ હજી એક લીટી પણ લખી નહોતી ત્યાં જ
લાગતું નથી. સાવ રેઢિયાળ શૈલીથી બધા જ લખે છે.” તેને પ્રકાશક તરફ્લી રૂ. ૩૨ લાખની રકમને ચેક લેખિકા
ઉપરના શબ્દ ઘણા સખત છે. એ શબ્દો આપણા ગુજરાતી શ્રીમતી જડીથ ક્રાન્ટઝને મળી ગયો હતો. લેખિકાએ માત્ર ૨૯
વાર્તાકારોને લાગુ પડે છે પણ એ કોને લાગુ પાડવા? દસ વર્ષમાં લીટીમાં આ નવલકથાનો સારાંશ લખી આપ્યો હતો. અમેરિકાની
ગુજરાતી ભાષામાં કોઈ નવો નવલકથાકાર પેદા થયો છે, તેને આ વાત છે. તેનાથી અમેરિકન અને ઈંગ્લીશ સાહિત્યકારો હેબતાઈ
પેદા થવાની તક છે ખરી? રવિવારની સાપ્તાહિક પૂર્તિઓ ગયા હતા કારણ કે તે પછી “પ્રિન્સેસ ડેઈઝી ”ને પેપરબેકની
અને રંગીન સાપ્તાહિકોમાં ધારાવાહિક નવલકથા દ્વારા જ વાર્તાકાર " આવૃત્તિમાં પ્રગટ કરવાના રૂા. ર કરોડ લેવામાં આવ્યા હતા. એક
બહાર આવી શકે છે. એ માટેનું ક્ષેત્ર બહુ મર્યાદિત છે અને . અમેરિકન ઉદ્યોગપતિ આ પુસ્તક ખરીદવા ગયો ત્યારે તેને દુકાનદારે
તમે આજુબાજુ નજર ફેરવો તે. હરકિસન મહેતા, વિઠ્ઠલ પંડયા, પૂછયું “પ્રિન્સેસ ડેઈઝી” શું કામ ખરીદો છો ? ત્યારે તેણે કહ્યું,
સારંગ બારોટ, મહમ્મદ માંકડ, શિવકુમાર જોષી, ચંદ્રકાન્ત બક્ષી “એક પ્રકાશકે રૂા. શા કોડ આપ્યા છે તે તે શું કામ આપ્યા
એવા ગણ્યાગાંઠયા નામે સામે આવશે. સપ્તાહના હપ્તામાં દરેક છે તે જોવા માટે હું એ પુસ્તક ખરીદું છું!” .
વખતે આવતા અંકની આતુરતાપૂર્વક રાહ જોવાય તે પ્રકારનું - અમેરિકામાં, બ્રિટનમાં અને ભારતમાં આ પ્રકારની નવલકથાઓ
વસ્તુ વાર્તામાં ગોઠવવું તેવી વૃત્તિ તંત્રીની રહે છે. તંત્રી દબાણ ખપે છે. તેમાં સાહિત્ય કે કલાનું કોઈ તત્ત્વ હોતું નથી. કાણ
પણ કરતા હોય છે. વાર્તાકાર પણ તંત્રીને અને વાચકને ખુશ માટે ચટકો આપી જાય તેવા આ પુસ્તકોને હવે અમેરિકામાં
રાખવા આ પ્રકારે દરેક રીતે કંઈક રાહ જોવાય એવું તત્ત્વ ‘બુકસ’ નહી, પણ ‘ઉકસ’ (ooks)ના નામથી ઓળખવામાં આવે
ઉમેરવાની ચિંતામાં હોય છે. ઘણા તંત્રીઓ તે “વાર્તા બરાબર છે. પુસ્તકો પણ એક કોમોડિટી એટલે કે બજારું ચીજ બની ગયાં
જામતી નથી” એમ કહીને વાર્તાકાર પાસે વાર્તાને લાંબી-ટૂંકી છે. પુસ્તક પ્રગટ થાય એટલે રૂ. ૩૨ લાખ એડવાન્સમાં આપ્યા
કરાવે છે, અગર તો તેને કંઈ વધુ મેણદાર બનાવવા કહે છે. રોટલી હેય તેથી બીજા રૂા. ૮ લાખ જાહેરાત ઉપર ખર્ચ થાય. તે પછી
શેકાતી શેકાતી સગડી ઉપરથી જ અડધી ખવાતી હોય છે અને તે પુરતક ઉપરથી ફિલ્મીવાર્તા લખાય. તેના ઉપરથી ટેલિવિઝન
સગડી ઉપર અડધી રોટલીનું બટકું શેકતી ગૃહિણી જેવી લાચાર માટેની સ્ક્રીપ્ટ લખાય અને બસ પછી એને ઉત્તરોત્તર વ્યાપ
દેખાય તે વાર્તાકાર લાચાર દેખાય છે. આવી હાલતમાં ઘણી ચાલે. એ પવન ગુજરાતી સાહિ સુધી આવ્યા છે. “તમારી
વાર્તાઓનું રાંધણું થતું હોય છે અને વાચકોને ખૂબ ભૂખ લાગી વાર્તા ઉપરથી તે ફિલમ ઉતારી શકાય." એમ કોઈ લેખકને આપણે
હોય છે એટલે આ વર્ણકાંકરિયું ભોજન તે કરતો પણ હોય છે. કહીએ તો તેને અપમાન નહીં લાગે. તે ખુશ થશે.' એક બાજુ લંડન ટાઈમ્સના લીટરરી એડિટર અંગ્રેજી
લેખક હોવું અને ભૂખે મરવું તે એક ગૌરવ ગણાતું હતું, ભાષાને કોઈ નવ નવલકથાકાર પેદા થયો નથી એને અફસોસ
પણ હવે લેખકને ગરીબ રહેવું પોસાતું નથી. લેખક પણ ફાઈવ સ્ટાર કરે છે. શ્રી ઈયાન ટ્રેવીન લખે છે કે “કોઈ પણ ૮૦ જેટલા
હોટલનું જીવન જીવવા ઉત્સુક બન્યો છે. ઓબેરોન વાઘ નામને નવલકથાકારને પૂછો કે અમેરિકાના કોઈ સાહિત્યકાર કે સમાચકને
બ્રિટિશ નવલક્થાકાર કહે છે કે તેની એક નવલકથા માટે તેને પૂછો કે છેલ્લા ૧૦ વર્ષમાં અંગ્રેજી નવલને ક્ષેત્રે શું હાલત પ્રવર્તે
કઈ અમેરિકન પ્રકાશક મંળ્યો જ નહિ કારણ કે તેને કલાતત્વવાળી છે? તે લગભગ મોટાભાગના લોકો અંગ્રેજી નવલકથાના સ્વરૂપ
ગંભીર, નવલકથા ગમી નહીં. તેની નવલકથા ફકત ૧૦૦૦૦ વિષે ચિતાને લાગણી વ્યકત કરશે. “પ્રબુદ્ધ જીવન” જેવા સામયિકમાં
ઉપજાવી શકી. (ગુજરાતી નવલકથાકારને આટલી રકમ મળે તે અંગ્રેજી નવલ રાહિત્યની હું ચર્ચા કરું છું તેનું કારણ એ છે કે
તે ધન્ય થઈ જાય) ઓબેરોન વાઘ કહે છે, “ચાર બાળકોના કુટુંબઆ સામયિકના મેટા ભાગના વાચકોનું વાંચન સંગ્રેજી પુસ્તકોનું
વાળા મારા લેખક તરીકેની વ્યકિતને આટલી રકમમાં પૂરું ન થાય હોય છે. વાર્તા સાહિત્યને રસ પણ અંગ્રેજીમાંથી જ મેળવે છે એટલે મારે પત્રકારિત્વ કરવું પડતું અને તેની સનસનાટીવાળી અને જે ગુજરાતી સાહિત્ય વાંચતા હોય તેમને તો સારી રીતે ખબરો અને પુસ્તકમાંથી મને વર્ષે રૂ. ૪ લાખ મળે છે.” ખબર છે કે ગુજરાતીના નવલકથા-સાહિત્યની શું હાલત છે. ' હું પત્રકાર નહોતે બન્યો અને ટૂંકી વાર્તાઓ લખીને ગ્નિલે એમીસ જેવા નવલકથાકારે અંગ્રેજી વાર્તા સાહિત્યની સ્થિતિ “નવનીત', ‘સમર્પણ” અને “સંસાર” વગેરે મેગેઝિનમાં આપતો વિશે કહેલું: “અંગ્રેજી વાર્તા-સાહિત્યની સ્થિતિ ખરાબ નથી. હતો ત્યારે તેના પુરસ્કારના વાર્તાદીઠ રૂા. ૫ થી ૧૫ મળતા હતા. કવિતાની હાલત કરતાં તો સારી છે. પશ્ચિમના સાહિત્યના સ્વરૂપમાં એક સાપ્તાહિકના તંત્રીએ મને કહ્યું, “વાર્તાઓથી પેટ નહીં નવલકથાનું સ્વરૂપ હજી લાંબુ જીવે તેવી આશા છે. પરંતુ હાલત ભરાય. પ્રાસંગિક અને ઊંડી તપાસવાળા લેખ લખે.” એ વાત બહુ સારી પણ નથી. ખાસ કરીને કોઈ આશાસ્પદ ગણી શકાય સાચી છે. આવા લેખાથી પેટ ભરાય છે, પણ તેનાથી મન ભરાતું તેવા યુવાન નવલક્થાકાર હજી પેદા થયા નથી. ૧૯૩૮ સુધીના નથી. પાકિસ્તાનના અણુવિજ્ઞાની શ્રી અબ્દુસ સલામ મુંબઈ આવ્યા દાયકાને જુઓ. ત્યારે એવલીન વોઇ, એન્થની પિવેલ, ક્રિસ્ટોફર ત્યારે મારે તેમને મળવું હતું, પણ જે સાપ્તાહિકના પુરસ્કારથી ઈશરવૂડ, શૈકામ ગ્રીન જેવા વાર્તાકારો મળ્યા છે. મને નથી લાગતું માર પેટ ભરાય છે તેને માટે મારે ડીસ્કોથેકના લેખ માટે મુંબઈના કે ૧૯૦ના દાયકામાં ૪૦ વર્ષની નીચેના કોઈ આવા ખમીરવાળા નાચઘરોની મુલાકાત લેવાની હતી! હું નવલકથાકાર નથી કે ગંભીર વાર્તાકારો પેદા થયા હોય અને જે કહેવાતા વાર્તાકાર છે તેની સાહિત્યનો સર્જક નથી. છતાં આ દાખલો આપીને શું કહેવા નવલક્થાઓમાં હું ડોકિયું કરું છું ત્યારે મારું માથું ફરી જાય છે. માગું છું કે ઘણા વાર્તાકાર, કવિઓ કે સાહિત્યકારે જે પેટ ભરવા આ યુવાન નવલકથાકારો એકદમ શિથિલ કલમથી લખે છે. શૈલી માટે તંત્રી, ઉપતંત્રી કે જાહેર સંપર્ક અધિકારીની નોકરી સ્વીકારી
Page #164
--------------------------------------------------------------------------
________________
૮૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૮૧
બેઠા છે તેમને પણ આવા ને આવા કારણોસર તેમની સાચી લેખકો કહે છે. અમે શું કરીએ વાચકને આવું જોઈએ છે... સાહિત્ય-સર્જનની પ્રવૃત્તિને બદલે “નાચઘરો”ની મુલાકાત લેવી પણ આ વાત ખોટી છે. વાચકમાં કાંઈ ખામી નથી. કેટલાક પડતી હશે. વાર્તાથી પેટ ન ભરાય એટલે પેટ ભરનારા વ્યવસાયમાં લેખક બહાનું ધરે છે કે વાસ્તવિક જગત એટલું રોમાંચક બની વાર્તાકારે સબડવું પડે છે. આગસ વિલ્સન નામના સફળ નવલકથાકારે ગયું છે કે વાચકોને લેખકોની મધુર કલ્પના અને વિચારોમાં કહ્યું છે કે “બ્રિટનના જોન બેવન અને જુલિયન માયકલ રસ નથી.” આ બહાનું ખોટું છે. વાચકોને તમે સારાં પુસ્તકો જ નામના બે નવલકથાકારનું નવલકથા લખીને ગુજરાન ચાલતું નહોતું આપે. સારી જ વાર્તા આપે અને જરૂર એ લોકો આવાં એટલે તેમણે નાટક અને ટેલિવિઝનના ક્ષેત્રે ચાલ્યું જવું પડયું છે.” પુસ્તકો વાંચશે. વાચકોને બધું જ સમજાય અને સો ટકા મનોરંજન
આપવાથી વાચકોની સેવા નહીં થાય. પુસ્તકમાં ઘટનાએ નહિ, એક વખત જન્મભૂમિના તંત્રી વિભાગના શ્રી નંબક
પણ લેખક અને વાકનું હૃદય હોવું જોઈએ. નોર્મન કઝિન્સ મહેતા જે પ્રબુદ્ધ જીવનના સંપાદનને ભાર પણ ઉપાડે છે,
વધુમાં કહે છે કે “What is carried by the book is nothing તેમણે મને કહેલું “તમને વિચારવાનો સમય મળે છે?” કદાચ હું
less than the life on the mind." Blad" yersHL 412 ગુજરાતી પત્રકાર છું એટલે મહિનામાં ૪૫ થી ૫૦ લેખે
સ્થૂળ ઘટનાઓ જ નથી હોતી તે અનંતકાળ સુધી લખીને પેટ ભરવાની દોડધામ હોય, મેગેઝિનો અને વિદેશી દનિકો
કોઈના મનને જવાનું રાખે છે.” પણ હવે નવલકથાઓમાં વાંચવાના હોય અને મંત્રીઓની સમયમર્યાદામાં લેખ આપવાના
આવો ધબકતા મન કે હૃદય જોવા મળતા નથી. તુરત સમજાઈ હોય એટલે મને વિચારવાનો સમય ન મળે, પણ યુરોપ અને
જાય તેવા પ્લેટ-ઘટનાઓ હોય છે. એલેકઝાન્ડર પિપ નામના અમેરિકામાં પણ લેખકોની એ જ દશા છે. ગાર્ડિયન' નામના
કવિએ બહુ જ વહેલાસર કહી દીધેલું “Some people is never સાપ્તાહિકમાંથી ફિલિપ નેમેએ એક સરસ લેખ લખ્યા હતા.
learn anything because theyunderstand everything તે મથાળું હતું “થીંકર્સ બટ ને થોટ': અર્થાત વિચારક છે
too soon.” ઝટપટ દરેક વસ્તુ સમજી લેવા ઈચ્છનારો કદી જ પણ તેમને વિચાર કરવાને સમય જ નથી. કેથલિક મેગેઝિન
કંઈ શીખતો નથી.” “એ સ્પિરિટ”ના તંત્રી શ્રી જીન મેરી ડોમેનાએ કહ્યું છે કે “હાલની ટેકનોલોજીકલ જગતમાં બૌદ્ધિકો માટે (ઈન્ટેલેકચુઅલ્સ મટો) ખુદી કે છોડ, ખુદા પા કોઈ જગ્યા જ નથી એવું તેમને લાગે છે. આ બૌદ્ધિકોને ઔદ્યોગિક જગતના નાણાં ગણનારાઓ સાથે મેળ બેસતો નથી અને આ
અજિત પોપટ નાણાં ગણનારાઓ આપણા કચરને ઘડી રહ્યા છે.” આ થા, સમય પહેલાં અમે પોરબંદર કીર્તન કરવા ગયાં હતાં. નાણાં ગણનાર ઔદ્યોગિક જગતના લોકો મેગેઝિને અને
ત્યાં એક મંદિરની મુલાકાત દરમિયાન પૂજારીએ કેક કહયું. મારા દનિકોના માલિક બની બેઠા છે એટલે આપણી સંસ્કૃતિ તેમના
- સાથી સરોજબહેને કહ્યું, “અહીં ઘણા લોકો બાધાઆખડી પૂરી હાથમાં ચાલી ગઈ છે. ફિલિપ ને કહે છે કે “હકીકત એ છે કે
કરવા આવે છે, એવું કહે છે.' બાધાઆખડીની વાતથી હું આપણે અત્યારે કલ્ચરલ ચીજો પેદા કરવામાં પડયા છીએ. સંસ્કૃતિ
વિચારમાં પડી ગયો. પણ એક બજારું ચીજ બની ગઈ છે, અર્થાત સાહિત્ય અને કલા
- બાધા એટલે શું? કોઈને એકને એક દીશે માંદો હોય અને એ માત્ર મનોરંજનના સાધન બની ગયાં છે. સફળતા એ જ પારાશીશી બની ગઈ છે.”
એ પચાસ સો રૂપિયાને પ્રસાદ ધરાવવાને સંકલ્પ કરે તો શું
ઈશ્વર એના પચાસ રૂપિયાના પ્રસાદ માટે એકના એક પુત્રને સાજો લંડન ટાઈમ્સમાં સાહિત્યની કોલમ લખનારા લેખક કેનેથ
કરી દે ખરો? અને સાજો કરી દે તે શું પુત્રના જીવનની કિંમત એલેન અમેરિકા ગયા ત્યારે એક પુસ્તક ભંડારમાં ગયા હતા તે
માત્ર પચાસ કે સો રૂપિયા ? પછી તેમણે લખ્યું કે આ પુસ્તક ભંડારના પુસ્તકો જોઈને મારું
પાછળથી વિચાર કરતાં મને એને ખ્યાલ આવ્યો કે પુત્ર મગજ ફરી ગયું: “એવરીબડીઝ ગાઈડ ટુ હેપિયર એન્ડ મેર
સાજે તો થાય જ છે પણ તે; ઈશ્વર પચાસ રૂપિયાના પ્રસાદને સકસેસફુલ લાઈફ” “બીકમ એ ટોટલ પરસન”, “થીંક એન્ડ ગ્ર
ભૂખ્યો છે એટલે નહીં, એની પાછળ સરસ રહસ્ય છે. રીચ”, “રીંસાઈપ ફોર લિવિંગ”, “સકસેસ”, “હાઉ ટુ બી એ ટોટલ
એ રહસ્યને ઘટસ્ફોટા ‘સુદામા ચરિત્રને અભ્યાસ કરતાં લાળે. પરસન”, “હાઉ ટુ ડુ એર ઓન ડાયસ” વગેરે મથાળાના
- સુદામાએ માત્ર પા કે અડધો શેર પૌઆ આખા કૃષ્ણને અને પુસ્તકો ધૂમ ખપતાં હતાં. ગંભીર નવલકથાઓને કોઈ સ્પર્શતું
કૃષ્ણ અને સાત જનમ સુધી ખાતાં નહીં ખૂટે એટલાં રિદ્ધિ-સિદ્ધિ પણ નહોતું. સફળતા મેળવી અને કોઈ પણ હિસાબે સફળતા મેળવવાના
આપ્યાં. શા માટે? એનાં બે કારણો છે. એક, સુદામાએ માત્ર પીં. સૌ આતુર હતા. નવલકથામાં પણ ચાલું લેખકોની સનસનાટીવાળી
નહીં, એ પૌઆ દ્વારા પોતાનું રાર્વસ્વ કૃષ્ણાર્પણ કરી દીધું. આપતી હેતુવિહીન કથાનકવાળી નવલકથા વંચાતી હતી.
વખતે પઆ જ એનું સર્વસ્વ હતા. એનાં બાળકો બે દિવસનાં - “સેટરડે રીવ્યુના તંત્રી શ્રી નર્મન કઝિન્સે તાજેતરમાં
ભૂખ્યાં હતાં છતાં પત્નીએ પાડોશમાંથી આણેલા પૌઆ દ્વારા એણે “થોટસ ઓન લીટરેચર” નામના લેખમાં ટકોર કરતાં લખ્યું છે
સર્વસ્વ કૃષ્ણને અર્પી દીધું. પીંઆ તે પ્રતીક છે. કે હાલની ઘણી નવલકથાઓમાં પાત્રો અને માનવા કરતાં ઘટનાઓ વધુ પડતી મહત્ત્વની બની ગઈ છે. એવું જણાય છે કે વાર્તાના
મિત્ર કે ભકત સર્વસ્વ આપે છે ત્યારે ઈશ્વરે પણ પોતાનું
સર્વસ્વ આપવાની તૈયારી રાખવી પડે છે એટલે જ કવિશ્રી દુલા પ્લોટને રસપ્રદ બનાવવા માટે જ પાત્રનું અસ્તિત્વ છે. ઘટનાને રંગીલી બનાવવા પાત્રો રમકડાં જેવા બની ગયા છે. આને કારણે
ભાયા કાગે પિતાના એક ભજનમાં બે સુંદર પંકિત મૂકી છેવાર્તામાં પાત્રાલેખન વિકસ્યું નથી. માનવીની શકિતઓ કેટલી
‘તાંદુલ જમે ને વહાલે રોકે રાણી રાધિકા વિકસી શકે છે તેનું કોઈ ધ્યાન આવતું નથી. માનવીને વામણ , અમને ન દેશો મેરારીરે સેવામાં રાખો આપની હોજી...'. બનાવી દેવાયો છે અને ઘટનાઓ વિરાટ બની ગઇ છે બીજો અર્થ છે અહંના ત્યાગને. પુત્રની બીમારીના ઉપરવાળા પણ સારી નવલકથા, લખવાની આ રીત નથી.... ઘણા દાખલાથી જ આ મુદ્દો સ્પષ્ટ કરીશ. ધારો કે એક શ્રીમંતને એકને
:
Page #165
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૧
એના
એક પુત્ર માંદો છે. એને બાલાવું, પેલા ડોક્ટર તેડાવું, આ
મંગાશું.
પ્રબુદ્ધ જીવન
પૈસાનો અહ છે. આ ડોક્ટર દવા મંગાવું, પેલું ઈન્જેકશન
શહેરના સૌથી મોટા અને જેના હાથમાં યશ હોય એવા નામકિત ડોકટર આવે. છેકરાને તપાસે પછી ખભા ઉલાળીને કહે - ‘સારી અમારું કાંઈ ચાલે તેમ નથી. પ્રાર્થના કરો. કદાચ બચી જાય.’
આટલા સમય પૈસાના ગુમાનમાં ડોકટરા પાછળ દોડતો પિતા હવે ઈશ્વરને શરણે જાય છે અને બાધા લેતી વખતે જાણ્યું – અજાણ્યે અહનો ત્યાગ કરે છે. મારા પૈસાથી મેટામાં મોટા ડોકટરને બોલાવવાનો મારો ધમંડ ઊતરી ગયો. હવે તમારા શરણે છું. દીકરો બચી જશે તે ......' અને ‘દીકરો બચી જાય છે. દરેક કિસ્સામાં એવું નહીં પણ બનતું હોય છતાં અહંના ત્યાગનું પરિણામ અચૂક અને તત્કાળ હોય છે.
વીરા મારા ગજથી હેઠા ઊતરા' એવું બહેનોએ મારેલું મેણું હૈયા સોંસરવું ઊતરી જતાં બાહુબલિએ અહીંકાર તજ્જો અને પોતાની પહેલાં સંન્યાસ લઈ લેનારા નાના ભાઈઓને વંદન કરવા જવાનો સંકલ્પ કર્યો કે તરત કેવળજ્ઞાન થયું. અહીંના ત્યાગનો એ છે.મત્કાર.
દયારામના જીવનની એક તથાકથિત પ્રસંગ છે. એક રાત્રે ભજન કરીને મિત્રને ઘેર ગયા. દરવાજો ઠોકયો. અંદરથી પૂણું ‘કોણ?” “એ તો હુ” જવાબ આપ્યો .
હું ને બહાર મૂકી આવે. હુંનું અહીં કામ નથી.' અંદરથી કોઈએ કહ્યું. ઈસ્લામમાં પણ કહ્યું છે-‘ખુદી કો છેાડ ઔર ખુદાકો પા.' દી અને દા વચ્ચે માત્ર એક ટોપીનો ફેર છે. એ ટોપી અહીંકારની છે, એ માથે ચડતાં જ ભલભલાને નશે ચઢી જાય છે.
અહંકાર બહુ સૂક્ષ્મ વસ્તુ છે. મને અભિમાન ચડે જ નહીં એવું કહેનારા ઘણીવાર પોતાના ‘નિરાભિમાનીપણા'નું અભિમાન રાખતા હોય છે. એવું અભિમાન છેકે નહીં એની વ્યકિતને પોતાને ખબર ન પડે. એ તો જાણ્યે અજાણ્યે અભિમાનના શિકાર બની જાય. નિરાભિમાની વ્યકિત પાણીથીય પાતળી હોય.
હું વારંવાર જેમનો ઉલ્લેખ કીર્તનોમાં કરું છું એ ખંડિત નથુરામ શર્માના એક દૃષ્ટાંતથી વિરમીશ; એક શિલ્પીને કોઈ રીતે ખબર પડી ગઈ કે ફલાણા દિવસે યમદૂતો મને લેવા આવશે. એણે હું બહુ પોતાના જેવી ચાર પ્રતિમા બનાવી અને મૃત્યુના આગમન ટાણે એ પ્રતિમાઓ વચ્ચે સૂઈ ગયો. યમદૂતો આવ્યા. એક સરખા પાંચ જણ જોઈને મૂંઝાયા એટલે પાછા ગયા. ભગવાનની (પરમ તત્ત્વની) સલાહ લીધી.
ભગવાને યમદૂતના કાનમાં કાંઈક કહ્યું. દૂતો શિલ્પીને ત્યાં પાછા ફર્યા. થોડી ક્ષણે વીતી. પછી એક યમદૂત બોલ્યો: ‘છી...આ પ્રાતિમાનો કાન તો જુઓ કેટલા બેટાળ છે. આવા ભયંકર કાન !'
‘અહીંકારે ડંખ માર્યો, પેલા ઊભા થઈ ગયા; ‘ખબરદાર! મારા શિલ્પમાં ખામી દેખાડવાની કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે! યમદૂતોએ એનું કાંડું પકડી લીધું ને માંડયા ચાલવા. હર્ષ અને શાક
હર્ષ અને શાક ખરી રીતે મનની બે જુદી જુદી સ્થિતિએ છે અને મનને વશ રાખવું એતમારા પેાતાના હાથની વાત છે. આદીવાત સમજવી બહુ જરૂરી છે; કારણ કે પોતાનાં સુખ-દુ:ખનું કારણ કોઈ બહારની વ્યકિત છે એમ જો તમે માની લેશે, તા એના તરફ તમે દ્રેષ કરવા લાગશો અને ઘણું કરીને ઈશ્વર ઉપર પણ દોષારોપણ કરશે. - માર્કસ ઓરેલિયસ
‘દુ:ખી કયાં છે?' [] મુનિ વાત્સલ્યદીપ
7
૮૩
એ.
બાળક.
એણે એક સુંદર કબૂતર પાળેલું. એને એ મમતાથી પાળે અને
ઉછેરે.
એક દિવસ એ કબૂતર આ દુનિયામાંથી અલવિદા થઈ ગયું! બાળક વિદ્વળ બની ગયું .
કિંતુ બીજે દિવસે એ છોકરો આનંદથી રમતો હતો. ગઈ કાલે મનથી ખિન્ન હતા, તે તદ્દન વિસરી ગયો હતો. સૌને નવાઈ લાગી; આમ કેમ? કોઈકે પૂછ્યું:
“તું તો આજે પ્રસન્ન છે, સીટી બજાવે છે. પેલા કબૂતરને જાણે કે સાવેય ભૂલી ગયો ! સ્વાર્થી!”
કરાએ સરસ ઉત્તર આપ્યો: ‘તું મને એની યાદ ન આપ. એ ભૂલવા માટે તો હું સીટી બજાવું છું. એટલું તો સમજ!”
– વેદનામુકિતના કેટલા સરળ ઉપાય? એક સીટી !
આજના માનવનો સ્વભાવ, પગમાં નાનકડી શૂળ વાગે ત્યારે પગ ચિરાયાની ફરિયાદ કરવાના બની ગયો છે!
આપત્તિના ઓછાયો હજી તો નિહાળે, ત્યાં પહાડ તૂટી પડયાની એ ચીસ નાખે છે!
કિંતુ એ ગુમરાહ છે.
જિંદગીને એક ધર્મશાળા માના, તો એના ખંડોમાં અનેક મુસાફરોની જેમ હર્ષ અને શાકના પ્રસંગો આવ્યે જવાના, એનાથી સાગર કિનારે બેસીને તરગા નિહાળતા માનવીની જેમ ધર્મશાળામાં કોઈ જ ફરક નહિ પડે.
હર્ષ અને શાકના ઝાલા વચ્ચે સ્વસ્થ જિંદગી માણવાની સુંદર કડી છે. ‘સમભાવ’ કોઈ પણ અતિરેકથી બચવાનો સમભાવ શ્રેષ્ઠ માર્ગ છે. અતિરેક થાય તો વિનિપાત સર્જાય. વેદનાનો અંત અસામાન્ય વિનાશમાં પરિણામે એ તો કરુણ ઘટના છે,
સામાન્ય
દુ:ખ આવ્યું. વાંધો નહીં. સુખ આવ્યું, ભલે. જે આવે તેનું સ્વાગત. મનના ઉદ્ગગ વિના આવકાર. અંદરથી આનંદના આવેશ વિના આવકાર, આ સ્વસ્થતા છે. સ્થિતપ્રશતા છે. વાત નાની છતાં સમજ માટી છે.
જીવનના પ્રત્યેક પરોઢની સાથે આશા-નિરાશાના કિરણા ઊગે અને આથમે એ ક્રમ હંમેશનો છે. કિંતુ એની સામે અણનમ રહેવું, સ્વસ્થ જીવવું એ માનવીય ક્રમ બનવા જોઈએ.
સ્વસ્થતા અને તે પણ સમજપૂજિત સ્વસ્થતા એ મૂગું છતાં માં બળ છે, એ જેની પાસે છે, તે માનવી મોટા છે, દેહથી એ દરિદ્ર હોય કદાચ, દિલની એની અમીરાત મોટી છે,
સ્વસ્થ હશે તે સીટી બજાવશે અને ખુશખુશાલ રહેશે. તમે એને દૌલસાજી આપવા જશો, તો એ સામેથી કહેશે: ‘દુ:ખ? કયાં છે ?”
જગતની કુંભી
માનવીને કદીક નજરે પડતું તાત્ત્વિક પ્રકાશનું ઝાંખું કિરણ, ઊજળા દિવસનાં તિમિરને કદીક અજવાળનાર કિરણ – એ જ વધારે પાયાદાર છે, નક્કર છે, ટકનાર છે; એ જ છે જગતની કુંભી. મહાત્મા થોરો
Page #166
--------------------------------------------------------------------------
________________
૮૪
બુદ્ધ વન
પારસમણિના સ્પર્શે કેવું સુ ંદર પરિવર્તન....
[] પૂર્ણિમા પકવાસા
૧૯ ૩૦ના સત્યાગ્રહ સંગ્રામના એ દિવસેા હતા. મને છ માસની સજા થઈ હતી. સાબરમતી જેલમાં હતી, આ વખતે ગુજરાતના તેમ જ દેશના મોટા મોટા નેતા-બહેનો આ જેલમાં રાખવામાં આવ્યાં હતાં. પૂ. કસ્તુરબા ગાંધી અને મણિબેન પટેલ આ જ જેલમાં હતાં. ઉપરાંત સિંધથી પણ અઢી વર્ષની સજા પામેલાં કેદી બહેના આવેલા જેમાં જેઠીસિપાહીમલાની, ગોપી ક્રિપલાણી, પાર્વતી ગિદલાણી નિર્મળા લાલવાણી, આદિ સિંધની પ્રસિદ્ધ મહિલા કાર્યકરો હતાં. સાથે ફૂલબાઈ, રોચ્ચા, ૯૭મી, સલાચના આદિ મળીને ૫૦ બહેનોનું જૂથ આવેલું.
પૂ. બાને ભાગવત રામાયણમાં ઘણી દિલચશ્પી એટલે પારના સમયે તે ધર્મગ્રંથો તેમની સમક્ષ વાંચવાનો લાભ મને મળ્યો હતા. તદઉપરાંત પ્રભાત સંધ્યાની રોજિંદી પ્રાર્થનામાં પણ ભુજન ધૂન મારે જ ગાવાનાં રહેતાં હતાં.
પૂ. બાપુના ઐતિહાસિક ઉપવાસ પણ આ જ ગાળામાં થયા હતા. અમે બધાએ પ્રતીક ઉપવાસ કરેલા. પૂ. બાનું મનોમંથન અને ચિંતાનો પાર ન હતા. પણ ખૂબ ધૈર્ય, સહનશીલતા અનેં હિંમતપૂર્વક તેઓ સ્વયં આશ્વાસન લેતા હતા અને પરિણામ પ્રભુ ઉપર છેડતા હતા.આ દિવસેામાં અમોએ અખંડ રામાયણપાઠ અને રામધૂન ચાલુ રાખેલા. આમ બે-એક માસ વીતી ગયા અને અમો જેના દૈનિક કાર્યક્રમમાં સારી પેઠે ગે ઠવાઈ ગયાં હતાં.
એક સાંજે અમે પ્રાર્થના કરી રાઁ હતાં, તેવામાં જેલની અમારી બેરેકના લિંગ દરવાજો ઉઘડયો અને ઉપર્યુકત ૫૦ સિંધી બહેનોને વાર્ડરણી જમુના અંદર લઈ આવી. આ બહેનો સિંધ હૈદરાબાદથી આવતી હતી. આ બહેનો આવીને તરત પ્રાર્થનામાં જોડાઈ. ક્ષ્ાક, ભજન, ધૂન અને મૌન સમાપ્ત થયા પછી સૌ પૂ. બાને પ્રડ્રામ કરીને છૂટા પડતાં હતાં. તેવામાં પેલા નવા આવેલા જૂથમાંથી એક આધેડ વયાન બહેને મારી પાસે આવીને મારા માથે હાથ મૂકીને કહ્યું કે ‘બેટી તુમ અચ્છા ગાતી હો. મેરે પારા શાસ્ત્રીય સંગીત શિખાગી ક્યા?” આ સાંભળી મારા આનંદની સીમા ન રહી, પરંતુ વિચાર આવ્યો કે આ બહેન કોણ હશે? અને એકાએક આવો અનુગ્રહ વસાવવાનું કારણ શું હશે? તેટલામાં તેઓએ જ કહ્યું કે “બેટી તુમ્હારા ગલા અચ્છા હૈ ઈસલિયે મે તુમકો સંગીત શીખાના ચાહુંગી”
મારા પ્રશ્નોના જવાબમાં તેઓએ જણાવ્યું કે તેઓ સિંધ હૈદરાબાદના પ્રસિદ્ધ ગાયિકા સરસ્વતીબાઈ હતાં. મેં પૂછ્યું કે તમા જેલમાં શી રીતે આવ્યાં? ગાયિકાઓનું જીવન તો ઘણું વૈભવી હોય છે. તે આ જેલના કષ્ટો કેમ સહી શકશે? ત્યારે તેમણે જણાવ્યું કે ‘મેં બહુ વૈભવ ભાગવ્યો છે, ઘણી કમાણી કરી છે, પરંતુ સાચી કમાણી કરવાની હજુ બાકી હતી. બાપુની હાકલ સાંભળી. મારું જીવન વૈભવશાળી જરૂર હતું પણ કથીર જેવું અને સ્વાર્થી. બાપુની હાકલે એ થીરને કંચનમાં ફેરવી દીધું. વડીલાની સલાહની અવગણના કરીને મે" ધીકતો ધંધો છોડયો. જે સંગીત હું મુઠ્ઠીભર શ્રીમંતાના મનોરંજન માટે ગાતી હતી, જે માટેભાગે શ્રૃંગારિક ગીતા જ રહેતાં હતાં તેને બદલે હવે દેશપ્રેમના પવિત્ર ગીતા હજારો લોકોના જાગરણ માટે ગાવા લાગી. ત્યારથી મારો આ જ કાર્યક્રમ રહ્યો છે કે સભા-સરધસામાં ગીતે ગાવાં અને તેના ઈનામમાં આ જેલ મળી. ‘કહા મેરે આનંદી કયા સીમા
તા. ૧-૯-૮
રહી હોગી? મેં અપને જીવનકો કૃતકૃત્ય માનતી હ! સંગીતકાર હું ઈસલિયે હંમેશ સંગીતપ્રેમીઓ કી ખજમેં રહતી હું! યહાઁ જેલમેં આયી તો તુમકો પાયા, બતાઓ મેરેં આનંદકા કયા ઠિકાના બાલેા અબ કબસે તાલીમ કાર્યક્રમ શુરુ કરે?" મે ઉત્સાહથી કહ્યું કે “અભીસે.” તેઓ ખૂબ હસ્યાં અને કહ્યું કે મને આવી જ તત્પર શિષ્યાની જરૂર હતી.
બીજે દિવસે મંગળવાર હતા. ઠરાવ્યા પ્રમાણે જેલની બેઠકના મેોટા પીપળાના વૃક્ષને ઓટલે અમા મળ્યાં. તેમણે મને ગુરુદિક્ષા આપી અને મારે હાથે એક દોરો બાંધ્યા. તાલીમ શરૂ થઈ અને મને ગાવાનો શોખ ખરો, પરંતુ શાસ્ત્રીય સંગીતની મુદ્દલ ગમ ન હતી એટલે તેઓએ પ્રારંભિક સ્વરસાધના શરૂ કરાવી. મારા ગળાનો ‘સા’ તેમણે શોધી કાઢ્યો અને એ જ સ્વરથી ‘સરગમ'ના રિયાઝ શરૂ કરાવ્યા. આવી પ્રારંભિક તાલીમ પૂરી થતાં તેમને લાગ્યું કે સ્વરનું સાતત્ય રહે તે માટે તંબુરો કે એકતારો હોય તે। તાલીમમાં રોનક આવી જાય. અહીં જેલમાં તંબુરો કે એકતારો કર્યાંથી લાવવાં? પરંતુ સંગીતકારો એમ પરિસ્થિતિથી હારે તે કેમ ચાલે? રારસ્વતીબાઈએ અમારી વોર્ડરણી જમુના પાસે એક સૂકા નાળિયેરની કાચલી મગાવી. પેાતાની લેધરબેગનું અસ્તર ફાડીને પેલી કાચલી પર કસીને બાંધ્યું. કાચલીના પડખામાં એક નાનું કાણું પાડીને એક વાંસની લાક્ડીના લાંબા કટકા ફીટ કર્યો. સંગીતકારોના સામાનમાં તારનાં ગુંચળા તા હોય જ. તેમણે પેાતાની બેગમાંથી આવું એક તારનું ગુંચળ શોધી કાઢયું. પેલી વાંસની લાકડીને એક છેડેં એક નાની લાક્ડાની કટકીને કારૢ પાડીને ચાવીરૂપે ફીટ કરી તાર તેની પર વીંટાયા. તેમ જ બીજે છેડે પેલી કાચલી પરના લેધર પર તેવી જ રીતે બ્રીજ જેવા એક નાના લાક્ડાના કટકા ગાઠવીને તાર જરા નીચે બાંધી દીધા. હવે ઉપરના છેડેની ચાવીથી તેઓએ તારને મારા ‘સા’માં યુન ો. વાહવાહ થઈ ગયો. અમારા એકતારા તૈયાર. સંગીતનું સાધન મળતાં અમે આનંદવિભાર થઈ ગયાં. તાલમીમાં નવા પ્રાણ પુરાયો. ખૂબ મજા આવવા લાગી. હવે એક બીજી મુશ્કેલી ઊભી થઈ. તે હતી તાલ માટે તબલાની. તેના રસ્તા પણ તેમણે શોધી કાઢ્યો.
અમાને ભાજન માટે લોખંડના મોટા મોટા શકારા આપવામાં આવતા હતા. જેમાં દાળ, કઠોળ કે શાક તેમાંથી કોઈ પણ એક વસ્તુ કેદીઓને આપવામાં આવતી હતી. સાથે જુવારના અર્ધા કાચાપાકા કાંકરીવાળા રોટલા હાથમાં રાખીને જમવાનું રહેતું હતું. એકવાર ભાજીના શાકમાંથી કાનખજૂરો નીકળ્યો. રોજ કઈ ને કંઈ કચરો તેા નીક્ળ જ, બીડીના ઠૂંઠાં, ઉંદરની લિડીઓ, જીવડાં, દીવાસળીના ટકાઓ, વાળના ગુચાં, દારાના ટુકડાઓ, સીમેન્ટની કાંકરી આદિ. પણ કાનખજૂરો નીકળ્યા ત્યારે તો હદ થઈ ગઈ, તે દિવસે તા કોઈએ શાક ન ખાધું માત્ર મીઠાંની કાંકરી સાથે રોટલા ખાઈને પાણી પી લીધું હતું. એક દિવસ આખા ચણાનું કઠોળ આવ્યું. તેના રસે સારો એવા જાડો હતા. તેમ જ ચણાને ફણગાવેલા હોય તેવા સફેદ કાંટાઓ પણ ઉપર તરતા દેખાતા. અમે રાજી થયા કે આજે તે ફણગાવેલું કઠોળ ખાવા મળશે. પરંતું જરા ધારીને જોયું તો શકારામાં માલૂમ પડયું કે તે કાંટા નહીં પણ ઈયળા હતી! અમે ત્રાસી ઉઠ્યા અને કોઈએ તે દિવસે ખાધું નહીં. આમ જેલમાં અમારા ધૈર્યની કસેાટી થતી હતી.
ભાજન માટે આપેલા આશારાંઓને અમે સારી પેઠે ઘસી-માંજીને ઉજળા ચમકતા બનાવી રાખતા હતા. તેવું એક તેમનું અને એક મારું શકેરૂ, તે બેઉને જમીન પર ઊંધા પાડીને સરસ્વતીબાઈ તબલાંની માફક તાલ આપતાં અને હું પેલા એકતારો ‘મટમ ટુમઝુમ’ કરીને છેડતી. સંગીતનું સરસ વાતાવરણ જામતું. સરસ્વતીબાઈએ તે ચાર માસના ગાળામાં મને ઘણાં ગીતા લઘુખ્યાલ મિતાલાદી શીખવ્યાં. આલાપતાન લક્ષણગીતો, શાસ્રીય
*
Page #167
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૮૧
પ્રબુદ્ધ જીવ ને
ગી, ભજન આદિ તેમણે એટલા ભાવપૂર્વક શીખવ્યો કે આજે પણ તે બધું સ્મરણમાં એટલું જ તાજુ ૨ છે. તેમાંના થોડાક નમૂનાઓ જોઈએ: રાગ : આસાવરી પ્રભુ માયે ભરૂસે એક તિહારો કર પરત મય, આપ ઉંગરો. પ્રભુ
અંતરા કૃપાસે આસ લુગી દરસનકી ઈબ્રાહીમ કો કોઈ નહીં તુજ વિના સહારો » પ્રભુ જ ૦ ૦ ૦
ગગ : ભીમપલાસ ચિતા ન કરે અચિત રહોરેમના દયેગા તુજકો પૈદા કરનાર ... ચિતા
અંતરા ઈત તુંહી ઉત હી જલ તુંહી થલ નુંહી નયા અમારી પાર કરનહાર'... ચિતા
તેમણે મને એક સિંધી ભજન પણ શીખવેલું: અમે પરિવાર મૂતે નઝર કરી નું હાણે સાંઈ. તો તે આધાર પરિવરદિગાર ' ' તો તે ન હારું સાંઈ. અર્થ આહી તુંહી આલા, આહીં નું sી બાલા આહી તુંહી સારીય સૃષ્ટિ જો આધાર હો ... પરિવર સરિવર અનવસ્તુ તો તે આધાર પરિવરદિગાર તો તે ન હાશું સાંઈ ... અર્ધ
આવાં આવાં ઘણાં ગીતો આજે પણ દિમાગ અને ડાયરીમાં સંઘરાયેલાં પડયાં છે. ત્યારથી મને શાસ્ત્રીય સંગીતનો નાદ લાગ્યો. તેમણે એ ઊંડે નાદ ચખાડયો હતો કે હવે આગળ શીખ્યો વિના ચેન પડે તેમ ન હતું.
- સજાની મુદત પૂરી થવા આવી હતી. તેવામાં ઐતિહાસિક સંધિ થઈ અને સહુ જેલમાંથી છુટયા. ભાવનગર મહિલા વિદ્યાલયમાં ભણવા ગઈ. અહીં S.N.D.T. ના મેટ્રિકને કોર્સમાં રિછક વિષય ઘણા હતાં. તેમાંથી મેં સંગીત પસંદ કર્યું. મારી પાસે પરીક્ષામાં બેસવા માટે માત્ર દશ માસ હતા. જે સંગીતને વિષય લઉં તે મારે છેલ્લા ત્રણ વર્ષના કોર્સના ૨૫ રાગ, પ્રત્યેની સરગમ, લસણગીત, ખ્યાલ, ત્રિનાલ આદિ કરવાં પડે તેમ હતાં. તેમાં
ખ્યાલમાં સારી રીતે આપવાનો તૈયાર કરવાની હતી. ઉપરાંત શાસ્ત્રીય સંગીતની શિયરી, પૂરી સમજ, આરોહ-અવરોહ, રાગની. , જાતિ થાર, આદિ વિગતેની લેખિત પરીક્ષા પણ રહેતી. તાલની
* તૈયારી પણ સારી પેઠે કરવી પડે તેમ હતી. અમારા ગુરુજનોએ સલાહ આપી કે તમારે જો આટલા ટૂંકા ગાળામાં મેટ્રિકમાં ખાસ થવું હોય તે તમે બીજો કોઈ શરળ વિષય લઈ લ્યો. સંગીતના આટલા મોટા કેર્સને પહોંચી વળવાનું મુશ્કેલ નહીં પણ અશક્ય જ બનશે. ઉપરાંત ફરજિયાત વિષયોની પણ પાંચ-છની તૈયારી સારી રીતે કરવાની જ હતી. ' * આ બધી સલાહ તે તદ્દન વ્યાવહારિક હતી. પરંતુ મને તે સંગીતની જ ધૂન લાગેલી. મેં કહ્યું કે “કદાચ હું મેટ્રિકમાં પાસ ન થાઉં તે પણ મને એટલું સંગીત તે આવડશેને. કશે. વાંધો નહીં.” અને સખત મહેનતપૂર્વક સંગીત શરૂ કર્યું, ત્યાં અમારા સંગીતગુરુજી શ્રી લક્ષ્મણરાવ પટ્ટનકડીકર હતા. તેમને મેં પરિસ્થિતિ સમજાવી અને વિનંતી કરી કે તેમાં જો મને મદદ કરશે તો મારે જરૂર આ પરીક્ષામાં પાસ થવું છે. તેમણે આનંદપૂર્વક પૂર્ણ સહયોગની ખાતરી આપી. બસ ત્યારથી સવાર સાંજ તેમને નિવાસસ્થાને અને પીરિયડ દરમ્યાન શાળામાં તેમણે ખંતથી શીખવવા માંડયું. તે વખતે છાત્રાલયની સગવડ ન હોવાથી અમે ત્રણ અભ્યાસોત્સુક બહેને તે વખતના મહિલા વિદ્યાલયના મકાન પાસે રાણકામાં એક નાનું ઘર, બે રૂમ અને રસોડાવાળું ભાડે લઈને રહેતાં હતાં. મારી સાથેના બીજા બે બહેને લાભુબેન શેઠ (મહેતા) અને સુમનબેન ભટ્ટ હતો. આ અમારા ઘરમાં પ્રભાતના ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી મેં
નિયમિત રિયાઝ શરૂ કર્યો. ગુરુજી જે શીખવે તે બીજે દિવસે તૈયાર કરી જ લેવું. તેવો નિર્ણય ધાર્મિક રીતે પાળ્યો હતો. ઉપરાંત રસોઈ કરવી, પિતાનાં કપડાં ધોવાં, વાસણ માંજવા, ઘર સાફ કરવું તે બધા કામ અમે જાતે જ કરતા હતાં. તેમ જ શાકભાજી લાવવા અનાજ આદિ ચીજવસ્તુઓની ખરીદી કરવી અાદિ કામ અમે વારાફરતી કરતાં હતાં. એટલે તેમાં પણ સમય આપવો પડતો હતો.
વેકેશનમાં મારે ઘેર રાણપુર ન જતાં ભાવનગરમાં જ રહીને સંગીતાભ્યાસ જારી રાખ્યો. મારા ગુરુજી પણ પોતાના ઘેર પુન: ન ગયા અને મને શીખવવામાં પૂરો સમય આપ્યું. તે દિવસોમાં રોજના લગભગ સાત કલાકની મહેનત તેઓ કરાવતા. એ સમય થિયરી અને સમય સંગીત શીખવતા હતા. ઉપરાંત પ્રભાતને મારો રિયાઝ ચાલુ રહેત. અતિ ઉત્સાહમાં રિયાઝને અતિરેક થતાં ગળામાંથી લોહી પડવા માંડ્યું. ડોકટરે ગાવાની મનાઈ ફરમાવી. મોટી મુશ્કેલી આવી પડી. છતાં ડોટકરે. હિંમત આપી કે તેમણે આપેલી ટ્રીટમેન્ટ બરાબર કરવામાં આવશે તો ત્રણ અઠવાડિયામાં ગળ ઠીક થાશે રાને ગાવાની છૂટ મળશે. ડોકટરની માયાળ, ટ્રીટમેન્ટથી આખરે ગળ ઠીક થઈ ગયું અને ધીમે ધીમે . ગાવાની છૂટ મળી. ગાવાની બંધી હતી તે દરમ્યાન થિયરી પાકી કરવામાં વધારે ધ્યાન આપેલું. હવે પરીક્ષાને માત્ર રોક માસ બાકી . હતો. ઘાણ ઘણું કરવાનું હજ બાકી હતું. આ વોક માટે પડકાર મારી સામે હતા. પ્રભુસ્મરણ અને સરસ્વતી દેવીના જ ભાર સહ મહેનત ચાલુ રાખી.
મેટ્રિકની પરીક્ષા શરૂ થઈ ગઈ. થિયરી પેપર સારો ગયો. પરંતુ ખરી મુશ્કેલી તો “કલની હતી. તે માટે ભાવનગરમાં રન્ટર ન હોવાથી અમદાવાદ જવું પડે તેમ હતું. ભાવનગર કેન્દ્રમાંથી સંગીતની વિશ્વ માટે હું રોક જ વિઘાથની હતી. એટલે એકલી અમદાવાદ ગઈ.
ચાર પરીક્ષકોની પેનલ સમક્ષ ગાવાનું હતું. જેમાં સુપ્રસિદ્ધ સંગીતકાર અત્રે પણ હતા. બધા જ અપરિચિત ચહેરાઓ સામે મારે રોકેક કલાક સુધી તેઓની ફરમાયશ અનુસાર જુદા જુદા રાગે પાલાપતાન સાથે ગાવાના હતા. આત્મશ્રદ્ધા સાથે પરીક્ષા આપી. પરીક્ષા પૂરી થયા પછી મને લાગ્યું કે કોઈ ખાસ ભુલ નથી થઈ, કશે તાલ નથી ચૂકાયો, ઠીક ઠીક રીતે ગાઈ શકાયું છે. એટલે છેવટે પાસ કલાસમાં ઉત્તિર્ણ તો થઈ જ જવાશે તેવો વિશ્વાસ
બે.
પરીક્ષા આપી મારે ઘેર રાણપુર ગઈ. લાંબી પ્રતિક્ષાને અંતે છોક દિવસ ટેલિગ્રામ આવ્યા. ફફડતા મને ફોડો. વાં, નાચી ઊઠી. તારમાં જણાવ્યું હતું કે “તમે આખી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં સંગીતના વિષયમાં પ્રથમ નંબરે આવે છે. જે અભિનંદન” મેં મારા બને ગુરુજના સરસ્વતીબાઈ ચાને લમણરાવજીને મનોમન પ્રણામ કર્યા. આ સફળતાનું સમગ્ર શ્રેય તેમને જ ફાળે જતું હતું. પરમાત્માને પરમ અનુગ્રહ થયો હતે. તરત દોડી ઘરનાં પૂજા સ્થાનકે ઘીનો દીવો કર્યો અને એમાં સફળતા પ્રભુચરણે ધરી દીધી. *
સરસ્વતીબાઈ ખૂબ યાદ આવ્યાં. હર્ષનાં શું વહ્યાં. વિચાર આવ્યો કે એક ધંધાદારી ગાયિકા બહેનમાં ગાંધીજીની હાકલ પારસમણિનાં સ્પશે કેવું સુંદર પરિવર્તન આવ્યું! તેમણે પોતાનો ધીકતો ધાંધો, ધનવૈભવ અને સુખસુવિધા છોડ્યા. અને પોતાની એ જ કલાનો દેશવાસીઓને જાગૃત કરવામાં ઉપયોગ કર્યો. કહેવાય છે કે તેમના ગીતને કાર્યક્રમ જે સભામાં યુવાનો તે હોય ત્યાં માનવ મહેરામણ ઉભરાતો. તેઓ “જી ભરકે દેશપ્રેમના ગીત ગાયાં. કેટલાયે આ ગીત સાંભળ્યા પછી પોતાના ઘરબાર છોડીને સત્યાગ્રહ સંગ્રામમાં ઝૂકાવેલું. આવી રીતે હજારો યુવક-યુવતીઓને સત્યાગ્રહની લડનમાં ભાગ લેવાનું આકર્ષણ કરવાનું શ્રેય સરસ્વતી બાઈને ફાળે જાય છે.
ભગવાને તેમને એવા સુંદર કંઠની બક્ષીસ આપેલી કે આધેડ ઉંમરે પણ તેમના સ્વરમાં એ જ મોહિની અને જાદુ હતાં કે જેથી આપોઆપ લોકો તે તરફ ખેંચાઈ જતા. જેલની પ્રાર્થનામાં પણે તેમનાં ભજને સાંભળીને સ ડોલી ઉઠતાં. પૂ. બાએ તો તેમને “કોકિલ કંઠી ”ને પ્રેમાળ ઈલકાબ આપેલો.
મારા જેવી એક ભદ્ર સમાજની કન્યાને તે જમાનામાં શાસ્ત્રીય સંગીતને નાદ લગાડનાર એ પ્રથમગુરુ સરસ્વતીબાઈને જયારે પણ યાદ કરે છે ત્યારે પ્રેમ અને આદરથી મસ્તક નમી પડે છે..
Page #168
--------------------------------------------------------------------------
________________
"
બદ્ધ, જીવન
તા. ૧-૯-૮૧
આશીર્વાદનું શીર્ષાસન : અભિશા૫
[] ગુણવંત શાહ
" કાંઈ ઈચ્છતા હોઈએ તે કાયમ ઈચ્છનીય નથી હોતું. What is ના જાહેર માર્ગો પર ટ્રાફિક નિયમન ને હોય તો તે desired is not always desirable. આમ ઈચ્છા [desire]. અકસ્માતે જ નિયમિત બની રહે. કોઈ શહેરનું સમાજિક જીવન અને ઈચ્છનીયતા [desirability] વચ્ચેના વિસંવાદમાંથી ઘણી ખેરવાઈ ન જાય તે માટે લોકો લાલ, લીલી અને પીળી ટ્રાફિક લાઈટોને ખરી મુશ્કેલીઓ પેદા થતી હોય છે. પૂરા આદરથી સ્વીકારે એ જરૂરી છે. પ્રત્યેક નાગરિક આવા નિયમ કેટલી ચીવટાઈથી પાળે છે એના પર તો કેટલાય નાગરિકોની સલા
આ વિસંવાદ ઓછો હોય તેમ વળી કયારેક એમાં આપણી મતીને આધાર રહેતા હોય છે. આવા અનેક નિયમ પાળતી વખતે
વાણી નવી મુસીબત ઊભી કરતી હોય છે. શબ્દોની ભેટ એ માણસને આપણે કોઈ પર ઉપકાર કરી રહ્યાં હોઈએ એવું પણ નથી. મળેલું અનન્ય વરદાન છે. “શબ્દને ખરો અર્થ તે ‘અવાજ થાય - આમ કરવામાં આપણી પોતાની સલામતી રહેલી છે અને આપણી
છે. પ્રકૃતિમાં આવા ધ્વનિની ખોટ નથી. સમુદ્ર ઘૂઘવે છે, વાદળ સલામતીમાં આપણે સ્વાર્થ રહે છે એ તો સ્પષ્ટ છે.
- ગરજે છે, સિહ ગરજે છે અને પંખીઓ કલરવ કરે છે. માણસે પણ
શરૂઆત તે આવા ધ્વનિથી જ કરી, પરંતુ એ ધ્વનિમાંથી એણે વાણી નીતિશાસ્ત્ર [Ethics] માં મૂળ આવી વ્યાપક અને ઊંડી
જ નહીં વાગ્મિતા વિકસાવી. પિતાના અંતરમાં ઘૂંટાતી વેરણછેરણ “સમજણ રહેલાં છે. દાકતરે એમને સેમ્પલ તરીકે વિનામૂલ્ય મળતી
લાગણીઓને વ્યકત કરવામાં વાણી એની મદદે આવી. પછી તે બન્યું દવાઓ બીજાઓને વેચે નહીં એ દાકતરી નીતિશાસ્ત્રને એક વણ
એવું કે અંતરમાં જે હતું તેને વ્યકત કરવાને બદલે જે ન હોય તેને લખ્યો નિયમ છે. એવા કેટલાક દાકતરે હશે જેઓ આ નિયમને
વ્યકત કરવા કે કયારેક જે હોય તેને છાવરવા માટે એણે વાણીને ભંગ કરતા હશે. એવા પણ દાકતરો છે. જેમાં આ રીતે મળેલી
ઉપયોગ કરવા માંડયો. આશીર્વાદનું જયારે શીર્ષાસન થાય ત્યારે દવાઓને ગરીબ દરદીઓ માટે કોઈ પણ જાતની પુરસ્કાર વગર
અભિશાપ જ મળે ને! વિનિગ કરે. આવું જ શિક્ષણમાં પણ બને છે. ટયુશન રાખવું એને અર્થ એ નથી કે શિક્ષક પોતાના વિદ્યાર્થીને ર્ગમે તેવી ભાંજઘડ
આપણે ત્યાં તે શબ્દને “બ્રહ્મને દરજજો આપવામાં આવે કરીને પાસ કરાવી આપે. એવું ક્યનારા શિક્ષક પોતાના વ્યવસાયના છે અને શબ્દ-શકિતને ભારે મહિમા કરવામાં આવ્યું છે. ઐતરેય નીતિશાસ્ત્રને નેવે મૂકતા હોય છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં સહજ ઉપનિષદની પંકિતએ આ સંદર્ભમાં ઘણી પ્રસ્તુત જણાય છે: રીતે એક યા બીજા પ્રકારનું નીતિશાસ્ત્ર સર્જાઈ રહેતું હોય છે,
મારી વાણી મનમાં સ્થિર થાઓ. એક સાચે બનેલ પ્રસંગ યાદ આવે છે. એક માણસે કઈકનું મન વાણીમાં સ્થિર થાઓ. ખૂન કર્યું. કોર્ટમાં કેસ ચાલ્યું અને ખૂની નિર્દોષ છૂટી ગયો. થોડાક હે સ્વયંપ્રકાશ આત્મા દિવસો પછી એ કેસમાં સંકળાયેલા ફોજદારે ખૂન કરીને છૂટી જનારા તમે મારી સામે પ્રકટ થાઓ. એ આદમીને સાચી વાત શું છે તે અંગે પૂછયું. જવાબમાં પલા હૈ વાણી અને મન! આદમીએ કહ્યું: ‘ખૂન તે મેં કરેલું એમાં કોઈ જ શંકા નથી, પરંતુ તમે બંને મારા વેદાનના આધાર છે. મારા વકીલની દલીલો સાંભળ્યા પછી મને પણ શંકા થવા માંડી કે મારુ જાન મને ત્યજી જય નહીં. કદાચ મેં ખૂન ન પણ કર્યું હોય. જરા શાંતિથી વિચારીએ તો આ વેદાભ્યાસમાં જ હું રાતદિન વ્યતિત કર્યું' જણાશે કે એ ખૂનીને બધી જાતના ગોટાળા કરીને બચાવનાર વકીલે
હું સ હશે તે બેલીશ, પોતાનું નીતિશાસ્ત્ર ગીરવી મુકાં ગણાય. પ્રત્યેક વ્યવસાયને એનું
હું સત્ય હશે તે બોલીશ. આગવું નીતિશાસ્ત્ર Pિrofessional ethics] | હોય છે. મીટર
મારી રક્ષા કરો. પ્રમાણે જ ભાડું લેવું એ રિક્ષાચાલકનું વ્યવસાયી નીતિશાસ્ત્ર છે. વકતાની રક્ષા કરે. | જરૂર કરતાં વધારે કપડું ન લેવું અને વધેલું કપડું ગ્રાહકને પાછું
શાંતિ: શાંતિ: શાંતિ: આપી દેવું એ દરજીના વ્યવસાયમાં પડેલા માણસનું નીતિશાસ્ત્ર છે. ઓફિસમાં અગિયારથી પાંચ મન દઈને કર્તવ્ય સમજીને કામ કરવું
જીવનના ત્રણ મહાન પ્રવાહો છે તે છે; આચાર, વિચાર અને એ પ્રત્યેક કર્મચારીનું નીતિશાસ્ત્ર છે. યોગ્ય નફો લીધા પછી તોલમાપ
વાણી. આ ત્રણે મહાન પ્રવાહ મહાનદ બનીને વહેતા રહે છે. આ કે ભેળસેળના ગોટાળા ન કરવા એ પ્રત્યેક વેપારીનું નીતિશાસ્ત્ર છે.
પ્રવાહો જયારે ભેગા થઇને પ્રયાગ રચે ત્યારે ઉત્ક્રાંત માનબ કોળી સમાજના ગોમ માટે નાસ્તિક માણસ પણ આ આચારધર્મ ઊઠે છે. પાળે એ ઈચ્છનીય છે.
વિવેક જાગૃત થાય તે જ આમ બની શકે. આપણે ત્યાં વિવેકને આ સહજ આચારધર્મ પાળનાર ભગવાનમાં ન માનતા
ખૂબ જ મહત્વ મળ્યું છે. શંકરાચાર્યે ગ્રંથ લખે જેનું નામ રાખ્યું હોય તે ચાલે, પરંતુ ભગવાનની ભકિત કરનાર મા આચારધર્મ ન પાળે તે સમાજમાં ગોટાળા અને મુસીબત જે વધે. ક્યારેક બને
વધે. ક્યારેક અને “વિવેચૂડામણિ.' આમ વિવેકને માથાના મુગટમાં જડવામાં આવતા છે. એવું કે કહેવાતા ધાર્મિક માણસ પણ પ્રામાણિક નથી હોતે. રત્નનું સ્થાન મળ્યું છે. આ એક એવો વિસંવાદ છે જેમાંથી આપણે બચવું જ રહ્યું. દૂધમાં
વિવેક એ સ્વસ્થતાની પૂર્વશરત છે.સ્વસ્થતા પાંગરે છે સંવાદિતાપાણી રેડનાર, લાંચ લેનારો, ચરણપેશી કરનાર અને બે નંબરના પૈસા સંઘરનારો માણસ નિયમિત મંદિરે જાય તો ય શું! શું માણસ
માંથી. સંવાદિતા ત્યારે જ શકય બને જયારે આચાર, વિચાર અને આ રીતે પોતાની જાતને કે ભગવાનને છેતરી શકે ખરો ? : વાણી વચ્ચે મેળ હોય.
કહે છે કે દાણચોરે પણ પોતાના ધંધાનું નીતિશાસ્ત્ર નભાવતા આવો મેળ ન હોય ત્યારે જીવનમાંથી સંગીત નથી જન્મતું. હોય છે. સોરઠના બહારવટિયાઓ અંગે પણ આપણે એવી ઘણી
ઊતરી ગયેલા ચામડાના ઢેલકમાંથી કે વીણાના ઊતરી ગયેલા તારવાત સાંભળી છે. જેમાં અમુક બાબતમાં ચારમર્યાદાને ઉત્તમ
માંથી જે બેસૂરો ધ્વનિ નીકળે તેવું જ આપણા જીવનમાં બનું અંશ બીજી અનેક અનિષ્ટો વચ્ચે પણ જળવાઈ રહ્યો હોય. દાખલા તરીકે પરસ્ત્રી સાથેના વ્યવહારમાં અમુક બહારવટિયાઓ પોતે જ હોય છે. • દોરેલી લક્ષ્મણરેખાને વળગી રહેતા. આ કંઈ જેવી તેવી વાત નથી.
આપણી જીવન સાધનાનું ધ્યેય ભલે મોક્ષપ્રાપ્તિ હોય, પરંતુ માચાર અને વિચાર વચ્ચેની વિસંવાદિત સમાજમાં ઘણા એને પાયો છે આચાર, વિચાર અને વાણી વરચેની સહજ સંવાદિતા. ગોટાળા સજે છે. સાઈકલના ગવર્નર અને પેડલ વચ્ચે કોઈ જ સંવાદ ન હોય તે અકસ્માત રોકડે જ બની રહે છે. આપણે જે -
(આકાશવાણીના સૌજન્યથી)
'
પાલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. એડ.
- મુંબઈ - ૪૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ -જ0 001,
Page #169
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No.: 37.
• ‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪: અંક: ૧૦
પ્રબુદ્ધ જીવન
મુંબઈ ૧૬ સપ્ટેમ્બર ૧૯૮૧ બુધવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ :
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ રૂા. ૧-૦૦
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ,
આ તો હદ થાય છે | ચીમનલાલ ચકુભાઈ
ટેલ અધિકારીઓ પાસેથી મેળવ્યાં અને એવી રીતે ગરીબેન શબ્દ, રહેમાન અનુલે સાહસિક વ્યકિત છે, બિનજવાબદાર દુ:ખ દૂર કરવા, કહેવાય છે લગભગ ૩૦ કરોડ રૂપિયા ટૂંક સમયમાં છે, બેપરવા છે. પાપભીરૂ હેવાને આક્ષેપ તેમના ઉપર કોઈ કરે પ્રાપ્ત કર્યા - આ એક મોટી સિદ્ધિ છે. તેમ નથી. બલકે ગરીબેનાં દુ:ખ એછાં કરવાં, પાપને ભારો પોતાના
તેમ કરવા જતાં ઈન્દિરા ગાંધી અને સંજ્ય ગાંધીના આત્માને શીરે વહોરી લેતાં ગરીબ પરવરદિગારને ઈલકાબ પ્રાપ્ત કરવાના
ખુશ કરવાનું તેઓ ચૂક્યા નહિ, ઈન્દિરા ગાંધીની પ્રતિભા અને હકદાર થવાની તેમની મહત્ત્વાકાંક્ષા છે એમ લાગે છે.
સંજ્ય ગાંધીનું તેજ સોળે કળાએ ખીલી ઊઠે તે માટે, આ ટ્રસ્ટ ગરીબોનાં દુઃખ જોઈ તેમનું હૃદય દ્રો છે. બીજા વંદય પવું એવી
સાથે માતા-પુત્રનાં નામ જોડયાં. વર્તમાનપત્રોમાં અહેવાલ જ રીતે દવે તેના અસરકારક ઉપાય શોધવામાં તેઓ કશળ છે
આવ્યો હતો કે સંજ્ય ગાંધી નિરાધાર ટ્રસ્ટમાંથી લગભગ રૂપિયા તેમ પુરવાર કરવા ઈચ્છે છે. તે માટે તેમણે નવી, કલ્પી ન શકાય તેવી સાત ફ્રોડ ટૂંક સમયમાં અનાથ, વિધવાઓ અને ગરીબોને તરકીબે શોધી કાઢી. પૈસાદાર કે ગરજવાન લોકોના ખિસ્સામાં .
વહેચ્યા. ઈન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન માટે મહારાષ્ટ્ર સરકારે હાથ નાખી તેમને જે ઓછો કરવામાં પોતે મોટું પુણ્યનું બે કરોડનું દાન આપ્યું. લાયક સાહિત્યકારો અને કલાકારોને કામ કરે છે એમ માની, ભ્રષ્ટાચારને કાયદેસરતાનું સ્વરૂપ
ઉત્તેજન આપવા પાંચ કરોડ રૂપિયા ભેગા કર્યા. આપવાની તેમના ફળદ્રુપ ભેજામાંથી જનાઓ ઘડાઈ.
આ દેશની પ્રજા પણ બેકદર છે કે આવા સત્કાર્યો આવકારબેરિસ્ટર છે એટલે કાયદા જાણતા હશે તેમ માની લેવું પડે. પોતે વાને બદલે તેની ટીકા કરં છે, પણ ઈન્દિરા ગાંધી અને તેમની જે કરે છે તે અનીતિમય છે તેની કદાચ તેમને ચિતા નહિ હોય સરકાર, તેમને પક્ષ અને તેમના નાણાંમંત્રી એવા નગુણા નથી. પણ ગેરકાયદેસર છે, ગુનો છે જેને માટે જેલ જવું પડે તેની જાણ અંતુલેને જોરદાર બચાવ કર્યો છે. આથી સત્તાસ્થાને બેઠેલ બીજી હોય તે ચિતા કરે, યા ન પણ કરે કારણ કે ઘણા હિંમતવાન છે.
બધી વ્યકિતઓને વાજબી રીતે પ્રોત્સાહન મળશે, દરેક રાજ્યના
મુખ્ય મંત્રીઓ, આવાં ધર્માદા ટ્રસ્ટ રચી પૈસાદાર પાસેથી * આપણાં જાહેર જીવનમાં અને જીવનના દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર
સ્વેચ્છાઅ” કરોડો રૂપિયા પ્રાપ્ત કરી સાચી સમાજવાદ દેશમાં લાવશે. હાડોહાડ વાપ્યો છે અને ફૂલ ફાલત છે તે આપણા રોજના
પણ જે આ આવું મહાન સત્કાર્ય છે તે ઈન્દિરા ગાંધી, તેની અનુભવને વિષય છે. આ બ્રણચાર જાહેર છે, છતાં ખાનગીમાં
સાથે પોતાનું નામ ન જોડવા અને તે જોડાયું છે તેની પિતાને થાય છે એ તેને દેખાવ રહ્યો છે. પણ ઉઘાડે છોગે, પદ્ધતિસર, જાણ નથી એમ શા માટે કહે છે? શું, આ પુણ્યને હિસ્સે તેમને લાંચ આપનાર અને લેનાર બેમાંથી કોઈ જરા પણ સંકોચ કે ભય કાંઈ નથી જોઈતા? અથવા શું એમને એમ લાગે છે કે અંતુલે ન અનુભવે એ માર્ગ સૌ પ્રથમ શોધી કાઢવાને “યશ’ તેમનું નામ વટાવી ખાય છે? તે બચાવ શા માટે કરે છે? સંજ્ય ગાંધી અબ્દુલ રહેમાન અતુલેને જાય છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તે ના પાડવા આવી શકે તેમ નથી. તેમના આત્માને પરમ શાન્તિ થયા પછી, ગેરકાયદેરાર છતાં કાયદેસર ગણાય એવી રીતે મળતી હશે. વિદેહ થયેલ આત્માની શાન્તિ અર્થે તેમનાં રાગાપૈસા મેળવવાના જેટલા માર્ગો છે તે પોતાને હસ્તક લીધા. સંબંધીએ દાન - પુણ્યનું કામ કરતા હોય છે એવું તર્પણ અંતુલેએ સિમેન્ટનું વિતરણ હોય, શહેરી જમીન ટોચમર્યાદામાં મકાનના સંજ્ય ગાંધી માટે કર્યું છે. તે માટે ઈન્દિરા ગાંધીએ તેમને ઘણો બાંધકામ માટે પરવાનગી આપવાની હોય કે એવા બીજા આભાર માનવો જોઈએ. કોઈ ૫ણ દ્વાર હોય તે બધાંની ચાવી પોતાની પાસે રાખી
બિચારા વૅક્ટરામન - તેમને વિના કારણ એ સત્તા પર બેઠેલ વ્યકિતઓ મોટી રકમની લાંચ લે છે તે સુવિદિત
બધાને બચાવ કરવો પડે, પણ એ તે command હકીકત છે, પણ તેમ કરતા હોવાને સદા ઈનકાર કરતા આવ્યા છે.
performance હતો. દેવીની અંજ્ઞા હતી. એટલે કહ્યું કે - અંતુલેની એ વિશેષતા છે કે તેઓ બેધડક એમ કહે કે પોતે મોટી સિમેન્ટ વિતરણ અને ઈન્દિરા પ્રતિભા પ્રતિષ્ઠાનને રકમ લીધી છે અને તેમાં કાંઈ જ ગેરકાયદેસર નથી, અનીતિમય તો બિલ્ડરોએ આપેલ દાનને કોઈ સંબંધ નથી. પ્રથમદર્શી કોઈ શેનું હોય છે?
પુરાવા નથી. કેટલીક વસ્તુ આંધળે જોઈ શકે છે, પણ દેખતે એટલે ૫ - ૭ જાહેર “ધર્માદા' ટ્રસ્ટ રહ્યા. તેના વહીવટની જોઈ શકતા નથી, કારણ કે તેણે જેવી નથી. મહાત્મા ગાંધીના નામને બધી સત્તા પિતાને હસ્તક રાખી - તેને અપાતાં “દાન’ માટે કર - લંક લાગે છે માટે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન' અને ગાંધીના મુકિત - ૧૦ ટકા અથવા ૧૦૦ ટકા • મળે તેવાં સર્ટિફિકેટે ઈન્કમ- નામ સાથે જોડાયેલું બીજી સંસ્થાઓ માટે તપાસ પંચ નીમવા
Page #170
--------------------------------------------------------------------------
________________
८८
પ્રબુદ્ધ જીવન
લાકસભાએ ઠરાવ કર્યો, અંતુલેના કૃત્યોની તપાસ કરવાની વેંકટરામનને કોઈ જરૂર જણાતી નથી કારણ કે આ કૃત્યોથી ઈન્દિરા ગાંધીની પ્રતિષ્ઠામાં અભિવૃદ્ધિ થાય છે! આ પ્રતિષ્ઠાનને ઈન્દિરા ગાંધીનું નામ આપવામાં આવ્યું છે. તેની ઈન્દિરા ગાંધીને જાણ ન હતી તે, માટે તેમણે સંમતિ આપી નથી એવું પણ વેક્ટરામને કહ્યું-આ તો ઈન્દિરા ગાંધીને પૂછીને જ કહ્યું હશે ને? પણ દુર્ભાગ્યે એક વર્ષ પહેલાના ફોટાઓ છે. વર્તમાનપત્રોના અહેવાલા છે. એક વર્ષ સુધી ખબર ન પડી? હવે અંતુલેના ફળદ્ર ૫ ભેજાએ જવાબ આપ્યો કે માતાજીએ આ પ્રતિષ્ઠાનનું ઉદ્ઘાટન નહોતું કર્યું, માત્ર સહી કરી, આશીર્વાદ આપ્યા હતા, પણ સંભવ છે સહી કરતાં આંખો બંધ રાખી હશે કારણ કે અંતુલે કહે છે કે તે સમયે તેઓ બે જ જણા હતાં. બીજું કોઈ ન હતું પણ વર્તમાનપત્રામાં બધું આવ્યું!
પૂરક નોંધ
આ લખાણ લખ્યા પછી, વેંકટરામને, લોકસભા અને રાજ્યસભાને, ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોર્યા છે એવા આરોપસર, તેમની સામે બન્ને ગૃહામાં વિશિષ્ટાધિકારના ભંગ માટે નેટિસે રજૂ થઈ હતી. વેંકટરામને એમ કહ્યું હતું કે પ્રતિભા પ્રતિષ્ઠાનને પેાતાનું નામ આપવા ઈન્દિરા ગાંધીએ સંમતિ આપી નથી તેમ જ આ પ્રતિષ્ઠાનનું તેમણે ઉદ્ઘાટન કર્યું નથી. બન્ને ગૃહાના અધ્યક્ષોએ ચૂકાદો આપ્યો છે કે વેંકટરામન કાંઇ જૂહ બોલ્યા નથી અને નોટિસા દાખલ કરવા પરવાન ન આપી. આર્મી, રાજ્યસભાના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી હિદાયતુલ્લાના ચૂકાદાની સંક્ષેપમાં સમીક્ષ કરીશ. અંતુલે અને મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું હતું કે, ઈન્દિરા ગાંધીએ પેાતાનું નામ જોડવા સંમતિ આપી છે તેમ જ પ્રતિષ્ઠાનનું ઉદઘાટન કર્યું છે. વર્તમાનપત્રોમાં મહારાષ્ટ્ર સરકાર પ્રેરિત એવા સમાચારો અને ફોટાઓ આવ્યા છે. આ હકીકતોને ઈનકાર થઈ શકે તેમ નથી. તે પછી આવું બન્યું કેમ ? ન્યાયમૂર્તિને છાજે તે રીતે શ્રી હિદાયતુલ્લાએ તેના તોડ કાઢયો છે. તેમણે શોધી કાઢયું છે કે અંતુલે અને ઈન્દિરા ગાંધી વચ્ચે સંવાદનો અભાવ હતે. (communicatior gap) ઈન્દિરા ગાંધીએ સંમતિ આપી ન હતી પણ અંતુલે એમ સમજ્યા અથવા માની લીધું કે સંમતિ આપી છે. તેથી અંતુલે અને મહારાષ્ટ્ર સરકારે એવી જાહેરાતો કરી. ઈન્દિરા ગાંધીને આ વાતની દસ મહિના પછી ખબર પડી ત્યારે તેમણે વાંધા લીધા અને અંતુલેનું ધ્યાન ખેંચ્યું અને તેમનું નામ કાઢી નાખવા કહ્યું. પણ અંતુલેને આવું માની લેવાનું કારણ શું હતું? એક દસ્તાવેજ ઉપર ઈન્દિરા ગાંધીએ સહી કરી છે. પ્રતિભા પ્રતિષ્ઠાનને લગતા આ દસ્તાવેજ છે. અંતુલે હવે કહે છે કે ઈન્દિરા ગાંધીએ પ્રતિષ્ઠાનને માત્ર આશીર્વાદ આપ્યા હતા. હિદાયતુલ્લા કહે છે કે ઈન્દિરા ગાંધીએ સહી કરી, એટલી નાની વાતનું મહારાષ્ટ્ર સરકારે મોટું સ્વરૂપ આપી દીધું છે. દસ મહિના રહીને આ કેમ ખબર પડી ? હિદાયતુલ્લા કહે છે સરકારી તંત્ર બહુ ધીમું ચાલે છે. અંતમાં, હિદાયતુલ્લાએ કહ્યું, કાંઈ જૂ કહેવાયું હોય તો તે વે કટારમને નથી કહ્યું- (અનુલેએ કહ્યું ?)
વેંકટરામનના મને થોડો પરિચય છે. બંધારણસભામાં અને પ્રથમ લોકસભામાં અમા બન્ને સાથે હતા. ૧૯૫૦માં ન્યુઝિલેન્ડમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ થઈ તેમાં ભારતીય સંસદનું પ્રતિનિધિ મંડળ ગયું તેના અમે બન્ને સભ્યો હતા. ૧૯૫૩માં યુનાઈટેડ નેશન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળ ગયું તેના અમે બન્ને રાખ્યા હતા . વે કટરામનના મને જે થાડા પરિચય છે તે ઉપરથી એટલું કહી શકું કે આટલી હદે જવાની તેની હિંમત નથી. બિચારાને રાત્રે કદાચ ઊંઘ નહિં આવતી હોય, પણ માતાજીની આશા એટલે શું કરે? માતાજીએ મૌન પાળ્યું છે. આ એ સામાન્ય બનાવ છે, જેમાં તેમણે વચ્ચે પડવાની જરૂર નથી. બેગ્લારમાં તેમણે કહ્યું કે, તેમને પેાતાને કોઈ અકળામણ થતી નથી.
ઈન્દિરા ગાંધી આવું શા માટે કરતાં હશે? અંતુલેને કદાચ આવી અણઘડ રીત માટે અંદરખાને ઠપકો આપ્યો હશે. કદાચ ૪-૬ મહિના પછી પાણીચું આપશે. પણ અત્યારે તે તેના જોરદાર બચાવ કરવા જ જોઈએ કારણ તેમની પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. તેમના કોઈ સેવક ખોટું કરે તે તેના સ્વીકાર કેમ કરાય? તો વિરોધ પક્ષો માથે ચડી બેસે, લાકામાં નાલેશી થાય. અત્યારે તે કોઈ ખોટું થયું છે તેને ઘસીને ઈનકાર કરવા જ રહ્યો. આવા ઈનકારથી મૂળિયા ખોદાય છે, તેની કદાચ તેમને જાણ નહિ હોય, પાપનો ઘડો ભરાય ત્યારે જ ખબર પડે. આ બધું થાક કટાક્ષમાં લખ્યું છે. લખાઈ ગયું છે. પણ અંતરમાં ઊંડો ખેદ છે. ભારે દુ:ખ છે. શું થવા બેઠું છે? પાપનો આવા ઉઘાડા બચાવ? અંતુલેને દૂર કરે તો ઈન્દિરા ગાંધીની પ્રતિષ્ઠા વધશે તે વાતનું તેમને કયારે ભાન થશે ? પ્રજા કયાં સુધી સહન કરશે? વિરોધી રાજકીય પક્ષો ઈન્દિરા ગાંધીના સામને નહિ કરી શકે, કારણ કે એ જ રંગે તે બધા ખરડાયેલા છે. આવા ભ્રષ્ટાચાર સામે લડવા ચારિત્રશી પવિત્ર વ્યક્તિએ જોઈએ. કોઈ જ્યપ્રકાશ જાગે? Only a moral force can vanquish such evil. આપણું અધ:પતન ચરમ સીમાએ પહોંચતું જાય છે. દરેક વિચારશીલ નાગરિકને તેની વ્યથા હોવી જોઈએ. હવે બેદરકાર રહ્યો ાસાશે નહિ, જીવનને ઊંડો લૂણા લાગ્યો છે. ભ્રષ્ટાચાર અને જૂઠાણુ' એક્બીજાના સાથી થાય છે ત્યારે કોઈ બચાવી શકતું નથી.
અંતુલેએ જે કર્યું તેમાં ઈન્ડિયન પીનલ કોડ અને પ્રિવેન્શન ઓફ કરપ્શન કાયદાઓનો ભંગ જણાય છે. કોણ તેની સામે પગલાં લે? વાડ ચીભડાં ગળે ત્યાં શું થાય? મહારાષ્ટ્રના કોંગ્રેસ વિધાનસભા પક્ષ તેમનામાં વિશ્વાસ જાહેર કરે છે!
તા. ૧૬-૯-૮૧
તે ફરી ચૂંટણી થાય ત્યાં સુધી રાહ જેવાના સમય નથી. પ્રજાના આત્મા જાણવા જોઈએ. આ હવે નિભાવી ન લેવાય. હદ થાય છે.
હકીકતમાં ઈન્દિરા ગાંધીએ જે દસ્તાવેજ ઉપર સહી કરી છે તે સંમતિપત્ર છે. એક કાયદા પ્રમાણે રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનનું નામ કોઈ સંસ્થા સાથે જોડવું હોય તે તેમની પૂર્વ સંમતિ લેવી જોઈએ. એવી સંમતિ અંતુલેએ લીધી. સ્વાભાવિક રીતે, આવા દસ્તાવેજમાં ‘ઈન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન' એમ લખ્યું ન હોય તેમાં માત્ર પ્રતિભા પ્રતિષ્ઠાન એટલું લખ્યું હોય, તેની નીચે ઈન્દિરા ગાંધીએ સંમતિ આપી I am happy to associate myself with Pratibha Pratistan, Maharashtra ત્યારબાદ તેનું ટ્રસ્ટડીડ થયું. જેમાં આ પ્રતિષ્ઠાનને ઈન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન એવું નામ આપ્યું અને એ ટ્રસ્ટ તે રીતે રજિસ્ટર થયું, ઇન્દિરા ગાંધીએ સંમતિ આપી છે એવી ખાત્રી નહેાત તે ચેરિટી કમિશનર આ ટ્રસ્ટ રજિસ્ટર કરત નહિ. પણ તે પહેલાં, અંતુલે અને મહારાષ્ટ્ર સરકારે ઈન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાનની જાહેરાત કરી દીધી, તે નામે પત્રવ્યવહાર શરૂ કર્યો અને દાના માગ્યા. લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોએ પકડી લીધું કે ઈન્દિરા ગાંધીએ જે દસ્તાવેજ ઉપર કરી છે. તેમાં માત્ર પ્રતિભા પ્રતિષ્ઠાન નામ હતું અને ઈન્દિરા ગાંધીનું નામ ન હતું અને અંતુલે તેમ જ મહારાષ્ટ્ર સરકારે જે જારાતો અને પ્રચાર કર્યો તે તેમની ભૂલ હતી.
સંભવ છે ઈન્દિરા ગાંધીએ ‘આશીર્વાદ' આપ્યા ત્યારે તેમને
Page #171
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૮૧
પ્રબુદ્ધ જીવન
લ્પના નહિં હોય કે આમાંથી આવું કૌભાંડ સર્જાશે. અંતુલેના પરાક્રમોને તેમને ખ્યાલ ન હોય. આ બધું બન્યું અને ઉઘાડું પડયું ત્યારે પોતે સંમતિ નથી આપી તેમજ ઉદ્ઘાટન નથી કર્યું તેમ કહ્યું અને વેંકટારમને અલબત્ત ઈન્દિરા ગાંધીને પૂછીને બન્ને ગૃહોમાં તે પ્રમાણે જાહેર કર્યું. આ કૌભાંડમાં ઈન્દિરા ગાંધીનું નામ કોઈ રીતે સંડોવાય નહિ તે જોવા ઈન્દિરા ગાંધી તેમની સરકાર અને કોંગ્રેસ પક્ષ સ્વાભાવિક રીતે બહુ ઈ તેજાર હતે.
આ ઘટનાની એક રમુજી બાજુ છે. ઈન્ડિયન એક્સપ્રેસના અરુણ શૌરીએ ખુલ્લું લખ્યું કે વેંકટારમન જૂઠ બોલ્યા છે. તેથી શૌરી સામે રાજ્યસભામાં વિશિષ્ટાધિકાર ભંગની દરખાસ્ત રજૂ થઈ. કોંગ્રેસ પક્ષના કોઈ સભ્ય આવી દરખાસ્ત નથી કરી. બીજા સભ્યએ કરી. આમાં ચાલાકી હતી. શૌરી સામેની આ દરખાસ્ત દાખલ થાય તો તેની પૂરી તપાસ થાય, શૌરીને બધા દસ્તાવેજો અને હકીકતે રજૂ કરવાની તક મળે. અંતુલેની ઉંટ તપાસ થાય અને તેનું પરિણામ એ આવે કે શૌરી નહિ પણ વેંકટારમન જુઠ: બોલ્યા છે, તેમ પુરવાર થાય. હિદાયતુલ્લાએ ઉદારતાથી કહ્યું કે શૌરીએ આવું લખ્યું તેની હું ઉપેક્ષા કરું છું. તે કાંઈ નોંધ લેવા જેવી બાબત નથી. કોંગ્રેસ પક્ષના આગેવાન શ્રી સાલ્વેએ અધ્યક્ષને વિનંતિ કરી કે શૌરીએ જે લખ્યું છે તેને Treat it with contempt it deserves. ભલે એક કૂતર ભસ્યા કરે. કેટલી ઉદારતા! પણ શૌરી ઓછો નથી. હિદાયતુલ્લાના ચૂકાદા પછી તેણે ફરી લખ્યું કે, વેંકટારમન જુઠું બોલ્યા છે. અને હિદાયતુલ્લાને પડકાર્યા, હકીકતો અને કાયદો પૂરો સમજી લે.
પણ, ઈન્દિરા ગાંધીએ સંમતિ આપી કે નહિ, અથવા ઉદઘાટન કર્યું કે નહિ તે પ્રમાણમાં ગૌણ બાબત છે. મુખ્ય વાત એ છે કે આવા ઉઘાડા અને વયાપક ભ્રષ્ટાચાર માટે ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસ પક્ષ શું કરે છે. મહારાષ્ટ્રના વિધાન સભ્યો અને ઘણાં મંત્રીઓ દિલ્હી દોડી ગયા અંતુલેને મુખ્ય મંત્રી તરીકે ચાલુ રાખવા હિમાયત કરવા. કોંગ્રેસ પક્ષનું આ કેટલું મોટું અધ:પતન છે? આ બાબતની પુરી તપાસ કરવાને બદલે, અતુલેને શરપાવ આપવા દોડી જાય છે. ઈન્દિરા ગાંધી હજી મૌન છે. શાલિનીતાઈ પાટિલે અંતુલે સામે ઉઘાડા આક્ષેપ કર્યા છે. પક્ષની આંતરિક બાબતને જાહેરમાં મૂકવા માટે તેમની પાસે ખુલાસો માગવામાં આવ્યો છે, કદાચ પગલા લેવાશે. જે રાજકીય પક્ષ આવા જાહેર ભ્રષ્ટાચારને ટકે આપે અથવા તેના ઉપર ઢાંકપીછોડો કરે તેને વિશે શું કહેવું? ૧૩-૯-૧૯૮૧
મી શાદીલાલ જૈન 0 ચીમનલાલ ચકુભાઈ
એક વકતા હતા. આ સંસ્થાના ડાયરેકટર છે. વર્ષોથી શાદીલાલ જેન આ સંસ્થાની દેખરેખ રાખતા અને તેના ખર્ચને પહોંચી વળવા, મહેનત કરતા.
શાદીલાલ, કેટલોક વખત ક્લકત્તામાં રહ્યા પછી, ૧૯૪૬માં મુંબઈ આવ્યા. શાદીલાલનું પિતાનું કુટુંબ વિશાળ છે. છ પુત્રો, ચાર પુત્રીઓ વગેરે. મુંબઈ આવ્યા પછી, જર્મન કોલેબોરેશનમાં, - લાયન્સ પેન્સિલને ઉદ્યોગ સ્થાપ્યો. અત્યારે તે કંપની પેન્સિલના થોને અગ્રગણ્ય કંપની છે. મુંબઈ આવ્યા પછી, જૈન સમાજમાં અને મુંબઇના જાહેર જીવનમાં શાદીલાલ આગળ પડતો ભાગ લેતા થયા અને મુંબઈના એક પગેવાન નાગરિક તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેને પરિણામે ૧૯૭૧માં તેમની મુંબઈના શેરીફ તરીકે નિમણૂંક થઇ. • •
જૈન સમાજની ઘણી સંસ્થાઓમાં તેઓ ક્રિય અને આગેવાન કાર્યકર્તા હતા. ભારત જૈન મહામંડળના પ્રમુખ રહ્યા હતા અને પછી જનરલ સેક્રેટરી હતા. ભગવાન મહાવીર લ્યાણ કેન્દ્ર, ભગવાન મહાવીર ૨૫00મી નિર્વાણ સમિતિ વગેરે સંસ્થાઓમાં ટ્રસ્ટી અથવા મંત્રી હતા. * *
મુંબઈમાં વસતા પજાબી સમાજમાં તેમનું ઘણું માન અને આદર હતો. પંજાબી સમાજને એકત્ર કરી પંજાબ ભાતૃસભાની સ્થાપના કરી, વર્ષો સુધી તેના પ્રમુખ રહ્યા. ખારમાં અહિંસા હોલનું મોટું મકાન બનાવ્યું અને હવે તેમાં હોસ્પિટલ શરૂ કરી છે. સાધુસાધ્વીઓના ચાતુર્માસ પણઆ હોલમાં થાય છે અને એવી જોગવાઈ ન હોય તો વિદ્વાનોને આમંત્રણ આપી–ખાસ કરી પંડિત બેચરદાસજી પ્રવચને યોજે છે. .
શાદીલાલજી સાથે મારે અતિ નિકટને પરિચય હતો. તેઓ ખરેખર એક ખાનદાન વ્યકિત હતા. સૌમ્ય પ્રકૃતિના, મૃદુભાષી, સેવાભાવી શાદીલાલ સૌના આદરને પાત્ર થતા. તેમના પુત્રોએ વ્યવસાયનો બોજો ઉપાડી લીધો હતો એટલે શાદીલાલ જાહેર સેવાકાર્યમાં પોતાના મોટાભાગનો સમય આપી શકતા. ઘરનું સારી પેઠે સુખી હતા. વરસાળ એક વિશાળ બંગલામાં રહેતા આતિથ્યને શોખ હતો. સારા પ્રમાણમાં પિતે દાન કરતા અને બીજાઓ પાસેથી
મેળવતા.
શાદીલાલના અવસાનથી જૈન સમાજને અને મુંબઈને એક સેવાભાવી સજજનની ખોટ પડી છે. તેમણે પોતાની બધી ફરજો સરસ રીતે બજાવી પોતાનું જીવન ધન્ય બનાવ્યું :
અભ્યાસ વર્તુળ
શાદીલાલ જૈનનું, ૭૪ વર્ષની વયે, ૬ ચોગસ્ટ ૧૯૮૧ના દિને મુંબઇમાં અવસાન થયું. શાદીલાલ અને તેમના કુટુંબ સાથે મને ૫૦વર્ષથી પરિચય છે. તેઓ અમૃતસરના રહીશ. પજબના જેમાં ખાસ કરીને સ્થાનક્વાસી સમાજમાં તેમનું કુટુંબ, આગેવાન કુટુંબ છે તેથી ધર્મભાવના માટે જાણીતું છે. વિશાળ કુટુંબ છે. શાદીલાલના કાકા લાલ હરસરાય જૈને, પંડિત સુખલાલજીની પ્રેરણાથી અને આચાર્ય આત્મારામજી મહારાજના માર્ગદર્શનમાં, બનારસમાં પાર્શ્વનાથ વિઘામની વર્ષો પહેલાં સ્થાપના કરી. આ સંસ્થા એમ.એ. અને પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ તૈયાર કરે છે, એવા સંખ્યાબંધ વિદ્રાને આ સંસ્થામાંથી ઉત્તીર્ણ થયા છે. આ સંસ્થાએ જૈન દર્શન અને સાહિત્યના ઘણા ગ્રંથ પ્રકટ કર્યા છે. તેમાં, જૈન સાહિત્યનો ઈતિહાસ-છ ગ્રંથોમાં–પંડિત બેચરદાસના સંપાદનમાં પ્રગટ થયો તે મહત્ત્વનું કાર્ય છે. હાલ ડો. સાગરલાલ જૈન, જે વર્ષની જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં
છે. અશ્વિનભાઈ કાપડિયાનું તા. ૨૮-૮-૮૧ના રોજ “સાવત્રી: શ્રી અરવિંદનું યોગદર્શન” એ વિષય ઉપર પ્રવચન થયું. ત્યાર બાદ ઘણા મિત્રોની માગણી આવી કે આપણે શ્રી અશ્વિનભાઈને ફરીવાર બેલાવવા. તેને લક્ષમાં રાખીને આપણે છે. અશ્વિનભાઈ કાપડિયાને “સાવિત્રા” પર ત્રણ પ્રવચન આપવા નિમંત્રણ આપ્યું હતું અને તેને તેમણે સ્વીકાર કર્યો છે. જેને કાર્યક્રમ નીચે પ્રમાણે છે.
' વિષય:(૧) “સાવિત્રી–વિશ્વવંદ્ય સર્જન અને તેનું મહાભ્ય
(૨) રાજા અશ્વપતિને વેગ
(૩) “સાવિત્રી–અમરત્વનું વરદાન અને મૃત્યુની મિમાંસા સમય: તા. ૨-૧૦-૮૧ શુક્રવાર:સાંજના ૬-૧૫ (ગાંધી જયંતી)
તા. ૩-૧૦-૮૧ શનિવાર: સાંજના ૬-૧૫
તા. ૪-૧૦-૮૧ રવિવાર: સવારના ૧૦૦ સ્થળ: શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું કાર્યાલય
પરમાનંદ કાપડિયા સભાગૃહ સૌને સમયસર પધારવા પ્રેમભર્યું નિમંત્રણ છે.
કે
સુબોધભાઈ એમ. શાહ , કવીનર, અભ્યાસ વર્તુળ
Page #172
--------------------------------------------------------------------------
________________
co
>
પ્રબુદ્ધ જીવન
એપલના ભ્રમણકક્ષાકીય વેગ
[] મનુભાઇ. મહેતા
પ્ર. જી.ના એક સુજ્ઞ વાચક શ્રી હિમ્મતવાલ વાડીલ લ હે અમદાવાદથી “એપલ” અંગેના લેખમાં એક ગણતરીની ભૂલ દર્શાવી તે માટે તેમનો આભાર માનવાની સાથેાસાથ સાચી સ્થિતિ શું છે અને ઉપગ્રહ જેમ પૃથ્વીથી વધુને વધુ ઊંચા કરતો કરાય તેવ તેના પુત્રીની આજુબાજુના ભ્રષણાળમાં કેવા ફેર પડે છે અને ચોક્કસ સમયમાં, ઉપગ્રહ પૃથ્વીની આજુબાજુની પોતાની પરિક્રમા પૂરી કરે એવી વ્યવસ્થા કરવી હોય તો પ્રારંભમાં એને કેટલી ગતિ આપવી પડે વગેરે વિગતો અંગેની એક લઘુલેખ લખવાનું યોગ્ય ધાર્યું છે. પૃથ્વી ી અભ્રષણી, કાકના હજાર માઈલની ગતિ જેટલી એપલની ગતિ હોઈ શકે જ નહિ એ દેખીતું છે. એપલની ગતિ પૃથ્વીની અાભ્રમણની ગતિ જેટલી હોવાનું વિધાન ખોટું છે. લખતી વખતે થયેલા ક્ષણિક સ્મૃતિભ્રંશનું પણ એ કારણ હાઈ શકે. એ ગમે તે હોય તે, આપણે સાચી વાત શું છે તે જ જોઈએ.
સૌથી પહેલાં એપલની ગતિની વાત. એપલ પૃથ્વીના કેન્દ્રની આજુબાજ પરિભ્રમણ કરે છે એટલે એના પરિભ્રમણનું જે વર્તુળ છે તે ી ત્રિજયા ૩૬2221222 કિ. મી. જેટલી છે. આમાં ૬૦૦ કિ. મી. પૃથ્વીની પોતાની ત્રિજ્યાના ઉમેરવાના છે. આમ એપલ ૪૨૦ કિ.મી. ની ત્રિજયાવાળા વર્તુળના આકારમાં પૃથ્વીની આજુબાજુ ફરે છે. આટલી ત્રિજયાવાળા વર્તુળના સરકમ્ફરન્સનીપરીઘની લંબાઈ ૪૨૦૦X૨X૩.૧૪ એ ફોર્મ્યુલાથી નીકળે. આ ફોર્મ્યુલા પ્રમાણે ગણતરી કરતાં પીધની લંબાઈ ૨૬૩૭૬૦ કિ.મી.ની આવે છે. આટલું અંતર એપલ ૨૪ કલાકમાં કાપે છે તો એ એક કલાકમાં ૧૦ હજાર કિ. મી.થી થોડું વધારે અંતર કાપે છે એવા હિસાબ નીકળે એટલે આપણે સામાન્યત: એપલની ગતિ પૃથ્વીના અક્ષભ્રમણની ગતિથી લગભગ ૧૦ ગણી છે એવું સ્વીકારીને ચાલવામાં હરકત નથી. શ્રી હિંમતભાઈને આ ખુલાસાથી સંતોષ થયો હશે. જો કે એપલ ઉપર અન્ય અવકાશી પિડા તથા ખુદ પૃથ્વીના ગુરુત્ત્વાકર્ષણની જે અસર હોય છે તેનાથી આ ગતિ તથા એપલની ઊંચાઈ વગેરેમાં થાડો ફેર પડતો જ રહેવાનો. અલબત્ત આવા ફેરફારની ગણતરી વિજ્ઞાનીઓ તે કરી શકે છે. એવું નાત તા અવકાશયાત્રીઓ ચંદ્ર પર પહોંચ્યા જ ન હત
હવે આપણે પૃથ્વીથી ચોક્કસ ઊંચાઈની વિવિધ ભ્રમણકક્ષાઆમાં, પૃથ્વીની પરિક્રમા કરતા ઉપગ્રહોની વાત કરીએ.આ ઉપગ્રહોની ગતિ કોલર અને ન્યુટનના “લાઝ ઓફ પ્લેનેટરી મૉશન”ને આધીન છે; પરંતુ એ નિયમાનું વિસ્તૃત વિવરણ અત્રે ઉપર્યુકત નથી, માત્ર અટલું કહેવું જરૂરી છે કે ગતિ એ ગુરુત્ત્વાકર્ષણના છેદ ઉડાડે છે અને તમે કોઈ અવકાશપાનને કલાકના ૨૫222 માઈલની ગતિ આપે. તો એ પૃથ્વીના ગુરુવાકર્ષણને મ્હાત કરીને અવકાશમાં ઊડી જાય. એનાથી ઓછી ગતિ આપે! તો એ અવકાશાનં, એને અપાયેલી ગતિ અનુસાર વિવિધ કારની ભ્રમણાઓમાં પૃથ્વી ફરતે ફર્યા
કરે.
માણસ જારે દોડતો હોય છે ત્યારે એની ગતિને કારણે એના પરનાગુરુવાકર્ષણનું બળ સૂક્ષ્માતિ સૂક્ષ્મ પ્રમાણમાં ઓછું થાય છે અને એજ પ્રમાણમાં એ મણસનું વજન પણ ઓછું થાય છે. આપણે ઉદાહરણ માટે ધારી લઈએ કે એ માણસને પાંખા છે અને એ કલાકના પાંચસો માઈલની ઝડપે ઊડે છે તે આ ઝડપને કારણે
હા ક્લા519 5911
۹۷۱
દીય કલાતી બે કા લાવી કલાકની
5911
૧૦૦
(૫ હેક્ટર પ હર મારી ૧૦ ઉંચવું ર HISSE HUSH ભાઈ માઈલ હતી ઉચાઇ Ju
વના આઠયો શિક્ષસ દ],
5
૧ લાખ માઈલી ઉચ્ચાઈ
એક ટ્વિસ ૨૦૦ માઈલના ઉચાઈ
તા. ૧૬-૯-૮૧
✩
216
૨૯ દિવસની
કક્ષા
૨૪૦૦૦૦ માઈલી ઉચાઈ
એના પરના ગુરુત્ત્વાકર્ષણનું બળ ઓછું થશે અને એનું વજન પણ એકાદ ટકા જેટલું ઓછું થશે.
આ વિચારણાને આગળ ચાવીને આપણે ન્યુટને જેમ કર્યું હતું તેમ તોપના ગાળાનું ઉદાહરણ લઈએ. ન્યુટને પુરવાર કર્યું હતું કે તોપના ગોળા, તોપના નાળચાંમાંથી છૂટે ત્યારે એની ગતિ જેમ વધારે તેમ એ વધારે દૂર સુધી જઈ શકે. આ ગાળાને જો કલાકના ૧૮૦૦૦ માઈલની ગતિ આપવામાં આવે અને એને પૃથ્વીની સપાટીની સમાંતર ૧૦૦ માઈલ ઊંચે ઊડવામાં આવે ! અને એ ગાળા માટે હવાના અવરોધ ન હોય તો એ ગાળા કાયમ પૃથ્વીની સપાટીથી સમાન્તર પૃથ્વીની ફરતે ફર્યા જ કરે, નીચે પડે જ નહિ, પણ હવા સાથે ઘસાઈને એની ગતિ ઓછી થઈ કે એ નીચે પડવાના જ.
હવે પૃથ્વીનું ગુરુત્ત્વાકર્ષણ આપણે પૃથ્વીથી જેમ ઊંચે જઈએ તેમ બેવડા પ્રમાણે નબળું પડતું જાય છે એટલે ઉપગ્રહ જેમ વધારે ઊંચે ઉડતા હોય તેમ એને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો છેદ ઉડાડવા માટે ઓછી ગતિની જરૂર પડે. પૃથ્વીથી લગભગ બે લાખ ચોવીસ હજાર–૨,૪૦,૦૦૦ માઈલ ઊંચે ફરતે ચન્દ્ર માત્ર કલાકના ૨૩૦૦ માઈલની ગતિથી પૃથ્વીના ગુરુ ત્ત્વાકર્ષણને છેદ ઉડાડી શકે છે અને એવું જચંદ્રથી ઓછી ઊંચાઈની ભ્રમણકક્ષા ધરાવતા ઉપગ્રહોનું છે. એપલ લગભગ ૨૨,૦૦૦ માઈલની ઊંચાઈએ એટલે કે ૩૬,૦૦૦ કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની આજુબાજુ ફરે છે એટલે એને પૃથ્વીના ગુરુ ત્ત્વાકર્ષણનો છેદ ઉડાડવા કલાકના ૬૨૫૦ માઈલ એટલે કે ૧૦ હજાર (દસ હજાર) કિલામીટરના વેગની જરૂર પડે છે.
એટલે એપલ આગળના લેખમાં શરતચૂકથી કહેવાયું હતું તેમ કલાકના હજારેક માઈલની ઝડપથી નહિ, પણ લગભગ કલાકના ૬૨૫૦ માઈલની ઝડપથી પૃથ્વીની આજુબાજુ ફરે છે.
--અને ગુરુ ત્વાકર્ષણ તથા અશ્વભ્રમણની વાત કરીએ છીએ તો બે વિસક વાતો કહી દેવાનું પણ મન થાય છે. ઉપગ્રહોને જો ઝાંઝી ગુલાંટ ખાય એવી ભ્રમણામાં ન છેડવા હોય અને સ્થિર ભ્રમણકક્ષામાં (જેવી કે જીપોસિન્ક્રોનસ ઓરબીટ) છેાડવા હોય તેટ એને વિષુવવૃત્ત ઉપરના કોઈ સ્થળેથી જ છેડવા જોઈએ. આથી જ યુરોપિયન સ્પેઈસ એજન્સીએ લગભગ વિષુવવૃત્ત પર આવેલું ચ ગુયાનાનું કરો નગર પેતાની પ્રક્ષેપણ પ્રવૃત્તિ માટે પસંદ કર્યું છે અને એપલ એ પ્રક્ષેપણ ક્ષેત્રમાંથી જ એરિયાન રૉકેટ દ્વારા છેડવામાં આવ્યા હતા. વળી પૃથ્વીનું ભ્રમણ પશ્ચિમમાંથી પૂર્વમાં થાય છે (એથી જ સૂર્ય પૂર્વમાં ઉગીને પશ્ચિમમાં આથમે છે) એટલે એ અહાભ્રમણની ગતિનો લાભ ઉપગ્રહને મળે અને એને
4
Page #173
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૮૧
*
પ્રશુદ્ધ જીવન
પ્રાધ્યાપક મનસુખલાલ ઝવેરી
પ્રા. તારાબહેન ૨. શાહુ
પ્રાધ્યાપક મનસુખલાલ ઝવેરીના અવસાનથી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી અધ્યાપનનાક્ષેત્રના એક તેજસ્વી તારો અસ્ત પામે છે. મનસુખલાલ ઝવેરી એ ગુજરાતના સંન્નિષ્ઠ પ્રાધ્યાપકોમાંના એક બહુશ્રુત અને વિદ્યાવ્યાસંગી પ્રાધ્યાપક હતા. કવિ તરીકે એ પ્રથમ પંકાયા અને પછી અધ્યાપનના ક્ષેત્રે પણ એમનું એટલું જ મોટું નામ થયું. મુંબઈ, રાજકોટ, પારબંદર અને કલકત્તા એમ જુદે જુદે સ્થળે ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે એમણે જે કામ કર્યું તેમાં તેમના સહુથી વધુ ઝળહળતા સમય તે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગણાય. એમને પેાતાને પણ વિશેષ સિદ્ધિ અને આનંદને
આ જ સમય લાગ્યો છે. ૧૯૪૫માં રાજકોટ છોડી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ આવ્યા ત્યારે પેાતાના અસાધારણ વકતૃત્વ સાહિત્યની સવિશેષ જાણકારી અને પ્રેમાળ સ્વભાવને કારણે તેમણે અનેક વિદ્યાર્થીઓનાં દિલ જીતી લીધાં. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલ થવું અનેં બી.એ.માં ગુજરાતી વિષય લેવા એ તે સમયે એક ગૌરવની ઘટના બની રહી. એક સમય એવા આવ્યો કે મુંબઈમાં નવી નવી સ્થપાતી કોલેજોમાં ગુજરાતીના અધ્યાપકો તે મનસુખલાલ ઝવેરીના જ વિદ્યાર્થી હાય. અનેક વિદ્યાર્થીઓને તેમણે સાહિત્યમાં રસ લેતા કર્યા અને કાવ્ય, નાટક, વિવેચન વગેરે પ્રકારનું સાહિત્ય લેખન કરતા કર્યા. એમણે અનેક વિદ્યાર્થીમાં સાહિત્યિક રુચિ જગાડી અને સાહિત્યિક દષ્ટિ કેળવી. પ્રાધ્યાપક મનસુખલાલ ઝવેરીનાં મધ્યાહ્ન સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં લગભગ પંદરેક વર્ષો દરમિયાન પ્રખરપણે તપતા રહ્યો તેમ કહી શકાય.
પેાતાના ઉષ્માપ્રાણિત, લાગણીસભર વ્યકિતત્વને કારણે તેઓ ઝેવિયર્સ કોલેજમાં ‘ઝવેરીસાહેબ'ને બદલે ‘મનસુખભાઈ' તરીકે વિદ્યાર્થીઓના સવિશેષ પ્રેમ આદરને પાત્ર બન્યા. મનસુખભાઈ વિદ્યાર્થીવત્સલ પ્રાધ્યાપક હતા. ઝેવિયર્સ કોલેજના તે વખતના પ્રિન્સિપાલ ફાધર બાલાગેર ઘણી વાર સ્ટાફની મિટિંગમાં કહેતા કે આપણી કોલેજમાં કેટલાયે ગુજરાતી વિદ્યાર્થીઓ દાખલ થવા આવે
એપલના ભ્રમણકક્ષાકીય વેગ
(૯૦મા પાનાથી ચાલુ)
જરૂરી ગતિ આપવા માટે થોડું ઓછું બળતણ વાપરવું પડે એ માટે ઉપગ્રહને પણ છેડતી વખતે પશ્ચિમમાંથી પૂર્વ તરફની દિશા આપવી લાભદાયી થઈ પડે છે.
છેલ્લે ગુરુ ત્ત્વાકર્ષણ અંગેના એક ટુચકો કહે છે કે ન્યુટન પેાતાના ઘરના બગીચામાં બેઠા હતા ત્યાં એણે સફરજનના એક ઝાડ પરથી સફરજન નીચે પડતાં જોયું અને એને પૃથ્વીના ગુરુત્ત્વાકર્ષણનો ખ્યાલ આવ્યો. ઘણા વિજ્ઞાનીઓ આને દંતકથા જ માને છે કારણ કે ન્યુટન પહેલાં પણ કેટલાંક વિજ્ઞાનીઓએ, ગુરુ ત્ત્વાકર્ષણ જેવું કોઈ બળ હોવાના અણસાર આપ્યો હતો. આમ છતાં આજે પણ બ્રિટનની, ખગેાળશાસ્રીઓની સર્વોચ્ચ સંસ્થા રાયલ એસ્ટ્રોનોમિકલ સાસાઈટીના સંગ્રહાલયમાં, ન્યુટને, સફરજનના જે ઝાડ પરથી સફરજન નીચે પડનું જોયું હતું તે ઝાડનું થડ સાચવીરાખવામાં આવ્યું છે. ૧૯૫૦ પછીના વર્ષોમાં ન્યુટને ગુરુત્ત્વાકર્ષણની વાત કહેવા માંડી હતી એટલે
આ થડ ઓછામાં ઓછું ૩૦૦ વર્ષ જૂનું તો છે જ. પણ પ્રશ્ન એ છે- ન્યુટનના બગીચામાંના ઝાડનું જ એ થય હશે?
*
૧
છે કારણ કે આપણી કોલેજમાં પ્રેસર ઝવેરી છે.
વિદ્યાર્થીઓને ભણાવવા માટે અને તેમની અભ્યાસની મુશ્કેલીએ દૂર કરવા માટે તે 'હમેશાં તત્પર રહેતા જ્યારે પુસ્તકો ન મળતાં ઢાય ત્યારે તેઓ પેાતાનાં અંગત પુસ્તકો વિદ્યાર્થીઓને છૂટથી આપતા. કયારેક પુસ્તકાલયમાંથી અથવા પ્રકાશકને ત્યાંથી જાતે ધક્કો ખાઈને પુસ્તકો વિદ્યાર્થીઓ માટે લાવી આપતા. ભણાવતી વખતે વિદ્યાર્થીઓની ઉચ્ચાર શુદ્ધિ અને જોડણી શુદ્ધિ પર તેએ ખૂબ ભાર મૂકતા. તેમનું અધ્યાપન માત્ર સાહિત્યિક અભિરુચિ પૂરતું જ મર્યાદિત નહાતું રહેતું. તેઓ જીવનમાં અપનાવવા જેવા ઉચ્ચામ મૂલ્યો પર વધુ ભાર મૂકતા. રામાયણ-મહાભારત કે ઉપનિષદ ના પ્રસંગા, ગાંધીજીની આત્મકથા, કાકાસાહેબનો હિમાલયનો પ્રવાસ, સરસ્વતીચંદ્ર, મુનશીનાં નાટકો, કાન્તનું ‘વસંતવિજય' વગેરે શીખવી તેમણે વર્ગમાં ઉચ્ચારેલાં કેટલાંય વાકયો હજુ પણ ચિત્તમાં ગૂંજ્યા કરે છે. તેમના તેજસ્વી અને જીવનલક્ષી અધ્યાપનને કારણે એ.વયર્સ કોલેજના ગુજરાતી વિષયનું પરિણામ હમેશાં ઘણું ઊંચું રહેતું.
મનસુખભાઈ અમારા વિદ્યાગુરુ હતા. વર્ગમાં વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરે તેવા તેમના વ્યાખ્યાન સાંભળીને ગુજરાતી વિષય લેવા હું પ્રેરાઈ હતી. મારી બી.એ.ની પરીક્ષા ચાલતી હતી. એ દિવસે દરમિયાન વ્યાકરણ વિશેનીઅમારી મુશ્કેલી હલ કરવા રજાના દિવસે માં પણ તેઓ કોલેજમાં આવતા હતા. મુંબઈની સેાફિયા કોલેજમાં જયારે ગુજરાતી વિષય દાખલ થયા ત્યારે પાતે જાતે ત્યાં જઈ મારા માટે ભલામણ કરી આવ્યા હતા. અમે બન્ને પતિપત્ની માટે તેઓ માત્ર ગુરુ જ નહિ, પિતાતુલ્ય વત્સલ હિતચિંતક વડીલ હતા. આજે અધ્યાપનના ક્ષેત્રે અમે કામ કરીએછીએ ત્યારેઆદર્શ તરીકે મનસુખભાઈ અમારી નજર સમક્ષા રહે છે. તેમની પાસેથી અમને હમેશાં પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદ મળતાં રહ્યાં હતા.
પૂજય મનસુખભાઈના અવસાનથી અમને એક વડીલ આપ્તજનની ખેાટ પડી છે. પ્રભુ એમના આત્માને શાશ્ર્વત શાંતિ અર્પે એ જ પ્રાર્થના.
[ઓલ ઈન્ડિયા રેડિયો પરથી આપેલી અંજલિ
શ્રી સુઈ જૈન યુવક સધ વાર્ષિક સામાન્ય સભા
ની વાર્ષિક સામાન્ય
શ્રી મુંબઇ જૈન યુવક સંઘની સભા તા. ૯-૧૦-૮૧ શુક્રવારના રાજ સાંજના ૫-૩૦ વાગે સંઘના કાર્યાલયમાં મળશે. તેની નોંધ લેવા વિનંતી.
વિગતથી જાહેરાત ૧લી તારીખના અંકમાં પ્રગટ થશે.
' _ #jus b ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ, સુખઈ જૈન યુવક સલ
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૮૧
પર્યુષણ વ્યાખ્યાનમાળા ડે. રમણલાલ ચી. શાહ
સમજાતો નથી. વેદના ૫છીને આનંદ વધુ ચિરાયી હોય છે. આજે મુંબઈ જૈન યુવક સંઘ તરફી પ્રતિવર્ષ પેજા ની પથુપગ
માનવી ભ્રામક માન્યતાઓ અને ખાટા નૈતિક ખ્યાથી પીડાય વ્યાખ્યાનમાળા ઉત્તરોત્તર વધુને વધુ લે કપ્રિય થતી જાઇ છે. આ વર્ષે
છે. અજ્ઞાનને લીધે દુ:ખી થાય છે. સલામતીની શોધમાં અસલામત બુધવાર તા. ૨૬મી ઓગષ્ટથી ગુરુવાર તા. ૩જી સપ્ટેમ્બર સુધી એમ બની ગયા છે. માણસની માટી દ્વિધા એ છે કે એ જીવે છે. વર્તમાન નવ દિવરા માટે વ્યાખ્યાનમાળા મુંબઈમાં પાટી પર આવેલા અને પગ રાખે છે. ભૂતકાળમાં. વર્તમાનના પ્રશ્નના ઉત્તર ભૂતબિરલા કીય કેન્દ્રમાં જવામાં આવી હતી. રોજ સવારે સાડા આઠથી કાળમાંથી મેળવવા જાય છે જયાંથી કેટલીક વાર સાથે જવાબ નથી સાડા નવ અને સાડાનવથી સાડાદશ એમ બે વ્યાખ્યાન યોજવામાં મળો. માણસની ઈરછાઓને અંત નથી. એ અગણિત ઈછાએ આવ્યા હતા. શ્રોતાએ રોજ લગભગ સાત વાણી આવી જતા
જ જીવનવૃક્ષના મૂળિયાં કાપતી રહે છે. જીવનવૃજાને વિકાસ નથી હતા અને રોજ ઓછામાં ઓછા બે હજાર શ્રેતાઓ આ વ્યાખ્યા
થ. જે ડરે છે એની સાથે દુ:ખ વધુ રહે છે. જે ડરતે નની તેનાથી નેને દાભ લેતા હતા. કોઈ કોઈ દિવસ તે શેતાની સંખ્યા -
દુ:ખ ડરે છે. દુઃખને સાચી રીતે ઓળખવાની જરૂર છે. માત્ર દુ:ખમાં ચાર હજારથી પણ વધુ થઈ ગઈ હતી. |
ગાણાં ગાયા કરવાને અર્થ નથી. ' - વ્યાખ્યાનના સમય પહેલાં પંદર મિનિટ કે ખડધો કલાક પ્રાર્થના
એ દિવસે બીજી વ્યાખ્યાન પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપનું હતું. અને ભ્રતિસંગીતને કાર્યક્રમ રહેત. રજાને બે દિસે એ ખ્યાને પછી અનુક્રમે. શ્રી ઈન્દુબહેન ધાનકને અને શ્રી સુમતિબહેન શાણી
એમનો વિષય હતો: ‘એકતે કોલાહલ.' એમણે કર્યું હતું કે મને, વાળાને ભકિતસંગીતને કાર્યક્રમ
વચન અને કાયા-એ ત્રણ ગઢ જીતવાના છે. આત્મા એ જ પરમાત્મા જ હતે. |
છે. મનુષ્યથી મોટું કશું નથી. આજે Mercy Killing ની ચર્ચા થઈ આ વખતની વ્યાખ્યાનમાળાની વિશિષ્ટતા એ હતી કે બે જૈન
રહી છે. દયા પ્રેરિત હત્યા કે જેમાં દુ:ખી, થકત મૃત્યુના આરે મુનિ મહારાજ પૂજય મુનિશ્રી અરુવિજાજી અને પૂજા મુનિશી - પહોંચેલા માનવીને મારી નાખવા જોઈએ, પણ એ બરોબર નથી. વાત્સલ્યદીપ પણ વ્યાખ્યાન આપવા માટે પધાર્યા હતા.
કારણ કે સૌને જીવવાનું ગમે છે, મરવાનું કોઈને ગમતું નથી. બીજાને પહેલે દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રી શશિકાન્ત મહેતાનું હતું.
મરવા દેવાનું નક્કી કરનાર આપણે નથી. મનુષ્યત્વ દુર્લભ છે. માનએમને વિથ હતો “ઈરિયાવહિ-' મૈત્રી અને મને ગુપ્તિને ગ.' વતા દુલર્ભ છે. આખરે સૌ પપેતાનાં કર્મ અનુસાર સુખદુ:ખ એમણે કરતું હતું કે ઈરિયાવહિ એ માત્ર જડ ક્રિયા નથી. ઈરિયાવહિ ભેગવે છે. જીવનમાં હર્ષ અને શોક તે આવ્યા જ કરશે. સમભાવ સૂત્રની રચના કરીને ગણધર ભગવતે સાધનાની ગુરુચાવી આપી છે. કેળવી બીજાને માટે સંવેદના અને કરુણાને ભાવ કેળવવાને છે. ઈરિયાવહિ દ્વારા પાપનું પ્રક્ષાલન કરવાનું છે. બીજા જીવ પ્રત્યે આપ- જયારે સમજીશું કે મૃત્યુ એ એક દેહ છોડી બીજો દેહ ધારણ કરવાની ણાથી ઊઠતાં, બેસતાં, હાલતાં, ચાલતાં જે વિવિધ પ્રકારની હિંસા ક્રિયા છે ત્યારે મૃત્યુ દયલું નહીં લાગે, જીવન જીવવા જેવું છે કે થાય છે તે માટે તે જીવેની ત્રિવિધે ત્રિી જામા માગવાની છે. જયાં
છોડવા જેવું છે એમ કશું જ નહીં લાગે, માટે જ આનંદઘનજીને રાધી નિર્બળ બુદ્ધિથી આ ક્ષમા માગીને બીજા છો અને મૈત્રીને તે કહ્યું છે- “અબ હમ અમર ભયે, ન મરેંગે.' ભાવ આપણે ધારણ ન કરીએ ત્યાં સુધી બીજી કોઈ પણ ધાર્મિક
ત્રીજે દિવસે પ્રથમ વ્યાખ્યાન પ્ર. અશ્વિનભાઈ કાપડિયાનું ક્રિયા કરવાને માટે આપણે પાત્ર બનતા નથી. એટલા માટે ઈરિયા
હતું. એમને વિષય હતે: “સાવિત્રી: શ્રી અરવિંદનું “ગદર્શન'. વહિ એ ધર્મવૃક્ષનું મૂળ છે એમ કહેવાય છે. જો સાથેની મૈત્રી વગર જિનેશ્વર ભગવંતની ભકિત પણ અધૂરી રહે છે. કારણ કે
એમણે કર્યું હતું કે પરમાત્મા સાથે જીવનપદાને નાતે છે.
આવનાર યુગના જોર્તિધર શ્રી અરવિંદે ચાવીસ હજાર પંકિતના ઋણમુકિત વગર મુકિત એટલે કે મોક્ષ માટે પાત્રતા પૂર્ણ છે.
મહાકાવ્ય 'સાવિત્રી'માં સમગ્ર બ્રહ્માંડના વિષયોને આવરી લીધા છે. ઈરિયાવહિ પછી આપણે પૂર્વકરણ વિશુદ્ધિકરણ અને નિ:શુલા
માનવજીવનને સ્પર્શત કઈ વિષય એ નથી જેના ઉપર શ્રી પાણ સિદ્ધ કરવાનું છે જેના વડે આપણે મનગુપ્તિ સાધી શકીએ
અરવિદે મૌલિક, પ્રગલ્સ અને અનુભવજન્ય ચિંતન ને કર્યું હોય.
માનવ જીવતાજીવતાં પણ પરાચૈતન્યના પ્રવાહને અનુભવ કરી શકે એ દિવસે બીજું વ્યાખ્યાન શ્રી કિરણભાઈનું હતું. એમને છે. આધ્યાત્મિકતા અનુભવને વિધ્ય છે અનુકરણને વિષય નથી. વિષય હતો:જપ અને અજપા.” એ વિષય પરબેલનાં એમણે ક આવનાર યુગને નવા માનવત્વની પ્રાપ્તિ થવાની છે. આ ગ્રંથપાં કે પિંજરામાં પુરાયેલા પંખીને મુકિત સંદેશે. અન્ય મુજબ ની જ સર્વ દર્શનેને રસમન્વર્થ લે છે. એમાં જીવન અને મૃત્યુ તંગ આપી શકે છે. પિંજરામાંથી મુકત થવું હોય તો પિંજરામાં મરીને પ્રેમ અને ધર્મની મીમાંસા છે. શ્રી અરદિને સુપરમેન એ પરમાજીવવાનું છે. જાપ એ પરિપૂર્ણ વિજ્ઞાન છે. પ્રત્યે જાપને અજપા ત્માનું મેષ સ્વરૂપ છે. પશ્ચિમના જમાના મહાન વૈશાનિક આઈ. બનાવવાનું છે. મનને વાણીમાં કેન્દ્રિત કરવાનું છે. જા કરીને પ્રભુ ઈને સાપેક્ષવાદના સિદ્ધાંત રજૂ કર્યો તે ભારતમાં હજારો વર્ષ મિલન માટે ઉત્કટ ભાવ કેળવવાનું છે. જામ ન કરો પડે છે.
પહેલાં ઋષિ-મુનિએ આ બધું ઈચને આવાસ છે, એ રીતે સર-ચિાઅજપા સહજ છે. જાપ શબ્દાનુંસંધાન છે. જે વા અનુસંધાન
આનંદ રૂપે જોતા હતા. જીવનનું એકમાત્ર સત્ય ચૈતન્યરૂપે વિવી છે, સ્વરૂપાનુસંધાન છે અને તત્ત્વોનુસંધાન છે. તે
રહ્યું છે. તે દિવસે બીજ વ્યાખ્યાને ડં. સાગરમલજી જેનું હતું. | બીજે દિવસે પ્રથમ વ્યાખ્યાન ડે. કુમારપાળ દેસાઈનું હતું. એમને વિષય હતે જૈન ધર્મકી મને વૈજ્ઞાનિકતા. એમણે કર્યું હતું
એમને વિષય હતો: દુઃખની શોધ.’ એમણે કર્યું હતું કે દુ:ખના કે સંસારરૂપી ધર્મશાળામાં જૉ આ ચાર પ્રશ્નોના ઉત્તર ન આવડે તે. ' અનુભવ વગર જીવનને ઘાટ ઘડાતું નથી; જી ની સાથે અર્થ ધર્મશાળામાં રહેવાને અધિકાર નથી. એ પ્રશ્ન છે: તમે કોણ છે?
Page #175
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૮૧
પ્રબુદ્ધ જીવન
કયાંથી આવ્યા છો? શા માટે આવ્યા છે? અને કયાં જવાના છે? આત્મા અમૂર્ત છે. ત્યાં બુદ્ધિની પહોંચ નથી. આત્મજ્ઞાન વિના કોઈ ગતિ નથી. આત્માને આત્માનાં કાર્યો દ્વારા સમજી શકાય છે. નિશ થવાને માટે મનને જાણવાની જરૂર છે. દરેક વસ્તુનું કારણ મન છે. આપણે મનના બગાડને ઢાંકી દઈએ છીએ અને જો ઉઘાડીશું તે જ કૃણા પેદા થશે અને તેને દૂર કરવા પ્રવૃત્ત થઈશું. આત્મા સમન્વરૂપ છે અને સમત્વ પ્રાપ્તિ કરવી એ એનું ધયેય છે. ચિત્તનાં ત્રણ કાર્ય છે: જાણવું, અનુભવવું અને સંકલ્પ કરવો. એને જ જ્ઞાન, દર્શન અને ચારિત્રય કહી શકાય.
બહિરાત્માથી પરમાત્માની પ્રક્રિયા મનથી જ શક્ય છે.
સુખ વસ્તુમાં શોધીએ છીએ પણ સુખ તે અંદર છે. રાગ દ્વેષને જોડયા વગર સાક્ષીભાવે જોવાથી દુ:ખનું કારણ ઊભું નથી થતું. - રોથે દિવસે પ્રથમ વ્યાખ્યાન ૉ. નરેન્દ્ર ભાનાવતનું હતું.
એમને વિષય હતો “ક્ષમા: સ્વરૂપ ઔર પ્રક્રિયા’ એમણે કહ્યું હતું કે ક્ષમા એ જીવનની વસંત છે. પ્રથમ તીર્થકર ઋષભદેવ
ભગવાનના સમયમાં મનુષ્યની પ્રકૃતિ અતિ સરળ હતી. તે ભૂલી • કરે તે તરત માફી માગી લે. પછી બીજા તીર્થંકરથી ત્રેવીસમા તીર્થકર સુધી માણસ ઋજુપ્રાજ્ઞ હતે. બુદ્ધિને વિકાસ થશે. એવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમયમાં માણસ વફ અને જડ બની ગયે. પૃથ્વી ક્ષમાને અવતાર છે, તે બધાં દુ:ખ સહન કરે છે. કામા બધા ગુણાની જનની છે. ક્ષમાશી સંયમ અને વિનય આવે છે. ક્રોધનો અભાવ તે ક્ષમા એમ નથી. ક્ષમા, ક્રોધ વગર પણ હોઈ શકે. ક્રોધ વેરમાં પરિણમે છે. વેર એ કોધનું અથાણું છે. ક્ષમા માગવામાં અહમ નડે છે. શેરડીમાં જ્યાં ગાંઠ હોય ત્યાં રસ ન હોય તેથી હા એટલે ગાંઠ અને મા એટલે નહીં, એમ કહ્યું છે. જે વીર હોય તે જ કામ આપી શકે તેથી જ માવીર કહેવાય છે. જયાં ક્ષમા તે આનંદ છે.
તે દિવસે બીજું વ્યાખ્યાન આચાર્યશ્રી જયેન્દ્ર ત્રિવેદીનું હતું. એમને વિષય હતો: “માણસ” માળખું અને મૂલ્ય.' એમણે કહ્યું હતું કે મૂળે વીસરાઇ જાય છે. માળખાં રહી જાય છે. શિક્ષણ, આરોગ્ય, ન્યાયતંત્ર બધી જ જગ્યાએ માણસ ભૂલાતું જાય છે અને વ્યવસ્થા
ત્ર મુખ્ય બની રહે છે. આ ઉપરાંત રાજકારણમાં તે ખાસ આમ બન્યું છે. નહીં તે આઝાદી પછી આટલાં વર્ષે સાઠ ટકા પ્રજા ગરીબીની રેખા નીચે જીવતી હોય છતાં પ્રજાપાલકો-દેશ નેતાઓ સુખચેનથી કેમ રહી શકે? શિક્ષણ દ્વારા માત્ર શિક્ષિત બેકારો પેદા થાય છે. દર વર્ષે આડત્રીસ કરોડ રૂપિમ શિક્ષણ પાછળ ખર્ચાતા નથી પણ વેડફાય છે. મેડિક્લ કાઉન્સિલ તબીબી ક્ષેત્રે જુદો અભ્યાસક્રમ મૂકવા નથી દેતી જેથી ગામડાં સુધી દાકતરે પહોંચે. પણ ત્યાં યોગ્યતા વગરના બિનકેળવાયેલા દાકતરો લને મેંઘી દવાથી સસ્તા મૃત્યુની ભેટ ધરે છે. લોકશાહીમાં માળખું કામ ન કરે તે તેને બદલવા જરૂર વિચારવું જોઇએ.
પાંચમા દિવસે પ્રથમ વ્યાખ્યાન . ગુણવંત શાહનું હતું. એમનો વિષય હતો: ‘અર્જુનને નહિ, આપણે વિષાદયોગ.' એમણે કહ્યું કે ન્યૂરોન બોમ્બની ખૂબી એ છે કે એ ઘંઘાટ વગર વિનાશ સજે છે. શું આપણે ઘણાટ વગર પ્રેમ ન કરી શકીએ? ન્યૂટ્રોન બોમ્બ બધું ભેદી શકે છે તે આપણે આપણી ગ્રંથિઓને ભેદી ન શકીએ?
આજે માનવજાતે, વનસ્પતિ, પ્રાણીમાત્ર અને ધરતીના ણેકણને ચાહવાનું છે. વિનાશ પછી વિજયને સ્વાદ કે તુરે હોય છે તેને
અનુભવ પાંડવેને થયો હતો. ૧૧મી ફેબ્રુઆરી ૧૯૩૩ના પૂનાથી પ્રસિદ્ધ થયેલા હરિજન બંધુના પ્રથમ અંકમાં કેઇએ ગાંધીજીને પૂછયું હતું: ‘તમે જે ઉપવાસ કરે છે તે કોઇ પર દબાણ લાવવા માટે તે નદી?” ગાંધીજીને કેવું હતું: ‘મારા આત્માની વ્યથિત વેદનની પ્રાર્થના રૂપે ઉપવાસ છે.” આજે વિષાદ પછી યુદ્ધની નહીં, પ્રાર્થના અને પ્રેમની જરૂર છે. વિશ્વના ત્રેપન નોબેલ પુરસ્કાર વિજેતાઓએ નિવેદન કર્યું છે કે આજના જગતની વિષમતા માટે આજની વયવસ્થા જવાબદાર છે. એને બદલવા માટે ગાંધીજીના સવિનય કાનૂન ભંગની જરૂર છે.
તે દિવસે બીજું વ્યાખ્યાન પ્રો. પુરુષોત્તમ માવળંકરનું હતું. એમને વિષય હતે: “એકલો જાને રે!' એ પણે કયું હતું કે કટોકટીના કાળ કરતાં આજે અબાલપણું વધી રહ્યું છે. સૌ ચૂપ રહેવામાં માને છે તેથી કદાચ ભૌતિક સુખસગવડે સહેલાઇથી મળી જતાં હશે ! આજે દુનિયાને એકલવીરની જરૂર છે. સોક્રેટિસ અને ગાંધીજી આ પ્રકારના એક્લવીર હતા. એક જનાર એકલવા નથી, એ પા)ળ જેતે નથી, અનુયાયીઓ શોધને નથી કોઇની રાહ જોતું નથી. ઓછા સામાન લઇને પોતાના નિશ્ચિત દવ તરફ મક્ક ડગલાં ભરે છે. એ રાજમાર્ગ લે છે. રાજમાર્ગ નથી લેને. એ નિર્ભય, નિરાભિમાની અને નમ્ર હોય છે. એ વિરોધીઓની અવગણના નથી કરો. સમાજ સાથે એને ઘનિષ્ઠ સંબંધ છે. એ અતડે નથી. આમ એકલા જતારમાં વીરદર્શન કરવાનું છે. શકિતપૂજા નહીં. આજના સમયમાં જે મૂ૫ હૃાસ, દુરાચાર, અત્યાચાર, અનાચાર અને શરમહિન ચેરીએ થાય છે તે સામે જેહાદ જગાડવા એક્લવીરની જરૂર છે.
છઠ્ઠા દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રી હરીન્દ્ર દવેનું હતું. એમને વિષય હતો “સ્વપ્ન અને અવતારસ્વપ્ન.” એમણે કહ્યું હતું કે - માનવીને આવતા સ્વપ્ન વિશે આધુનિક મનોવિજ્ઞાને હપગ જે શાસ્ત્ર વિકસાવ્યું છે, તે ભારતમાં અઢી હજાર વર્ષ પહેલાં હતું. સ્વ વિશે ભારતીય પરંપરામાં વિગતવાર વિચાર શો છે. સપ્તા દ્વારા માર્ગદર્શન મેળવી, નિધન અને ચિકિત્સા પ થઇ શકે છે. આપણા ઘણાં મંદિરોની સ્થાપના પાછળ સ્વપ્નની વાત રહેલી છે મનેવિકાન ત્રણ અવસ્થાએ કહે છે: જાગૃત, અર્ધજાગૃત અને અજાગૃત, પણ સ્વપ્નો વિશે ભારતીય શાસ્ત્રોમાં ચેતનાની પાંચ બાર અવસ્થાએ વર્ણવી છે. ભગવતી સૂત્રને અનુસરી ભદ્રબહુ સ્વામીએ કલ્પસૂત્રમાં સ્વપ્ન અને મહાસ્વપ્નની વાત કરી છે. હિન્દુ પરંપરા , કરતાં બૌદ્ધ અને જૈન પરંપરામાં અવતાર ખેનાં ઘણા પ્રમાણુ મળે છે. ભગવાન બુદ્ધની માતા માયાદેવીને સ્વપ્ન આવ્યાં હતાં અને ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાદેવીને પત્ર ચૌઃ સ્વપ્ન આવ્યાં હતાં, જેને સ્વપાઠકએ અર્થ કહ્યો હ. ખ્રિસ્તી અને ઇસ્લામ પરંપરામાં પ સ્વપ્નનાં પ્રમાણ મળે છે. તેમ આદિવાસી જાતિઓમાં પણ અમુક સ્વપ્નના અમુક અર્થ થાય છે અથવા અમુક બનનાર ઘટનાની તે આગાહીરૂપ મનાય છે.
તે દિવસે બીજું વ્યાખ્યાન પૂ. મોરારી બાપુનું હતું. એમને વિષય હતે: ‘રામાયણમાં સંસ્કૃતિ દર્શન. એમણે કયું હતું કે સંસ્કૃતિમાં રામાયણનું દર્શન થાય છે અને રામાયમાં સંસ્કૃતિનું દર્શન થાય છે. રામાયણનું દર્શન એટલે એકવચન, એક પનીવ્રત, નિ:સ્વાર્થ ભ્રાતૃભાવ,દિવ્ય દાંપત્ય વગેરે. સંસ્કૃતિના આ ઉમદા લક્ષણે જ છે. તુલસીદાસના રામ એ રાજમહેલ કે અયોધ્યાના રામ નથી. એ તો આ8ામમાં રહેતા રામ છે. ઇશ્વરના સાક્ષાત્કારને દરેકે .
Page #176
--------------------------------------------------------------------------
________________
પદ્ધ જીવન
તા. ૧૬ ૯-૮૧.
દરેક વ્યકિતને જન્મ સિદ્ધ અધિકાર છે. .
'સજજનમાં દુર્ગુણ દબાઈ જાય છે. સંતમાં નિર્મૂળ થઈ જાય છે. જેને સ્વભાવ ખાલી છે, તેને પ્રભાવ ભરેલું છે. આ દેશની સંકતિ એવી મહાન છે કે એ બેલનારને આદર આપે છે અને આચારનારને આધીન થાય છે. શબરીનાં કપડાં ફાટેલાં હતાં. સંસ્કાર ફાટેલાં ન હતા. રામરાજય એટલે માત્ર ધર્મ રાજય નહીં, પણ પ્રેમ રાજય અને ભાવ રાજય પણ ખરું જતુલસીદાસના રામાયણમાં સ્વીકાર, સમન્વય અને સેતુબંધનાં દર્શન થાય છે.
સાતમા દિવસે પ્રથમ વ્યાખ્યાન ડે. હીરાબેન બારડિયા નું હતું. એમને વિષય હતે: જૈન સાહિત્ય મેં માતા કા સ્થાન”. એમણે કહ્યું હતું કે તીર્થકરની માતાને ઈન્દ્ર અને દેવતાઓ પ્રણામ કરે છે. મરુદેવી માતા ભગવાન ઋષભદેવ કરતાં પહેલા મેક્ષમાં ગયાં. સીતા માતાએ લવકુશમાં એવા સંસ્કાર રેડયા કે તે જોઈને રામ પણ ચકિત થઈ ગયા. જૈન સાહિત્યમાં દેવકી, કેકેયી, દેવાનંદા, શેલણા, ધારિણી, મદાલસા, અરણિક મુનિની માતા, હેમચંદ્રાચાર્યની માતા વગેરે માતાઓને ત્યાગમૂર્તિ અને સંસ્કારમૂતિરૂપે નિરૂપવામાં આવી છે. તે જ પ્રમાણે શિવાજી, ગાંધીજી, વિનેબા વગેરેની માતાઓએ પણ પોતાનાં બાળકોમાં કેવા ઉદ્દાત સંસ્કાર રેડયા હતા તે આપણને જોવા મળે છે. આજની માતાઓએ પોતાના બાળકોને બીજાના હવાલે મૂકી ન દેતાં, જતે સંસ્કારસિંચન માટે જાગૃત રહેવું જોઈએ. ' તે દિવસે બીજ વ્યાખ્યાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું હતું. એમને વિષય હતો:“સ્વસ્થ સમાજ એમણે કહ્યું હતું કે આજે વિષાદ અને કોલાહલ વધતાં જાય છે. મેટા ભાગના લોકોને રોટીની ચિંતા છે. કેટલાકને મનની અશાંતિ છે. અંશાંતિ માટે એક તો પિતાનું મન જવાબદાર અને બીજું આસપાસને સમાજ જવાબદાર
છે. માણસ સંબંધો બાંધે છે અને એમાં અટવાતે જાય છે. વૈજ્ઞાનિક શે, યાંત્રિક સાધને વધતાં જાય છે તેની સાથે સમસ્યાઓ વધતી જાય છે. સમાજ શાંત ન હોય તે વ્યકિત ગમે તેટલું ધ્યાન ધરે “ પણ શાંતિ નથી જ મળવાની. આપણાં શાસ્ત્રોએ ચાર પુર,યાર્થ કહ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કાર્લ માર્કસ, ગાંધીજી અને ક્રોઈડ મહાન ક્રાંતિકારીઓ હતા. કાર્લ માર્કસે અર્થ વિશે વિચાર કર્યો, ફ્રોઈડે કામ વિશે વિચાર કર્યો. માર્કસની વિચારણોમાં ધર્મતત્ત્વ નહોતું. ગાંધીજીએ સર્વોદયની વાત કરી જેમાં ધર્મ તત્વ પણ હતું જ, આજે ધર્મ નથી માટે અર્થ અને કામને વિસ્ફોટ થયું છે. સૌએ ત્યાગ કરી ભેગવવાનું છે. સમાજ, ત્યાગ, બલિદાન અને યજ્ઞા માગે છે અને એને વડે જ સ્વસ્થતાપૂર્વક ટકી શકશે.
બુધવાર તા. રજી સપ્ટેમ્બરના રોજ સંવત્સરીના દિવસે આરંભમાં ક શૈલજા શાહે “ભગવાન મહાવીર અને જૈન ધર્મ” એ વિષય ઉપર સંસ્કૃતમાં દશેક મિનિટનું વકતવ્ય રજૂ કર્યું હતું. ત્યાર પછી “નિયાણ' વિષય ઉપરના મારા વ્યાખ્યાનમાં મેં કહ્યું હતું કે નિયાણ'' એ જૈન ધર્મને પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત ‘નિદાન ઉપરથી તે આવે છે. ઉગ્ર તપશ્ચર્યા કર્યા પછી તપના ફળ રૂપે કંઈક ઈછા કરવી અને મનથી માંગી લેવું તે નિયાણ છે. મિથ્યાત્વ શલ્ય અને માયાશલ્યની જેમ નિયાણ પણ શલ્યરૂપ ગણાય છે. આત્મવિકારામાં તે બાધારૂપ બને છે. સંભૂતિ, નંદિણ વગેરે મહાન મુનિઓએ ઘોર તપશ્ચર્યા પછી તપના ફળ તરીકે ભૌતિક રિદ્ધિસિદ્ધિની યાચના કરી હતી અને એને પરિણામે મળેલી એ રિદ્ધિ સિદ્ધિ જોગવતાં દુર્ગતિમાં ગયા હતા. નિયાણ પ્રશસ્ત, અપ્રશસ્ત અને ભેગકૃત, એમ ત્રણ પ્રકારનું શાસ્ત્રમાં બતાવાયું છે. બીજાને અહિત કરવાને દઢ સંકલ્પ તે અપ્રશસ્ત નિયાણુ, ચક્રવર્તી, રાજા,
શ્રેષ્ઠિ, સ્ત્રીપુરુષ વગેરેના ભેગ ભેગવવાની અભિલાષા કરવી તે ભેગકૃત નિયાણ અને સાધુ/આચાર્ય કે તીર્થકરનું પદ પામવાની સમાધિ મરણે, બાધિલાભ, અરિહંતનું શરણ ઈત્યાદિની યાચના કરવી તે પ્રશસ્ત નિયાણ ગણાય છે. પ્રશસ્ત નિયાણ પણ અંતે તે બંધનકર્તા છે માટે અનાસકતભાવે તપશ્ચર્યા કરવી જોઈએ.'
તે દિવસે બીજે વ્યાખ્યાન શ્રી મોરારજી દેસાઈનું હતું. એમને વિષય હતે: “ધર્માન્તર’ એમણે કહ્યું કે ધર્મ વગરને માણસ પશુ કરતાં પણ ખરાબ છે. માણસ બીજાને હેરાન કરવા પિતાની બુદ્ધિ વાપરે છે. ધર્મના પાપે સત્ય અને અહિંસા છે. જૈન, બૌદ્ધ, હિન્દ, શીખ કે પારસી ધર્મમાં ધર્માતર ક્યારેય લાલચ કે જોરજુલમથી નથી થયાં. મૂળભૂત રીતે તે બધા ધર્મોના સિદ્ધાંત એક સરખા જ છે. ધર્મનું પરિવર્તન અધર્મમાં હોય અને અધર્મનું પરિવર્તન ધર્મમાં ઘાય. વ્યકિતગત રીતે દરેકને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે. પણ તેમાં લાલચ કે જોરજુલમની જરૂર નથી. ધર્મ એ સેદાબાજી કે નફાટાને વિષય નથી. મારા જેવા બીજાને બનાવવાની વૃત્તિ ખાટી છે. ધર્મનું લક્ષણ અભય છે. જે ડરે નહીં તેમને ધર્માતરની જરૂર નથી. અત્યારે તે આપણે પોતે અપૂર્ણ છીએ. આપણી અપૂર્ણતા દૂર કરવા સંકલ્પ કરવો જોઈએ.
નવમા દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રીમતી બિન્દુબહેન મહેતાનું હતું. એમને વિષય હતે: “ધર્મને પાયે તપ’. એમણે કહ્યું કે જીવ એ ઈશ્વરનો અંશ છે. જીવનનું ધ્યેય પરમાત્માને પામવાનું છે. વસ્તુનિષ્ઠ નહીં આત્મનિષ્ઠ બનવાનું છે; અહમ દૂર કરવાને છે. ઈચ્છા કાઢવાની જરૂર નથી, પરંતુ એને ઉર્ધ્વગામી બનાવવાની છે. તપ એટલે સાધના કરવી. પ્રભુને સ્પર્શીને રહેલું તત્વ તે ધર્મ છે. મારામાં ભગવાન છે, તેમ બીજામાં પણ ભગવાન છે એ ભાવ આપણામાં જાગ જોઈએ. આપણી સંસ્કૃતિ કૃતજ્ઞતાની સંસ્કૃતિ છે. યજ્ઞમાં અહમ ને સ્વાહા' કરવાને છે. ભકિત એ ભીખ કે દણાં ' નથી, પણ પ્રેમ છે. એ ભીતિ નથી, પણ પ્રીતિ છે. તપ એટલે Kદ્ર સહન કરવાની સંપૂર્ણ તૈયારી. કર્યા વગર મળશે નહીં, કરેલું ફેગટ જશે નહિ, એમાં અખૂટ શ્રદ્ધા રાખવી જોઈએ. મદદ બહારથી નહીં અંદરથી માગવાની છે.
તે દિવસે બીજે વ્યાખ્યાન પૂ. મુનિ શ્રી અરુણવિજયજીનું હતું. એમને વિષય હતું, ‘જૈન ધર્મમાં મોક્ષનું સ્વરૂપ.' એમણે કહ્યું હતું કે સંસર છોડવો નહિ અને મેણા મેળવવું એ શકય નથી. મેક્ષને અર્થ થાય છે મેહને ક્ષય, મેક્ષા સાધ્ય છે. નિર્જરા સાધના છે. તપ એ સાધન છે અને આપણે સાધક છીએ.
જૈન ધર્મ પુણ્ય બાંધવાની નહીં, પાપ છોડવાની વાત કરે છે. કેટલા ઉપવાસ, તપ કે દાન કર્યું તેનું મહત્ત્વ નથી, પણ એ કેમ કર્યું એનું મહત્તવ છે. ભગવાનને ભય રાખવાની જરૂર નથી. ભય પાપને રાખવાનું છે. આપણે ભવભીરું બનવાનું છે.
આમ નવ દિવસ માટે યોજાયેલી આ પર્યુષણ વ્યાખ્યાનમાળા વ્યાખ્યાનના વિષય, કક્ષા, રજૂઆત ઈત્યાદિની દષ્ટિએ તથા વ્યવસ્થા અને શ્રેતાઓની સંખ્યાની દૃષ્ટિએ સફળ રીતે થાઈ હતી એમ કહી શકાય. એ માટે વ્યાખ્યાતાઓ, ભજનિકે, સંઘના હદેદારો અને કાર્યવાહક સમિતિના સભ્ય, કાર્યાલયના સ્ટાફના સ, રેકોડિંગની વ્યવસ્થા કરનાર ત્રિશલા ઈલેકટ્રોનિકસના ભાઈઓ, સારી સંખ્યામાં સમય પૂર્વે ઉપસ્થિત રહેનાર શ્રેતાઓ વગેરે તમામને ભાવભર્યો સહકાર સાંપડયો હતો અને એ માટે તમામને હું અંત:કરણપૂર્વક આભાર માનું છું.
-
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૦૧
તા. ૧૬-૯-૮૧ પ્રબુદ્ધ જીવન
૯૫ ' વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘની વિવિધ પ્રવૃત્તિયોને થયેલું અર્થસિંચન શ્રી મુંબઈ જૈન યુવક સંધ ૧૫૧ શ્રી એસ. વી. લાઠી
૫૧ શ્રી આનંદલાલ ત્રિભોવનદાસ ૫૦૦૧ શ્રીમતી તારાબેન ચંદુલાલ ઝવેરી ૧૫૧ શ્રી એચ. એસ. લાઠીઆ
૫૧ શ્રીમતી ઈલાબેન આનંદલાલ ચેરીટેબલ ટ્રસ્ટ ૧૫૧ શ્રી વાય. એસ. લાઠી
રાંઘવી ૧૦૦૧ મે. રોયલ કેમીસ્ટસ ૧૫૧ શ્રી એ. વાય. લાઠી
૫૧ શ્રી પ્રવિણચન્દ્ર રમણલાલ શાહ ૧૦૦૦ શ્રીમતી કલાવતીબેન શાંતિલાલ ૧૫૧ શ્રી એક સગૃહસ્થ
૫૧ શ્રી જયશ્રીબહેન શાહ મહેતા
૧૫૧ શ્રીમતી રમાબેન એચ. ઝવેરી ૫૧ સ્વ. અંબાલાલ ચતુરભાઈ શાહ ૫૦૧ શ્રી ધીરજલાલ મેરારજી અજમેર ૧૫૧ શ્રી લખમશી નેણસી
૫૧ સ્વ. પાર્વતીબેન બાલાલ શાહ ૫૦૧ શ્રી રમણિક્લાલ એસ. ગેસલિયા ૧૫૧ શ્રી રાજેન્દ્ર મહેતા
૫૧ શ્રી કાંતિલાલ આસુ શાહ ૫૦૧ શ્રીમતી કંકુબેન ચનાભાઈ ૧૫૧ શ્રી રવિન્દ્ર ડી. દફતરી
૫૧ શ્રી હીરજી એચ. ગાલા ૫૦૧ શ્રી રમેશ વિમલભાઇ શેઠ ૧૫૧ શ્રી કાંતિલાલ બી. શાહ
૫૧ શ્રી નિરંજન આર. ઠીબા ૫૦૧ શ્રીમતી કમલાબેન મહાદેવીયા ૧૫૧ શ્રીમતી ચંપાબેન સવઈ શેઠ ૫૧ શ્રીમતી ભારતીબેન ૫૦૦ એક બહેન તરફથી
૧૨૦ શ્રીમતી અંજનાબેન સનાવાળા ૫૧ શ્રી મુગટભાઈ વી. શાહ ૩૫૧ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ ૧૦૧ પરિરાય ટ્રસ્ટ
૫૦ શ્રી કાંતિલાલ સી. ભંડારી ૩૦૧ શ્રી રસિકલાલ એમ. ઝવેરી ૧૦૧ શ્રીમતી તારાબેન આર. શાહ ૫૦ શ્રી પ્રભુદાસ વલ્લભદાસ મહેતા ૩૦૧ શ્રી પ્રવિણચંદ્ર કે. શાહ ૧૦૧ શ્રી પ્રવીણભાઈ મંગળદાસ
૫૦ શ્રી વિનોદ જે. દોશી ૩૦૧ શ્રી ચીમનલાલ જે. શાહ ૧૦૧ શ્રી હરિલાલ ગુલાબરાંદ શાહ ૨૫-૨૫ શ્રી દિવ્યાંગનંદન ઋષિરાજ ૩૦૧ શ્રી એ. જે. શાહ ૧૦૧ શ્રી છોટાલાલ જીવરાજ શેઠ
સચદે ૩૦૧ શ્રી ગણપતભાઇ એમ. ઝવેરી ૧૦૧ શ્રીમતી પુષ્પાબેન ભણશાળી
૨૫ શ્રીમતી ઝવેરબેન નથુભાઈ પારેખ ૩૦૧ શ્રી કરસી કે. શાહ - ૧૦૧ શ્રી જિતુભાઈ દલાલ
૨૫ શ્રી રસિલાબેન ડી. કાકાબળિયા ૩૦૧ શ્રી ધીરજલાલ ફલચંદ શાહ ૧૦૧ શ્રીમતી કોકિલાબેન લલિતભાઈ શેઠ
૨૫ શ્રી અરુણ એસ. જોશી ૩૦૧ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૧૦૧ શ્રી રસિક્કાલ એમ. વોરા
૨૫ શ્રી રતનચંદ બી. પારેખ ૩૦૧ શ્રી ડુંગરશી રામજી ગાલા ૧૦૧ શ્રી દેવકુંવરબેન જે. શાહ
૨૫ શ્રી નિર્મળાબેન હંસરાજ ૩૦૧ શ્રી વસનજી લખમશી શાહ
શ્રીમતી હીરાબેન ઝવેરચંદ મહેતા
૧૬૯ રૂ. ૨૫ની નીચેની રકમ ૩૦૧ શ્રી કે. પી. શાહ ૧૦૧ શ્રીમતી છાપાબેન વિનય કાપડિયા
૨૫,૧૮૮-૨૫ ૩૦૧ શ્રી લક્ષમીચંદ ચતુરભાઈ વોરા ૧૦૧ શ્રીમતી મુકતાબેન એલ. સંઘવી ૩૦૧ શ્રી રમેશભાઇ સી. શેઠ ૧૦૧ શ્રી સમીથ દુબંત પારેખ
લાઈબ્રેરીને ભેટ ૨૫૧ શ્રીમતી કાંતાબેન પી. વી. શાહ ૧૦૧ ડૉ. કિરણ એફ. શેઠ
૨૫૧ શ્રી ચંદેરિયા પરિવાર ૨૫૧ શ્રી એક સદગૃહસ્થ ૧૦૧ શ્રી નિરંજન એચ. ભણશાળી
૧૦૧ શ્રી છોટાલાલ જીવરાજ શેઠ ૨૫૧ શ્રી કાંતિલાલ મણીલાલ એન્ડ ક. ૧૦૧ શ્રી પ્રવિણ પી. સરવૈયા
, દેવકુંવરબેન જે. શાહ ૨૫૧ શ્રીમતી સુનિતાબેન એસ. શેઠ ૧૦૧ શ્રી કીશન ગોરડિયા
એક સન્નારી ૨૫૧ શ્રીમતી ઉમાબેન એચ. શાહ ૧૦૧ શ્રી મણિલાલ જેસીંગભાઈ શેઠ
, અશોક અંબાલાલ ચોકસી ૨૧૧ શ્રી રાંદેરિયા પરિવાર ૧૦૦ ડૉ. એમ. ડી. પારેખ
, કાંતિલાલ બી. શાહ ૨૫૧ શ્રી અનિલ આર. શાહ ૧૦૦ શ્રી પન્નાલાલ બાલાભાઈ ઝવેરી
મુગટલાલ વી. શાહ ૨૫૧ શ્રી લખમશી નપૂ સ્મારક ૧૦૦ શ્રી રતિલાલ એચ. શાહ
,, સેહનલાલ એમ. વર્ધન સાધરણ ફંડ ૫૧ શ્રી દલપતલાલ કેશવલાલ પરીખ
, રસિલાબેન ડી. કાકાબળિયા ૨૫૧ શ્રી બાબુભાઈ જે. શાહ ૫૧ શ્રીમતી સવિતાબેન નગીનદાસ
૨૫ ડો. કાંતિલાલ એચ. માથુકિયા ૨૫૦ શ્રીમતી મીરાંબહેન રમેશભાઈ મહેતા કંપાણી
૨૫ શ્રી રતનચંદ બી. પારેખ ૨૫૦ શ્રી છોટાલાલ નાથાલાલ શાહ ૫૧ સુખલાલ એમ. મહેતા
૫૭ રૂા. ૨૫થી નીચેની રકમ ૨૫૦ શ્રી ઢુડન્ટ એજન્સી ૫૧ શ્રી રજનીકાંત સી. મહેતા
૮૮૯ ૨૦૧ શ્રી સુબોધભાઈ એમ. શાહ ૫૧ શ્રીમતી ઉષાબેન રમેશભાઈ ઝવેરી ૨૦૧ શ્રી રતિલાલ સી. કોઠારી ૫૧ શ્રી વસંતલાલ જી. ઝવેરી
દત્તક બાળકો માટે ૨૦૧ શ્રી મફતલાલ બી. શાહ ૫૧ શ્રી અશોક અંબાલાલ ચોકસી
૪૦૦ શ્રી એક સ૬ ગૃહસ્થ ૨૦૧ શ્રી વીશા પ્રિન્ટરી ૫૧ શ્રી પ્રકાશ ડી. શાહ
અંધ વિદ્યાર્થીઓ માટે ૨૦૧ શ્રી એક સન્નારી
૫૧ શ્રી ચંદનબેન કાંતિલાલ પારેખ ૧૫૧ શ્રી એસ. વી. લાઠીઆ ૧૫૧ શ્રી હસમુખભાઇ એચ. દાઢીવાળા ૫૧ શ્રી જયંતીલાલ ચુનીલાલ શાહ
૧૫૧ , એચ. એસ. લાઠીઆ ૧૫૧ છે. રમણલાલ સી. શાહ, ૫૧ શ્રી કે. આર. ચંદ્રા
૧૫૧ , વાય. એસ. લાઠીઆ ૧૫૧ શ્રી અમર જરીવાલા ૫૧ શ્રી એસ. એમ. શાહ
૧૫૧ , એ. વાય. લાટીઆ ૧૧૧ શ્રીમતી નીરૂબેન એસ. શાહ ૫૧ શ્રી જગજીવન પી. શાહ
૬૦૪ ૧૫૧ શ્રી કમલબેન પીસપાટી
૫૧ ડો. કાંતિલાલ એચ. માથુકિયા ૧૫૧ શ્રી શાંતિલાલ દેવજી નન્દુ ૫૧ શ્રી રાજેશકુમાર ધીરજલાલ શેઠ
કેન્સરના દર્દીની સારવાર માટે ૧૧ એક સદગૃહસ્થ ૫૧ શ્રી પદમાબેન ખારા
૨૦૦ શ્રી શારદાબેન ડી. મહેતા
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૮૧
૨૫ શ્રી પરમાનંદ ડી. શાહ ૧૫૬ રૂા. ૨૫ની નીચેની રકમ
૨૫, ૧૩૮
- “પ્રેમળ જ્યોતિ” ૪,૦૦૦ કરી ખુશાલભાઈ ટીંબડિયા ૧,૧૦૦ શ્રી પન્નાલાલ ચીમનલાલ કોઠારી ૧,૦૦ર શ્રીમતી નિર્મળાબેન દોશી ૧,૦૦૧ શ્રી એક સરનારી ૧,૦૦૧. શ્રી એક સદગૃહસ્થ ૧૦૦૧ શ્રીમતી કમલબેન પીસપાટી ૧,૦૦૧ શ્રીમતી કંકુબેન ચનાભાઈ ૧,૦૦૧. શ્રીમતી મધુબેન દિવાનજી ૧,૦૦૦ શ્રી કે. એમ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ
૫૦૧ શ્રી હિંમતલાલ ડાહ્યાભાઈ કોઠારી ૫૦૧ શ્રીમતી કુસુમબેન શરદભાઇ દેસાઇ ૫૦૧ શ્રી રાંદેરિયા પરિવાર ૫૦૧ શ્રીમતી સુધાબેન ઝવેરી ૫૦૦. શ્રી વૃંદાવનદાસ હરજીવનદાસ શાહ ! * ૫૦૦ શ્રી છોટાલાલ નાથાલાલ શાહ
૪૦૧ શ્રી એમ. આર. મહેતા * ૪૦૦ શ્રીમતી કલાર્વતીબેન શંકરલાલ ભગત
૪૦૦ શ્રીમતી વીરમતીબેન ' ૨૫૦ શ્રીમતી તારાબેન ચંદુલાલ ઝવેરી - ૨૫૧ શ્રી એક સદગૃહસ્થ ૨૫૧ મે. ચીમડોબાયોમેડિક્લ એન્જિ.કે. ૨૫૧ શ્રી ડાહ્યાભાઈ ડી. દફતરી ૨૫૧ શ્રી પ્રભાવતીબેન લાલભાઇ ઝવેરી ૨૫૧. શ્રી એક સનારી ૨૫૧ શ્રી અનસુયાબેન કાંતિલાલ શાહ ૨૫૧ શ્રીમતી ઇન્દિરાબેન એચ.
સેનાવાલા ૨૫૦ શ્રી વાડીલાલ જેઠાલાલ શાહ ૨૫૦ શ્રીમતી આશિતાબેન કાંતિલાલ શેઠ ૨૫૦ શ્રી મનુભાઇ કેશવલાલ પારેખ ૨૦૨ શ્રી એક સન્નારી ૨૦૧ શ્રીમતી રેણુકાબેન એ. મહેતા ૨૦૦ શ્રીમતી પુષ્પાબેન સેવતીલાલ મહેતા
૨૦૦ શ્રી કાંતિલાલ મોદી * ૨૦૦ શ્રીમતી લમીબેન જોરમલ મહેતા ૧૫૧ શ્રી એક સદગૃહસ્થ ૧૫૧ શ્રી એસ. વી. લાઠીયા ૧૫૧ શ્રી એચ. એસ. લાઠીયા ૧૫૧ શ્રી વાય. એસ. લાઠીયા ૧૫૧ શ્રી એ. વાય. લાઠીયા ૧૫૦ શ્રીમતી સવિતાબેન કોઠારી ૧૨૫ શ્રીમતી વિરૂબેન પ્રમોદભાઈ ૧૨૫ શ્રીમતી મંગળાબેન ઝાટકિયા ૧૦૧ ૩. ધીમંતલાલ શાંતિલાલ શાહ ૧૦૧ શ્રી દલપતલાલ કેશવલાલ પરીખ ૧૦૧ શ્રી એક સન્નારી ૧૦૧ શ્રી છોટાલાલ જીવરાજ શેઠ ૧૦૧ શ્રી જેઠાલાલ ડામરશી શાહ ૧૦૧ શ્રી શૈલેશ શાહ ૧૦૧ શ્રી ચીમનલાલ નાનાલાલ ૧૦૧ શ્રીમતી દેવકુંવરબેન જે. શાહ
૧૦૧ શ્રીમતી હીરાબેન ઝવેરચંદ મહેતા ૧૦૧ શ્રીમતી સદગુણાબેન સૂર્યકાન્ત દલાલ ૧૦૧ શ્રીમતી ઇન્દુમતીબેન ર. શાહ ૧૦૧ શ્રીમતી અંબાબેન લક્ષ્મીચંદ સંઘવી ; ૧૦૧ શ્રી અનિલ આર. શાહ ૧૦૧ શ્રી વીરેન્દ્ર એચ. શાહ ૧૦૧ શ્રીમતી ઊંમલાબેન જે. શાહ ૧૦૧ શ્રી ઉષાબહેન મહેતા ૧j૧ શ્રી એક સગૃહરથ તરફથી ૧૦૧ શ્રી મૂલચંદ કે. શેઠ ૧૦૧ શ્રી મહેન્દ્રભાઈ શાહ ૧૦૧ શ્રીમતી પ્રભાવતીબેન એમ. શાહ ! ૧૦૧ શ્રી નિરંજન એચ. ભણશાલી ૮૦ શ્રી અનુભાઈ અમૃતલાલ ઝવેરી ૫૧ શ્રી જેકીશનભાઈ ભાટીયા ૫૧ શ્રી એક સદગહસ્થ તરફથી ૫૧ શ્રીમતી સુજાતા સિદ્ધાર્થ શાહ ૫૧ શ્રી લક્ષ્મીચંદ છે. સંઘવી ૫૧ શ્રી દેવજી રાઘવજી નન્દુ ૫૧ શ્રીમતી ભારતીબેન ભૂપેન્દ્ર શાહ ૫૧ શ્રીમતી સુષમાબેન ઠક્કર ૫૧ શ્રી આદર્શ બાલમંદિર ૫૧ શ્રી અશોક અંબાલાલ ચેકસી ૫૧ શ્રી મુગટભાઇ વી. શાહ ૫૧ શ્રીમતી રાજલ જયંતિલાલ શાહ ૫૧ શ્રી રસિકલાલ શાહ ૫૧ શ્રી કાંતિલાલ સી. શાહ ૫૧ શ્રી એક શ્રેતાજન ૫૧ શ્રી મહેન્દ્રભાઈ ૫૧ શ્રી કાંતિલાલ બી. શાહ ૫૧ શ્રીમતી રેખાબેન હર્ષદરાય શાહ ૫૦ શ્રી કાંતિલાલ સી. ભંડારી ૫૦ શ્રીમતી હસુમતીબેન શાહ ૫૦ શ્રી એક સદગૃહસ્થ ૫૦ શ્રી પ્રભુદાસ વલભદાસ મહેતા ! ૫૦ શ્રી કેશરબેન કે. દેઢિયા ૫) શ્રી ગુણવંતીબેન ચેસી ૫૦ મી સેહનરાજ એમ. વર્ધન ૫) શ્રી વિનોદ જે. દોશી પ૦ શ્રીમતી જયવતીબેન રતનચંદ પારેખ ! ૩૧ શ્રીમતી વસુમતીબેન સી. પારેખ ૩૧ શ્રીમતી રંજનબહેન ગડા ૨૫ શ્રી કે. સી. શાહ ૨૫ શ્રી મેહનલાલ ટી. કોઠારી ૨૫ શ્રી વસંતલાલ જી. ઝવેરી ૨૫ શ્રી શર્માબેન ભણશાળી ૨૫ શ્રીમતી રસિલાબેન ડી. કાકાબળિયા ૨૫ ડૉ. કાંતિલાલ એચ. માથુકિયા ૨૫ શ્રી રાજેશ બી. શાહ ૨૫ શ્રીમતી મુકતાબેન એલ. સંઘવી ૨૫ શ્રી નવનીત એસ. શેઠ ૨૫ શ્રી રતનચંદ બી. પારેખ
વ્યાખ્યાનમાળા ૧૫૦૦૦ શ્રીમતી વિદ્યાબહેન શાહ તરફથી
ખંભાતનિવાસી સ્વ. મહા
સુખભાઈના સ્મરણાર્થે. ૧૦૦૦ શ્રી અમુભાઈ વી. દોશી ૫૦૧ , એક સદગૃહસ્થ ૫૦૧ શ્રીમતી રમાબેન જયસુખલાલ વેરા ૫૦૦ શ્રી એસ. કે. વોરા ૫૦૧ , ચંદેરિયા પરિવાર ૫00 શ્રીમતી મંગળાબેન ઝાટકિયા ૫૦૧ , જયશ્રીબેન વી. દોશી ૩૦૧ શ્રી રસિક્લાલ લહેરચંદ ૨૫૧ શ્રી ચીમકો બાય મેડીકલ
એજી. કે. ૨૫૦ , છોટાલાલ નાથાલાલ શાહ ૨૫૦ શ્રીમતી આશિતાબેન કાંતિલાલ ૧૨૫ , વીરૂબેન મેદભાઈ ૧૧૧ , શાંતાબેન માણેકલાલ પારેખ ૧૦૧ શ્રી કાંતિલાલ યુ. મહેતા ૧૦૧ શ્રીમતી રમાબેન નરેન્દ્ર કાપડિયા ૧૦૧ , દેવકુંવરબેન જે. શાહ ૧૦૧ શ્રી રતિલાલ વી. સાવલા ૧૦૧ , રમણલાલ કેશવલાલ ગાંધી ૧૦૧ , ભિખુભાઈ ચીમનલાલ પરીખ ૧૦૧ , વિનયચંદ્ર ચીમનલાલ પરીખ ૧૦૧ , અનીલ આર. શાહ ૧૦૧ શ્રીમતી મધુબેન શાહ ૧૦૧ શ્રી રમેશભાઈ સી. શેઠ ૧૦૧ શ્રીમતી હીરાબેન દીપચંદભાઈ શેઠ ૧૦૧ શ્રી છોટાલાલ જીવરાજ ૧૦૧ , જેઠાલાલ ડામરશી શાહ ૧૦૧ શ્રીમતી સુશિલાબેન સુમનલાલ મહેતા ૧૦૦ , સુદેવીબેન અવિને દલાલ ૫૧ શ્રી મોહનલાલ ટી. કોઠારી ૫૧ નેમચંદ નાથાલાલ શાહ
, લક્ષ્મીચંદ કેશવજી શાહ
, રજનીકાંત હાજી ૫૧ , અંબાલાલ શર્મા ૫૧ , રજનીકાંત સી. શાહ ૫૧ શ્રીમતી મૃદુલાબેન મહેતા ૫૧ શ્રી દિનકરભાઈ પારેખ ૫૧ શ્રીમતી સુષમાબેન ઠક્ય ૫૧ શ્રી શાંતિલાલ સી. શાહ .
, મુગટભાઈ વી. શાહ . છે અશોક અંબાલાલ સેકસી
, કીર્તિકુમાર શાહ ૫૧ , એક સગ્ગહરથ
Page #179
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬૯૯૮૧
પ્રબુદ્ધ જીવન
૫૧ , બચુભાઈ માંડણ નન્દુ ૫૧ , નેમચંદ હીરજી છેડા ૫૧ શ્રીમતી જયાબેન નગીનદાસ કામદાર ૫૧ શ્રી પી. કે. શાહ ૫૧ , કાંતિલાલ સી. શાહ , એક શોનાજને
ખીમજી શીવજી
એક સન્નારી , રવિન્દ્ર ટ્રેડીંગ ક. ૫૧ , કાંતિલાલ બી. શાહ
,, પ્રકાશભાઈ ડી. શાહ ૫૦ , બળવંતભાઈ એમ. મહેતા ૫ શ્રીમતી કેશરબેન કે. દેઢિયા ૫ર શ્રી સોહનરાજ એમ. વર્ધન ૫૦ , વિનોદ જે. દેશી ૫૦ શ્રીમતી જયમતીબેન રતનચંદ પારેખ ૨૨ , શમીબેન ભણશાળી ૨૨ , રસિલાબેન ડી. કાકાબળીયા ૨૫ ડે. કાંતિલાલ એચ. માથુકિયા ૨ શ્રી. રતનચંદ્ર બી. પારેખ ૧૮૨ રૂા. ૨૫ની નીચેની રકમ
૨29 શ્રી જેરમલ મંગળજી મહેતા ૧૧ કીમતી સૂરજબેન મનસુખલાલ -
કોઠારી ૧૫૧ શ્રી રોહિતભાઈ કોઠારી ૧૨૫ શ્રીમતી મંગળાબેન ઝાટકિયા ૧૦૧ શ્રી છોટાલાલ જીવરાજ શેઠ ૧૦૧ ,, પોપટલાલ મેઘજી ૧૦૧ , નવિનચંદ્ર રતિલાલ શાહ ૧૦૧ શ્રીમતી તારાબેન ચીમનલાલ શાહ ૧૦૧ શ્રી કાંતિલાલ છોટાલાલ ૧૦૧ , મહેન્દ્ર છોટાલાલ શાહ ૧૦૧ , ટેકરશી લાલજી કાપડિયા ૧૦૧ શ્રીમતી દેવકુંવરબેન જે. શાહ ૧૦૧, કોકિલાબેન શાહ ૧૦૧ શ્રી મહેન્દ્રભાઈ શાંતિલાલ શાહ ૧૦૧, દીપચંદ ભાઈચંદ સેલિસીટર ૧૦૧, વીરચંદભાઈ કે. કોરાણી ૧૦૧ શ્રીમતી શારદાબેન અરવિંદભાઈ ઠક્કર ૧૧ સ્વ. વિજયાબેન પરીખ ૧૨૧ , દુર્લભજી ઉમેદચંદ પરીખ ૧૦૧ શ્રીમતી ઈન્દુમતીબેન ર. શાહ ૧૦૧ શ્રી બીહારી બી. મહેતા ૧૦૧ - અ. ૨. શાહ ૧૦૧ શ્રીમતી નિર્મળાબેન શાહ ૧૦૧ શ્રી રમેશભાઈ સી. શેઠ ૧૦૧ / મણિલાલ જેસીંગભાઈ શેઠ ૧૦૧ , અનિલ આર. શાહ ૧૦૦ , દીપચંદ કેશરીમલ
, રસિકલાલ કાપડિયા
પ્રભુદાસ લીલાધર પ્રવિણચંદ્ર ટી. શાહ
એક સદગૃહસ્થ મેહનલાલ નગીનદાસ જરીવાળા
નેમચંદ નાનાલાલ શાહ , ધરમચંદ નાથુભાઈ શાહ ૫૧ , અંબાલાલ શર્મા ૫૧ શ્રીમતી વિદ્યાબહેન દલાલ
૫૧ , રાંચળબેન આનંદલાલ સંઘવી ૫૧ શ્રી મુગટભાઈ વી. શાહ ૫૧ , અશોક અંબાલાલ ચોકસી ૧૧ શ્રીમતી ચંદનબેન કાંતિલાલ પારેખ ૫૧ , નીલમબેન કામદાર ૧૧ . હસુમતીબેન શાહ ૫૧ શ્રી કાંતિલાલ એચ. માથુકિયા ૫૧ , શામજી નેણસી ઘરેડ ૧૧ શ્રીમતી સવિતાબેન ના. મહેતા ૫૧ , કેશરબેન કે. દેઢીયા ૫૧ શ્રી કાંતિલાલ મોદી ૫૧ શ્રીમતી ગુણવંતીબેન ચોકસી ૧૧ શ્રી કાંતિલાલ સી. શાહ ૫૧ ,, જગદીશ અર્જુન ઠક્કર ૫૧ કાંતિલાલ બી. શાહ ૫૦. , યશવંતભાઈ દોશી ૫૦ , શામજી ચનાભાઈ દેઢિયા ૫૦ ડો. રેણુકાબેન એ. મહેતા ૧૦ શ્રી રમણિલાલ દલીચંદ શાહ ૫૦ શ્રીમતી સવિતાબેન કોઠારી ૫૦ શ્રી સોહનરાજ એમ. વર્ધન ૫૦ શ્રીમતી સરોજબહેન ત્ર. મહેતલીયા ૫૦ શ્રી વિનોદ જે. દોશી ૨ શ્રીમતી પ્રભાવતીબેન જાદવજી મહેતા ૨૫ શ્રી હીરજી કેશવજી ખોના ૨૫, વસંતલાલ જી. ઝવેરી ૨૫ શ્રીમતી શર્મીબેન ભણશાળી ૨૫ ,, રસિલાબેન ડી. કાકાબળિયા ૨૫ શ્રી ભાણજી ઠાકરસી દેઢીયા ૨૫ , ધીરૂભાઈ મણિલાલ દેસાઈ ૨૨ , રાજેશ બી. શાહ ૨૫ , રતનચંદ બી. પારેખ ર૫ શ્રીમતી મેનાબેન તથા શ્રી અજિત
ભાઈ દેસાઈ ૧૨૫ રૂા. ૨૫-ની નીચેની રકમ
૨૩૩૧૨ -
0
0
0
પ્રબુદ્ધ જીવન ૧૮૩૩૫ ઝોળીમાં આવ્યા ૧૦૦૦ શ્રી પ્રભુજી એસ. પટેલ ૫૦૧ , એક સદ્ગૃહસ્થ ૫૧ નાનજી લાલજી ભેદા ૧૦૧ , રાંદેરિયા પરિવાર ૧૦૧ શ્રીમતી સુધાબેન ઝવેરી ૫૦૦ , એક સન્નારી ર૧ શ્રી લાભુભાઈ મહેશ ૨૫૧ , વાડીલાલ જેઠાલાલ શાહ ૨૫૧ શ્રીમતી ધીરજલાલ એમ. દોશી ૨૫૧ , ઉપાબેન ડી. શાહ ૨૦૧ , કુમુદબહેન એસ. શેઠ
૨ ૮૧૮૮
(૯૮માં પાનાથી ચાલુ) ગ્યતા, નિષ્ઠા અને નમ્રતા અંગે હર્ષ વ્યકત કર્યો હતો અને પ્રાપ્ત થયેલનિધિ ઉપરાંત મળેલાં વચનોથી આપણી જવાબદારી સવિશેષ વધી છે એવું જણાવી સભ્યોને જાગૃત રહેવા જણાવ્યું હતું. આ વ ઝોળીમાં અઢાર હજાર રૂપિયા જેવી માતબર રકમ અને પેટ્રન, આજીવન સભ્ય, શુભેચ્છકો તરફથી પણ મળેલી રકમ સહિત આશરે રૂપિયા સવા લાખને નિધિ સંચય થયો. એ ઉપરાંત આવતાં બે-ત્રણ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચની જવાબદારી વહન કરવાની ભાવનાશીલ દાતાઓનું વચન મળ્યું છે, એ બરાબર ઊગી નીકળે એ રીતે કાર્ય પાર પાડવાની આપણી જવાબદારી વધી છે. એની યોગ્યતા આપણે પુરવાર કરવાની છે. સંઘના પ્રમુખ શ્રી ચીમનભાઈએ ત્યાર બાદ ડે. રમણભાઈનું સુખડના હારથી અભિવાદન કર્યું હતું.
અભિવાદનનો પ્રત્યુત્તર વાળતાં ડો. રમણભાઈએ પૂરી નમ્રતા સાથે કહ્યું કે હું તો નિમિત્ત માત્ર છે. વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન લેવાથી મારો આંતરિક વિકાસ થયો છે. બાકી વિદ્વાન વકતાએ, શિસ્તબદ્ધ શ્રોતાઓ અને નાની મોટી જવાબદારી વહન કરતાં વ્યવસ્થાપક સમિતિના સભ્યો, અને મંત્રીઓ અને કર્મચારીગણ તેમ જ અન્ય મિત્રોને સફળતાનું શ્રેય છે. વ્યાખ્યાનમાળા માટે વિષય અને તારીખના ત્રણ-ચાર વિકલ્પો મગાવીને નિર્ણય લેવાની પ્રક્રિયા સમજાવતાં એમણે કહયું કે પ્રત્યેક દિવસના વકતાઓની જોડી, પરસ્પર સહુની અનુકુળતા આદિ જોઈને આયોજન થઈ શકે. સંઘ તરફથી યજમાન શ્રીમતી મુકતાબેન ઘેલાણીને તથા શ્રી વનેચંદભાઈ ઘેલાણીને સુખડનો હાર પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું અને એના આભાર સાથે ભેજનને ન્યાય આપવામાં આવ્યો હતો.
સંકલન: પન્નાલાલ આર. શાહ
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૮૧,
વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડો. રમણભાઈ ચી. શાહનું અભિવાદન
૪
-
..
ક, પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળ પૂર્ણાહુતિને લક્ષમાં રાખી,
એ અંગેના આનંદની અભિવ્યકિત માટે એક સીમિત આકારનું સ્નેહમિલન અને વ્યાખ્યાનમાળાના વિદ્વાન અને નમ્રતાની રસાક્ષાત મૂર્તિસમાં પ્રમુખ ડૉ. રમણભાઈનું અભિવાદન, શનિવાર, તા. પ-૯-૧૯૮૧ના રોજ સાંજના ૭-૭ કલાકે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સહૃદયી, ખરા અર્થમાં પેટ્રન શ્રી વનેચંદભાઈ ઘેલ ણીના નિવાસસ્થાને યોજવામાં આવ્યું હતું. સંઘની અને જૈન સેશ્યલ ગૃ૫ (સાઉથ)ની વ્યવસ્થાપક સમિતિના સભ્ય-દંપતીઓ, પ્રવાસી” અને “જન્મભૂમિ'ના તંત્રી શ્રી હરીન્દ્રભાઈ દવે, સ્નેહીજને, પેટ્ર, મિત્રો અને શુભેચ્છકોએ એમાં હાજરી આપી હતી. પ્રારંભમાં
શ્રી સુમતિબહેન થાણાવાળાએ કંઠય સંગીત રેલાવ્યું હતું. ' સંઘના મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહે સહુને આવકાર આપતાં પરમ કૃપાળુ પરમાત્માની આપણા પર અસીમ કૃપા વરસી રહી છે એમ જણાવ્યું હતું. શ્રી કૃષ્ણપ્રેમે કહ્યું છે તેમ અહમ ને ઓગાળીએ તે કૃપાને વિસ્ફોટ થાય એટલું જણાવી તેમણે ઉમેર્યું હતું કે પર્યુષણ પર્વની આપણી શાનયાત્રા સંતેષપ્રદ રીતે સફળ થઈ એમાંડે. રમણભાઈની વિદ્રતા અને નમ્રતા, વિષયો અને વ્યાખ્યાતાની પસંદગી, ચેતનાનાભિન્ન ભિન્ન સ્તરે રહેલા વિશાળ શ્રોતાવર્ગને લકામાં રાખી એમને સંતોષ થાય એ રીતે કરાયેલું આયોજન એના પાયામાં છે. ભકિતગીત પીરસતાં સંગીતજ્ઞ, ઝોળી ફેલાવી સતત ત્રણત્રણ કલાક ખડે પગે ઊભા રહેતા શ્રીમતી નિરુબહેન અને ઉપાબહેન, કાર્યવાહક સમિતિના રાભે, માનવંતા પેટ્રને, શુભેચ્છકે, કાર્યાલયને કાર્યકરો વગેરે સહુનું એમાં યત્કિંચિત પ્રદાન છે એ સ્વીકારી સહ પર એમણે કૃતજ્ઞતા વ્યકત કરી હતી.
સંઘના બીજા મંત્રી શ્રી કે. પી. શાહે અંતરનો ઉલ્લાસ વ્યકત કરતાં જણાવ્યું કે આગામી ત્રણ વર્ષોની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચની જવાબદારી વહન કરવા આપણા ત્રણ શુભેચછકે એ ઔદાર્થ ભાવે તત્પરતા દાખવી છે. શ્રી શૈલેષભાઈ હિંમતલાલ ડાહ્યાભાઈ - કોઠારી અને મે. વિજય ટ્રાન્સપેર્ટવાળા શ્રી જે. કે. શાહે અનુક્રમે ૧૯૮૨ અને ૧૯૮૩ના વર્ષ માટે વ્યાખ્યાનમાળાને ખર્ચ આપવાની
વ્યકત કરેલી ભાવનાને બિરદાવી હતી. ચાલુ વર્ષની વ્યાખ્યાનમાળાને ખર્ચ શ્રીમતી વિદ્યાબહેન મહાસુખભાઈ તરફથી મળે એમની પણ તેમણે સરાહના કરી હતી. સંઘની વ્યવસ્થાપક સમિતિના રાભ્ય શ્રી દામજીભાઈની “પ્રેમળ જ્યોતિની ભાવનાની પણ એમણે રજૂઆત કરી હતી. આ બધામાં પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળતાના સંપૂર્ણ યશ અને અધિકારી તરીકે ડૉ. રમણભાઈને ઓળખાવી એમની આમ્રવૃક્ષ સાથે સરખામણી કરી હતી. આમવૃક્ષને ફળ આવતાં જેમ લચી પડે છે, નમે છે તેમ વ્યાખ્યાનમાળાની સફળતાથી તેઓ સવિશેષ નમ્ર છે. આ એમને આંતરવૈભવ છે.
‘અભ્યાસ વર્તુળના કન્વીનર શ્રી સુબોધભાઈએ ડૉ. રમણભાઈની ભાયા, સુંદર અવાજ, યાદશકિત અને આત્માર્થી જીવનના પાસાંની "પ્રશસ્ય રજૂઆત કરી હતી. શ્રોતાઓની ભીડના ઉકેલ તરફ અંગૂલિનિર્દેશ કરીને જ્ઞાનયાત્રાના સહભાગી વિ૮૬ વકતાઓની તસવીર પ્રબુદ્ધ જીવનમાં અને જન્મભૂમિ અને પ્રવાસી'ના તંત્રી શ્રી હરીન્દ્રભાઈ દવેને પૂ. મુરારીબાપુ જેવા અપવાદરૂપ વિદ્ર જનની તસવીર જાહેર પત્રમાં પ્રગટ કરવાનું સૂચન કર્યું હતું. વર્તમાન શ્રોતાઓ અને વિદ્ર વકતાઓનું રૌતન્ય સ્તર ભિન્ન હોવા છતાં એકરૂપ છે એમ જણાવી, નવી પેઢીના, ભલે વૈચારિક આંદોલન જગાવે તેવા, છેડા જોખમ સાથે પણ, પ્રમાણમાં વધુ યુવાન એકાદ વકતાને નિમંત્રણ આપવાનું પણ એમણે સૂચન કર્યું હતું.
કારોબારીના સભ્ય શ્રી ગણપતભાઈ ઝવેરીએ એમણે લીધેલી વ્યાખ્યાનોની નેધ અને એ પરથી ટૂંકું તારણ રજૂ કરી સંતોષ વ્યકત કર્યો હતો. “જન્મભૂમિ અને પ્રવાસી'ના તંત્રીશ્રીહરીન્દ્રભાઈએ પણ પ્રાસંગિક પ્રવચન કરતાં વ્યાખ્યાનમાળાની સજજતા અને પ્રતીતિ અંગે ઊંડી શ્રદ્ધા દર્શાવતાં સતત નવ-નવ દિવસ અને સતત ૫૦ વર્ષોથી આવી વ્યાખ્યાનમાળા વિશ્વમાં કયાંય ચાલતી હોવાની ઘટના બની નથી, એની નોંધ લેવાવી જોઈએ અને એ અભૂતપૂર્વ પણ લેખાવી જોઈએ, એમ એમણે કહયું હતું. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે ડો. રમણભાઈની
| [ અનુંસંધાન ૯૭માં પાને ] . .
*
*
*
*
,
- પાલિકા થી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જેશાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ.
' 'મુંબઈ - ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૧.
Page #181
--------------------------------------------------------------------------
________________
Kega. No. MH. Ay/South 54 Licence No.: 37
-
૨ - 1 -
*
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૧૧
અબજ)વળ
T
.
મુંબઈ ૧૬ ઓકટોબર, ૧૯૮૧, શુક્રવાર
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિગ ૪૫
છૂટક નકલ સ. ૦-૭૫ : તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ
ધર્મ ઝનૂ ન [] ચીમનલાલ ચકુભાઈ
મુસ્લિમ ન ગણાય, તેવી જ રીતે ખાલિસતાનની માગણીને વિરોધ ૫ જાબમાં અકાલી દળના એક નાના વર્ગો ખાલિસ્તાનની કરે તે શીખ ન ગણાય. પાકિસ્તાનનો વિચાર પણ લાંડનમાં વસતા માગણી કરી છે. શરૂઆતમાં આ માગણી પ્રત્યે દુર્લક્ષ કર્યું. તાજેતરમાં કેટલાક મુસ્લિમોને થયો. શરૂઆતમાં તેના પ્રત્યે ઉપેક્ષા કરી, હસી એક વિમાનનું અમૃતસરથી લાહોર અપહરણ થયું અને તેના ચાંચિયા
કાઢી. માગણી જોર પકડતી ગઈ. અને અંતે સ્વીકારવી પડી. બધી ખાલિસ્તાનના સમર્થક હતા તેથી આ બાબત પ્રત્યે પ્રજાનું ધ્યાન “અંતિમવાદી માગણીઓની આ સ્થિતિ હોય છે. તેના વિગેધીઓ ખેંચાયું. એમ કહેવાય છે કે ખાલિસ્તાનનો વિચાર કેનેડામાં વસતા
અથવા મધ્યસ્થ વિચાર ધરાવતા લોકો તેને ઉઘાડે : વિરોધ કરી કેટલાક શીખેમાં ઉદ્ભવ્યો. પંજાબમાં એક વગે' તે ઉપાડી શકતા નથી અને છેવટ એવી પરિસ્થિતિ પેદા થાય છે કે અનિચ્છાએ લીધે. પંજાબમાં શીખ અને હિન્દુઓ વચ્ચે તંગદિલી રહી છે. પણ તેનો સ્વીકાર કરવો પડે છે. તેથી ખાલિસ્તાનની આ માંગણી આ પ્રવૃત્તિથી તેમાં વધારે થયું છે. છેડા સમય પહેલાં લાલા પ્રત્યે દુર્લક્ષ્ય સેવવું પોસાય તેમ નથી. . . જગતનારાયણનું ખૂન થયું. તેમાં ખાલિસ્તાનના સમર્થકોને હાથ
' દેશના ભાગલા પડયાં ત્યારે સૌથી વધારે શીખોને અને પંજાંબના હત એમ કહેવાય છે. લાલા જગતનારાયણ કોંગ્રેસના જ ના ને
હિન્દુઓને સહન કરવું પડયું. પશ્ચિમ પંજાબનું રાજ્ય થયા પછી જાણીતાં આગેવાન હતા. તેમની ૮૨ વર્ષની ઉંમર હતી. તેઓ , ,
શીખોની બહુમતી થાય તે માટે, પશ્ચિમ પંજાબનું વિભાજન કરી, જલંધરમાં ત્રણ પત્રો ચલાવે છે. હિન્દી, ઉર્દ અને પંજાબી, તેમના
પંજાબ અને હરિયાણા એવાં બે રાજયો કર્યા. પણ ભાગલા કરવાથી પત્રમાં લાલા જગતનારાયણ ખાલિસ્તાનને સખ્ત વિરોધ કરતા
લઘુમતી-બહુમતીના પ્રશ્નને કોઈ દિવસ નિકાલ થતો નથી તે અનુહતા. તેઓ આર્યસમાજી, હતા. આ ખૂનની પાછળ સંત ભીંદરવાલા
ભવે બતાવ્યું છે. પંજાબમાં હિન્દુઓની વસતિ હજી લગભગ ૪૦ અકાલી દળના એક વર્ગના આગેવાનો હાથ હતે એમ તપાસમાં
ટકા છે. , ' " . . .' ' . ' ',,, , , જણાતાં તેમની ધરપકડ માટે વોરંટ કાઢયું હતું પણ તેઓ પકડાતા
પંજાબના શીખે અને હિન્દુઓને દેશના ભાગલાથી સૌથી વધારે ન હતા. થોડા દિવસ પહેલાં, તેઓ સ્વેચ્છાએ શરણે આવ્યા, પણ
સહન કરવું પડયું હતું છતાં આજે પંજાબ અને હરિયાણા દેશના ખૂબ ધામધુમથી અને જાણે સરકાર ઉપર ઉપકાર કરતા હોય
સૌથી સમૃદ્ધ રાજ્ય છે. પંજાબના શીખ અને હિન્દુ, મહેનતુ અને તે રીતે , 1 .
કુશળ કારીગર, અને ખેડૂત છે; જમીન ફળદ્ર ૫ છે. પંચનદના આ કેટલાક મહિના પહેલાં શીખોના એક પથ નિરંકારીના પ્રદેશમાં વધુમાં વધુ નહેરો છે. સમૃદ્ધ શીખે અને કેટલેક દરજજે ગુરુ, બાબા ગુરુ ચરણનું ખૂન થયું હતું. તેમાં પણ સંત ભીંદરવાલાને હિન્દુઓ પવિલાસી જીવનમાં ડૂબેલા છે. દારૂની બદી વ્યાપક છે. હાથ હતો તેમ કહેવાય છે. આ ખૂનની તપારા દિલ્હીના લેફ. શીખ લડાયક પ્રજા છે. આ માગણી વેગ પકડે તે દેશને માટે ખરેખર ગવર્નર અને સી.બી.આઈ.ને રોપવામાં આવી છે, પણ પંજાબની ' ચિંતાને વિષય બને. એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીનની પિલીસને તેમને સહકાર ન મળ્યો. સંત ભીંદરવાલાની ધરપકડ સરહદો છે. પંજાબ છૂટું પડે છે. જમ્મુ, કાશ્મીર અને હિમાચલ - થતાં ઘણાં તેફાને થયાં, વિમાની ચાંચિયાઓની એક માગણી પ્રદેશનો પ્રશ્ન વિકટ બને. કાશ્મીરને સ્વતંત્ર કરવાના પ્રયાસો તો 'ભદરવાલાની મુકિત માટે હતી. ભદરવાલા શહીદ પેઠે જામીન પર
ચાલુ છે જ. છૂટવાની અરજી કરતા નથી. બે ખૂનનો જેના પર શક છે
- ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ને દિને આપણે દેશ આઝાદ થયો. તેવાને કદાચ જામીન પર કોર્ટ છોડે પણ નહિ. પણ પંજાબની
પહેલાં, કોઈ દિવસ, ફીય દષ્ટિએ આપણે દેશ એક અને અખંડ વર્તમાન સરકાર અને પંજાબનું ગંદુ રાજકારણ જોતાં, આજે અરજી
ન હતો. બ્રિટિશ હકૂમત હતી ત્યારે પણ દેશને એક તૃતિયાંશ ભાગ થાય તે સરકાર કદાચ વિરોધ ન પણ કરે. વધતી જતી તંગદિલીમાંથી
અનેક દેશી રાજ્યોમાં વહેંચાયેલ હતો. આઝાદી મળતાં, આપણા છૂટવાને માર્ગ શોધે. [આ લખ્યા પછી તેઓ છૂટયા છે.''
ઇતિહાસમાં પહેલી જ વખત કાશમીરથી કન્યાકુમારી અને કલકત્તાથી - અકાલી દળમાં મોટી ફાટફ ટ છે. શીખોના બહુ મોટા ભાગને કચ્છ સુધી દેશ એક અને અખંડ, એક રાજ્ય અને એક બંધારણ આ માગણીને ટેકે નથી. પણ શીખામાંથી કોઈ તેનો વિરોધ કરી નીચે આવ્યો. અન્યથા આપણે ઈતિહાસ ભાગલા અને ફાટ ફટ શકતું નથી. પાકિસ્તાનની માંગણી જેવી કંઇક પરિસ્થિતિ થઇ જ રહ્યો છે તે કારણે જ પરતંત્ર થયા.આઝાદી પછીના ૩૩ વર્ષમાં
છે. એ માંગણી છેટી હતી અને તેના વિરોધીઓ હતા તેવા સમગ્ર દેશમાં ભાવાત્મક એકતા સર્જાઈ નથી. અનેક વિધાતક બળે છે, પણ તેને જાહેર રીતે વિરોધ કરી શકતા નહિ, તેમ કહે તે કામ કરી રહ્યા છે. ભાવાત્મક એકતા ઉત્પન્ન કરી શકે એવી આગે
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૧૦
વાની નથી. રાજ્કીય પક્ષોની છિન્ન-ભિન્નતા સમગ્ર પ્રજા જીવનને સ્પર્શે છે.
પ્રબુદ્ધ જીવન
આઝાદી પછી, દેશના અમુક પ્રદેશોમાં અલગ થવાના નાદ ઊંઠતા રહ્યો છે. દ્રવિડીસ્તાનની માગણી એક સમયે જોરદાર હતી, હજી સર્વથા શાંત થઈ છે તેમ ન કહેવાય, આસામ અને પૂર્વાંચલના પ્રદેશે-નાગાલેન્ડ, અરૂણાચલ, મિઝેરમ, મણિપુર, ત્રિપુરા વગેરે ખૂબ અશાન્ત છે. અત્યારે મામલે કાબૂમાં છે તેમ લાગે.
પંજાબની માણી કાંઈક જુદા પ્રકારની છે. ધર્મને નામે અને એક લડાયક વર્ગની છે. ધર્મઝનૂન, બીજા બધા પ્રકારના ઝનૂન કરતાં વિધાતક છે. પાકિસ્તાનના પ્રશ્ને આપણે તે અનુભવ્યું. ધર્મને નામે ભાગલા કરવાથી કોઈ પ્રશ્ન હલ થતો નથી એવે અનુભવ છતાં, આ ઝનૂનને કોઈ કાબૂમાં લઈ શકતું નથી. એક જ ધર્મના હાય તે પ્રેમથી અને સહકારથી સાથે રહે છે એવા પણ અનુભવ નથી.
નહિ તો પાકિસ્તાનના ભાગલા ન થાત.
આપણા દેશમાં ધાર્મિક સહિષ્ણુતાની દીર્ઘા અને ઊંડી પરંપરા છે. ભારતના ત્રણે ધર્મ-વૈદિક, જૈન અને બૌદ્ધ-સહિષ્ણુ છે. કોઈ આક્રમક નથી. હિન્દુ સમાજમાં ધર્મને નામે આક્રમકતાનું તત્ત્વ આર્યસમાજથી આવ્યું અને પ્રમાણમાં શાંત થઈ ગયું. રાષ્ટ્રીય સ્વયંસેવક - સંઘમાં એ તત્ત્વ છે પણ તેને વ્યાપક ટેકો નથી. શીખ ધર્મ, એક રીતે હિન્દુ ધર્મની એક શાખા છે, પણ મેાગલા અને મુસલમાના સાથે લાંબી લડત કરવી પડી હાવાથી, ગુરુ ગોવિંદસિંહે, શીખ કામને લડાયક બનાવી.
રાજકીય અલગતાવાદમાં ધર્મનું બહાનું હોય છે પણ બીજા બળે પણ કામ કરતાં હાય છે. શીખા એમ કહી શકે તેમ નથી કે ભારતના રાજ્યમાં તેમની અવગણના થઈ છે અથવા તેમનો વિકાસ રુંધાયો છે, બલ્કે સૌથી સમૃદ્ધ કોમ છે. પંજાબમાં બહુમતીમાં છે. તેમના આંતરિક વિખવાદને કારણે, રાજકીય સત્તા સદા ભોગવી શકતા ન હોય તો અલગ થવાથી તે સુધરી જવાનું નથી. પંજાબના હિન્દુ જેમાં આર્યસમાજની સારી સંખ્યા છે, ખાલિસ્તાનની માગણીને વશ થાય તેમ નથી. દેશ પણ તે સ્વીકારી શકે નહિ.
આ માગણીને વિદેશી બળાનો ટેકો હોવા પૂરો સંભવ છે. પાકિસ્તાન, ચીન અને અમેરિકા આવી તકની રાહ જોઈ રહ્યાં છે. શીખામાં અંદરના મતભેદો છે અને શાણા શીખા તેના વિરોધી હાય તો પણ ઉઘાડો વિરોધ ઓછા કરી શકશે. પંજાબની સરકાર, કોઈ પણ પાની હાય, તેમાં આ પ્રશ્ન પરત્વે મતભેદ રહેવાના જ. તેથી પંજાબની સરકાર આ પરિસ્થિતિનો અસરકારક સામનો કરવા સમર્થ નહિ રહે. દેશના અન્ય ભાગાની પેઠે, 'પંજાબમાં કદાચ વિશેષ, કાયદો અને વ્યવસ્થાતંત્ર તૂટી પડયાં છે. પંજાબની પોલીસમાં પણ મતભેદો હોય તે સ્વાભાવિક છે.
શીખાને આવી માગણી માટે કોઈ વાજબી કારણ નથી. મુસલમાનો કે હરિજના પેઠે શીખો એમ કહી શકે તેમ નથી કે તેમના ઉપર જમા થાય છે અથવા તેમને રાજતંત્રમાં અને અન્યથા યોગ્ય સ્થાન મળતું નથી. છતાં માગણીઓની એક હારમાળા રજુ કરી છે.
તા. ૧૬-૧૦-૮૧
મળ્યું છે. ત્યાં, આસામની પેઠે, કોઈ વિદેશીઓના પગપેસારો નથી. તામિલનાડુ અને દક્ષિણના રાજ્યો પેઠે, કોઈ ભાષાના પ્રશ્ન નથી. ભય તો એ છે કે આ માગણી અંતે પાકિસ્તાન પેઠે એક સ્વતંત્ર રાજયની માગણી થઈ ઊભી રહેશે. દેશને માટે એ ખતરનાક છે.
ખાલિસ્તાનની માગણીનો અર્થ શું તે વિષે હજી સ્પષ્ટતા થઈ નથી. પાકિસ્તાનનું પણ તેમ જ થયું હતું. શીખ બહુમતીનું એક રાજય કરવું એટલી જ માગણી હેય તો તે અત્યારે છે જ. પંજાબને વિશેષ સ્વાયત્તતા આપવી—Autonomy એવી માગણી હાય તે તે સ્વીકારી શકાય નહિ, બધાં રાજ્યો તેવી માગણી કરે, બલ્કે અત્યારે થઈ રહી છે. દેશની એકતા અને અખંડિતતા માટે સબળ કેન્દ્ર સરકાર વર્તમાન સંજોગામાં અનિવાર્ય છે. શીખોની ભાષા-ગુરુમુખીને યોગ્ય સ્થાન
ઈન્દિરા ગાંધી આ બાબત પૂરાં સજાગ હશે એમ માનીએ, પણ તેઓ બીજા પ્રશ્નોથી એટલાં બધાં વ્યસ્ત છે કે આ બાબત ઉપર પૂરું ધ્યાન આપવાનો તેમને સમય ન હોય તેમ બને તો ખેદજનક ગણાય. તેઓ વાટાઘાટ કરી રહ્યા છે.
અલ્સ્ટર-ઉત્તર આર્યલેન્ડમાં આપણે જોઈએ છીએ કે એક ધર્મના બે પંથેાના અનુયાયીઓ વર્ષોથી ખૂનખાર લડી રહ્યા છે. ધાર્મિક ઝનૂન કહેવાતા શિક્ષિતામાં ઓછું નથી હોતું, કદાચ વધારે હોય છે કારણ, તેઓ તેને માટે આકર્ષક કારણો શોધી કાઢે છે. વર્તમાનમાં દુનિયામાં ધાર્મિક ઝનૂનનું મેાજું ફરીવળ્યું છે. ઈરાન અને મધ્યપૂર્વના દેશમાં ઉગ્રતાથી ફેલાયું છે. તેનો પવન બીજા દેશોમાં પણ ફરીવળે અને આપણને સ્પર્શે.
આ પ્રશ્ન પૂરી ચિન્તાનો વિષય છે અને સમગ્ર દેશે તે માટે સજાગ રહેવું પડશે.
૯-૧૦-૧૯૮૧
છે.!
C ગીતા પરીખ
દેવાળ
જ દિવાળી કરતી, હોળી હામે ઝાળે, ઉતરાણે ઉર—પતંગ તૂટે,
બળેવ ખિસ્યું બાળે. તહેવારોને અર્થ કરો. જ્યાં
‘અર્થ” તણાયે જાગે ? ને એમાં વહેવાર ભળે ત્યાં - હર્ષ હણાયે ક્યાંયે! બાહ્યાંતરની ભીંસ માનવ નિજને કર્યાંય ન ન્યાળે, મથી મથીને ટાળે તાયે અટવાતો ગોટાળે
અંતર અનરાધાર રૂપે છે લેાક હાંતા ભાળે,
દરવાજા જ્યાં મોકળા છે. એ ડૂચા મારે ખાળે!
વાર્ષિક સામાન્ય સા
★
તારીખ નવઓકટોબરના રોજ બોલાવવામાં આવેલી સંઘની વાર્ષિક સામાન્ય સભા, સંજોગોવશાત મુલત્વી રાખવી પડી હતી. તે સભા, સભ્યોને અગાઉ મોકલવામાં આવેલા પરિપત્રના એજંડા પ્રમાણેના કામેા માટે હવે તા. ૭ નવેમ્બર, ૧૯૮૧ શનિવારના રોજ સાંજના પાંચ વાગે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે.
તેમાં સમયસર ઉપસ્થિત થવા આપને પ્રેમભર્યું નિમંત્રણ છે. ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #183
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૮૧
પ્રબદ્ધ જીવન
૧૧૧ જૈ ન સાહિત્ય માં માતા નું સ્થા ન કર
' D છે. હીરાબાઈ રક્રિયા (શ્રી મુંબઈ જેન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પુરુષે માટે અને ગેસઠ કળાઓ સ્ત્રી માટે શીખવીને ક્ષભદેવ બીરલા કીડા કેન્દ્ર સભાગૃહ-ચોપાટીમાં તા. ૧-૯-૮૧ના રોજ અપા- ભગવાને ભારતીય સંસ્કૃતિને ઉચ્ચત્તમ શિખર પર પહોંચાડી. યેલાં વ્યાખ્યાન)
સીતા- આપણું ધ્યાન વીસમા તીર્થંકર. મુનિસુવ્રત સ્વામીના સર્વ પ્રથમ હું મારા પૂજય માતાજી લમીબાઈ ઝવેરીને પ્રણામ સમકાલીન સીતા માતા તરફ જાય છે. જેમણે રાજયથી દૂર આશ્રમમાં કરું છું, જેમના આશીર્વાદથી હું આજે તમારા સૌની સામે ઊભા છું. રહીને પોતાના બન્ને પુત્ર લવ અને કુશને મુશ્કેલ પરિસ્થિતિમાં ‘મા’ શબ્દના ઉચ્ચારણ માત્રથી હૃદય આનંદવિભોર થઈ જાય છે. પણ જાતજાતની કળાઓમાં પારંગત બનાવ્યા. વિશેષ શિક્ષણને માની તુલના પૃથ્વી સાથે કરવામાં આવી છે. “જનની જન્મભૂમિ કારણે પુત્રો રામ જેવા રાજા સાથે યુદ્ધ કરી શકયા. પરિસ્થિતિ ગમે સ્વર્ગાદપિ ગરિયસિ-જો સ્વર્ગથી પણ કોઈ વસ્તુ દુનિયામાં મહાન તેવી વિકટ કે વિષમ હોય પણ માતાનું ધ્યાન તે પુત્રના ભવિષ્ય પર જ હોય તે માતા છે અને ધરતીમાતાની ગાદ છે. નારીના જીવનમાં હોય છે. પુત્રમાં ગુણ અને શકિતનો વિકાસ થાય, પુત્ર યશસ્વી ત્રણ રૂપ દષ્ટિગોચર થાય છે: માતા, બહેન અને પત્ની. ત્રણે રૂપમાં અને શૂરવીર બને એવી મંગલ ભાવના સાથે માતા પુત્રને એનું ગૌરવ અદભુત છે. આ ત્રણે રૂપમાં એ સંસારને કંઈ ને કંઈ વ્યાવહારિક અને આધ્યાત્મિક શિક્ષણ આપે છે. પરિસ્થિતિઓ સામે પ્રદાન કરે છે. જૈન ધર્મમાં માતાનું સ્થાન કેટલું ઊંચું છે, તેના ઝઝૂમતાં તેમને અનુકૂળ બનાવવી એ જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. કવા હું આજ આપની સમક્ષ ઉપસ્થિત થઈ છે. Circumstances should not guide us, we should guide
them. સંતાનની પ્રથમ ગુરુ માતા છે. સંતાનને વિવેકપૂર્ણ સંસ્કારી
કૈકેયી-સીતાની સાથે માતા કૈકેયીનો ઉલ્લેખ પણ કરવો જોઈએ. બનાવવાની જવાબદારી એની જ છે. લગભગ બધા ધર્મોએ માતાના
વિમલસૂરિ કૃત જૈન રામાયણ “પહેમચરિયમાં કંકેયીને વિચારક એકછત્રી વર્ચસ્વની મુકત કંઠે પ્રશંસા કરી છે. જેના કવિ માનતુંગા
અને મને વૈજ્ઞાનિક નિરૂપવામાં આવી છે. માતા કૈકેયી પિતાના , ચાર્યે આ શ્લોકમાં માતાના ગુણગાન કર્યા છે.
પુત્ર ભરતની ભાવનાઓને જાણતી હતી કે જો દશરથ રાજા દીક્ષા , 'स्त्रीणां शतानी शतशो, जनयन्ति पुत्रान्
લેશે તે પુત્ર કયારેય પણ મહેલમાં રહેનાર નથી. પુત્રના આ મને ? नान्य सुतं त्वदुपर्म, जननी प्रसूता
ભાવોને ધ્યાનમાં રાખીને એણે ભરત માટે રાજ્ય માગ્યું હતું. કઈ सर्वादिशो दधतिभानु, सहस्त्र रश्मि
માતા ઈચ્છશે કે પોતાનો ‘લાલ કસમયે દીક્ષા લઈ પોતાનાથી દૂર a fઝનયતિ વંશનામ ' ૨૨ . .
થઈ જાય. માતા ને પુત્રના હાવભાવ પરથી જ એની મને દશા જાણી સૂર્ય જેવા પ્રખર અને તેજસ્વી પુત્રને જેવી રીતે પ્રાચી (પૂર્વ) શકે છે. કહેવત છે કે “પુત્રનાં લક્ષણ પારણામાં.’ ભરત તે અયોધ્યામાં દિશા જ ધારણ કરે છે, તે જ રીતે ધાર્મિક અને આત્મકલ્યાણના રહીને પણ સંન્યાસીની જેમ જ રહે છે. પથ પર અગ્રેસર બનનાર પુત્રને ધર્મનિષ્ઠ તથા સર્વગુણસંપન્ન કમલપ્રભા: જે મહા પુણ્યશાળી મયણાસુંદરી અને શ્રીપાળને માતા જ જન્મ આપે છે. '
યાદ કરી સિદ્ધચક્રના નવ આયંબિલનું વ્રત કરવામાં આવે છે, મરૂદેવી માતા-ભારતીય સંસ્કૃતિમાં આદિજનેતા ભગવાન એ શ્રીપાળની માતાએ કઈ રીતે કષ્ટ સહન કર્યા હતાં ? રાજ્યમાં ત્રમષભદેવનાં ગુણસંપન્ન માતા મરૂદેવીને કોણ નથી ઓળખતું? સંકટ હોવાથી પોતાના એકમાત્ર પુત્રને લઇ રાતે જ વનમાં ચાલી ગર્ભ ધારણ થતાં જ માતાએ શુભનું સૂચન કરનાર ચૌદ સ્વપ્ન નીકળી. શત્રુઓથી બચવા પુત્રહિત કુષ્ઠ રોગીઓનાં ટોળામાં જોયાં તથા મહાન મંગલકારી જીવનું ગર્ભમાં આગમન થયેલું જાણી
ભળી ગઇ. કઇ એવી માતા હશે જે જાણીબૂઝીને આવા અસાધ્ય માતાને ખૂબ હર્ષ થયો. સંસ્કૃતિને પ્રારંભ કરનાર આદિ પુત્રની રોગીઓ સાથે રહે? જીવનને મેહ છોડી માતા કમલપ્રભાએ પુત્ર માતાને ઈન્દ્ર અને બીજા દેવો પણ પ્રણામ કરે છે. વખત જતાં પુત્ર શ્રીપાળની રક્ષા કરી. દીક્ષા (પ્રવયા) લેવાથી વત્સલ માતા મરૂદેવી પુત્રવિયોગ સહન નથી દેવકી: બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિના સમયમાં વાસુદેવ કરી શકતી અને વાત્સલ્યભાવથી વિહ્વળ બનીને આંખમાં આંસુ - ભગવાન શ્રીકૃષણની જનની દેવકીના હૃદયવિદારક ઉદ્ગાર વાંચતાં સાથે પત્ર ભરતને ઠપકો આપતાં કહે છે, “તમે તે રાજય વૈભવ આંખ ભીની થઇ જાય છે. માતા દેવકી વાત્સલ્યભાવ સાથે ચાક્ષુભેગવી રહ્યા છે અને મારે પુત્ર જંગલમાં ભટકી રહ્યો છે. પરંતુ ' ભરી આંખે પુત્ર કૃણને કહે છે, ‘આઠ આઠ પુત્રોની માતા હોવા
જ્યારે સ્પભદેવને સમવસરણમાં માતા જુએ છે તે મેહને પડદો છતાં મેં એક પણ પુત્રને ગોદમાં બેસાડી ન રમાડયો, ન એની તૂટી જાય છે અને સમભાવ આવતાં જ હાથી ઉપર બેઠેલાં હતાં કાલીઘેલી વાતો સાંભળી કે ન કદિ બાલક્રિડાનું સુખ પામી શકી. ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે.
માતાની આવી વાણીથ કૃણ દ્રવિત થઈ ગયા. સાચા ભાવથી. આ અવસર્પિણીમાં માતા મરૂદેવીએ જ સૌ પ્રથમ મેકામાં અકાય
ઇષ્ટદેવની તપશ્ચર્યા કરી. જેના ફળસ્વરૂપ પુત્ર માતા દેવકીની અમર સ્થાન પ્રાપ્ત કર્યું. એનાથી પણ આપણી અલૌકિક આદ્ય
ગેદમાં રમવા લાગ્યો. માતાએ પોતાના પુત્રપ્રેમના કોડ પૂરા કર્યા. માતૃશકિતનું ગૌરવ પ્રગટ થાય છે. માતા તરફ સર્વોચ્ચ ભાવનાઓનું
નારીની પૂર્ણતા માતાની ભૂમિકામાં જ પૂર્ણતા પામે છે. "
. આ જીવંત પ્રમાણ અને ઉત્કૃષ્ટ પ્રતીક છે. જેન આચાર્યો અને થાવસ્થામાતા : જૈન ધર્મના ‘શાતા ધર્મકથા” સૂત્રના પાંચમાં કવિઓએ માતા મરૂદેવીના વાત્સલ્યના ઉદગારો ઉપર ઘણાં કાવ્યો, અધ્યયનમાં થાવરચામાતાની કથા આવે છે. માતા પુત્રને પ્રવજ્યા ગીત વગેરે પ્રકારનાં વિભિન્ન ભાષાઓમાં રચ્યાં છે, જે આજે પણ (દીક્ષા) નહીં લેવા માટે ઘણું સમજાવે છે, પણ પુત્રની સંસારમાતાના વાત્સલ્યભાવને પ્રગટ કરે છે. માતા મરૂદેવીએ એવા કાલ- ત્યાગની દઢ ઇછા જોઇ છેવટે સંમતિ આપે છે. શ્રેષ્ઠિ માતા પ્યારા જપી (કાળને જીતનાર) પુત્રને જન્મ આપ્યો, જેથી એક સંસ્કૃતિને પુત્રને નિષ્ક્રમણ ઉત્સવ રાજવી ઠાઠથી ઊજવવા ઇરછતી હતી. જન્મ આપ્યો એમ કહેવામાં અતિશયોકિત નહીં થાય. બોતેર કળાએ પોતાના વાત્સલ્યભાવોને દબાવી, નીડર બની માતા વાસુદેવ કૃષણ
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૨:૦૧૪ . . . , , , , ; , -- * . . .
પ્રબુદ્ધ ન.
તા. ૧૬-૧૦-૮૧ પાસે જઇ બેલી, દેવતાઓને પ્રિય એવા કૃષ્ણ, મારો એકમાત્ર પુત્રોને વિકલાંગ બનાવી દેતા હતા. માતાનું હૃદય આ અમાનુષી પુત્ર તીર્થકર અરિષ્ટનેમિ પાસે દીક્ષિત થઈ રહ્યો છે. માટે મને કૃત્યથી આક્રાન્ત થઇ ગયું. પ્રસવ પછી વિશ્વાસુ ધાવ માતાદ્રારા છત્ર, દંડ અને ચામર આપે.” માતાને આવો અદભુત ત્યાગ અમારા તૈતલિપુત્રને બોલાવી પોતાને સ્નેહપિડ સોંપી દીધા. જોઈને કૃષણે કહ્યું, “દેવાનું પ્રિયે, પોતે જ તેના દીક્ષા-મહોત્સવની માતા પદ્માવતીએ પુત્રને રાજમહેલેથી દૂર મક્લી પુત્રને વિકલાંગ બધી વ્યવસ્થા કરીશ.’ આમ કહી બધી જવાબદારીઓ પિતાને થતું અટકાવ્યો. માથે લઇ લીધી હતી.
મદાલસા- એમનાં ગુણગાન જૈન અને જૈનેતર વિદ્વાનોએ ત્રિશલા: ઘણી જૈન કથાઓમાં વર્ણન મળે છે કે માતા
ખૂબ ગાયાં છે. હાલરડાં ગાતાં ગાતાં જ પુત્રમાં એવા વૈરાગ્યના અને શિશુ વચ્ચે સ્નેહને સંબંધ ગર્ભધારણ સાથે જ શરૂ થઇ
સંસ્કાર એમણે રેડયા કે યુવાન થતાં જ. સંસારના સુખને અસાર જાય છે. મારા હલનચલનથી મારી માતાને કષ્ટ થશે.” એમ વિચારી ને
સમજી વૈરાગ્યના માર્ગે ચાલે . માતા માલસા જડ અને વર્ધમાન ગર્ભમાં સ્થિર થઇ ગયા. માતા ત્રિશલા એને અશુભ
ચેતનના સૂક્ષ્મ જ્ઞાનની શાતા હતી. બાળક કોમળ છોડ જેવું હોય છે, માની દુ:ખી થઈ ગયાં. એનું વિસ્તૃત વર્ણન કુલપસૂત્રમાં આપેલ
તેને જેમ વાળે તેમ વળી શકે. છે. માતાના સ્નેહથી પ્રભાવિત થઇ પુત્ર વર્ધમાને સંકલ્પ કર્યો કે અણિક મુનિની માતા–એકવાર અરણિક મુનિ સખત ગરમીમાં માતાપિતાની હાજરીમાં દિક્ષા નહીં લઉં.
ગોચરી વહોરવા નીકળ્યા હતા. અનાયાસ જ વેશ્યાને ઘેર ગયા અને ' દેવાનન્દા: તીર્થકર મહાવીરની માતા દેવાનન્દાના ઉત્કૃષ્ટ
ત્યાં રહી ગયા. માતાને ખબર પડતાં એ વિહવળ બની ગઇ. ત્યાગી
પુત્રને શોધવા નીકળી પડી. ‘અરણિક’, ‘અરણિક', કરતી માતા વાત્સલ્યભાવને પણ ન ભૂલી શકાય. માતાએ માત્ર એંસી દિવસ સુધી વર્ધમાનના જીવને ગર્ભમાં રાખ્યો હતો. તે પણ તીર્થકર
ગલીએ ગલીએ, બજારે બજારે ફરવા લાગી. માતાને દર્દભર્યો અવાજ મહાવીરને સમવસરણમાં જોઈને પુત્રસ્નેહને કારણે એમના સ્તનમાંથી
શતરંજ રમતા પુત્રને સંભળાયો. તરત જ અરણિક મુનિ નીચે ઊતરી
માતાને પગે પડયા, પોતાની ભૂલ માટે પ્રાયશ્ચિત્ત કરી ગુરુ પાસે દૂધની ધારા વહેવા લાગી. ગણધર ગૌતમના પ્રશ્નનો ઉત્તર ભગવાન મહાવીરે ભરી સભામાં આપ્યું, “આ મારી માતા હતી, ગૌતમ.”
ગયા. આ રીતે માતાપુત્રને વૈરાગ્યના માર્ગ પર પાછો લાવવા માટે
બધું જ છોડી શકે છે. તે સમયે માતાને કેટલો આદર થતો હતો. |
"
કીમતી–અગિયારમીથી તેરમી સદીમાં પણ કેટલીક તેજવી મૃગાવતી રાજનીતિમાં નિપુણ રાજા પ્રોતને લાલચ
માતાના ઉદાહરણ મળે છે. આબુના .કલાત્મક અને સ્થાપત્ય આપી પુત્ર ઉદયનને માટે રાજાની ચારે બાજુ પરકોટા કિલ્લો
કલાના અજોડ મંદિરો પાછળ પણ એવી જ કથા છે. બનાવી દીધો. માનસિક દુ:ખથી પીડિત પતિ વિયોગિની આ માતાને
રાજા ભીમદેવના મંત્રી વિમલશાહની પત્ની શ્રીમતીને ઈ ' પુત્રના સંરક્ષણની ચિન્તા હતી. ભૌતિક ઐરક્ષણની સામે માતાએ
સંતાન ન હતું. તે ઉદાસ રહેતી હતી. પતિને એ વાતની ખબર પુત્રને આત્મિકચિતન પણ આપ્યું અને પુત્ર ઉદયનને ચડપ્રોતને
પડી. તે સમયે આબુ પર્વત પર સુંદર મંદિર બનાવવાને આરંભ : સપી ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી. આજની માતાઓ
થયું હતું, પણ તેમાં વિદને આવવા લાગ્યા. તેથી વિમલશાહે ત્રણ પુત્રને સંરક્ષણ તે આપે છે પણ એની ઉન્નતિ માટે કેટલું ચિન્તન
દિવસ સુધી અન્નજળને ત્યાગ કરી દેવી અંબિકાની આરાધના કરી.
પ્રસન્ન થઇ દેવીએ વરદાન માગવા કહ્યું. એણે પુત્ર પ્રાપ્તિ અને . ભદ્રા - એ જ સમયમાં થયેલ મહાન ત્યાગી શાલિભદ્રની
આબુ પર્વત પર મંદિર બંધાવવાનાં વરદાન માગ્યાં. દેવીએ એક માતા ભદ્રા યાદ આવે છે. માતા ભદ્રાએ પુત્ર શાલિભદ્રને રાજા
જ વરદાન માગવા કj. તેથી વિમલ શાહે પત્નીને પૂછીને કહેવા શ્રેણિકની ગેદમાં પરેશાન જોઈ કહ્યું, ‘રાજન, શાલિભદ્ર બહુ
કહ્યું. શ્રીમતીને જઇને વાત કરી, એણે પુત્રમેહ છોડી કહ્યું, “સંસાર સુકોમળ છે. એને મુકત વાતાવરણમાં રહેવાની આદત છે. જે માતાએ
અસાર છે. પુત્રથી તે સાંસારિક જીવનને સંબંધ છે. તીર્ણોદ્ધાર થશે વેપારવણજને બધા કારભાર જાતે સંભાળ્યો અને પુત્રના ભૌતિક
એનું પુEય જન્મજન્માન્તર સુધી મળશે. માત્ર પુત્રપ્રાપ્તિને બદલે સુખમાં વિઠન ન પડવા દીધા, તે માતા પુત્રને પરેશાન કઈ રીતે
મંદિરના તીર્થોદ્ધારનું વરદાન માગે.' શ્રીમતીની નિ:સંતાન રહેવાની જોઇ શકે? મુકત વાતાવરણની જેમ મુકત ચિતન બાળકને મળે
ભાવના અનન્ય છે. શાસ્ત્ર વિશારદ આચાર્ય વિજયધર્મસૂરિજીએ આ એ જોવાનું કામ આજે પણ માતાનું જ છે.
શ્રાવિકને મહિમા “આબુ' નામના પુસ્તકમાં વર્ણવ્યા છે. ચેલણા- જૈન સાહિત્યમાં દોહંદ (ડાલો) ઉપર ઘણું લખાયું
પાહિણી–અગિયારમી સદીના મહાન આચાર્ય હેમચંદ્રાચાર્યની છે.રાજા બિબિસાર (શ્રેણિક)ની રાણી ચેલાને ગર્ભધારણ પછી
માતા પાહિણીએ જૈન સંઘના શ્રાવકોને આગ્રહ જોઈ પોતાના એ દોહદ થશે કે જેનાથી એને ખબર પડી કે મારા ગર્ભમાં
પુત્ર ચાંગને આચાર્ય દેવચંદ્રને સેપી દીધો. શ્રાવિકા પાહિણી દેવમારા પતિ સાથે શત્રુતાને વ્યવહાર કરનારો કોઇ જીવ આવ્યું છે.
દર્શન અને ગુરુવંદના માટે ગઇ હતી. પુત્ર ચાંગ સાથે હતો, જે એ મનોવૈજ્ઞાનિક સત્ય છે કે જે જીવ ગર્ભમાં હશે એ પ્રકારની
ઉપાશ્રયમાં આચાર્ય દેવચન્દ્રની પાટ ઉપર બેસી ગયે. જોતિષિના તીવ્ર ઇચ્છા માતાને થશે. પતિના કાળજાનું માંસ ખાવાની ઇચ્છા
જાણકાર આચાર્ય બાળકના આ વિશિષ્ટ લક્ષણ જોઇ પોતાના શિષ્ય થતાં જ માતા ચેલણા ઉદાસ થઈ ગઈ. પુત્રજન્મ થતાં જ એવા
બનાવવા પાહિણીને કહ્યું. માતા અવાક થઇ ગઈ. પરંતુ સંઘના કૂર મનભાવવાળા નવજાત શિશુને એણે દાસી સાથે જંગલમાં
શ્રાવકો ઘરે આવી વિનવવા લાગ્યા ત્યારે સંમત થઇ. થોડો સમય મેકલાવી દીધો. માતાએ પોતાની સ્વાભાવિક વાત્સલ્યની ભાવનાઓને
માતાના હૃદયમાં વાત્સલ્ય અને ધર્મ વચ્ચે સંઘર્ષ ચાલ્યો. અંતે કઈ રીતે દબાવી હશે?
શાસનની પ્રતિષ્ઠા માટે માતાએ પિતાના પુત્રને સોપી દીધે. એ જ પ્રસંગે વાત્સલ્યભાવને દબાવી, ફરજને લક્ષમાં રાખી માતા હેમરાંદ્રાચાર્ય માટે વિદ્વાન પિટર્સને કહ્યું છે હમચન્દ્ર ઇઝ ધ બેસન કેટલી સ્વસ્થ રહી શકે છે તે ચેલણાના ઉદાહરણમાં જોવા મળે છે. આ ધ નૉલેજ.' પદ્માવતી- ફોન ધર્મકથાના ચૌદમા અધ્યાય અનુસાર રાજા
રુદ્રમા-વીર નિર્વાણ સંવત ૨૨૨માં દશપુરના રાજપુરોહિત
સોમદેવજીની પત્નીએ રક્ષિત પુત્રને જન્મ આપ્યું. એને કિશોરાકનક્રથ રાજય અને વૈભવમાં એટલા આસકત હતા અને એટલા મગ્ન હતા કે પુત્ર મારું રાજય છિનવી લેશે એમ વિચારી નવજાત
(અનુસંધાન ૧૧૮મે પાને)
Page #185
--------------------------------------------------------------------------
________________
ના. "૬ ૧૦૮૧
પ્રબુદ્ધ જીવન
માનસિક તાણું: કારણ અને નિવારણ
0 યુવાચાર્ય મહાપ્રજ્ઞ
“દુનિયામાં એવી વ્યકિતઓ એપછી મળશે જેમને માથાના દુખાવાને અનુભવ ન હોય એવી વ્યકિતએ એથી પણ ઓછી મળશે જેમને પોતાના મનથી વિરુદ્ધ કંઈ થાય છતાં કષ્ટ ન થાય, માથાને દુખાવે શા માટે થાય છે? નિરાશા શા માટે અનુભવાય છે? માનવી તાણ શા માટે અનુભવે છે? અને તે છેલ્લે તબક્કો આત્મહત્યા શા માટે કરે છે? તે ઘણી બધી બીમારીઓનો ભાગ શા માટે બને છે? તે ડોકટરો પાછળ શા માટે પડે છે ? તેને દવાઓની ચાદત શા માટે પડી જાય છે? આ બધાંના મૂળમાં શોધીએ તે આપણને એક જ કારણ હાથ લાગશે અને તે છે પ્રતિક્રિયા. મનુષ્ય ક્રિયા ઓછી કરે છે, પ્રતિક્રિયા વધુ કરે છે. પ્રતિક્રિયાને કારણે જ બીમારી આવે છે. નિરાશા ઘેરી વળે છે અને ડગલે ને પગલે દુ:ખની લાગણી થાય છે. એમાંથી લઘુતાગ્રંથિ હiધાય છે અને ધીમે ધીમે લઘુતાગ્રંથિ આત્મહત્યા તરફ પ્રેરી જાય છે,
પ્રતિક્રિયા ઘણી મોટી તાણ છે. હું માનું છું કે જૂના જમાનામાં માણસ પાસે સુખ-સગવડનાં સાધને ઓછાં હતાં. એનું પરિણામ એક તે એ આવતું કે તે પોતાનું મન માન્યું ન કરી શકતું અને બીજુ તે એ કે તેની સહનશકિત વૃદ્ધિ પામતી. આજના જમાનામાં તે માણવા માટે બધા પ્રકારની સગવડ હાજર છે, એનું એક પરિણામ તે એ આવ્યું કે તે પોતાને મનગમતી સગવડ મેળવી લે છે, જે ઈ છે તે વરનું એને મળી જાય છે. બજારમાં વસ્તુઓની એટલી રેલમછેલ છે કે માણસ એમાંથી કઈ લેવી અને કઈ છેડવી એમાં જ મુંઝાઈ જાય છે. વસ્તુવિપુતળાનું પરિણામ એ આવ્યું કે માણસની સહનશકિત નષ્ટ થઈ ગઈ, એ જરા જેટલી પણ અગવડ સહન નથી કરી શકતે. - આજની સૌથી મોટી સમસ્યા છે–પ્રક્રિયા અને અસહિષ્ણુતા. આજે દુનિયામાં આ રસમસ્યા પર વધુ ધ્યાન આપવામાં આવે છે. કેમ કે બધી બીમારીઓના મૂળમાં તાણ (ટેન્શન) છે. તાણ શારીરિક અને માનસિક અને પ્રકારની હોય છે. માનસિક તાણ વધુ ખરાબ છે. મનોવિજ્ઞાનના વિદ્વાને અને વિચારકોએ સમસ્યાની જડને પકડી લીધી છે. તીર્થકરો અને પ્રબુદ્ધ વિચાએ એને ઘણા સમય પહેલા જ પકડી લીધી હતી. એક મહાન આચાર્યે કj, “TTTEવત: ઢિ 'વિશે' ' જેણે આ કહાં તેણે ચક્કસ સમજી લીધું હતું કે દુ:ખનું મૂળ છે-કષાય. કપાયને અર્થ છે તાણ (તાવ). ક્રોધ, માન, માયા, લોભ, પ, ઈર્ષા, કલહ, ધૃણા વગેરે કપાયનાં પ્રકાર છે. એ જ બધી સમસ્યાના મૂળમાં છે. જો ધર્મની રીતે એનું વિશ્લેષણ કરીને તે કદાચ કોઈને ધર્મમાં આસ્થા હોય કે ન પણ હોય, કોઈ ધર્મનો
સ્વીકાર કરે કે ન કરે. પરંતુ આજે પ્રશ્ન કેવળ ધર્મને નથી. આજે પ્રશ્ન છે ચિકિત્સા અને સારવારને. પ્રશ્નને આ રીતે તપાસવામાં આવે છે. તબીબી ક્ષેત્રે માત્ર શારીરિક રોગને નહીં, માનસિક રોગે પણ હોઈ શકે એમ સ્વીકારવામાં આવે છે. બીમારીનું મૂળ શરીર માત્ર નથી, મને પણ છે. કેવળ શારીરિક બીમારીઓ ઓછી છે, માનસિક બીમારીઓ જ વધુ છે. આ બીમારીઓ બધી વિચારધારામાં પરિવર્તન લાવી દીધું છે.
આજે એટલું પૂરતું નથી કે બીમાર પડયાં કે ચાલો ડૉકટર પાસે, આજે તે ડૉક્ટર પાસે જતાં પહેલાં મનોચિકિત્સક પાસે જાઓ અને એ નિદાન કરાવી લે કે આ બીમારીની પાછળ કઈ કૃષિ કામ કરી રહી છે. મનને જાણવું-નાણવું બહુ જરૂરી છે. હૃદયરોગમાં
શરીર કરતાં મને વધુ જવાબદાર છે. પેરેલિસિસ (પક્ષઘાત) અને
અલ્સર જેવા રોગમાં પણ મનને હાથ વધુ છે. - એક ડૉકટર મારી પાસે બેઠા હતા. એણે કહ!–વિટામિનની
ગાળીઓ કંઈ નુકસાન નથી કરતી. શરીર જરૂર પ્રમાણે અમુક ભાગ રાખી લે છે, નકામા ભાગ ફેંકી દે છે. મેં કહ-આ વાત તબીબી વિશાનને અનુરૂપ નથી. તમે તે એ જાણો છો કે વધારાના ભાગને બહાર કાઢવા માટે આંતરડાને કેટલે વધુ શ્રમ લેવો પડે છે? શું એ હાનિકારક નથી? એમણે આ વાત સ્વીકારી. આપણા અસંયમને કારણે શરીરમાં શું શું પ્રત્યાઘાત જન્મે છે એ આપણે નથી જાણતા, પરંતુ એ પ્રત્યાઘાતે જ બીમારીઓ પેદા કરે છે..
આજે શરીર કરતાં મન પર ધ્યાન દેવાની આવશ્યકતા છે. નવાઈની વાત તો એ છે કે જે મનદ્વારા આ શરીરની યાત્રાનું સંચાલન થાય છે એના તરફ માનવી દસ ટકા જેટલું પણ ધ્યાન નથી આપતે રાતે જે શરીર જીવનના સંચાલનનું એક સાધન માત્ર છે તે તરફ નેવું ટકા ધ્યાન આપે છે. શરીર પર નહીં, પણ માત્ર ઈન્દ્રિ એના સંતાપ અને તૃપ્તિ પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
સૌથી મોટી સમસ્યા તે એ છે કે વ્યકિત પિતાના તરફ સજાગ નથી, બહારની બાબતે તરફ સજાગ છે. એ બીજા તરફ વધુ સજાગ છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોએ એક ચિકિત્સા પદ્ધતિને વિકાસ કર્યો છે જેને ‘બાફીડબેક' કહેવામાં આવે છે. ભારતમાં હજી એને પ્રચાર ઓછો છે. અમેરિકા જેવા દેશમાં એ પૂર્ણપણે વિકસિત અને પ્રચલિત છે. એનાં યંત્રે પણ મળે છે, જે ખરીદી લઈ પિતાની તપાસ કરી ચિકિત્સા કરી શકાય. આ કોઈ નવી વાત નથી. એ પ્રાચીન યોગપદ્ધતિની જ આધુનિક યાંત્રિક આવૃત્તિ છે. પિતાને જોવું જાણવું અને ઠીક કરવું. કિન્તુ આ પદ્ધતિથી પણ વધુ મહત્વપૂર્ણ છે- કાયોત્સર્ગની પદ્ધતિ; “ધ્યાનની પદ્ધતિ', પોતે જ પોતાને જોવાની પદ્ધતિ. જયારે માનવી કાયોત્સર્ગ કરી સંપૂર્ણ શિથિલ થઈ જાય છે અને પિતાને જોવા લાગે છે ત્યારે તાણ પોતાની મેળે ઘટી જાય છે. એનું સ્પષ્ટ કારણ છે. આપણે પ્રાણી છીચાને આપણી જીવનયાત્રાનું પ્રાણ વડે સંચાલન થાય છે--જેટલી પણ બીમારી છે તે બધી પ્રાણના અસંતુલનથી પેદા થાય છે. લેહીની શિરાઓ અસ્તવ્યસ્ત થઈ જાય છે, આજે એ સાબિત થઈ ચૂકયું છે કે પોતાની પ્રગશાળામાં બેઠાં બેઠાં એક મનોવૈજ્ઞાનિક રોગીની શિરાઓ અસ્તવ્યસ્ત કરી માથાનો દુખાવો પેદા કરી શકે છે. ફરી એ માથાની શિરાઓને વ્યવસ્થિત કરે છે જેથી માથાનો દુખાવો મટી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે માથાનો દુખાવો ઉપજાવી પણ શકાય અને મટાડી પણ શકાય. આ બધું પ્રાણશકિતના આધારે થાય છે. પ્રાણશકિતનું સંતુલન વ્યકિતને સ્વસ્થ રાખે છે અને અસંતુલન અસ્વસ્થ બનાવી દે છે. પોતાના પ્રતિ જાગૃત બનવાને અર્થ છે, પ્રાણશકિતને પૂર્ણરૂપે સંતુલિત રાખવી. . .
પ્રેક્ષાને અર્થ છે-જોવું. આપણે શરીરના બધા અવયવોને એક પછી એક જોઈએ છીએ. જોવાનું ચર્થ એ છે કે પ્રાણશકિતને આખા શરીરમાં સંતુલિત કરવી. એટલે જયાં-પ્રાણશકિતને સંચય વધારે છે ત્યાં ઓછા થશે અને જયાં કમી છે ત્યાં પૂર્તિ થશે. પ્રાણશકિતની સમતલતા સ્થાપિત થશે. ચોટલે જ્યાં પણ તાણ છે ત્યાં તે વિસજિત થઈ જશે અને બીમારીઓ ઓછી થઈ જશે. આ થાનની પદ્ધતિ છે અને સાથે સાથે ચિકિત્સાની પણ અસરકારક
Page #186
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૮૧
૧૧૪
પ્રબુદ્ધ જીવન પદ્ધતિ છે. પ્રાણશકિત સમતોલ થાય પછી દવા લેવાની કોઈ જરૂર નથી. એની ત્યારે જ જરૂર પડે છે જયારે પ્રાણઈકિત સમતોલ થતી નથી અને ઉપરથી રોગ મટાડવા માટે દવાઓ લેવામાં આવે છે. જૂના જમાનામાં કહેવામાં આવતું કે બીમારીને પાકવા દેવી જોઈએ. દવા લઈ એને સમાપ્ત ન કરવી જોઈએ, એને પોતાની મેળે પાકવા દેવી જોઈએ. દરેક બીમારીની હદ હોય છે. આજકાલ બીમારીઓને પાક્યા દેવાની વાત જૂઠાણું લાગે છે. આજે માનવી એટલે શીધ્રગામીઉતાવળિ બની ગયેલ છે કે સવારે બીમાર પડશે કે બે કલાકમાં તે સાજોનર થઈ જવા ઈચ્છે છે. જો દવા લેવાની રીત બદલવામાં આવે તે જીવનના ઘણા પ્રશ્ન સરળ બની જાય. રોગને મટાડવા માટે દવા લેવાને જે મિમ્મા દ્રષ્ટિકોણ રચાયે છે એને જ દૂર કર જોઈએ. મિસ્યા ખ્યાલથી તાણ પેદા થાય છે. જીવન તરફ, શરીર અને મને તક્ષ, પિતાની માન્યતાને તરફ જે મિળ્યા દષ્ટિથી જોવામાં અાવે છે તેનાથી તાણ પેદા થાય છે. જો દષ્ટિ સાચી રીતે બદલાય તે તાણ ખતમ થઈ જાય. તાણ વિક્ટ સમસ્યા છે, પણ એનાથી પણ મોટી સમસ્યા છે– બેટી માન્યતાઓની. |
મનુષ્ય સમાજમાં રહે છે. સમાજમાં તાણ પેદા થાય એવા સેંકડો બનાવ બને છે. માણસ જો પોતાનું સમતેલપણું ન જાળવી શકે તો તે ડગલે ને પગલે તાણમાં દબાઈને દુઃખી થઈ જાય છે. રસમાજમાં કોઈ પણ માનવીને સે ટકા સારા કે ખરાબ માનવામાં નથી આવતા. વ્યકિતએ વ્યકિતએ પાતાને અલગ દષ્ટિકોણ હોય છે. તે કોઈને સારો માને છે તો કોઈને ખરાબ. જે વ્યકિતએ બહુ સંવેદનશીલ હોય છે તેઓ બીજાનું બેલેલું કંઈ સહન નથી કરી શકતા. તેઓ કામ કરે છે અને ઈચ્છે છે કે બધા એમની પ્રશંસા કરે. કેઈ પ્રશંસા કરે છે અને કોઈ નિદા પણ કરે છે. તેઓ પ્રશંસાને સ્વીકારી લે છે; એમાં પોતે રાજી થાય છે, પરંતુ નિંદાને સહન નથી કરી શકતા. એમાં તાણ પેદા થાય છે. માણસ પોતાનું મૂલ્યાંકન બીજના આધાર પર કરે છે. માણસનું આખું જીવન બીજા પર આધારિત બની જાય છે. બીજાના પ્રત્યાઘાતના પતે પડઘા પાડે છે. આ દુનિયામાં તાણની ખોટ નથી. તાણને જયારે જોઈએ ત્યારે ભરી શકાય છે. અાજને માનવી તે એનાથી ભર્યો પડયો છે. વ્યકિતની અંદર વસતા કપાય અને બહારનું વાતાવ-તાણ માટે પૂરતી સામગ્રી છે. પ્રશ્ન એ છે કે તાણને કયાંથી દૂર કરવામાં આવે? તાણની શરૂઆત કયાં છે કે જ્યાં આપણે પ્રહારની શરૂઆત કરીએ? હું ધારું છું કે આધુનિક રામાજશાસ્ત્રી અને મને વૈજ્ઞાનિકો એ વાત પર ભાર મૂકશે કે પરિસ્થિતિને સુધારવાથી તાણ ઓછી થઈ શકે છે. જે પરિસ્થિતિએ તાણ પેદા કરે છે જેને પહેલાં સુધારવામાં આવે, પરંતુ અધ્યાત્મ અને પેગ વિઘા જાણનાર એ વાતમાં સહમત નહીં થાય. તે માને છે કે તાણને સમાપ્ત કરવાનું પ્રારંભિક બિંદુ છે- અંદરના કપાયોને ઓછા કરવા. કષાયોને ઓછા કર્યા વગર તાણને મટાવી ન શકાય.
પરિસ્થિતિ જ બધું કંઈ નથી.. એક પરિસ્થિતિ બદલાય છે અને બીજી પેદા થાય છે. પરિસ્થિતિઓને તે કદિ સમાપ્ત ન જ કરી શકાય ને?! ઠંડી જતાં ગરમી આવે છે અને ગરમી જતાં ઠંડી. વધુ ઠંડી પણ નથી ગમતી કે વધુ ગરમી પણ નથી ગમતી અને વધુ વર્ષ પણ કયાં ગમે છે? આખરે, ત્રણ મુખ્ય ઋતુઓ છે. એક પછી બીજી ચાવે છે. દરેકને પોતાની સમસ્યા છે. સમસ્યાએને કયાં સુધી હટાવી શકશો? એક સમસ્યાનું નિવારણ થાય છે ત્યાં બીજી માથું ઊંચું કરે છે. આ પ્રતિક્રિયા કયારેય સમાપ્ત નથી થવાની. એ એક પણ યુગ નથી આવ્યો જેમાં સમસ્યાઓ ન ઊભી થઈ હોય. એવો એક પણ માનવી નથી જે પૂર્ણપણે સમસ્યોઓથી મુકત હોઈ શકે.
તાણ એક સમસ્યા છે. એને એાછી કરવાને સહેલે માર્ગ આ છે. પોતાની અંદર જોવું, પિતાની અંદરના ફેરફારની નેધ લેવી.
જે વ્યકિત સદર જોતાં શીખી લે છે તેના જીવનનું આ . વાતાવરણ બદલાઈ જાય છે. આ પ્રયોગાત્મક જીવન છે. માત્ર ઉપદેશથી કંઈ નથી થતું. પ્રાગ એ રૂપાંતરના ઘટકરૂપે છે. ઉપદેશના શબ્દ માત્ર શૂળ મગજને સ્પર્શે છે. માણસ એનાથી બદલાતે નથી, તે બદલવા માટે શબ્દો નકામાં છે. શબ્દો ત્યાં પહોંચતા નથી. ઉપદેશ તે પ્રારંભમાં માત્ર પ્રેરણારૂપ છે. તે માણસને રસ્તા પર લઈ જાય છે. પિતાના ઉપર પ્રયોગો તો માણસે પોતે કરવા પડે છે. જો ધર્મ પ્રયાગરૂપ બને તે તાણની સમસ્યા ન રહે. કંઈ નહીં તે ધાર્મિક માણસ માટે તે આ સમસ્યા ન રહે.
એક બહેન ધ્યાનશિબિરમાં આવી. તે ગ્રેજ્યુએટ હતી. સમજદાર અને સુશીલ હતી. તે માથાના સખત દુખાવાથી ત્રાસી ગઈ હતી. માથાનો દુખાવો ઊપડે કે એ અસ્વસ્થ બની જતી. તે સમયે જો કઈ ભાઈ કે બહેન એની પાસે આવે તો એને થતું કે જાણે યમદૂત આવ્યો. શિબિરમાં ત્રણ દિવસ સુધી વિવિધ પ્રયોગ થતા રહ્યા પણ કંઈ ફરક ન પડશે. તે નિરાશ થઈ ગઈ. રોથા દિવસની સવાર થઈ. એના માથાના દુખાવે મટી ગયો. દસ દિવસ પછી એણે કહ્યુંહું જીવનથી નિરાશ થઈ ચૂકી હતી. પણ શિબિરમાં ધ્યાન સાધનામાં મારી કાયાપલટ કરી દીધી. હું પચ્ચીસ વર્ષની છું, પણ મેં માની લીધું હતું કે હવે જીવન સમાપ્ત થઈ ચૂક્યું છે. શિબિરના પ્રયોગથી મારામાં નવી આશા, નવો ઉત્સાહ અને નવા ઉમંગ આવી રહ્યાં છે. મારી વિચારવાની રીત જ બદલાઈ ગઈ છે.’
તાણને કારણે નિરાશાની લાગણી પેદા થાય છે. સમસ્યાના બહારની કારણ શોધવા વ્યર્થ નથી, પણ વધુ ઉપયોગી તો એ છે કે સમસ્યાની ભીતરમાં ખેદકામ કરવાં. તાણને અંત લાવવાને આ સરળ અને સાચો માર્ગ છે.
માનવી ચીડિયા બને છે, ગાળે ભાંડે છે, બકવાસ કરે છે. આ ' બધા આંતરિક દોષ છે. બહારના નિમિત્તો ભલે એને વધારે, પણ ઉત્પત્તિ તે અંદર જ થાય છે. એનું એક કારણ ભેજનની વિષમતા . પણ છે. ભેજનને અસંયમ અપાન વાયુને દુષિત કરે છે. જેના અપાન વાયુ દુષિત હોય છે તેનું મસ્તક પણ દુષિત થાય છે. જેને
અપાન વાયુ જેટલે સાફ હોય છે તેનું મસ્તક એટલું સ્વસ્થ હોય છે. - તાણની આ ટૂંકમાં ચર્ચા થઈ. એના થડા મુખ્ય તળે આ પ્રમાણે છે:- ! * આપણે બહાર કરતાં અંદર તરફ વધુ સજાગ બનીને આપણે
આપણા અંત:કરણને વધુ સમજવા પ્રમત્ન કરીએ. ત્રણ ક્રિયાઓ છે- શ્વાસની ક્રિયા, શિથિલીકરણની ક્રિયા અને પિતાને જોવાની ક્રિયા, આ ત્રણેને સમ્યક રૂપથી પ્રથાગ કરે. પ્રાણનું સમતલપાણે સાધો. ભજનને સંયમિત કરી અપાન વાયુને શુદ્ધ રાખવા પ્રયત્ન કરીએ. આપણા મસ્તકમાં જે આગળને. ભાગ છે તે પોતાની પ્રતિક્રિયા કરે છે ત્યારે બધી ગડબડ ઊભી થાય છે. જો આપણે ધ્યાન દ્વારા મસ્તકના આ ભાગ તથા પિટરી ગ્લાન્ડનું સમતોલપણું જાળવી લઈએ તે બીજી બધી ક્રિયાએ પોતાની મેળે વ્યવસ્થિત થઈ જશે. ' અધ્યાત્મની જે ભાષા છે તેને આપણે આધુનિક શરીરશાસ્ત્રની અને માનસશાસ્ત્રની ભાષામાં સાચી રીતે સમજીએ અને તેને
પ્રયોગ કરીએ. ! * દરેક વ્યકિત પિતાને ચિકિત્સક બને. ધયાનને પ્રાગ એ આધ્યાત્મિક સાધના અને ધર્મને સૌથી મહત્ત્વપૂર્ણ પ્રાગ છે. સાથોસાથ તે બધી બીમારીની ચિકિત્સા પણ છે. એનાથી વધુ સફળ ચિકિત્સા બીજી કોઈ નથી. એ આપણા જીવન માટે અમૃત છે.
(અમરકારતી' માંથી સાભાર)
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૧૫
:
તા. ૧૬-૧૦-૮૧,
પ્રબુદ્ધ જીવન << થોડા ગાંડા માણસેના હાથમાં દુનિયાના વિનાશની ચાવી
[] વિજયગુપ્ત મૌર્ય
નાશ ઓછો થાય છે એ દલીલ મૂડીવાદી અમેરિકાને મનપસંદ ગાપણના ઘણા પ્રકાર છે. તેમાં જયારે બહુ બુદ્ધિ અને છે, પણ પશ્ચિમ યુરોપના દેશે તેનાથી પ્રભાવિત નથી થતા. તેમને અસીમ રાત્તા ધરાવનાર માણસ ગાંવ થાય છે ત્યારે તેમની આસ- બીક છે કે મારફાડની ફિલ્મને માજી અભિનેતા રંગનું બળપ્રદર્શન પાસના માણસે નહીં, પણ દૂરની આખી દુનિયા જોખમમાં મુકાઇ કરીને યુદ્ધ નેતરી લે તે પહેલે સર્વનાશ પશ્ચિમ યુરોપને થાય. ' જાય છે. લા તરતા ક્રમમાં આવા ગાંડા માણસ તરીકે અમેરિકાના પ્રમુખ આથી તેમને પિતાના રક્ષણ માટે ન્યુટ્રોન બોંબ નહીં, પણ અમેરિકા રેગનને, રશિયાના પ્રમુખ બેઝનેવને અને આંખ મીંચીને રેગનને અને રશિયા વચ્ચે સમાધાન માટે વાટાઘાટ જોઇએ છે. અનુસરનાર માગરેટ થેચરને ગણાવી શકાય. ૧૯૬૬ સુધીમાં રેગન, . ઇરાની અખાત આપણા ઉંબરા નજીક છે અને ત્યાં આપણાં ૧૫ ઉપર અગિયાર માં ચઢાવો એટલા (એટલે દોઢ ટ્રિલિયન)
અતિ મહત્ત્વનાં આર્થિક હિત છે તેથી ત્યાં યુદ્ધ સળગે, યુદ્ધ, મર્યાદિત શ્રેલર લશ્કરી બળ માટે વાપરવા માગે છે. તેથી ફુગાવો બેકાબૂ
રહે તે પણ આપણને તેની ઘણી ચિંતા છે. અમેરિકાએ ઇરાની બનશે તેની તેમને ચિંતા નથી. તેમણે અમેરિકાની પ્રજા માટેનાં વિવિધ
અખાતના યુદ્ધને મેર ગઠવી રાખે છે. હિંદી મહાસાગર અને કકલ્યાણના ખર્ચમાં અબજો રૂપિયાને કાપ મૂકયો છે અને સૃષ્ટિના
અરબી સમુદ્રમાં અમેરિકાના અને તેના મિત્રોનાં ત્રણ ડઝન જેટલાં સંહાર માટે અબજો ડોલર વધુ ફાળવ્યા છે. તેમના ગાંડપણનાં કૃત્યોમાં
યુદ્ધજહાજો છે, જેમાં અમેરિકાના વિમાનવાહક જહાજો બે છે. પાકિસ્તાનને (તે અબૅબ બનાવતું હોવા છતાં ત્રણ અબજ સેલ
સબમરીને હોય તે જુદી. ભૂમિદળને રાખવા કોઇ દેશે અમેરિકાને રના ખર્ચે શસ્ત્રથી સજજ કરવું, તોપગેળા વડે ફેંકી શકાય તેવા
રજા આપી નથી. આરબ દેશે એમ માને છે કે ઇરાનના શાહ ન્યુટ્રોન બોંબનું યુદ્ધના ધોરણે ઉત્પાદન કરવું. અમેરિકાને ટેકે આપતા
અમેરિકાની સૈડમાં વધુ ભરાયા તેથી જ શાહની શહેનશાહતને બધા જમી સરમુખત્યારોને પંપાળવા અને તેમને મદદ કરવી,
નાશ થશે. પરંતુ હવે ઇજિપ્ત બિન-જોડાણવાદી મહોરું ત્યજીને માનવઅધિકારોની અવગણના કરવી, વગેરે કૃને સમાવેશ થાય અમેરિકાની છાવણીમાં વધુ ને વધુ સરકી ગયું છે. પ્રમુખ સાદતે છે. વાઇલ્ડ વેસ્ટનાં સિનેમા ચિત્રોના આ ખલનાયક વાસ્તવિક જગતને મિથ્યા ગૌરવ લેતાં કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં અમેરિકાના સાથી પણ વાઇડ વેસ્ટની મારફાડની વેસ્ટર્ન ફિક જેવું બનાવી દેવા તરીકે ઇઝરાયલનું સ્થાન હવે ઇન્ડેિ લીધું છે. માગે છે. દુનિયાના કમનસીબે અમેરિકામાં જેઓ મારફડમાં માનવા- તેમ છતાં પશ્ચિમ એશિયામાં અત્યારે ભૂમિદળ રાખવા વાળા જડસુ પ્રત્યાઘાતીઓ છે તેઓ સંસદ અને રાજભવન સુધી
જગ્યા ન મળવાથી અખાતી યુદ્ધ વખતે પૂર્વમાં પ્રશાંત મહાચૂંટાઇ આવ્યા છે.
સાગરનાં ઓકિનાવા બેટમાંથી અને પશ્ચિમમાં છેક અમેરિકાથી વિયેટનામ ઉપર આક્રમણ કરીને અમેરિકા હાર્યું ત્યારે જો રેગન
ભૂમિદળ વિમાનમાં લાવવાની જોગવાઇ છે. સત્તા પર હોત તો એ હારને જીતમાં ફેરવી નાખવા તેમણે પામ
દક્ષિણે હિંદી મહાસાગરમાં દિયેગે ગાર્સિયામાંથી સજજ થયેલા બોંબને બદલે અણબેબ નાખ્યા હોત.
યુદ્ધજહાજે ઇરાની અખાતમાં ધસી જાય. યુદ્ધ વખતે અમેરિકા રેગન અમેરિકાના ભૂમિદળમાં ચાર વધુ ડિવિઝન, નૌકાદળમાં
સાઉદી અરબસ્તાન પાસેથી “રજા માગે” કે તમારા ધવરાન બંદરે ૧૫૦ નવાં યુદ્ધજહાજો અને વિમાનીંદળમાં પાંચ વધુ વિમાની
અમારા સૈન્યવાહક વિમાને ઊતરવા દો. ઈરાનનું તેલહોત્ર રશિયાના ટુકડીએ (વિગ્સ) ઉમેરવા માગે છે. તેમને ૬૦૦ દરિયાઇ મનવારે
હાથમાં ન જાય તે માટે અમેરિકાએ ઇરાન ઉપર ચડાઈ કરીને તે કાફલો જોઇએ છે. તદુપરાંત અતિમાં બી-૧ નામનાં નવા બેમ્બર
કબજે કરી લેવું. અમેરિકાની દરિયાઇ સેના ( Marines ) વિમાને, અણબેબધારી કુઝ મિસાઇલ્સ અને એમ - એકસ નામનાં
ઇરાનના બંદર અબ્બાસ બંદરે ઊતરે અને હારમઝની સામુદ્રધુની મહાવિનાશક શસ્ત્રો જોઈએ છે. તેમની દષ્ટિએ સંભવિત બે યુદ્ધ
કબજે કરે. અમેરિકાનું નૌકાદળ ઇરાની અખાતમાં ફરી વળે અને લો છે: યુરોપ અને ઇરાની અખાત. ઇરાની અખાતમાં યુદ્ધ થાય
આબાદાનમાં દરિયાઇ સેનાને ઊતારે. સાઉદી અરબસ્તાનમાંથી તે તેની વિનાશક અસરમાંથી આપણે પણ મુકત રહી શકીએ નહીં.
વિમાનો આબાદાનનાં હવાઇ મથકે ઊતરીને તે કબજે કરે. અમેરિઅમેરિકાના શસ્ત્રાગારમાં વધુ ને વધુ કદાવર અને વિનાશક કામાં કેલિફોર્નિયામાંથી સૈનિકો ભરીને વિમાન ઇરાની અખાતનાં શસ્ત્રો ઉમેરાતાં જાય છે.એમ-૧ નામની નવી રણગાડીએ યુરોપ અને વિમાની મથકો પર ઉતરવા લાગે. રશિયન સૈન્યને આગળ વધતું ઈરાની અખાતનાં યુદ્ધ માટે બનાવવામાં આવી છે, પણ તે એવડી અટકાવવા અમેરિકન વિમાને ઇરાનની ઝાગ્રેસ પર્વતમાળાના મોટી અને વજનદાર છે કે અમેરિકાના સૌથી મોટા અને રાક્ષસી ઘાટોમાં બેબમારો કરે, પરંતુ જે રશિયન સૈન્ય ઝાસ પર્વતમાળા કદનાં વિમાનમાં એક જ રણગાડી સમાઈ શકે. રેગનના લડાયક ઓળંગી આવે તે અમેરિકાનાં આ બધાં આક્રમણ એળે જાય. સંરક્ષણ પ્રધાન વાઇનબર્ગરને આવી ૭૦૦ રણગાડીઓ જોઈએ છે.
પરંતુ કશી મર્યાદા વિના અણુશસ્ત્રોથી લડાય તે ત્રીજો વિવપરંતુ એકેક રણગાડીને ઉંચકી શકે તેવાં માત્ર ૩૭ વિમાને છે.
વિગ્રહ નેતરી લેવા રશિયા ચાતુર છે ખરું? તે આતુર છે તેમ બતાઅમેરિકાના નાટો મરચાની રણગાડીઓ કરતાં રશિયા પાસે વવા અમેરિકા અફઘાનિસ્તાન ઉપર રશિયાએ કરેલા આક્રમણ પર ઘણી વધુ રણગાડીઓ છે, આથી તેના આક્રમણને તેડી પાડવા રેગન આંગળી ચીંધે છે. રશિયાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું તે ન્યુટ્રોન બને તેપગેળા અને રોકેટ તરીકે ઉપગ કરવા માગે છે. પછી બ્રિટનના નિષ્ણાતોએ પશ્ચિમ એશિયાની મુલાકાત લીધી હતી
અને એવા અભિપ્રાય પર આવ્યા હતા કે અફઘાનિસ્તાન પરનું ન કહેવાય! અમેરિકા એમ માને છે કે અણુયુદ્ધ સળગાવ્યા વિના રશિયન આક્રમણ અફઘાન પરિસ્થિતિને આભારી છે અને રશિયા ન્યુટોન બેબ વડે મર્યાદિત યુદ્ધ લડી શકાય, પરંતુ જો પિતાની રણ- ઈરાની અખાત ૨ાને અરબી સમુદ્ર સુધી પહોંચવા ઇરાન પર આક્રગાડીઓને નાશ થઈ જાય તે રશિયા વધુ કાતિલ શસ્ત્રો વાપર્યા વિના મણ કરવા માગતું નથી અને ઈરાની, અખાતના કાંઠાના તેલના રહે ખરું? ન્યુટ્રોન બેબ માત્ર માણસોને નાશ કરે છે, મિલકતને પ્રદેશ કબજે કરવા માગતું નથી.
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પ્રબુધ્ધ જીવન
ખાત
રશિયા જાણે છે કે આ તેલક્ષેત્ર પશ્ચિમી દેશ માટે એટલાં બધાં મહત્ત્વના છે કે તેમની ઉપર હાથ નાખવામાં આવે કે ઈરાની માંથી જતા તેલ પુરવઠામાં વિક્ષેપ પાડવામાં આવે તો વિશ્વવિગ્રહ ફાટી નીકળે, રશિયાની બધી તૈયારી રાક્રમણ માટે નહીં, પણ રામેરિકા ફટકો મારે તે તેને સવાયો ફટકો મારવાની છે.
અમેરિકા પાસે વિગ્રહ લડવા કેટલીય વિકલ્પી યાજના છે. કાર્ટરના જમાનામાં ઘડાયેલી યોજના પ્રમાણે અણુશસ્રો વડે ૩૦ દિવસમાં વિગ્રહ અંત આવી જાય, (પણ એ અંત જોવા કોણ જીવતું રહે?) હવે પ્રમુખ રેગન જેવા જ તેમના લડાયક સંરક્ષણ પ્રધાન વાઈનબર્ગરે એવી યોજના તૈયાર કરી છે કે આસ્રો-વિનાના લાંબા વિગ્રહ લડવા માટે પણ અમેરિકાએ તૈયારી રાખવી, તે માટે માલ અને માણસેાની ભરતી કરી રાખવી, આશુવિગ્રહ કરતાં સાદો વિગ્રહ વધુ ખર્ચાળ નીવડે, આથી સંરક્ષણ બજેટમાં ૯૦ ટકા ખર્ચની જોગવાઈ સાદા વિગ્રહ માટે કરવામાં આવી છે. તે માટે દુનિયાના કોઈ પણ પ્રદેશમાં લડવાની તૈયારી અમેરિકાએ રાખી છે.
લડાઈ માટે વિમાનીમથકને બીજે લઈ જઈ શકાતાં નથી, પણ તરતાં વિમાનીમથક જે વિમાનવાહક જહાજોને દુનિયામાં કોઈ પણ દરિયાકાંઠે લઈ ૬-ઈ શકાય છે. ત્યારે અમેરિકા પાસે આવાં બાર જહાજો છે અને રાવા સાત અબજ ડોલરના ખર્ચે બીજા ત્રણ જહાજો જોઈએ છે. આવા દરેક જહાજમાં ૯૦ લડાયક વિમાના હૈય છે. મુખ્યત્વે એફ ૧૪ પ્રકારનાં વિમાના છે. આ વિમાનાએ લીબિયાના બે ઊંતરતી કક્ષાનાં રશિયન બનાવટનાં વિમાનને તોડી પાડયા તેની ઉપરથી તેની બહાદરી ન માપી શકાય. કારણ કે આ વિમાનવાહક જહાજોનો નાશ કરે તેવાં બેકફાયર બામ્બર વિમાના રશિયા પાસે છે, અમેરિકા યુદ્ધના સમયે રશિયન નોકાદળ નાશ રશિયાનાં બંદરોમાં જ કરી નાખવા માગે છે.
જો રશિયાએ પશ્ચિમ યુરોપનો નાશ કરવા હોય તો તેને પાંચસાત મિનિટથી વધુ વાર ન લાગે. અમેરિકાને નાશ કરવા હાય તા રશિયન રોકેટોને ત્યાં પહોંચતાં ૩૦ મિનિટ લાગે. પરંતુ રશિયન રીકેટો આવી રહ્યાં છે તેની જાણ થતાં અમેરિકાને એકાદ મિનિટ જ લાગે, જો અમેરિકા પાસે એવાં રોકટો થવા લેસર કિરણનાં મંત્રા હોય તે રશિયન રોકેટને વચ્ચેથી જ આંતરી શકે, નહીંતર રશિયાના પહેલા જ ફટકામાં કંઈ નહીં તો અમેરિકાની ાથા ભાગની વસતિ નાશ પામે. અમેરિકાએ જો રશિયા ઉપર આક્રમણ કરવું હોય તે તેનાં રોકેટને રશિયા પર પહોંચતાં ઓછી વાર લાગે કારણકે તેનાં રોકેટો અમેરિકા અને કેનેડા ઉપરાંત પશ્ચિમ યુરોપમાં અને રશિયાની આસપાસના સમુદ્રોમાં સબમરિનામાં પણ ગાઠવાયેલાં છે. આથી રશિયાના નાશ કરવામાં અમેરિકાને ઓછી વાર લાગે પરંતુ રશિયાનું વિશાળ કદ જોતાં આખા દેશને નાશ કરવામાં વધુ વાર લાગે.
આધુનિક શસ્ત્રોમાં હવે મિનિટોની જ ગણતરી હોય છે. અમેરિકા પાકિસ્તાનને જે એફ-૧૬ જાતનાં અદ્યતન વિમાના આપે છે તે થોડીક મિનિટોમાં જ ભારતનાં શહેરો પર (મુંબઈ અને અણુવીજળીનાં કારખાનાં ઉપર પણ) બાંબ અને રોકેટો વડે બહુ વિનાશક આક્રમણ કરી શકે: રશિયા અને અમેરિકા આખી દુનિયા ઉપર જાસૂસી ઉપગ્રહો ધરાવે છે તેથી તેઓ એકબીજાની હિલચાલ તત્ક્ષણ જાણીને વળતાં પગલાં લઈ શકે. પરંતુ પાકિસ્તાનની પ્રવૃત્તિ જાણવા આપણી પાસે જાસૂસી ઉપગ્રહ નથી. શૅડાક ગાંડા માણસાના હાથમાં દુનિયાના વિનાની ચાવી આવી પડી છે. તેમનાં કૃત્યોનાં પરિણામમાંથી આપણે પણ બચી શકીએ તેમ નથી.
8
તા. ૧૬ ૧૮૧
આંતરરાષ્ટ્રીય પત્રકારત્વ
[] ક્રાન્તિ ભટ્ટ
તા
જેતરમાં કેન્યાથી પાછા ફરીને વડા *ધાન શ્રીમતી ગાંધીઅ બળા કાઢ્યો . હતો કે “આફ્રિકન દેશોના વિકાસ અંગે જગતના વર્તમાનપત્રોમાં રચનાત્મક સમાચારો આવતાં નથી, ઉપરાંત આફ્રિકન દેશોનાં વર્તમાનપત્રમાં પણ પરદેશનાં બહુ સમાચાર છપાતા નથી અને બહુ બહુ તે ન્યુટ્રોન બોમ્બ જેવા સમાચાર હોય તેને આફ્રિકન છાપાંઓ છાપે છે, કારણકે ' માટે ભાગે પશ્ચિમ ન્યુઝ એજન્સીએ જે સમાચારો આપે છે તે જ આકિન છાપ એ પશ્ચિમી રંગ સાથે છાપવા પડે છે.”
શ્રીમતી ગાંધીની વાત આંશિક રીતે સાચી છે. અત્યારે જગતમાં છાપાંઓમાં જે આંતરરાષ્ટ્રીય સમાચારો છપાય છે તેને પીરસનારી મહત્ત્વની ચાર ન્યૂઝ એજન્સીએ પીરસે છે. એ.પી., યુ. પી. આઇ., રોઈટર્સ અને એજન્સી ફ્રાંસ - પ્રેસ (એ. એફ. પી.) એ ચાર એજન્સીઓ જગતના ૯૦ ટકા સમાચારો પૂરા પાડે છે. જેકાંઈ જગતમાં બનેં છે કે વિચારો પ્રેરે છે તે તમામ ઉપર આ ચાર એજન્સીની જાણે મેાનાપાલી છે. એટલે ગરીબ દેશોએ તે પોતાના વિષે જાણવું હાર તા પણ આ એજન્સીઓના પશ્ચિમી માનસવાળી દષ્ટિથી જે જોવું પડે છે અને આ એજન્સીઓ દ્વારા જે સમાચારો અપાય છે તેમાં શ્રીમતી ગાંધી કહે છે તેમ સમતુલા હોતી નથી અને જે કાંઇ થોડા ઘણા સમાચારો ગરીબ દેશને લગતા આવે છે તેનું તથ્ય પણ બહુ ઓછું હોય છે. જગતની વસતિના ૭૫ ટકા હિસ્સા ગરીબ દેશોના છે પણ જે આંતરરાષ્ટ્રીય સમાચારો પીરસાય છે તેમાં માત્ર ૩૦ ટકા ગરીબ દેશોને લગતા હોય છે. આ એક મોટી અસમતુલા છે.
ગઇ ફેબ્રુઆરી ૧૯૮૧ના રોજ ‘યુનેસ્કો' એ ગરીબ દેશમાં પીરાતા અધુકડા સમાચારાની સમસ્યા અંગે પેરિસમાં પરિષદ ભરી હતી. ત્યારે એક ઠરાવ આવેલા કે પત્રકારોએ જગતના સચારો સમાલ રીતે આપવા માટે એક આચારસંહીતા રચવી અને તેને લગતું એક પંચ નીમવું, પરંતુ પશ્ચિમના પત્રકારડેલિગેટોએ આ ઠરાવને ઉડાવી મૂકયો હતો.
આમ પશ્ચિમની ન્યૂઝ એજન્સીએ અને અમેરિકા - યુરોપના વર્તમાનપત્ર ઉપર જ આપણે ગરીબ દેશના કે સમૃદ્ધ દેશના સમાગારો ઉપર આધાર રાખવાનો હોય છે. ‘જન્મભૂમિ’, ‘મુંબઈસમાચાર' કે બીજા કોઈ ગુજરાતી દૈનિક કે મરાઠી દૈનિકોના તંત્રી અમારા જેવા કટાર લેખકોને ધારો કે કેન્યા, મલયેશિયા કે અફઘા નિસ્તાન વિષે લેખ લખવાનું કહે છે ત્યારે સંદર્ભ - સાહિત્ય તરીકે અમારે પશ્ચિમના મેગેઝીને ઉપર જ આધાર રાખવા પડે છે. ‘જન્મભૂમિ' કે બીજા વર્તમાનપત્ર અમને અઘાનિસ્તાન મેકલવાની નાણાકીય ગુંજાયશ રાખતાં નથી. એમ છતાં ય નસીબ જોગે મારા જેવા પત્રકાર અગાઉ આવા કોઈ દેશમાં જઈ આવ્યો હોય તો અમુક સમાચારોનું આંશિક મૂલ્યાંકન કરી શકે છે, છતાં વર્તમાન સ્થિતિ વિષે પરદેશી ન્યૂઝ એજન્સીઓ ઉપર જ આધાર રાખવો પડે છે. “ધી જીઓપોલિટિકસ ઓફ ઈન્ફોરમેશન' નામનું પુસ્તક શ્રી એન્થની સ્મિથ નામના પત્રકારે લખ્યું છે તે વાંચવા જેવું છે. તેણે પોતાના પત્રકારીતાને લગતા અનુભવો લખ્યા છે. દા. ત.: અઘાનિસ્તાનમાં જે કાંઈ બનતું હતું તેના અહેવાલા અમેરિકન નજરે જ લખાતા હતા. જે કાંઈ પશ્ચિમના વર્તમાનપત્રમાં છપાતું હતું તેમાં અફઘાન નેતાઓ (ભૂતકાળના કે વર્તમાનકાળ) અમેરિકા તરફી છે કે રશિયા તરફી છે વગેરે વિવરણ કરીને રાજકારણની ચર્ચા કરતા હતા. અફઘાનિસ્તાનની સંસ્કૃતિ વિષે, ત્યાંના લોકો વિષે, ત્યાંની
Page #189
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૧૭.
અનાજની પરિસ્થિતિ, ત્યાં પાકતા સૂકા મેવાના વેપારનું શું થાય છે તે વિશે કંઈ લખતા નહોતા!
જો કે આફ્રિકાના, ભારતીય કે બીજા લોકો વિશે લખાય તો પણ જેને “બેડ ન્યૂઝ” કહે છે તે ખરાબ સમાચાર જ છપાય છે. યુનેસ્કોમાં એક અમેરિકન પ્રતિનિધિએ કહ્યું. “ફિકાના માલાવી દેશોમાં એક વિમાન સફળ રીતે ઊતરાણ કરે છે તે સમાચાર બનતા નથી. માત્ર તે વિમાન તૂટી પડે તે જ સમાચાર બને છે.” પત્રકારીતાની આવી કોરીધાકોર અને નિષ્ઠર દલીલ કરીને ગરીબ દેશોની સમતલ સમાચારની માગણીને છેદ ઉડાડી દેવાય છે. ઘણા લોકો દલીલ કરે છે કે ચાર ન્યૂઝ એજન્સીઓ ભલે ગરીબ દેશના સમાચાર ન છાપે પણ ‘ટાઈમ’ અને ‘ન્યૂઝ વીક' તો કોઈ કોઈ વખત આ દેશે વિશે છાપે છે, પણ એ જાણવું રસપ્રદ થશે કે એ. પી. નામની વિદેશી સમાચાર સંસ્થા એક દિવસમાં જેટલા શબ્દના સમાચાર આપે છે. તેટલા શબ્દો ‘ટાઇમ' મેગેઝિનને છાપતાં પૂરા (૧૦) દસ વર્ષ લાગે છે! એ. પી. ના થોડા ટકા જેટલા સમાચાર કોઈ છાપે તે પણ આખું છાપું ભરાઇ જાય.
એશિયન રેડિયો' નામને ગરીબ દેશના રસમાચાર આપ પશ્ચિમના દેશોનો રેડિયો અને પશ્ચિમના વર્તમાનપત્રો ન્યૂઝ એજન્સીઓ પાસેથી મળતા ગરીબ દેશોનાં સમાચારોમાંથી માત્ર ૨૦ ટકા જેટલો છાપે છે. રશિયન રેડિયે ૮૪ ભાષામાં દર સપ્તાહે ૨૦૦૦ કલાકના સંભાષણ કરે છે. તેમાં ગરીબ દેશોના સમાચારો હોય છે પણ આટલો બધો ખર્ચ છતાં મેસ્કો રેડિયોને માત્ર ૨ ટકા લોકો જ સાંભળે છે. જયારે લંડન. બી. બી. સી. તેના કરતાં દસમા ભાગના કલાકોનું પ્રસારણ કરે છે તે ૫૦ ટકા લોકો સાંભળે છે, આમ ગરીબ દેશના લોકો જે સમાચારો વાંચે કે સાંભળે તેના ઉપર પશ્ચિમની પકડ ભારે છે: ઘણા યુરોપના પત્રકારે દલીલ રજૂ કરે છે કે “ટેલિગ્રાફ, રેડિયો, ટેલિવિઝન અને વાયર-સર્વિસ એ બધું જ અમે શોધ્યું છે એટલે અમારી પકડ હોય જ. તમારે ભારતમાં ઈમરજન્સી હતી ત્યારે વાયર-સર્વિસ ઉપર સરકારને અંકુશ હતો અને પ્રથમ અમારી કોપી વાયર સર્વિસવાળા વાંચતા હતા. આવી સ્થિતિમાં અમારે સાચા સમાચાર કેમ આપવા?” આ પત્રકારોની વાત અમુક દષ્ટિએ સાચી છે. મેંગેલિયા, આર્જેન્ટીના, ભારત અને પાકિસ્તાન વગેરે ઘણા દેશની જેલમાં પરદેશી પત્રકારને જવાની છૂટ નથી. જો કે ભારતીય પત્રકાર પણ ઘણી મહેનત જેલની મુલાકાત લઈ શકે છે. જેલરોની મુનસફી ઉપર જ બધું હોય છે. '
અમુક બે-ત્રણ સમાચાર સંસ્થાઓ ગરીબ દેશોના જ સમાચારો આપે છે તે ઘણાને ખબર નહિ હોય.” “ઈન્ટર પ્રેસ સવિસ ઓફ સાઉથ અમેરિકા અને યુગોસ્લાવિયાની “તાજંગ નોન એલાઈન્ડ ન્યૂઝ બુલ” (ટી. એન. એ. પી.) નામની બે સંસ્થાઓ માત્ર ગરીબ દેશના જ સમાચારો આપે છે, પણ તેમને કોઈ પ્રભાવ નથી. ઘણા ભારતીય છાપાના તંત્રીઓએ કદાચ આ બે એજન્સીઓનાં નામ પણ સાંભળ્યા નહીં હોય,
સિગારેટ કે દારૂની ભયાનક અસરો વિષે લાલબત્તી ધરનારા છાપાઓ, સિગારેટ અને દારૂની જાહેરખબરો તે છાપે જ છે. જો કે આમાં એક માત્ર અને એક માત્ર અપવાદ મેં હમણાં જોયે. “કોલંબિયા જર્નાલિઝમ રિવ્યુ” નામના એક પત્રકારો અને છાપાઓની આલોચના કરનારા મેગેઝિનનો જુલાઈ-ઓગસ્ટ ૧૯૮૧ના અંક મારા હાથમાં આવ્યો. આ મેગેઝિન ખૂબ જ તટસ્થ રીતે પત્રકારોની પણ ટીકા કરે છે. કોઈ છાપાના તંત્રીના કૌભાંડ પણ છાપે છે. અમુક સરમુખત્યાર સરકાર વતી એક જાહેરખબરો આપ દલાલ “કોલંબિયા જર્નાલીઝ રિવ્યુ”ના પ્રકાશકો પાસે આવ્યો. તે સરકારની પ્રતિષ્ઠા બંધાય અને પશ્ચિમમાં તેમની છાપ સુધરે એ માટે ૨૪ પાનાની પૂર્તિઓ દ્વારા તે જાહેરખબર છપાવવા માગતા હતા. આ પૂર્તિ માટે ઘણા નામચીન પત્રકારોએ કયારના પિતાના લેખે પણ ઊંચે પુરસ્કાર લઈને લખી આપ્યા હતા! આ પત્રકારોએ પિતાની કટારોમાં ઉકત સરકારોની ટીકા પણ અગાઉ કરી હતી, પરંતુ “કોલંબિયા જર્નાલિઝમ રિવ્યુના પ્રકાશકે જાહેરખબર છાપવાની ના પાડીને રૂા. છ કરોડની આવક જતી કરી હતી. તેણે દલાલને ૨ ખી ના પાડતાં કહેલું કે “જે સરકાર તેના દેશના પત્રકારોને જેલમાં રાખે છે તેવી સરકારનાં ગુણગાન ગાતી પૂર્તિ જાહેરખબર રૂપે પણ અમે છાપીશું નહીં.”
વડા પ્રધાન શ્રીમતી ગાંધીએ જે દેશમાં જઈ આવીને આ લેખની શરૂઆતમાં લખેલા ઉદ્દગારો કાઢયા હતા તે દેશ-કેન્યાની જ આ વાત છે. કેન્યામાં પત્રકારો મુકત નથી. મારા મિત્રના આમંત્રણથી હું મારે ખર્ચે કેન્યા ગયો ત્યારે એ સુંદર દેશ જોઈને ઘડીભર મને ત્યાં રહી જવાનું મન થયું. ત્યાં. “ધી નેશન” નામના આગાખાનની માલિકીના અંગ્રેજી વર્તમાનપત્રમાં હું કામ કરીશ તેવી મારી કલ્પના હતી. ત્યાં એક મહિને રહ્યા પછી મેં જોયું કે તે સમયના પ્રમુખ કેન્યાટાની પત્ની, તેની પુત્રી અને જમાઈ બધા જ પોતપોતાના ધંધા ચલાવતા હતા. કેન્યાટાના જમાઈની માલિકીના એક કેસિને (જુગારખાનું) પણ ચાલતો હતો. આ બધી જ બાબતે છાપામાં કોઈ છાપી શકતું નહીં. તાજેતરમાં આગાખાન ઉપર દબાણ લાવીને ધી નેશનના એક તત્રી જેણે હાલના પ્રમુખની ટીકા કરી હતી તેને બરતરફ કરાવી નાખ્યો હતે. એટલે અમુક આફ્રિકન દેશની પરિસ્થિતિ એવી છે કે ત્યાંના જ પત્રકારો સાચી હકીકત છાપી શકતા નથી તે પશ્ચિમના પત્રકારો સાચી વાત ન છાપે તેમાં આપણે તેમને શું ફેષ કાઢીએ. ઘણી વખત આપણા પત્રકારો જ વિદેશના સમાચાર પત્રોમાં કટાર લેખક કે વૃત્તાંત નિવેદક તરીકે કામ કરતા હોય છે. “એન્ઝરવર” (લંડન, “ધી ઈકોનોમિસ્ટ” (લંડન) અને ફાઈનેશ્યલ ટાઈમ્સ’ (લંડન) વગેરે બ્રિટનના છાપામાં ઘણા ભારતીય પત્રકારો લખે છે. ધી ઈકોનોમિસ્ટ નામનાં આર્થિક સાપ્તાહિકે લા૨ મહિના પહેલાં ભારતને લગતી એક પૂર્તિ છાપી હતી. આ પૂતિમાં ભારતીય પત્રકારોએ કેટલાક લેખો આપ્યા હતા. એક લેખમાં ખેતીવાડીને લગતી બાબત હતી તેમાં પત્રકારે લખ્યું હતું કે “ભારતમાં અનાજનો વિપુલ પાક થયો હતો. આગામી વર્ષે પણ વધુ પાક થવાની સંભાવના છે અને છઠ્ઠી યોજના દરમિયાન અનાજનો એટલો ભંડાર હશે કે કદાચ અનાજ નિકાસ કરવાની સ્થિતિ આવશે.” આ મતલબનું લખીને કેટલાક આંકડા ટાંકવામાં આવ્યા હતા. બહુ જ સલામત રીતે અનુમાન કરી શકાય કે ભારતના અને મંત્રાલયે આ આંકડા પૂરા પાડયા હશે. આજે આપણે જોઈએ છીએ કે એ આંકડા ખોટી રીતે પૂરા પડાયા હતા. ૧૫ લાખ ટન ઘઉં આયાત કરવાની જાહેરાત પુરવાર કરી આપે છે કે માત્ર વિદેશમાં પ્રચાર કરવા અર્થે જ આપણી અનની પરિસ્થિતિ ઉજળી મુકાઈ હતી.
ઈમરજન્સીમાં સેન્સરશિપ મૂકનારા શ્રીમતી ગાંધી હવે કદી જ
નવાઈની વાત એ છે કે ગરીબ દેશોનાં સમાચાર છપાતા નથી એટલે ઘણા ગરીબ દેશોના વડા પ્રધાને કે સરમુખત્યાર પ્રમુખ લંડન, ન્યુયોર્ક વગેરે શહેરોનાં છાપામાં જાહેરખબર રૂપે સમાચારો છપાવે છે. લીબિયા, ઉત્તર કોરિયા, ફિલિપાઈન્સ, તમામ ગલ્ફના દેશો અને કેટલાક આફ્રિકન દેશો તેમજ પાકિસ્તાન પણ લાખો ડોલર ખર્ચીને પોતાની ઈમેજ (છા૫) સુધારવા જાહેરખબર રૂપે પોતાની સિદ્ધિઓ વિશે છપાવે છે. આફ્રિકા કે એશિયાના સરમુખત્યારની ટીકા કરનારા છાપાઓ આ જાહેરખબર તો છાપે જ છે. જેમ કે
Page #190
--------------------------------------------------------------------------
________________
(20)
૧૧૮
પ્રેસ સેન્સરશિપ ન લાદે તે જ તેમના ઉદ્ગારોના રણકાને આપણે સાચા ગણી શકીએ. છતાંય તેમના ઉદ્ગારો ઉપર પશ્ચિમના પત્રકારોએ વિચાર કરવા જોઈએ જ. એમ છતાં હું પશ્ચિમના કેટલાક મેગેઝિના (વર્તમાનપત્ર નહિ) જોઉં છું તે ઉપરથી લાગે છે કે “આટલાન્ટિક”, “હાર્પર” અને “ધી નેશન” જેવા અમેરિકન મેગેઝિને જે ભારતના અને વિદેશના બહુ ઓછા વાચકો સુધી પહોંચે છે તે મૅગેઝિનોના તંત્રીઓ પેાતાના લેખકોને રૂ. ૧ લાખ સુધીના ખર્ચ કરીને ગરીબ દેશેામાં માકલીને ત્યાંની તમામ સ્થિતિના ઊંડો કયાસ કાઢે છે. દાખલા રૂપે ‘આટલાન્ટિક’માં વી. એ. નાઈપાલ નામના મૂળ ભારતીય લેખકને પાકિસ્તાનમાં મોકલીને પાકિસ્તાન વિશે જે ઊંડાણવાળી સાચી પરિસ્થિતિ રજૂ કરી છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે.'
**
**********************
પ્રબુદ્ધ જીવન
****************************
[૧૧૨ મા પાનાથી ચાલુ ] વસ્થામાં પાટલીપુત્ર ઉચ્ચ શિક્ષણ માટેમાકલ્યો. બધી વિદ્યાઓમાં પારંગત થઈ પુત્ર પાછો ફર્યો ત્યારે નાગરિકોએ એનું ભવ્ય સ્વાગત કર્યું. પુત્ર ઘરે આવ્યો ત્યારેમાતા રુદ્રેસામા સામાયિક કરી રહી હતી. માતાએ વધુ લાગણી ન બતાવી તેથી પુત્ર રક્ષિતે પૂછ્યું, ‘માતા, મારા આગમનથી કેમ પ્રેમવિભાર ન બની ગઈ? હું આટલા વરસે પછી વિદ્યા શીખીને આવ્યો છું. માતાએ કહ્યું, “બેટા, મને પણ પ્રસન્નતા તે છે, પણ આ વિદ્યાનું ફળ સંસારિક છે. સ્વકલ્યાણ અને આધ્યાત્મિક ઉત્થાન માટે આ વિદ્યા બહુ સહાયક નથી થતી. મને સાચી પ્રસન્નતા ત્યારે થશે જ્યારે તું આધ્યાત્મિક માર્ગના પથિક બની બીજાને 'એ માર્ગે ચાલવા પ્રેરણા આપીશ.'
પુત્રને માતાની એ વાત અસર કરી ગઈ. તરત પાછે પગલે રવાના થઈ ગયો. નગર બહાર પધારેલા આચાર્ય પાસે દીક્ષિત થઈ શાસ્ત્રોનું ગહન અધ્યયન કર્યું અને એક સફળ આચાર્ય બન્યા. માતાએ ઉંચ્ચ કોટિના સંસ્કાર રેડી પુત્રને આધ્યાત્મિક પંથનો પથિક બનાવ્યા જે આચાર્ય આર્યરક્ષિતના નામથી જૈન સમાજમાં પ્રસિદ્ધ છે.
અહીં મારે જૈનેતર મહાન આત્માઓને પણ યાદ કરવા છે જેમના જીવનને ઉચ્ચ બનાવવામાં એમની માતાની ધાર્મિક ભાવનાઓ અને સાત્ત્વિક જીવનની છાપ છે. છત્રપતિ શિવાજીની માતા જીજીબાઈએ તે રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવીને શિવાજીને વીર બનાવ્યા. પૂતલીબાઈની ધર્મનિષ્ઠાની ઝાંખી આપણને ઘણી રીતે થાય છે. વર્ષાઋતુમાં બાળક મોહનદાસ ગાંધી વાદળામાં છુપાયેલા સૂર્યને જોવા ઊભા રહેતા અને જેવા સૂર્ય દેખાય કે દોડીને માતાને સૂચના આપતા, કેમ કે વર્ષા ઋતુમાં સૂર્યદર્શન વગર માતા અન્તલ ગ્રહણ ન કરતી હતી.
સંત વિનોબાને ત્યાગને પ્રથમ પાઠ એમની માતાએ જ શીખવ્યો હતો. કોઈ બ્રાહ્મણ ભિક્ષા માગવા આવ્યો, વિજ્ઞાન યુગના પુત્ર વિનોબાએ આનાકાની કરી ત્યારે માતાએ કહ્યું વિન્યા, ના જાણે કાણત્યા વેપાત નારાયણ મિનૂન જાય.' એ સંસ્કાર વિનોબામાં આજે મૂર્તિમંત થયેલા દેખાય છે.
આ રીતે આ ઘણા દષ્ટાંત માતાની ગૌરવ ગાથા વર્ણવનાર છે. આજના ભૌતિક યુગની આધુનિક માતાએ ફરીથી એ ગૌરવ પ્રાપ્ત કરે અને વિનયશીલ. ત્યાગી, વિવેકી અને સંસ્કારી બાળકોની માતા બન્ને એ જ આપણી સૌની શુભ કામના છે. માતાએ ઉપર દેશની ભાવિ પેઢીના ગુરુતમ ભાર છે.
રાજસ્થાની કવિએ કહ્યું છે, ‘જનની તૂ એસા જણે, કાં દાતા કે સૂર નહીં તે રહેજે વાંઝણી, મત ગવાયે નૂર
.
નૂતન વર્ષાભિન ંદન
આગામી નવું વર્ષ સંઘના પેટ્રને, શુભેચ્છકો, આજીવન સભ્યા, પ્રબુદ્ધ જીવન'ના ગ્રાહકે! – આપ સર્વેને સઘળી રીતે સુખરૂપ નીવડે એવી અંતરની અભિલાષા સાથે નૂતન વર્ષાભિન ંદન ! લિ.
તા. ૧૬-૧૦-૮૧
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ
મંત્રીએ, મુંબઇ જૈન યુવક સંઘ
સંઘ સમાચાર
સાવિત્રી ; શ્રી અરવિ ંદનુ
ચેાગદર્શન
અગાઉ જાહેરાત કર્યા મુજબ અભ્યાસ વર્તુળનાં ઉપક્રમે ઉપરોકત વિષય પર ત્રણ પ્રવચનોને કાર્યક્રમ સુંદર રીતે પાર પડયા હતા. બીજી ઓકટોબરે સાંજે ૬ા વાગે, ત્રીજી ઓકટાબરે સાંજે ૬ વાગે અને ચોથી ઓકટોબરને રવિવાર, સવારે ૧૦ વાગે - એમ સતત ત્રણ દિવસનું એક પ્રકારનું જ્ઞાનસત્ર યોજવાના આ પ્રથમ પ્રયાસ હતો ને તેને અદ્ભૂત સફળતા સાંપડી હતી.
ત્રણે દિવસના વકતા હતા, ધ્રો, અશ્વિનભાઈ કાપડિયા, જે ભરૂચથી ખાસ પધાર્યા હતાં, ભરૂચની કોમર્સ કોલેજમાં તેઓશ્રી અંગ્રેજીના પ્રાધ્યાપક તથા અંગ્રેજી વિભાગના વડા હાવા ઉપરાંત શ્રી અરવિંદ સાહિત્યનાં ઊંડા અભ્યાસી તેમ જ સાધક છે. બાર વર્ષની નાની વયથી શ્રી અંબુભાઈ પુરાણીના આશીર્વાદ સાથે શ્રી યશવંતરાવ જોષી પાસે શ્રી અરવિંદના તમામ ગ્રંથેાનું તેમ જ સાવિત્રીની પંકિતઓપંકિતનું અધ્યયન કર્યું. રાતત ૧૫ વર્ષ સુધી સ્વ. જોષીકાકાને ચરણે બેસવાનું પરમ સદ્ભાગ્ય પ્રાપ્ત થતાં“અશ્વિન મારા સાથોમાનસપુત્ર છે.” એવું પરમ કૃપાવંત ટાઈટલ પ્રાપ્ત કર્યું.
શુક્રવારે તેમના વાર્તાલાપનો આરભ માત્ર થોડી પ્રારંભિક વાત પૂરતો મર્યાદિત રહ્યો. પરંતુ શનિવારે તેમના અસ્ખલિત વાપ્રવાહ સતત બે કલાક વહેતો રહ્યો. અનાયાસે અને અણધાર્યા આ વખતે પૂજ્ય શ્રી ચંપકલાલજી, તેઓની મુંબઈમાં ઉપસ્થિતિ હાઈ પ્રવચનમાં હાજર રહ્યા હતા અને વકતાને તથા શ્રોતાઓને તેમના આશીર્વાદ સાંપડયા હતાં. પરંતુ રવિવારે તે સવારે ૧૦થી બપોરે ૧ વાગ્યા સુધી ત્રણ કલાક લાગલગાટ શ્રી અશ્વિનભાઈ બાલ્યા હતાં. ને છેલ્લે જાણે ઘણુ બધું હજી કહેવાનું બાકી રહી જાય છે એવા ભાવ સૌના મનમાં હતો. શ્રોતાઓ મંત્રમુગ્ધપણે મહાયોગી શ્રી અરવિંદના તેમજ પૂ. માતાજીના સ્પંદનોને ઝીલી રહ્યા `હતાં.
પ્રથમ દિવસે શ્રી સુબાધભાઇ એમ. શાહે વકતાના પરિચય અને આવકાર આપ્યા બાદ શ્રી અમર જરીવાળાને ત્રણે દિવસની સભાનું પ્રમુખસ્થાન લેવાની વિનંતી કરી હતી, અને ત્રણેય દિવસ શ્રી અમરભાઇએ પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. બીજે દિવસે તેમણે પૂ. શ્રી ચંપકલાલજીની ઉપસ્થિતીનો ઉલ્લેખ તેમ જ થડા પરિચય આપીને તેમના આભાર માન્યો હતા. રવિવારે શ્રી કે. પી. શાહે શરૂઆતમાં જ આભારવિધિ કરી હતી અને પ્રવચનના અંતે પ્રાર્થનાસભર વાતાવરણમાં સૌ. વિખરાયાં હતાં.
ત્રણે પ્રવચનની ટેપ 'ત્રિશલા ઈલેકટ્રેનિકસવાળાએ ઉતારી છે અને જેને રસહાય તેને કાર્યાલય સંપર્ક સાધવા
વિનંતી છે.
સંકલન
શાંતિલાલ ટી. શેઠ
10
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી, પી, રોડ. મુંબઈ - ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૯ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
Page #191
--------------------------------------------------------------------------
________________
D
Regd. No. MH. ży/South 54 Licence No. : 37
પબુ જીવન
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૫: અંક: ૧૨
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક
મુંબઈ ૧ નવેમ્બર, ૧૯૮૧, રવિવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫
છૂટક નકલ રૂા. ૭-૭૫ સહતંત્રી : રમણલાલ ચી. શાહ
તંત્રી ચીમનલાલ ચકુભાઇ શાહ
ચેાગ્ય નહીં ગણાય ચકુભાઈ શાહ
[] ચીમનલાલ
હાઈકોર્ટના જજોના રહેણાક માટે મહારાષ્ટ્ર સરકાર મુંબઈમાં જમીન આપશે એવી જાહેરાત થઈ છે. મુખ્યમંત્રી મી. અંતુલેને ત્યાં વડાન્યાયમૂર્તિ અને બીજા જજોને બોલાવી, મુખ્યમંત્રીએ સરકારનાં આવા ઈરાદાની જાણ કરતો પત્ર આપ્યો. આ પ્રસંગને દૂરદર્શન ઉપર સારી પ્રસિદ્ધિ આપવામાં આવી. આ પ્રસંગને આવું સ્વરૂપ અપાશે તેવી જૉને ખબર નહિ હોય, પણ મુખ્યમંત્રીએ સહેતુ આવી વ્યવસ્થા કરી હશે. આ બાબંત સ્વાભાવિક રીતે જાહેર વિવાદનો વિષય બની છે.
આ વિષયમાં જાણકાર સાધના દ્વારા સાચી માહિતી મેળવવા મે પ્રયત્ન કર્યો છે. જો માટે આવી રીતે જમીન આપવાની વાત ૧૦-૧૨ વર્ષથી ચાલે છે, તે સમયે જમીનના ભાવ સામાન્ય હતા. થાડા કીફાયત દરે જમીન આપે તે પણ નામનો ફાયદો થાય. ઉચ્ચ સરકારી અમલદારોને આવી રીતે ક્લેટો આપવામાં આવે છે. કેટલાક જૉને તે રીતે ફ્લેટો અપાયા પણ છે. બધા જજોને જજ હોય ત્યાં સુધી કાંઈ પણ લીધા વિના બંગલાઓ અપાય છે.
વર્તમાન પરિસ્થિતિ સર્વથા ભિન્ન છે, અસાધારણ છે. આ જમીન નરીમાન પોઈન્ટ ઉપર મંત્રાલય નજીક આપવાની છે. ત્યાં જમીનના ભાવ આસમાને ચડયા છે. શું ભાવે અથવા શું શરતોએ જમીન આપશે તે હજી નક્કી નથી થયું. પણ ઘણી સસ્તી કિંમતે આપશે તે સ્પષ્ટ છે. તેમ ન હેાય તો લેવાનો કાંઈ અર્ય નથી અથવા જજોનું ગજું પણ ન હોય. કદાચ, જમીન લીઝ ઉપર અપાશે તો જમીનનું ભાડું જ આપવાનું રહેશે અને તે પણ બહુ ઓછું હશે. અત્યારે ત્યાં રહેણાંકના ફલેટના સ્કવેરફીટના ભાવ રૂપિયા ૧૨૦૦થી ૧૫૦૦ ગણાય. જો સહકારી મંડળી કરશે અને મકાન બંધાવી માલિકી ધોરણે ફલેટો અપાશે. સંભવ છે, આ ફ્લેટો રૂપિયા ૪૦થી ૫૦૦ના સ્કવેર ફીટના ભાવે પડે, દરેક ફ્લેટ ૧૦૦૦થી ૧૩૦ સ્ક્વેર ફીટનો થશે. ૪૫ ફ્લેટો થવાના છે જેમાંથી પાંચ ફ્લેટો સરકારી અમલદારો માટે આપવાના રહેશે અને ૪૦ ફલેટા જો માટે રહેશે. જેને ફ્લેટ મળે તેને દેખીતી વાત છે કે વર્તમાન સંજોગામાં ઘણા મેટો લાભ થશે.
આ વિષયમાં આપણા જાહેરજીવનને લગતા ઘણાં અગત્યનાં મુદ્દાઓ ઊભા થાય છે. આ લખાણ હું ટીકા કરવાની દષ્ટિએ નથી લખતા પણ આ બાબત ઊંડી વિચારણા માગે છે તે તરફ વૃક્ષ દોરવા લખું છું.
• .......બે વાત સ્પષ્ટ કરી દઉં. હાઈકોર્ટના જજોનો પગાર બહુ ઓછા છે. અને સારી પેઠે વધારવાની જરૂર છે. તે વિષે બે મત નથી. આ અસહ્ય મોંઘવારીમાં તેમના મેભા પ્રમાણે આટલા પગારમાં
રહેવું અશકય છે, બીજું, જોને આ રીતે જમીન આપવામાં આવશે તેથી કોઈ જજની સ્વતંત્રતા કે પ્રમાણિકતામાં લેશ પણ ઉણપ આવશે તેમ માનવાને કોઈ કારણ નથી. બલ્કે જે જજોને ફલેટ મળવાના છે તેમાંના કેટલાંક નિવૃત્તા હશે તે બીજા બે-પાંચ વર્ષે નિવૃત્ત થશે.
પ્રશ્નો જુદા પ્રકારના છે. આ ફલેટા કોને આપવામાં આવશે? મોટે ભાગે હાઈકોર્ટના વર્તમાન જજોને, પણ સુપ્રીમ કોર્ટનાં જૅમ્પ જજોએ પણ માંગણી કરી છે અને તેમને પણ અપાશે તેમ મને કહેવામાં આવ્યું છે. કોઇક નિવૃત્ત જજને પણ અપાશે તેમ જાણ્યું. હજી કાંઈ ધારણ નક્કી નથી થયું. ધારો કે ૪૦ ફ્લેટો માટે ૫૦-૫૫ માંગણી આવી તે શું થશે? સહકારી મંડળી રચવા અને ફલેટો ફાળવવા પાંચ જજોની કાંમટી નિમવામાં આવી છે. અંદરના ખટરાગ નહિ થાય ?
વર્તમાન જજોને ફ્લેટો મળશે – હવે પછી જજો. નિમાય તેમનું શું? મહારાષ્ટ્ર હાઈકોર્ટ માટે આ પહેલ થઈ. બીજી હાઈકોર્ટોમાં શું? આ નિર્ણય કરતા પહેલાં, મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારની મંજૂરી લીધી છે? હાઈકોર્ટના જજોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ અખિલ ભારતીય અને કાયમના પ્રશ્ન છે. આવી રીતે એક પ્લોટ આપી દેવાથી શું વળ્યું? હાઈકોર્ટના જજો માટે આવી સુવિધા કે લાભ થાય તો બીજી નીચલી કાર્ટોના જજોનું શું? તેમની જરૂરિયાત ઓછી નથી.
સૌથી અગત્યના પ્રશ્ન જાહેરજીવનની નીતિમત્તાના છે. વર્તમાનના અત્યંત કલુષિત વાતાવરણમાં ચારે તરફ ભ્રષ્ટાચારના પવન જોરથી ફુંકાય છે ત્યારે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના જજો પ્રત્યે લોકોનો અનહદ આદર અને શ્રદ્ધા છે તે ડગી જશે. અંધરકારમાં આ એક જ્યોત છે. તેને પણ ઝાંખપ લાગશે? તે પણ સરકારી લાલચનો ભાગ બનશે? જે કરવું હોય તે—અને ઘણું કરવાની જરૂર છે-ઉઘાડી રીતે, કાયદેસર, અખિલ ભારતીય ધારણે કરો. પૂરો વિચાર કર્યા વિનાનું આવું પગલું, જો અને સરકાર માટે અનેક શંકાઓ પેદા કરશે. દુર્ભાગ્યે આ વસ્તુ અત્યારે જ બની અને એવી વ્યકિતને હાથે કે જેની પ્રમાણિકતા વિષે - વંટોળ ચડયા છે અને જેની સામે અત્યારે હાઈકોર્ટમાં કેસા ઊભા છે.
સમાજનું અધ:પતન થતું હાય ત્યારે એક વર્ગ તો એવા હોવા જોઈએ કે જે ત્યાગનો આદર્શ પૂરો પાડે અને કોઈ લાલચને વશ ન બને, જો સ્વતંત્ર અને પ્રામાણિક હોય એટલું પૂરતું નથી. તે છે તેમ સ્પષ્ટ દેખાવું જોઈએ. તેમાં કોઈ શંકાને સ્થાન રહેવું ન જોઈએ.
હજી મારું નથી થયું. સમાજના અને દેશના ક્ષેમકલ્યાણ માટે આ વાત હાલ પડતી મૂકી, પૂરો વિચાર કરી નિર્ણય થાય એવી આશા રાખવી વધારે પડતું નથી.
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧૮૧
=
બળદ ની અ વિ ચારી ક ત લ
| ] ચીમનલાલ ચકુભાઈ શાહ એ પણે દેશ ખેતીપ્રધાન છે અને દેશની ૭૫ ટકા વસતિ રસરેરાશ દર વર્ષે એક્લા દેવનારમાં એક લાખ બળદની કતલ થાય
‘ગામડાંમાં વસે છે. ગાય અને તેની ઓલાદ બળદ, આપણા છે. આ રહ્યા તેના આંકkl: અર્થતંત્રના પાયામાં છે, તેથી, આપણા બંધારણમાં રાજ્ય સરકારોને
૧૯૭૩-'૭૪- ૬૬,૭૭ આદેશ આપ્યું છે કે ખેતીના વિકાસ અને પશુપાલન ઉપર રાજાએ
૧૯૭૪-'૩૫- ૭૫,૫૩૭ ખાસ ધ્યાન આપવું અને ગાય તેમ જ અન્ય ઉપયોગી જાનવરોની
૧૯૭–૭૬- ૮૩,૭૬૮ કતલ થવા ન દેવી, આ આદેશ અનુસાર પશ્ચિમ બંગાળ અને કેરળ
૧૯૭૬-૭૭–. ૯૧,૧૯૦ સિવાયના બધા રાજયોએ સંપૂર્ણ ગોવધબંધી કરી છે તેમ જ અન્ય
૧૯૭૭-૭૮–૧,૦૯,૨૪૦ ઉપયોગી અને દૂધાળાં જાનવરની કતલ પર પ્રતિબંધ મૂકવે છે. અહીં
૧૯૭૯૮૦-૧, ૧૯,૨૪૮ મુખ્યપણે હું બળદ વિશે લખવા ઇચ્છું છું. તે
૧૯૮૦–'૮૧–૧,૨૧,૬૬ કેન્યાના નૈરોબી શહેરમાં થડા સમય પહેલા વિશ્વ ઉર્જા પરિ
* આ કતલ માટે મેં ઉપર જણાવ્યું તેમ સર્ટીફિકેટ હોવું જોઈએ પદ થઇ, તેમાં મુખ્ય પ્રવચન કરતાં ઇન્દિરા ગાંધીએ કહ્યું કે આ
કે આ બળદો સર્વથા નિરૂપયોગી છે. કાયદામાં આદેશ છે તેવી પુરી જેટ વિમાન યુગના જમાનામાં બળદગાડીની વાત કરવી તે ભૂતકાળની
તપાસ કરી સર્ટીફિકેટ આપવું હોય તે એક બળદની તપાસમાં વાત લાગે, પણ ભારતમાં વીજળી ઉત્પાદનના બધા પાવરહાઉસીઝ
ઓછામાં ઓછો ૧૫-૨૦ મીનીટ જોઈએ. દરરોજ સરેરાશ ૩૫૦ જેટલી શકિત. નથી આપતા તેના કરતાં પશુઓ વધારે શકિત આપે
બળદની કતલ થાય છે અને ઇદને દિવસે ૪૦૦૦થી ૫૦૦૦ બળદની છે. એટલી બધી શકિત ઉત્પાદન માટે પાવરહાઉસીઝ કરવા હોય તે
અનુભવ એવો છે કે સર્ટિફિકેટ યાંત્રિક રીતે, ઊંધું ઘાલીને અપાયે સરકારે ૨૫૦ થી ૪૦૦ અબજ રૂપિયાનું ખર્ચ કરવું પડે અને તે
જાય છે. રૂા.૧૦, ફી ભરી દે એટલે સાઇકલેસ્ટાઇલ સટફિકેટ મળી પણ ખાતર અને બળતણ માટે છાણ મળે છે તે તે ગુમાવવું પડે.
જાય. આ કેટલું ફારસ જેવું થઇ પડયું છે, તે બતાવવા એક સર્વોદય છે આપણી ખેતી અને વાહનવ્યવહારમાં, બળદ ઉપર મુખ્ય કાર્યકર્તાને સટફિકેટ લેવા મોકલ્યા અને તેને પણ મળી ગયું.. આધાર છે. રેલવે, બસ તથા લેરી-વ્યવહાર આટલે થયે હોવા
કાયદા વિરુદ્ધ, ઉપયોગી બળદોની કેવી અવિચારી કતલ થાય છતાં બળદગાડી હજી ગામડાંઓમાં વાહનવ્યવહારનું મુખ્ય સાધન
છે તેની હકીકત પૂરી જાણીયે તે દિલ કંપી ઉઠે. ' છે યાંત્રિક ખેતીનું પ્રમાણ નજીવું છે અને મુખ્ય સાધન બળદ છે.
આ બળદો કયાંથી અને કેવી રીતે આવે છે? દેશભરમાંથી જીવદયાની વાત એક બાજુ રાખીયે તો પણ, ઇિક દષ્ટિએ બળદની અવિચારી કતલ ભારે હાનિકારક છે તેનું આપણને પૂરું
રેલવે વેગમાં આવે છે. વાંદરા સ્ટેશન તેનું મથક છે. રેલવેમાં ૮-૧૦
દિવસ કાઢયા હોય અને અરધા ભૂખ્યા રહ્યા હોય એટલે અધમૂઆ ભાન નથી.
થઈ જ્ય. પછી વાંદરાથી દેવનાર સુધી ચલાવીને લઈ જાય. ' મહારાષ્ટ્રની જ વાત લઇએ. ૧૯૭૭માં મહારાષ્ટ્ર સરકારે પશુ
દેવનાર કતલખાનાનું મેટુ ચોગાન છે ત્યાં એક, બે, ત્રણ દિવસ રહે. રક્ષા માટે એક કાયદો કર્યો છે. તેમાં સંપૂર્ણ ગોવધબંધી તે છે, પણ
મ્યુનિસિપાલીટી તેને ખવરાવે છે તેમ મનાય છે. પછી તે વંચાય અને અન્ય જાનવરો, ખાસ કરી બળદની, અવિચારી કતલ ન થાય તે
ખરીદનાર વેપારી, બળદ કતલપાત્ર છે તેવું સર્ટિફિકેટ મેળવે અને માટે પ્રબંધ કર્યો છે. તે કાયદામાં એવી જોગવાઇ છે કે સરકારે નિયુકત
પછી કસાઈને વેચે. દેવનારનું આ દશ્ય જોયું ન જાય, તેમાં પણ કરેલ અધિકારીએ સર્ટિફિકેટ આપ્યું ન હોય તેવા કોઇ બળદની
ઈદને દિવસે, લોહીની છોળો ઉડતી હેય. કતલ થઈ શકે નહિ. દરેક બળદની તપાસ કરવી જોઈએ અને તે
તપાસ કરનાર વેટરીનરી ડોકટરોની સંખ્યા ઓછી, વેપારી ખેતી કે ભાર વહેવા માટે અથવા બીજી કોઇ રીતે ઉપયોગી નથી એવી ખાતરી થાય તેવા બળદની કતલ માટે જ સર્ટિફિકેટ આપવું.
કે કસાઈ માથે ઉભે હોય, ઉતાવળ હોય. બળદ અધમૂઓ થઈ ગયો મતલબ કે સર્વથા નિરૂપાગી હોય તેવા બળદની જ કતલ થઇ શકે.
હોય, ડોકટર પુરત સર્ટિફિકેટ લખી આપે. આ સર્ટિફિકેટમાં કતલની રજા આપવા માટે કારણો આપવા પડે છે. મેં કહ્યું તેમ, જીવદયાની વાત જવા દઇએ. પણ કાયદા વિરુદ્ધ, બળદને કઇ રોગ નથી તેની પણ તપાસ કરવી પડે
ઉપયોગી બળદોની કેટલી કતલ થાય છે તે જાણીયે તે અરેરાટી છુટે. [, મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૫-૭૬ની સાલ માટે આંકડા બહાર પાડયો
* જીવદયા મંડળી તરફથી ભાઈ માનકર અને હવે અખિલ છે તે મુજબ, મહારાષ્ટ્રમાં ૧૭ લાખ લાકડાનાં હળ છે, ૨,૧૭,૦૦૦ કૃષિ ગે સેવા સંઘ વતી ભાઈ તુલસીદાસ વિશ્રામ ખીમજી, કાયદા લખંડના હળ છે, ૧૫,૨૧,૦૦૦ બળદગાડીઓ છે. આ બધી જરૂરિ વિરુદ્ધ થતી ઓ કતલ અટકાવવો ઘણાં પ્રયત્નો કરી રહ્યા છે પણ તે યાતને પહોંચીવળવા, ૭૬,૧૯,૭૬૮ બળદની જરૂર પડે, જયારે અટકાવવામાં સફળતા મળી નથી. રાજયમાં ૫૭,૮૫,૦૦૦ બળદ છે. પરિણામે, ૧૪,૫૬,૦૦૦ પૂ, વિનોબાજી સુધી અનેકવાર આ વાત પહોંચી છે. પૂ. વિને બળદને તોટે છે અને માંગ ઉત્તરોત્તર વધતી જાય છે.
બાજીને મળવા મી. અંગુલે ગયા હતા ત્યારે તેમનું લક્ષ દેર્યું હતું. તે , એક બળદની જોડીની કિંમત રૂ. ૧૦૦$ હતી તે વધીને વિશે સરકાર સાથે ઘણા પત્રવ્યવહાર કર્યો છે. સરકારે સરક્યુલર રૂ. ૫૦૦૦ થઈ ગઈ છે.
બહાર પાડયા છે કે અમલદારોએ બરાબર કાયદાનું પાલન કરવું અને -આમ છતાં, એકલા મુંબઇના દેવનારના કતલખાનામાં શું થાય
પિોલીસ ખાતાને ફરમાવ્યું છે કે ગેરકાયદેસર કતલ થતી હોય ત્યાં છે તે જાણીયે તે આપણને દુ:ખ અને આશ્ચર્ય થશે. " .
ચાંપતા પગલાં લેવા. પણ આ બધું કાગળ ઉપર જ રહે છે. ૪. દેવતારમાં દર અઠવાડિયે ૫૫૦૦ બળદની કતલ કરવાની રાજય છેવટ શ્રી તુલસીદાસભાઈએ મુંબઈ હાઈકોર્ટને રીટ અરજી કરી સરકારે મંજુરી આપી છે અને તેં ઉપરાંત, ઈદના એક જ દિવસે અને આ બનકાયદેસર કતલ અટકાવવા વિનંતિ કરી. જસ્ટીસ પેન્ડ૪૦૦૦થી ૫૦૦૦ બળદની વિશેષ કતલ કરવાની મંજુરી અપાય છે. સેએ આ બાબતે તપાસ કરી કોર્ટને રીપોર્ટ કરવા ચાર વ્યક્તિને
Page #193
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૨૧
પંચ નીમ્યું છે અને સર્ટિફિકેટ કાયદાના ધોરણ પ્રમાણે અપાય છે. વ્યવહારની ભાગ્યે જ આશા રાખી શકાય. પણ એક સંપ્રદાયમૂકત કે નહિ, અને તેમ ન થતું હોય તે શું સુધારા કરવા તે સૂચવવા ચિન્તક તરીકે તપ-ત્યાગ-સંયમ અને તેને જળાની જેમ વળગી રહેલ રીપોર્ટ કરવા ફરમાવ્યું છે.
ગાંડપણ-ઘેલછા-કટ્ટરતા-ઝનૂન-સાવ જ અલગ અને વિરોધી બાબતો સર્ટિફિકેટ કાયદા પ્રમાણે અપાતા નથી તેના પુરાવારૂપે અખિલ
છે એ વાત, તમે વધારે અસરકારક રીતે, તમારા લેખમાં મૂકી કૃષિ ગોસેવા સંઘે કેટલાક દાખલાઓ રજૂ કર્યા. કતલપાત્ર ગણી
શક્યા હોત. જેમ આત્મા અને દેડ ભિન્ન છે, તેમ તપ-ત્યાગ સંયમ સર્ટીફીકેટ આપ્યા હોય તેમાંથી કેટલાક બળદ કૃપિગે સેવા સંઘે
અને તેને વળગી રહેલાં ગાંડપણ-ઘેલછા-ઝનૂન સાવ જ ભિન્ન છે. ખરીદ કર્યા અને ખેડતાને આપ્યો જે હજી પણ ખેડતોને ઉપયોગી પણ દેહ આત્માથી ભિન્ન હોવા છતાં તેને આત્મકલ્યાણનું સાધન કામ આપે છે. પણ ખરીદી કેટલી થઈ શકે? વધારે કિંમત આપવી
બનાવી શકાય છે, જયારે તપસોગ-સંયમ વિ. સાથે જોડાઈ ગયેલ પડે અને પરિણામે વધારે બળદો કતલ માટે આવે.
ગાંડપણ, ઘેલછા, ઝનૂનમાંથી આપણે મૂકત ન થઈએ ત્યાં સુધી આ
કહેવાતા તપન્યાગ-સંયમ આત્મલ્યાણમાં ક્યાંય સાધક થઈ શકતાં આ અનિણ અટકાવવા ગુજરાત સરકારે તાજેતરમાં કાયદો
નથી, બલ્ક બાધક બની શકે છે તે વાત જૈન સમાજ પાસે ઢાકીકર્યો છે કે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના બળદની કતલ નહિ થાય.
વગાડીને મૂકાય તે જરૂરી લાગે છે. , ૧૬ વર્ષ સુધી બળદ ઉપયોગી છે તેમ અનુભવે જોયું છે. તેમાં ઘણી
મારો જન્મ પણ જનકૂળમાં થયો હોવાથી એક નિકટના આત્મીય ગેરરીતિઓ થાય છે તેની વિગતમાં અહીં નથી ઉતરતે.
જેન તરીકે, જેનેની ધાર્મિક કટ્ટરતા, ઘેલછાએથી ઠીક ઠીક પરિઆ અતિ મહત્ત્વના પ્રથમ પ્રત્યે આપણે બેદરકાર અને ઉદાસીન
ચિત છું. તેમના ધાર્મિક સાંપ્રદાયિક વહેવારમાં ભાગ લેવાનું મારાથી છીએ. જીવદયા માટે લાખ રૂપિયા ખરચીયે છીએ, પણ તેને સદુ
ભાગ્યે જ બને છે. વળી તેમના કટ્ટર સામાજિક રીત-રિવાજો અને પગ આવડતો નથી. કૃષિગસેવા સંઘનું કામ અતિ ધીમી ગતિએ
વહેવારોને પણ મારું સમર્થન મળતું નથી. પણ તોય ઈશ્વરકૃપાથીચાલતું હતું. બે ત્રણ વર્ષથી તુલસીદાસભાઈએ તે કામ હાથમાં લીધું
સમાજના લોકો સાથે મારો અત્યંત પ્રેમ અને સદ ભાવભર્યો આત્મીય છે. શ્રી ધરમશીભાઈ ખટાઉ તેના પ્રમુખ છે અને તેમને સારો
સંબંધ રહ્યો છે. કારણકે વ્યકિત તરીકે તે બધાને ખેંચાહ્યાં છે, ટેકો છે. તુલસીદાસભાઈએ મને પણ તેમાં જોડાયો છે એટલે આ
તેમના તરફ મારે પૂરો સદભાવ સદાય રહ્યો છે. પ્રશ્નનો અભ્યાસ કરવાની મને ફરજ પડી અને તક મળી.
તમારા સારા સ્વાસ્થની શુભ કામના સહ.. ખરેખર વિરાટ પ્રશ્ન છે. તેની પાછળ ઘાણ ખર્ચ કરવું પડે
તા, કે. જીવનમાં આનંદોલ્લાસ માટે ઉત્સવો જરૂરી છે. પણ જૈન તેમ છે. કૃપિગે સેવા સંધ પાસે કોઈ ફડ નથી. ખરી જીવદયાનું
અને જૈનેતર સમાજોમાં ચાલતા ઉત્સવે શુદ્ધ-જીવનવ્યવહારની કામ છે તે સાથે દેશની આર્થિક આબાદીને પણ પ્રશ્ન છે. આ
દષ્ટિએ સંસ્કારવા જેવા છે. વિષયના ઊંડા અભ્યાસ અને સરકાર તેમજ પ્રજાની સહાનુભૂતિ અને
તમારો અપરિચિત ના ભાઈ જાગ્રત લક્ષ્ય માંગે છે.
મણિભાઈ સંઘવી તંત્રીશ્રીને પત્ર
નેધ : વ્યવહારદષ્ટિએ કેટલુંક સહી લેવું પડે છે એવી મતલબનું
મેં લખવું છે તેને અવળો અર્થ કોઈ ન કરે અને મે લખ્યું છે તે આદરણીય શ્રી ચીમનભાઈ
અત્યંત મર્યાદિત સંજોગો પુરતું છે, તે સ્પષ્ટ કરવા, આ પત્ર સહર્ષ તંત્રીશ્રી “પ્રબુદ્ધ જીવન”,
પ્રકટ કરું છું. તેમાં વિવેકપૂર્વક કરેલી ટકોર વ્યાજબી છે.વ્યવહારને
નામે પાખંડ નિભાવી ન લેવાય અથવા પોતાની નિર્બળતા ઢાંકવાનું . ૧ ઓકટોબરના “પ્રબુદ્ધ-જીવનમાં” “તપશ્ચર્યા અને નિમીત્ત વ્યવહારને ન બનાવાય. ઉત્સવ” વાળે તમારો લેખ ધ્યાનપૂર્વક વાંરયો. સંઘના પ્રમુખ તથા
- ચીમનલાલ ચકુભાઈ સમાજના આગેવાન તરીકે તમે આવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં વિવેકપૂર્વક ભાગ લે છે અને તેથી સમાજ પાસેથી કેટલાંક લોકો
અભ્યાસ વર્તુળ પયોગી કામ #ાવી શકો છો તેને એક પ્રકારનો સંતોષ પણ વ્યાજબી
આગામી કાર્યક્રમે રીતે જ તમે અનુભવો છો. તપ-ત્યાગ-સંયમ આદિ જીવનના નિત્યના વહેવારેમાં વણવા
વિષય: આજની આર્થિક પરિસ્થિતિ માટેની આધ્યાત્મિક બાબતો છે, અને તે વ્યકિત તથા સમષ્ટિ
વિકતાઓ:-(૧) શ્રી રામુ પંડિત (સેક્રેટરી ઈન્ડિયન ઉભયને માટે લાભદાયી છે.
મર્ચન્ટસ ચેમ્બર) પણ તપ-ત્યાગ-સંયમ, એક વાત છે અને એના પાછળ ચાલતું
(૨) શ્રીમતી ચંદ્રાબેન દલાયા (રૂઈયા
કોલેજ- અર્થશાસ્ત્ર વિભાગના વડા). ગાંડપણ, ઝનૂન અને કટ્ટરતા એ તેનાથી કેવળ ભિન્ન જ નહિ .
સમય : તા. ૧૩-૧૧-૮૧ સાંજે -૧૫ વાગે પણ સાવ જ વિરુદ્ધની બાબત છે.'
[૨]. જૈન સમાજ અને ભારતના બીજા સમાજોની પણ ભેગ-વિલાસ
ડિસે. ૯, ૧૦, ૧૧, : અને પરિગૃહ-લાલસા, આ કહેવાતા તપ-ત્યાગ-સંયમનું અણગમતું વકતા: ડો. રમણલાલ ચી. શાહ અને જલ્દી ઘડ ન બેસે તેવું પરોક્ષ પરિણામ લાગે છે.
વિષય: જૈન ધર્મની દષ્ટિએ શ્રાવકને આચારધર્મ | આજે સમગ્ર માનવ-સમાજઅનેક પ્રકારની ઘેલછાઓ, ગાંડપણ, .
- ડિસે. ૯, બુધ : અણુવ્રતો સાંજે ૬-૧૫
૧૦, ગુરૂ : ગુણવ્રતો સાંજે ૬-૧૫ સંકચિતતાઓ, વાડાબંધી, ગરીબાઈ, શ્રીમંતાઈ, અરાાન અને ભૂખ
૧૧, શુક : શિક્ષાવૃતો સાંજે ૬-૧૫ મરા વિ. અનેકાનેક વ્યાધિઓથી પીડાઈ રહ્યો છે. સ્વસ્થ-માનવ
| (વંદિત્તા સૂત્રનાં આધાર પર) અને તેને સ્વસ્થ જીવનવ્યહવાર ભાગ્યે જ જોવા મળે છે.
બન્નેનું સ્થળ: પરમાનંદ કાપડિયા સભાગૃહ જે અને જે સંધ છે, તેના તમે પ્રમુખ અને આગેવાન છે.
છે . * લિ સુબોધભાઈ એમ. શાહ પ્રમુખ કે આગેવાન તરીકે, તમારી પાસેથી આનાથી વિશેપ જુદા
કન્વીર અભ્યાસ વર્તુળ
Page #194
--------------------------------------------------------------------------
________________
R
-
: ",
" પ્રભુત્ર જીવન
. . તા. ૧-૧૧-૮૧ પાંત્રીસ દિવસના રાષ્ટ્રપતિની લગરીક પીડાની વાત
" | કાન્તિ ભટ્ટ
નવી દિલ્હીમાં પુત્રીના મરણના શોક સાથે હિદાયતુલ્લાહ - - - - લઝારીલાલ નંદા અને ચરણસિંહ અમુક અંગોમાં થોડાક સુપ્રીમ કોર્ટમાં પ્રેકટીસ કરવા આવ્યા હતા. એ પછી ૨૫ ફેબ્રુઆરી જે દિવસ માટે વડા પ્રધાન બની ગયા અને હવે એ બને એ આસ
૧૯૨૮નાં રોજ તે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાને માનવંતે હોદ્દો નથી ઘણા ઘણા દૂર છે, પણ ભારતના રાષ્ટ્રપતિ તરીકે માત્ર પાંત્રીસ
મેળવી ચૂકયા. ૩જી મે ૧૯૬૯ના રોજ ભારતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ દિવસ માટે આસનસ્થ થયા પછી મેહમ્મદ હિદાયતુલ્લાહ આ આસ- તરીકે તેઓ ઉપરાષ્ટ્રપતિ વી. વી.ગીરીને રાષ્ટ્રપતિ તરીકે સોગંદ લેવડાવવા નની ઘણે નજીક છે. ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ અને હાલ ઉપરાષ્ટ્રપતિ
ગયા ત્યારે તેમણે એક સરસ ટકોર કરી છે. ડો. ઝાકિરહુસેનનું તરીકે કામ કરતા એમ. હિદાયતુલ્લાહ, એ. એન. શાહના પુત્રી
તે દિવસે મૃત્યુ થયેલું. વી. વી. ગીરી રાષ્ટ્રપતિ બનવાની ભારે ધાંધલ પુષ્પાને પરણ્યા છે અને તેમના પુત્ર અરશાદે પણ આંતરજાતિય
અને ઉત્સાહમાં હતો. સોગંદવિધિ થઈ એટલે વી. વી. ગીરી ખૂબ લગ્ન કર્યા છે તે મને હમણાં જ તેમની આત્મકથા વાંચ્યા પછી
ઉમંગભેર હિદાયતુલ્લાહને ભેટવા ગયા. તે સમયની સ્થિતિનું વર્ણન જાણવા મળ્યું. તેમની આત્મકથામાં કાનૂનમાં રસ ધરાવનારા લોકોને
કરતાં હિદાયતુલ્લાહ કહે છે– ઝાકિરહુસેનને મૃતદેહ બાજુની ખૂબ રસ પડે તેમ છે; પરંતુ મને પત્રકાર તરીકે, હિદાયતુલ્લાહ
રૂમમાં જ પડે હતા ત્યારે આ પ્રકારે ભેટી પડવાનું મને ગ્ય ન પાંત્રીસ દિવસ સુધી કામચલાઉ રાષ્ટ્રપતિ તરીકે કામ કરીને કેટલાક
લાગ્યું...” અનુભવ કર્યા તેમાં રસ પડયો છે.
હિદાયતુલ્લાહ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ હતા ત્યારે તેમના ચેમ્બરમાં ' ખાન બહાદર હાફીઝ મહમ્મદ હિદાયતુલલાહને ત્યાં ૧૭મી જ રિસેસ વખતે ૧ વાગે એક સેન્ડવીચ અને કી લેતા. તે ડિસેમ્બર ૧૯૦૫ના રોજ જન્મેલા હિદાયતુલ્લાહે પોતે ગરીબી પંદર મિનિટ સુધી કોઈને પ્રવેશવાની મનાઈ રહેતી. ૧૫ જુલાઈ, , જોઈ નથી, પણ તેમના દાદા એક જમાનામાં પોતાને વટ પાડવા
૧૯૬૮ને દિવસ હતો. તે સમયે તેમના પ્રિન્સિપાલ પ્રાયવેટ સેક્રેટરી માટે હાથી રાખવા મંડયા હતા. આ હાથીને ઘરમાં પ્રવેશવા માટે શ્રી જી. વી. રાઘવાચારી ચેમ્બરમાં પ્રવેશ્યા તેથી હિદાયતુલ્લાહને એક ખારા ઉંચે દરવાજો બનાવવો પડયો હતો. એ પછી એ હાથીના
નવાઈ લાગી. સેક્રેટરીએ કહ્યું, “અરજન્ટ કામ છે. રાષ્ટ્રપતિ શ્રી વી. ખર્ચમાં જ કુટુંબ આર્થિક રીતે પાયમાલ થયું હતું.
વી. ગીરી આપના ફેનની રાહ જુએ છે. હિદાયતુલ્લાહે ફોન કર્યો ( હિદાયતુલ્લાહના પિતા મેજિસ્ટ્રેટ હતા એટલે તેમને સારી એટલે વી. વી. ગીરીએ તેમને તુરત રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવ્યા. કેળવણી મળી અને પિતાને પગલે હિદાયતુલ્લાહ પણ ધારાશાસ્ત્રી વી. વી. ગીરી રાષ્ટ્રપતિની મુદત પૂરી થતા બીજી મુદત માટે ચૂંટણી જ બન્યા. ધારાશાસ્ત્રી તરીકે તેમણે છૂટાછેડા અને બળાત્કારના કેસે લડવા માગતા હતા અને તે માટે તેઓ રાજીનામું આપવા માગતા પણ હાથમાં લીધા છે. એક બળાત્કારના કેસમાં હિદાયતુલ્લાહ હતા. તે દરમિયાન હિદાયતુલ્લાહે એકટિંગ પ્રેસિડન્ટ અર્થાત કામદલીલને અને શેકસપિયરની એક પંકિત ટાંકી હતી અને તેનાથી ચલાઉ રાષ્ટ્રપતિ તરીકે કામ કરવાનું હતું.
. ન્યાયાધીશ પ્રભાવિત થયા હતા અને તેને કારણે જ હિદાયતુલ્લાહ હિદાયતુલ્લાહને વિશાળ રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાને મોકો કેસ જીતી ગયા હતા.
}
મળે તેમ હતું, પણ તેઓ માત્ર બે દિવસ માટે જ રાષ્ટ્રપતિ ભવનમાં હિદાયતુલ્લાહ ઉત્તરોતર પ્રગતિ કરીને સુપ્રીમ કોર્ટના ચીફ ગયા હતા. ૫, વેસ્ટઝરોડ ઉપરના તેમના મકાનમાં જ હિદાયતુલ્લાહ જસ્ટીસ બન્યા. એ દરમિયાન તેમણે જે જે કેસે ધારાશાસ્ત્રી તરીકે રહેવાનું નક્કી કર્યું એટલે રાતેરાત તેમના મકાનની આજુબાજુ કે ન્યાયમૂર્તિ તરીકે હાથ ધર્યા તેની વિગતે વાંચવા જેવી છે, પણ એક કાંટાવાળા તારની વાડ નંખાઈ ગઈ. ફ્લડ લાઈટ ગોઠવાઈ ગઈ. પિતા તરીકે તેમણે તેમની પુત્રીના અવસાનને જે દુ:ખ અનુભવું સત્રામાં માટેના ખાખા આવા ગયા અને એક ટાલફીન અવાજ છે તે પણ વાંચવા જેવું છે. પ્રયપ પુત્રનું નામ મુરિશ્વમ તરીકે ઉભા થઈ ગયા. હિદાયતુલ્લાહને આ બધું ગમતું નહોતું. એક ગમ્મત અરશાદ રખાયું, પણ તેમની પત્નીની ઈચ્છાને માન આપીને પુત્રી ખાતર તે બધું જોવા લાગ્યા. એ પછી કામચલાઉ રાષ્ટ્રપતિ તરીકે થઈ તેનું નામ અવનિ રખાયું. પણ અવનિને જન્મ સાથે લેહીને
તેમને જે અનુભવો થયા તે હિદાયતુલ્લાહના જ શબ્દોમાં જોઈએ: કોઈ રોગ હતો અને તે માત્ર આઠ વર્ષ જીવી. તેના ખાસ ઉપચાર “રાષ્ટ્રપતિ ભવનમાં મારે માટે વિશાળ સ્ટાફ હતે. મિલિટરી અને ઓપરેશન માટે અવનિને લંડન લઈ જવામાં આવી ત્યારે તેનું સેક્રેટરી, ડેપ્યુટી મિલિટરી સેક્રટરી, ઘણા બધા એડીસીએ, જુનિયર અવસાન થયું. અવનિની દફનક્રિયા કાંડનમાં જ કરવાની હતી અને એડી. સી. એ. મારે રાષ્ટ્રપતિ તરીકે સોગંદવિધિ કરવાનો હતો તે જે કાર માટેના પૈસા ન અપાય તે અવનિની કબર નિરાધાર, મારા ઉપર ઠોકી બેસાડવામાં આવ્યો હોય તેમ લાગ્યું. તે માટેના બાળકોની હરોળમાં જ રાખવી પડે. મધ્યપ્રદેશના ચીફ જસ્ટીસ મારી પાસે કપડાં નહેતા- શેરવાની તે ફિશ્યલ વેષ નહોતો. તરીકે રહી ચુકેલા હિદાયતુલ્લાહે આવી રીતે લંડનમાંથી પૈસા મેળવવાને મારા ડ્રેસ માટે આજુબાજુમાં ગુસપુસ સંભળાઈ. સોગંદવિધિ બદલે રિઝર્વબેંકને અરજી કરી અને તુરંત તેમને અવનિની કબરમાં પછી બીજે દિવસે મારે રાષ્ટ્રપતિની ફરજ બજાવવા જવાનું હતું...
ગ્ય તકતી મુકવાનું હુંડિયામણ મળી ગયું. દિલ્હીના ખુશનવિસ મેં જોયું કે મારા ઘર આસપાસ મેટરકારોને મેટો કાફ્લો ખડકાઈ ગયો. નામના શિલ્પીએ અવનિની કબર માટે સરસ પંકિત તૈયાર કરી પહેલાં એક જીપ હતી. પછી એક વાયરલેસવાળી મેટર હતી. એ આપી.
પછી એક રેલ્સરોયસ ગાડી હતી. તેના પછી બીજી ઈમ્પાલા કાર
હતી. ઈમ્પાલા પછી ત્રીજી એક ભપકાદાર કાર હતી અને તેના હુઈ સુરત ના કુછ ઉસ્કા શીફકી
પછી જુદા જુદા મોડેલ, કદ અને બનાવટની આઠથી દસ મોટરકાર દવા કી મુશ-બરસે દુઆ કી.
હતી તેના પછી પાછી એક મોટર અને જીપ હતી! આઉટરાઈડર્સ (એના દર્દને કોઈ ઈલાજ ન જડે. ડૉકટર દવા કરતા ગયા અને અને મોટરસાયકલોને એક કાફલો હતો. કેટલી મોટરસાયકલ - અમે દુવા માગતા ગયા) '
હતી તેની સંખ્યા મને યાદ નથી. અગાઉ જ્યારે હું જનપથ ઉપર
Page #195
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧૮૧
પગે ચાલીને ફરવા નીકળતા ત્યારે આવા કાલા મારી બાજુમાંથી પસાર થતો જોતો હતો. હું પોતે સુપ્રીમ કોર્ટ જતા ત્યારે મારી કાર જાતે ચલાવતા અને મારો જમાદાર બાજુમાં બેસતો. પણ અહીં સ્થિતિ જુદી હતી.”
પ્રભુ જીવન
“મારા એડીસીને પૂછ્યું, ‘આટલી બધી કાર શું કામ ?” જવાબમાં જાણવ! મળ્યું કે રોલ્સ રોયસ ગાડી મારા માટે હતી. રોલ્સ રોયસ રસ્તામાં ખરાબ થઈ જાય તો પાછળની ગાડીમાં બેસી શકાય તે માટેની સ્ટેન્ડબાય કાર હતી. એ પછી સ્ટેન્ડબાય કાર નં. બે હતી, મેં કહ્યું કે માત્ર બે કિલોમીટર માટે આવા દેખાવ હાસ્યાસ્પદ લાગે છે.મને લાગ્યું કે રોલ્સ રોયસ બગડી જાય તે હુ ં પગે ચાલીને કે પાછળની જીપમાં બેસીને રાષ્ટ્રપતિ ભવન જઈ શકુ છું. સિક્યુરીટી ઓફિસરે ત્યારે ગભરાઈને કહ્યું “આવું કઈ કરશો નહિં. કાંઈક ગરબડ થાય તો મારી નોકરી જશે.” એટલે તેની ખાતર મેં... આ બધું સ્વીકારી લીધું.”
“હું જયારે મારી કચેરીમાં રાષ્ટ્રપતિ તરીકે પ્રવેશ્યા ત્યારે મારું આગમન એક બ્યુગલદ્રારા જાહેર કરાયું. મને ગાર્ડ ઓફ હાનર અપાયું અને મારુ સ્ટાન્ડર્ડ મને ઊંચું જતું લાગ્યું:” કામ પતાવીને હુ.ં બપોરના ખાણા માટે પાછા કચેરીમાં આવ્યા, દિવસમાં ચાર વખત મને ગાર્ડ ઓફ ઓનર મળતું અને બે વખત બ્યુગલા બજતા હતા. ઘણી મહેનત પછી સાંજે અપાતું ગાર્ડ ઓફ હાનરશ્ને બંધ કરાવ્યું.”
” “૧૯૨૯માં રાષ્ટ્રપતિ ભવનને વાઇસરગલ ગજતરીકે ઓળખવાાં આવતું. સૌપ્રથમ તેમાં ર્ડ ઇરવીન રહ્યા હતા. ૬૩૦ ફૂટ પહોળું અને ૫૩૦ ફૂટ ઊંચું આ રાષ્ટ્રપતિ ભવન ૨૧૦૪૩૦ ચોરસ ફૂટમાં પથરાયેલુ છે. વરસેન્સ ખાતેના પેલેસ પણ માત્ર ૧૯૮૩૦૦ ચોરસ ફૂટ છે. ૩૩૦ એકર જમીનમાં ઉભેલી આ ઇમારતમાં ૧ માઇલની લાંબી ગલીઓ છે. ૩૪૦ ખંડો છે, ૨૨૭ સ્તંભો છે અને ૩૭ ફુવારા છે. એમાં ભવ્ય હોલ અને ઝુમ્મરો છે. ૧૨ એકરમાં મોગલ ગાર્ડન છે. સ્વીમીંગ પુલ, સિનેમા હોલ, ગોલ્ફ કોર્સ, હોકીનું મેદાન, ફુટબોલનું મેદાન, ક્રિકંટનું મેદાન,ટેનીસ કોર્ટ, પ્રાણીસંગ્રહાલય અને એક સ્કૂલ પણ રાષ્ટ્રપતિભવનમાં છે. આ ભવ્ય ભવનને રાષ્ટ્રપતિની એસેંટ કહેવામાં આવે છે તેમાં કાંઇ નવાઇ નથી !
“ઉપરના ભવન ઉપરાંત સિમલા ખાતે ૭૦૫૦ ફૂટ ઉપર રાષ્ટ્રપતિ નિવાસ છે,તેમાં ૮૩ ખંડો છે. માશોબ્રા ખાતે રાષ્ટ્રપતિને હવાખાવાનો મહેલ છે,.તેમાં ૨૬ ખંડ છે. હૈદ્રાબાદમાં રાષ્ટ્રપતિ માટેનો ખાસ બોલારામ તરીકે ઓળખાતા આવાસ છે. તેમાં ૧૯ ખંડો છે! રાષ્ટ્રપતિ માટે એક રોલ્સ રોયસ, ત્રણ મર્સીડીબેન્ઝ, ૩ કેડીલેક, ચાર શેવરોલેટ અને એક ક્શાલ નામની મોટરકારો છે. નાની કારો, જીપ, બીજી ગાડીએ અને એક એમ્બુલન્સ છે. રાષ્ટ્રપતિ માટે બે શાહી કોચ છે. બે વિકટોયા ગાડી છે અને ત્રણ લગેજોક રખાયેલી છે. બે બટાલિયન જેટલા બેડીગાર્ડ ઉપરાંત ૨૭૧ જેટલા પેાલીસ ઓફિસરો છે. રાષ્ટ્રપતિ માટે પુસ્તકાલય અને મોટું ટેલિફોન એક્ષચેન્જ છે, વિલીયર્ડ રૂમ છે... અને ઘણી ઘણી સગવડો છે... એકંદરે મને લાગ્યું કે ૨૫૦૦ જણના સ્ટાફવાળી સુપર ડીલકસ હોટલ છે. નસીબદાર આદમી જ આટલા વૈભવ ભગવી શકે. મારા નસીબમાં આ વૈભવ ૩૫ દિવસ પૂરતો હતો, પણ મેં માત્ર પ્રમુખ નિકસન મારા મહેમાન તરીકે આવ્યા ત્યારે બે દિવસ માટે ભાગવ્યો.”
૧૨૩ ‘તમારા ઉપર મોટાઈ ઠોકી બેસાડવામાં આવી છે તે બદલ અભિનંદન' રાષ્ટ્રપતિ તરીકે મારે શોભાના ઘણા કામ કરવાના હોય છે. કોઇ એલચી આવે ત્યારે રાષ્ટ્રપતિની છબી ચાંદીમાં મઢીને તેમને ભેટ અપાય છે. મારી છબી ૨૪ કલાકમાં ચાંદીથી મઢીને તૈયાર કરાયેલી તે મને યાદ છે.. રાષ્ટ્રપતિ તરીકે મેં ઘણા એલચીઓને મુલાકાત આપી, શાહી ભાજના લીધા... આ દરમિયાન મારી પસંદગીની ઘણી ફિલ્મો દિલ્હીના થિયેટરોમાં આવી અને ગઇ. મે એક ફિલ્મ જોવા માટે મિલિટરી સેક્રેટરીને કહ્યું. તો તેણે કહી દીધું કે રાષ્ટ્રપતિ ભવનમાં ખાનગી થિયેટરમાં તે ફિલ્મ લઇ આવીએ.... પણ મેં આવું કરવાની ના પાડી... જો કે પછી રાષ્ટ્રપતિ ભવનમાં બીજી જે કોઈ ફિલ્મો બતાવાઇ તે જોવા માટે જવું પડયું...”
“ઉપર મેં તમને બહુ આંકડાઓ રજૂ કર્યા તો સાથે એ પણ કહી દઉં કે ૩૫ દિવસ દરમિયાન ૬૭૧૯ કાગળા અને તારો મને અભિનંદન માટે જ મળ્યા. એમાં એક તારના નમૂના આ રહ્યો...
“એક વખત મને રાષ્ટ્રપતિ એસ્ટેટમાંથી શાકભાજીના એક જંગી જથ્થો મળ્યો ત્યારે મને નવાઇ લાગી, મને ૨૫ દિવસ સુધી ચાલે એટલા શાકભાજી અને ફળા હતાં, મે' માત્ર કોબીજ અને એક સફરજન લઇને બાકીનાં જંગી ટોપલા પાછા વાળ્યા. એ પછી મને આવા ટોપલા ન મળે. તેમ મે મિલિટરી સેક્રેટરીને કહ્યું... વી. વી. ગીરીએ રાજીનામું આપેલું પણ તેમના ખાનગી રસાડાને તે તાળું મારીને ગયા હતા. બીજુ સત્તાવાર રસાડું હતું તેમાં મેં અને મારી પત્નીએ ભાજન લઇ બીલ માટે આગ્રહ રાખ્યો ત્યારે બીલની ૨કમ જોઇને હું દંગ થઇ ગયો...'
“હું અગાઉ નાગપુર અને જબલપુરમાં હતો એટલે ત્યાંના ધારાશાસ્ત્રીઓ અને મિત્રો મને નાગપુર આવવા આમંત્રણ આપવા માટે આવ્યા. મને કહેવામાં આવ્યું કેરાષ્ટ્રપતિનું ખાસ વિમાન લઇને આવો, પણ મેં વિમાન વાપરવાની ના પાડી... મહારાજ, ગવનરો, પ્રધાના, એલચી, હાઇ િશનરો, ચીફ જસ્ટીસા, વગેરેને માટે રોજ મુલાકાત આપવી પડતી... આ બધા દિવસા દરમિયાન હું વ્યાયામ માટે રાવા જતા તે બંધ કરવું પડયું. એક દિવસ હું માંરા બગીચામાં ચાલવા ગયા તો ત્યાં હથિયારધારી સત્રીઓ મારી પાછળ પાછળ ચાલવા લાગ્યા. હું અકળાઇ ગયા. મારી પત્નીએ કહ્યું- રાષ્ટ્રપતિ ભવનના મોગલ ગાર્ડનમાં ફરવા જઇએ. ત્યાં પણ, બે એ.ડી.સી.ઓ. સાઘ વેશમાં સી, આઇ.ડી. અને બગીચાના સુપ્રિન્ટેન્ડન્ટ અને બીજા એક ડઝન જણા અમારી પાછળ પાછળ ફરતા હતા.... એ પછી ફરવાનું બંધ કર્યું. પ્રમુખ નિકસન આવ્યા ત્યારે હું પત્ની સહિત બે દિવસ રાષ્ટ્રપતિભવનમાં રહેવાં ગમે ત્યારે પણ” મારા રૂમ પાસે સંત્રીએ ઉભા હોય જ... મારી પત્નીએ એક દિવસ’મજાકમાં ક], ‘...આના અર્થ એમ કે આપણે બન્નેએ ઝઘડો કરવા હોય તો પણ ન કરી શકીએ.'
પ્રમુખ નિર્કર્સને આવ્યા ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં અગાઉની સૌરાષ્ટ્ર સરકારે તૈયાર કરાવેલા ‘દ્વારકા સ્વીટ’(દ્વારકાખંડ) તેમને માટે સજાવવામાં આવ્યો... પ્રમુખ નિકસન માટે અમેરિકાથી બુલેટપ્રૂફ ગાડી આવી હતી. તે ગાડીમાં બેસીને હું અને પ્રમુખ નિકસન જતા હતા ત્યારે લોકોના ટોળા અમને હર્ષનાદથી વધાવતા હતા... પ્રમુખ નિકસને મને પૂછ્યું... ‘તમે આવી રીતે પસાર થાઓ છે ત્યારે તમને રોજ આટલા બધા લોકો વધાવે છે?" પ્રમુખ નિકસને ધાર્યુ હશે કે હું વિવેક કરીને કંઇક જુદુ કહીશ. પણ મે કહ્યું... “આ લોકો તો બુલેટ પ્રૂફ ગાડી જોવા આવ્યા છે.”
“ચાર દિવસની ચાંદની જેવા ૩૫ દિવસ વિતાવીને હું પા રાષ્ટ્રપતિમાંથી રાશ મૂળ સ્થાને આવ્યો ત્યારે ઘણા દિવસ પછી એક સિનેમાગૃહની ટિકીટબારી પાસે લાઇનમાં ઉભા રહીને ટિકિટ ખરીદીને અમે નિરાંતે ફિલ્મ જોઇ.”
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ ન
તા. ૧-૧-૮૧ 2શ્રી દેવજી રાઘવજી નંદુને ૧૦૧માં વર્ષમાં પ્રવેશ
સતત જાગૃતિ સેવી છે. જેણે દીર્ધાયુષ્ય ભોગવવું હોય, તેણે આરો• ૧૯-૧૦-૮૧ સેમવારના રોજ બપોરના રથી સાંજના
ગ્યની ચાવીઓની જાણકારી રાખવી જોઇએ. આ શરીરવંત્રને સાચ૭ વાગ્યા સુધીને એક નવતર સમારંભ માણે.
વવા માટે વધારેમાં વધારે જાગૃત રહેવું જોઇએ. આયુર્વેદશાસ્ત્રમાં -મુંદરાના વતની શ્રી દેવજી રાઘવજી નંદુએ ૧૦૧મા પણ તેને લગતા ઉપાય બતાવ્યા છે. દીર્ધાયુ માટે અનેક વસ્તુઓ વર્ષમાં પ્રવેશ કર્યો તેના અનુસંધાનમાં, મુંદરા કચ્છી વીશા ઓસવાળ ભાગ ભજવતી હોય છે. આયુષકર્મ બળવાન હોય તે આયુષ્ય જૈન જ્ઞાતિ તેમ જ આગેવાન કચ્છી ભાઇઓ તરફથી વાડીલાલ વધે છે. ગૌતમસ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીરે નથુભાઇ સવાણી સભાગૃહ-સાયનમાં-૧૦૧માં વર્ષમાં પ્રવેશ કર્યો કણું છે કે, જે અલ્પાહાર લે છે, વધારેમાં વધારે જીવદયા પાળે છે તેની ખુશાલીમાં શ્રી દેવજીબાપાનું બહુમાન કરવાને લગતા એક અને એ રીતે બીજાના આયુષ્યનું રક્ષણ કરે છે તેને દીર્ધાયુષ્ય ભોગસમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
વવા મળે છે. અન્યના જીવનમાં–તેના દુખમાં મદદ ન કરીએ તો આ સમારંભને સમય બપોરના બેથી સાંજના સાત સુધીને તેના જીવાણુઓ અન્ય જીવાણુરૂપે પણ શરીરમાં પ્રવેશે અને આયુષ્ય રાખવામાં આવ્યું હતું. વ્યાપારને ચાલુ દિવસ હોવા છતાં, આવડું
ઘટાડે, માટે અનેક ભકો પ્રત્યે મૈત્રીભાવ અને અનુકંપા એ જ મોટું સભાગૃહ શ્રોતાઓથી ભરાઈ ગયું હતું એ જોઈ આશ્ચર્ય તેમ
દીર્ધાયુષ્યની ચાવી છે. દીર્ધાયુ માટે વ્યવહારમાં ત્રણ સિદ્ધાંત જ આનંદ અનુભવ્યાં.
બતાવ્યા છે. આ પ્રસંગે ત્રણ મહાસતીજીએ પણ પધાર્યા હતાં. તેમણે (૧) કમ ખાના, (૨) ગમ ખાના, (૩) નમ જાના. પ્રથમ માંગલિક સંભળાવ્યું અને ત્યારબાદ પ્રવચન કર્યું હતું અને સાત્ત્વિક આહાર લેવે, રોશ ન કર, હૃદયને સમતુલ રાખવું, વૃદ્ધ મા-બાપને સારી રીતે સાચવવાને લગતી શીખામણ આપી નાડીને વધારે ધબક્યા ન દેવી-તેથી હૃદયને સ્વસ્થ અને શુદ્ધ રાખી હતી. ત્યારબાદ સ્તવને તેમ જ ભકિત-સંગીત ગવાયાં હતાં તેમ જ શકાય છે.. ચાર અતિથિવિશે અને સમાજના આગેવા
| વૃદ્ધાવસ્થા ધૂતારી ધોબણ છે. તે સાબુ, નોએ પ્રેરણાત્મક પ્રવચન કરીને શ્રી દેવજીબાપાની
પાણી કે બ્લીચીંગ પાવડર વગર કાળામાંથી પ્રશસ્તિ કરી હતી. આ પ્રવચનેને સાર એ
ધળા-શ્વેત વાળ કરી નાંખે છે. વૃદ્ધાવસ્થામાં હતું કે દેવજીબાપાને સમગ્ર સમાજ અનુસરે છે.
સ્વજને વિમુખ થતા જાય છે અને ત્યારે શ્રાપઅને તેમનાં સંતાને જે વવૃદ્ધ વડીલની સેવા |
રૂપ લાગે છે. ઘણા વડીલે ત્રાહિત વ્યકિતઓને કરે છે તેને સમગ્ર યુવાસમાજ અનુસરે.
ફરિયાદ કરતા હોય છે કે હવે ભગવાન છોડાવે તો ૧૦૧ વર્ષની ઉમરે કાર્યાન્વિત જીવન જીવી
સારું! મા-બાપ જયારે ઘરડા થાય ત્યારે સંતાનની શકે અને ચાર પેઢી સાથે જ રહેતી હોય અને
અને વહુઆરની વાણીમાં ફરક પડતું જાય છે. તે પણ અરસપરસ પ્રત્યેના સદભાવપૂર્વક આવા
તેમના પ્રત્યે તિરસ્કાર ભાવે બધા જ વ્યવહાર દાખલા જજ જ જોવા જાણવા મળતા હોય
કરવામાં આવતું હોય છે-અનેક જાતના વાંધા છે. એટલે સમાજની દરેક વ્યકિત માટે આ
પડે છે અને છેલ્લે પોતાને દીકરો પણ દુશ્મન કુટુંબ માર્ગદર્શક બની રહ્યું છે, એમ બધા
બની જાય છે. આજની આવી સામાજિક પરિવકતાના વકતવ્યનો પ્રધાન સૂર હતો. આ
સ્થિતિમાં દેવજીબાપાની વાત વિશિષ્ટ છે. તેમણે , શ્રી દેવજી રાઘવજી નદી આપણે માનતા હોઈએ છીએ કે ગામડામાં
માં વર્ષ સુધી પત્રો અને પ્રપૌત્રો સાથી પ્રેમ જાળવ - માણસે વધારે જીવી શકે, પરંતુ દેવજીબાપાએ સમગ્ર જીવન રાખે છે. તેમની અરસપરસની મૈત્રી ટકી રહી છે તેનું કારણ દેવજીમુંબઇના ધમાલિયા વાતાવરણમાં વિતાવ્યું છે અને એ માન્યતાને બાપા પોતે પણ છે. મેં સાંભળ્યું છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ખોટી ઠરાવે છે.'
તેમણે હંમેશા સમતાભાવ જ જાળવ્યો છે. તેઓ રાતત ધાર્મિક જીવન - આ સમારંભના અધ્યક્ષસ્થાને ડૉ. રમણલાલ ચી. શાહ હતા,
શાહ હતા.
જીવી રહ્યા છે. જીવી રહ્યા છે.
.
. જેઓ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા છે. તેમણે તેમનાં પુત્રવધૂ તેમને પિતાતુલ્ય ગણીને તેમની સેવા કરે છે. બોલતાં જણાવ્યું કે:
આવી પુત્રવધૂઓ વડીલને ખીચડીમાં સેડમવાળું ચકખું ઘી પીરસે શ્રી દેવજીબાપાનો જન્મ શરદપૂનમના શુભ દિવસે થયો
છે અને એ રીતે પેતાની સુવાસ ફેલાવે છે, જયારે અન્ય કેટલાય એ જ તેમના ઉજજવળ જીવનનું કારણ નહિ હોય ને? એ કુટુંબમાં પુત્રવધૂઓ વડીલોને સુકો રેટ કે પેંશ સાથે ખાટી પ્રશ્ન થાય છે. તેમણે સો શરદપૂનમે અને ૧૦૧મા વર્ષમાં છાશ પીરસે છે અને એ રીતે વડીલ પ્રત્યેની પોતાની આણગમાની પ્રવેશ કર્યો. હજારો નહિ પરંતુ લાખે માણામાંથી કોઇ એકાદ લાગણીનું પ્રદર્શન કરે છે. વ્યકિત જ આટલું લાંબું તંદુરસ્તીભર્યું દીઘયુષ્ય ભોગવી શકે છે. દેવજીબાપાના સમગ્ર કુટુંબનો સહગ અને સહકાર અદભુત માનવીનું આયુષ્ય ક્ષીણ થનું ચાલ્યું છે, અને શાસ્ત્રોમાં કહ્યું છે કે પ્રકારનાં છે. છઠ્ઠા આરામાં માનવીનું વધારેમાં વધારે આયુષ્ય ૨૦ વર્ષનું જ હશે!
એક એવી દંતકથા છે કે મનુષ્ય, બળદ, કૂતર અને ઘુવડ-એ શ્રી દેવજીબાપાએ આટલું લાંબુ આયુષ્ય ભોગવ્યું છે તે તેમના ચારેયને ઈશ્વરે ચાલીશ-ચાલીશ વર્ષનું આયુષ્ય આપ્યું. પરંતુ મનુષ્ય જીવનની પરમ સિદ્ધિ ગણાય. તેમણે શરીરની બાબતમાં પ્રમાદ સેવ્ય સિવાય બધાએ એમ કહ્યું કે આટલું લાંબુ આયુષ્ય શું કામનું? નથી. શરીરને ક્ષીણ બનાવનારા કારણે તે આચાર, વિચાર અને મનુષ્ય તક ઝડપીને કહયું કે મારા પર દયા કરીને તેમનું વધારાનું વ્યવહારમાંની અજાગૃતિ છે. જયારે દેવજીબાપાએ બધી બાબતોમાં આયુષ્ય મને આપ પ્રભુ.” ભગવાને તે કબૂલ્યું અને દરેકનું ૨૦-૨૦
Page #197
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૨૫
વર્ષનું આયુષ્ય ઓછું કરીને તે મનુષ્યને આપ્યું. આ કારણે, માણસ ૪૦થી ૬૦ વર્ષ સુધી બળદ જેવો હોય છે-તેને બીજાને ભાર વહન કરવો પડે છે. ૬૦થી ૮૦ વર્ષ કુતરા જે તે હોય છે. બધા તેને હડે-હવે કરતા હોય છે અને ૮૦થી ૧૦૦ સુધી માણસ ઘુવડ જેવો હોય છે તેની ઊંઘ હરામ થઈ જાય છે, આંખે દેખાતું બંધ થાય છે.
જયારે દેવજીબાપાનું જીવન પરમ સૌભાગ્યવંતુ ગણાય. આ ઉંમરે પણ તેઓ ઘણું ચાલે છે, સાંભળી શકે છે અને જોઈ શકે છે. તેમની સ્મૃતિ પણ સારી છે. તેઓ તંદુરસ્તીભર્યું વધારે દીર્ધ આયુષ્ય પામે એવી મારી પ્રાર્થના છે.
રશિયાના “આઝાર બૈજાન” પ્રાન્તમાં આજે પણ ૩૦૦૦ માણસે ૧૦૦વર્ષથી ઉપરની ઉંમરના છે. એક દાખલો ૧૮૨ વર્ષને પણ છે. - એવા દાખલાઓ પણ સાંભળ્યા છે કે ૧૦૦ વર્ષ પછી બાળપણ ચાલુ થાય- નવા દાંતકૂ ટે–વાળ ઊગે-ધોળા વાળ કાળા થાય. આંખનું તેજ વધે-નવું જીવન પ્રાપ્ત થાય.
દેવજીબાપા પણ આવું નવજીવન પ્રાપ્ત કરે અને લાંબુ આયુષ્ય ભોગવી અન્ય જનોને પ્રેરણા આપતા રહે એવી પ્રાર્થના.
દેવજીબાપાના આશીર્વાદ અને શુભેચ્છા આપણને મળે તે આપણું પરમ સૌભાગ્ય ગણાય. આજે આશીર્વાદ આપનાર મેટી વયના વડીલો પણ બહું ઓછા મળે છે.”
અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે કે શ્રી દેવજીબાપાના સુપુત્ર શ્રી શાંતિલાલ દેવજી નન્દુએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી તરીકે ૧૯૫૫-૫૬માં બે વર્ષ સેવા આપેલી અને શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલયના મંત્રી તરીકે છેલ્લા આઠ વર્ષથી હાલ સેવા આપી રહ્યા છે. અને સંઘની કાર્યવાહક સમિતિના પણ છેલ્લા ૨૦ વર્ષથી સભ્ય છે. આ રીતે સેવાક્ષેત્રે પણ તેમનું સારું પ્રદાન છે.
સંકલન : શાન્તિલાલ ટી. શેઠ ફીઝીચાથરાપી શું છે? એક વિજ્ઞાન તરીકે ફીઝીયોથેરાપી પ્રમાણમાં નવીન હોવા છતાં દર્દીઓને તેમની પૂર્વવત સ્થિતિ પર પાછા લાવવાને લગતી વૈદ્યકીય વિદા તરીકે તેની અગત્ય પુરવાર થઈ ચૂકી છે. હલનચલન રંધાયેલું હોય એવા કિસ્સાઓમાં એ જરૂરી હોવા છતાં હલનચલન પ્રવૃત્તિ ફરીથી પૂર્વવત થાય તે માટે દર્દીને પોતાને સહકાર કેટલે પ્રાપ્ત થાય છે તે ખૂબ જ અગત્યનું બની રહે છે, આ કારણે ફીઝીયથરાપીસ્ટે અમુક અંશે મને વૈજ્ઞાનિક પણ બનવું પડે છે જેથી તે દર્દીને પોતાના કાર્યક્રમમાં રસ લેતો કરીને પ્રોત્સાહિત કરી શકે. આ વિષયમાં શ્રી હરકિસનદાસ નરોત્તમદાસ હોસ્પિટલના મુખ્ય ફીઝીયોથેરાપીસ્ટ શ્રી નન્દુ છાબિયા સાથેની શ્રી જયોત્સના શેઠની પ્રશ્નોત્તરી કે જે તે હોસ્પિટલના મુખપત્ર “ECHENECH'ના જ લાઇ '૮૧ના અંકમાં પ્રસિદ્ધ થઈ હતી તેમાંના અમુક મુદા પ્રબુદ્ધ જીવનના વાંચકોને માટે રસપ્રદ બનશે એમ માની સાભાર ઉધૂત કરીએ છીએ:
ફીઝીયોથેરાપી માટેની સહુ પ્રથમ સંસ્થા સ્વીડનના પેર હેનરી લીંગે ૧૮૧૩માં સ્ટોકહોમમાં શરૂ કરી હતી. સ્વીટઝરલેન્ડના ડે. એચ. એસ. ફેન્કમે ૧૮૮૯માં જર્મનીમાં જ્ઞાનતંતુ વિભાગમાં એક નિબંધ રજૂ કરીને એ વિદ્યાને આગળ વધારી અને ડે. રોબર્ટ લેવેર નામના ઓર્થોપેડીક સજર્યને લકવા થયેલા સ્નાયુઓની ચકાસણી માટે ‘ગ્રેવીટી ટેસ્ટ’ યોજી, કે જે દુનિયાભરમાં હજુ આજે ય એટલી
જ પ્રચલિત છે. આમ છતાં, 1 વિદ્યાએ ખાસ ગતિ પકડી બીજા વિશ્વયુદ્ધ પછી, અને તેમાં ય છેલ્લા દસકામાં તે તેણે ઘણી ઘણી હરણફાળ ભરી છે. જો કે એ એક દુ:ખદ હકીકત છે કે હજ આજે ય ઘણા દાકતરો અને ફીઝીયોથેરાપીસ્ટો છેલ્લામાં છેલી શેથી વાકેફ ન રહેવાને કારણે જૂની પદ્ધતિઓ અજમાવતા હોય છે.
એક આંતરાષ્ટ્રીય અભ્યાસ મુજબ સ્વાથ્યને લગતા કાર્યકમમાં જેમની સહુથી વધુ માગ છે એવા પહેલા દસમાં ફીઝીયોથરાપી પણ આવી જાય છે. શારીરિક ખોડખાંપણના [Orthopaedic] તેમ જ • જ્ઞાનતંત્રની ગેરવ્યવસ્થાને લગતા [Neurological] લગભગ બધા કિસ્સાઓમાં ફીઝીયોથેરાપી મદદરૂપ બની રહે છે. ફીઝીયોથેરાપીની મદદથી વધુમાં વધુ ફાયદો મેળવવાનો હેતુ હોવા છતાં એ ખૂબ જ અગત્યનું છે કે દર્દી પિતાની સ્થિતિની વાસ્તવિકતાને માનસિક સ્વીકાર કરે અને બહારની મદદ પરનું અવલંબન ઓછામાં ઓછું કરવા શકય સર્વ કાંઇ કરી છૂટે. કોઈ કોઈ કિસ્સામાં દર્દીની આજુબાજુનું વાતાવરણ તેને આમ કરવામાં બાધક બનતું હોય છે અને એ સમયે એક માત્ર ઉપાય તરીકે એ વાતાવરણને દર્દીની જરૂરિયાત મુજબ બદલવાનું અનિવાર્ય બની રહે છે. બીજી બાજુ, ફીઝીયોથેરાપીસ્ટે પોતે પણ વાસ્તવવાદી વલણ અપનાવતા રહેવાનું હોય છે અને બાધક તરોના નિવારણ માટે જરૂરી સાધને, જેમ કે આંશિક રીતે પંગુ હોય તેમના માટે પૈડાંવાળી ખુરસી, ત્રણ પૈડાંની સાઇકલ, જરૂરી ફેરફારવાળી સ્કૂટર-રિકા તે વળી વધારે પંગુ વ્યકિત માટે ઘરમાં રહી કરવાનાં કામ ઇત્યાદિ જતા રહેવું પડે છે.
સમજવા જેવી એક વાત એ પણ છે કે કોઈ કોઈ કિસ્સા ખરેખર મુશ્કેલ હોય છે અને ત્યારે દર્દી, તેના કટુંબીજને, દાકતર અને ફીઝીયોથેરાપીસ્ટ એ સહુએ સમાન સ્તરે વિચારી દર્દીની ખેડમાંથી પંગુતા ઓછામાં ઓછી કેમ થાય તે માટે એક સાંકળની જેમ આગળ વધવાનું હોય છે. જયાં જયાં આ શકય બને છે ત્યાં ત્યાં દર્દીને આત્મનિર્ભર કરવાનું અશકયવત કામ પણ શકય બની જાય છે, એ જેવા આપણે થોડા કિસ્સાઓ જોઇ જઇએ. ૧૭ વર્ષની એક નૃત્યાંગના પરીક્ષા આપીને ઘરે આવે છે અને બીજા દિવસે એના ને કાર્યક્રમ હોય છે. તેના ઉત્સાહમાં વધુ પડતો પરિશ્રમ કરી બેસે છે અને પરિણામે વાયરસ માયલાઈટીસીને ભોગ બને છે, જે આજે સારવાર બાદ એક મોટી કંપનીની મેનેજિંગ ડાયરેકટર છે અને થોડા ફેરફાર સાથેની મોટર પાતે ચલાવે છે. એક બાળક કે જે પગ (ઇત્યાદિ શરીરના નીચલા ભાગો) વિના જ જન્મેલે તે સફળ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને પોતાના લાકડાના પગ પર આવનજાવન કરે છે. ગામડાંમાં રહેતા એક લકવાને દર્દી ફરી પાછો પોતાના બળદગાડામાં હરતો ફરતો થઈ ગયો છે. એક છોકરી કે જેને પાણીમાં કુદવા જતાં કેકચર અને પરિણામે આખા અંગે લકવા થયેલ, તે આજે એક યુવાન લશ્કરી અધિકારીને પરણીને એક તંદુરસ્ત બાળકીની માતા બની ચૂકી છે. ' ભારતની અપંગ વ્યકિતઓ ભલે, તેમની શ્રદ્ધા ઇવરમાં રાખે પણ તેમનું ભવિષ્ય સુધારવા માટે તેમની મુશ્કેલીઓ અને કુટ પ્રશ્નો દૂર કરવા માટે આ વ્યકિતઓએ પુનર્વસન કરનારા થેરેપીસ્ટ પર જ વિશ્વાસ રાખવો રહ્યો.
સાર– અનુવાદઃ અશેક એન. શાહ
વાર્ષિક સામાન્ય સભા
શ્રી મુંબઈ જેન યુવક સંઘની વાર્વિક સામાન્ય સભા તા. ૯ ઓકટોબરના રોજ બેલાવવામાં આવી હતી તે સંજોગવશાત મુલત્વી રાખવાની ફરજ પડી હતી. તે સભા, સભ્યોને અગાઉ મોકલવામાં આવેલા પરિપત્રના એજંડા પ્રમાણેના કામો માટે હવે, શનિવાર, તા. ૩ નવેમ્બર ૧૯૮૧ના રોજ સાંજના ૫ વાગે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે. સમયસર ઉપસ્થિત થવ, પ્રેમભર્યું નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહ
. કે. પી. શાહ મંત્રીએ, બઈ જેન વક સઘ|
-
--
Page #198
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૮૧..
૧૨.
અમે વિમાન “હાઈજેક કરી જઈએ છીએ.... " મૂળ લેખક જોસેફ અનુ. રંભાબેન ગાંધી
ત્યાં બળતણ ભર્યું પછી જેકસને હુકમ કર્યો કે હવે પ્લેઈનને ટેરેન્ટ . વિમાન ઉપાડી જવાની વાત પણે અવારનવાર વાંચીએ લઈ જા અને પેલા મેયરને સંદેશો પહોંચાડ કે અમને પૈસા ત્યાં જ છીએ, પરંતુ તેમાં બેસનારની પાઈલટ, કો–પાઈલટ, એરહોસ્ટેસ
મેલે. . વગેરેની શી દશા થાય છે તેને પૂરો ખ્યાલ આપણને હોતો નથી. જેમ જેમ બળતણ લેવા ઊતરાણ વધતા જતા હતા તેમ તેમ
જોસેફે સત્યઘટના લખી છે, તેને સારાંશ જ આપવા મેં પેલા ત્રણેયના મિજાજને પાર ઉપર ચડત જ હતો અને સાથે જ પ્રયત્ન કર્યો છે. '
મુસાફરોને ગભરાટ વધતે જ હતો. દક્ષિણ અમેરિકી ફલાઈટ નંબર ૪૯, તેની એરહોસ્ટેસ ડેના,
ટોરેન્ટ પહોંચ્યા ત્યાં રૂપિયા એક્લવામાં આવ્યા. પેલાએ જોયા. કેપ્ટન વિલિયમ હાસ, કો-પાઈલેટે બ્રીલી, પ્લેઈન બર્મિગહામ આબા
અને કહું કે અમે માગ્યા તેટલા નથી, ઓછા છે, એટલા નહિ ચાલે, માંથી ઉપાડયું પહેલું ઊતરાણ, મોન્ટેગેમરી હતું ને બીજું મિયામી હતું.
માગ્યા છે તેટલા જ મોકલે નહિ તે .... અને નહિ તો પછીની ધમકી એમાં ત્રણ માણસો ચડી ગયા, ત્રણેયના હાથમાં ગન. પ્લેઈન
તે હતી જ, સૌના મતે, ફરી સંદેશે એકલા કે માગ્યા છે ઉપડયા પછી જ્યારે એર-હોસ્ટેસ ચા-પાણી આપી રહી હતી ત્યારે .
તેટલા જ બધા જ નાણાં મળે. જો હવે જરા પણ ચાલાકી . શોને પકડી, સીધી જ પાઈલટની કેબિનમાં ખેંચી ગયા. પાઈલોટે કરી છે તે અમે આ પ્લેઈન કરી ઉપર જ લઈ જઈશું. (એટલે જોયું તે હાથમાં કોફીને કપ, મેં ઘળી પૂણી જેવું, પાછળ ઊભેલ
કે જ્યાં ત્રણ એટોમિક એનર્જી કમિશન ઈનસ્ટોલમેન્ટ છે ત્યાં) માણસ અને એના હાથમાં ગન. હોશિયાર પાઈલટ સમજી ગયો,
પ્લેઈન ચકરાવો લઈ રહ્યું હતું, હરપળે ભય વધતો જતો હતો, સમયસૂચતા વાપરી શાંત રહ્યો. પેલે ગર્જી ઊઠયો કે જે કોઈએ
તે વખતે એટોમિક એનર્જી કમિશને એના ત્રણ સુકલીચર રિસર્ચ મારા હુકમનો અનાદર કર્યો છે તે આમાંથી કેઈ જીવતું રહેવાનું
રીએકટર બંધ કરી દીધા અને ખાસ માણસે સિવાય બીજા બધાને . નથી. એર હોસ્ટેસને પકડીને કોકપીટમાં લઈ જનારનું નામ રજા આપી દીધી. જેક્સન, એને સાગ્રીત મુર. વચમાં ગન લઈને ઊભો હતો અને ત્રીજો સાગરીત મેલ્વીન છેવાડે ઊભે હતે.
અંદરના ત્રણ તો તને માથે લઈને ભમતા હતા. કદાચ , પાઈલટ સમજી ગયો. વાત ગંભીર છે, એણે કહ્યું, તું જેમ
ધમકી ખરી પાડે અને પ્લેઈન રિએકટર પર જ અથડાવે તે--અને કહીશ તેમજ કરી શું, પણ તું આને છોડી દે અને કોઈ મુસાફરોને
કલ્પના પણ ધ્રુજાવી મૂકે તેવી હતી. ઈજા કરતો નહિ.
પાઈલટના ખૂબ સમજાવ્યા પછી, પેલાએ કહ્યું, ભલે તારી ઈચ્છા | મુસાફમાં આ વાત જાણીને ગભરાટ ફેલાયે, કોઈ રડવા પ્રમાણે બાર વાગ્યા સુધી રાહ જોઈશું. જે તે સમયમાં બધા જ પૈસા. લાગ્યું, કોઈ ઈશ્વરને યાદ કરવા લાગ્યું. એક માતા એના બાળકને
આવી નહિ જાય તો રીએકટર પર જ પ્લેઈનને અથડાવીશું તે નક્કી હિંમત આપવા લાગી. દમને દરદી શ્વાસ ન લઈ શકતા ખાંસવા છે, કહીને પાયલટને હુકમ કર્યો કે પ્લેઈન તું ત્યાં જ લઈ જા. લાગે. કોઈને ઘરની યાદ આવી, કોઈને પત્નીની, બાળકની કે મા-બાપની. સૌને થયું કે હવે તો માથે મેત જ ભમે છે.
- હાસે કહાં ધુમ્મસ બહુ છે, ઉપરાંત રીએકટર કયાં છે તે પણ
હું જાણતો નથી, ઉપરાંત ખૂબ સમજાવીને કહ્યું, તારે તો પૈસા જેકસને પાઈલટને હુકમ કર્યો, પ્લેઈનને ડેટ્રેઈટ લઈ જા, '
સાથે કામ છે ને? એ તને મળી જશે, પછી શું છે ! અમારે ત્યાંથી દસ મીલિયન ડોલર્સ (લગભગ આઠ કરોડ રૂપિયા) લેવાના છે, જો એ નહિ મળે તો ચામાંથી એક પણ વ્યકિત જીવતી
ઠીક છે. તારી વાત માનું છું, પણ જો પૈસા સમયસર નથી , રહેશે નહિં. હાસે (કેપ્ટન) કફ ડેટેઈટ લઈ જાઉં, પરંતુ ત્યાં
મળ્યા તે મારી યોજના પ્રમાણે જ કરીશ અને હા કહી દે કે . પહોંચવા માટે વચમાંથી બળતણ લેવું પડશે.
પૈસા લાવે. તે સાથે બુલેટ પ્રુફ (જેમાં ગળી ન જાય) કપડાં લાવે, . 'લઈ લે બળતણ, પણ ધ્યાન રહે કે બળતણ લાવનાર સિવાય
ટોપા લાવે. નીચેથી સંદેશ મળ્યો કે એમની માંગણી મંજૂર રાખે છે. બીજું કોઈ નજીક આવે નહિ અને બળતણ લાવનાર પણ ફકત ગંજી ;
ટેનીસી એરપોર્ટ પર પૈસા પહોંચાડવામાં આવશે, તે પ્રમાણે અને ચડી પહેરીને જ આવે જેથી કોઈ જાતનું હથિયાર છુપાવી
પૂરા પૈસા એમને મળી ગયા એટલે પાઈલટે કહયું કે હવે તમારે . શકે નહિ.
ઊતરી જવું જોઈએ અને અમને મુકત કરી દેવા જોઈએ. ' મીસીસીપીમાં બળતણ લીધું તે દરમિયાન પેલો હાસના કાન
કદાચ એમ કરત, પરંતુ નીચે માણસના ટેળાં જોયાં કે પાસે જ રિલ્લેવર ધરીને ઊભા હતા. બળતણ લઈને ડેટ્રેઈટ પહોંચ્યા જેકસને બૂમ મારી, બારીના પડદા બધા નીચે કરી ઘો. બે પગ અને એના કહેવા પ્રમાણે રેડિયે પરથી ત્યાંના મેયરને સંદેશો પાઠવ્યા વચ્ચે માથા બેસી ઘો ને જો કોઈ એક પણ હરફ ઉચ્ચારશે કે કે હમણાંને હમણાં આઠ કરોડ રૂપિયા પહોંચતા કરો.
અવાજ કરશે તો જીવન જશે.' સામેથી જવાબ મળ્યો કે આટલી મોટી રકમ કેમ જલદી ( પાયલટને હુકમ કર્યો, ઉપાડ જલદી પ્લેઈન. ઉપાડવું જ પડયું. ભેગી કરવી ! ઉપરાંત આ ગામમાંથી જ માગણી શા માટે કરે છે? દરમિયાન એમણે એ કપડાં પહેરી લીધા, ટોપી પહેરી લીધા અને લેઈનમાંથી જવાબ મેક કે ૨૫ વર્ષને જેકસન અને ૨૭ વર્ષને નાણાંના કોથળા જોઈને ખુશ થતાં બેલી ઊઠયા, હવે તે અમે
કરડાધીપતિ થઈ ગયા. મુર એ બેન કેસે આ ગામમાં જ ચાલેલા, એ જેલમાંથી ભાગી છૂટયા છે અને એમને સજા આ ગામે જ કરી છે, માટે આ
" હવાના ઊતરવાને વિચાર હતો. ઊતરતી વખતે એક હાથમાં ગામે એમને એટલે દંડ ભરવો જ જોઈએ.
ગન હતી, બીજા હાથમાં ગ્રેનેડ. બારીમાંથી જોયું તો પાલીરા દેખાણી લગભગ બે કલાક એ જ શહેરની ઉપર પ્લેઈન ઘુમાવ્યા જ અને ઉતરવાને બદલે ફ્રી અંદર ભરાઈ ગયા ને પાઈલોટને હુકમ . કર્યું. તે સંદેશ મળ્યો કે પૈસા એકઠા કરવામાં આવી રહ્યા છે' કર્યો, ઉપાડ પ્લેઈન અહીંથી અને લઈ જા ફરિડા. પણ સમય તો થશે જ,
કેટલીવાર બળતણ લીધું, કેટલીવાર પ્લેઈનના ઊતરાણ કરાવ્યા ત્યાંથી પાછું બળતણ ખૂટયું, એ લેવા કલી વલેન્ડ ઉતરાણ કર્યું. અને એ બધું રીવોલ્વરના ભણે. પાઈલટની શી દશા થઈ હશે
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૨૭
?
તા. ૧-૧૧-૮૧ પ્રબુદ્ધ જીવન
૧૨૭ તે કલ્પી શકો છો? ધરતી પર કાર ચલાવતા સામે બીજી કાર આવે
ત્રણ વિધાયક પરિબળો એને રસ્તો દેતા પણ આપણે ગભરાઈને અકસ્માત કરી દઈએ છીએ ત્યારે આ તો એટલે ઊંચે ઉડ્ડયન, અને સામે જ મોતને
[] નેમચંદ એમ. ગાલા ભય, સાથે જ ફરજનું ભાન અને મુસાફરોના જીવની ચિંતા ...
ઘણા વિવાદ, સંશોધન અને સર્વેક્ષણને અંતે વૈજ્ઞાનિકોએ આમ પ્લેઈન નવી નવી જગ્યાએ ઊતરાણ કરી રહ્યું હતું, તારવ્યું છે કે માનવીના જન્મથી શરૂ થતી વિકાસ-પ્રક્રિયા અને કામબળતણ લેવાઈ રહ્યું હતું, દરમિયાન નીચે નિર્ણય લેવાઈ ગયો હતો. તાના આવિષ્કારમાં ઉછેર (Breeding) તેમ જ એને આનુઅમુક જગ્યાએ બળતણ લેવા પ્લેઈન ઊતરે છે તે જાણ્યું અને તેમાં શંગિક વાતાવરણ (Environment)નાં પરિબળે અને વારસાતેલ ભરવાનું હતું ત્યારે પાછળ પંદર જેટલા એજન્ટો અંધારામાં ગત જીન થકી કાર્યાન્વિત વૃત્તિઓ (Genetic Trailts (બેઉ છુપાયેલા હતા, પ્લેઈન આવતા તે છપી રીતે પ્લેઈનની નીચે ગયા, મહત્વનો ભાગ ભજવે છે. એમણે ટાયરને વીંધી નાખ્યા. ટાયર વીંધાવાને અવાજ પેલાને આમાં ત્રીજું તત્વ પણ ઉમેરાયું છે. માનવીની પિતાની સંભળા, જેકસન ગર્જિ ઊઠયો, મુરે કાબુ ગુમાવી દીધો ને ગળી ઈચ્છાશકિત અને પુરુષાર્થ...! ચલાવી દીધી. કો-પાઈલટને ઘાયલ કરી જ દીધે, બીજાના હાથની
દરેક માનવીની પ્રતિભા-વિકાસની આગેકૂચમાં ચરમસીમા... પાસેથી ગોળી એની આંગળીઓ વધીને ચાલી ગઈ.
ટોચ પણ આવે છે. જેકસને હુકમ કર્યો, અહીંથી જલદી પ્લેઈન ઉપાડ,
કઈ ઉંમરમાં માતા કે પિતાને કેવી બૌદ્ધિક ક્ષનાં સંતાન પણ કેમ ઉપાડું ટાયર ફાડી નાંખ્યા છે.
જન્મ, તેનું સર્વેક્ષણ સોવિયેત દેશના તેમ જ અન્ય વૈજ્ઞાનિકોએ ગમે તે રીતે ઉપાડ, બેલ ઉપાડે છે કે બધાને ગોળીએ દઉં. કરેલું છે અને યુનાઈટેડ નેશન્સે પ્રગટ કરેલી ઉમેગ્રાફિક ઈયર શું કરે બિચારો, લેઈન ઉપાડયું ત્યારે હજુ બેચાર એજન્ટો ટાયરને બુકમાં એમનાં તારણે પ્રગટ કરવામાં આવ્યા છે. નુકસાન કરી રહ્યા હતાં, તેમાં એક ઘવાયે અને બે તે લગભગ | સર્વેક્ષણમાં એવું પ્રતિપાદન થયું છે કે સાંપ્રત સમાજજીવનમાં ૪૫ મીટર દૂર ફેંકાઈ ગયા.
૭૦% સંતાને એમના પિતાની વય ૩૫ વર્ષની અંદર હોય છે, પ્લેઈન ઉપાડયું. સયરમાંથી રબ્બર ઉડયાં, આગના તણખા ઝર્યા. ત્યારે જન્મે છે. અને સર્વસામાન્ય રીતે પ્રચલિત પિતાની ઉંમર અંદર બેઠેલાના જીવ તાળવે ચોંટયા. થયું કે હવે સારી રીતે પ્લેઈન ૨૭ અને માતાની ૨૬ હોય છે. નીચે ઊતરી શકે તેવી કોઈ જ શક્યતા નથી. એને અર્થ સૌને આ સર્વેક્ષણ પશ્ચિમના દેશોમાં કરવામાં આવ્યું છે એટલે માટે મૃત્યુ જ.
વયની બાબતમાં આ આંકડાઓ ભારતને લાગુ ન પાડી શકાય.... એરકન્ડીશન બંધ કર્યું. લાલ બત્તી દેખાડી. મુસાફરો સમજી ગયા પણ તેથી મૂળભૂત તોમાં બહુ ફરક નથી પડતો. કે હવે તે મેત જ.
જુદા જુદા ક્ષોત્ર, જેવાં કે વિજ્ઞાન, ઈજનેરી વિદ્યા, સાહિત્ય, ઊતરાણ કરવું જ પડે એમ હતું ત્યાં સંદેશ પાઠવ્યું કે કેમિકલ ચિત્રકલા, સંગીત, વગેરેમાં અપ્રતિમ બુદ્ધિપ્રતિભા અને પ્રાવીણ્ય ફોમ રન વે પર પાથરો, જેથી પ્લેઈન ઊતરે ત્યારે સાગ લાગતી દાખવનાર હજારો લોકોનાં સર્વેક્ષણમાં એક જુદી જ બાબત બહાર અટકે, પેલાએ કહ્યું, એટલા ફોમ અમારી પાસે નથી. ભેગા કરીએ આવી. ઈતિહાસમાં છા૫ પાડી જનાર મહાન વિભૂતિઓના કિસ્સાત્યાં સુધી ઉપર ચક્કર મારીને બળતણ પૂરું કરી નાંખે.
ઓમાં તેમનાં જન્મ સમયે પિતાની વય સર્વસામાન્ય પ્રચલિત
વય કરતાં દસ વર્ષ મોટી હતી. ૪૧ ટકા કિસ્સાઓમાં પિતાની નીચે ફોમની તૈયારી ચાલી, પ્લેઈનમાં એરહોસ્ટેસ મુસાફરોને
વય ૩૦ થી ૪૨ વચ્ચેની હતી. અને ર૭ ટકામાં પિતાની વય સૂચના આપવા લાગી કે ગભરાતા નહિ, ઢીંચણ પર ઓશીકુ મુકો,
૪ થી ૫ ની વચ્ચે હતી. એની ઉપર માથું મૂકજો. પ્લેઈન અટકે ત્યાં સુધી ઈશ્વરની પ્રાર્થના
પરંતુ આશ્ચર્યજનક રીતે માતાની વયમાં નોંધપાત્ર ફેરફાર ન કરતા એમ જ બેસી રહેજો ને પ્લેઈન અટકે કે ઈમર્જન્સી બારણેથી
જણાય નીકળવા લાગો..
જમાં મોટા ભાગના કિસ્સાઓમાં પિતાની સરેરાશ ઉંમર, ઉપર બળતણ બળી ગયું. પેલા ત્રણે યે એમના હથિયાર લીધા.નાણાંના જણાવ્યા પ્રમાણે ૨૭ હોય, ત્યાં આ તારણ કસ્તૂહલ પેદા કરે એવું છે. કોથળા લીધા ને બારણા આગળ જઈને ઊભા રહ્યા. પ્લેઈન નીચે ઉતર્યું,
સૃષ્ટિની કેટલીક વિભૂતિઓનું સર્વેક્ષણ આ પ્રમાણે છે: બે પૈડાં રન-વે પર જોરથી અથડાયા, તણખા ઝર્યા, પ્લેઈને જોરથી ઉછળ્યું, બારીઓ ધણધણી ઊઠી, કેબિનની દીવાલમાં તીરાડ પડી, પ્લેઈન
જન્મ સમયે જન્મ સમયે અટકયું ને એની અંડરકેરેજ ધુમાડાના ગોટાથી ભરાઈ ગઈ.
પિતાની વય માતાની વય નવથી દસ વખત ઊતરાણ કરીને ૩૦ કલાકથી વધુ સમય ઉડ્ડયન (૧) લીયાનાર્ડો વીન્સી
૨૫
૨૨ કરીને, મોતની સામે યુદ્ધ કરીને, ફલાઈટ નંબર ૪૯ આખરે અટકી. (૨) આલ્બર્ટ આઈન્સ્ટાઈન
૨૧ મુસાફરો માનસિક રીતે ખળભળી ઊઠયા હતા પરંતુ સદ્ભાગ્યે (૩) બીવન શારીરિક ઈજા કોઈને થઈ નહોતી. કોપાઈલટને હોસ્પિટલમાં (૪) માર્ક ટેવઈન મેકલ્ય. સદ્ભાગ્યે બહુ ઈજા થઈ નહોતી. મુસાફરોને જોઈતી (૫) ઈરાન જેલીઓ કયુરી
૩૮
૩૦ સારવાર આપીને એમને સ્થાને પહોંચતા કર્યા અને પાઈલટને (૬) ગેટે
' '૩૯
૧૭ સૌએ શાબાશી આપી.
(૭) પિત્ર ટાઈકોવકી - તમને કદાચ પ્રશ્ન થશે કે પેલા ત્રણનું શું થયું, રૂપિયાના (૮) બનડ શો
૫
૨૮ કોથળા સાથે ભાગી શકયા? તે જવાબ છે ના, એ ત્રણે પકડાઈ ગયા (૯કાશીઅસ ને આજે એ સુબાની જેલમાં છે. ' .
- એટલે કે ૩૬ થી ૪૦ વચ્ચેની વયનાં પિતાઓએ મેઘાવી
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સંતાનને જન્મ આપ્યો છે... આ માત્ર આકસ્મિક યોગાનુયોગ ન હાઈ શકે...
પ્રભુ મન
પ્રાચીન ગ્રીસમાં, સાવિયેત વૈજ્ઞાનિકોમાં તેમ જ સર્વસામાન્ય રીતે જો મૂલ્યાંકન કરો તો ૪૦ વર્ષની ઉંમરે માનવી ટોચ પર હોય, હાઈ શકે એ સંભવિત છે. વિચારોની પરિપકવતા, સામર્થ્ય, અનુભવ, શાણપણ વગેરે લક્ષમાં લેતાં માનવીની સીડીની ચરમ સીમા ચાળીસપિસ્તાળીસની આસપાસ સર્વસાધારણ રીતે આવી શકે,
હવે પ્રશ્ન એ થાય છે કે પિતાની જ વય કેમ મહત્ત્વના ભાગ ભજવે છે, માતાની વય કેમ નહિ....?
!
સોવિયેત વિજ્ઞાની વાડામીર ગેડોક્યાને આ પ્રશ્નનો ખુલાસો આપતાં એવી ધારણા રજૂ કરી છે કે સંતાન “Operative Memory”નું યોગદાન પિતા તરફથી અને “Permanent Memory” નું યોગદાન માતા તરફથી મળે છે... બીજા શબ્દોમાં કહીએ તો પલટાતા સંજોગો અને પ્રવાહોને અનુરૂપ-અનુકૂળ થવાન સ્થિતિસ્થાપક ક્ષામતા સંતાનને પિતા તરફથી પ્રાપ્ત થાય છે. જ્યારે વારસા પર પરાગત માતાનાં વડવાઓમાંથી ઊતરી આવેલાં Genotype ગુગ્ણા, સંતાનનાં ઘડતરનાં પાયારૂપ ભાગ ભજવે છે અને આ સચવાયેલી સંપત્તિનાં આધારે ભવિષ્યની ભવિત પ્રતિભા, બુદ્ધિકૌશલ્ય વગે૨ે વિકસાવવાની તક રહેલી હેાય છે.
કુદરતે અહીં પણ પોતાનું સંતુલન જાળવ્યું છે અને ન્યાયપૂર્ણ આચરણ કર્યું છે. માતા ભૂતકાળમાંથી સંતાનને ભેટ ધરે છે... પિતા વર્તમાનમાંથી સંતાનને વિવિધ ક્ષમતાઓ બક્ષે છે... !
આ વાત વિધિગત થઈ. પછી આવે છે ઉછેરની વાત, વૈજ્ઞાનિકોનું માનવું છે કે પિતાની વિકાસ-પ્રતિભાનો સુવર્ણકાળ સંતાનના સર્વાગી—સર્વલક્ષી ઉછેર માટે ખૂબ સાનુકૂળ નીવડે છે.
એક ૧૮ કે ૨૦ વર્ષનો યુવક સંતાનનો પિતા થાય અને તેના સંતાનો જે ઉછેર પામે, એનાં કરતાં ૩૫ કે ૪૦ વર્ષની ઉંમરે પિતા થનાર વ્યકિતનાં સંતાનો વધુ સારો, સમુચિત ઉછરે પામે, એ વાત નિવિવાદ છે.
ઘરનું શાંત હુંફાળું વાતાવરણ, માતા-પિતાનું સુખી અને સ્વસ્થ દાંપત્યજીવન સંતાનના સમતોલ ઉછેર માટે મૂલ્યવાન ખાતરની ગરજ સારે છે.
પરંતુ સામે પક્ષે અચંબાભરી વિધિની વક્રતા એ છેકે જો બાળકે નાનપણમાં સંઘર્ષના સામનો કર્યો હોય, કઠોર જીવનસંગ્રામ ખેલ્યો હાય અને ભાંગી પડવાને બદલે પોતાનાં પુરુષાર્થથી અડગપણે સામના કરી પાર ઉતરી ગયા હાય, તે તે સંઘર્ષમાં તેને વારસાગત મળેલી જેનેટીક ક્ષમતા સુષુપ્ત અવસ્થામાંથી જાગી ઊઠે છે. પડકારો સામના કરે છે અને ગૂંચળું વળી પડેલી સામર્થ્યવાન શકિતઓ તેજ-પ્રવાહો પૂર્ણ-રૂપે અભિવ્યકત થાય છે.
જેમ કોઈ જબરદસ્ત ધક્કો સ્વીચ ચાલુ કરવાનું કામ કરે છે. અને વીજળીના પ્રવાહ શરૂ થતાં તોતીંગ યંત્ર કામ કરતું થઈ જાય છે તેવી રીતે બૌદ્ધિકપ્રતિભાને બહાર લાવવા એક ધક્કાની, ધૂનની, કોઈ ઉત્કટ કામના, અભિપ્સા, મહત્ત્વાકાંક્ષા કે અદમ્ય ઝંખનાની આવશ્યકતા હોય છે.
માતા પક્ષે પણ મેટી ઉંમરની માતા કરતાં યુવાન માતા સંતાન માટે વધુ અનુકૂળ હોય છે. કારણકે બાળકનું પિંડ માતાનાં ઉદરમાં બંધાય છે અને યુવાન માતાના પ્રજનન વયવા વધુ સારી કામગીરી બજાવી શકે છે. .
સંઘર્ષનાં ખંડેરોમાંથી પણ મહાલય। સર્જાય છે અને પ્રતિભાઓ
તા. ૧-૧૧-૮૧
ખીલે છે. ચાર્લ્સફિકન્સે નાનપણમાં ખૂબ સંતાપ અનુભવ્યો... “ડેવિડ કોપરફિલ્ડ” નવલકથામાં એના બાળપણની યાતનાઓનું જ ચિત્રણ છે. રુડિયાર્ડ કિપ્લિંગને એનાં માતા-પિતાએ ભારતમાં બહાર એનાં કાકા-કાકી પાસે બ્રિટન મેકલાવી આપ્યા... બધી સુવિધ હોવા છતાં માતા-પિતાની હૂંફના અભાવ એને કોરી ખાતો હતો... એ હિજરાયા કરતો અને માત્ર પોતાનાં ભવ્ય પુરુષાર્થથી એણે વિકાસની ચરમસીમાને બી.
અહીં ઈચ્છાશકિત, વ્યકિતગત પુરુષાર્થ મહત્ત્વનો ભાગ ભજવે છે. માનવીને જ્યારે એવા બાધ થાય છે કે સંજોગાની ઉપરવટ-એથી ઊંચે ઊડવાનું એનામાં કૌવત છે, ત્યારે એ સંજોગોની શૃંખલામાંથી પેાતાના સામર્થ્યથી બહાર નીકળી જાય છે. .
માનવઈતિહાસમાં આવા સંખ્યાબંધ દાખલાઓ મળશે. નાનપણમાં માંદગીનો ભાગ બનેલા કે અપંગ બનેલા માનવીઓ વ્યાયામવીર બન્યા છે અને વિવિધ ક્ષેત્રે વિક્રમ સ્થાપ્યા છે. તોતડા માનવીએ ખ્યાતનામ વકતાઓ બન્યા છે. માનવી પોતાની ન્યૂનતાઓ પિછાણી બંને પાસાં સરખાં-સમતલ કરવા ક્રિયાશીલ થાય તો ન્યૂનતા અભિશાપને બદલે વરદાન પુરવાર થઈ શકે... ઢીંગણા, કદરૂપા માણસા સમ્રાટ બની શકયા છે. સૃષ્ટિને ધ્રુજાવી શકયા છે, તત્ત્વચિન્તકો બની ગગન પર છવાઈ ગ્યા છે. સોક્રેટીસ કદરૂપા હતો, નાના પગ, મેટું પેટ, ચીંબુંનાક! બુલીસ સીઝર, નેપોલિયન, લેનિન, બેન્ઝામીન ફ્ લીન, સિકંદર... .બધા ઠીંગણાં હતાં. એમની ઊંચાઈ ૪ ફ્રૂટ ૧૧ ઈંચથી પાંચ ફ્રૂટ ત્રણ ઈચની વચ્ચે હતી. મહાન વિદુષી હેલન કેલર અંધ હતાં. મહાન સંગીતા બિથેાવન બધિર હતા.
10
ન્યૂનતાઓ, ખાડખાંપણા, કુરૂપતા, સંઘર્ષ, ઝંઝાવાત, સુષુપ્ત ઈશ્વરદત્ત પ્રતિભાને વંટાળિયાની જેમ જગાડી મૂકે છે. પ્રકૃતિદા પાયા પર ભવ્ય ચણતર કરી શકાય છે.
એકધારું સુખસગવડભર્યું આરામી જીવન માણસને લાગણીશૂન્ય, મિથ્યાભિમાની અને નિર્માલ્ય બનાવી દે છે. ચુખસગવડ પણ વિકાસનાં પંથમાં અવરોધ બની જાય છે, એને પણ સમ્યક અને ઉપેક્ષાવૃત્તિથી નગણ્ય લેખી, એમાં અટવાયા વગર પાર ઊતરવાના ભગીરથ પુરુષાર્થ કરવો પડે છે.
વૃક્ષના વિકાસ માટે જેમ ચામાસાની જરૂર હોય તેમ જ ઉનાળાની પણ જરૂર રહે છે. પ્રકૃતિદત્ત જીન્સી ક્ષમતા, વાતાવરણ, અને ઉછેર અને રાંકલ્પશકિત-પુરુષાર્થ એ ત્રણે પરિબળો વ્યકિતની વિકાસ-પ્રક્રિયામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.
અલબત્ત, સર્વેક્ષણ અને આંકડાઓની માયાજાળ પર સંપૂર્ણ મદાર ન બાંધી શકાય. તેમ જ ભારતની દેશ- કાળ, ભાવ-દ્રવ્ય, ક્ષેત્ર, પરિસ્થિતિ વગેરે લક્ષમાં લેતાં પશ્ચિમી ધારણા ભારતની પ્રજાને સર્વથા લાગુ ન પાડી શકાય, છતાં એક વાત તો નિશ્ચિતરૂપથી કહી શકાય કે શક્યતાઓની તમામ ક્ષિતિજો સુધી વિકસિત પરિપક્વ વ્યકિત જો ટોચનાં સમયે પિતા બને, તેા ઉછેરની દક્ષતા, એનું સ્તર, તેમ જ સંતાનની પ્રતિભા ખીલવવા માટેના અનુકૂળ સંજોગા ઊભા થઈ શકે અને સંતાન માટે આશીર્વાદરૂપ પુરવાર થાય, એમાં કોઈ શંકા નથી... એથી જ કુદરતે બોલી તમામ શક્યતા, ક્ષમતાઓ ખૂબીઓને સાળે કળાએ અભિવ્યકત કરી શકાય તેવું વાતાવરણ, ઉષ્મા, તાલીમ, ઈત્યાદિ પૂરાં પાડવાની દરેક માતા-પિતાની સંતાન પ્રત્યે પવિત્ર ફરજ બની રહે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૮૧,
પ્રબુદ્ધ જીવન
૧૨e
{
જી વ ન ર સ ?
લેંગ લાયબ્રેરી રાજકોટને ઉજ્જવલ સાંસ્કૃતિક વારસ
[] . બળવંત જાની
જીવનને રસ મીઠો મી, જીવનને રસ પીધો;
જ્યાં જયાં દીઠો, ત્યાં ત્યાં પીછે, પેટ ભરીને પી પીધે, જીવનને રસ મી .
કણે સુણ શબ્દ મધુરો– મધુબન બંસી સરીખે, - કર્કશ, કરવા, કોરને ના નજીક ટૂંકવા દીધા.... જીવનને,
નયનને નિશદિન ફકત નિહાળે, - સૃષ્ટિ સુંદરતાની;
એક જ રંગ સદા યે જો રંગ ન દુજે - ત્રીજો ... જીવનને,
જિહવાએ તે પલપલ પીર,
સદાય મેવ મીઠો, નાનાં-મોટાં, ઊંચા નીચાં -
સૌને સરખે દીધે.. જીવનને
મનડ એકલ મેતી જેવું
પા હીરને ધાગા, નજાનંદની સાથે તેણે સંગ સનાતન કી... જીવનને
રાજકોટ પાસે કોઈ રાજકીય કે ઐતિહાસિક વારસો ભલે ન હોય, પરંતુ એક પ્રકારને ઉજજવલ સાંસ્કૃતિક વાર આ શહેર પાસે છે અને તે છે અહીંની લેંગ લાયબ્રેરી. આ લાયબ્રેરી માત્ર લાયબ્રેરી જ ન રહેતાં એક વિદ્યાસંસ્થા જેવી અને જેટલી કાર્યરત રહી છે. એની, આજ લગીને સવા વર્ષને ઇતિહાસ તપાસતાં પ્રતીતિ થાય છે. જૈન સાહિત્ય અને પારસી સાહિત્ય તથા આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને રાજકીય ઈતિહાસને લગતા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના ૬000 જેટલા ગ્રંથોથી તથા જ્ઞાન-વિજ્ઞાનની અન્ય વિદ્યાશાખાઓને સ્પર્શતા કુલ મળીને ૬૦,૦૦૦ જેટલી ગ્રંથસમૃદ્ધિ આ લાયબ્રેરી ધરાવે છે.
- ૧૮૫૬માં ગુણગ્રાહક મંડળી નામે આરંભાઇને પછી વિદ્યા વિવર્ધક મંડળીમાંથી કાઠિયાવાડ જનરલ લાઇબ્રેરીમાં પરિણમ્યા બાદ ‘વંગ લાઇબ્રેરીનું નામાભિધાન પ્રાપ્ત કરનાર આ ગ્રંથાલયની સવાશતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે તાજેતરમાં જ ‘ભારતીય વિચારધારાના વિભિન્ન દષ્ટિકોણ વિષયક જ્ઞાનસત્રનું ઉદઘાટન સુખ્યાત તત્ત્વચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કરેલું.
રાજકોટમાં પોલિટિકલ એજન્ટ કર્નલ લેંગ સાહેબ હતા. તેઓ પરદેશી હોવા છતાં રાજકોટ પ્રત્યે અપાર મમતા અને ઊંડી લાગણી ધરાવતા. ફલસ્વરૂપે અહીં કન્યાશાળા લાયબ્રેરી જેવી સંસ્થાઓ તેઓએ ઊભી કરી. આમ લાયબ્રેરીના જનક એક અંગ્રેજ અમલદાર. આને એક ઐતિહાસિક ઘટના ગણીશું. આ અમલદારની કાયમી સ્મૃતિ લાયબ્રેરી સાથે તેમનું નામ જોડીને રાજકોટની પ્રજાએ રાખી છે તેમાં રાજકોટની પ્રજાનું ગુણપૂજક પાસું પ્રગટ થાય છે.
અત્યારે લાયબ્રેરી ભવ્ય રજવાડી બંગલામાં બેસે છે. ૬૦,000થી પણ વધુ પુસ્તકો લાયબ્રેરી ધરાવે છે. અનેક સામયિક, દૈનિકપત્રો રોજબરોજ સંસ્થામાં આવે છે, જેને ચાર હજારથી વધુ સભ્યો અને વિશાળ જનસમુદાય લાભ લે છે. આમ, લેગ લાયબ્રેરી એ રાજકોટનું એક વિદ્યાતીર્થ છે. | જૈન સાહત્યિના પુસ્તકોનું પ્રદર્શન અને બીજા પણ અનેક પ્રકારના પ્રસ્તુકોનું પ્રદર્શન પ્રસંગોપાત યોજીને પ્રજાની રૂચિને કેળવવાનું એક સુંદર કાર્ય લાયબ્રેરી દ્વારા થઇ રહ્યું છે. ઉપરાંત સાહિત્યિક વાર્તાલાપ, જ્ઞાનગોષ્ઠીઓ, વકતૃત્વ સ્પર્ધા, વાર્નામેળે વગેરે કાર્યક્રમો પણ સતત યોજાતા રહે છે, પરિણામે માત્ર વાંચન નહીં પણ સુંદર વકતાઓના શ્રવણપાન માટે પણ આ સંસ્થા રાજકોટનું એક સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેલું છે.
મહેતાજી દુર્ગારામ, નવલરામ પંડયા, ડાહ્યાભાઈ દેરાસરી અને બ. ક. ઠાકોર જેવા સાક્ષરોએ પણ આ લાયબ્રેરીના વહીવટી સંચાલનમાં બહુ મોટે ભાગ ભજવ્યો છે. ઉપરાંત નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને નિ:સ્વાર્થ સંચાલકો લાયબ્રેરીને પ્રાપ્ત થતા રહ્યા છે. ફલસ્વરૂપે લાયબ્રેરી સતત વિકસતી રહી છે. * હાલમાં પ્રમુખપદે જાણીતા ઉદ્યોગપતિ પદ્માકર મસુરકર, ઉપપ્રમુખ તરીકે કાયદાશાસ્ત્રની કોલેજના આચાર્ય શ્રી પગેશભાઇ મહેતા, માનદ મંત્રી શ્રી વિનુભાઇ દોશી તથા સહમંત્રી કીરમણિકભાઇ પીઠડિયા અને પ્રવીણ રૂપાણી સતત સેવા આપી રહ્યા છે. સવાશતાબ્દીની પૂર્ણાહુતિ ૧૪- નવેમ્બરે ગુજરાત રાજયના ગવર્નર શ્રીમતી શારદાબહેન મુખર્જીની ઉપસ્થિતિમાં ઊજવાશે. આ પ્રસંગે એક સુવેનિયર ‘નિરંતર પ્રગટ થશે, જેમાં લાયબ્રેરી સવાસો વર્ષના ઇતિહાસ છેલ્લા દોઢ સૈકા દરમિયાન રાજકોટના વિકાસમાં ફાળો આપનાર વ્યકિત, કુટુંબોને પરિચય અને બીજી વિગતો આપવામાં આવશે. - આ રીતે રાજકોટના સાંસ્કૃતિક ઇતિહાસમાં લેંગ લાયબ્રેરીનું ગદાન મહત્ત્વનું છે.
જીવનને રસ મીઠો મીઠો. જીવનને રસ પી.
–ભાનુભાઈ પંડયા
પંચામૃત 0 બકુલ રાવળ
" [ મુકતકો] સાંકડું વર્તુળ કરે તેનું જીવન મરતું રહે જે વસંત વેરતા તેને નવું મળતું રહે. એટલે તે આ હિમાલય કાળની સામે ટકે કેમકે એનું સદાયે હીમ વિસ્તરતું રહે. ૧ પત્થર ઉપાડી મારો છે ભાઇ, પણ થોભે જરી જો જો ન વાગે એ તમને કયાંક તે પાછો ફરી. પૂછો તમારી જાતને કે કેટલા નિષ્પાપ છે? અધિકાર પાપીને નથી કો ફેંસલાને આખરી. ૨ એક શ્રદ્ધાને અહીં અત્યારે જનાજે નીકળે કોઇ સીઝરની ઉપર બૂસનું ક્યાં ખંજર પડે. ઝાંઝવાં, સરવર, નદીનાળાં તણું ના એ ગજે
ઓટ ને ભરતી પચાવે તે મહાસાગર બને. ૩ તે ભલે, સંબંધને જડમૂળથી તેડી. દી - જેમ પિલા પીટરે જીસસને તરછોડી ' દીધે; ભીષ્મ છું-તેથી પ્રહારો ના નપુંસક પર કરું જા શિખડી જા, તને મેં જીવતો છોડી દીધો. ૪T લાગણીના ગીતને પામી ગયો છે આપણા સંબંધને જાણી ગયો છે જે ગ્રહણ લાગ્યું હતું છૂટી ગયું છે... હું હળાહળ ઝેરને જીરવી ગયો છે. ૫
Page #202
--------------------------------------------------------------------------
________________
./. પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૮૧ , બલિનની દીવાલ પાસે હાં.
I યશવંત ત્રિવેણી [૧] વિઅર વેલન ઈહાઈટ
દ્રક દીવાલની આગળ અને પાછળ આપણે જ હોઈએ છીએ!
મુકકો મારવા ઉગામેલા આપણા હાથ અને તા. ૩-૫-'૭૯એ બલિનની દીવાલ જોઈ ત્યારે
બચાવ કરનારા અપણાં જ હાથ વચ્ચે તેના પર લખ્યું હતું: “વીઆર વેલન કૂઈહાઈટ'
આ દીવાલ જીવે છે“અમને સ્વતંત્રતા જોઈએ છે.”
પહેલાં આપણે દીવાલને બાંધીએ છીએ! પશ્ચિમ બલિનની મિલિટરીના રૌનિકો એ સૂત્ર ભૂંસતા હતા. પછી દીવાલ આપણને બાંધે છે! આમેય ક્યારેક આપણે આપણા જ લોહીને નથી લૂછતા? તમારા હાથને પાણીની ભરતીની જેમ લંબાવી દો, મિત્ર!
નહિતર સ્વતંત્રતાની કવિતા લખવાનું બહુ મુશ્કેલ છે, .. બર્લિનની આંખ, નાક, કાન-આખો ચહેરો ત્યાં પૂર્વમાં
બલિનની દીવાલ અને આ વૃદ્ધ શતાબ્દીની સામે ઊભા રહીને! અને હૃદય, ફેફસાં, પગ-આખું ધડ અહીં પશ્ચિમમાં એક કરુણાંતિકાને કોમેડીમાં અનુવાદ! |
[બલિન: ૩-૫-'૭૯: મુંબઈ : ૨-૧૦-૮૧.
આપણે પૃથ્વીના પ્રારંભથી જ ખોટી ભૂમિતિ નથી ભણ્યા?
- સાભાર સ્વીકાર પૂર્વ કે પશ્ચિમ વારુ ક્યાં હોય છે ખરેખર? : એતો એક જ સીધી લીટીના બેનારી-ટુકડા કરવાની, ઈજનેરી કરામત છે!
સંસ્કાર સાહિત્ય મંદિર, પે. . . ૩૪, દરબારગઢ, વળી પૃથ્વીના તગતગતા એક આંસુને તમે ‘જર્મની’નું નામ નથી આપ્યું?
ભાવનગર તરફથી સાહસકથા સંપુટના નીચે પ્રમાણે પાંચ પુસ્તકો નથી પાડયું તમે શેકવિવલા માતાનું નામ “યુરોપ'?
મળ્યાં છે.
(૧) વિજ્ઞાન બાબુ-લે. એચ. જી. વેલ્સ, અનુ: રમણલાલ સોની પ્રભુની આંખ જેવાં પ્લાન્ટન અને કુમે લાંકે સરોવરો
(૨) નાનસેન-લે મૂળશંકર મે. ભટ્ટ. વિશ્વમાં બીજે કયાંય છે ગૂનેવાડ વનની લીલાશ?
(૩) ગગનરાજ–લે : જુલે વર્ન અનુ.: મૂળશંકર કે. ભટ્ટ. એની લીલાશના શેઈડઝની તો દરરોજ કોન્ફરન્સ ભરાય છે!
(૪) ૮૦ દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા-લે: જૂલે વર્ન, અનુ. સ્પે ને હાલ નદીમાં હોય ત્યારે તે જર્મન કન્યાઓની આંખોને
મૂળશંકર મે. ભટ્ટ. ચઢે છે આસમાની ભૂરો રંગ
(૫) દરિયાની વેળ-લે: પર્લબક અનુ. કાંતિલાલ શાહ . -પણ ઘવાયેલાં પાણી અને વૃક્ષો પર અહીં પાટા બાંધેલા છે!
કિશાર કિશારીએાના જીવનમાં સાહસિકતા અને વૈજ્ઞાનિક રૂચિ મિત્રો, એક દિવસ તમેય સ્વસ્તિકને પટ્ટો વૃક્ષ પર બાંધ્યા હતા કેળવાય એવા આ પુસ્તક છે. સંપુટની કિંમત ૫૦ રૂપિયા. , તમે... વૃક્ષોની બટાલીને લઈને કયાંક જવા નીકળ્યા હતા જ્યાં આગળ રસ્તો જ નહોતો!
કૃણનગર, શિશુ વિહાર. ભાવનગર ૧, તરફથી નીચે પ્રમાણે
બે પુસ્તિકાઓ મળી છે: મસ્કવામાં કે વર્સોમાં, માલાયા કે માવાયા
(૧) પ્રાથમિક સારવારની પ્રશ્નોત્તરી-જક પ્રેમશંકર ન. ભટ્ટ, હજી આજેય વિધવાઓ છે એ દેશમાં હજી આજેય જવાળામુખીના રેલાની જેમ ટયુબલાઈટસળગે છે કિમત : રૂ. ૫૦ વસંતને પુલ તે દિવસે તૂટ છે
| (૨) કંડકટર–પ્રકાશક પ્રમશંકર ન. ભટ્ટ,કિંમત ૫૦ પૈસા. ને તમે આજેબલિનમાં ફરિયાદકરો છો કે વસંતને રસ્તો મળતા નથી ! બાલગોવિદ પ્રકાશન, ગાંધીમાર્ગ, અમદાવાદ ૧ તરફ નીચેનાં
પુસ્તકો મળ્યાં છે: (૧) વિચાર–લે. ડો. શાસ્ત્રી જયેન્દ્ર દવે. કિંમત સૌએ થોડું કે વધારે ખાયું છે
'૬ રૂા. (૨) ઝૂલે : વર્ત–લે: ઈશ્વરભાઈ પટેલ કિ.રૂા. ૩, (૩) આવા પહેલી વર્ષાના પ્રથમ રોમાંચને
છે. મહારાજ લે: ક્વિાભાઈ ગે. પટેલ, ભાગ ૧, કિ. રૂ. ૨, ભાગ-૨, દ્રાક્ષમંડપથી લચેલી પત્નીની આંખે ને ?
કિં. રૂા. ૨-૫૦, ભાગ ૩ કિ. રૂા. ૨ અને ભાગ-૪ કિ. રૂા. ૨-૫૦. માતાની આંખમાં મેતીની સેરની જેમ ઊભાં રહી ગયેલાં આંસુને
(૪) માનવતાના સંસ્કાર ભાગ-૧, ૨, ૩ અને ૪. લે: બબલભાઈ પૃથ્વીના ચહેરા પર આ કંઈ ઓછા જખમ છે?
મહેતા, કિ. દરેકની રૂા. ૪, (૫) નૃત્ય નાટિકાલે. અનિર દ્ધ
તન્ના કિ. રૂા. ૪-૫૦. (૬) ચણ ચણ બગલી-લે. અનિરુદ્ધ તન્ના, કેલ્કયુલેટરોમાં અંગત લાગણીઓના આંકડા બનાવવાની રમત રમતા લકે કિ. રૂ. ૩, ' બાઈબલ ગિરવે મૂકીને “મિગલ' ને ‘સેક્સ ઈન' લઈ આવતા લોકો થોડાક સિક્કા માટે ગાંડાતૂર થઈને સમુદ્રને વેચી મારતા લોકો
તે બ્રહ્મચર્ય સરળ છે. (બીજી આવૃત્તિ) લે મલ્કચંદ રતિલાલ એડી રાત લગી કેબરેમાં
શાહ, પ્રકાશક: રસીલા મલૂકમંદ શાહ, ૧૫, સિદ્ધાર્થ એપાર્ટમેન્ટ, ગળું ફાડીફાડીને ગાતાં ઘોઘરી થઈ ગયેલી આપણી આ સદી. સિંધી હાઈસ્કૂલ પાસે, ઉસ્માનાબાદ-અમદાવાદ-૧૩ કિ. . ૨૨.
લિકા પ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ. | મુંબઈ - ૪૦૦ ૦૪. ટે. નં. ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પેચ. કોટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧. '
Page #203
--------------------------------------------------------------------------
________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૧૪
પ્રબુદ્ધ જીવન
મુંબઈ ૧૬ નવેમ્બર, ૧૯૮૧, સેમવાર વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિગ
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક
છૂટક નકલ રૂ. ૭૫. .
રાજ્ય
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ
બોલતા આંકડા O ચીમનલાલ ચકુભાઈ શાહ
ગામડાંમાં જેની માસિક આવક રૂપિયા ૭૬ કે તેથી ઓછી હોય. આપણા દેશમાં ૧૯૮૧થી દર દસ વર્ષે વસ્તીગણતરી અત્યારની મેઘવારીમાં માસિક આવક રૂપિયા ૩૮૦ હોય તે પણ થાય છે. ૧૯૮૧ની શરૂઆતમાં તેવી ગણતરી થઈ, તેને રિપેર્ટ બે ટંક પેટ પૂરનું ખાવા ન મળે. છતાં સેન્સસની સ્વીકારેલ વ્યાખ્યા બહાર પડે છે. તે ઉપરથી ભાઈ જિતેન્દ્ર સંઘવીએ લખેલી “પરિચય લઈએ તે પણ કુલ ૬૮ કરોડમાંથી ગામડાંઓમાં ૨૫ કરોડ અને પુસ્તિકા’ હમણાં જ પ્રકટ થઈ છે. તેમાં આપેલ આંકડા ચોંકાવનારા
શહેરોમાં ૫ કરોડ, કુલ ૩૦ કરોડ ગરીબ છે. ગરીબી માટે અને આંખ ઉઘાડનારા છે. તેમાંના કેટલાક અહીં આપું છું.
આવકની મર્યાદા માસિક રૂપિયા ૩૦૦ લઈ તે મને લાગે છે નીચેના કોઠામાં ૧૯૦૧ થી ૧૯૮૧ સુધી દેશની વસતિની ૬૮ કરોડમાંથી ૪૫ થી ૫૦ કરોડ ગરીબ છે. સંખ્યા આપી છે. ૧૯૪૧ સુધી આપેલ સંખ્યા, દેશના ભાગલા
ગરીબોનું પ્રમાણ : ૧૯૭૭-૭૮ પડયા પછી દેશને જે ભાગ પાકિસ્તાન બન્ય, તેની તે સમયની સંખ્યા બાદ કરીને આપેલ છે.
' ગામડાંઓમાં ' શહેરમાં કુલ કે . . ભારતની વસતિ
લાખ કુછ લાખ કુલ લાખ' કુલ વસતિ
. વસતિના વસતિના વસતિના (કરોડમાં) દાયકાનો વધારે
ટકા ટકા
ટકા (કરોડમાં) (ટકામાં)
આંધ્ર પ્રદેશ ૧૭ ૪૪ ૩૬ ૩૬ ૨૬ ૪૨
માસામાં ૮૮ ૫૩ ૭ ૩૭ ૯ ૨૩.૮
૫૧ ૧૯૮૧
૩૩૯ ૫૯ ૩૩ ૪૬ ૩૭૨ ૫૭ ૧૯૧૧
૨૫.૨ - ૧.૪
ગુજરાત ૯૫ ૪૩ ૨૬ ૨૯ ૧૨૧ ૩૯ ૧૯૨૧ ૨૫.૧
હરિયાણા ૨૨ ૨૩ , ૭ ૩૨ ૨૯ ૨૫ ૧૯૩૧
૧૧
હિમાચલ પ્રદેશ ૧૦ ૨૮ ૧ ૧૭ ૧૧ ૨૭, ૧૯૪૧ ૩૧.૯ ૪.૦ ૧૪.૨
જમ્મુ-કાશમીર ૧૫ ૩૩ ૪ ૩૯ ૧૯ ૩૪ ૧૯૯૧ ૩૬.૧
૧૩.૩
૧૨૪ ૫૨ કર્ણાટક
૩૯ ૪૪ ૧૬૩ ૧૯૬૧
૪૮ ૪૩.૯
૭,૮ ૨૧.૫ ૧૯૭૧ ૫૪.૮
કેરળ
૯૪ ૪૬ ૨૨ ૧૦.૯
૫૧ ૧૧૬ ૪૭ ૨૪.૮ ૧૩.૬
મધ્ય પ્રદેશ ૧૯૮૧
૨૪૫ ૬૨ ૪૩ ૪૮ ૨૮૮ . ૫૮ ૬૮.૪
૨૪.૮ મહારાષ્ટ્ર,
૨૧૪ ૫૬ ૬૧ ૩૨ - ૨૭૫ ૪૮ આ ઉપરથી જણાશે કે માત્ર છેલ્લા ત્રીસ વર્ષમાં ૧૯૫૧ થી
૩ ૩૧ ૧ ૨૫ ૪ ૩૦ ૧૯૮૧ સુધીમાં, સંખ્યા લગભગ બમણી થઈ છે. વધારાનો દર મેઘાલય
(
૪૮ જોઈએ તે લગભગ ચક્રવૃદ્ધિ વ્યાજ પેઠે વધે છે. આ પ્રમાણે
નાગાલેન્ડ વધારો ચાલુ રહે તે આ સદીની આખરે, એટલે કે બીજા વીસ ઓરિસા
૬૯ ૧૦ ૪૨ ૧૬૯ વર્ષમાં દેશની વસતિ એક અબજથી વધારે થશે.
પંજાબ ૧૩ ૧૨ ૧૦ ૨૫ ૨૩ કેટલાક લોકો કહે છે, વસતિ વધારાથી ચિંતા કરવાનું કારણ
રાજસ્થાન
૩૪ ૧૯ ૩૪ ૧૦૫
તામિલનાડુ ૧૭૦ ૫૬ ૬૭ ૪ ૨૩૭ ૧૨. નથી. એટલા કામ કરવાવાળા માણસની સંખ્યા વધે છે. ઝાઝા ત્રિપુરા ( ૧૧ ૬૪ ૧ ૨૬ ૧૨ ૬૦ હાથ રળિયામણા, ઉત્પાદન વધશે, દેશ સમૃદ્ધ થશે. આવું બન્યું
ઉત્તર પ્રદેશ, ૪૩૦ ૫ ૭૨ ૪૯ ૫૨ ૫૦ છે? બીજા આંકડા જોઈએ.
૫. બંગાળ ૨૨૮ ૩૯ ૪૮ ૩૫ ૨૭૬ ૫૩
કેન્દ્રશાસિત નીચેના કઠામાં ૧૯૮૧માં રાજ્યવાર શહેરો અને ગામડાઓમાં
૬ ૩૪ ૧૧ ૧૮ ૧૭ ૨૨
પ્રદેશ ગરીબનું પ્રમાણ આપ્યું છે. ગરીબની વ્યાખ્યા એવી કરી છે કે શહેરમાં જેની માસિક આવક રૂપિયા ૮૮ કે તેથી ઓછી હોય અને
કુલ ૨,૫૨૮ ૫૧ ૧૧૮ ૩૮ ૩, ૪૬ ૪૧
બિહાર
'
૫.૮
૨૭.૯
મણિપુર
છે
૧૫૯
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
. તા. ૧૬-૧૧૮૦ - આ કોઠા ઉપરથી જણાશે કે ગરીબીનું પ્રમાણ સૌથી વધારે છે. ખેતી ઉપર આધાર રાખતા લોકોની સંખ્યા વધતી જાય છે ઓરિસા (૬૬), મધ્ય પ્રદેશ (૬૮), બિહાર (૧૭)માં છે. ઓછામાં .અને જમીન છે તે જ રહે. ઓછું પંજાબ (૧૫) અને હરિયાણા (૨૫)માં છે. મોટા ભાગના
નીચેના કોઠામાં ૧૦ દેશની વસતિ અને ક્ષેત્રફળ આપ્યું છે. રાજ્યમાં શહેરો કરતાં ગામડાઓમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. આ
દુનિયામાં ભારતનું સ્થાન - શિક્ષણના ક્ષેત્રે શું પરિણામ આવ્યું છે તે નીચેના કોઠા ઉપરથી જણાશે.
ક . દેશ વસતિ: ૧૯૮૦ '' : 1..પૂર છે : 'કોત્રફળ . ભણેલા અને અભણ
કરોડમાં દુનિયાની ' ': લાખ વિશ્વમાં
| | ' ' વસતિના '': ચોરસ ક્રમ ' '' ' ભણેલા " " " " અભણ" • * *
- --- ટકા : કિલોમિટર - - " (કરોડમાં) ': (કરોડમાં)
વર્ષ
૧.૩ ૧.૫
૫.૨
૨.૮
૩૩.૩
છે 9
ને +
- ૨૩.૮
૪૪.૬
૧૯૦૧
૨૨.૫ ૧ ચીન ૯૧.૭
૨૧.૭ ૧૯૧૧
૨૩.૭ ૨ ભારત ૬૬.૪ ૧૧.૦
૩૨,૯ ૧૯૨૧ ૧.૮ - ૨૩.૩ *** ૩ રશિયા ૨૬.૬
૨૨૪.૦ ૧૯૯૧
', ૨.૬
૨૫.૩ ૪ અમેરિકા ૨૨.૮ ૧૯૪૧ : ૪.૭
૩૪.૧૩ ૫ ઈન્ડોનેશિયા ૧૫.૨ ૩.૪ ૧૯.૦ ૧ ૧ : , . ૬. '
૩:.૧ ૬ બ્રાઝિલ ૧૨.૩
૮૪.૬ ૧૯૬૧ ૧૦.૬
૭ જાપાન ૧૧.૭ ૧૯૭૧ ૧૬.૧
૩૮.૭
૮ બાંગ્લાદેશ ૮.૯ ૨.૦ ૧૯૮૧
૯ પાકિસ્તાન : ૮.૨ ૧.૯ ૮.૦ ૩૫ આ ઉપરથી જણાશે કે ૧૯૫૧માં છ કરોડ ભણેલા અને ૧૦ નાઈજીરિયા ૭.૭ ૧.૭ ૯.૨ ૩૧ ૩૦ કરોડ અભણ હતા. ૧૯૮૧માં ૨૩.૮ કરોડ ભણેલા છે
દેશ ૨૫.૫ ૬૨.૪ ૭૮૨.૪ અને ૪૪.૬ કરોડ અભણ છે. ભણેલાની સંખ્યા વધી તેમ અભણની
અન્ય દેશે ૧૬૬.૦ ૩૭.૬ ૫૫૭.૬ સંખ્યા વધી છે. સ્ત્રીશિક્ષણ સારા પ્રમાણમાં વધ્યું છે, તે સાથે અભણની સંખ્યા પણ વધી છે. શિક્ષણ વધ્યું તે સાથે નોકરી માટે શિક્ષિતેનો
કુલ ૪૪૧.૫ ૧૦.૦ ૧,૩૪૦૦ ઘસારો વધ્યું છે. - નીચેને કોઠે જન્મ અને મૃત્યુનું પ્રમાણે બતાવે છે.
.. દુનિયામાં વસતિ–સંખ્યાની દષ્ટિએ ચીન પછી ભારતને
બીજો નંબર છે. ચીનનું ક્ષોત્રફળ ૯૬ લાખ ચોરસ કિલેમીટર છે જન્મ-મૃત્યુનું પ્રમાણ
અને વસતિ ૯૫.૭ કરોડ છે. ભારતનું ૩૨.૯ લાખ કિલેમીટર | દર વર્ષે હજારની વસતિએ).
ક્ષેત્રફળ છે અને વસતિ ૬૬.૪ કરોડ છે. જમીન ઉપર વસતિનું જન્મપ્રમાણ
દબાણ કેટલું મોટું છે તે આ ઉપરથી જણાય છે. જાપાન અને મૃત્યુપ્રમાણ
બંગલાદેશમાં જમીનના પ્રમાણમાં વસતિ ઘણી વધારે છે. જયારે ૧૯૦૧ ૪૫.૮
૪૪.૪
અનેક રીતે આ પ્રશ્ન હલ કર્યો છે. બંગલા દેશમાં આપણા દેશ
અનિક રતિ થી : " ૧૯૧૧ : ૪૯,૨
૪૨. પેઠે, ગરીબાઈ અને બેકારી અનહદ છે. ૧૯૨૧ જ૮.૧
૪૭.૨ વસતિવધારે , ઓછો કરવા કુટુંબનિયોજન ઉપર આઝાદી ૧૯૩૧
૩૬.૩ પછી, સારી પેઠે ભાર મુકાતે રહ્યો છે. તેમાં નોંધપાત્ર સફળતા ૧૯૪૧ ૪૫.૨
૩૧.૨ મળી નથી. કેટલાક લોકો સિદ્ધથી અને નૈતિક દૃષ્ટિએ કુટુંબ૧૯૫૧ ૩૯.૯
નિજનના વિરોધી છે. રોમન કેથલિક ચર્ચા વિરોધી છે. ગાંધીજીનો ૧૯૬૧ ૪૧.૭
૨૨.૮
વિરોધ હતો. કૃત્રિમ ગર્ભનિરોધથી અનૈતિકતા વધશે એવી ૧૯૭૧ ૪૧.૧
૧૮.૯ દલીલ છે. સ્વૈછિક સંયમ. હોય તે આવકારદાયક છે. વ્યાપક રીતે ૧૯૮૧ ૩૬,૦
૧૫.૦ શક્ય છે? શિક્ષિત અને સુખી માણસે કૃત્રિમ ગર્ભ નિરોધનાં જન્મના પ્રમાણ કરતાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે ઘટયું સાધનોને વધારે ઉપયોગ કરે છે. ગરીબોમાં ' જન્મપ્રમાણ વધારે છે. આધુનિક તબીબી સગવડો અને સમાજસેવાના વિકસીત
રહે છે. સંયમની જરૂરિયાત પૂરી રીતે સ્વીકારીને પણ, કૃત્રિમ ક્ષેત્રને કારણે મૃત્યુ પ્રમાણ ઘટયું છે, પરિણામે સરેરાશ આયુષ્ય ગર્ભનિરોધનો હું વિરોધ કરી શકતો નથી. પ્રમાણ સારી પેઠે વધ્યું છે. ૧૯૯૧માં સરેરાશ આયુષ્ય ૨૩ વર્ષનું - બીજે માર્ગ ગર્ભપાતને છે. આ માર્ગને હું પૂર્ણ વિરોધી છું. હતું, તે ૧૯૮૧માં, ૫૪ વર્ષનું થયું છે તેથી વૃદ્ધોની સંખ્યા વધી છે.
- વસતિ વધારાના આર્થિક પરિણામોની અત્યારે ચર્ચા કરતા નથી. શહેરો તરફ ધસારો વધ્યો છે. ૧૯૮૧ની વસતિગણતરી તે વિશેનું મારું જ્ઞાન પણ અલ્પ છે. સરકારની આર્થિક નીતિ ઉપર પ્રમાણે વસતિના ૨૪ ટકા લોકો ૧૬–કોડ-શહેરોમાં અને ૭૬ ટકા તેને મોટો આધાર છે, પણ એક વાત દીવા જેવી સ્પષ્ટ છે. આર્થિક લોકો-પ૨ કરોડ–ગામડાંમાં વસે છે. શહેરો તરફનો પ્રવાહ હજી અસમાનતા–મિલકત અને સાવકની - ભયંકર રીતે વધી રહી છે. વધવાને કારણકે ગામડાંઓમાં આજીવિકાનાં સાધને ઘટતાં ય તે ખાઈ વધુ ને વધુ ઊંડી થતી જાય છે. તે માટે કેટલેક દરજજે .
Page #205
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૮૧
- બુદ્ધ જીવન
૧૩૩
સરકારી નીતિ જવાબદાર છે. મોટે ભાગે આપણા લાભ અને પરિગ્રહ- લાલસા, આ આસમાનતાને સ્વૈરિછક રીતે ઓછી નહિ કરીએ તો ભડકો થવાને છે અને બધા તેનો ભાગ બનશે. ગરીબી અને બેકારીનું પ્રમાણ વધતું રહે, શિક્ષણનું પ્રમાણ વધે, પોતાના હક્કોની સમાનતા વધે, ત્યાં સમુદ્ધિના થોડા ટાપુઓ ટકી ન શકે. તે ૯-૧૧-૧૯૮૧
સંબંધ હશે. ત્યાં દોસ્તી નહીં હોય. જ્યાં દોસ્તી છે ત્યાં આર્થિક સંબંધ નથી. જ્યાં પારમાર્થિક સંબંધ છે, ત્યાં મિત્રતા નથી. સુહૃદયતા નથી. જેમાં સૌહાર્દ સુહૃદયતા છે ત્યાં પારમાર્થિક સંબંધ નથી. જ્યારે હું મિત્રતા કહું છું ત્યારે એનો અર્થ એ છે કે એમાં કોઈ આધાર - નિમિત્ત ન હોય, એમાં કોઈ કન્વીન – પરંપરાને સંબંધ ન હોય. કન્વેશનલનો અર્થ છે સંસ્થાત્મક સંગઠનાત્મક મેમ્બરશિપ - સદસ્યતા - સભ્યપદ.
*( પ્રતિબદ્ધ લોકસ્વરાજ્યમાંથી સાભાર)
સ હું ભાવિ અ ને સો હા ઈ D દાદા ધર્માધિકારી | અનું. ગુલાબ દેઢિયા
પ્રેમળ જાતિ
તા.
આ સમી
Lજના યુવકની એવી આકાંક્ષા છે કે હવે એ સંગઠનમાં
સમાજસેવા શાખા શરૂ થઈ ત્યારથી દર વર્ષે દિવાળીના નહીં, સંબંધમાં રહેશે. સદસ્યતાને અંત આવશે. સંબંધને આરંભ
તહેવારોમાં તેની કાર્યકર બહેનોએ મુંબઈ શહેર અને પરાંમાં થશે. હવે સંબંધ-નાત રહેશે; સદસ્યતા નહીં. એન્ટી એસ્ટા . આવલી સમાજોપયોગી સંસ્થાઓની મુલાકાત લેવાની પ્રથા બ્લિશમેન્ટ સંસ્થા નહીં. મનુષ્ય - મનુષ્યની સાથે રહેશે, જેમ કે
અપનાવી છે અને તે સંસ્થાઓના સભ્યોને ફળ, મીઠાઈ તથા અન્ય પુરુષ પુરુષની સાથે સ્ત્રી સ્ત્રીની સાથે, સ્ત્રી-પુરુષ એકબીજાની ઉપયોગી વસ્તુઓની ભેટ આપી દિવાળી શુભેરછાઓ વ્યકત કરે છે. સાથે. એને પાય શું હશે? કયા પાયા પર આ બધું ઊિભું રહેશે? ચાલુ વર્ષે પણ ધનતેરસને દિવસે આવી મુલાકાત યોજાઈ હતી. ગુડવિલ એન્ડ ફેલોશિપ - સદ્ભાવ અને સૌહાર્દ (સુહૃદતા, મિત્રતા - પ્રથમ હતી શેફર્ડ વિડોઝ હોમ. મુંબઈના ભાયખલા વિસ્તારમાં સૌહાર્દનું નામ જ સખ્ય છે. સૌહાર્દ શબ્દનો અર્થ છે: મુખ્ય અને
શેફર્ડ માર્ગ પર આવેલા નાના બેઠા ઘાટના મકાનમાં આ સંખ્યમાં મુખ્ય સ્થાને ભાવના છે. સંબંધ માટે ઉપાધિની જરૂર
સંસ્થા આશરે ત્રીસ જેટલી વૃદ્ધ અને નિરાધાર વિધવાઓનું નથી. ઉપાધિને અર્થ છે નિમિત્ત કે અધાર. એટલે કે મંત્રીમાં કોઈ
પાલન કરે છે. સવારના આશરે નવ વાગે ત્યાં જઈ, તેના નાનકડી નિમિત્ત કે આધારની જરૂર નથી. તે
હાલમાં ચારે તરફ તેના સભ્યોએ બેઠક લીધી અને પ્રેમળ જયારે શાંતિસેનાની સ્થાપના થઈ ત્યારે વિનોબાજીએ મને જ્યોતની બહેનોએ ધુપસળીઓ સળગાવી પ્રાર્થના ગાઈ. ત્યાંની ખૂબ આગ્રહ કર્યો કે મારે શાંતિ સૈનિકના સગંદ લેવા જોઈએ. એક બહેને પણ સૌને માટે, પ્રેમળ જ્યોતિ માટે અને તેના સભ્યો મેં કહ્યું કે હું સોગંદ નહીં લઉં. સોગંદ અને સંકલ્પમાં મારો માટે શુભેરછાઓ વ્યક્ત કરી પ્રાર્થના ગાઈ સંભળાવી. બધાએ વિશ્વાસ નથી. વિનેબાજીની સામે કોણ ટકી શકે? એમની કુશાગ એકબીજાને દિવાળી મુબારક તથા. નવા વર્ષની શુભેરછાઓ આપી. બુદ્ધિમત્તા અને તર્કકુશળતાની કોઈ સીમા જ નથી! તેઓ કહેવા સાથે લાવેલાં મીઠાઈના પેકેટ તેમને ભેટ આપ્યાં. દિવાળી જેવા લાગ્યા કે “તે શું વિવાહના સંકલ્પને પણ નથી માનતા?” અંદરથી પ્રસંગે તેમને યાદ કરી તેમને માટે ભેટ લઈ જવી તે આ નિરાધાર
અવાજ તો એવો આવ્યો કે હું નથી માનતો, પણ એમ કહેવાની મહિલાઓ માટે ખૂબ જ આનંદનો પ્રસંગ હતો. તેમના ચહેરાઓ હિંમત ન આવી. મારી પિતાની સાથે ઈમાનદાર ન રહી શકયો. પર પોતાના સ્વજનોને મળ્યા જેટલો આનંદ જણાતો હતો અને પણ અવાજ તો એ જ ઊઠી રહ્યો હતો કે વિવાહના પણ ગંદ આની પ્રતીતિ તે તેઓ સૌની વિદાય લેતાં થઈ કે બંને પક્ષે ન હોવા જોઈએ, કેમ કે જ્યાં સોગંદ છે ત્યાં પ્રેમ ન હોઈ શકે. કેટલીય બહેનની આંખ ભીની થઈ. ત્યાંના સંચાલક છેલ્સ પચ્ચીસ જયાં સોગંદ છે ત્યાં બંધન છે, અનિવાર્યતા છે, નિયમનું દબાણ છે. વર્ષથી એકલે હાથે આ સંસ્થા સંભાળી રહ્યા છે. વખત કાઢી આ હદય માટે ત્યાં અવકાશ નથી. વળી તે કહેવા લાગ્યા, ‘તે હવે સંસ્થાની મુલાકાત લેવા જેવી છે. ત્યારબાદ તેની નજીકમાં આવેલી તમે શું ઈરછશો?' મેં એમને કહયું કે મનમાં કૌટુંબિકતા હોવી સંસ્થા સેન્ટ જોસેફ હોમની મુલાકાત લીધી. મરાઠા મંદિરના જોઈએ, પારમાર્થિકતા નહીં. તેઓ પૂછવા લાગ્યા, “એવું કેમ કહે પાછળના શાંતે વિસ્તારમાં આવેલા આ મકાનમાં ‘સીસ્ટર્સ ઓફ છે?” મેં કફ ‘આર્થિક અને પારમાર્થિક બંને સંબંધોમાં ધી ક્રોસ’ નામની સંસ્થા તેમાં અનાથાલય ચલાવે છે. અવિવાહિત હદય નથી હોતું. આર્થિક સંબંધોમાં હદય નથી હોતું એને તો માતાઓના તથા ત્યજી દીધેલાં બાળકોને ઉછેરવાનું કાર્ય આ સંસ્થા આપણને બધાને અનુભવ છે. બજારમાં હદય સાથે કોઈ સંબંધ કરે છે. એક દિવસની ઉંમરના બાળકને ઉછેરવાથી માંડીને અઢાર નથી હોતો. પારમાર્થિક સંબંધોમાં પણ તમે કયારેય દય વર્ષની ઉપરની કન્યાઓના પુનર્વસવાટનું કાર્ય આ સંસ્થા કરે છે. નહીં જોયું હોય. બે પારમાર્થિક મનુષ્ય એકબીજાના મિત્ર કયારેય જરૂર પડયે તેમને શહેરની બહાર પણ વધુ અભ્યાસ માટે નથી હોતા, સાથી હોય છે.'
મોકલે છે. કેળવાયેલી અને અનુભવી મહિલા સ્વયંસેવકો મારફતે બે આધ્યાત્મિક મનુષ્યોની દેતી આકાશકુસુમ જેવી હોય છે, સંસ્થાનું સંચાલન થાય છે અને દરેક બાળકને માનસશાસ્ત્રીય અભ્યાસ જે કયારેય દેખાતી નથી. તેઓ ડરે છે, કેમકે દોસ્તીમાં થતાં આસકિત
કરી, તેમને માટે જરૂરી એવી અભ્યાસની અને ઉપચારની ગોસ્વસ નહીં આવી જાય. કયાંક વિરકિત છ ન થઈ જાય!' આધ્યાત્મિક
થાય છે. સંસ્થાના વિશાળ ચોગાનમાં સ્કૂલ અને નવરાશના સમયમાં અને પારમાર્થિક, પારમાર્થિક અને આર્થિક માનવામાં કદી મિત્રતા ઉદ્યમ શીખવવા માટે પણ એક શાળા છે. રજાઓને કારણે કેટલીક નથી હોતી. તેઓ મૈત્રી થવા નથી દેતા. બલ્ક એ છે કે આર્થિક બાળાઓ સંસ્થાની મુંબઈ બહારની શાળાઓમાં રહેવા ગઈ હતી. વ્યકિતઓમાં સ્પર્ધા થાય છે. પારમાર્થિક વ્યકિતઓમાં પણ હરીફાઈ નવરાશના સમયમાં બાળાઓ થેલીઓ ગુંથવાનું તથા ભરતગુંથણનું થાય છે. બે સાધક એકમેકના પ્રહરી - ચોકીદાર હોય છે. સાધક કાર્ય કરે છે અને તેના વેચાણનું સંસ્થાને નાણાંકીય મદદ થાય છે. એ જએ છે કે બીજા સાધકની ભૂલ ક્યાં થાય છે અને બન્ને આપ- ત્યાંના સંચાલિકા સાથે શુભેરછાઓની આપ-લે કરી અમે પરેલ સમાં ખામીઓ શોધવામાં જ પ્રવૃત્ત રહે છે. જો દોષ નહીં. તરફ જવા રવાના થયા. જએ તે ગુણ જોશે, પરંતુ હૃદય હદયની પાસે નહીં જાય. કેમ કે
આયોજિત કાર્યક્રમમાં અમે છેલ્લે, શેઠ રણછોડદાસ ચત્રભુજ માનવ માનવની નિકટ જશે, ભગવાનથી એટલો જ દૂર જશે, કરછી લહાણા બાલાશ્રમની મુલાકાત લીધી. ડો. આંબેડકર માર્ગ એવી ધારણા પારમાર્થિક ક્ષેત્રમાં છે અને આર્થિક સંબંધમાં માણસ પર આવેલ આ બાલાશ્રમમાં ૮ થી ૧૮ વર્ષનાં છોક્રાઓને પ્રવેશ માણસ વરશે દિલ જેટલું નજીક આવશે, પૈસા એટલા દૂર જશે, અપાય છે. નિરાધાર અને ગરીબ છોકરાઓને મફત ૨ખાય છે એવી ધારણા છે. '
અને ફી આપીને પણ રાખી શકાય છે. દિવાળીના તહેવારોને કારણે નાગપુરના એક શ્રીમંત છે. એમણે પોતાનો બંગલો મને રહેવા મોટાભાગના છોકરાઓ રજાઓ ગાળવા તેમને ત્યાં, અથવા તો માટે આપ્યો હતો. વળી તેઓ વગર માંગે મને કયારેક કયારેક સા
તેમના સગાઓને ત્યાં ગયા હતા. હાજર રહેલા વિદ્યાર્થીઓને પણ મોકલી દેતા. એક દિવસ મારા એક મિત્ર મારું નામ લઈને
મીઠાઈ-ફળ આપી શુભેરછાઓ વ્યકત કરી અમેએ વિદાય લીધી: એમની પાસે ગયા અને થોડી રકમ ઉધાર માગી. શ્રીમંતે કહી - ' દિવાળીના દિવસોમાં આપણે ઘરની અંદર અને બહાર, ‘ઉધાર નહીં, આપ એમ જ લઈ જાઓ. પૂછયું, “ઉધાર શા માટે
બંને ઠેકાણે દીપ પ્રગટાવીએ છીએ. તે જ પ્રમાણે આપણા ઘરની નથી આપતા તે તેઓ કહેવા લાગ્યા, ‘આપસમાં પૈસાનો અંદર તેમ જ પૃથ્વી પર જેમાં નાનું દાર સમાઈ જાય છે. તેમાં વ્યવહાર ન કરવો જોઈએ. કેમ ન કરવો જોઈએ. “પૈસાના વ્યવ- વસતી દરેક વ્યકિત માટે, પ્રાણીમાત્ર માટે પ્રેમની જ્યોતિ પ્રગટાવીને હારથી મિત્ર દુશ્મન બની જાય છે. આપે જેવું હશે, જયાં આર્થિક આપણી શુભેચ્છા વ્યકત કરીએ.' -નટુભાઈ પટેલ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૧
,
નિયાણુ
| ડૉ. રમણલાલ ચી. શાહ (ગમ પર્યુષણ પાખ્યાનમાળામાં આપેલું વ્યાખ્યાન).
તપના ફળ રૂપે સાધુપણું, આચાર્યપદ, તીર્થયાત્રા બોધિ' [૧]
લાભ, સમાધિમરણ, ઇત્યાદિની અભિલાષા કરવી તે પ્રશસ્ત નિયાણ
તપના ફળ રૂપે સ્ત્રીપુત્રાદિકની ઇચ્છા કરવી, ઇનિદ્રયાઈ પદાર્થોના ‘નિયાઝુ” એ જૈન શાસ્ત્રોને પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત સુખની અભિલાષા કરવી, ચક્રવર્તી કે દેવદેવીના સુખની વાંછના “નિવાર' શબ્દ ઉપરથી તે આવે છે. પ્રાકૃતમાં ‘નિયાણ કરવી તે ભેગકૃત નિયાણ છે. તપના ફળરૂપે કોઇકને મારી નાખવાની, અથવા “નિયાણુ' શબ્દ વપરાય છે. નિદાન શબ્દના મુખ્ય કોઇકને બાળી નાખવાની, કોઇકના શુભ કાર્યમાં વિદન નાખવાની બે અર્થ છે. (૧) નિદાન એટલે પૃથ્થકરણ અને (૨) નિદાન એટલે કેઇકને તન કે ધનની હાનિ પહોંચાડવાની ઇચ્છા કરવી તે અપ્રશસ્ત નિશ્ચિત દાન.
નિયા છે. ' ' જંન શાસ્ત્રોમાં “નિયાણ' શબદ નિશ્ચિત દાનના અર્થની
તપના ફળ રૂપે વિશેષપણે જીવો ભાગકૃત નિયાણ બધેિ છે. ઈ પ્રજાયેલો છે. પરંતુ અહીં સ્કૂલ કોઈ દળની દાનના તપના ફળ રૂપે ભેગપગ ભેગવવાની ઇચ્છા માણસને વધુ ચર્થમાં તે વપરાયું નથી. ચિત્તનું દાન અર્થાત કોઈ થાય છે કારણ કે મેક્ષપ્રાપ્તિનું પિતાનું લક્ષ્ય ભૂલી જઈને પણ એક વિષય કે વિચારમાં ચિત્તને તીવ્રપણે અર્પી દેવું
સંસારમાં પોતાના કરતાં વધુ સાંસારિક સુખે ભેગવતા જીવોને * તે અર્થમાં ‘નિદાન’ . ‘નિયાણ’ ‘નિયાણ શબ્દ વપરાયો છે. • જોઈને તેવું સુખ ભેગવવા જીવ લલચાય છે. એને પરિણામે ધનनिश्चतं दानं इति निदानं अथवा भोगाकाअक्षया नियतं दीयते
સંપત્તિ, સ્ત્રીપુત્રાદિક પરિવાર, સત્તા અને કીતિ વગેરેની અભિલાષા fજતે તfíતેને િવ fજવાન એવી વ્યાખ્યા નિવારની અપાય છે.
માણસને થાય છે. આવી અભિલાષા તીવ્ર બનતાં કયારેક સભાનપણે ' ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ઊઠે છે અને વિવિધ
તે કયારેક અભાનપણે નિયાણુ બંધાઇ જાય છે. ગૃહસ્થજીવન પ્રકારની અભિલાષાઓ જાગે છે. માણસની ઈચ્છાને કોઈ કરતાં સાધુજીવનમાં નિયાણ બંધાવાને સંભવ વિશેષ છે, અંત હોતું નથી. ઇન્દ્રિયજન્ય વિવિધ પ્રકારનાં સુખ ભોગવવાની
કારણ કે, એધુનું સમગ્ર જીવન તપશ્ચર્યા રૂપ હોય છે. અલબત્ત, ઇચ્છા માણસને કુદરતી રીતે થાય છે. કેટલાંક સુખ સહજ પ્રાપ્ત
અન્ય પક્ષે સીચો સાધુજીવનમાં ગૃહસ્થ કરતા ચિત્તની જાગૃતિને હોય છે, કેટલાંકને માટે પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. કયારેક સંભવ વિશેષ હોય છે એટલે કયારેક સાધુ જીવન કરતી ગૃહસ્થપુરુષાર્થ કર્યા વગર જ અગનક પ્રાપ્ત થતા સાંસારિક સુખે તે
જીવનમાં નિયાણુનો સંભવ વિશેષ હોય છે. પૂર્વનાં સંચિત પુણ્યકર્મના ઉદયે જ થાય છે એમ માનવામાં નિયાણ બાંધવાની બાબતમાં જૈન આગમ ગ્રંથમાં સંભૂતિ આવે છે. કેટલાક એને પ્રારબ્ધ કહે છે; પરંતુ આવા પ્રારબ્ધમાં
મુનિ અને મંદિણ મુનિનાં ઉદાહરણે સુપ્રસિદ્ધ છે. સંભૂતિ પણ કોઇક નિયમ પ્રવર્તતા હોય છે અને તે નિયમ છે કમને,
મુનિએ ઘણી કઠોર તપશ્ચર્યા કરી હતી અને તપસ્વી તરીકે તેમનું કોઇક વખત એક તરફ શુભ કર્મનું ઉપાર્જન થતું હોય નામ ચારે બાજુ મશહૂર થઇ ગયું હતું. આવા મુનિને વંદન અને બીજી બાજ ચિત્તમાં સુખેપભાગની તીવ્ર અભિલાષા જન્મતી
કરવા માટે અનેક લોકો આવવા લાગ્યા હતા. ખુદ સનતકુમાર હોય એવું બને છે. કોઇક વખત ઉપfજત શુભ કર્મના ઉદય કરે ચક્રવતીને પણ આવા મુનિનાં દર્શન કરવા જવાનું મન થયું. પિતાના એ અભિલાષા સંતોષાય છે. કર્મની નિર્જરા અને શુભ કર્મના પરિવાર સાથે તેઓ ગયા અને વદન કરવા લાગ્યા. એ વખતે ઉપાર્જન માટેનું મેટામાં મોટું એક સાધન તે બાહ્ય અને અત્યંતર સનતકુમાર ચક્રવર્તીની રાણીઓમાં સર્વશ્રેષ્ઠ રાણી - સ્ત્રીરત્ન જેવી તપશ્ચર્યા છે. શુભ ભાવથી કરેલી કઠોર તપશ્ચર્યા કયારેય નિષ્ફળ જતી રાણી સુદા જ્યારે વંદન કરતી હતી ત્યારે નીચા નમતાં નથી પરિણામ જન્માવ્યા વિના તે રહેતી નથી. કેટલીક સિદ્ધિઓ તેના ચેટલોના વાળને અગ્રભાગ સંભૂતિ મુનિને જરાક સ્પર્શી મનુષ્યને આવા પ્રકારની કોઈક ને કોઇક તપને પરિણામે મળતી ગયો. આટલે સ્પર્શ થતાં જ સંભૂતિ મુનિએ રોમાંચ અનુભવ્યો. હોય છે. આવી સિદ્ધિ વગર ઇચ્છાયે એની પેતાની મેળે મળે તેમના મનમાં થયું કે આ સ્ત્રીના વાળને જે આટલા તેનું ઘણીવાર બને છે. કોઈક વાર માણસ પોતાના તપના બદલામાં પ્રભાવ હોય તે તે સ્ત્રી પતે તે કેવી હશે? આવી કોઈ સ્ત્રી જન્મકશુંક પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે અને એ રીતે તે પ્રાપ્ત પણ cરમાં પેતાને ભોગવવા મળે તે કેવું સારું? પરંતુ એવી રત્ન થાય છે.
જેવી સ્ત્રી તે માત્ર ચક્રવર્તી રાજાઓને જ મળે. આથી સંભૂતિ કેટલીક વખત કોઇ વસ્તુની પ્રાપ્તિ અર્થે માણસ તપશ્ચર્યા
મુનિએ નિયાણ બાંધ્યું: “મેં જે કંઇ ઉગ્ર તપશ્ચર્યા કરી છે તેના કરે છે તે કેટલીક વખત તપશ્ચર્યા કરતાં કરતાં કે કર્યા પછી તેના
ફળ રૂપે જન્માતરમાં મને ચક્રવર્તીપણું પ્રાપ્ત થાઓ' રો નિયાણુના ફળ રૂપે માણસ કોઇ ઇરછાનું ચિત્તમાં સેવન કરે છે. ત૫ના બદલામાં
પરિણામે પછીના એક જન્મમાં સંભૂતિ મુનિને જીવ બ્રહ્મદત્ત કોઈક ફળ ઇરછવું તેને “નિયાણુ’ કહે છે.' “નિયાણુ બધિવું” અથવા ચક્રવર્તી થાય છે અને સ્ત્રીસુખ ભોગવે છે. પરંતુ ચક્રવર્તીના “નિયાણ કરવું એ રૂઢ પ્રવેગ વપરાય છે. નિયાણ બાંધવાને
જીવનમાં તે અનેક મેટાં પાપ કરવાના પ્રસંગો આવતા કે કરવાને જૈન શાસ્ત્રોમાં નિષેધ ફરમાવવામાં આવ્યું છે કારણ હોય છે. એટલે જ બધા ચક્રવર્તીએ ભવાન્તરમાં નરક ગતિ કે નિયાણ બાંધવાથી તેનું ફળ છે કે પ્રાપ્ત થાય છે, પરંતુ તેના ' પામતા હોય છે. તેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી પણ નરક ગતિ પરિણામે પછીથી જે શુભાશુભ કર્મો બંધાય છે • વિશેષત: જે પામે છે. અશુભ કર્મો ધાય છે એનાથી વિપરંપરા વધે છે અને તે દુર્ગતિનું નાદિણ મુનિ બીજા સાધુઓની વૈયાવચ્ચ કરવા માટે સુપ્રસિદ્ધ કારણ બને છે.
હતા. દેવે એમની કસેટી કરવા આવે છે અને એ કસેટીમાંથી પણ - નિયાણ ત્રણ પ્રકારનાં ગણવામાં આવ્યા છે: (૧) પ્રશસ્ત તે પાર પડે છે, પરંતુ એક વખત રૂપવતી રમણીઓને જોતાં નિયાણ (૨) ભેગકૃત નિયાણ (૩) અપ્રશસ્ત નિયા. યુવતીજનવલ્લભ થવાનું તેમને મન થાય છે. પરિણામે તેઓ
Page #207
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૩૫
પણાની અવહેલના રાજકુમાર કરે છે તે અગ્નિશમ સહન કરી. લે છે. પરંતુ દીધા લીધા પછી મસખમણનું પારણી કરાવવા નિમંત્રણ આપ્યા પછી ગુણસેન દ્વારા અજાણતાં સાધુ અગ્નિશમની જે અવહેલના થાય છે તેને પરિણામે ગુણસેનને ભવોભવ મારી નાખવાનું નિયાણુ અનિશર્મા બાંધે છે. આવું નિયાણ બાંધવાને પરિણામે અગ્નિશર્માની પછીના ભાવોમાં ઉત્તરોત્તર દુર્ગતિ થાય છે જ્યારે ગુણસેન ઉત્તરોત્તર ચડિયાતી ગતિ પામી નવમા ભવમાં સમાદિત્ય બની કેવળજ્ઞાન પામે છે.
પાયન નામના એક તાપસને પણ અપ્રશસ્ત નિયાણુને પ્રસંગ છે. એમની ઉગ્ર તપશ્ચર્યામાં વિક્ષેપ પડે છે. તેને પરિણામે આખી નગરીને બાળી નાખવાનું નિયાણ તે બાંધે છે અને તે નગરીને બાળી નાખે છે.
ભગવાન મહાવીર સ્વામીના સેળમાં ભવમાં પણ નિયાણની ધટના બને છે. તેઓ વિશ્વભૂતિ નામના મુનિ છે. તપશ્ચર્યાને કારણે શરીર શકત બની ગયું છે. રસ્તામાં ચાલતાં ગાયની સાટમાં રાવત પડી જાય છે. તે વખતે મેઈફ એમની મશ્કરી કરે છે ત્યારે આવેશમાં આવી જઇને ગાયને શિંગડાંથી પકડી જોરથી આકાશમાં ઉછાળે છે અને નિયાણુ બાંધે છે કે ભવાનરમાં એથી પણ વધુ શકિત પિતાને મળે. તેને પરિણામે અઢારમાં ભવમાં તેઓ ત્રિપુક વાસુદેવ બને છે. - શ્રેણિક રાજા અને ચેલ્લાણી ગણીને પુત્ર અજાતશત્રુ અથવા કોણિક પણ અપ્રશસ્ત નિયાણ બાંધે છે અને એ નિયાણુના પરિણામે પિતાના પિતા શ્રેણિક રાજાને મારી નાખે છે.
(આવતા અને સંપૂર્ણ)
પણ એવું જ નિયાણું બાંધે છે. એમનું તપ એટલું મોટું હતું કે જન્માન્તરમાં તેઓ ચક્રવર્તી બને છે, પરંતુ પરિણામે ત્યાર પછી ભવાન્તરમાં તેઓ દુર્ગતિ પામે છે.
જેન કર્યસિદ્ધાંત પ્રમાણે જેટલા ચક્રવર્તીએ થાય છે તેટલા હમેશા પૂર્વભવમાં નિયાણ બાંધવાપૂર્વક ચક્રવર્તી થાય છે અને ચક્રવર્તી થયા પછી ભવાન્તરમાં તેઓ અવશ્ય નરકે જાય છે. એટલા માટે કહેવાયું છે કે જેટલા વાસુદેવ અને પ્રતિવાસુદેવ (અથવા બલરામ) થાય છે તેમાં વાસુદેવ હમેશાં નીચ ગતિવાળા બને છે અને પ્રતિવાસુદેવ ઉર્ધ્વ ગતિવાળા બને છે.
उढ्ढंगामी रामा केसव सब्वेवि जं अहोगामी। तित्थवि नियाण कारण मइडं अमइउं इमं वज्जे ॥ (બધા બલદેવ ઉર્ધ્વગતિવાળા હોય છે અને બધા વાસુદેવો નીચ ગતિવાળા હોય છે. ત્યાં પણ એ નિયાણનું જ કારણ જાણવું. માટે નિયાણાને વર્જવું.)
જૈન પડિવકથા પ્રમાણે દ્રૌપદીને પાંચ પતિ પ્રાપ્ત થાય છે તે પૂર્વજન્મનાં નિયાણને કારણે દ્રૌપદી પૂર્વભવમાં સુકમાલિકા નામની રૂપવતી કોઠી પુત્રી હતી. તે નિરુપાયે દીક્ષા લઇ સાધ્વી થાય છે. એક વખત પાંચ પુર છે સાથે સમાગમ કરતી દેવદત્તા નામની વેશ્યાને જોઈને તેવા સુખની અભિલાશ થઇ જતાં સુકુમાલિકા સાધ્વીથી નિયાણું બંધાઈ જાય છે. પરિણામે જન્માન્તરમાં દ્રૌપદીના ભવમાં તેને પાંચ પતિ મળે છે. આ
કોઈક વખત કઠોર તપશ્ચર્યા અલતી હોય ત્યારે તપને ઉલ્લાસ ઘટી જાય અને કષ્ટ સહન ન થાય તેવે વખતે તપશ્ચર્યા ન કરનાર એવા જીવે પોતાના કરતાં કેટલા બધા સુખી છે અને ભાવ તીવ્રપણે સેવાય તો તેને પ્રસંગે રાજાણતાં નિયાણ બંધાઈ જાય છે.
કુવલયમાળા” માં એક ઉંદરની કથા આવે છે. પંદરમાં તીર્થકર ધર્મનાથ ભગવાન વિચરતા હતા ત્યારે એક વખત સમવસરણમાં એક ઉંદર આવે છે અને તલ્લીન બનીને ધર્મનાથ ભગવાનની દેશના સાંભળે છે. એ ઉંદરને જોતા જ બધાને એમ લાગે છે કે આ કોઇ જે તે જીવ નથી. ધર્મનાથ ભગવાનને તેના વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ કહે છે, “આ ઉંદરને અત્યારે જાતિસ્મરણશાન થયું છે અને તેથી તે અહીં ઉપદેશ સાંભળવા આવ્યા છે. પૂર્વના એક ભવમાં તે રાજકુમાર હતો. તેણે દીક્ષા લીધી હતી. આરંભમાં તેને સાધુજીવન સંરું લાગ્યું, પરંતુ રાજવૈભવમાં ઉછરેલા એવા તેને પછીથી તે ઘણું કઠોર અને કષ્ટપૂર્ણ લાગવા માંડયું. તેનાથી ઉગ્ર વિહોર અને તપસ્ય થતાં નહોતાં. એક દિવસ વિહાર કરતાં કરતાં રસ્તામાં એક ખેતરમાં આમતેમ ૨ાનંદપૂર્વક દોડાદોડી કરતા ઉંદરને જોઇને તેના મનમાં ભાવ થાય છે કે મારા કરતાં આ ઉંદરો કેટલા બધા સુખી છે. એમને વિહારનું કોઈ કષ્ટ નથી કે ગોચરીની કોઈ ચિંતા નથી.” આટલો વિચાર આવતા જ તે યુવાન સાધુથી નિયાણ સંધાઈ જાય છે અને તે હવે ઉંદર બન્યો છે; પરંતુ ઉંદરના ભવમાં તેને હવે જાતિસ્મરણ જ્ઞાન થયું છે અને પોતાના નિયાણા માટે પશ્ચાતાપ થાય છે.'
આવી રીતે કોઈક વખત તપશ્ચર્યા દરમિયાન બીજા કેટલાંક જીવને ભાગે પગ ભેગવતા જોઇને પિતાના કરતાં તેમાં કેટલા બધા સુખી છે શોવ તીવ્રભાવ જન્મે તો તે દ્વારા નિયાણુ બંધાઇ જાય છે.
કોઈક વખત તપશ્ચર્યા દરમિયાન પોતાને બીજાના તરસ્થી કષ્ટ પડે અથવા તપશ્ચર્યામાં વિક્ષેપ પડે તો તેવે વખતે ક્રોધ જન્મ અને તે ક્રોધના ભાવમાં અશુભ નિયાણ [ધાઈ જાય છે. પિતાને સતાવનાર કે પે તોની તપમાં જાણતા કે અજાણતા વિહોપ નાખનાર માનવ, વ્યકિત કે પશુપક્ષી વગેરે ત્રિીચને મારવાનું કે મારી નાખવાને ભાવ જન્મે છે અથવા કેઈક વખત એનું અહિત થાઓ એવો ભાવ પણ પેદા થાય છે. આ પ્રકારનું નિયાણુ તે અશુભ અથવા પ્રશસ્ત નિયાણું કહેવાય છે. હરિભદ્રસૂરિએ રચેલી સમરાદિત્ય કેવલીની કથામાં પુરોહિતપુત્ર અગ્નિશર્મા શાને રાજકુમાર ગુણસેન વરચે એ પ્રકારની ઘટના બને છે. પોતાના બેડોળ
અભ્યાં
આગામી કાર્યક્રમો ડિસ. : ૯, ૧૦, ૧૧ વકતા : 3. રમણલાલ સી. શાહ - વિષયઃ જૈન ધર્મની દૃષ્ટિએ શ્રાવકનો આચારધર્મ ડિસે. ૯, બુધ : અણુવ્રતા સાંજે ૬-૧૫
૧૦, ગુરૂ ગુણવ્રતે સાંજે ૬-૧૫ ૧૧, શુક્રઃ શિક્ષાત્રતા સાંજે ૬-૧૫
(વંદિત્તા સૂત્રના આધાર પર) સ્થળઃ પરમાનદ કાપડિયા સભાગૃહ લિ. સુબોધભાઈ એમ. શાહ
કન્વિનર અભ્યાસ વર્તુળ
લેખકોને સૂચના
(૧) “પ્રબુદ્ધ જીવન’ માટેનું મૌલિક અને અપ્રકાશિત લખાણ ફૂલસ્કેપ કાગળ ઉપર એક બાજુએ સ્વચ્છ અક્ષરે શાહીથી લખેલું હોવું જરૂરી છે.
(૨) “પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ લખાણ માટે પુરસ્કાર આપવાનું ઘારણ સ્વીકાર્યું છે.
૩) લખાણ કેઈ વખત ટપાલમાં ગેરવલ્લે જાય છે માટે પોતાનું લખાણ મોકલતાં પહેલાં તેની નકલ પિતાની પાસે રાખવાની લેખકોને ભલામણ છે.
(૪) અસ્વીકૃત લખાણ લેખકને પરત કરવામાં આવતું. નથી તથા તેના અસ્વીકારનાં કારણેની ચર્ચા કરવામાં આવતી નથી.
- તંત્રી
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પ્રભુધ્ધ જીવન
ખરા અનુ [] કાન્તિ ભટ્ટ
આજે
જે વિક્રમ સંવતનો પ્રથમ દિવસ છે. તે દિવસે એક અમેરિકન ઋષિ વીલ ડુરા ની અનુસુયા જેવી પત્ની એરિયેલ ડુરા ના અવસાનના ખબર વાંા.૮૨ વર્ષની વયે જેદિવસે ગજરાબહેન મારારજીમાઇને છોડીને ચાલ્યા ગયા તે દિવસે જ એરિયેલ હુરા પણ સ્વર્ગે સિધાવ્યાં. મારારજી માઇના દામ્પત્ય સાથે વીલડુરા ના દામ્પત્વની સરખામણી કરાનો આશય નથી. મારારજીમાઇ જાહેર જીવનને કારણે ગજરાબહેન કે કુટુંબનું ધ્યાન રાખી શકયા નથી ત્યારે વીલ ટુરા જેવા ઇતિહાસકાર, ચિંતક, ફિલસૂફ અને મહાન વિદ્રાન જીવનની એકેએક ક્ષણ એરિયલ ડેરી સાથે જીવતા હતા. તમારા ઘરમાં વીલ ઝુરાના પુસ્તકો હાય તો કોઇ ગુરુની જરૂર રહેતી નથી. વિપિન પરીખની જેમ હું કોઇને ગુરુ માનતો નથી. વર્નર એરડાના (એસ્ટવાળા) તે ગુરુ તરીકે નંબર જ લાગે નહિ, ત્યારે વીલ ટુરા અને તેની પત્નીએ સાથેાસાથ જે અમૂલ્ય ગ્રંથો લખ્યા છે તે કોઇ પણ વાચક માટે જીવનસાથી જેવા થઇ પડે તેવા છે. “ધી સ્ટોરી ઓફ સિવિલાઇઝેગ્રન” નામના અદ્ભૂત ગ્રંથની હારમાળા વીલ ટુરા એ અને એરિયલ ડુરાએ સાથે મળીને લખેલી. એ ગ્રંથમાળા લખવા પતિ-પત્નીએ જંગત મરની સાથે પ્રવાસ કર્યો. બન્ને ભારત પણ આવી ગયેલાં અને રામકૃષ્ણ પરમહંસને પણ મળી ગયેલાં. “ધી સ્ટોરી ઓફ સિવીલાઇઝેશન”ના દસમા ગ્રંથ આદમ્પતીએ લખ્યો તે પછી તેમને ખુલીન્ઝરનું ઇનામ મળેલું.
ધન્ય દામ્પત્ય
રામનારાયણ પાઠક તેમની શિષ્યા સરોજબહેનને પરણેલા તે રીતે વીક ડુરા અમેરિકાની એક કોલેજમાં પ્રોફેસર હતા ત્યારે પંદર વર્ષની એરિયલને પ્રથમ દૃષ્ટિના પ્રેમ પછી પરણી ગયા હતા. તે માટે તેણે કોલેજની નોકરી છાડવી પડી હતી. છૂટાછેડા અને મુકત જાતીય વ્યાસારની વાતોથી ખદબદતા અમેરિકામાં જો તમે પચાસ વર્ષથી વધુ વષૅનું દર્પત જીવન ટાંકવા માગતા હો તો વીલ ડુરા અને એરીયલ ડુરાના નામેા ટાંકી શકો.
તમારા કોલેજમાં ભણતા પુત્ર-પુત્રીને અલંકારી છતાં હૃદયને ગ્રેટ કરી જા' તેવું લેખન વંચાવવા માગતા હો તે વીલાડુરા ની ટ્રાન્ઝીશન" નામની માનફિક-આત્મકથા વંચાવો, ખાસ કરીને વીલ ડુરા એ એરિયલ ઉપર એક પ્રકરણ લખ્યું છે તે જરૂર વંચાવજો. પ્રેપથી તમે!ળ કરી નાખે તેવા આ પ્રકરણની મૂળ અંગ્રેજીમાં વર્ણવેલી લાગણીને રજૂ કરી શકાય નહિઁ. છતાં પ્રાસ કં છું:
“એરિપત્ર જેી મુગ્ધબાળા મારા વિચાર-વિશ્વની ભ્રમણકક્ષામાં
થનગનતી આવી ગઇ. અમારા બન્ને વચ્ચે કેટલા વિરોધાભાસ !
હું'નાં ાનનો ખડકલો અને એરિયલ એક ધબકતા જીવંત ઝરણા જેવી. [I was all learning and she was all life] મે દસેક ડમરુ પુસ્તકો વાંચી કાઢા હતાં. જયારેં એરિયલે જીવનના સંઘર્ષો જ જાણ્યા હતા. કુદરતે તેના ઉપર ચિંતાવી હતી તેમાંથી જ તે શીખી હતી. પણ મેં ભણેલા પાઠ કરતાં તેણે અનુભવેલા પાઠ વધુ પાકા હતા, મારી ફિલસૂફી તે તેના અનુમવા આગળ ફોતરા જેવી હતી. રશિયાની ઝૂંપડપટ્ટીમાં તે ઉછરી હતી...."
આ પંદર વર્ષની સુગ્ધ બાળા, વીલડુરા ન પરણવાનો સંકલ્પ કરીને બેઠા ત્યારે મળી હતી. ફ્રી સેકસ અર્થાત ્ મુકત જાતીય જીવન ને લગના વિશૅને વીંધ ડુરા પાકા કરતા હતા તે વિચારોના એરિયલે ફૂરચાફૂરચા ઉડાવી દીધા હતા. એરિયલ સાથે શારીરિક સામિપ્યુ અનુભવ્યા પછી અને તેમના વિચારોના ફૂરચેરરચા ઉડયા તે પછી વીલ ડરા કહે છે કે એરિયલને કારણે મારે ઘણું જતું કરવું
તા. ૧૬-૧૧-૮૧
ફિલસૂફ એકલા ન રહી શકયા
વીલ ટુરાની પત્ની એરિયલ ટુરા હજી દસેક દિવસ પહેલાં જ મૃત્યુ પામ્યા ત્યારે એરિયલ વિષે લેખ લખ્યો હતો. મોરારજીભાઈ અને વીલ ટુરા સાથેાસાથ વિધુર અા હતા. વીલપુરા એ ધી સ્ટોરી ઓફ ફિલોસોફી' નામનું જગમશહુર પુસ્તક લખ્યું તે પહેલાં કૉલેજકાળમાં આપઘાત કરવાના વિચાર કરેલા. જે કોલેજમાં તે ભણતા હતા તેના પ્રોફેસરે સમાજવાદ વિરુદ્ધ ભાષણ આપેલું તે ભાષણની કડક ટીકા વીલ ડુરા એ વિદ્યાર્થી તરીકે કરી એટલે તેમને કોલેજમાંથી કાઢી મુકાયા. સ્કોલરશિપ લઈને ગરીબ માબાપને ટેકો દેવા ભણનારા વીલ ડુરા એ ત્યારે પ્રોફેસરની માફી માગવાને બદલે કોલેજ છેડી દેવાનું નક્કી કર્યું અને પછી આ સ્થિતિ સહન ન થઈ ત્યારે આપઘાત કરવાનું વિચાર્યું હતું. એ આપધાત થયો નહિ અને વીલ ડ્રૉ જગતને ઉત્તમ ગ્રંથો આપવા જીવ્યા. તેમની પત્ની એરિગલ તેનાથી પંદરેક વર્ષે નાની હતી એટલે ‘સ્ટોરી ઓફ ફિલોસેફી' નું પુસ્તક લખ્યા પછી તે પુસ્તકમાં તેમણે તેની પત્નીને ઉદ્દેશીને એક કવિતા પ્રસ્તાવનામાં છાપી:
મારા જીવનસાથી, તું મજબૂત બનજે જેથી જવારે હું પડી જાઉં ત્યારે
હું મક્કમતાથી તારા પગ ઉપર ઊભી રહે મને ખાતરી જ છે કે તું
અડીખમ ઊભી રહીશ
અને જીવનના વિખરાયેલા મારા કાવ્યના ટુકડાઓને એકત્રિત કરીને વધુ સારા સંગીત રૂપે તું એકલી એકલી ગાઈશ
અને ત્યારે હું સંતોષપૂર્વક
મારા આત્માને સાંત્વના દઈશ કે
જાં હું અટકયા
ત્યાંથી તે શરૂઆત કરી છે.
આ
કવિતા એવા ભાવથી લખાયેલી કે એરિયલ પહેલાં જ પોતાનું મોત થશે. પણ લગભગ બને જણે સાથે સાથે જ વિદાય લીધી છે. ચાલીસ વર્ષની ઉંમરે અમેરિકામાં થયેલા લોકોના નૈતિક અધ:પતનથી વીલ ડરૉ નિરાશ થયા નહાતા. તેમણે લખેલું :
“કદાચ શેકસપીયર કરતાં કોઈ વધુ મહાન આત્મા અને પ્લેટો કરતાં વધુ ભવ્ય મનવાળા માનવી જન્મવા માટે રાહ જોઈ રહ્યા છે જારે આપણે ન્યુકિત સ્વાતંત્ર્ય અને સંપત્તિને માન આપતાં શીખીશું ત્યારે જ આપણામાં અને રાષ્ટ્રમાં પુનર્જીવન આવશે.”
૫૪ વર્ષ પહેલાંની તેનીઆ આશા હજી પણ પ્રેરણાદાયી બની રહે તેવી છે.
પડયું... પણ “પ્રેમ માટે આપણે કોઇ પણ કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઇએ."
ફિલસૂફી અને પ્રેમને એક પાટલીએ સફળનાપૂર્વક સાથે બેસાડી શકાય તે વાત એરિયલે વીલ પુરા અને પશ્ચિમના તત્ત્વચિંતકોને શીખવી. એરિયલથી લગભગ બમણી ઉંમર ધરાવતા વીલ ડુરા એ
6
Page #209
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૮૧ બુદ્ધ જીવન
૧૩૭.
---- -- --- - - - - --- - મિત્રો કે સમાજની દરકાર કરી નહિ. બન્ને લગ્ન પછી સાથે બહાર પ્લે, સ્પીઝા, વોલ્ટર, રોપેનહાયર અને નિસૅ જેવા ફિલનીકળતા ત્યારે કોઈ માની લેવું કે એરિયલ એ વીલ ડુની પુત્રી છે. સૂફોને અમેરિકામાં વધુ પ્રચલિત કરનારા વીલ ડર હતા, તેમણે લગ્ન પછી વીલ ડરૉએ તેની બચત ગણી તે માત્ર ૩૦૦ ડોલર
ફિલસૂફીની વાર્તા લખ્યા પછી આ બધા જ ચિંતકોના જીવનચરિત્રોની
લાખે નકલે ખપવા માંડી હતી. અમેરિકામાં ૧૯૩૦ની સાલમાં હતા. એ બચતથી તેણે આ મુગ્ધાને, બેકારીને યુનિવર્સિટીના ભણતરને
સ્ટોરી ઓફ ફિલોસેફીનું પુસ્તક ઘરમાં રાખવું તે ફેશન થઈ પડી અને જીવનની ફિલસૂફીને સાચવવાનાં હતાં.
હતી. શેરબજારના સટોડિયા ભયંકર મંદીમાં સપડાઇને અકચન રાઈને કલાક વીલ ડુ અને એરિયલના લગ્ન રજિસ્ટર કરવા
થઇ ગયેલા ત્યારે સ્ટરી ઓફ ફિલોસેફીને ગીતાની માફક વાંચીને
સાંવની મેળવતી હતી. તૈયાર નહોતે. એરિયલના માતાપિતાની મંજૂરી જરૂરી હતી. કારણ કે એરિયલ સગીર વયની (૧૫) હતી. કલાકે કહ્યું, “વડા પાદરીને
આ દમ્પતી વચ્ચે પ્રેમ એટલો અદ્ભુત હતો કે બન્નેને
સાથે સાથે સરખી સફ રણા થતી. કલમ વીલ ડુરેશની ચાલે પણ વિચારે મળે.” એરિયલની અખમાં આંસુ આવી ગયાં. બન્ને વડા પાદરી
એરિયલના હોય. આવું અરસપરસ ચાલતું. લેખનમાં ડૂબીને વીલ ટુરે પાસે ગયા. વીલ ડુરેનું નામ પાદરીએ સાંભળ્યું હતું. તે વીલ ટુરે પત્ની કે બાળકને ભૂલ્યાં નથી. તેમની આત્મકથાનો છેલો પ્રકરણનું સાથે વિજ્ઞાન અને ફિલસૂફીની ચર્ચા કરવા માંડયા.. પણ પછી છે વાકય આ પ્રમાણે છે:પૂછ્યું, “તમે શેને માટે આવ્યા છે?” વીલ ડુએ મુશ્કેલી સમજાવી. હું આ મારું પુસ્તક પૂરું કરું છું. હું વાચકોને શુભેચ્છા પાઠવું પાદરીએ ગંભીર થઇને પૂછયું. “તમે ખરેખર આ માસુમ બાળાને છું. વારાકોની રજા લઉં છું. કારણ કે મારે હવે ટેબલ છોડીને નીચે પરણવા માગે છે?” વીલ ડુરોએ કહ્યું “મારામાં જેટલો પ્રેમ ભરેલ
જવું જોઇએ. મારે મારી પુત્રી એથલ અને એરિયલને હેત કરવા
જવાનું છે.” છે તે તેના પ્રેમ સાથે અને હદયની ઉત્કટતાથી હું તેને પરણવા માગું છું.” પાદરીએ જાણે એક અતૂટ દામ્પત્યની દિવ્ય મૂતિઓ જોઇ શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ હોય તેમ તેના લગ્ન રજિસ્ટર કરવાની છૂટ આપી. પાદરીએ પછી એરિયલને પહેરાવવાની વીંટી વીલ પુર પાસે માગી.
0 . રમશુલાલ ચી. શાહ વીંટી? કેવી વીંટી? વીંટીને તે અને ગુલામીમાં રાખવાની
જૈન સાહિત્યના ક્ષેત્રે સક્રિય કાર્ય કરનારી ગુજરાતનાં શહેરોમાં હાથકડી માનું છું.” ફીલસૂફે આમ કaj. ત્યારે એરિયલની માની ભાવનગરનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. આજથી અડધી સદી પૂર્વે લગ્નની વીંટી એરિયલની માએ વીલડરે ને આપી અને સાસુની વીંટીથી તે ભાવનગર જૈન સાહિત્યિક પ્રવૃત્તિઓથી ઘણું ગાજતું હતું. બને પરણ્યા. તે સમયે અમેરિકન કવિ વેલ્ટર હીટમેનનું વાકય.
શ્રી જૈન આત્માનંદ સભા, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા અને શ્રી ઉછીનું લઇને વીલ ડુઈંએ એરિયલને પૂછયું, “આપણે જીવનભર
યશોવિજય - જૈન ગ્રંથમાળા જેવી ત્રણ ત્રણ માતબર સંસ્થાઓ એકબીજાની સાથી બની રહેવાનું છે. આ તને ખબર છે?” એરિયલે જવાબ આપ્યો :
એકલા ભાવનગર શહેરમાં જ પોતપોતાની રીતે જૈન સાહિત્ય “મરણપર્ધત હું સાથે રહીશ” અને ખરેખર આ ૨૦મી સદીના અંગે મહત્વનું કાર્ય કરતી હતી, જેને પરિણામે સંખ્યાબંધ ઉત્તમ ફટકીયા મોતી જેવો સંબંધના વાતાવરણમાં એરિયલ મરણપર્યત જૈન પ્રકાશનો આ સંસ્થાઓ તરફથી આપણને સાંપડયાં છે ત્યારે એરિયલ વીલ ડુરેની ખરા અર્થમાં ધર્મપત્ની બની રહ્યાં.
સ્વ. કુંવરજી આણંદજી કાપડિયા અને સ્વ. ગિરધર આણંદજી લગ્ન પછી વીલ ડુ અને એરિયલ બને અમેરિકાના રાજકીય કાપડિયાની બંધુબેલડીએ ભાવનગરમાં ધાર્મિક જીવનને ઉલ્લાસમય અને નૈતિક અધ:પતનથી સરખા કથિત થયાં હતાં. “લોકશાહીનું
બનાવી દીધું હતું. ત્યાર પછી મેતીચંદકાપડિયા, ફતેહચંદ ઝવેરભાઇ,
પરમાનંદ કાપડિયા, ખીમચંદભાઇ શાહ વગેરેના સમયમાં પણ નામ જ રહ્યું હતું. મુકત જમીન, મુકત વેપાર અને મુકત સ્પર્ધાને
ભાવનગરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઠીક ઠીક વેગ મળતો રહ્યો હતો. નામે મોટી મોટી કંપનીઓ ઇજારા લઇને બેસી ગઈ હતી. લોકશાહી
આ પેઢીના અગ્રગણ્ય સંનિષ્ઠ કાર્યકર્તાઓમાંના એક તે શ્રી અદશ્ય થઇ ગઇ હતી. લોકશાહીને અમે અર્થહીન ગણવા લાગ્યા,
ગુલાબચંદ લલ્લુભાઇ શાહ પણ છે. તેઓ થોડા સમય પહેલા શ્રી સમાજવાદ અને ખ્રિસ્તી ધર્મ એ બંને રાનમાં પોક મૂકવા જેવા
જૈન આત્માનંદ સભાના પ્રમુખપદેથી નિવૃત્ત થયા છે. આ નિમિત્તે વિચાર હતા. બળીયાના બે ભાગ જેવી સ્થિતિ હતી. રામાજ પણ શ્રી જૈન આત્માનંદ સભા તરફથી તાજેતરમાં તેમનું સન્માન કરવાના વઠી ગયા હતા. પ્રેમને નામે લોકો ચરી ખાતી હતી. પ્રેમનું બીજું
કાર્યક્રમ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પ્રા. શ્રી ઇન્દુભાઇ ધ્રુવના નામ માલિકીભાવ હતું. બે પ્રેમીઓનું સંવનન જુએ તે તેમાંથી
પ્રમુખપદે યોજવામાં આવ્યા હતા, જેમાં અતિથિવિશેષ તરીકે
ડે. કુમારપાળ દેસાઈ ઉપસ્થિત હતાં. પ્રેમ નીતરતે નહિ પણ બે જણ કસરત કરતા હોય તેવું લાગતું હતું: લગ્નમાં પતિ માસ્ટર બની જતા. લગ્નજીવન પણ રોજિંદા ઢસરડા
શ્રી ગુલાબચંદભાઇએ વર્ષો સુધી ભાવનગરમાં મહદય પ્રિન્ટિંગ
પ્રેસ નામનું મુદ્રણાલય ચલાવ્યું હતું. જેમાં જૈન ધર્મના અનેક પુસ્તકો જેવું થઇ ગયું હતું. કુટુંબમાં સૌ સ્વાર્થી રીતે વર્તતા હતા. દયા કે
છપાયાં છે. એમણે શ્રી જૈન આત્માનંદ સભાદ્વારા પણ સંસ્કૃત, પરોપકાર જાણે શાંતિ મેળવવા માટેની લાંચ જેવા દેખાતા હતા. પ્રાકૃત અને ગુજરાતી ભાષણમાં ઘણા પ્રકાશને તયાર કરાવ્યાં છે, ધર્મ જાણે મરણના ભય સામેની ઢાલ જેવો બની ગયો હતો. સ્થાન જેમાં તત્ત્વાદર્શ, બૃહત કલ્પસૂત્ર, ત્રિષશિલાકા - પુરુષચરિત્ર અને મે ટકાવવા માટે સૌને અહંમ ભૂખે ડાંસ ફરતો હતો”
કર્મગ્રંથ, વસુદેવ હિડી, પ્રાકૃત વ્યાકરણ, સુપાર્શ્વનાથ રારિત્ર, દ્વાદશાર
નયર ઇત્યાદિ ઘણાં મહત્ત્વનાં છે. પ. પૂ. મુનિશ્રી જંબુવિજયજી ઉપરના અધોગતિના વાતાવરણમાં વીલ ડુ અને એરિયલે મહારાજ સાહેબે સંપાદિત કરેલા ગ્રંથ દશારે નયર’ તો આંતરતેમનું જીવનનૌકા હંકાવી ચિંતન અને લેખનમાં જ સમય વીતાવવા રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતો ગ્રંથ છે. વલડુએ ઊંચા પગારની નોકરી છોડી સતત એરિયલ સાથે રહીને શ્રી ગુલાબચંદભાઈ ૮૭ વર્ષની ઉંમરે હજુ સારું સ્વાસ્થ લેખન શરૂ કર્યું. એ દામ્પત્યની મીઠાશના પરિપાકરૂપે આપણને “ટ્રાન્ઝી- ધરાવે છે અને ઘણું કામ કરે છે. તેઓ સ્વભાવે વિનમ્ર, મિલનશન”, “ધી સ્ટોરી ઓફ ફિફ્લેસેફિ”, “ધી પ્લેઝર્સ એફ ફિફી .” સાર, પ્રસન્ન, નિખાલસ, ઉદાર, ઉત્સાહી અને સેવાભાવી છે. “એડવેન્ચર્સ ઇન જિનીયસ” અને “ધી સ્ટોરી એફ સિવિલાઈઝેશનના
જૈન આત્માનંદ સભા ઉપરાંત એમણે વડવા જૈન મિત્ર મંડળ
નામની સંસ્થાના પ્રમુખ તરીકે, ભાવનગર જૈન સંધના મંત્રી ૧૧ ગ્રંથો મળ્યા, ૭૦ વર્ષની વયે પણ વીલ ડરે પત્નીની સાથોસાથ તરીકે, વડવા વિસા શ્રીમાળી જૈન suતના પ્રમુખ તરીકે અને “ઈન્ટરપ્રીટેશન ઓફ લાઇફ” અને “ધી લેસન્સ ઓફ હિસ્ટરી” યશોવિજય જૈન ગ્રંથમાળાના ઉપપ્રમુખ તરીકે પણ સુદી સમયની જેવાં ઘરેણાં જેવાં પુસ્તકો લખી શકયા. “સ્ટોરી ઓફ ફિફી ” સેવા બજાવી છે અને પુષ્કળ લોકચાહના મેળવી છે. નામના પુસ્તકનાં ૯ ભાષાઓમાં અનુવાદ થયા. તેમાં હિન્દી ભાષા શ્રી ગુલાબચંદભાઈને અમે સ્વાધ્યમય અને ધર્મમય દીર્ધાયુષ્ય પણ આવી જાય છે.
ઇચ્છીએ છીએ.
Page #210
--------------------------------------------------------------------------
________________
૩૮
જ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વાર્ષિક વૃતાંત
છે. સામાન્મ
તા. ૨૮ સાંજે
તા. ૬-૧૧-૮૧,
જ
વાંચવા માટે ઘેર લઈ જનાર પાસેથી રૂા. ૧૫ ડિપોઝીટ અને મને જણાવતા આનંદ થાય છે કે
વાર્ષિક લવાજમના રૂ. ૧૦ તેમ જ છ માસિક લવાજમના રૂા. ૫ મુંબઈ જૈન યુવક સંઘે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
લેવામાં આવે છે. સંઘના આજીવન સભ્યોની સંખ્યા ૧૨૮૦ છે. સામાન્ય સભ્યોની સંખ્યા ૨૭૦ છે અને પ્રબુદ્ધ-જીવનના ગ્રાહકોની સંખ્યા
વાચનાલયમાં એકંદરે ૯૮ સામયિકો આવે છે. તેમાં ૬ ૧૨૦૦ સુધી પહોંચી છે અને અમને જણાવતા આનંદ થાય છે
દૈનિક, ૨૮ સાપ્તાહિક, ૧૪ પાક્ષિક, ૪૧ માસિક અને ૯ વાજિક કે આ વર્ષે પેટ્રન સભાની નવી યોજના કરી તેની સંખ્યા ૧૨૫
આવે છે. ભાષાની દષ્ટિએ જોઈએ તે ૮૧ ગુજરાતી, ૮ હિન્દી, સુધી પહોંચી છે.
૭ અંગ્રેજી અને ૨ મરાઠી સામાયિકો આવે છે. ' ' ' હવે અમે આપની સમક્ષ ગત વર્ષને એટલે કે ૧૯૮૦ના
પર્યુષણ વ્યાખ્યાનમાળા વર્ષને વૃતાંત રજૂ કરીએ છીએ.
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૬-૯-૧૯૮૦ થી આ વૃતાંત વહીવટી દષ્ટિએ તા. ૧-૧-૮૦ થી ૩૧-૧૨-૮૦ તા. ૧૪-૯-૧૯૮૦ સુધી એમ નવ દિવસ માટે ચપાટી પર આવેલા સુધીને અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૧૪-૬-૮૦ના બિરલા ક્રિડા કેન્દ્રના સભાગૃહમાં જવામાં આવી હતી. જાની રોજ મળી હતી ત્યારથી આજ સુધી એટલે કે તા. ૭-૧૧-૮૧ વિશાળતાને કારણે ઘણા જ વધારે શ્રોતાઓ લાભ લઈ શકયા હતા. સુધી છે.
આ વખતની વ્યાખ્યાનમાળાના ખર્ચ પેટે મેસર્સ હિન્દુસ્તાન પ્રબુદ્ધ-જીવન
મિનરલ્સ પ્રોડકટસ પ્રા. લિ. વતી તેના ડાયરેકટર શ્રી રાંપકભાઈ પ્રબુદ્ધ-જીવન આજે પ્રથમ હરોળના વૈચારિક પત્રમાં ચોકસી, શ્રી ગિરિશભાઈ ચોકસી તથા શ્રી અતુલભાઈ ચેકસી આગવું સ્થાન ધરાવે છે. ભારતના આગેવાન બૌદ્ધિકની તે પ્રસંશા દ્વારા રૂ. ૧૧000ની રકમ ભેટ મળી હતી તે માટે અમે તેમના પામી શક્યું છે અને પ્રબુદ્ધ-જીવને એક આગવું સ્થાન પ્રાપ્ત ગ્રી છીએ. વ્યાખ્યાનમાળાને એકંદર ખર્ચ રૂ. ૧૫૭૧૪-૫૦નો કર્યું છે. એનું આપણને ગૌરવ છે.
થયો હતે. “પ્રબુદ્ધ જીવનની આર્થિક બાજ”
દર વખતની માફક આ વખતની વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન વર્ષ દરમિયાન “પ્રબુદ્ધ-જીવન”ને રૂ. ૩૭૪૭૪-૫૦ની
ડો. રમણલાલ ચી. શાહે ભાવ્યું હતું અને તેમણે ખૂબ જ સુંદર આવક થઈ (જેમાં પરમાણંદ કાપડિયા સ્મારક નિધિ તરફથી ભેટ
માર્ગદર્શન આપ્યું હતું. તરીકે મળેલા રૂા. પ000ને સમાવેશ થાય છે.) અને રૂા. ૬૩૦૩૦-૬૮ને - આ વખતની વ્યાખ્યાનમાળામાં નીચેના વકતાઓને નિમંત્રવામાં ખર થશે, પરિણામે વર્ષ તે રૂ. ૨૫૫૫૬-૧૮ની ખોટ આવી છે. આવ્યા હતા. તેમના વ્યાખ્યાન-વિષ તેમના નામની સામે નીચે આ વર્ષે આટલી મોટી બેટ આવવાનું કારણ એ છે કે પ્રિન્ટિંગના પ્રગટ કરવામાં આવ્યા છે.. ભાવમાં સે ટકાનો વધારો તેમ જ કાગળના ભાવમાં ચાલીસ
શ્રી શશિકાન્ત મહેતા જીવનમુકિતને મંત્ર-નમસ્કાર ટકાનો વધારે આપવો પડયો છે.
પૂજય સાધ્વી શ્રી દિવ્યપ્રભાજી સાધનાસિદ્ધિનું પાન આપણા આ પ્રકાશનને પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ
સરણે પવનજામિ તરફથી દર વર્ષે રૂ. ૫૦૦૦ મળે છે તે માટે આપણે તેમના ખૂબ
શ્રી જગદીશભાઈ શાહ ધર્મ અને વિજ્ઞાન જ આભારી છીએ.
પ્ર. પુરુષોતમ ગણેશ માવળંકર અસત્યમેય કરતે શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય શ્રીમતી અંજનાબેન સોનાવાલા ગીતાનો સંદેશ
પુસ્તકાલયમાં ગત વર્ષ દરમિયાન રૂા. ૧૧૨૧૭-૯૫ના પુસ્તકો - ડો. કુમારપાળ દેસાઈ મનની વાણી વસાવવામાં આવ્યા છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન વ્યાસ શ્રીપ્રકાશ ત્રિપાઠી રામચરિત માનસ પાછળ ગત વર્ષ દરમિયાન રૂા. ૫૪૫૫૧-૧૨ને ખરું થયું છે અને શ્રીમતી મૃણાલિની દેસાઈ જોર્જ વોશિંગ્ટન કાર્વર: એક આવક રૂ. ૩૩૭૭૧-૬૩ની થઈ છે (જેમાં મ્યુનિસિપાલિટીની
કર્મયોગી રૂા. ૨૦,૦૦૦ની ગ્રાન્ટને સમાવેશ થાય છે.) એટલે વર્ષો ડો. મધુસૂદન પારેખ સુખની શોધમાં રૂા. ૨૦૭૭૯-૪૯ની ખેટ આવી છે. આગલા વર્ષોની ખેટ રૂા. ૬ છે. રમેશભાઈ ભટ્ટ પૂજય શ્રી મેટાનું જીવનકાર્ય ૩૧૧૨૮-૫૪ આ રકમ ઉમેરતાં એકંદરે ખેટ રૂા. ૫૩૫૨૫-૦૧ ડો. કાન્તિલાલ કાલાણી નિષ્કામ કર્મયોગ વર્ષ તે ઊભી રહે છે.
ડો. સુરેશ દલાલ
હરમાન હેસ મ્યુનિસિ૫લ કોર્પોરેશન વાચનાલય-પુસ્તકાલયને રૂા. .
આચાર્યશ્રી ચીનુભાઈ નાયક કર વિચાર, તે પામ ૨૦,૦૦૦ની ગ્રાન્ટ આપે છે તે માટે અમે તેમના આભારી ફાધર વાલેસ :
દક્ષિણ આફ્રિકામાં પ્રવાસમંથન છીએ, એ વાત જણાવતાં અતિ હર્ષ થાય છે કે આગામી વર્ષ માટે
પ્રા. તારાબેન શાહ
સામાયિક પણ મ્યુનિસિપલ કોપેરિશને રૂા. ૨૫,૦૦૦ની ગ્રાન્ટ મંજૂર કરી
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મહાવીર, કૃષ્ણ અને ગાંધીજી છે. આને યશ કાર્યવાહક સમિતિના સભ્ય અને ઘાટકોપર વિભાગના
ડો. રમણલાલ ચી. શાહ ક્ષમાપના કોર્પોરેટર શ્રી હરિલાલ ગુલાબચંદ શાહને ફાળે જાય છે અને શ્રી મેરારજી દેસાઈ ધર્મ અને વ્યવહાર ' માટે આપણે તેમના આભારી છીએ.
શ્રી ભરત પાઠક અને કલાવુંદ ભકિત-સંગીત : આ પુસ્તકાલયનું ફંડ રૂા. ૫૫૦૦-૦૦ છે. હાલ પુસ્તકાલય
વસત-વ્યાખ્યાનમાળા પાસે ૧૨૩૨૦ પુસ્તકો છે. પુસ્તકાલયમાંથી ફાટી ગયેલા અને છેલ્લા તેર વર્ષથી સંઘ તરફથી શરૂ કરવામાં આવેલ “વસો અતિ જૂના એવા ૧૫૦૦ પુસ્તકો આપણે રદ કર્યા છે. પુસ્તકો વ્યાખ્યાનમાળા” ફ્લેરા ફાઉન્ટન પાસે આવેલા “તાતા. ઓડિટ
Page #211
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૮૧
પ્રબુદ્ધ આક્ત
૧૩૯
રિશ્રમમાં આપણા સંઘના પ્રમુખ શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહના ચાલુ વર્ષના વ્યાજના રૂા. ૨૧૦૦-૦૦ ઉમેરતા રૂા. ૨૨૦૬૪૫૦ પ્રમુખપણા નીચે એપ્રિલ માસની ૬-૪-૮૧ થી ૯-૪-૮૧ સુધી થયા. તેમાંથી ચાલુ વર્ષમાં વિદ્યાસત્ર અંગે રૂા. ૧૦૫૯-૫૦નો એમ ચાર દિવસ માટે યોજવામાં આવી હતી. તેમાં “પાર્લામેન્ટરી ખર્ચ થયો તે બાદ કરતા વર્ષની આખરે રૂા. ૨૧૦૦૫-૦૦ની પુરાંત પદ્ધતિ કે પ્રમુખશાહી :” એ વિષય ઉપર બે વકતાઓના અને રહી. આ ખાતામાં નવા વર્ષે જાન્યુઆરીમાં રૂા. ૧૯૭–૪૦ “અનામત બેઠકો” એ વિષય ઉપર બીજા બે વકતાઓના-એમ નીચેના ખર્ચ થશે છે. તે બાકી લેણા ખાતે ઊભા રાખ્યા છે એટલે એકંદરે ચાર વકતાઓના વ્યાખ્યાને રાખવામાં આવ્યા હતા.
ખર્ચ રૂ. ૩૦૩૧-૯૦ થયો ગણાય. . વકતા : વિષય :
વિધાસત્રના પાંચમાં વર્ષની વ્યાખ્યાનમાળા જાન્યુઆરી માસની (૧) શ્રી એન.એ. પાલખીવાલા “પાર્લામેન્ટરી પદ્ધતિ કે પ્રમુખશાહી?” ૭-૮-૯ તારી ખેાએ બસ સ્ટ્રીટમાં આવેલા બોમ્બે હાઉરાના “લાતા (૨) જસ્ટિસ જે. સી. શાહ
એડીટેરિયમ”માં ડો. રમણલાલ ચી. શાહના પ્રમુખપણા નીચે મેજ(૩) ડો. મીસ આલુ દસ્તુર “અનામત બેઠકો”
વામાં આવી હતી. “માનવને ઉગવા દઈએ”એ વિષય ઉપર છે. (૪) શ્રી એચ. એમ. સીરવાઈ
ગુણવંત શાહે ત્રણ વ્યાખ્યા આપ્યા હતાં. શ્રી મુંબઈ જેન યુવક સંઘ “સંચાલિત અને ખંભાત નિવાસી ત્રણે દિવસ શ્રોતાઓની હાજરી સારી હતી. ત્રણ દિવસના સ્વ. મહાસુખભાઈ શાહ પ્રેરિત
વ્યાખ્યાને ખૂબ ખૂબ રસપ્રદ નિવડયા હતાં. પ્રેમળ જ્યોતિ”
જીવનઘડતરલક્ષી પ્રવૃત્તિ આ પ્રવૃત્તિ સંઘે તા. ૨૧-૧૦૭૬ના રોજ શરૂ કરી. તેના શ્રી ચુનીલાલ ધરમશી આનંદપરા તથા તેમના કુટુંબીજને કન્વિનર તરીકે શ્રીમતી નીરુબેન સુબોધભાઈ શાહ તેમ જ તેમને
તરફ્ટી રૂા. ૫૦૦નું દાન આ પ્રવૃત્તિ માટે મળેલું. ગયા વર્ષે આ સહાધ્યાયી તરીકે શ્રીમતી કમલબેન પીસપાટી ખૂબ જ સારી રીતે
ખાતામાં રૂ. ૨૯૭૪-૮૦ રહે છે. આ વર્ષે તેમની ઘરની લાયબ્રેરીકામગીરી બજાવી રહ્યાં છે. તેમને અન્ય ભાઈ બહેનને પણ સારો
માંથી શ્રી ચન્દ્રકાન્તભાઈએ થોડા પુસ્તકો ભેટ પણ મોકલ્યા છે. સહકાર સાંપડી રહ્યો છે એટલે દિવસાનુદિવસ આ પ્રવૃત્તિને
અભ્યાસ-વર્તુળ લોકોને પણ સારો એ સાથ મળી રહ્યો છે.
સંઘની આ પ્રવૃત્તિ સારી રીતે ચાલી રહી છે. આ વર્તુળના આ પ્રવૃત્તિમાં થોડા પાસાં આપણે ઉમેર્યા છે, તેમાં ખાસ કરીને
કન્વિનર તરીકે શ્રી સુબોધભાઈ એમ. શાહ સારી રીતે સંચાલન બાળકોને દત્તક લઈને તેમને વિદ્યાભ્યાસમાં મદદરૂપ બનીએ
કરી રહ્યા છે, તેમને અમે આભાર માનીએ છીએ. છીએ. વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને તેમની તાત્કાલિક જરૂરિઃ યામાં પણ આપણે આપણી શક્તિ પ્રમાણેનું પ્રદાન કરીએ છીએ.
વર્ષ દરમિયાન યોજાયેલાં પ્રવચનો આ વર્ષમાં દાદર સ્કૂલ ફોર ધી બ્લાઈન્ડ નામની સંસ્થાની મુલા: (૧) વકતા-શ્રી પ્રવીણભાઈ કામદાર ડેપ્યુટી મ્યુ. કમિશનર કાત લીધા બાદ આ અધશાળાના સામાજિક કાર્યકર કુમારી પરિમલા વિધ્ય- આપણા નગરનાં ત્રણ પ્રક ભટ્ટ જેઓ જન્મથી અંધ છે. છતાં પરદેશની મુલાકાતે ભારતના તારીખ : ૧૨-૮-૮૯ પ્રતિનિધિ તરીકે જઈ આવેલા તેમના સન્માનને લગતું. “સીમિત (૨) વકતા-શ્રી વિપિન પરીખ અને શ્રી રસિક શાહ આકારનું” આયોજન “બ્રિસ્ટોલ” હોટલમાં રાખવામાં આવ્યું હતું. વિષય- E.S.T. એક અનુભવ ત્યારે સ્કુલની અંધ બહેનને આર્થિક ટેકા રૂપે રૂા. ૯૦૦૦ની રકમનું
તારીખ ૯-૧૦-૮૯ પ્રદાન કરવામાં આવ્યું હતું.
(૩) વકતા શ્રી ચીમનભાઈ દવે આ ખાતામાં આગલે વર્ષે રૂ. ૧૫૬૯૨-૪૭ની પુરાંત હતી.
(ભૂતપૂર્વ પ્રી. એન. એલ. હાઈસ્કૂલ – મલાડ) વર્ષ દરમિયાન ભેટના રૂા. ૭૫૩૭૪-૭૫ મળ્યા. એકંદર રકમ રૂા.
વિષય– જીવન; ગતિ અને પ્રગતિ ૯૧૦૬૭–૨૨ થઈ તેમાંથી રૂ. ૫૦૦૦૦-૦૦ રિઝર્વ ફંડમાં લઈ
તારીખ ૧૬-૧૦-૮૦ ગયા. એટલે બાકી રકમ રૂ. ૪૧૦૬૭–૨૨ની રહી. તેમાંથી વર્ષ દરમિયાન રૂ. ૨૦૪૦૦-૦૦ ખર્ચ થયે તે બાદ કરતા વર્ષની' (૪) વકતી-શ્રી ચીનુભાઈ ગી. શાહ . આખરે આ ખાતામાં રૂા.૨૦૬૬૭–૨૨ની પુરાંત રહી. આ ઉપરાંત
(તંત્રી : સ્વસ્થ માનવ) આ ખાતાના રિઝર્વ ફંડમાં રૂ. ૭૭૦૦૦-૦૦ જમા રહ્યા.
1944- Figure & Fitness
તારીખ ૨૪-૧૧-૮૦. - શ્રી દીપરાંદ ત્રી. શાહ ટ્રસ્ટ ઉપરોકત ટ્રસ્ટમાં આગલા વર્ષમાં રૂા. ૩૮૪૩૬-૨૮ની પર્વત (૫) વકતા–શ્રી તુલસીદાસ વિશ્રામ હતી. વર્ષ દરમિયાન રૂા. ૨૨૪-૦૦ ભેટના અને રૂા. ૧૦૫-૦૦ મહા
વિષય–ભગવાન શ્રીકૃષ્ણ : એક પ્રેમીની દષ્ટિએ વીર વાણી પુસ્તકના વેચાણના તથા વ્યાજના રૂા. ૩૮૪૦-૦૦
તારીખ ૧૦-૧૨-૮૦ આવ્યા. આ ત્રણે રકમ તેમાં ઉમેરતા રૂા.૪૨૬૦૫–૨૮ રહ્યા. આ (૬) વકતા-હેલ હાઈઝેન વર્ષે “નિન્તવવાદ” નામનું પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું તેને વિષય- E,S.T. ટ્રેનિગ અને માનવ સંબંધ ૫૦૦ નકલને રૂા.૨૩૦૧ ખર્ચ આવેલ છે. તે બાદ કરતા વર્ષની તારીખ ૯-૨-૮૧ આખરે રૂા. ૪૦૩૦૪-૨૮ રહ્યા.
(૭) વકતા-શ્રી હરજીવન થાનકી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત અને
વિષય- જીવન વિશેનું ચિંતન સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત
તા.: ૬-૫-૮૧ “વિદ્યાસત્ર પ્રવૃત્તિ”
વર્ષ દરમિયાન યોજાયેલા સંમેલને ગયા વર્ષે આ ખાતામાં રૂ. ૧૦૭૨૮-૯૫ જમા હતા. તેમાં (૧) વકતા-ડૉ. રમણલાલ ચી. શાહ રૂા. ૯૨૩૨-૫૫ વિદ્યાસત્ર આવક ખાતે હવાલે નાખે. તેમની વિષય: સેવિયેટ રશિયાની સફરના અનુભવો મુળ રકમ સરખી કરવા એટલે એ રકમ રૂા. ૧૯૯૬૪-૫૦ થઈ તેમાં તારીખ ૨૧-૮-૮૦
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૮૧ (૨) વકતા-ડે. રમણલાલ ચી. શાહ 1' '
પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. વિશેષ કરી બહેનની સંસ્થાઓ વિપથ-જાપાન કોરિયા અને ફિલિપાઈન્સના પ્રવાસના અનુભવો
આનો લાભ લે છે. નાની સંસ્થાઓ માટે આ સભાગૃહ આશીર્વાદ* તારીખ ૨૩-૧૨/૦
રૂપ બની રહ્યું છે. વર્ષ દરમિયાન સભાગૃહ અંગેની આવક
રૂ. ૧૮૩૩ થઈ હતી. આ ઉપરાંત
સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ : ૦ તા. ૧૫ ઓગસ્ટ ૧૯૮૦ના રો જ “પ્રેમળ જ્યોતિ” અને ઈન્ટર- વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૮ સભાઓ નેશન ટ્રાવેલર્સ કલબના સંયુકત ઉપક્રમે પરમાનંદ કાપડિયા સભા
બોલાવવામાં આવી હતી. - . . ગૃહમાં “રકતદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું,
ગત વર્ષ દરમિયાન સંઘને રૂ. ૫૦૧૧૯-૧૬ની આવક થઈ
હતી અને રૂ. ૪૫૪૬૬-૮૮નો ખર્ચ ત્યારે ૬૮ બાટલી
થયે રકત પ્રાપ્ત થયું હતું.
હતો. સરવાળે
રૂા. ૪૬૫૨.૨૮ને વધારી રહ્યો હતો. ટ્રસ્ટને વ્યાજના. ૦ તા. ૨૮-૯-૮૦ ના રોજ વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડૉ. રમણલાલ રૂ. ૮૨૪૦ ચૂકવ્યા તેનો આ ખર્ચમાં સમાવેશ થઈ જાય છે.
ચી. શાહનું સન્માન તથા સંઘના પેટ્રન મેમ્બરોના મિલનને લગતા રાંઘના જનરલ ફંડમાં ગયા વર્ષે રૂ. ૧૭૫૭૫–૮૮ બાકી દેવા એક રામારંભ દાદરમાં આવેલ “નવનીત પ્રકાશન”ની ઓફિસમાં
ઊભા રહ્યા હતા. તેમાં આ વર્ષની પ્રબુદ્ધ જીવનની ખોટ રી
૨૫૫૫૬-૧૮ની ઉમેરતા તે રકમ રૂ. ૩૯૧૩૨૦૬ થઈ. તેમાંથી રાખવામાં આવ્યો હતો..
સંઘને વધારે રૂા. ૪૬૫૨-૨૮ બાદ કરતા વર્ષની આખરે આ ૦ તા. ૧૧-૧૧-૮૦ ના રોજ “પ્રેમળ જ્યોતિ ની પ્રવૃત્તિને પાંચ ખાતામાં રૂા. ૩૪૪૭૯-૭૮ ઊભા રહે છે.
વર્ષ પૂરા થતાં હોઈ ધનતેરસના દિવસે પ્રેમળ જ્યોતિની બહેનોએ આપણું રિઝર્વ ફંડ ગયા વર્ષે રૂ. ૫૫૪૮૧૦-૧૮નું હતું, * સાયન હોસ્પિટલ ગવરમેન્ટ રિમાન્ડ હોમ-માનખુર્દ, બાળકલ્યાણ
તેમાં ચાલુ વર્ષમાં આજીવન સભ્યોને લવાજમના રૂ. ૧૮૫૭૪
આવ્યા તે ઉમેરતા રૂા. ૫,૭૩,૩૮૪–૧૮ થયા. તેમાંથી આ વર્ષે જે નગરી, જેના કલીનીક- આટલી સંસ્થાઓની મુલાકાત લેવામાં
આજીવન સભ્યો પેટ્રન સભ્ય થયા તેમને રૂ. ૨૫૧ મજરે આપવા સવારના ૮ થી સાંજના ૫ વાગ્યા સુધીના સમય ગાળે હવે
પડયા તે રકમ રૂા. ૧૯૦૦૪ તેમાંથી બાદ કરતા રૂ. ૫,૫૪૩૮૦-૧૮ અને દરેક જગ્યાએ રેગ્ય પ્રદાન કરવામાં આવ્યું હતું. રહ્યા. પેટન સભ્યોના લવાજમના રૂ. ૨૭૫0૦૩-૦૦ આવ્યા ૦ પ્રેમળ જયોતિની બહેને જૈન કલીનીકમાં દર શનિવારે જાય છે.
તે તેમાં ઉમેરતા રૂ. ૮,૨૯,૩૮૩-૧૮ આ ખાતામાં વર્ષની આખરે
જમા રહે છે. - અને જરૂરિયાતવાળા દરદીઓની તપાસ કરીને સહાય આપવાનું
આપણું પુસ્તક પ્રકાશન ફંડ ગયા વર્ષે રૂ. ૨૨૭૩-૨૫ નું નક્કી કરે છે. આ રીતે જયારે બહેન જૈન કલીનીકમાં જાય છે
હતું તે તેમજ રહે છે. ત્યારે કલીનીકના હાઉસ સર્જન ડે. કાંતિભાઈ સાંઘાણીને આપણી પ્રેમળ જાતિની પ્રવૃત્તિનો સારો વિકાસ થઈ રહ્યો દરેક પ્રકારના સહકાર બહેનોને મળી રહે છે. તે માટે અમે છે. તેને વધારે વિકાસ થાય એવો અવકાશ છે અને તે માટે અમારા તેમને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
પ્રયત્નો ચાલુ છે. '
- સંઘના કાર્યક્રમોને સારી પ્રસિદ્ધિ આપવા માટે ગુજરાતી દૈનિક ૦ તા. ૮-૧૨-૧૯૮૦ના રોજ પંડિત સુખલાલજી જન્મ શતાબ્દીના
તેમ જ “જૈન” પત્રોને અમો આભાર માનીએ છીએ. અનુસંધાનમાં કશી મુંબઈ જૈન મુવક સંઘ, પરિચય ટ્રસ્ટ - કાર્યવાહક સમિતિના સી સભ્યોએ અમને જે પ્રેમભર્યો સહકાર તેમ જ અન્ય સંસ્થાઓના ઉપક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના આપ્યો છે એ માટે અમે તેઓ સના ખૂબ જ આભારી છીએ. પ્રમુખસ્થાને પંડિત સુખલાલજી વ્યાખ્યાનમાળાનું આયોજન
સૌને સહકાર, પ્રેમ અમને કામ કરવાની પ્રેરણા અને જોમ આપશે. કરવામાં આવ્યું હતું.
અને અમારા ઉત્સાહમાં વધારો કરશે.
અંતમાં, આપણા સંઘની પ્રવૃત્તિઓ હજુ વધારે વેગ પકડે ૦ આપણા મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે સંઘની સતત ૨૫ વર્ષ
અને તેને વધારે ને વધારે વિકાસ થતો રહે એમ કરવાનું અમને મંત્રી તરીકે રહીને સેવા કરી તથા બીજી અનેક સંસ્થાઓમાં રસપૂર્વક
બળ મળે એવી અમારી ઈશ્વરને પ્રાર્થના છે. કાર્ય કર્યું એ નિમિત્તે આપણા ઉપપ્રમુખ શ્રી રસિકભાઈ ઝવેરી
: - ચીમનલાલ જે. શાહ તથા શ્રી ચીમનભાઈના મિત્રો, સાથી કાર્યકરો તેમ જ શુભેચ્છકો
કે. પી. શાહ દ્વારા તા. ૩-૧-૮૧ ના રોજ સાંજના બિરલા ક્રિડા કેન્દ્રમાં એક સત્કાર સમારંભ યેજવામાં આવ્યો હતે. ૦ તા. ૧૧-૩-૮૧ના રોજ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ સઘની વાર્ષિક સભા શાહને ૭૯ વર્ષ પૂરા થયા ત્યારે સંઘ દ્વારા એક અભિવાદન
* શ્રી મુબઈ જેન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર સમારોહ યોજવામાં આવેલ ત્યારે શ્રી ચીમનભાઈએ પ્રેમળ તા. ૭-૧૧-૮૧ ના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના શ્રી પરમાનંદ જોતિની પ્રવૃત્તિ માટે રૂા. ૧૦,૦૦૦ મેળવી આપવાની જાહેરાત કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણ કરી હતી. તે માટે સંઘ તેમને આભારી છે. !
નીચે મળી હતી.
આ
તેમાં ગત વાર્ષિક સભા તા. ૧૪-૬-૮૦ની મિનિટ્સ વાંચવામાં ૦ તા. ૧૭-૪-૮૧ ના રોજ સ્વ. પરમાનંદભાઈની ૧૦મી પુણ્યતિથિ
આવી હતી અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. - નિમિત્તે તેમના કુટુંબીજનો તરફથી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં
છે ત્યારબાદ નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સંઘના વાર્ષિક વૃત્તાંત તેમ જ શ્રી મણિલાલ મોકમચંદ શાહ વ્યાખ્યા ની કેસેટો,
સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલયના ૧૯૮૦ના વર્ષના એડિટ થયેલા
હિસાબો રજુ કરવામાં આવ્યા અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં સંઘ દ્વારા લેવાતા પર્યુષણ વ્યાખ્યાનમાળાના બધાં જ વ્યાખ્યા
આવ્યા. નેની કેરોટે આપણે તૈયાર કરાવીએ છીએ. સભ્યો તે વ્યાખ્યાને ત્યારબાદ ૧૯૮૧ના વર્ષ માટેના અંદાજપત્રો રજૂ કરવામાં પિતાને ઘેર સાંભળી શકે તે માટે એ કેસેટ નજીવું ભાડું લઈને ઘેર
આવ્યા અને તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આ આપવાની વ્યવસ્થા સંઘદ્રારા કરવામાં આવી હતી. “
ત્યાર બાદ ચાલુ વર્ષ ૧૯૮૧ માટે સંઘની કાર્યવાહક સમિતિના
પાંચ અધિકારીઓ અને પંદર સભ્યોની ચૂંટણીને લંગનું કામ હાથ - શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહ ; ;
ધરવામાં આવ્યું.. સંઘના નિયમ પ્રમાણે આ રસભાગૃહ વિવિધ સંસ્થાઓને નામના
૨ ટણીનું પરિણામ ', - . ભાડાથી આપવામાં આવે છે. આ કારણે ઘણી સંસ્થાઓની વિવિધ ' ગયા વર્ષે કાર્યવાહક સમિતિના ૨૫ સભ્યો હતા, તેમાંથી પાંચ
Page #213
--------------------------------------------------------------------------
________________
તા.: ૧૬-૧૧-૧૯૮૧
: પ્રબુદ્ધ જીવન
૧૪૧
અધિકારીઓની ચૂંટણીનું કામ હાથ ધરતા, ગયા વર્ષે જે અધિકારી હતા તેમને જ ચાલુ રાખવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.
બાકીના ૨૦ સભ્યો ગયા વર્ષે હતા તેમના નામે વાંચવામાં આવ્યા. હા ૧/૨ સભ્યોને બેલેટ પેપરો આપવામાં આવ્યા અને એકંદર ૨૦ નામોમાંથી ૧૫ સભ્યોનો ચૂંટવાનું કહેવામાં આવ્યું. જેનું પરિણામ નીચે પ્રમાણે આવ્યું;
એટલે હવે ૧૯૮૧ના વર્ષ માટે કર્યવાહક સમિતિ નીચેના સભ્યની રહેશે.
. ' , શ્રી ચીમનલાલ ચકભાઈ શાહ- પ્રમુખ શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી-ઉપપ્રમુખ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ-કોપાધ્યક્ષા . શ્રી ચીમનલાલ જે. શાહ-વાંત્રી શ્રી કે. પી. શાહ-સ્ત્રી . " શ્રીમતી નીરુબહેન સુબોધભાઈ શાહ -સભ્ય પ્રા. રમણલાલ ચી. શાહ શ્રી સુબોધભાઈ એમ. શાહ , શ્રી એ. જે. શાહ '
શ્રી અમર જરીવાળા શ્રીમતી કમલબહેન પીસપાટી શ્રી શાંતિલાલ દેવજી નન્દ શ્રી ટોકરશી કે. શાહ
) શ્રી દામજીભાઈ વેલજી શાહ , , શ્રીમતી તારાબહેન આર. શાહ , શ્રી હરિલાલ ગુલાબરાંદ શાહ , શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ શ્રી મફતલાલ ભી બચંદ શાહ , શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરી કી રસિકલાલ લહેરચંદ શંહ ,
, ,
નોંધ:
ધર્યવાહક સંમિતિમાં પાંચ સભ્યોની પુરવાણી-શ્રી. મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલય સમિતિ તેમ જ તેના મંત્રીની નિમણૂક હવે પછી કરવાની હોવાથી તેની વિગત આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
- ચીમનલાલ ' જે શ હ
કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ :
નક વ્યાખ્યાનમાળા દરમિયાન થયેલા સંઘના નવાં આજીવન સભ્યો જ ૧ શ્રી સુંદરજી એમ. મારું
૩૫ ,, વસંતભાઈ કાન્તિલાલ શાહ ૬૯ , ધીરજલાલ કલ્યાણજી ૨ , ચંદ્રાબેન હરસુખભાઈ શાહ ૩૬ , ભૂમિના કાપડિયા
૩૦ , કાન્તિલાલ હીરજી નીસર » જયંત મફતલાલ શાહ , એસ. આઈ. મારાંટ
, કિશોરભાઈ એચ. છેડા » અમૃતલાલ જીવરાંદ શાહ , શિરીષભાઈ કામદાર
, મંગલાબેન ઝાટકિયા : , ડૉ. કિરણ જયંતીલાલ શાહ
, દિલપી એલ. લાલકા
‘, નગીનદાસ હરખચંદ , જયંતીલાલ શામજી ગેસર
, પ્રવીણભાઈ ખેમચંદ
' , હરેશ પ્રવીણચંદ્ર જમનાદાસ શાહ - કાંતિલાલ હરિભાઈ દેસાઈ ૪૧ , સુરેન્દ્ર તુલસીદાસ
, અમરચંદ ઓર, મોતીશા , કિશોર રામજી શાહ , મુગટલાલ વી. શાહ
, મહિપતરાય પ્રભુદાસ શાહ - શાંતિલાલ કે. ગેસર
જે. નંદા
, બી. ડી. શાહ : * છે દિનકર અમૃતલાલ કોઠારી ૪૪ , રમેશભાઈ ન્યાલચંદ મહેતા
, જયસુખલાલ પ્રતા૫મલ , ભરત પી. શાહ
લક્ષ્મીચંદ ભાણજી નાગડા ૭૯ , પી. પી. કરિયાણી , વિજય ઈશ્વરલાલ શાહ
, સુલોચનાબેન એમ. શાહ ૮૦ મનુભાઈ કેશવજી પારેખ વાસંતીબેન દાણી ૪૭ / બિન્દુ હ. મહેતા
, કૈલાસભાઈ હિંમતલાલ વકીલ - બંકિમભાઈ દાણી ,, હેમલતાબેન શશીકાંત શાહ
- જે. પી. શાહ ૧૫ , રાજેશ કે. શાહ
, નવીનચંદ્ર ઉમેદચંદ શાહ
,, સુનિલભાઈ સિક્લાલ શેઠ ૧૬ , અશ્વિન બી. મહેતા
, સુરેન્દ્ર નાનજી નન્દુ ૮૪ ,, મેતીલાલ જીવાભાઈ મહેતા , આર. જે. તુરખીયા ૫૧ , પ્રભુજી એસ. પટેલ
૮૫ , અમૃતલાલ ડી. શાહ , મનહરલાલ ગોવિંદજી શાહ ૫૨ , છોટાલાલ જે. દોશી
, ઉપાબેન દિલીપભાઈ શાહ , નટવરલાલ શાહ - , અશુબેન શાહ
, દિનેશ ભૂપતરાય શેઠ , જે. આર. મહેતા
૫૪ , લલિતભાઈ સૂરજમલ શાહ ૮૮ ', મહેન્દ્રકુમાર પોપટલાલ શાહ ,, તૃપ્તિબેન એસ. કાપડિયા
, શામજી કોરશી વીરા.
૮૯ - મનીષ નવીનચંદ્ર સંઘરાજકા. ૨૨ , મુકેશ એ. શાહ
, બંસરી પારેખ ' ૨૩ , ભૂપેન્દ્ર એચ. શાહ ,, પ્રફુલ્લચંદ રાયચંદ ઝવેરી
બી. આર. ગાલા ૨૪ માવજી, શીવજી ગડા
, ઈન્દુમતીબેન એચ. મણિયાર
, રમણીકલાલ વી. શાહ ર૫ , સવિતાબેન નગીનદાસ કંપાણી ,, સરોજબેન ઘાટલિયા
, નાનજીભાઈ પલણ દેઢિયા , ટેસી મુલજી ગડા , હસમુખભાઈ એમ. શાહ
, લીલાબેન હિંમતલાલ શાહ , મંગલદાર તુલસીદાસ શા ૬૧ , જયસુખ ટી. પારેખ
, પ્રદેયંત એમ. શાહ , નરેન્દ્રકુમાર સેવંતીલાલ શાહ
, અમીશ હિંમતભાઈ ખારા
છે,, પ્રવીણચંદ્ર એમ. જોબાળિયા ' , ભરતકુમાર નેમચંદ શાહ
, અમુભાઈ વી. દોશી
૧૯૬૭, કસ્તુરચંદ મહેતા ' રસિકલાલ કે. શાહ
, રીમીકાંત હીરાલાલ શાહ , ૩૧ , જગદીશભાઈ એસ. ઝવેરી ૬ હર્ષદરાય હીરાલાલ શ
- ૯૯ , વિક્રમભાઈ આર. દોશી , ડાહ્યાલાલ દલીચંદ વખારિયા
અપ આર. ગાઠાણી -
૯૮ , આર. કે. ગાંધી , ભૂપતરાય છગનલાલ વીરાણી
, યતીન એચ. સાવલા
૯૯ , સુરેશ સુરજમલ ચૌધરી ૩૪ , મીતાબેન પ્રદીપભાઈ ઝવેરી ૬૮ , પારસ બાવરાંદ ઘાટલિયા – ૧૦૦ , પ્રવીણચંદ્ર પી. કોના ..
Page #214
--------------------------------------------------------------------------
________________
/2
(
પ્રબુદ્ધ જીવન
i . તા. ૧૬ ૧૧-૮૧
II
•
- આ જ ની પરિસ્થિ તિ' છે - ] વિમલા ઠકાર ] અનુ.: ગુલાબ દેઢિયા .
માટે ભારત દેશની સેવા એ મનુષ્ય જાતિની સેવાના એક ભાગ રૂપે મુંબઈમાં જના મિત્રો અને સાથીઓ વચ્ચે આવવાનું થયું છે જ હતી, કદાચ સત્ય અને અદિરા વગર સ્વરાજ મળે એ વાત તેને સંતોષ અને આનંદ છે. આજની પરિસ્થિતિ વિશે વિચાર કરે છું, જે બધું જોઉં છું. પણ અહીં તો તમારી સાથે એ અંગે સંવાદે
ગાંધીજીને કબૂલ ન હતી. આમ સ્વરાજ મળે તે દુનિયા સામે કઈ કરી શકું છું. નેતૃત્વ કે માર્ગદર્શનનો અધિકાર નથી કે ભૂમિકા પણ નથી.
વાત મૂકી શકીએ? આધ્યાત્મ અને સંસ્કૃતિ જેવું દુનિયા સામે શું આજે દેશ વિશે વિચારવું હોય તો દનિયામાં શું ચાલી રહ્યાં રજૂ કરી શકીએ? જે બીજી કોઈ માત્ર રાજકીય કે રાષ્ટ્રવાદી વ્યકિત છે તે પ્રથમ જવું પડે છે. કોઈ પણ દેશ, આજે દુનિયાથી અલગ હેત તે સત્ય અને અહિંસા વગરના સ્વરાજ માટે શું નામરજી બતાપિતાને વિચાર કરી શકે નહિ. દુનિયાના સંદર્ભમાં ભારતની સમસ્યા- વત? ગાંધીજી પરમ ભાગવત વ્યકિત હતા. તેઓ કેવળ રાષ્ટ્રીય નેતા એને સમજવી એ પહેલો ધર્મ છે. જે બીજાની સેવા કરનાર છે,
કે રાજકીય વ્યકિત ન હતા. માનવપ્રેમી અને માનવતાના ઉપાસક હતા. મનુષ્ય માટે કંઈ કરનાર છે તેમને તે ખાસ છેલ્લા વીસ-પચીરા વર્ષથી હું જોઈ રહી છે કે ભારતમાં જ નહીં દુનિયાના બીજા દેશોમાં દેશની અખંડિતતા અને ધર્મનિરપેક્ષતાની તરફદારી કરનાર પણ સમજવાની ક્રિયા કે કર્મ, તેનું ચિંતન કરવું, સમસ્યાઓને છેડા લોકો તે હજી આ દેશમાં છે. આ દેશની એકતા નહીં બચે સંદર્ભ જોડીને તપાસવી-ચકાસવી એ બધું લોકોના મનમાંથી હટી
તે દુનિયા માટે અનર્થ થશે. જનતંત્રવાદી સંવિધાન કાગળ પર રહી ગયું છે. સમસ્યાઓને સમજ્યા પહેલાં જ કઈ ઉતાવળથી કાર્યક્રમ બનાવી
જશે. આજે રાજકીય પક્ષોને સત્તા સિવાય કંઈ સૂઝતું નથી.
વિરોધ પક્ષો માત્ર ફરિયાદ કરે છે. આપણે સૌએ સામુદાયિક દે, એ બધું કરવાથી રાંભવ છે કે તાત્કાલિક ઉકેલ મળી જાય પણ જેમ કોઈ વૃક્ષની ઉપર ઉપરથી ડાળીડાંખળા કાપી લઈએ, તેમ .
રીતે મુકાબલો કરવો પડશે. હવે આપણી વચ્ચે જયપ્રકાશ નથી, સમસ્યાના વ્યકત સ્વરૂપને ઉકેલ લાવવા કષ્ટપ્રદ નથી પણ એમ
એ તે સૂર્ય સમાન હતા. આપણે બધાએ જનતંત્રને બચાવવા
નાના નાના આગિયાની જેમ પ્રકાશ ફેલાવવાનો છે. આજે સર્વત્ર કરવાથી એના મૂળ સુધી નથી પહોંચાતું. બહાર દેખાતું વ્યક્તિ સ્વરૂપ સુવિધાજનક છે પણ જે અવ્યકત છે, બહાર દેખાતું નથી એને
લાચારી અને અસહાયતાની લાગણી વ્યાપી વળી છે. ભલે કંઈ પકડી પાડવું મુશ્કેલ છે.
ન થાય પણ જટાયુની જેમ વિરોધ કરીને પાંખો ફફડાવીને મરી જવું સમાજ સાથે સમસ્યાઓ તો રહેશે જ. કોઈ એક પેઢીથી એને રસારું. જનતંત્ર વિરોધી અને વિનાશક પ્રવૃત્તિઓને અસહગ કરવો, ઉકેલ નહીં આવી જાય. મનુષ્ય જીવનને વિકાસ થતો રહેશે તેમ એ એને પ્રતિકાર કર એ આપણે પહેલો ધર્મ છે. આજે દષ્ટિ સાફ વિકાસયાત્રા સાથે સમસ્યાઓનું સ્વરૂપ બદલાતું રહેશે. એ સ્વરૂપને થાય એ ઓછા સદ્ભાગ્યની વાત નથી. સમજવાની. મારી પહેલી દરખાસ્ત છે. ભાવનાઓના આવેશ અને અખબારોમાં લખવાથી ખાસ કશું નિપજતું નથી. કુલદીપ
નાયર, જૈન, શૌરી બધા લખે છે પણ કયાંય પહોંચતું નથી. સુશિક્ષિત આવેગ વધુ મહત્વના બની ગયાં છે. જે કંઈ પણ કાર્ય કરવાનું ,
વર્ગના મનમાં ઉપેક્ષા ભાવ છે પણ સત્તારૂઢ પહાને એની કંઈ તેને પ્રથમ સમજવું પડશે, યથાર્થ શબ્દાન કરવું પડશે. એમ કરવા ' ચિંતા નથી. ખાસ તો એ જેમને “વોટ બેન્ક' સમજે છે એ નાગમાટે સર્વ પ્રથમ મગજની સફાઈ ન થાય, દષ્ટિ વિશદ્ અને વિશાળ રિકેની શકિત જગાડવાની જરૂર છે. વિધાયક, શુભ્ય અને શાંત ન થાય ત્યાં સુધી કર્મ આંશિક હશે, પંડિત હશે.
પ્રતિકાર કરવાનો છે. આજે દુનિયામાં મનુષ્યને બચાવવાની જેટલી ફિકર છે, એટલી રાષ્ટ્રીય સ્તર પર નેતૃત્વ કરનારા ઉપર કોઈ આધાર નથી દેખાતે, માનવતાને બચાવવાની નથી. દેહ બચાવવાની ચિંતા, ખવડાવવાની
પણ પોતપોતાના રાજ્યમાં પ્રતિકાર કરી શકે એવા કેટલાક ત્યાગી
સેવકોની જરૂર છે જે પોતપોતાના રાજ્યમાં કાર્ય કરે. બધા રાજ્યોમાં ચિતા, સુખ સગવડની ચિતા-જેટલી માનવતા અને જીવન મૂલ્યની
કાર્યક્રમ સાધને અને મૂલ્યોની એકતા હોય પણ નેતૃત્વ વિકેન્દ્રિત ચિંતા નથી. આજે મૂલ્યની કટોકટી છે. ગરીબને માત્ર પૈસા, થાય એ અગત્યની બાબત છે. હું. અહીં માર્ગદર્શન નથી આપતી રોટી, કપડાં અને મકાન આપવાથી એમની સ્વાધીનતા, ગરિમા મિત્રો સાથે માત્ર સંવાદ કરું છું. ગૌરવ લૂંટાઈ જશે. સવાધીનતાની કિંમત ન રહેતાં એ ભેગપરાયણ આજે કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધ કટિલ અને જટીલ અને સુરક્ષાપરાયણ બની જશે. આજે દુનિયાના સમાજવાદી કે
બનતા જાય છે. શકિત ક્ષીણ થતી જાય છે. દેશ માટે આ શુભ
ઇટના નથી. જેનાંત્રને અનુકુળ કી કે ચીજની સરકાર રજૂ મૂડીવાદી કે લોકશાહી બધા જ દેશમાં માણસ સસ્ત થઈ ગયું છે.
કરે તે પણ એનો વિરોધ કરવો એનુચિત છે. સહયોગ આપવો માનવતા મોંધી થઈ. ગઈ છે. માનવતાને કેવી રીતે બચાવીશું? પૂંજી
જોઇએ. કયા મુદ્દા પર પ્રતિકાર કરવો એની ચર્ચા કરવી જોઇએ. વાદ, શસ્ત્રવાદ અને વેપારવાદની નાગચૂડમાંથી કેવી રીતે બચવું
પ્રથમ મનમાં ચેખવટ કરી લેવી જોઇએ. એ અમેરિકાની સમસ્યા છે. અણુબોમ્બની સમસ્યા છે. ગરીબ
હજારો વર્ષોથી ચોક વિજ્ઞાન હતું જેને હું અધ્યાત્મ કહું દેશેને કારણે કયારે વિશ્વયુદ્ધ ફાટી નીકળે, એની ચિંતા માત્ર બેલ
છું. રાજે પત્રવિજ્ઞાન, શસ્ત્રો અને રાજનીતિને લીધે એને પુરસ્કાર મેળવનારને જ નથી, બધાને છે. તે જ પ્રશ્ન મોંઘવારીને
iઘવારીને ભાગ લેવાય છે. ! છે. કાળા નાણાને પ્રશ્ન ભારત, મધ્યપૂર્વ, અમેરિકા, ઈ"ગ્લેન્ડ
લોકશાહી રો માત્ર રાજકીય વ્યવસ્થા નથી, જીવનવ્યવસ્થા છે. બધે જ છે. ફુગાવાને પ્રશ્ન છે.
કયાં સુધી મૌન બેસીશું? મૌન પણ સંમતિ છે, લાચારી પણ મંત્રવિજ્ઞાન આજે સમાજરચનાની ટોચ પર છે. બોજ બની
સહયોગ છે. એમાંથી બહાર નીકળીએ. દીનહીન ના બનીએ.ચાત્મગયું છે. એમાંથી બહાર કેમ નીકળવું એ પ્રશ્ન છે.
વિશ્વાસ અને આત્મપુરુષાર્થ પેદા કરીએ. ધૂમી ઘૂમીને ગાંધીજીને આપણા દેશ વિશે કેવા સ્વપ્ન સેવ્યાં હતાં અને આજે કેવી પરિસ્થિતિ છે? આપણા દેશની એકતા અને અખંડિતતા બચાવવા
સંદેશો પહોંચાડીએ, મને શ્રદ્ધા છે કે આ કાલખંડમાંથી ભારત શું કરવું જોઈએ? લોકજાગૃતિ અને લેકશિક્ષણના કામમાં જે ગાંધી- જરૂર બહાર નીકળી શકશે. વાદી કાર્યકરે ઓતપ્રેત છે તેઓ જરૂર કંઈક કરી શકશે. ગાંધીજી
મુંબઈમાં આપેલો વાર્તાલાપ].
પાલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ - ૪૦૦ ૦૪. ટે. નં. ૩૫૦૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ એસ. કોટ. મુંબઈ-૪૦ ૦૧:
Page #215
--------------------------------------------------------------------------
________________
kegd. No. MH. By/South 54 Licence No.: 37
Fs
, “પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૧૫
Iબુ જીવન
મુંબઈ ૧ ડિસેમ્બર, ૧૯૮૧, મંગળવાર
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાલિક વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૪૫
છૂટક નકલ રૂા. ૭૫ તત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ
ન્યાયતંત્ર અને સરકાર 0 ચીમનલાલ ચકુભાઈ
સલાહ અને અભિપ્રાય લેવાના હોય છે. સરકાર અને વડા ન્યાયટોકટી દરમિયાન, પાર્લામેન્ટની સર્વોપરિતાના નામે શ્રીમતી મૂતિઓ વરચે થતી આવી સલાહ–મસલત ખાનગી હોય છે, હોવી ઈન્દિરા ગાંધીએ બંધારણમાં વ્યાપક ફેરફારો કરી, સરકાર–વહીવટી- જોઇએ–જેથી નિર્ભયતાથી તેઓ પોતાનો અભિપ્રાય આપી શકે. તંત્રની સત્તા વધારી અને ન્યાયતંત્રની સત્તા કેટલેક દરજજે છીનવી આ બન્ને કેસમાં, સાત જજની બેન્ચે, આ બધા પત્રવ્યવહાર કોર્ટને લીધી અથવા ગુન કરી. જનતા સરકારે આ પરિસ્થિતિને મહદ્અંશે બતાવવા સરકારને હુકમ કર્યો. સરકારે આ પત્રવ્યવહાર ખાનગી છે પલટાવી, યથાવત સ્થિતિ કરી. જાન્યુઆરી ૧૯૮૦માં શ્રીમતી ઇન્દિરા એમ જણાવી રક્ષણ માગ્યું, પણ કોર્ટે તે રજૂ કરવાની સરકારને ફરજ ગાંધી ફરી સત્તા પર આવ્યા એટલે આ ગજગ્રાહ શરૂ થ. બંધારણમાં પાડી. એટલું જ નહિ, પણ એ પત્રવહાર સામા પક્ષને અપાવ્યો ફેરફાર કરવાને બદલે, વરિષ્ઠ અદાલતના ન્યાયાધિશોને અંકુશમાં અને જાહેર કર્યો. આ સાત જજો ખાનગી રીતે આ પત્રવ્વહાર રાખવાના નવા નુસખા અજમાવ્યા. જજોની ફેરબદલી કરવાને જોઇ શકત. છતાં તેને જાહેર કરવાનું ઉચિત માન્યું. આ પત્રવ્યવહાર સરકારને અધિકાર છે એવો આગ્રહ રાખ્યો. કોકટી દરમિયાન આ જતાં, કોઇની શોભા વધી નથી અને સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ રીત અજમાવી હતી. એક કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટના એક જજ- તથા દિલ્હી હાઇકોર્ટના અને બિહાર હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિની
જસ્ટિસ શેઠ-સુપ્રીમ હર્ટ સુધી લડયા હતા, પણ છેવટને ચુકાદો પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે એમ લાગ્યા વિના રહે નહિ. એટલું જ આવે તે પહેલા સમાધાન થયું. સરકારી અધિકારીઓની ફેરબદલી નહિ ભવિષ્યમાં જજોની નિમણુંક કરવામાં, હાઇકોર્ટના વડા ન્યાયથાય છે તે જજોની કેમ નહિ એવી દલીલ થઈ છે બીજો એક આગ્રહ મૂતિઓ તેમ જ સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ નિર્ભયપણે અભિપ્રાય એ રાખ્યો છે કે દરેક હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિ તે રાજ્યની બહારની આપી નહિ શકે અને પરિણામે વરિષ્ઠ કોર્ટોના ન્યાયમૂર્તિઓમાં વ્યકિત હોવી જોઇએ. વળી એમ પણ કહ્યું છે કે હાઇકોર્ટના જજોની પ્રજાને વિશ્વાસ ડગી જાય એવી પરિસ્થિતિ સર્જી છે. સુપ્રીમ સંખ્યાના એક તૃતીયાંશ જજે રાજય બહારના હોવા જોઇએ. સ્થાનિક કોર્ટના સાત જજોએ આવું પગલું ભર્યું તેથી આશ્ચર્ય અને ખેદ થાય લાગવગ અને સ્થાપિત હિતેથી તણાઇ ન જાય માટે આ ફેરબદલી તેમ છે. સરકારને તો કદાચ મનગમતું થયું હશે કે વરિષ્ઠ અદાલતોના જરૂરની છે એમ દલીલ કરવામાં આવે છે. ફેરબદલી કોઇ વખત જો પણ કેવા છે તે પ્રજા જોઇ લે. લગભગ સજા કરવા જેવું થાય છે. આવી લટકતી તલવાર સદા માથે બિહાર હાઈકોર્ટના વડા ન્યાયમૂતિના ફેરબદલીના કેસમાં રહે તે જજો સરકારના દબાયેલા રહે. એક વિશેષ યુક્તિ શોધી કાઢી. તે ન્યાયમૂર્તિ તથા સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ શ્રી રાંદ્રચુડે સામવધારાના જજોની નિમણુક એક કે બે વર્ષની મુદત માટે થાય છે. સામાં સોગંદનામ કર્યા અને બેમાંથી એક સાચું નથી બોલતા તેવી ાયદાપ્રધાન શ્રી શિવશંકરે એક સરકયુલર કાઢયો કે વધારાના બધા છાપ ઊભી થઇ. દિલ્હી હાઇકોર્ટના વધારાના જજની મુદત લાંબાવી જજો પાસેથી લેખિત બાંહેધરી લેવી કે તેમની ફેરબદલી કરવામાં નહિ તે કેસમાં તેથી પણ ખેદજનક પરિસ્થિતિ પેદા થઈ. દિલ્હી આવે તો તે સ્વીકારશે..
હાઇકોર્ટના વડા ન્યાયમૂર્તિએ આ જજ વિશે એવો અભિપ્રાય આપ્યા આવી રીતે બિહારના વડા ન્યાયમૂતિની બદલી મદ્રાસ કરી અને
હતો કે તેમની પ્રામાણિકતા વિશે શંકા છે અને તેમની સામે બીજા મદ્રાસના વડા ન્યાયમૂતિની બદલી કેરળમાં કરી. દિલ્હી હાઇકોર્ટના
પણ આક્ષેપ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિએ આ જજ બે વધારાના જજોની મુદત લંબાવી નહિ અને છૂટા કર્યા!
વિશે એવો અભિપ્રાય આપ્યું કે આ આરોપમાં વજૂદ નથી અને
તેમની મુદત લંબાવવા સલાહ આપી. સરકારે દિલ્હી હાઈકોર્ટના બિહારના વડા ન્યાયમૂર્તિએ તેમની કૅરબદલીના હુકમને કોર્ટમાં વડા ન્યાયમૂર્તિનો અભિપ્રાય સ્વીકાર્યો છે એમ જણાવી મુદત પડકાર્યો છે. દિલ્હી હાઇકોર્ટના એક વધારાના જજની મુદત લાંબાવી લાંબાવી નહિ. નહિ તેને પણ પડકારવામાં આવ્યો છે. આ બન્ને કેસની સુનાવણી
સૌથી ખેદજનક ઘટના રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના વડા લગભગ ત્રણ મહિના સુધી, સુપ્રીમ કોર્ટના સાત જજોની બેન્ચ પાસે
ન્યાયમૂર્તિ વિશે બની. શ્રી ચંદ્રચુડે પિતાના સોગંદનામામાં થઈ. ચુકાદા આવવા બાકી છે. પણ આ સુનાવણી દરમિયાન જે બનાવો
એમ કહ્યું હતું કે બિહાર હાઈકોર્ટના વડા ન્યાયમૂર્તિની બને તે અત્યંત રોચનીય અને વરિષ્ઠ અદાલતના ન્યાયમૂર્તિઓ ફેરબદલી બાબતમાં તેમણે રાષ્ટ્રપતિ સાથે મસલત કરી છે. રાષ્ટ્રપતિએ તેમ જ સુપ્રિમ કોર્ટના વડા ન્યાયમૂર્તિને લાંછન લગાડનાર હતા. સરકારી વકીલ મારફત સુપ્રીમકર્ટને નિવેદન કર્યું કે આવી કોઈ મસ
હાઇકોર્ટના જજની નિમણૂક અથવા ફેરબદલીમાં સરકારે, ભૂત તેમની સાથે થઈ નથી. રાષ્ટ્રપતિને આવું નિવેદન કરવાની શું તે હાઇકોર્ટના વડા ન્યામૂર્તિ તથા સુપ્રિમ કોર્ટના વડા ન્યાયમૂર્તિની જરૂર પડી તે સમજાતું નથી. શ્રી ચંદ્રચુડે રાષ્ટ્રપતિ સાથે મસલતની
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૮૧
વાત કરી ત્યારે રાષ્ટ્રપતિ સાથે અંગત મસલત કરી તેમ કહેવાને - શ્રી શત્રુંજ્ય વિહાર ટ્રસ્ટના ઉપક્રમે ઈરાદે ન હોય, પણ સરકાર સાથે મસલત કરી છે એમ કહેવાની મતલબ હોય એ સંવ છે. શ્રી ચંદ્રચુડને ઉતારી પાડવા ઈરાદાપૂર્વક
જ્ઞાનસત્ર આવું પગલું ભર્યું છે તેમ પણ કહેવાય છે. સુપ્રીમકોર્ટના જજો વચ્ચે
શ્રી શત્રુંજય વિહાર ટ્રસ્ટના ઉપક્રમે સુરત ખાતે આગામી અંગત મતભેદ છે તે કારણે આવી પરિસ્થિતિ પેદા થઈ હોય એવું
તા. ૫ અને ૬ ઠ્ઠી ડિસેમ્બરના રોજ સુરત ખાતે જ્ઞાનસત્રનું આયોજન પણ છૂટથી બોલાય છે. આમાં કોઈની શે ભા વધી નથી. દરેકની
કરવામાં આવ્યું છે, જેની વિગત નીચે મુજબ છે:પ્રતિષ્ઠા ઘટી છે.
આ બધા બનાવની પરસ્પર પ્રત્યાઘાતો સરકાર અને જો - તા. ૫-૧૨-૧૯૮૧: સવારના ૯-૦૦ ઉદઘાટન: બેઠક ઉપર પડે તે સ્વાભાવિક છે. છેવટ સૌ માણસ છે. પૂર્વગ્રહો હોય અથવા
ઉદઘાટક : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માજી ઉપકુલપતિ થાય તે અશક્ય નથી. સુપ્રીમકોર્ટે બેરર બોન્ડનો કેસ દાખલ કર્યો
શ્રી એ. આર. દેસાઈ અને લાંબા સમય તેને ચુકાદો ન આપ્યું. છેવટે સરકારની તરફેણમાં રાકાદા આપે. દેશના અર્થતંત્ર માટે આ અતિ મહત્ત્વને કેસ હતો
વ્યાયાતા: મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અને તુરત ચુકાદો આપવો જોઈતો હતો.
અધ્યક્ષ ડો. રમણલાલ સી. શાહ
વિષય : જૈન ધર્મનું મનોવિજ્ઞાન તેથી પણ વધારે શોચનીય બનાવ રંગ-બિલ્લાની ફાંસીની સજા
અધ્યક્ષ: દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના સુપ્રીમ કોર્ટે મેકૂફ રાખી તે છે. સુપ્રીમ કોર્ટે રંગા-બીલ્સની અપીલ
અધ્યક્ષ : ડો. ગુણવંત શાહ રદ કરી ફાસીની સજા કાયમ કરી હતી. રાષ્ટ્રપતિની દયા માગતી
બપોરના: ૪-૦૦, દ્વિતિય બેઠક અરજી રંગા–
ખિએ કરી તે રદ થઈ. તે સામે સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી ક્રી તેમાં સજ મોકૂફ રાખી. કારણ એ આપ્યું કે રાષ્ટ્રપતિ
વ્યાખ્યાતા : પ્રા. શ્રીમતી તારાબેન શાહ આવી અરજીઓ મંજૂર રાખે કે રદ કરે તેનું કોઈ ધારણ કે નિયમ વિષય : જ્ઞાનનો મહિમા છે કે નહિ તે જાણવું જરૂરી છે. ૩૦ વર્ષથી રાષ્ટ્રપતિ આ અધિકાર અધ્યક્ષ : ડે. ગુણવંત શાહ ભાગવતા આવ્યા છે. કોઈ નહિ અને રંગ–બિલ્લાના કેસમાં જ
રવિવાર : તા. ૬-૧૨-૧૯૮૧: સવારના ૧૦-૦૦: તૃતીય બેઠક સુપ્રીમ કોર્ટને આવી દરમ્યાનગિરી કરવાની જરૂર લાગી તેથી ભારે
વ્યાખ્યાતા: : સુવિખ્યાત તત્વચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ આશ્ચર્ય થાય તેવું છે. આ અધિકાર, રાષ્ટ્રપતિને અબાધિત અધિકાર છે. શું દરેક કેસમાં રાષ્ટ્રપતિએ આ અધિકાર વ્યાજબી રીતે ભાગ
વિષય: ભારતીય જીવનદષ્ટિ છે કે નહિ તેની સુપ્રીમ કોર્ટ તપાસ કરશે? તે આ અધિકારની અધ્યક્ષ: ગુજરાત રાજના માજી શિક્ષણ મંત્રી શ્રી ગોરધનદાસ વિડંબના થશે. જસ્ટિસ ચંદ્રચુડ અને તેમના બીજા બે સાથીઓએ ચેખોવાળા 'આ નિર્ણય કર્યો તેના ઘેરા પ્રત્યાઘાત રાષ્ટ્રપતિ અને સરકાર ઉપર
બપેરા :૩-૩૦ ચતુર્થ ને પૂર્ણાહુતિ બેઠક પડે તેમાં આશ્ચર્ય થાય તેવું નથી.
વ્યાખ્યાતા : (૧) ડો. રમણલાલ સી. શાહ, - હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટનું પ્રજા હૃદયમાં જે ઉચ્ચ સ્થાન છે
વિષય : નીતિ, ધર્મ અને અધ્યાત્મ તેને હાનિ પહોંચી છે. ન્યાયધિશ અને તેમાં પણ વરિષ્ઠ અદાલતના ન્યાયાધિશે, સ્થિર બુદ્ધિના, ચારિત્રશીલ, સર્વથા નિષ્પક્ષ, વ્યાખ્યાતા:(૨) પ્રા. શ્રીમતી તારાબેન ર. શાહ સ્વતંત્ર અને નિર્ભય હોવાં જોઈએ. ન્યાય કરો આત્માને ગુણ છે,
વિષય: અનેકાન્તવાદ સહેલું નથી. પ્લેટોએ કહ્યું છે કે દરદીની પીડા જાણવા ડોકટરે માંદા
અધ્યક્ષ: શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ પડવું જોઈએ પણ ગુનેગારને સમજવા ન્યાયાધિશે ગુનેગાર થવાની જરૂર નથી. એટલું જ નહિ પણ તેમ થાય છે તેના આત્માને ડાઘ પડે સ્થળ: “સમૃદ્ધિ”, નાનપરા, સુરત. અને ન્યાય કરવા નાલાયક બને. ન્યાય કરવા આત્માને ગુણ છે. માત્ર બુદ્ધિ હોય કે કાયદાનું જ્ઞાન હોય તે પુરતું નથી. અંતરમાંથી
આ ઉપરાંત શનિવાર, તા. ૫-૧૨-૮૧ના રોજ રાત્રીના ન્યાય ઉગવે જોઈએ. સાચી લોકશાહીમાં ન્યાયતંત્રનું ઉચ
૮-૦૦ કલાકે મહિલા પરિષદ સભાગૃહમાં જૈન ધર્મ તેમ જ ભારતીય સ્થાન છે. પ્રજાના હક્કોનું સરકારી આક્રમણ સામે રક્ષણ કરનાર
- સંસ્કૃતિને લગતા દસ્તાવેજી ચલચિત્રો બનાવવામાં આવશે. શકિત છે. પણ ન્યાયાધિશની સત્તાને પણ મર્યાદા છે. સરકારે રાજય કરવાનું છે. પાર્લામેન્ટ અને વિધાનસભાએ કાયદા ઘડવાના છે. ન્યાય
પ્રેમળ જ્યોતિ તંત્રે તેનો અર્થ અને અમલ કરવાનું છે. દરેક પોતાની મર્યાદામાં રહી, વિવેકપૂર્વક વર્તે અને પરસ્પરની પ્રતિષ્ઠા જાળવે તેમાં સમાજનું
૮ કમળ જયેતિ' પ્રવૃતિનો વ્યાપ વધી રહ્યો છે. તેને સ્વાથ્ય છે. કોઈ પણ પક્ષ વધારે પડતી સત્તા હાંસલ કરવા
- સહયોગ પણ ઘણો સારો મળી રહ્યો છે. તેને લગતી પ્રયત્ન કરે તેમાં અનિષ્ઠ છે. સમતુલા જાળવવાની છે. અત્યારે
વિરત વિગતે આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે. બની રહ્યાં છે તેમાં લોકોનું કલ્યાણ નથી. સર્વતોમુખી વિનિપાત
અપંગને બે સ્ટાલો અપાવવા માટે “નવિનચંદ્ર કેશવલાલ ચારે તરફ અનુભવીએ છીએ તેમ ન્યાયતંત્ર પણ તેને ભેગ બનશે
કાપડિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રેમળ જ્યોતિને રૂા. ૬૬૦૦નું તો એક જયોત બુઝાશે.
૨૭–૧૧–૮૧
દાન મળ્યું છે. તે માટે અમે તેમને આભાર માનીએ છીએ. સાભાર- સ્વીકાર
- આ જ રીતે શ્રી પિયુષભાઈ કોઠારી જેઓ “પ્રેમળ જતિની (૧) લોકગીતા (૨) ગાંધીજીના સમાગમમાં
પ્રવૃત્તિના સમર્થક છે. તેમણે પણ આપણે મોકલેલ ટી.બી.ના બાર લેખક અને પ્રકાશક: ઝવેરભાઈ પુરુષોતમ પટેલ, ૧૪, પ્રજ્ઞા સોસાયટી, દર્દીઓને સંપૂર્ણ સારવાર આપવાનું સ્વીકાર્યું છે. તેમના આપણે નવરંગપુરા, અમદાવાદ - ૯ (બન્ને ભેટ પુસ્તકો
ખૂબ જ આભારી તેમ જ ઋણી છીએ.
, કાળાકામાં
Page #217
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧
જ્ઞાન
અને [] યુવાચા
પ્રભુત જીવન
આચરણ શ્રી મહાપ્રજ્ઞ []
વ્યક્તિત્વની બે બાજુ છે, એક છે વીતરાગતા અને બીજી
છે છદ્મસ્થતા. એક છે શિખર અને બીજી છે તળેટી. વીતરાગ પૂર્ણતાનું પ્રતિક છે અને છદ્મસ્થ અપૂર્ણતાનું પ્રતીક છે. છદ્મસ્થની ઓળખનાં અનેક લક્ષણ છે. એમાં એક છે- ‘ના જહાવાઈ તહાકારી’ છદ્મસ્થ તે છે જે જેવું કહે છે તેવું કરતા નથી. કથની અને કરણીમાં ઐકય ન હોવું એ છદ્મસ્થનું લક્ષણ છે.
જ્યા૨ે કથની અને કરણી વચ્ચેનું અંતર દૂર થઈ જાય છે ત્યારે ધર્મની મંઝિલ પ્રાપ્ત થઈ જાય છે. અન્યથા વ્યકિત ચાલતી.જ રહે છે. ભટકતી જ રહે છે, મુકામ સુધી નથી પહોંચી શકતી.
3
... શાન અને આચરણ વચ્ચેનું અંતર સરળતાથી મટતું નથી. માનવી જાણે છે, પણ કરતા નથી, કરી શકતા નથી. મનોવિજ્ઞાન અને ધર્મ બન્ને સામે આ એક વિકટ સમસ્યા છે. ધર્મ આ અંતર ઘટાડવા પ્રયત્ન કર્યો પણ અંતર અંતર જ રહ્યું. માણસનું ‘ઈચ્છવું’ અને ‘હાવું’ પણ ભિન્ન હેાય છે. એ ઈચ્છે કે પોતે સ્વસ્થ રહે, રોગના ભાગ ન બને, પણ રોગ થાય છે. માણસ ઈચ્છે કે મનની અશાંતિ ન હેાય તો સારું પણ શાંતિ તો હાય જ છે. આવું કેમ થાય છે? ઈચ્છા પ્રમાણે કેમ થતું નથી? જો મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે બની શકત તો મનુષ્ય ચિન્તામણિ રત્ન હોત, કલ્પવૃક્ષ કે કામધેનુ હાત, ચિંતન અનુસાર ફળ આપે તે ચિન્તામણિ, કલ્પના અનુસાર ફળ આપે તે કલ્પવૃક્ષ અને કામનાનુસાર વર્તન કરે તે કામધેનુ. શું આપણે આપણી અંદર વિદ્યમાન શકિતઓને જ પાર્થમાની અભિવ્યકિત આર્પી છે? આપણી અંદર ચિંતન, કલ્પના અને કામના છે. આ ત્રણ મહત્ત્વપૂર્ણ શકિતઓ છે. બધું જ અંદર હાજર છે જ, છતાં મનુષ્ય અને જાણતા નથી; પછી એ એની કલ્પના કેવી રીતે કરે?
જો ઈચ્છા અને ઉપલબ્ધિ વચ્ચેનું અંતર દૂર થઈ જાય, જો કથની અને કરણી વચ્ચેનું અંતર દૂર થઈ જાય, જો શાન અને આચરણ વચ્ચેનું અંતર દૂર થઈ જાય તે આપણાથી કોઈ કલ્પવૃક્ષ અલગ નથી, કોઈ ચિન્તામણિ કે કામધેનુ અલગ નથી જ્યાં લગી છેટું છે ત્યાં સુધી આપણે છેટના પદાર્થોને જોઈશું, તેમને મહત્ત્વ આપીશું, અંદર નહીં જોઈ શકીશું. આપણે દૂરની વાતે વિચારીશું, પોતાની વાત કદિ નહીં વિચારી શકીએ.
શાન અને આચરણનું અંતર કઈ રીતે ઘટે એ મહ”વપૂર્ણ પ્રશ્ન છે. લોકો માને છે કે શાસ્ત્રો વાંચતાં જાએ, પ્રવચન સાંભળતાં જાઓ, બધું આપમેળે સારું થઈ જશે. જો પોતાની મેળે કંઈક થઈ શકતું હોત તો આજ સુધીમાં બધું થઈ જાત. પણ પેાતાની મેળે કંઈ નથી થતું. ભલેને કોઈ વ્યકિત ચાલીસ વર્ષ કે ચાલીસ જન્મ સુધી ચાલતી રહે, તે મુકામે નહીં પહોંચી શકે. પ્રયત્ન કર્યા વગર, વિધિને સમજ્યા વગર કશું થઈ નથી શકતું. આપણે પદ્ધતિને આળખવી પડશે. જે વ્યકિતને ચાવી ફેરવતાં નથી આવડતી, તે તાળું નહીં ખોલી શકે.
અંતર દૂર કરવાને એક ઉપાય છે. જ્યારે સિદ્ધાંત સરસતામાં પલટાઈ જાય છે, ત્યારે આપેઆપ અંતર દૂર થઈ જાય છે. સરસતા માત્ર અધ્યાત્મ શાસ્ત્રના સિદ્ધાંત નથી, કાવ્યશાસ્ત્રમાં પણ એ મુખ્ય છે. એ કાવ્ય સારું નથી થતું જેમાં રસ ન હાય. એ શેરડી પણ નકામી છે, જેમાં રસ નથી, એ ફળ પણ કામું છે જેમાં રસ નથી, સરસતા જ શ્રેષ્ઠ હોય છે.
૧૪૫
વચ્ચેનું અંતર અનુઃ ગુલામ દેઢિયા
મનુષ્યનું બધું આકર્ષણ રસમાં છે, સુખમાં છે. નીરસને કોઈ નથી ચાહતું; દુ:ખ ને કોઈ નથી ચાહતું.
બરફ ખાવાથી ગળું ખરાબ થાય છે-આ સિદ્ધાંત તમે બાળકોને સમજાવ્યો. બાળકોએ સાંભળી લીધું. પરંતુ બરફને જોતાં જ બાળકનું મન એ ખાવા માટે લલચાય છે. કારણ કે એને સિદ્ધાંતમાં રસ નથી, એને રસ બરફ ખાવામાં છે. આપણે જેટલા સિદ્ધાંત બનાવીએ છીએ તે બધા કહે છે કે, ‘આમ કરો' ‘આમ ન કરો' સિદ્ધાંત મસ્તક સુધી જાય છે. જ્યારે ભાવનાની, ઇન્દ્રિયોની અને સંવેદનોની માગણી આવે છે ત્યારે વ્યકિત એ પ્રકારનું આચરણ કરી બેસે છે, જો સિદ્ધાંતને ભૂલી જાય છે. એવું કરવામાં એને રસ પડે છે, આનંદ મળે છે. જ્યારે રસ અને આનંદ હાજર હોય ત્યારે સિદ્ધાંતને કોણ અને શા માટે માને?
આ અંતર એટલા માટે છે કે સિદ્ધાંતમાં રસ નથી અને જ્યાં રસ ન હેાય ત્યાં વ્યકિત એને માને નહીં, માણસને રસ છે. ઈન્દ્રિયાના સંવેદને માં, ઈન્દ્રિયાના ભાગમાં. આપણે એની ના કહીએ છીએ. એ કેવી રીતે બની શકે? આ સમાધાનન માર્ગ નથી. સિદ્ધાંત પોતાની જગ્યા પર રહી જશે અને મનુષ્ય એ જ કામ કરશે જેમાં રસ પડે, જેમાંથી આનંદ મળે.
અધ્યાત્મમાં રસ છે, તે બહુ સ-રસ છે. અંતર દૂર કરવા અધ્યાત્મ એક ઉપાય બની શકે છે. .ભૌતિક જગતમાં અંતર ઘટાડવા કોઈ સૂત્ર કામ નથી આવતું, કેમ કે ત્યાં ભાગ છે. ભાગમાં પામવાની ઈચ્છા હેાય છે. ભેગું કરવાની ભાવના હાય છે. પદાર્થના જગતમાં સ્વાર્થ સર્વોપરિ હોય છે. પાતાને માટે, પોતાની ઈન્દ્રિયને માટૅ, પોતાની લાગણીઓની પૂર્તિ માટે - એ સિવાય પદાર્થ જગતમાં બીજું કોઈ સૂત્ર નથી.
આજે બુરાઈને દૂર કરવા માટે, સમાજની ભલાઈ અને કલ્યાણ માટે તથા રાજ્ય વ્યવસ્થા માટે અનેક નિયમ અને કાયદા બનાવવવામાં આવે છે. પરંતુ માણસના વ્યવહારમાં કોઈ ફેર નથી પડતા. દંડના ભયે પ્રત્યક્ષ રીતે અનૈતિક આચરણ કરવા તે અચકાય છે, પણ પરોક્ષ રીતે અચકાતો નથી. આ બધા નિયમ અને કાયદા અને પ્રકાશથી અંધકાર તરફ લઈ જાય છે. પ્રત્યક્ષ પ્રકાશ છે, પરીક્ષા અંધકાર છે. એ ઈચ્છે છે, મારા આચરણની કોઈને ખબર ન પડે. એને એ ચિંતા નથી કે આ અનૈતિક આચરણ છે. આ ન કરવું જોઈએ. એને માત્ર ચિંતા હોય છે કે કોઈને ખબર ન પડે. કેટલી ગંભીર બીમારી છે. બીમારીનાં મૂળ ઊંધું છે. એથી જ અંતર પડે છે અને વધે છે. અધ્યાત્મ અને આચાર્યોની શેાધથી જે મહત્ત્વપૂર્ણ સૂત્ર હાથ લાગ્યું છે તે અંતરને દૂર કરી શકે છે. સૂત્ર છે. આનંદની શોધ. જે આનંદ તમે પદાર્થમાંથી પામવા ઈચ્છા છે, એનાથી વધારે આનંદ તમારી પાસે છે. એને પ્રાપ્ત કરો, એક મોટા આનંદને મેળવ્યા વગર નાના આનંદને છેડી શકાતો નથી. મેટા સુખને પામ્યા વગર નાનું સુખ ત્યજી નથી શકાતું. માટી લીટી તાણ્યા વગર નાની લીટી ભૂંસી નથી શકાતી. નાની વાતને છેડવા માટે મોટી વાત મેળવવી જોઈએ.
તે
આનન્દ એ સૌથી મેાટી ઉપલબ્ધિ છે. હું એ આનંદની વ્યાખ્યા વૈજ્ઞાનિક શબ્દાવલિમાં રજૂ કરું છું. મેડિકલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનલાજી (મદ્રાસ) એ એક સાધન બનાવ્યું છે. જેનાથી મનુષ્યના મસ્તકના અલ્ફા તરંગેને જોઈ શકાય છે અને મેકલી પણ શકાય છે. વૈજ્ઞાનિકોના મતે આપણા મસ્તકમાં વિભિન્ન પ્રકારના વિદ્યુત _*772 +-410/94 +3
Page #218
--------------------------------------------------------------------------
________________
પુના જીવન
તા. ૧-૧૨-૮૧
લેકટર એસિડનું પ્રમાણ વધી જાય છે એ માનસિક અવરોધ ઉત્પન્ન કરે છે. બિટા તરંગા વધુ ઉત્પન્ન થાય છે અને તે માનસિક સમતુલાને અસ્તવ્યસ્ત કરી દે છે. વિશ્રામ વેળાએ અલ્ફા તર’ગા પેદા થાય છે, જે આનંદની ઉત્પત્તિમાં કારણભૂત છે.
૧૪૬
તર ંગા ડેય છે. અલ્ફા, ડેરા બા વગેરે. જ્યારે અલ્ફા તરંગે વધુ હેાય છે. ત્યારે માનવી આનંદિત બની જાય છે. તેના બધા વિષાદ સમાપ્ત થઈ જાા છે. જારે બિટા તર ંગા વધુ હાય છે ત્યારે માનવી વિષાદથી ઘેરાઈ. જાય છે. આ રીતે મસ્તકના વિદ્યુત તરંગાથી માણસ કારે સુખો કારેક દુ:ખનો અનુભવ કરે છે. અધ્યાત્મનું સૂત્ર છે કે અલ્ફા તર’ગાને પેદા કરવામાં આવે અને આનંદમાં વૃદ્ધિ કરવામાં આવે. એ આનંદની એટલી બધી વૃદ્ધિ કરવામાં આવે છે કે ઈન્દ્રિયોના સંવેદનથી પેદા કરનાર ક્ષણિક આનંદની અનુભૂતિ એની સામે ફીકી પડી જાય. જ્યારે આમ બને ત્યારે વ્યકિતનું બાહ્ય આકર્ષણ છૂટતું જાય અને આંતરિક આનંદની ઉપલબ્ધિ માટેના પ્રયત્ન શરૂ થઈ જાય. આ જ અંતરને ઘટાડવાનું આરંભબિંદુ છે. જ્યાં સુધી વ્યકિતને એમ લાગે ઈન્દ્રિયજન્ય આનંદને છાડવાથી ઘણા મોટા આનંદથી પોતે વંચિત રહી જશે, ત્યાં સુધી વ્યકિત એને છોડી નથી શકતી. એ એને ત્યારે છેાડી · શકે જ્યારે એ આનંદ તુચ્છ બની જાય,અર્થહીન બની જાય. બધા જાણે છે કે, અબ્રહ્મચર્મથી શકિત ક્ષીણ થઈ જાય છે. પણ બધા બ્રહ્મચારી કાં બની શકે છે? બ્રહ્મચારી ત્યાં સુધી નથી થઈ શકાતું જયાં સુધી એને મોટા આનંદની પ્રાપ્તિ ન થઈ હોય. અલ્ફા તરંગાનું ઉત્પાદન મોટા આનંદને ઉપલબ્ધ કરાવી શકે છે. તે સ્થિતિમાં બધુ તાણ ઘટી જાય છે. મન આનંદ, સુખ અને શાંતિથી ભરાઈ જાય છે. ત્યારે એવો અનુભવ થાય છે કે પ્રાપ્ત કરવાનું હતું તે પ્રાપ્ત થઈ ગયું. પછી બહારના સંગીત કરતાં અંદરના મધુર સંગીત સાંભળતા ધરવ નથી થતો. પોતાની અંદર જ રસનું એવું ઝરણું વહી રહ્યું છે કે એની સામે બધું નીરસ લાગે છે. ધ્યાનમાં લીન થયા વગર આનંદ ઉપલબ્ધ નહીં થાય.
પ્રશ્ન એ છે કે આપણે આનંદ પ્રાપ્ત કઈ રીતે કરીએ ? અલ્ફા તરંગ કઈ રીતે પેદા થઈ શકે? અધ્યાત્મની ભાષામાં આનંદપ્રાપ્તિ માટેના માર્ગ છે- પ્રથમ ઉપાધિઓ મટાડવી, એ અર્થ એ છે કે કશાયના બધા આવેગ સમાપ્ત થવા જોઈએ. ઉપાધિઓને મટાડવાથી આધિ નાશ પામે છે. ઉપાધિઓ ન હોય તે વ્યાધિઓ શારીરિક રોગ નથી થતા, વ્યાધિ ન રહેતાં જીવન આનંદથી ભરાઈ જાય છે.
શરીરમાં રોગનું હલું એમ બતાવે છે કે મનમાં રોગ છે. વ્યાધિ એ આધિની નિશાની છે. આધિ છે. ઉપાધિ જરૂર હશે. કોનું નિદાન કરવું? વ્યાધિ, આધિ કે ઉપાધિનું ? આપણે મૂળનું નિદાન કરવું જોઈએ. ઉપાધિ મૂળ છે. ઉપાધિની ચિકિત્સા કરવાથી આધિ મટશે; આધિના મટવાથી વ્યાધિ નહીં જન્મે.
ઉપાધિનું મૂળ છે - સઘન મૂર્છા, મનુષ્ય એટલા મૂર્છિત છે કે તે સચ્ચાઈને પકડી નથી શકતા. અંદરના આનંદ - ભંડારના પત્તા કઈ રીતે લાગે? આપણી વ્યસ્તતા આનંદ શોધવા નથી દેતી. આજના વ્યસ્ત માનવી વિશ્રામ કરવાનું જાણતા નથી, નિદ્રા માત્ર સ્કૂલ અવયવોને જ આરામ આપે છે. વધુ અધિક વિશ્રામદાયક એ ધ્યાન છે. હૃદય અને શ્વસનતંત્ર નિદ્રામાં પણ ક્રિયાશીલ રહેવાથી એમને આરામ ક્યાં મળે છે?માણસ ઘણું જાગે છે, ઓછું ઊંઘે છે. નિદ્રામાં પણ સપનામાં જાગતા રહે છે. નિદ્રા વગર થાક દૂર નથી થતા, વિશ્રામ ત્યારે મળે કે જ્યારે માત્ર સ્થૂળ વયવા નહીં, શરીરના એકે એક કોશ સૂઈ શકે. એ ધ્યાન અને કાયોત્સર્ગથી થઈ શકે, આ બન્નેથી હૃદયના ધબકારા ઓછા થાય છે અને શ્વાસ મંદ ગતિએ ચાલે છે. આ સ્થિતિમાં હ્રદય અને શ્વસનતંત્રને થોડો આરામ મળે છે. મહાવીર સ્વામીએ કહ્યું હતું - સિદ્ધિનું સાધન છે. અક્રિયા ક્રિયાથી સિદ્ધિ નથી મળતી.
સક્રિયતા અને વ્યસ્તતા મસ્તકને ભારેખમ બનાવી દે છે. જે કામની સાથે આરામ લેતે રહે છે તે વધુ કામ કરી શકે છે. જ્યાં સુધી વિશ્રામ કરવાના સિદ્ધાંતને આપણે પ્રાપ્ત ન કરી શકીએ ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ પણ નહીં થાય. વ્યસ્ત રહેવાથી લેહીમાં
સાધક જ્યારે કાયાના ઉત્સર્ગ કરી દે છે, શરીરના એકેએક કોષને નિષ્ક્રિય બનાવી દે છે, વાણી શાન્ત, શ્વાસ શાન્ત, મન શાન્ત, આ કર્મતંત્ર શાન્ત, આવા વિશ્રામમાં મસ્તકમાં અલ્ફા તરંગોની વૃદ્ધિ થાય છે. એ તર ંગા સાધકને આનંદવભાર બનાવી દે છે. આજના મનોવૈજ્ઞાનિકો માને છે કે વીસ ટકા માનસિક રોગ એવા છે જે માત્ર અલ્ફા તર ંગાની સહાયથી સાજા કરી શકાય. તેઓ માને છે કે .એક વ્યકિતના મસ્તકના અલ્ફા તરંગા બીજી વ્યકિતના મસ્તકમાં મોકલી શકાય તે રોગના ઉપચાર થઈ શકે, એ સંભવ પણ છે.
માણસ જ્યારે ગુરુ, યોગી કે સંત વ્યકિતઓના સમાગમમાં બેસે છે ત્યારે એને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. ગુરુ કે યોગીએ શું આપ્યું? કશું જ નહીં. છતાં જે આનંદ મળ્યા એને વૈજ્ઞાનિક જવાબ એ છે કે જે મહાપુરુષના મસ્તક્માં અલ્ફા તરગાની માત્રા વધુ હોય છે તે આસપાસ બેઠેલી વ્યકિતઓના મસ્તક્માં જાય છે અને આનંદની અનુભૂતિ કરાવે છે. આજના વૈજ્ઞાનિકા આધ્યાત્મિક તથ્યોની વ્યાખ્યા જે રીતે આપી રહ્યા છે, લાગે છે કે વૈજ્ઞાનિક જગત સાચે જ આધ્યાત્મિક જગત પર ઉપકાર કરી રહ્યું છે.
આપણી વ્યસ્તતા ઓછી થાય, આપણે વિશ્રામ કરતાં કાયોત્સર્ગ વડે શરીરને વિશ્રામ આપીએ, અન્તર્જલ્પ મૌન અને નિર્વિચારતા વડે આપણે વાણીને વિશ્રામ આપીએ તથા પ્રેક્ષા અને દર્શન વડે મનને વિશ્રામ આપીએ - આમ કરવાથી અલ્ફા તરંગાની વૃદ્ધિ શરૂ થશે, જેનાથી આનંદ પ્રાપ્ત થશે.
માણસ જો અંતર્મનથી ત્યાગ કરે તે એના મસ્તકમાં અલ્ફા તરંગે વધશે. મુનિ સ્થૂલભદ્ર વેશ્યાના ઘરમાં રહ્યા. એ વેશ્યા ચિરપરિચિત હતી. જેના ઘરમાં સ્થૂલભદ્ર મુનિ બન્યા તે પૂર્વે રહી ચૂકયા હતા. એ વેશ્યાની સાથે નિષ્કલંક રીતે રહેવું શકય હતું? સામાન્ય માણસ કલ્પી પણ ન શકે. મુનિ ચાર મહિના રહ્યા છતાં પેાતાના સફેદ વસ્ત્રોને ડાઘ લાગવા ન દીધો, એમના મસ્તકમાં અલ્ફા તરંગા એટલા હતા કે વેશ્યાનું કઈ આકર્ષણ ન રહ્યું. સ્થૂલભદ્ર કામવિજ્યી બની શંકા અને વેશ્યાનું પણ પરિવર્તન થયું.
એક વ્યકિતએ હેમચન્દ્રાચાર્યને પૂછ્યું-‘ભંતે ! સાધુએ સરસ ભેાજન કરે છે. ઘર ઘરની વાનગીઓ લે છે. છતાં બ્રહ્મચર્ય પાલન કઈ રીતે કરી શકે છે? સારા ભાજનથી શકિત વધે છે. તેનાથી કામવાસના ઉત્તેજિત થાય છે. આવી સ્થિતિમાં બ્રહ્મચારી રહેવું શું મુશ્કેલ નથી?”
હેમચન્દ્રાચાર્યે કહ્યું, ‘ભદ્ર! સિંહ ` બળવાન પ્રાણી છે. તે હાથી અને સુવ્વરનું માંસ ખાય છે, છતાં વર્ષમાં એક વખત રતિક્રીડા કરે છે. કબુતર ધાન અને કાંકરી ખાઈ પેટ ભરે છે છતાં તે કામવાસનાથી દિનરાત સંતપ્ત રહે છે. એના હેતુ છે? બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્ય માટે માત્ર ભોજન જ નિમિત્ત નથી. બીજાં અનેક કારણેા હોય છે.’
તર્કની વાત તર્કથી કપાઈ ગઈ. બળવાન તર્ક પાસે નિર્બળ તર્ક હારી જાય છે. સરસ કે નિરસ ભાજનની વાત ગૌણ છે. એ મુખ્ય બની જાય છે. જ્યારે મસ્તકમાં અલ્ફા તરંગ નથી હોતા, જ્યાં સુધી પરમ આનંદની અનુભૂતિ નથી થતી ત્યાં સુધી પદાર્થગત આનંદ બાંધી રાખે છે. જ્યારે મસ્તકમાં આનંદ હોય છે ત્યારે બધા બાહ્ય પદાર્થા સારહીન લાગે છે.
જ્ઞાન અને આચરણ વચ્ચેના અંતરને હટાવવાનો એક માત્ર ઉપાય છે, આંતરિક આનંદની પ્રાપ્તિ અને આનંદની પ્રાપ્તિના ઉપાય છે પાન, બીજા શબ્દોમાં કહીએ તો કાયગુપ્તિ, વચનગુપ્તિ અને મનોગુપ્તિ-આ ત્રણ ગુપ્તિનો અભ્યાસ એ વિસર્જનના અભ્યાસ છે. ” આ વિસર્જન અમને શાન અને આચરણની સમસરતામાં લઈ જાય છે. જેનાથી કથની અને કરણીનું અંતર મિટાવી શકાય છે.
ક્
ત્રણ ગુપ્તિની સાધ્મા માત્ર અધ્યાત્મનું જ સૂત્ર નથી, વ્યાવહારિક જીવનનું પણ સૂત્ર છે. જે વ્યકિત પોતાના જીવનમાં સક્રિયતા અને નિષ્ક્રિયતાનું સંતુલન નથી કરી જાણતે તે સુખ કે આનંદનું નથી જીવી શકતા, પછી ભલે તે ધનકુબેર હાય.
જીવન
Page #219
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૮૧
卐
પ્રબુદ્ધ જીવન
વર એરહાર્ડ સાથે ત્રણ [] વિપિન પરીખ
ચે દિવસ પર જે વિદેશી ચિંતકો - ચૈતવિસ્તારની પ્રવૃત્તિના
પ્રણેતા મુંબઇને અગણે આવી ગયા. એક ‘એસ્ટ’ના વર્નર એરહાર્ડ બીજા ‘કોમ્યુનિટી’ના સીલે. હજારોની સંખ્યામાં એમને સાંભળવા સન્મુખાનંદ હોલ કે ચોપાટી પર લોકો ભેગા થયા હતા. અલબત્ત, એ વર્નરના વકતવ્યને સાંભળવા રજનીશજીની જેમ એક કિંમત (રૂા. ૨૫) ચૂકવવાની હતી. છતાં સન્મુખાનંદ જેવા વિશાળ હોલ સમય અગાઉ ભરાઇ ગયા હતા તે લોકોની ઈંતેજારી તથા તેમની લોકપ્રિયતા જ દર્શાવે છે. અહીં આપણે ત્યાં સીલા અને વર્નર લોકોને ઘેલા કરે ત્યારે શ્રી મુકતાનંદ બાબા અમેરિકામાં લોકોને સ્પર્શ માત્રથી દુ:ખથી મુકિત અપાવી આપણી ભૂમિ પર ત્રણ વર્ષ બાદ પાછા ફર્યા છે છે તે સહેજ.
આમ જુઓ તો શ્રી વર્નર કહે તેમ તેમના મિલનનો કોઇ હેતુ નહોતો, માત્ર સમાગમ (બી વીથ), સાથે મળીને આલાપ - પ્રલાપ નિરુદ્દેશ! એમણે જ કહ્યું કે એક વ્યકિત સ્ટેજ ઉપર હોય અને હજારો માણસા હાલમાં ખુરશી પર બેઠા હોય ત્યારે એક અકુદરતી ભાગ પડી જાય છે. જાણે સ્ટેજ પરની વ્યકિત જ્ઞાની છે- એણે કશુંક આપવાનું છે, બીજા જાણે શ્રોતા - ઓછું જાણતા. સત્યની ખોજમાં વિભાગીકરણ ખોટું - બિનજરૂરી છે તો પણ અંતે ખાસું ત્રણેક કલાક એમનું બાલવાનું થયું. એ વકતવ્યની અસ્ખલિત ધારા નહોતી કે કૃષ્ણમૂર્તિ કે રજનીશ જેવું ભાષામાં સંમાહન નહતું. જુદા જુદા અનેક એસ્ટના ટ્ર ઇનેરોથી મેાહિત થયેલા લોકોનેટ્રેઇનરોના ટ્રેઈનર ખુદ વર્નરને નારે સાંભળવા મળશે એ જીવનના એક લહાવા થશે. - મુગ્ધ થવાશે એવી અપેક્ષા હતી. એ અપેક્ષા પૂરી સંતાપાઇ નહીં. કેટલાંકને વકતવ્ય કંઇક લાંબુ, તો કોઇને વધુ ગૂઢ - ઊંડું (એબસ્ટ્રે કટ) લાગ્યું. છતાં એમણે જે કહેવું હતું તે મૂળ તત્ત્વને સ્પર્શતું હતું અને એટલે જ ખાસ્સું દુર્ગાહ્ય !
6
વર્નરને કહેવું હતું તે આ : કે આ હાલમાં બેઠેલા તમે ખાસ્સા યશસ્વી પુરુષો છે. જીવનમાં શું મેળવવું એ તમાર લક્ષ્ય ચોક્કસ છે. ધ્યેય પ્રત્યે નજર અવિચલિત છે અને તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત પણ કચે છે. તમારી દિશા નક્કી છે. કર્યાં જવું તે ચોક્કસ છે અને છતાં એક ભૂલ થઈ જાય છે. ક્યાં જવું તે નક્કી હાય પણ તમે કર્યાંથી આવા છે, તમારું પગલું કર્યાંથી ભરા છે તે તમે નથી જાણતા. તેની તમે ફિકર નથી કરી, જેટલી તમે તમારા લક્ષ્ય માટે ચિંતા કરી છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એકલક્ષ્યતા, આવેગ વિ. જે ગુણાની જરૂર પડે તે ગુણે યશસ્વી માણસે પાસે હોય છે. પરંતુ આ પ્રક્રિયામાં જ આ લક્ષ્ય પર પહેોંચતાં કે પહેોંચીને જ બીજા અનેક પ્રશ્નો-સમસ્યા ઊભી કરે છે. અલબત્ત તે યશસ્વી વ્યકિતએ કબૂલ નથી કરતી કે તેમને સમસ્યાએ પીડે છે. દંભ કરે છે કે તેમને જાણે પ્રશ્નો જ નથી! આપણને ખબર નથી પડતી કે આ લક્ષ્ય પ્રતિ જવાના સંદર્ભમાં જ-એ વિચારની પ્રક્રિયા જઆ પ્રશ્નો ઊભા કરે છે. પ્રશ્ન કે સમસ્યા ઊભી થાય એટલે વ્યકિત વધારે મહેનત કરવા હિં, કદાચ એથી સમસ્યાનું નિરાકરણ થાય! પરંતુ એ ભૂલી જાય છે કે હજુ તે પોતે એ જ વાતાવરણ (ડોમેઇન) એ એ જ સંદર્ભમાંથી પેાતાનું પગલું ભરે છે. વધુ પરિશ્રમ વધુ પ્રશ્નો ઊભા કરે છે – નિરાકરણ નહીં. બીજી વ્યકિત કરતાં જુદી રીતે વર્તવાનો પ્રયત્ન– તો પણ ત્યાં જ! હજુ સંદર્ભ તો તે જ છે, પસ્વી થવાનો - કશું પ્રાપ્ત કરવાનો ધ્યેય પૂરતો શકિતનો ધોધ,
૧૪૭
કલાક
5
હા, આવેગ - હા, પરંતુ લક્ષ્ય પર એક વખત પહેાંચ્યા પછી લાગે જાણે એ સૌના કો અર્થ નહોતો. લક્ષ્ય જ જીવનની સર્વ ગતિનું કેન્દ્ર-તે સિવાય ઇતર સર્વ વસ્તુ પ્રત્યે દુર્લક્ષ, બેપરવાહી. પોતાના લક્ષ્ય - ધ્યેયના અજાણતાં જ તમે બંદીવાન થઇ જાઓ છે. એક જ ધ્યેય તમને સંમાહિત કરી પાગલ કરે છે. જીવન
સતત પૂરેપૂરું જીવવામાં છે એથી કશુંક પણ ઓછું સંતોષકારક નથી બનતું. હું કે તમે જીવનમાં ગમે એટલું પ્રાપ્ત કરીએ, ભેગું કરીએ છતાં આપણું જીવન અર્થપૂર્ણ, મહત્ત્વપૂર્ણ (વર્લ્ડવાઇલ) રહ્યું એ ક્યારે ય પુરવાર નહીં કરી શકીએ.આપણે જે પ્રાપ્ત કર્યું તેની જ જાણે લેવડદેવડ કરીએ છીએ અને છતાં આપણા અસ્તિત્ત્વ, યાતિથી કોઈ ફરક પડે છે એવા સંતોષ નથી થતો. સતત ધબકતાં જીવનનો જાણે સ્પર્શ મળતા નથી.
અને આની પાછળ એક કારણ છે જે મહત્ત્વનું છે. જે આપણે ચૂકી જઇએ, આપણે કર્યાથી આર’ભ કરીએ છીએ તે જ આપણે શોધતા નથી—જોતા નથી. જેમ વધુ જોવાનો – શોધવાનો પ્રયત્ન કરીએ તેમ તે વધુ દુષ્કર, મુશ્કેલ બને છે.
અહીં આત્મશાન, આત્મખોજની જરૂર પડે છે. આત્મ ખોજ, આત્મજ્ઞાન આમ જુઆ તે સાવ સરળ છે; પરંતુ લોકો માને છે કે એ તે કોઈ ગૂઢ અને અઘરી વાત છે અને છતાં આત્મ કે સ્વયં (સેલ્ફ) ની ખોજ એ કાંદાના પડ ઉખેડવા જેવું છે. એક પડ ઉખેડા તો બીજું નીકળે, જેમ વધુ પડ કાઢતા જાઓ તો અંતે હાથમાં કશું જ નથી આવતું. તેમ કેન્દ્ર પર પહોંચાશૂષ! આ થઈ શૂન્યવાદની વાત. ત્યારે વર્નર કહે તમને લોકોને હિન્દુસ્તાનના લોકોને શૂન્યની વાત કરવી તે કોલસાની ખાણના દેશમાં કોલસા વેચવા જેવું છે, સમુદ્રમાં પાણી ઉમેરવા જેવું! (તમારા તો લોહીમાં આ વાત છે!)
પ્રેમ કરવાની, એની
મૂળ વાત આ છે. આ કેન્દ્રમાંથી વિશ્વ તરફ પગલું ભરવાની એની કોાટી એ છે કે તમે એ શકિતને ક્રિયમાન – ગતિમાન કરી શકો છે કે કેમ. એના વિષે એકઠી કરેલી માહિતી કામ યાબ નથી આવતી. આમાં એક શકિત રહી છે, સામા પાત્રને કદર કરવાની. સ્વયંની એ અભિવ્યકિત છે. એમાં પાશવી બળ નથી. ઈતરનું મારી મચડી પરિવર્તન કરવાની વૃતિ નથી, અને ખરીદવાની ઈચ્છા નથી. મારી કે તમારી એવી કોઈ ‘હું’ ‘હું અથવા ‘તું’ એવી સ્થિતિ (પાઝિશન) નથી, એ દર્શન થયાની અનુભૂતિ છે. એ શકિતમાન કરે છે. ઉર્ધ્વગમન કરે છે. એ ભૂમિકા તુષ્ટતાની ભૂમિકા છે. તુષ્ટતા - તમે અહીં પગલું ભરો છે તે સ્થિતિ, તમે તુષ્ટતા ભણી પગલું નથી ચૂકતા. જેમને દર્શન થયું છે તે તુષ્ટતાની ભૂમિકાથી જ પગલાં મૂકે છે.
પાતા વિષે વર્નર કહે છે, “લેકો મારા પર અનેક જાતજાતના હેતુ કે ઈશદાનું આરોપણ કરે છે; પરંતુ જિંજંદગી પાસેથી મારે જોઈતું નથી, કશું જ લેવાનું નથી. એને અર્થ એ નથી કે હૂ સન્યાસી કે ત્યાગી છું.”
આગળ કહે કે સ્વયંથી બહાર આવતા દર્શનની આ સ્થિતિ બીજાનામાં ગુણો “ શકિત પ્રેરે છે. હવે નેતાગીરીના દિવસે ભરાઈ ગયા છે. દરેકે પોતાની જ શકિતને રોત શોધી કાઢવાના છે. પછી ઘેટની જેમ હુકમની રાહ જોવી નહી રહે. આ દર્શન ‘મારું' કે ‘તમારું” એવા વિશેષણોથી બંધાતું નથી. માનવ ભાતૃત્વના તમે
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૮
પબદ્ધ બને
નિયાણુ ] ડો. રમણલાલ ચી. શાહ (ગતાંકથી સંપૂર્ણ)
સ્વીકાર કરે છે ને સાથે હળીમળી કામ કરવું પછી અગત્યનું કે રાહજ બની જાય છે. અહીં કોઈ ચીતરેલે, કંડારેલે, માર્ગ નથી. તમે પગલું મૂકી ને માર્ગ છૂટે છે. આ દર્શન એક નમ્રતા આપે છે. એ નમ્રતામાં ગુલામી, લાચારી નથી હોતી. અહીં બીજી વ્યકિત, માનવમાં પણ દર્શન હોઈ શકે તે હકીકતનો ઊંડો
આદર હોય છે. | સર્જન અને પરિવર્તનમાં જે ફરક છે તે ચીંધતાં વાર કહ્યું કે, એક પરિવર્તન બીજા પરિવર્તનને આણે છે. ત્યારે સારું સર્જન શૂન્યમાંથી–જ્યાં કશું જ હતું નહીં ત્યાંથી ઉદ્ભવે છે અને અર્થ એ થાય છે કે, તમે જવાબદાર બને છા, કટિબદ્ધ થાઓ છે (યુ બીકમ રિસ્પોન્સીબલ, કમિટેડ) હું કયાંથી આવું છું. કયાંથી પગલું ભર્યું છું એ મને જ્ઞાની, ખંડિત નહીં બનાવે પણ મને બધી જ ઘટનાને આવરી શકે એવો સંદર્ભ આપશે. (કોન્ટેક્ષ) હા, આને માટે એક હિંમતની જરૂરત રહે છે. કારણ આ સર્જન માટે તમને કોઈને આધાર નથી મળવાનો. તમે પોતે જ જવાબદાર બને છે. અને
માટે તમે જો પુરાવા માગે તે તમને કોઈ પુરાવા નહીં મળે, પરંતુ . પછી તમે પુરાવા શોધતા નથી. દરેક ઘટના એ માટે પુરાવો બની,
રહે છે. પરાજયથી તમે વિચલિત નથી થતા. કહેવાતી પ્રગતિમાં તમને રસ નથી રહેતું. તમે માત્ર તમારા દર્શનથી જ આલોકિત થઈ પગલાં ભરો છો - આ દર્શને જ તમારો ભોમિયો - તમારો પથદર્શક.
અલબત્ત, દર્શનની (વીઝન) આ વાત–તેમનું આ વકતવ્ય ખા ત્રણ કલાક લંબાવ્યું. એની ધારા અખવિત નહોતી. કયાંક વાકયે ત્રાટક થતા કે અટકતા અને છતાં એનાં ઊંડાણ વિચારતા કરી મૂકે તેમ જ જાત પર નિર્ભર થવાની પ્રેરણા આપે તેવા રહ્યા, દર્શન કે સ્વયંની એક ભૂમિકા હોઈ શકે જે આપણે બધા જ પ્રાપ્ત કરી શકીએ (જે આપણામાં જ છે અને એ ભૂમિકામાં સ્થિર રહી પછી જ વિશ્વભણી, બહાર આપણે આવીએ તે આપણી સમસ્યાઓને ઉકેલ આવે આ વાત નાનીસૂની નથી.
ભૂલ સુધાર તા. ૧૬-૧૧-૮૧ ના અંકમાં ખરા અર્થનું દામ્પત્ય” વાળા શ્રી કાન્તિ ભટ્ટના લેખમાં પહેલી કોલમ બીજા પારિગ્રાફની પ્રથમ લીટીમાં “રામનારાયણ પાઠક તેમની શિષ્યા “સરોજબહેન”ને “પરણેલા” એમ લખ્યું છે ત્યાં “હીરાબહેન” – એમ વાંચવું.
વહારમાં ભેગકૃત નિયાણ. મુખ્યત્વે નવ પ્રકારનાં બતાવવામાં આવ્યા છે. માણસને ભૌતિક સુખની વાંછની અતિશય હોય છે. તે પિતાના સુખને બીજાના સુખની સાથે વારંવાર સરખાવે છે અને બીજાના જેવું સુખ પોતાને પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવા લાગે છે. આવા સંકલ્પ તપની સાથે સંલગ્ન થતાં નિયાણ બની જાય છે. રાજા, શ્રેષ્ઠિ, પુરુષ સ્ત્રી, પટપ્રવિચાર, સ્વપ્રવિચાર, અલ્પ વિકાર, દરિદ્રી અને વ્રતધારી શ્રાવક એવાં મુખ્ય નવ પ્રકારનાં બિયાણ શાસ્ત્રોમાં ગણાવવામાં આવ્યાં છે. કોઈકને રાજા કે શ્રેષ્ઠિનું સુખ ભેગવવાની ઈરછા થાય છે, કોઈક પુરુષપણું કે કોઈકને પણ સુખ માટે વધુ અનુકૂળ અને ગ્ય લાગે છે, કોઈકને દેવદેવીઓનાં ભેગ ભોગવવાની ઈચ્છા થાય છે, કોઈકને દરિદ્ર અર્થાત નિકિંચન રહેવામાં સુખની શક્યતા વિશેષ જણાય છે તો કોઈકને વ્રતધારી શ્રાવક બનવામાં વધારે સુખ લાગે છે. આમ મુખ્ય નવ પ્રકારનાં નિયાણ ગણાવવામાં આવે છે પણ તે ઉપરાંત બીજા અનેક પ્રકારનાં નિયાણ હોઈ શકે. દુનિયામાં સૌથી વધુ સુખ કોણ? એ પ્રશ્નના જવાબમાં ચક્રવર્તી રાજાથી માંડીને ભિખારી સુધીની તમામ અવસ્થાએ ભિન્ન ભિન્ન અપેક્ષાએ વધુ સુખી લાગવાને રાંભવ છે. કાશીએ ક્રવત મુકાવવા ગયેલા કોઈક દુ:ખી મેચીને ‘.વારમાં તારે શું થયું છે.” એમ પૂછવામાં આવતાં જે જે સુખી વ્યકિતઓના જીવનને એણે વિચાર કર્યો તે દરેકના જીવનમાં દુ:ખ પણ એટલું જ એણે જોયું અને છેવટે એને લાગ્યું કે, મચી જેવું ? જીવન નથી. માટે એણે કહ્યું, ‘મેલ કરવત! મેચી ને મચ.”, :
જેઓ ભાગકૃત નિયાણ બાંધે છે તેઓની સાધના નિષ્ફળ જાય છે. એવા મનુષ્ય સર્વ દુ:ખરૂપી રોગને નાશ કરનાર સંયમને ભગત નિયાણ દ્વારા નાશ કરે છે. ' - કાઈક વખત પોતાના તપના ફળ રૂપે એન્મવિકારામાં સહાયરૂપ એવાં પુરુષત્વ, શરીરબળ, વજૂવૃષભના રાચાદિ સંઘયણ વગેરે ઉત્તમ વસ્તુઓની યાચના માણસ કરે છે. આ પ્રકારનું નિયાણ તે પ્રશસ્ત નિયાણ કહેવાય છે. હું તીર્થકર બનું અથવા તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરું, હું સિદ્ધ ભગવંત બનું, મને મેક્ષગતિ પ્રાપ્ત થાઓ, હું મહાન આચાર્ય બનું, હું મહાન સાધુ બનું, મને હમેશાં તીર્થંકર પરમાત્માનું શરણ મળી રહો. મારાં કમેન ફાય થાઓ, મારો દુ:ખને ક્ષય થાઓ, મને સમ્યકાધિ પ્રાપ્ત થાઓ, મને સમાધિમરણ સાંપડ- ઈત્યાદિ પ્રકારનાં નિયાણ તે પ્રશસ્ત નિયાણ ગણાય છે.
અલબત આ નિયાણ પણ અંતે તે શલ્ય છે.
ગૌતમસ્વામીને ભગવાન મહાવીર સ્વામી પ્રત્યેને રાગ જેમ પ્રશસ્ત હતો, પરંતુ તે કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ હતા, તેવી રીતે પ્રશસ્ત નિયાણ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે. વળી, આવું શુભ નિયાણ પણ અભિમાનને વશ થઈ, માનપાયથી પ્રેરાઈને, દ્રષ કે ઈર્ષાથી અન્ય જીવોને પરાજિત કરવાના કે પાછળ પાડી દેવાના આશયથી બંધાયું હોય અથવા બંધાયા પછી એવો કોઈ એ અભિશામ ચિત્તમાં થવા લાગે તો તે નિયાણ પ્રશરસ્ત મટીને અપ્રશસ્ત બની જાય છે.
પ્રશસ્ત નિયાણ સમ્યકભાવથી અને સાચી દષ્ટિથી જે બંધાયું હોય તે તે મોક્ષ માર્ગ પર દઢ રહેવામાં સહાયભૂત
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત
વિધા સત્ર
( [વર્ષ છઠ્ઠ:]. વકતા: શ્રી મનુભાઈ પંચોળી (દર્શક) વિષય: હવે પછી જાહેર થશે. સમય: સેમ, મંગળ, બુધ, તા. ૧૮-૧૯-૨૦- જાન્યુઆરી
૧૯૮૨ સાંજના ૬-૦૦ વાગે સ્થળ: તાતા ઓડિટોરિયમ, બોમ્બે હાઉસ,
સ્ટ્રીટ, મુંબઈ - ૪૦૦ ૦૦૧ પ્રમુખ:ડે. રમણલાલ સી. શાહ. સૌને સમયસર પધારવા પ્રેમભર્યું નિમંત્રણ છે.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ
| મંત્રીઓ,
Page #221
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૪૯
છે તેની ખુદ પોતાને પણ ખબર નથી પડતી. એટલે ત૫ર્મા સાથે પોતે કરેલો સંકલ્પ નિયાણુમાં પરિણમ્યો છે કે નહિ, તેની ખુદ પોતાને પણ ખબર પડતી નથી. વળી ઈન્દ્રિયાઈ પદાર્થોને
ગ, અનુભવ, વાસના સ્મરણ, સંકલ્પ, ભાવના, ધ્યાન, અભિલાષા ઈત્યાદિ વિવિધ તબક્કાઓમાંથી ચિત પસાર થાય છે. એટલે દરેક ઈચ્છા એ નિયાણ નથી, પરંતુ ઉગ્ર તપશ્ચર્યા સાથે તીવ્ર રસપૂર્વક અભિલાષસહિત કરેલો દઢ સંકલ્પ માત્ર નિયાણ બને છે.
પ્રસંગ સાંપડયો હોય છતાં પણ નિયાણ ન બાંધે એવા મહાત્માએના દષ્ટાંત પણ જોવા મળે છે. જ્યારે ઘણી ઘોર તપશ્ચર્યા લઈ હોય ત્યારે દેવે આવીને કંઈ ઇરછા હોય તો તે પૂરી કરવા માટે વિનંતી કરતા હોય છે. પરંતુ તામલી તાપસ કે નમિ રાજધિ જેવા મહાત્માઓએ પિતાના તપને વટાવી ખાવાનો ઈનકાર કર્યો છે. ભગવાન મહાવીર સ્વામીને પણ કેવળજ્ઞાન થયું તે પૂર્વે સંગમ દેવે પણ એવી વિનંતી કરી હતી. પરંતુ મહાવીર સ્વામીએ તેને અસ્વીકાર કર્યો હતો. તપ દ્વારા જે કર્મની નિર્જરા થાય છે તે એટલી બધી મહત્ત્વની હોય છે કે તેના બદલામાં કંઈક યાચના કરવી એ મેથી વસ્તુ આપીને સસ્તી વસ્તુ લેવા બરાબર - છેતરાવા બરાબર છે. એથી અંતે તે આત્માને જ હાનિ થાય છે. એટલા માટે જ કહેવાયું છે કે:
બને છે. અજ્ઞાની જીપને ખબર નથી હોતી કે ભવાન્તરમાં પિતાને કયાં કયાં, કેવી રીતે રખડવાનું આવશે. કોઈક ભવમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત થ હોવા છતાં આખે અવતાર મિથ્યાત્વના અંધ- કારમાં પૂરો થઈ જાય છે. એટલા માટે ભવભવ તીર્થંકર પરમાત્માનું "શરણ પોતાને સાંપડે એવું પ્રશસ્ત નિયાણ અમુક કક્ષાના જીવને માટે ઈષ્ટ ગણાયું છે. જયવિપરાય’ નામના સ્ત્રોતમાં વીતરાગ પ્રભુની સ્તુતિમાં કહેવાયું છે:
વારિજજઈ જીવિ નિયાણબંધ વીયરાય તુહ સમયે; તહવિ મમ હું જ સેવા ભવભવે તુહ ચલણાણું, (હે વીતરાગ પ્રભુ! તમારા સિદ્ધાંત પ્રમાણે તે નિયાણ બાંધવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તે પણ હે પ્રભુ! ભવોભવ તમારા ચરણેની સેવા કરવાનું સદ્ભાગ્ય મને સાંપડે એવું ઈચ્છું છું.)
આ નિયાણ પ્રશસ્ત છે અને જ્યાં સુધી મુકિત ન મળે ત્યાં સુધી એ માર્ગથી વિચલિત ન થવાય એ માટેનું નિયાણ છે. આવું પ્રશસ્ત લોlણ દરૂપ ગણાતું નથી. અલબત્ત એથી ઉચ્ચતર સ્થિતિ તે એ જ છે કે નિયાણ બાંધ્યા વગર પણ જીવાત્મા પિતાના સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન વડે મોક્ષ માર્ગ પર સ્વયમેવ દઢ રહી શકે, પરંતુ એમ બનવું તે કોઈક વિરલ આત્માઓ માટે જ શકય છે. બધા જીવો માટે એ શકય નથી. નિયાણ ન કરવા છતાં રત્નત્રયીના સાચા આરાધકને અન્ય જન્મમાં માનવદેહ પુર ષત્વ, સુગુરાનો યોગ, સંયમની આરાધના વગેરે અવશય પ્રાપ્ત થાય છે. કહે છે:
पुरिसत्तादीणि पुणो संजमलाभो च होई परलाए।
आराधस्स णियमा तत्थमकदे णिदाणे वि॥ . શાસ્ત્રોમાં ત્રણ પ્રકારનાં શબ બતાવવામાં આવ્યાં છે: માયાશલ્ય, મિથ્યાત્વશલ્ય અને નિદાનશલ્ય. શલ્ય એટલે કાંટો. જેમ મિથ્યાત્વ અને માયા આત્મામાં કાંટાની જેમ ભેંકાયા કરે છે અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિમાં અંતરાયરૂપ બને છે, તેવી રીતે નિયાણ માણસને , પિતાની ઈચ્છા પ્રમાણે ભાગ વગેરેની પૂર્તિ જો કે કરાવે છે તે પણ અંતે તો શલ્ય રૂપે જ છે, કારણ કે એથી નિકાચિત કર્મ બંધાય છે અને એને પરિણામે તે આત્માને પ્રતિબંધક બને છે.
નિયાણ કરવામાં જે કર્મબંધન થાય છે તે ભલે શુભ કે અશુભ પ્રકારના હોય પણ તે નિકાચિત કર્મ હોય છે અને તેથી ઉદયમાં આવતાં તે કર્મ અવશ્ય ભોગવવાં જ પડે છે. એટલા માટે નિયાણ આત્મવિકાસમાં - મુકિત પ્રાપ્ત કરવામાં પ્રતિબંધક બને છે. જેઓ નિયાણ કરે છે તેમને માટે સમકિત અને સર્વવિરતિ દુર્લભ બને છે અને હોય તો પણ તે ચાલ્યાં જાય છે. માટે જ સાચા મુમુક્ષ મુનિઓ કયારેય નિયાણ બાંધતા નથી.
એક પ્રશ્ન એવો થાય કે શું નિયાણ હમેશાં સફળ જ થાય? કોઈ વખત નિષ્ફળ ન જાય? એનો ઉત્તર એ છે કે જો તે નિયાણુ હોય તો અવશ્ય સફળ થાય અને જે તે સફળ ન થાય તે તે નિયાણ નથી, પણ માત્ર અભિલાષા છે. માણસો વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરે છે. તેમાં મન, વચન અને કાયાને ઉત્કૃષ્ટ યોગ હોય તે તે ઊંચા પ્રકારની તપશ્ચર્યા છે. કેટલીક વખત માણસની તપશ્ચર્યા કાકાથી સવિશેષ હોય પણ તેની સાથે મનના તેવા ઉરચત્તમ ભાવો ન પણ જોડાયા હોય. કેટલીક વખત મનના ઉચ્ચત્તમ ભાવ હોય, પરંતુ તેને અનુરૂપ કાયિક તપÍ ન પણ હોય. પિતાની તપશ્ના કેવી થઈ રહી છે તે બીજાઓ કરતાં માણસને પિતાને વધારે સમજાય છે, પરંતુ કેટલીક વખત એવા મન, વચન અને કાયાને યોગેની ઉત્કૃષ્ટતા કેટલી છે.
सुबहुपि तवंपि तंसु दोहंमवी पालिअंसुसामन्नं ।
तो काउण नियाणं. महाहि हारंति अत्तानं ।। (રૂડી રીતે ઘણા તપને પણ આચાર્ય તથા સુસાધુપણું પણ પામે, તે પણ નિયાણ કરીને શા માટે ફોગટ આત્માને હારે છે?)
सीलवाई जो बहुफलाई हेतुणसुहमहिलसइधिह । दुष्बलो तवसी कोडीए कांगणि कुणाइ ।
(જે શીલવતાદિક બહુ ફળ આપનારાં છે તે ફળને હણીને જે તુરછ સુખની વાંછા કરે તે દુર્બળ બુદ્ધિવાળા તપસ્વી માંગણી જેવા તુરછ ધાનને માટે કોડી ધન ગુમાવે છે.)
તપર્ધામાં ઉત્કૃષ્ટ અને અતિ કઠિન એવી તે સંખના છે. સંખના એટલે કે મારણાંતિક અનશન છે. એવી તપશ્નાર્યા અંતિમ આરાધના રૂપે જયારે મહાત્માઓ કરતા હોય છે ત્યારે ચિત્તની વિશુદ્ધ સમાધિમાંથી તેઓ જો વિચલિત થઈ જાય તે લેકનાં કે પરલોકના સુખની વાંછા કરવા લાગે અથવા પિતાને માટે માનપાનયુકત મહોત્સવની ઈચછા કરવા લાગે અથવા એવા મહોત્સવા જોઈ વધુ જીવવાની ઈરછા કરવા લાગે. સંલેખના વ્રતના આ અતિચારો છે અને તેનું સેવન ન થાય તે માટે ચિત્તને સજાગ રાખવું ઘટે કે જેથી તે નિયાણુમાં ન પરિણામે,
પિતાનાથી નિયાણ ન બંધાય એ માટે માણસે ઈચ્છા નિરોધની વૃતિ કેળવવી જોઈએ. ચિત્તમાં તૃષ્ણાઓ સતત જાગતી રહે છે. ક્રમે ક્રમે તૃણાઓ ઓછી કરતા જવું જોઈએ. કેટલાક માણસો અચાનક વ્રત ધારણ કરતા હોય છે અને અનાસકતભાવે પિતાનું કર્તવ્ય કરતા જતા હોય છે. બદલામાં સ્થલ લાભની ઈચ્છા તેઓ નથી કરતા, પણ પોતે કરેલા કાર્યની પ્રશંસાની કે માનપાનની સૂક્ષ્મ એષણા કયારેક તેમના મનમાં રહે છે. જે ખરેખર મહાન છે તે તે બીજી એષણાઓ ઉપરાંત લોકપણાથી પણ પર થઈ ગયા હોય છે. આવા મહાત્માઓની નિયાણુરહિત તપશ્ચર્યા તેમને મુકિત તરફ ત્વરિત ગતિ અપાવે છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧–૧૨-૮૧
= = =
--
નર્ચે કવિ
-
" [] સુરેશ દલાલ 5,ડા દિવસ પહેલાં જ કનડ ભાષાના કાવ્યપુરષ ડી. આર. ળવા માટે કાન આપ્યા. કોઈ પણ સર્જક જો આટલું કરી શકે તો
બેન્દ્રનું અવસાન થયું. સાહિત્યની સૃષ્ટિમાં એ જાણીતા એમનું જીવ્યું સાર્થક. છે બેન્દ્ર તરીકે.”
શ્રી અરવિંદના તત્ત્વજ્ઞાનથી એ પ્રભાવિત હતા અને પંદરમી એમને એક જ વાર જોવા અને સાંભળવાનું સદ્ભાગ્ય મળ્યું ઓગસ્ટને, શ્રી અરવિંદના જન્મદિવસને પોતાની રીતે ઉજવાતા હતું. ખ્યાલ છે ત્યાં સુધી, એમને જ્ઞાનપીઠ એવોર્ડ અપાયો છે. પછી
અને મિત્ર, શિષ્યો સાથે ઓચ્છવ મનાવતા, બેન્દ્રના જન્મ દિવસના સામૈયા કોલેજમાં એ નિમિત્તે સમારંભ હતા, એમને સન્માનવાને. પણ ઉત્સવ પ્રજાએ ઉજવ્યો છે. એમને માયસાર અને કર્ણાટક નિવ. શ્રી શાંતિભાઈ સોમૈયાને ત્યાં ડિનર હતું. એમને શ્રોતા તરીકે મંચ પર
સિટીએ ડી. લિટ.ની માનદ ઉપાધિ પણ આપી છે. કવિ બેન્દ્ર એટલા જોયા, સાંભળ્યા. ડિનરમાં નજીકતાથી જોયા.
પ્રસિદ્ધ કે પ્રોફેસર બે બહુ ઓછાને યાદ આવે. એ વિદ્યાર્થી પ્રિય
હતા છતાં પણ. આપણી પાસેથી જો પસાર થઈ જાય તે ખબર પણ ન પડે કે આ કન્નડ ભાષાને ઊર્ધ્વમૂલ કવિ છે. મધ્યમ ઊંચાઈ, શ્યામ રંગ,
બેન્દ્રએ કવિતા દ્વારા પ્રકાશ આપ્યો છે અને આનંદનો ઉછાળ ધતિ, કાળા કેટ-મંચ પર પણ જયાં સુધી એ મધ્ય ખુરશી પર ન
આપે છે. શબ્દની અશકિત પણ જાણે છે અને એનું સામર્થ્ય પણ બેસે ત્યાં સુધી એમનું મહત્ત્વ કળાય જ નહીં. મેં એમને મંચ પર
જ્યારે એમને પાર્થિવદેહ ચિતામાં બળી રહ્યો હશે ત્યારે કેનેડજોયા ત્યારે એક વાત ખુબ જ સ્પર્શી ગઈ. એ છત્રી લઈને મંચ પર
ભાષી કવિતાપ્રેમીને બેન્દ્રના જ શબ્દો યાદ આવવાના-શાંતિ. ચાલે આવ્યા હતા. મારી બાજુમાં કોઈકે કહતું કે નર્યો કવિ છે, વરસાદની
પાવકની પુજા કરીએ. અતાગ શબ્દના ઊંડાણો નીરવ હોય છે. તે સમ નથી અને હોય તો પણ મંચ પર છત્રી લઈને અવાય? મેં કહ્યું, મારી દષ્ટિએ એ ભારે સમજુ માણસ છે. જાણે છે કે આજે આજની આર્થિક પરિસ્થિતિ એમને સન્માન સમારંભ છે, તો આ પ્રશંસાના વરસાદથી જેટલું ઓછું ભીંજાવાય એટલું સારું
સંકલન : ગણપતલાલ મ. ઝવેરી સોમૈયા પબ્લિકેશન્સ બેન્દ્ર: કવિ અને દષ્ટા' એ નામનું વી. કે. અભ્યાસ વર્તુળના ઉપક્રમે તા. ૧૩-૧૧-૮૧ની સંધ્યાએ ગાકાકે લખેલું એક સરસ પુસ્તક પણ પ્રગટ કર્યું છે. ગોકાક અને બેન્દ્ર પરમાણંદ કાપડિયા સભાગૃહમાં ઉપરોકત વિષય ઉપર - બે પ્રવચન મિત્રા જેવા બેન્ટની કવિતાના વ્યકિતત્વની ભૂરકીથી ગોકાક અંજા- ૨ખાયાં હતાં. વકતાએ હતાં: (૧) શ્રી રામ પંડિત-મંત્રી. ઈન્ડિયન ઘેલા અને મંજાયેલા, વ્યકિત બેન્દ્રનું વર્ણન કરતાં ગે.કાક કહે છે કે મર્ચન્ટસ ચેમ્બર, (૨) શ્રીમતી ચંદ્રાબેન દલાયા-રૂઈયા કોલેજના બહારથી ઠીંગણા અને કદાર લાગતા બે આંતરવ્યકિતત્વ ઉન્નત અર્થશાસ્ત્ર વિભાગના વડા. વિચારોથી ભવ્ય છે, જયારે એ પોતાને પણ ભૂલીને વાત કરતા હોય
પ્રથમ, શ્રીમતી રાંદ્રાબેને પોતાના વકતવ્યમાં કહ્યું, “ભારતમાં છે ત્યારે એમને અવાજ સંડળ પક્ષીની જેમ આકાશમાં ઊડે છે અને એમની આંખે તે પ્રાચીન પ્રશાના ડા કૂવા જેવી છે.
આર્થિક સમસ્યાઓને સીધો સંબંધ મુખ્યત્વેવસતિવધારા સાથે સંકળા
થેલે છે. વસતિ જેમ વધતી જાય તેમ આર્થિક પ્રશ્ન મુશ્કેલ બનતા મોટા ભાગના કવિઓને કવિતા વાંચતાં નથી આવડતી. બેન્દ્રનું જાય છે. તેમ છતાં, નિરાશ થયા વગર આપણે આપણા મનુષ્યબળને કાવ્યપઠને પૂર્વ હતું એમ કહેવાય છે. કવિતા' તમે રાસ રીતે વાંચે તે
યથોચિત ઉપયોગ કરવાનું છે. આપણા દેશની કુલ વસતિના ૪૦ પછી કવિતા સમજાવવાની જરૂર ન રહે. તમારા ઉદ્ગારમાં જ કવિતાને ટકા જેટલું પ્રમાણ, ૧૪ થી ૧૮ વર્ષના યુવાન-યુવતીઓનું છે. તેમાંથી ઉઘાડ થતો આવે ડિલને ટૅમસ માટે એમ કહેવાય છે કે તેઓ જ્યારે આશરે બે કરોડ ને ત્રીસ લાખ જેટલા શિક્ષિત બેકારે છે. આમાંના કવિતા વાંચતાં ત્યારે શ્રોતાઓ પર એક સુવર્ણજાળ પથરાઈ જતી. અધિકાંશે યુવાવર્ગને કામ આપી શકાતું નથી અને એ કારણે L' કનડ કવિતાના પ્રવાહને પલટવામાં, વળાંક આપવામાં અને આ યુવક વર્ગમાં હતાશા અને વિકૃતિ જન્મે છે. પરિણામે કવચિત એને સ્થિર ગતિએ મૂકવામાં બેન્દ્રની કવિતાને ફાળો બહુમૂલ્ય છે.
સમાજવિરોધી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં એ શકિત વેડફાય છે બેન્દ્રને કવિતા લખવા કરતાં કવિતા જીવવામાં વધારે રસ હતો અને
તે જ પ્રમાણે “Work ethics' નું યોગ્ય મૂલ્યાંકન થતું નથી તથા એ એટલી હદે કવિતા જીવ્યા કે એમની લખાયેલી કવિતા તો એમના કામદાર મંડળો-યુનિયનોનું પીઠબળ મળતાં અને એમની માગોની વ્યકિતત્વનો અર્ધસારાંશ પણ નથી. નિયતિવાદી હતા બેન્દ્ર. જીવનની
વધુ ને વધુ અને વારંવાર થતી આળપંપાળને કારણે કામદાર વર્ગમાં સનાતન યાત્રામાં તેને પૂર્ણપણે ખીલ્યા અને ખુલ્યા. વ્યકિતત્વને કામ કરવાની વૃત્તિ ઓછી થતી જાય છે. પરિણામે ઉત્પાદન પર ઘેરી આંતર ઉઘાડ એ એમનું સારસર્વસ્વ. કહેવાય છે કે કવિતા તો એમને અસર થાય છે. આપણે સામૂહિક કાર્ય કરવાની કલા'શિખ્યા નથી. માટે એક નાનકડું સસલું. મન થાય ત્યારે એને પંપાળે થાબડે; પણ આ તેથી સહઅસ્તિત્વના સિદ્ધાંતનો લાભ મળી શકી નથી. બીજી તરફ, સસલું એમનાથી દૂર ભાયું નહીં; એમની સાથે ને સાથે રહીને એમને માટા અને મધ્યમ ઉદ્યોગપતિઓ ઉત્પાદન દ્વારા વધુ ને વધુ નફો કવિપદ અપાવ્યું. એલિસ જેવી એમની કવિતા માટે આ રાસલાને કારણે મેળવવાની વૃત્તિ રાખે છે જેથી માલ મે મળે અને ખરીદશકિત સ્વપ્નને અદભૂત પ્રદેશ ખૂલ્યો અને બેન્દ્ર એ પ્રદેશના નાગરિક
ઘટે છે. ભારે કરવેરા પણ આર્થિક વિકાસને રૂંધે છે. એટલે, સરકર, બન્યા. નિયતિથી નાસી છૂટે એવા આ કવિ નથી. સામે ચાલીને એનું ઉદ્યોગપતિઓ, કામદાર વર્ગ અને પ્રજા આ બધા પક્ષો વચ્ચે સુમેળ, ઉષ્માપૂર્વક સ્વાગત કરે એવો આ જીવ છે. એમનાં કેટલાંક કાવ્યો અને સંકલન હોય તો આર્થિક પ્રશ્ન ઉકેલવામાં ખૂબ સરળતા એવાં છે કે એને માટે એવું કહેવાયું છે કે કવિએ જાણે કે મેઘધનુષ્યમાં થઈ પડે અને દેશ પ્રગતિના માર્ગે અગ્રેસર થઈ શકે. . પીંછી બોળી હોય ને પછી લખ્યું હોય.
ત્યાર બાદ, શ્રી રામુ પંડિતે પોતાની બુલંદ વાણીમાં પ્રવચન આપતાં કવિઓ કવિતા લખે છે ત્યારે તો કવિ થાય છે. કવિ તરીકેની કહ્યું “આપણા દેશનું ભાવિ ખૂબ ધુંધળું છે. વાર્ષિક નફો જે આયોજન કીર્તિ પામ્યા પછી કવિઓ કવિતાને ભૂલીને કીતિ પાછળ પડે છે. પંચના નિર્ધારિત લક્ષ્યાંકો લેખ પાંચ ટકા જેટલો ની રખાયો હોવા લક્ષ્મણરેખામાં ન રહીએ તે, કીતિ તો માયાવં મૃગ જેવી છે. બેન્દ્રને છતાં પણ આપણે એ સિદ્ધ કરી શક્યા નથી. દુર્ભાગ્યે વિશ્વના વિક– કવિતામાં રસ છે. એને કારણે મળતા કીતિ, ખિતાબ કે અમરપટીમાં સિત દેશમાં આપણે નંબર છેક પંદરમે આવે છે. ફિલિપાઈન્સા જેવા નહીં. એમને મને ‘મા’ તો પાણીમાં પડતા વાદળના પડછાયા જેવી નાનકડા દેશની સરેરાશ વાર્ષિક “growth' (પ્રગતિ) આપણાં કરતાં છે. જીવંત માણસાએ મૃતીભ પર જે ધૂળ નખી તે કીર્તિ. નામ અને ઘણી ઊંચી છે. આપણે આપણી યુવાશકિતનો રાષ્ટ્રીય ધોરણે સમુચિત કીતિ કરતાં કવિને વૈકુંઠ લાગે છે જીવતાઓની વચ્ચે જીવતા રહેવામાં વિકાસ અને સદુપયોગ કરી શક્યા નથી. જયારે, હોંગકોંગ અને રસ એ જન્મ છે, વિરસ એટલે કે રસને અભાવ એ મરણ છે. બેન્દ્ર સગાપુર જેવાં શહેરોએ *Youth battallians' સ્થાપીને તે કહે છે કે સમરસ એ જ જીવનને સંવાદ છે.
શ્રમ દ્વારા એ શકિતનો સંચય કરી સદ વ્યય કર્યો છે. આપણી વાર્ષિક - ઈશ્વરે બેન્દ્રને પ્રમાણમાં દીર્ધ આયુષ્ય આપ્યું હતું; પણ સર્જક સરેરાશ આવક આમ તો વધી છે; પરંતુ વધતી જતી કારમી મેઘબેન્દ્રનું આયુષ્ય કાળસીમિત નથી. કન્નડ ભાષાને એમણે ખોબેખબા વારીને લીધે એનો છેદ ઊડી જાય છે. મારી દષ્ટિએ આ સૈકાના અંત ભરીને આપ્યું છે. 'કન્નડ પ્રજાને જોવા માટે આંખ આપી અને સાંભ- સુધીમાં પણ આપણી આર્થિક સ્થિતિ સુધરે એવાં ચિહને જણાતાં
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૧૯૮૧
પ્રબુદ્ધ જીવન
૧૫૧
-
-
અસલામતીની સેનેરી શીખ
[] કાન્તિ ભટ્ટ ‘નેવર ડિસાઈડ ફોર સિક્યુરિટી અધરવાઈઝ યુ વીલ લવેયઝ. ડીસાઈડ ગલી ઓલ્વેઝ ડિસા ઈડ ફોર લવ હુ કેર્સ એબાઉટ સિકયુરિટી ઈફ ધેર ઈઝ લવ.'
નથી. તેનાં મૂળ કારણો આ પ્રમાણે છે: (૧) વસતિવધારો, (૨) સરકાર અને ક્ષમતા સંચાલિત રાષ્ટ્રીય મહાઉદ્યોગેની કંગાળ અને નિરાશાજનક સ્થિતિ, (૩) સત્તારૂઢ પક્ષની પક્ષીય રાજનીતિ (૪) ભ્રષ્ટાચાર અને પ્રમાદ, (૫) અસહ્ય કરવેરા, (૬) ઉદ્યોગ અને કામદારો વચ્ચે સુમેળને અ માવ છે.
આપણા દેશની ૭૨ ટકા પ્રજા ખેડૂત અને ખેતમજુરોની છે. આપણી પાસે માનવબળ, યંત્રબળ અને સાહસવૃત્તિ છે, પણ મૂડી ઘણી ઓછી છે.
રાષ્ટ્રીય દેવું વધતું જાય છે અને રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે. દેશની વસતિના લગભગ બાવન ટકા પ્રજાજનો ગરીબી રેખા ના સ્તરની નીચે જીવે છે.
રાષ્ટ્રીય વિકાસ નીતિઓ છે પંચવર્ષીય યોજનાઓ સત્તારૂઢ પક્ષ અને સરકારી નીતિઓથી પર અને સ્વતંત્ર હોય તે જ રાષ્ટ્ર નિર્ધારિત અને ચોક્કસપણે પ્રગતિ સાધી શકે. સરકારી હોષ પ્રગતિ માટે અવરોધક બને છે. સરકાર અને પ્રજા બન્ને સાથે પુરુષાર્થ કરવાને સંલ્પ કરે અને એકબીજાના પૂરક બને તે જ રાષ્ટ્રીય ઉત્થાન શકય બને.
ત્યાર બાદ શ્રી રામુ પંડિતે ચાર્ટી (નકશાઓ) દ્વારા અનેક ક્ષેત્રોની પ્રગતિ ઉત્પાદન વિના તુલનાત્મક અકડાઓ દર્શાવ્યા હતા જે ખુબ સુચક અને આંખ ખેલનારા હતા. દેશની સર્વાગીણ ઉન્નતિમાં કે અને કેટલો ભાગ ભજવે છે તેનું સ્પષ્ટ ચિત્ર તેમણે ચાર્ટી દ્વારા રજૂ કર્યું હતું.
તે પછી પ્રશ્નોત્તરી થઈ તેના અનુસંધાનમાં બન્ને વકતાઓએ નીચે પ્રમાણે વિધાને ક્ય":
૦ આંતરરાષ્ટ્રીય નાણકીય ભંડળ ('I.M.E.) દ્વારા ભારતને રૂા. પચાસ અબજ જેટલી વિરાટ નાણાકીય સહાય મળી છે તે અભૂતપૂર્વ છે. આ મદદથી આપણી વર્તમાન કથળતી આર્થિક સ્થિતિ ઠીક પ્રમાણમાં સુધરશે. જો કે, આ જંગી રકમને નિર્ધારિત સમયમાં પરત કરવાની આપણા દેશની જવાબદારી ઘણી મોટી રહેશે. ' ૦ શિક્ષણ ક્ષેત્રે આપણા દેશની પરિસ્થિતિ ખૂબ નિરાશાજનક છે. રાષ્ટ્રીય બજેટમાં પણ આ ક્ષેત્રે ખૂબ ઉપેક્ષા થઇ છે. ૦ આપણાં વર્તમાન, કૌટુંબિક સામાજિક અને રાજકીય સંજોગે જોતાં યાંત્રિક અને સામૂહિક સઘન ખેતી આપણા દેશ માટે લાભકારક
નથી.
૦ ગોલ્ડ બોન્ડ યોજના કાળાબજારિયાઓ અને કાળાનાણાને ઉત્તેજન આપશે અને પ્રામાણિકતાનું ધોરણ નીચું લાવશે.
આજને વિષય ખૂબ વિસ્તૃત અને મહત્ત્વનો હતો. તે મુજબ આ વિષયના ખુબ નિષ્ણાત અને અધિકારી બને વકતાઓએ ઘણા સીમિત સમયમાં પણ દેશની સાંપ્રત આર્થિક પરિસ્થિતિનું વિશદ રીતે વિશ્લેષણ કર્યું અને ખૂબ જ રસપ્રદ અને માહિતી પ્રચૂર ચિત્ર રજૂ કરીને શ્રોતાજનોને વૈચારિક ભાથું પૂરું પાડયું અને પ્રભાવિત કર્યા.
પ્રારંભમાં, કન્વિનર શ્રી સુબોધભાઇ શાહે બન્ને વકતાઓનો ટુંક પરિચય આપી અને તેમને આવકાર્યા. અંતે શ્રી ગણપતભાઇ ઝવેરીએ આભાર વ્યકત કર્યો.
ક ડાહ્યા વિદ્વાને અસલામત રહેવાની શીખ આપવા માટે ઉપર પ્રમાણે લખ્યું છે. તે કહે છે કે જયારે તમે સામત થઈ જવાની ભાવના સાથે કોઈ નિર્ણય લે છે તે નિર્ણય ખેટા પડે છે. હમેશાં પ્રેમની તરફેણમાં આવે તેવા નિર્ણય લે. કારણ કે જે પ્રેમમાં તમે શ્રદ્ધા રાખે પછી સલામતીની ઐસી કી તૈસી. ઉપદેશ ઘણે આકરશે છે. ખાસ કરીને જગતમાં ઠેર ઠેર સલામતીના સંસ્કાર અને વાતાવરણ હોઈ ત્યાં કોઈ અસલામતીમાં રહેવાનું અને પ્રેમ ઉપર
ભરોસો રાખવાનું કહે ત્યારે આપણને ઝટકો લાગે છે. પ્રેમ હોય છતાં લગ્નના બંધન પછી જ સાથે રહી શકાય. બધી જ સલામતીવાળી
વિડંટ ફંડ, ગેરમુઈટી કે પેન્શનવાળી–નેકરી જ સ્વીકારાય વિમાની મેટી રકમની પોલીસી દ્વારા સલામતી, પિતાનું જ ઘર કરી લઈને સલામત થવાની વૃત્તિ, દેશના રક્ષણ માટે સંરક્ષણ કરારો દ્વારા સલામતી, વર્સે કરાર હેઠળ સામ્યવાદી દેશેની સલામતી, નાટ દ્વારા, મૂડીવાદી દેશની સલામતી વગેરે સલામતીના સાર્વત્રિક વાતાવરણમાં કોઈ અસલામત થવાનું કહે તે કેવું લાગે ? ક્રિકેટમાં અમ્પાયરો, કંટ્રોલ બોર્ડના પ્રમુખ અને અમ્પાયર પણ મરતાં સુધી તેમને ટેસ્ટ મેચના પાસ મફતમાં મળે તેવી સલામતી રાખતા જાય છે. દરેક દેશના પ્રમુખે કે વડા પ્રધાન અને સંસદસભ્ય પણ લેકશાહીને નામે પેશનેની જોગવાઈ કરતા જાય છે. આ નાણાંની સલામતી સાથે સાથે લેકે તંદુરસ્તીની સલામતી, માનસિક સ્થિરતાની સલામતી અને ગુરુ દ્વારા આધ્યાત્મિક આનંદની અને સુખની સલામતી પણ શોધતા હોય છે. હવે કૃષ્ણમૂર્તિની સમ આવી ગઈ છે. જગતમાં કૃષ્ણમૂર્તિ અને એલન વોટસ જેવા રડ્યાખડયા વિચારકો
સલામત રહેવાનું કહે છે. મારી પાસે ઘણા વખતથી એલન વોટસનું “ધી વિઝડમ ઓફ ઈનસીકયુરિટી” નું પુસ્તક પડયું છે. એલન વટસે સલામતીનાં ગ્રાહકોથી ભરેલા જગત સામે “અસલામતીના ડહાપણ'ને વિચાર મૂકે છે. આ લેખમાં માત્ર તેમના જ વિચારો હું ૨જૂ કરવા માગું છું.
“આપણે આ જગતમાં માત્ર સુખના જ ગ્રાહક બની રહેવા માગીએ છીએ. પણ એ જાણી લેવું જોઈએ કે જેમ જેમ આપણે સુખના પગથિયા ચઢીશું તેમ તેમ દુ:ખની પછડાટ ખાવા માટે પણ તૈયાર રહેવું પડશે. માણસે આ જાણે છે. એટલે દુ:ખ જ ન આવે એ માટે ભવિષ્યની પણ તૈયારીમાં જીવતે હોય છે. અત્યારને માનવી જાણે તે જ જીવવા તૈયાર થાય જો તેની સામે કંઈક ભવિષ્ય હોય. માત્ર આ જીવનમાં નહિ, પણ કબરમાં ગયા પછી કે કાટમાં સળગી ગયા પછીના જીવનમાં પણ તે સ્વર્ગની ઝંખના કરતે હોય છે. એ હમેશાં જીવનમાં કોઈક “સારા સમય ”ની રાહ જોતા હોય છે, પણ જયારે એને એ “સારો સમય”આવે છે ત્યારે પણ આ સારા સમયનાં શીંગડાંપૂંછડા શણગારેલા હોય અને તે પછીના સમયમાં પણ કંઈક વધુ લાડવો મળી જવાનું હોય તે જ તે સારા સમયને ભગવી શકે છે. ખરેખર આ એક કમનસીબી નથી? જે આપણું સુખ માત્ર આવનારા ભવિષ્યના સારા સમય ઉપર જ અવલંબિત હોય તો તે જીવન કેટલું પાંગળું હોવું જોઈ?”
પંડિત સુખલાલજી સ્મારક બીજુ વ્યાખ્યાન
પરિચય ટ્રસ્ટે શરૂ કરેલી પંડિત સુખલાલજી સ્મારક વ્યાખ્યાન શ્રેણીમાં બીજું વાર્ષિક વ્યાખ્યાને જાણીતા તત્વશા અને વિદ્વાન ડો. કે. આર. શ્રીનિવાસ આયંગર “ધર્મ અને સામાજિક કાળજી” ((Religion and Social Concern) વિષે ડિસેમ્બર ૮, ૧૯૮૧ મંગળવારે અપાશે. આ વ્યાખ્યાનમાં હાજર રહેવાનું સૌને મંત્રણ છે.
વ્યાખ્યાન સ્થળ: મહાત્મા ગાંધી મેમોરિયલ બિલિંડગ, કેવલ્યધામ પાછળ, નેતાજી સુભાષ રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨, સમય: સાંજે ૬ વાગે.
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૮૧.
“દરેક માનવી કોઈને કોઈ માન્યતાને ચીટકીને સલામત થઈ જવા માગે છે. એ માનવીને પોતાના જીવનને મૂલ્યવાન બનાવવું છે. સલામત રહીને જ અર્થપૂર્ણ બનાવવું છે. આમ માન્યતા એવી ચીજ થઈ ગઈ છે કે જાણે તે એક ખીંટી હોય અને તે ખૂંટીએ લટકીને આપણા જીવનને નિરાંતવાળું અને સલામત બનાવી દઈએ તેમ આપણે ઈચ્છીએ છીએ, પરંતુ જો જીવનના રહસ્યને સમજવું હોય તે આ પ્રકારે તેના રહસ્યને પકડીને અને ખિસ્સામાં મૂકી દઈને સમજી શકાતું નથી. એક નદીમાંથી એક બાલદી ભરીને પાણી લઈ લે
એટલે તમે કહી શકો નહિ કે એ નદીને તમે કરી લીધી છે. જો તમે દોડતા પાણીને કે ખળખળતા ઝરણાને બાલદીમાં પકડી લો તે, કહી શકો નહિ કે તમે પાણીને વશ કરી લીધું છે. એ સ્પષ્ટ છે કે તમે પાણીને કે ઝરણાંને સમજી શક્યા નથી, કારણ કે બાલદીમાં પાણી. વહેતું નથી. જો તમારે પાણીને તમારે કરવું હોય તેને “પકડવું” હોય તે તમારે તેને વહેવા દેવું જોઈએ. આવું જ ઈશ્વર અને જીવનની બાબતમાં તમારે સમજવાનું છે: ઈશ્વરને કે જીવનને એક માન્યતા રૂપે પકડીને તમે કંઈ પામી ન શકો.”
મને લાગે છે કે આ પ્રકારે માન્યતાને પકડીને સલામત થઈ જવાની ભાવનાનું રોક કારણ એ પણ છે કે તમે દુઃખ કે પીડાથી દૂર રહેવા માગે છે. માત્ર માનવપ્રાણી જ આવું કરે છે. આપણને ઘણી વખત પ્રાણીઓના જીવનની ઈર્ષ્યા આવે છે... પ્રાણીઓ પીડા ભેગવે છે અને મરી જાય છે, પણ તેમની પીડાને તેઓ સમસ્યા જેવી બનાવી દેતા નથી. પ્રાણીઓના જીવનમાં બહુ ઓછા ગુંચવાડા છે. પ્રાણીમો માત્ર ભૂખ્યા થાય ત્યારે જ ખાય છે અને માત્ર થાકી જાય ત્યારે જ ઊંઘે છે. એમની આંતરિક વૃત્તિઓ જ તેમના જીવનને દોરે છે. એ લોકો વિશે ઊતરાવતા નથી. પ્રાણીઓનો દાખલ આપીને હું બીજી જ વાત કહેવા માગું છું. આપણે પ્રાણી તે નથી, આપણે તે માનવી છીએ. આપણી અનેખી ચંચળતાને કારણે આપણું જીવન પ્રાણીઓ કરતા અનેકગણું સમૃદ્ધ છે. પણ આ સમૃદ્ધિ માટે આપણે બહુ જ ઊંચી કિંમત ચૂકવવી પડે છે કારણ કે એકંદરે આપણી ચંચળતા, સંવેદનશીલતા અને ભાવુકતાને કારણે જ આપણે પીડા કે દુ:ખના દરવાજ વધુ મેકળા કરી નાખી છીએ. તમે જેટલા ઓછા ભાવુક કે ઓછા સંવેદનશીલ છે તેટલા તમે પીડાના ભાગ ઓછા બને છે. હૃદયને ૫ત્થર જેવું બનાવે તેટલી પીડા ઓછી હોય છે. પણ તે પછી તમે જીવનના અમુક આનંદથી વંચિત રહો છે. સંવેદનશીલતાનું પણ એક ઈનામ હોય છે. અને તેની સજા પણ હોય છે. “સેન્સિટિવિટી રિકવાયર્સ એ હાઈ ડિગ્રી ઓફ સેફટનેસ એન્ડ ફ્રગિલિટી”—તમે જેટલાં સંવેદનાથી ભરેલા છે તેટલા જ તમે કોમળ અને સહેલાઈથી નંદવાઈ જવા તેવા હે છે. મારી ' આંખની કીકીઓ, કાનના પરદા, તમારા સ્વાદપિંડુઓ અને તમારા જ્ઞાનતંતુ વગેરે કેટલ નાજુક છે? એ નાજુક છે એટલે જ રાંચળ છે અને તેને જરા સરખી ઈજા થતાં તે ઘવાઈ જાય છે. આ તમામ કોમળ અંગેની નઝાકતને તમે જેટલી ઓછી કરો તેટલી તેની ચંચળતા અને કૌવત ઓછાં થાય છે. – “ઈફ વી આર ટુ હેવ ઈન્ટેન્સ પ્લેક્સ, વી મસ્ટ ઓલ્ગા બી લાયેબલ ટુ ઈન્ટેન્સ પેઈન્સ” અર્થાત જે તમારે દિવ્ય આનંદ જોઈતા હોય તો તમારે તીવ્રમાં તીવ્ર પીડા પણ સહન કરવા તૈયાર રહેવું જોઈએ. પણ આનંદને આપણે ચાહીએ છીએ અને પીડાથી ભાગીએ છીએ. દુ:ખને ધિક્કારીએ છીએ પણ મારે તમને કહી દેવું જોઈએ કે જે તમારે તીવ્ર આનંદ જોઈતો હોય તો તીવ્ર પીડા માટે પણ જવાબદાર રહેવું જોઈએ. જે આપણે પૂર્ણપણે માનવીય બનવું હોય અને પૂર્ણપણે જીવંતતા હાલવી હોય તો આપણે આપણા સુખ સાથે સાથે દુખેની સાથે સારી એવી ઓળખાણ કરી લેવી જોઈએ.” .
“જે સુખને પિતાનું કરીને તમારા દુખને પરાયું કરો તો પછી તમારા અંતરાત્માના વિકાસને તમે સાધી શકો નહિ. પણ. આપણને એક જોઈએ છે, બીજું જોઈનું નથી. આવા સંયોગમાં આપણે ઘણા જ વિરોધાભાસમાં જીવીએ છીએ. જો માત્ર તમે સુખ અને સલામતી જ શોધતા હો તો તમારા અંતરાત્માને તમે પાછળ હડસેલી દે છે. તમારા અંતરાત્મા મરી જાય છે. તમે સુખ માટે જેટલો સંઘર્ષ કરો છો એ બધે તમારા આત્મઘાત તરફ દોરી જય છે કારણ કે જે ખરેખર ચાહવા જોવે છે તે અંતરાત્મા તે મરી જય છે.”
માણસ આખરે શું ઈચ્છે છે તે જ તેને ખબર હોતી નથી. ઘણા લોકો કહે છે કે “આધુનિક સંસ્કૃતિ બહુ જ ભૌતિક્લાદી બની ગઈ છે, હું આ વાતને સ્વીકારતા નથી. ભૌતિકવાદી ૨ માણસ છે જે ભૌતિક ચીજને ચાહતે હોય છે. પણ હું બીજું જ કહેવા માગુ છું. સાધુનિક માણસ તેના મગજમાં પેદા કરેલા ભ્રમને અહે છે. એને કારણે આખી બ્રેઈની-ઈકોનોમી ઊભી થઈ છે. આધુનિક જગતને મગજથી જ ઉપભોગ તે માણસ આંખે દેખી શકાય તેવી ચીજ નહિ, પણ ન દેખી શકાય તેવા માપને ચહે છે. તેને કોઈ પીણું આપે છે તેમાં કેટલા ટકા આલ્કોહોલ છે તે જાણીને તે પીવે છે. તે રહેવા માટે ઘર બાંધતા નથી પણ વટ પડે તેવા દેખાવવાળ ઘર બાંધે છે. બીજા ઉપર છાપ પાડવા માટે મકાને બંધાય છે. આરામથી રહેવા માટે નહિ. રડા રોટલાં નાનાં બાંધે છે કે ત્યાં ઊભા રહેવાની પણ ભાગ્યે જ જગ્યા હોય છે. કોઈ પણ વસ્તુની માગ શરીરની નથી હોતી માત્ર મગજની જ હોય છે. એટલે જ હું તેને બ્રેઈની-ઈકોનોમીકહું છું. આને કારણે માનવીને સંતોષ જ થતું નથી. તે વધુ ને વધુ ભૌતિક ચીજો મેળવતે જ્ય છે.”
“વધુ ને વધુ ચીને મેળવીને પછી માપણે સુખની સલામતી ઈચ્છીએ છીએ. પણ આ જગત જે સ્વભાવગત રીતે જ અસલામત છે ત્યાં આપણે ચીજોની ઈચ્છા દ્વારા મનની શાંતિ અને સલામતી કયાંથી મેળવી શકીશું. સલામતી મેળવવા કંઈ કરવું જોઈએ? સલામતીમાં પણ સુખ નથી. તે પછી શું કરવું? મારો જવાબ એ છે કે કંઈ કરવાની જરૂર નથી. માત્ર વધુ પ્રકાશની જરૂર છે. પ્રકાશનો અર્થ હુ એમ કરું છું કે આપણે જાગૃત રહેવું જોઈએ. જીવન પ્રત્યેની સજાગતા હોવી જોઈએ. તમે આ ક્ષણે જે અનુભવ કરતા હો તેની સાથેસાથ તન્મય રહેવું જોઈ તે, એ અનુભવ વિશે કોઈ ન્યાય તોળવે જોઈએ નહિ.”
માણસને પોતાની જાતને નિભાવવા માટે બહુ ઓછી જ જરૂરિયાત હોય છે. જરૂરિયાતે વધારીને પછી તે વધુ જરૂરિયાત માગ્યા કરે તે માટે આપણે ફકર કરીએ છીએ. પણ સલામતી માટેની ઈચ્છા અને અસલામતીની લાગણી એ બને એક જ ચીજ છે. આપણે સલામત થવા માગીએ છીએ એટલું જ નહિ, પણ કંઈક અનોખા, કંઈક સ્પેશ્યલ કે ઈશ્વરના એક માત્ર લાડકવાયા રહેવા માગીએ છીએ. સલામતી માટે તીવ્ર ઈચ્છા રાખવી તે પણ એક પીડા છે. સલામતી માગીને તમે તમારી અનેક પીડાઓમાં વધારો કરો છે અને તમારે જાણી લેવું જોઈએ કે આ જગતમાં કશું જ સલામત નથી.”
અભ્યા
આગામી કાર્યક્રમ
ડિસે. : ૯, ૧૦, ૧૧ વક્તા : ડે, રમણલાલ ચી. શાહ વિષયઃ જૈન ધર્મની દષ્ટિએ શ્રાવકનો આચારધર્મ ડિસે. ૯, બુધ : અણુવ્રત સાંજે ૬-૧૫
૧૦, ગુરુ : ગુણવતે સાંજે ૬-૧૫ ૧૧, શુક્રઃ શિક્ષાબતો સાંજે ૬-૧૫ (વંદિત્તા સૂત્રના આધાર પર) સ્થળઃ પરમાનંદ કાપડિયા સભાગૃહ લિ. સુબોધભાઈ એમ. શાહ
કન્વિનર અભ્યાસ વર્તુળ
પાલિક: મી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ,
મુંબઈ - ૪૦૦૪. ટે. ને ૩૫૦૨૯૬: પ્ર સ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ-૪૦ ૦૧. .
Page #225
--------------------------------------------------------------------------
________________
Regd. No. Mu. y/south 4 Licence No.: 37
'પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૧૬.
પ્રબુદ્ધ જીવન
મુંબઈ ૧૬ ડિસેમ્બર, ૧૯૮૧, બુધવાર વાર્ષિક લવાજમ રૂા. ૧૫ : પરદેશ માટે શિલિંગ ૫
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક
છુટક નકલ રૂા. ૦૫
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
અરાજકતા
0 ચીમનલાલ ચકુભાઈ દેશમાં રાજકીય અસ્થિરતા અને આથક કટેક્ટીને અન- ભેગે જ જેઓ જીવી રહ્યા છે તેવા લોકો" વધુ ને વધુ પ્રમાણમાં ભવ સતત થતો રહે છે. આ પરિસ્થિતિ ચિન્તા વિષય છે જ પણ શાસકોને મિત્રોમાં જોવા મળે છે.’ કાયદે અને વ્યવસ્થા તથા વહીવટનઝ તુટી પડયાં છે અને
આ ગંભીર ચેતવણી છે. અંધકારમય ભાવિની આગાહી છે. અસલામતીને ભય સર્વત્ર પેદા થયેલ છે તે વધારે ચિત્તાને વિષય
પ્રજા શું કરે? જેને હિંસા સામે હિંસા કે ગુંડાગીરી સામે ગુંડાછે. દરરોજ વર્તમાનપત્રોમાં ખૂન, લૂંટ, ચોરી, બળાત્કાર અને
ગીરી કરવી નથી અથવા એવું કરવાની જેની શકિત નથી તેઓ એવા બીજા હિંસક બનાવાના સમાચારો આવે છે. લોકો બસમાં
પિોલીસના રક્ષણ કે સહાયની અપેક્ષા રાખે અથવા કોર્ટમાંથી ન્યાય ટ્રેનમાં, જાહેર રસ્તા ઉપર લૂંટાય છે, તેમના ઉપર હુમલાએ
મેળવવાના પ્રયત્ન કરે. થાય છે. શહેરમાં અને ગામડાંઓમાં સર્વત્ર આ સ્થિતિ છે. પંજાબમાં અને કેરલમાં, કેટલેક દરજજે અન્ય રાજ્યોમાં પણ-ખાસ - દુર્ભાગ્યે આ બન્ને આકાયો સર્વથા લાલા છે એવો અનુભવ કરી બિહારમાં, ઉત્તર પ્રદેશ વગેરે - રાજકીય ખૂને થાય છે. ડગલે ને પગલે થાય છે.
આ અરાજકતા સર્જવામાં બે સામાન્ય તમે વધારે ભાગ . પહેલા તો એ પ્રશ્ન થાય કે પેલીસ કેટલે સ્થળે પહોંચી ભજવ્યો છે.
શકે? અત્યારે છે તેથી ચારગણી પોલીસ! હોય તો પણ આવી રાજકીય નેતાઓ અને આગેવાનો તથા રાજકીય કાર્યકર્તાઓ વ્યાપક અરાજકતાને પહોંચી વળવું શકય નથી. બીજું પોલીસની મોટા પ્રમાણમાં ગુંડાતત્ત્વોને સાથ અને સહકાર લે છે. જે કોઈ કાર્યક્ષમતાને અભાવ, મુંબઈ જેવી કોઈક સ્થળને બાદ કરીએ તો પ્રામાણિક અમલદાર હોય અને સત્તાવાળાઓ અને પ્રધાનને ગેરકાયદે- દેશના અન્ય ભાગોમાં અને મોટા શહેરોમાં પણ પિલીસમાં સર કૃત્ય કરતાં અટકાવવા પ્રયત્ન કરે છે, તેવા અમલદારની બદલી
કાર્યક્ષમતા રહી નથી અથવા કાર્ય કરવાની વૃત્તિ નથી. ત્રીજ
પોલીસમાં વ્યાપક ભ્રષ્ટાચાર, ઉપરથી નીચે સુધી. પોલીસ કોઈ થાય, કનડગત થાય અથવા તેને ફરજિયાત નિવૃત્ત થવું પડે.
ગુનાઓની નોંધ લે તે તેની તપાસમાં એટલો બધો સમય જાય છે ચૂંટણીઓમાં વ્યાપક ગુંડાગીરી હવે સામાન્ય થઈ પડી છે. લાંચ- અથવા ફરિયાદીની એટલી બધી કનડગત થાય છે કે ફરિયાદ ૨વત, ભ્રષ્ટાચાર અને લાગવગશાહી અનહદ વધી પડયા છે. રાજયને કરવાની ઈચ્છા જ ન થાય. કદાચ કોઈ કેસ નોંધાય તે ચોટલે લાંબા પ્રધાને સામે ગુનાની ફરિયાદ, ગવર્નરને, રાષ્ટ્રપતિને અથવા ચાલે કે તે કદાચ સાક્ષી જ ન મળે અથવા ફરી બેસે. વ્યક્તિ તેના પક્ષના વરિષ્ઠ મંડળને વારંવાર થાય છે અને તેવી ફરિયાદો પિતે કોર્ટમાં ફરિયાદ નોંધાવવા જાય તે ખર્ચમાં ડૂબી જાય અને તે જ રાજકીય પક્ષના માણસો પણ કરતા હોય છે. બિહારના લાંબા સમયની હેરાનગતિ થાય તે જુદું.' મિશ્ર કે મહારાષ્ટ્રના અંતુલે, કર્ણાટકના ગુંડેરાવ કે હરિયાણાના ભજન- વર્તમાન ન્યાયપદ્ધતિ વિનાશક રીતે ખરચાળ અને વિલંબકરી લાલને કોઈ કાયદો કે નિયમ તેમના મનસ્વી વર્તનમાં નડતા છે અને કાયદા તેમજ તેની વિધિઓ એટલી અટપટી છે કે કોર્ટે નથી. તેમને કોઈને ભય નથી, કારણ કે શ્રીમતી ઈન્દિરા ગાંધીનું જવું મુર્ખાઈ થઈ તેમ લાગે. તેમને રક્ષણ છે.
હકીકત એ છે કે અરાજક અને અસામાજિક તને હવે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” શ્રીમતી ઈન્દિરા ગાંધી કે વર્તમાન ભય રહ્યો નથી. તેમાં પણ, રાજકર્તાઓ અથવા રાજકીય પક્ષો સરકારનું અધિળી રીતે વિરોધી અથવા બિનજવાબદાર ૫ત્ર નથી. પોતે જ જયારે એવા તત્ત્વોને ટેકો આપે અથવા તેને સાથ લે તેને પણ મંત્રીસ્થાનેથી તા. ૧૦-૧૨-૮૧ Heading for Chaos. ત્યારે આ તો વકરે તેમાં નવાઈ નથી. આનું નામ જ ફસીઝમ. અંધાધૂંધી ભણી દોટ એ શીર્ષક હેઠળ આવા બધા બનાવોનો ઉલલેખ
આ સંજોગોમાં, એક નવી પરિસ્થિતિ ઉભી થઇ છે અને તે કરી લખવું પડયું:
છે ખાનગી સલામતી દળો અથવા ખાનગી લશ્કર રાખવાની. What is emerging more and more clearly from મોટા ઉદ્યોગપતિઓ, મજર સંઘના આગેવાનો, મેટા ખેડૂતો, all these episodes is the fact that in India, the rule
કોન્ટ્રાકટરો, રાજકીય પક્ષો, પૈસાદાર લોકો, વગેરે વગે પોલીસ કે of law itself is being subverted by those very people કોર્ટ પર આધાર ન રાખતા, પોતાના સલામતી દળે રાખે છે. whose business it is to uphold it. There is now સલામતી માટે આવા માણસો પૂરા પાડવા કંપનીઓ અને સંસ્થાઓ one law for the Rulers and their friends and quite
ઉભી થઇ છે. આવી એજન્સીઓ, ગુંડાઓ, બેકારો, ગુનેગારો mother for the Ruled. And as if this is not bad નિવૃત્ત પોલીસ કે લશ્કરના જવાને વગેરેને રોકે છે. એવા ખાનગી enough, the friends of the rulers are increasingly સલામતી દળેની સંખ્યા અને બળ વધતું જાય છે અને તેમનું રાજ્ય composed of people who live by preying upon others. હોય તેમ કેટલાક વિસ્તારોમાં અને શહેરોમાં છડેચોક તેઓ હકુમત “આ બધી ઘટનાઓમાંથી વધુ ને વધુ સ્પષ્ટપણે એ હકીકત
ભગવે છે. એમાંના કેટલાક પારો હથિયારે પણ સારા પ્રમાણમાં આગળ તરી આવે છે કે ભારતમાં કાયદાના શાસનના રક્ષકો જ હોય છે. તેના પાયામાં સુરંગ ચાંપી રહ્યા છે. શાસકો અને તેમના મિત્રો ઈન્દિરા ગાંધી આ બધું નથી જાણતા તેમ નથી, પણ તેમણે માટે જાણે એક કાયદો છે અને શાસિત પ્રજા માટે તદન જુદો પોતે જ પોતાની આસપાસ એવા માણસને નિતર્યા છે કે આ જ કાયદો છે અને આ જાણે અપૂરતું હોય તેમ બીજાઓને પરિણામ આવે. હિટલર ને ગેરીંગ, ગેબેહસ કે હીમલર જોવા મળી
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૮૧
ખાલીને સભર ઈતિહાસ
] ડે. રમણલાલ ચી. શાહ
રહ્યા. ઈન્દિરા ગાંધીને જગન્નાથ મિશ્ર, અંતુલે, ગુંડરાવ કે ભજનલાલ જેવા મળે છે. અંતુલેને બચાવ કરી તેમણે હદ કરી છે.
વધારેપડતા નિરાશાવાદી થવાની ઈરછા ન હોવા છતાં એમ થાય છે કે લોકોને તેમના ઘરમાં પેસી લઘુંટી લેશે તેવા દિવસે ૬૨. નથી. અત્યારે પણ કેટલાક પ્રમાણમાં આવું થઈ રહ્યું છે. પરિસ્થિતિ સુધરવાના કોઈ ચિહને દેખાતાં નથી, બલ્ક વધારે પણ વણસશે એવો ભય છે.
તાજેતરમાં એક ધર્માદા ટ્રસ્ટની જમીનની બાબતમાં વર્તમાન અરાજકતાને કડવો અનુભવ થયો. સત્તાવાળાઓ પાસેથી કાંઈ દાદ મળી નહિ.આ બાબત હાલ કોર્ટમાં હોવાથી વિશેષ લખતો નથી.
. ચારે તરફ અશાન્તિ વધતી જાય છે. મજરા, ખેડતો, વિદ્યાર્થીઓ, બધાના હિંસક આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. કયાંય જવાબદારીપૂર્વકનું વર્તન જણાતું નથી. આવી અંધાધૂધીમાં પિતાનો સ્વાર્થ સાધવામાં કુશળ હોય એવા માણસે પૂર લાભ ઉઠાવે છે. સામાન્ય જનની સહનશકિત ઘણી છે અથવા તે રન કર્યા વિના તેને છ નથી પણ અતિ સોટક પરિસ્થિતિ સર્જાઈ રહી છે.'
આશાનું કિરણ એટલું છે કે હજી નિર્ભયતા હોય તો આટલું બોલી શકાય છે. લૂલુ, પાંગળું ગમે તેવું પણ હજી કોર્ટમાં દાદફરિયાદ મેળવવાનું સાધન છે. કોઈક કિસ્સામાં, કાયદા પ્રમાણે વર્તવાની સરકારને ફરજ પાડી શકાય છે. હજી સંપૂર્ણ મનસ્વી મોગલાઈ કે હિલટરશાહી નથી, પણ આટલી સ્વતંત્રતા કયાં સુધી ટકશે તેની ચિંતા થાય તેવું છે..
કાર્યવાહક સમિતિમાં સભ્યની પૂરવણી
શ્રી મુંબઈ જેન યુવક સંઘની ૧૯૮૧ના વર્ષ માટેની ચૂંટાયેલી કાર્યવાહક સમિતિની પ્રથમ સભા તા. ૧૭-૧૧-૮૧ના રોજ સાંજના સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે મળી હતી ત્યારે, નિયમ પ્રમાણે પાંચ સભ્યોમાંથી હાલ સુરત નીચેના બે સભ્યોની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે પૂરવણી કરવામાં આવી હતી.
(૧) શ્રી પનાલ આર. શાહ :
(૨) શ્રી પન્નાલાલ કે. છેડા - નિયમ પ્રમાણે બે મંત્રીઓ નિમવામાં આવે છે, પરંતુ આ વખતે અખતરા તરીકે એક વધારાના સહાયક મંત્રી નીમવા એવી પ્રમુખસ્થાનેથી વાર્ષિક સભામાં દરખાસ્ત આવેલી. તેના પર વિચારણા કરીને શ્રી પન્નાલાલ આર. શાહને સંઘની કાર્યવાહક સમિતિના સહાયક મંત્રી તરીકે ૧૯૮૧ના વર્ષ માટે નીમવામાં આવ્યાં. શ્રી મ. મો. શાહ સાર્વજનિક વાચનાલય- પુસ્તકાલય સમિતિ
તા. ૧૧૧-૮૧ના રોજ મળેલી સંઘની નવી ચૂંટાયેલી કાર્યવાહક સમિતિની પ્રથમ સભાએ નીચે પ્રમાણે ચાર સભ્યોને લાયબ્રેરી સમિતિના સભ્યો તરીકે ચૂંટયા હતા. '
(૧) શ્રી શાંતિલાલ દેવજી નન્દુ - મંત્રી . (૨) શ્રી ગણપતલાલ મગનલાલ ઝવેરી- સભ્ય . . (૩) શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ - સભ્ય
. (૪) શ્રી પ્રવિણભાઈ મંગળદાસ શાહ -સભ્ય
ઉપરના ચાર સભ્ય ઉપરાંત નીચેના પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ. પુસ્તકાલય સમિતિના સભ્યો ગણાય છે. .' (૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
(૨) શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી
(૩) શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી . (૪) શ્રી ચીમનલાલ જે. શાહ , , (૫) શ્રી સુબોધભાઈ એમ. શાહ - આ રીતે વાચનાલય–પુસ્તકાલય સમિતિ નવ સભ્યની બને છે.
આ સમિતિના મંત્રી તરીકે શ્રી શાન્તિલાલ દેવજી નન્દુની નિમણૂક કરવામાં આવી છે.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ
* મંત્રીઓ
અમારા મિત્ર શ્રી શૈલેશભાઈ મહાદેવિયાના નિમંત્રણથી હિમાલયમાં અલમેલડા, નૈનિતાલ, જાગેશ્વર, નારાયણ નગર, નારાયણ આઝામ વગેરે રથળેએ ફરવાનો અમને ગયા સપ્ટેમ્બર - ઓકટોબરમાં એક સરસ અવસર પ્રાપ્ત થયો હતો.
નગાધિરાજ હિમાલય એની વ્યાપકતા અને ઉગતાને કારણે વિશ્વમાં અદ્રિતિય ગણાય છે. ઊંચા ઊંચા હિમાચ્છાદિત શિખરો, મોટા મોટા પહાડે, કરાલ ખીણ, નાની નાની લીલીછમ સેંકડો ટેકરીઓ અને વચ્ચે વહેતી નાની પણ ધસમસતી નિર્મળ નદીએના આ પ્રદેશમાં પ્રવેશતાં જ એક વિલક્ષણ તાજગી અનુભવાય છે. હિમાલયની હવા જ ન્યારી છે. ત્યાગી, સંન્યાસી અને સંત મહાત્મા એ પોતાની સાધના માટે આવાં સ્થાન તરફ આકર્ષાય એ સ્વાભાવિક છે. એવી પ્રતીતિ હિમાલયમાં વિચરતાં પદે પદે આપણને થાય છે.
. .
. . હિમાલય એટલે રમ્ય સ્થળોનું જાણે સંગ્રહસ્થાન. જોતાં જ નજર ઠરે અને કાયમ રહેવાનું મન થઈ જાય એવાં કેટલાં બધાં મનહર સ્થળે હિમાલયમાં છે! આવાં કેટલાંય સ્થળોએ સાધુસંન્યાસીઓએ પોતાના મઠ કે આશ્રમ સ્થાપ્યા છે કે મંદિર બંધાવ્યાં છે.
હિમાલયમાં આવાં કેટલાંક સ્થળને પિતાના શાસનકાળ દરમિયાન અંગ્રેજોએ પણ વસવાટને માટે વિકસાવ્યાં છે. અંગ્રેજ લોકોને ઉનાળામાં સખત ગરમીવાળાં સ્થળે માફક ન આવે એટલે આવાં શીતલ સ્થળોએ પોતાના રસાલા સાથે તેઓ ત્યારે ચાલ્યા જતા અને ત્રણ-ચાર મહિના ત્યાં રહી પોતાનો વહીવટી કારભાર ચલાવતા. એ રીતે સીમલા, મસૂરી, નૈનિતાલ, અલમોડા, દાર્જાિતંગ વગેરે સાથેના વિકાસમાં અંગ્રેજોનું યોગદાન મહત્ત્વનું ૨હયું છે.
ઓછું જાણીતું પણ અંગ્રેજોની પસંદગી પામેલું અને ત્યાર પછી ગાંધીજી, જવાહરલાલ, સરદાર પટેલ, સ્વામી આનંદ વગેરેને પણ પસંદ પડેલું એવું એક અત્યંત રમણીય સ્થળ તે બિનસર અને ત્યાં આવેલી તેની ખાલી નામની એસ્ટેટ છે.
હાલ ત્યાં રહેતા શ્રી નવનીતભાઈ પારેખ અને એમનાં પત્ની પ્રસન્નાબહેનનાં અમે મહેમાન બન્યાં ત્યારે એમની “ખાલી’ એસ્ટેટનો રસિક ઈતિહાસ અમને વિગતે જાણવા મળ્યું.
અલમોડાથી પગ રસ્તે લગભગ પંદર કિલો મીટર છેટે (મેટર રસ્તે હવે લગભગ બાવીસ કિલોમીટર દૂર) આ સ્થળ આવેલું છે. જયાંથી હિમાચ્છાદિત શિખોનું દર્શન થાય એવાં સ્થળેનું મહત્ત્વ હિમાલયમાં સવિશેષ છે. પાંચ-દશ હજાર ફૂટની ઊંચાઈએ તે હોય, વચ્ચે બીજા કોઈ ઊંચા પર્વત આડા ન આવતા હોય અને જ્યાં હવામાન એકંદરે સારું અને સ્વચ્છ રહેતું હોય ત્યાં નિરભ્ર આકાશમાં હિમશિખરનાં દર્શન કરવાં એ અનેરા આહલાદને વિષય છે. અલમોડા, કૌસાની વગેરે સ્થળોની જેમ બિનસર પણ એવી રીતે લગભગ આઠ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. જયાંથી નંદાકાર, નંદાદેવી, બદ્રીનાથ, કેદારનાથ, ત્રિશૂલ, નીલકંઠ વગેરે હિમશિખરોનું વિસ્તૃત હારમાળાનું ભવ્ય દર્શન ચિત્તને આનંદવિભેર : બનાવી દે છે.
અલમેડા અને એની પાસેના નાના ડુંગરોનો વિસ્તાર કુમાઉ પ્રદેશ તરીકે સુવિખ્યાત છે. ગયા સૈકામાં બ્રિટિશ સરકારના ભારતના જુદા જુદા ઈલાકા માટે જે અંગ્રેજ અમલદારોની વખતોવખત
Page #227
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૧૯૮૧
પ્રબુદ્ધ જીવન
-
AT.
આનંદ કુટિર નિમણૂક કરતી તેમાં કુમાઉ ડિવિઝનના કમિશનર તરીકે સર હેન્રી હોય અને ગુનેગાર ન પકડાય તે પોતે વેશપલટો કરી, મેઢે માટી રામસે નામના એક અમલદારની નિમણુક કરી હતી. સર હેનીને લગાડી રાતના સમયે ગામડાંઓમાં ઘૂમતા અને ગુનેગારને જાતે પ્રકૃતિસૌ દર્ય, આબોહવા અને પોતાના શેખની પ્રવૃત્તિઓની દષ્ટિએ પકડી પાડતે. આ કુમાઉ વિસ્તાર ખૂબ ગમી ગયો હતો. એટલે તે બીજે બદલી સર હેન્રી રામસે જબરો પણ હતો અને ભલે પણ હતો. માગતો નહીં અને આવે તો ઈનકાર કરતે. લાગલગાટ પિસ્તાલીસ લોકકલ્યાણની ધગશ તેના હૈયે વસેલી હતી. સામાન્ય રીતે અંગ્રેજ વર્ષ સુધી આ વિસ્તારમાં તે રહ્યો. ત્યાં બધે ઘૂમીને વિધવિધ દષ્ટિથી અમલદારોને ગોરી ચામડી, વિભિન્ન સંસ્કાર અને વખતોવખત રમણીય લાગે અને અનુકૂળ આવે એવા એક સ્થળની એણે પિતાના થતી બદલીને કારણે ભારતની સ્થાનિક પ્રજા સાથે આત્મીયતા કાયમી રહેઠાણ માટે પસંદગી કરી. એ સ્થળ તે બિનસરના પહાડની ઓછી બંધાતી, પરંતુ હેન્રી રામસે અનોખે આદમી હતો. એના પડખે આવેલી એક નાનકડી રમ્ય ટેકરી, જે ખાલી’ એસ્ટેટ તરીકે લોહીમાં જેટલી અમલદારી હતી, તેટલી જ માણસાઈ પણ હતી. ઓળખાય છે. હિમાલયના પહાડોમાં સપાટ જગ્યા મળવી દુર્લભ તેથી જ પિતે કુમાઉની પ્રજા સાથે એકરૂપ બની ગયો હતો. છે. જયાં એવી જગ્યા છે ત્યાં નાનાં નાનાં ગામે વસ્યાં છે. એણે કમાઉની પ્રજા માટે લેકકલ્યાણનાં કેટલાંક કાર્યો કર્યા હતાં. જયાં વસતિ વસી ન હોય એવી સપાટ જગ્યા તે વિરલ ગણાય. એના નામથી હાલ નૈનિતાલમાં એક હોસ્પિટલ અને અમલમડામાં જંગલી પશુઓના ભયને કારણે અને ગીચ વનસ્પતિના કારણે એક કોલેજ ચાલે છે. ' અહીં કોઈને વસવાટ નહોતે, માટે આસપાસના લોકો અને
- સર હેન્રી રામસેના અવસાન પછી આ જગ્યા ઉપર નજર * ખાલી જગ્યા તરીકે ઓળખતા.
પડી બીજા એક અંગ્રેજ અમલદારની. એનું નામ વિલ્સન. તે પોતે સર હેન્રીએ ઈ. સ. ૧૮૭૫માં ત્રીસ એક્ટ જેટલી એ ઈન્ડિયન રેલવેમાં મુખ્ય એન્જિનિયર તરીકે કામ કરતા હતા. એણે જગ્યા ફકત દસ પાઉન્ડમાં, ઈંગ્લેન્ડના તે સમયના સેક્રેટરી સર હેન્રીના ઈંગ્લેન્ડમાં રહેતા કાયદેસરના વારસે સાથે પત્રવ્યવહાર ઓફ સ્ટેટ સાથે દસ્તાવેજ કરી, પોતાને માટે વેચાતી લઈ લીધી Rી આ જગ્યા પોતાના માટે ખરીદી લીધી. પોતે ઈજનેર હતે. અને એને પોતાની માલિકીની જાગીર–એસ્ટેટ બનાવી.
બાંધકામને શેખીન હતો અને દષ્ટિવાળો હતો. તેણે સર હેન્રીનું - સર હેન્રી કંઈ વિલક્ષણ પ્રકૃતિને અમલદાર હતો. બેઠા ઘાટનું નાનકડું કૌટજ જેવું માન તેડી નાખ્યું અને ત્યાં, વધુ વર્ષ એક જ સ્થળે રહેવાને કારણે તે કુમાઉને સર્વસત્તાધીશ પથ્થરને ઊંચે, સગવડભર્યો સરસ બંગલો બાંધ્યું. પોતાના આ બની ગયો હતો. એ પોતે પણ કહેતો, ‘હું કુમાઉને રાજ છું. બંગલા માટે એણે લાકડું, પથ્થર, કાચ વગેરેની બહુ ચીવટપૂર્વક અહીં કોઈનું કંઈ ન ચાલે.’ અલાહાબાદના એક બેરિસ્ટરને પસંદગી કરી. કેટકેટલી વસ્તુઓ તે એણે ખાસ ઈંગ્લેન્ડથી મગાવી, એણે સંભળાવી દીધેલું: “તમારો કાયદો તમારી પાસે કમાઉમાં તે મકાનનાં બારીબારણાં માટે વપરાયેલા મોટા મોટા કાચ એણે હું કહું એ જ કાયદે.”
ઈંગ્લેન્ડથી સ્ટીમર રસ્તે મુંબઈ મગાવ્યા. ત્યાંથી કાઠગોદામ, કે હેન્રી પોતે ઘોડેસવારીને શોખીન હતું અને પગને પણ
હલદ્રાની સ્ટેશને ઉતારી અને ત્યાંથી પંગદંડીએ ઘોડા કે માણસની મજબૂત હતે. કુમાઉમાં બધે જ તે પગે ચાલીને કે ઘોડા ઉપર ફરી
પીઠ ઉપર સહીસલામત ખાલી એસ્ટેટ સુધી એણે એ દિવસમાં વળતું. તેણે કુમાઉના લોકોની પહાડી બોલી શીખી લીધી હતી.
કેવી રીતે પહોંચાડયા હશે તે આશ્ચર્યચકિત કરી નાખે એવી ઘટના છે. એથી તે લોકોની સાથે હળીભળી શકતો. એની ધાક પણ લોકો ઉપર
હા, એ કાચમાં આજે પણ કોઈ તિરાડ પડેલી દેખાતી નથી. ઘણી ભારે હતી. ચારી, મારામારી કે ખૂન જેવો બનાવ કયારેક બન્યા . દેવનારનાં મોટાં મોટાં ઝાડનાં લાકડાંમાંથી બનાવેલા વજનદાર
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૧૨-૮૧
ઘરાયાગ કર્યો. પં
ચહ્યું ય ક
ભ-છામાં ઊંચે ફ્રેન વગર કેવી રીતે ચડાવ્યા હશે તે પણ અને એમના પતિ સ્વ. રણજિત પંડિતે રસ દાખવ્યું. સ્વ. રણજિત નવાઈ ઉપજાવે છે.
પંડિત પ્રકૃતિ સૌન્દર્યના ચાહક હતા. સંસ્કૃતના તેઓ પંડિત વિલ્સને આ બંગલાનું બાંધકામ વિશિષ્ટ દષ્ટિએ કહ્યું છે. હતા. કાલિદાસના 'ઋતુસંહારનો એમણે અંગ્રેજીમાં અનુવાદ કર્યો બંગાની બહારની કમાન સ્પેનિશ સ્થાપત્ય પ્રમાણે બનાવી. ' હતું. ગાંધી સેવા સંઘ પાસેથી એમણે આ જગ્યા ખરીદી લીધી બંગલાની પ્લીન્થ જમીનથી એવી રીતે ઊંચી લીધી છે કે અને એમણે તેનું નામ આપ્યું ‘તુસંહાર.' જેથી વરસાદ પડે તો પાણી નીચેથી વહી જાય, વળી જીવજંતુ રણજિત પંડિત અને વિજ્યાલક્ષ્મી પંડિતે ઘણાં વર્ષ આ “ કે જનવરો બંગલામાં જલદી આવી ન શકે અને ધરતીકંપની જગ્યાનો ઉપયોગ કર્યો. પંડિત જવાહરલાલ નહેરુને પણ આ સ્થળ
અસર પણ બંગલાને ઓછી થાય. વળી છાપરા ઉપર પડેલું ઘણું ગમી ગયું હતું એટલે વખતોવખત પોતાની બહેનના આ બંગપાણી એકઠું થઈને સીધું બંગલાની ટાંકીમાં ચાંલ્યું જાય. બંગલાનું લામાં તેઓ હવાફેર માટે જતા. ભારતને આઝાદી મળી અને જ્યાહરહવામાન વાતાનુકુલિત રહે એવી રીતે ફરસ અને બારીબારણાંની લાલજી વડા પ્રધાન થયા. તે પછી પણ તેઓ કુમાઉની ટેકરીઓમાં રચના કરી. વિલ્સનને ખેતીવાડી અને ફૂલઝાડને ખૂબ શેખ હતે. અલમાડા પાસે આવેલા આ સ્વર્ગીય સ્થળે હવાફેર માટે જતા. એણે પોતાના બંગલાની આસપાસ વિવિધ પ્રકારનાં ફળ અને (બંગલાના જે ઓરડામાં તેઓ રહેતા એ ઓરડેમાં શ્રી નવનીતભાઈએ ફુલના છોડઝાડ વાવ્યા અને પિતાની આ જગ્યાને નામ આપ્યું અમને ઉતારે આપ્યો હતે.) તેમને મળવા માટે દેશવિદેશથી ઘણા ‘બિનસર ઓડ’ અલબત્ત, આસપાસના ગ્રામજને તો એને માણસે અહીં આવતાં. આપણી આઝાદીની લડતના ઘણા બધા 'ખાલી' તરીકે જ ઓળખતા હતા.
નેતાઓ પણ આ એસ્ટેટમાં આવીને રહી ગયા છે. વિલ્સનના ગુજરી ગયા પછી આ એસ્ટેટની દેખરેખ રાખ- ભારત સ્વતંત્ર થતાં શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતને ભારતના નાર ખાસ કોઈ રહ્યાં નહીં. વિલ્સનને ફકત દીકરી - જમાઈ હતાં, એલચી તરીકે લાંબા સમય માટે એક કે બીજા દેશમાં વસવાટ કરવાનું પણ તે તે ઈંગ્લેન્ડમાં રહેતાં હતાં. તેમને આ એસ્ટેટમાં રસ રહ્યો
થવા લાગ્યું. “ઋતુસંહાર’ને એમને બહુ ઉપયોગ રહ્યો નહીં. ન હતા. પરિણામે આવી સરસ જગ્યા ઉજાહ' બનવા લાગી હતી.
એમણે એ ગ્યા વેચી દેવાનું વિચાર્યું. એ દિવસોમાં હિમાલયમાં ઈ. સ. ૧૯૨૯માં ગાંધીજી હિમાલયમાં ગયા હતા. તેઓ ગુજરાતના એક ભા#સ્વામી કર્ણાટકના નારાયણસ્વામી સાથે કૌસાનીમાં ડાકબંગલામાં અગિયાર દિવસ રહ્યા હતા. ત્યાં એમણે હિમાલયમાં ઘણું ફરતા. યોગના અભ્યાસી ભારસ્વામીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે “અનાસકિત યોગ’ નામનું પુસ્તક લખ્યું. ગાધના માટે આ જગ્યા લેવાનું વિચાર્યું. એ દિવસોમાં અલમેડા પાસે બાગેશ્વરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓની
વિજ્યાલક્ષ્મીના વહીવટકર્તાઓ સાથે આ જગ્યા માટે એક રસભા યોજવામાં આવી હતી. ગાંધીજી એ સભામાં હાજર
ભાસ્વામીએ વાટાઘાટ ચાલુ કરી અને રૂપિયા પચાસ હજારમાં ' હતા અને તે વખતે હિમાલયમાં કોંગ્રેસ કાર્યકર્તાઓના સ્વાર
આ જગ્યા ખરીદી લીધી. ભાસ્કરસ્વામીએ આ જગ્યાને નામ આપ્યું અને અન્ય પ્રવૃત્તિઓ માટે “ખાલી એસ્ટેટ” ખરીદીને ત્યાં એક ગશિખર.” “-તુસંહાર' હવે ‘યોગશિખર' તરીકે જાણીતું આશ્રમ સ્થાપવામાં આવે તો સારું એવો વિચાર વ્યકત થયા. ગાંધી
થયું. અલબત્ત, લોકોમાં તે “ખાલી' તરીકે જ આ સ્થળ ઓળજીએ એ વાત મન પર લીધી અને એમણે જેમનાલાલ બજાજને
ખાતું રહ્યું. ભાસ્કરસ્વામીએ અહીં આશ્રમ ચાલુ તે કર્યો, પરંતુ તે માટે સૂચના કરી. બજાજ, સ્વામી આનંદ, સરદાર પટેલ વગેરેએ
આવડી મોટી જગ્યાને વહીવટ કરવાનું કાર્ય તેમની પ્રકૃતિને સાથે મળીને એ અંગે તપાસ કરી અને વિલ્સનના જમાઈ પાસેથી
અનુકૂળ ન હતું. વળી, તેઓ હિમાલયમાં એક સ્થળે સ્થિર થઈને ખાલી એસ્ટેટ વેચાતી લેવાનું નક્કી થયું. એ માટે બજાજે વિલ્સનના
બેસવા કરતાં જુદા જુદા સ્થળે ઘૂમવાની ઈચ્છા ધરાવતા હતા એટલે જમાઈને સંપર્ક કર્યો અને ‘ગાંધી સેવા સંઘ નામની સંસ્થાના
કેટલાક સમય પછી એમણે આ જગ્યા ખેટ ખાઈને પણ વેચી નામે રૂપિયા સત્તર હારમાં ખાલી એસ્ટેટની ખરીદી કરવામાં દેવાને વિચાર કર્યો. આવી. આ રક્સ જમનાલાલ બજાજે પોતે પોતાના તરફથી
અમદાવાદના વતની અને મુંબઈમાં રહેતા એક શ્રીમંત ગુજઆપી હતી. ખાલી એસ્ટેટમાં નાના પાયા ઉપર આશ્રમ
સતી યુવાન શ્રી નવનીતભાઈ પારેખને કિશોરાવસ્થાથી હિમાલયનું સ્થાપવામાં આવ્યું અને એનું “શૈલાશ્રમ” એવું નામ રાખવામાં
આકર્ષણ હતું. તેમણે ગંગોત્રી, યમનેત્રી, બદરીનાથ, કેદારનાથ, આવ્યું. શ્રી પ્રભુદાસ ગાંધી અને શ્રી શાંતિલાલ ત્રિવેદીને
ઉપરાંત અતિશય વિકેટ ગણાતી કૈલાસયાત્રા પણ કરી હતી. તેમણે એનું સંચાલન સંપાયું. પ્રભુદાસ ગાંધીને દક્ષિણ આફ્રિકાના
કાશ્મીરથી આસામ - મણિપુર સુધી હિમાલયમાં પુષ્કળ પ્રવાસ ફિનિકસ આશ્રમને અનુભવ હતો.
કર્યો છે. તેઓ વારંવાર હિમાલયમાં જતા અને અલમોડા પાસે ચાજકોટના શ્રી શાંતિલાલ ત્રિવેદીને ગાંધીજીએ અલમેડાનું
મિરતોલા (ઉત્તર વૃંદાવન)માં સ્વામી કૃષ્ણપ્રેમ સાથે અથવા કૌસાનીમાં કાર્યક્ષેત્ર સંપ્યું હતું. (આજે પણ શ્રી શાંતિલાલ ત્રિવેદી અને
સ્વામી આનંદ પાસે રહેતા. તેમને શાંત, એકાંતમય જીવન જીવવું વધુ એમનાં પત્ની ભકિતબહેને ત્યાં સેવાકાર્ય કરી રહ્યાં છે.)
પસંદ છે. પ્રતિવર્ષ તેઓ હિમાલયમાં ભિન્ન ભિન્ન સ્થળે અચૂક " ઘણા સરસ હેતુથી શૈલાશ્રમની સ્થાપના થઈ, પરંતુ ૧૯૩રમાં પરિભ્રમણ કરે. કુમાઉ વિસ્તારમાં સરકારી શાળાનાં આચાર્યા ગાંધીજીની આઝાદીની લડત ભારતમાં ઘણા મોટા પાયા પર ચાલી ગંગેત્રીબહેન ગર્ભાલ પણ કુમાઉવિસ્તારના એક સુખ્યાત સમાજ અને હજારો કોંગ્રેસ કાર્યકર્તાઓ જેલમાં ગયા. શ્રી પ્રભુદાસ ગાંધી, સેવિકા ગણાય છે. છેલ્લા થોડા વખતથી નિવૃત્ત થઈ તેઓ હવે શ્રી શાંતિલાલ ત્રિવેદી વગેરે શૈલાશ્રમનો વહીવટ કરનાર કાર્યકર્તાઓ નારાયણ આશ્રમમાં રહે છે.) ગંગેત્રીબહેન જ્યારે અલમડામાં જેલમાં જવાને કારણે શૈલામની સ્થિતિ લગભગ બંધ પડવા જેવી રહેતાં ત્યારે તેમને મળવા નવનીતભાઈ પણ જતા. થઈ. એટલે આવી મેટી મિલકત વગર વપરાશે પડી રહેવા લાગી. - ઈ. સ. ૧૯૫૬ના નવેમ્બરમાં એક દિવસ ગંગોત્રીબહેનને ત્યાં લગભગ બે વર્ષ આ રીતે ચાલ્યું એટલે આ એસ્ટેટ વેચી દેવાને તેમને ભાસ્કરસ્વામીને મળવાનું થયું. ભાસ્કરસ્વામી અમદાવાદના નિર્ણય ગાંધી સેવા સંઘના ટ્રસ્ટીઓએ કર્યો. '
અને નવનીતભાઈને એમને પરિચય હતો. ભાસ્કરસ્વામી તે વખતે આ એસ્ટેટ લેવામાં શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત નવનીતભાઈને ખાલી એસ્ટેટમાં ફરવા લઈ ગયા. નવનીતભાઈને
Page #229
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨૧૮૧
અદ્ધ વન ,
એ જગ્યા દાણી ગમી ગઈ. તેઓ પોતે પણ હિમાલયમાં કાયમી વસવાટ માટે કોઈ સારી જગ્યાની તપાસમાં હતા. એવામાં એક
સુરતનું જ્ઞાનસત્ર દિવસ ભાસ્કરસ્વામીને તેમને પત્ર મળ્યો અને પોતે “યોગશિખર’
કૃષ્ણવીર દીક્ષિત વેચી દેવા માગે છે તેમ જણાવ્યું. નવનીતભાઈએ સ્વામી આનંદ
ગઈ તા. ૫– ડિસેમ્બર, ૧૯૮૧ એ બે દિવસ શાંતિલાલભાઈ વગેરેને અભિપ્રાય પૂછી જોયે. તેઓ બધાએ
સુરતમાં “સમુદ્ધિ’ (નાનપરું) ના સભાખંડમાં શત્રુંજય વિહાર ધર્મગ્યા લઈ લેવા માટે એમને આગ્રહપૂર્વક ભલામણ કરી એટલે
શાળા ટ્રસ્ટના ઉપક્રમે એક જ્ઞાનસત્ર જાઈ ગયું. ગયે વર્ષે સુરતમાં એમણે ૧૯૫૯માં ભાસ્કરસ્વામી પાસેથી રૂપિયા પાંત્રીસ હજારમાં
મળી ગયેલા જૈન સાહિત્ય પરિષદના તૃતીય અધિવેશનની સફળએ જગ્યા લઈ લીધી.
તાથી પ્રગટેલે ઉત્સાહ આ જ્ઞાનસત્રમાં સાકાર થયો. જ્ઞાનસત્ર કૃણભકત નવનીતભાઈએ આ જગ્યાનું નામ આપ્યું
ખરા અર્થમાં જ્ઞાનસત્ર નીવડયું હતું ગવર્ધન, પિતાનાં દાદા ગોવર્ધનદાસની સ્મૃતિમાં, ભાસ્કરસ્વામીના
તા. ૫મીએ સવારે તેને આરંભ શ્રીમતી દામિનીબહેન જરીસમયમાં આ જગ્યા પડતર થઈ ગઈ હતી. ઘણાં વૃક્ષો કપાઈ
વાળાની પ્રાર્થનાથી થશે હતે. ગયા હતા. નવનીત ભાઈએ ફરીથી વૃક્ષો અને ફલ છોડ વાવીને એસ્ટેટને વિકસાવી.
ટ્રસ્ટના મેનેગિ ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જરીવાલાએ સહુનું
સ્વાગત કરતાં નસત્રને ટ્રસ્ટની એક નવી પ્રવૃત્તિ તરીકે ઓળપિતાની આ કાયમી જગ્યા થતાં નવનીતભાઈએ હિમાલયમાં
ખાવ્યું હતું. વધુ વખત રહેવાનું ચાલુ કર્યું. એમણે ત્યાં ઘણી ગામે વસાવી અને દેવદાર, નીલગિરિ, ચીનાર, ક, ચેસ્ટનટ વગેરેનાં ઝાડ વાવ્યાં.
ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી નેમચંદભાઈ મદ્રાસીએ આ પ્રસંગે
આવેલા સંદેશાઓનું વાચન કર્યા બાદ જાણીતા લેખક ડે. રતન ખાલી એસ્ટેટ ફરી પાછી સમૃદ્ધ બનવા લાગી. આજે જ્યારે
મારશલે મંગલદીપ પ્રગટાવી જ્ઞાનસત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આસપાસના જંગલોનાં ઘણાં વૃક્ષો કપાઈ ગયા છે ત્યારે આ એસ્ટેટ એ વિસ્તારમાં એક “હરિયાળી ટાપુ’ ની જિમ ભે છે.
તેની પ્રથમ બેઠકના વકતા હતા મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી
વિભાગના અધ્યક્ષ ડો. રમણલાલ ચી. શાહ. અધ્યક્ષપદે હતા દક્ષિણ નવનીતભાઈ અને પ્રસન્નાબહેનનું દામ્પત્યજીવન પ્રસન્નતાથી ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા છે. ગુણવંતભાઈ સભર છે. એ બન્નેને સુયોગ હિમાલયે જરાવી આપે છે. પ્રસન્ન
શાહ, બહેન કુમાઉનાં વતની છે. અલમેડામાં શાંતિલાલભાઈને ત્યાં બન્નેનું
જ્ઞાનસત્રનું સંચાલન ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ મિલન થયેલું. નવનીતભાઈ કહે, “હિમાલયે જેમ શંકર ભગવાનને
- કચરાએ કર્યું હતું. પાર્વતી આપી તેમ મને પ્રસન્ના આપી છે.”
જૈન ધર્મનું મનોવિજ્ઞાન નવનીત ભાઈ અને પ્રસન્નાબહેને અમારું ભાવોદ્ર સ્વાગત
ડો. રમણલાલ શાહના વ્યાખ્યાનો વિષય હતે: “જૈન ધર્મનું કર્યું. પિતાની એસ્ટેટમાં અમને બધે ફેરવ્યા અને ઘણી રસભરી
મનોવિજ્ઞાન.” વાતે ફ્રી.
તેમણે કહ્યું: “દરેક ધર્મનું મનોવિજ્ઞાન જુદું જુદું ખાલી એસ્ટેટમાં મા આનંદમયીની પ્રેરણાથી નવનીતભાઈએ
જણાયા નવનીતભાઈઓ નથી હોતું. મને વિજ્ઞાન સંદર્ભે કહીએ તે માણસના ચહેરા ઉપરના શંકર ભગવાનનું નાનું પણ ક્લાત્મક મંદિર કર્યું છે. પ્રસન્નીબહેન ભાવથી એના મનની સ્થિતિ કળી જઈએ છીએ. ચહેરા સાધારણ રે જ નિયમિત ત્યાં પૂજા કરે છે.
રીતે માણસની જાતને છતી કરે છે. વિત્તામાં પાર વગરની શકિત પ્રસન્નાબહેનના સહકારથી નવનીતભાઈએ ગોવર્ધનને ખૂબ રહેલી છે. શકિત જુદા જુદા પ્રકારની છે. માણાના કર્મને આધારે વિકસાવ્યું છે. બે હજાર જેટલાં તે સફર નાં વૃક્ષો ઉગાડયા છે. ચિત્તની શકિત ઉપર ભારે હળવું આવરણ રહેલું છે. જે એની તમામ અખરોટ, ચેરી, પ્લમ, પીચ વગેરેનાં પણ પુષ્કળ વૃક્ષા છે. બંગલામાં વૃત્તિઓને ઉરછેદ થાય તે એને પ્રાપ્તિ થવામાં સરળતા રહે છે.” થોડાં નવા ખંડે પણ તેમણે ઉમેર્યા છે. જેમાં એકમાં પિતાનું સરસ તેમણે વધુમાં કહ્યું હતું. સુકલકડી દેખાતા માણસમાં ઘણી તાકાત પુસ્તકાલય તેમણે કર્યું છે. એમાં એમણે હિમાલય વિશે ઘણાં પુસ્તકો હોવાનું માલૂમ પડે છે ત્યારે આશ્ચર્યએ વાતનું થાય છે કે એનામાં એકત્ર કર્યા છે. જેમાંના કેટલાંક તે કિંમતી અને અપ્રાપ્ય છે. આટલી બધી શકિત આવી ક્યાંથી ? આ શકિત ચિત્તની છે. ચિત્તની બંગલાથી થોડે દૂર, પોતાના સ્વાધ્યાય માટે એમણે એક નાનકડી - એકાગ્રતામાંથી કેવી તાકાત જન્મે છે અને કેવી વિવિધ શકિત ઉત્પન્ન માળવાળી વર્તુળાકાર કુટિર પણ ઊભી કરી છે, જેમાં છત, દરવાજ, થાય છે તે ડો. રમણ માઈએ રાજના હાથીને તેનું પૂછડું પકડીને બેઠકો, વેશ બેસિન, કૂંડાં, બાલદી, ખાલા વગેરે બધી ચીજ- " હાથી જરાક પણ ચસી ન શકે એવી ચિતાની શકિત દાખવનાર એક વસ્તુ ને સ્થાનિક લાકડામાંથી બનાવેલી છે. મા આનંદમયીએ બાવાની વાત ઉદાહરણ રૂપે કહીને ચિત્તની એકાગ્રતાની શકિતને ગોવર્ધનની મુલાકાત લીધેલી એની યાદમાં આ કુટિરનું નામ તેમણે મહિમા કર્યો હતો. તેમણે કરાટેના પ્રવેગને પણ ચિત્તની શકિતના તેમણે ‘આનંદકુટિર’ આપ્યું છે.
આવિષ્કાર રૂપે લેખાવ્યો હતો. આમ ખાલી એસ્ટેટ એક ઐતિહાસિક સ્થળ બની ગયું ચિત્તાની એક પ્રકારની શકિત તેજલેશ્યા રૂપે પ્રગટ થાય છે, જે છે. ૧૯૭૫માં રોની શતાબ્દી ઉજવાઇ હતી.
મધ્યાહુનના સૂર્ય સામે બે હાથ ઊંચા કરીને આંખનું એક મટકું - બ્રિટિશ અને ભારતીય એવી ઘણી મહત્વની વ્યકિતઓએ આ
પણ માર્યા વગર સતત તાકી રહેવાની ટેવ કેળવવાથી, બ્રહ્મચર્ય, સ્થળની મુલાકાત લીધી છે. અહીં ઘણી રાજદ્વારી મંત્રણા માઈ ક્ષમા, સંયમ તથા ઉપવાસ-વગેરે સાધનાથી મેળવી શકાય છે. આ છે. ખાલી એસ્ટેટનું નામવારંવાર બદલાયા કર્યું છે. બિનસર ઉગ્ર તપસ્યાને પરિણામ પ્રાપ્ત થતી તેજલેશ્યા એ કેવી જબરદસ્ત એવૈર્ડ, શૈલાશ્રમ, સ્તુસંહાર, ગશિખર, ગોવર્ધન, પરંતુ લોકોમાં સિદ્ધિ છે અને તેને પ્રોગ કે સાધક નીવડે છે તે ડે. રમણતે તે હમેશાં ‘ખાલી' તરીકે જ ઓળખાતી રહી છે. એનું નામ લાલે ભગવાન મહાવીરના એક શિષ્ય ગોશાલકે તથા એક વેશિકના ખાલી” છે, પરંતુ તેની કથા રસિક ઐતિહાસિક ઘટનાઓથી સભર છે. પુત્ર વશીકાયને તપસ્યા દ્વારા તેજલેશ્યા રૂપે પ્રાપ્ત
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૫૮
તા. ૧૬ ૧૨-૮૦
કરેલી સિદ્ધિના પ્રયોગના દાખલા આપીને દર્શાવ્યું હતું. તેમનું વ્યાખ્યાન રસપ્રદ નીવડયું હતું. અધ્યક્ષપદે હતા તેમણે કહ્યું: “આ તપલબ્ધિરૂપ તેજલેશ્યાં પીત, કૃષ્ણ, લીલા કપતી, ડો. ગુણવંતભાઈ શાહ. લાલ તથા શ્વેત એમ વિવિધ વર્ણની છે. તે માણસના મનમાં ઉદ્ શ્રી શશિલા જરીવાળાએ વકતાનો પરિચય આપ્યો હતે. ભવતા ભાવ અને શુભાશુભ વિચારોની ઉત્કટતા તથા પ્રબળતા પ્રમાણે
શ્રીમતી તારાબહેન શાહે કહ્યું: “મનુષ્યની ક્રિયાઓ પાછળ જ્ઞાનનું વર્ણ ધારણ કરે છે. ભયંકર અને અશુભ વિચારોના પરિણામે ચિત્ત
બળ રહ્યાં છે. જ્ઞાન પ્રાપ્ત કરવું એ સદગુણ છે. અજ્ઞાન માંથી શ્યામ તથા અત્યંત શુભ ભાવ અને સારા વિચારોને પરિણામે
રહેવું તે દુર્ગણ છે. વાચન, મનન, ચિતન એ સર્વ મંગળ ચિત્તમાંથી શ્વેત રંગ પ્રગટ થતા હોવાનું તથા વિષયવાસનાના
પ્રક્રિયાઓ છે. તેમાંથી જ્ઞાન નીપજે છે. જ્ઞાન એ સમૃદ્ધિ છે. પ્રાબલ્યને પરિણામે લીલા રંગની, સરળ પ્રામાણિક આદમીના ચિત્તમાં
પરમ શાન એ પરમ સમૃદ્ધિ છે. જ્ઞાનને પ્રકાશ એ સૂર્યના પીત વર્ણની તથા રાગદ્વેષ વિજત મનુષ્યના ચિત્તમાં શ્વેત વર્ણની
પ્રકાશ જેવો છે. સૂર્ય કરતાં પણ વધુ તેજસ્વી હોય તે એ શાન લેશ્યા પ્રગટ થતી હોવાનું વકતાએ જણાવ્યું. વળી તેમણે કહ્યું કે
છે. જ્ઞાની પ્રથમ પિતાનું અને પછી બીજાનું અજ્ઞાન નિવારે “પ્રતિક્ષણે ચિત્તમાં લેક્ષાનું પરિવર્તન થતું હોય છે. પરિસ્થિતિ
છે. જ્ઞાન ગુરુ દ્વારા મળે છે. જ્ઞાન શાસ્ત્રાભ્યાસથી મળે છે. પ્રમાણે મનુષ્યના ચિત્તમાં જે ભાવ, વિચાર, વૃત્તિ પ્રગટે છે તે
જ્ઞાન પુરુષાર્થના ફળરૂપ છે. જ્ઞાનીઓ જગતના અબૂઝ મુજબ લેચ્છા વર્ણ ધારણ કરે છે. ઘટના સાથે ચિત્ત સંકળાતાં
માનવીઓ માટે જ્ઞાનને સંચય કરે છે. જ્ઞાનના માર્ગમાં વિદને ગ્રન્થિ નિર્માણ અને પરિણામે ભ્રમ થાય, અકારણ ગુસ્સો આવે વગેરે
આવે તો તે દૂર કરવાના ઉપાય શાસ્ત્રોએ ચેતવ્યા છે. શાસ્ત્રો વાત છે. રમણલાલે અનેક દાખલાઓ આપીને રજૂ કર્યા બાદકહાં
સંસારીઓએ વાંચવા જોઈએ. સાધુઓએ પણ તે વાંચવાં જોઈએ. કે “માણસ પોતાની વેશ્યા શુદ્ધ કરતો જ રહે તે એને મોક્ષ મળે અને
જ્ઞાનપ્રાપ્તિ માટે પાત્રતા જરૂરી છે. પાત્રતા વગર મેળવેલા મોક્ષ પામેલો આત્મા અલેશી તરીકે ઓળખાય છે.
શાનને દુરુપયોગ થવાનો સંભવ છે. શાસ્ત્રનું જ્ઞાન એ ચમત્કાર - ડે. રમણ માઈએ દ્રવ્ય વેશ્યા, ભાવ લેશ્યા વગેરે કક્ષાઓ અંગે
દર્શાવવા માટે નથી. જ્ઞાનનું કામ માણસને અસવૃત્તિમાંથી એ કહ્યું, પશુપક્ષીઓની વેશ્યા' અંગે પણ કહ્યું અને વિશેષમાં કહ્યું
સવૃત્તિ તરફ દોરવાનું છે. જ્ઞાન એવી વસ્તુ છે, એવી સંપત્તિ ; કે “માણસ મૃત્યુની ક્ષણે હોય ત્યારે જે છેલ્લી વેશ્યા લઈને આત્મા છે કે જે ગમે એટલું આપે તો પણ એ કદી ખૂટતું નથી, જ્ઞાન
છો પડે છે. તે વેશ્યા પ્રમાણે તેની ગતિ થતી હોય છે. લેહ્યા વિતરણ એ આનંદલક્ષી પ્રવૃતિ છે. એ જૈન શાસ્ત્રોમાં જ જોવા મળતું પારિભાષિક અંગ છે. વિચાર • •
" શ્રીમતી તારાબહેને વધુમાં કહ્યું: “પ્રકાશને અજવાળે જેમ આમ તો અમૂર્ત છે. છતાં તેના સૂક્ષ્મ પરમાણુંઓને લઈને
- જીર્ણ વસ્ત્ર સાંધી શકાય છે એમ જ્ઞાનના અજવાળે આપણે આપણું તેને આકૃતિ અને રંગ પ્રાપ્ત થાય છે. ચિત્તની પણ તસવીર
જીર્ણશીર્ણ જીવન સાંધી શકીએ. પ્રકાશને સ્વભાવ વસ્તુને ભેદીને લઈ શકાય છે. .
પ્રવેશવાનો છે. જ્ઞાનને પ્રકાશ પણ એવે છે, જે આપણી સંકુચિચિત્તની શકિત
તતાઓને ભેદે છે. ડે. ગુણવંત શાહે પૂર્તિ રૂપે ચિત્તની મહાન શકિત સંદર્ભ
જેમ સમ્યક જ્ઞાન છે તેમ મિથ્યા જ્ઞાન પણ છે. મિથ્યા જ્ઞાન કહ્યું કે ચિત્તની શકિત તે ગબળ છે. સંયમ, લાગણી અને કર્મ આ ત્રિવિધ સંદર્ભે ગતિવૃત્તિ નિરોધ, સમત્વ યોગમુચ્યતે
એટલે જઠું જ્ઞાન. જેમ વરસાદનું પાણી સર્પના મુખમાં પડતાં ઝેર તથા ગ: કર્મસુ કૌશલમ આ ત્રણ સૂત્રોને મહિમા કર્યા પછી ડે.
' બને છે, તેમ મિથ્યા દષ્ટિવાળા માણસનું જ્ઞાન ભ્રમણાયુકત છે. ગુણવંતભાઈએ કહ્યું: ‘ચિત્તની શકિત ક્રોધમાં વહી જતી હોય શ્રમણયુકત શાનનું મૂલ્ય નથી. મહત્ત્વ રાગઢ - વિહોણા જ્ઞાનનું છે, છે. યમુનિએ શાપ આપતા ત્યારે તેમની હજારો વર્ષની મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન:પર્ય જ્ઞાન, તપ:પ્રાપ્ત શકિતને દુર્વ્યય થતું. સંયમથી શકિતનો સંચય થાય
કેવળ જ્ઞાન એમ જ્ઞાનના પ્રકારો વિશે વાત કરીને વકતાએ છે. ક્ષમાને ગુણ કેળવવાથી પણ શકિતને દુય થતો અટકાવી જ્ઞાન આપનાર ગુરુનું ગૌરવ કરવા ઉપર ભાર મૂકતાં, ગાંધીજી,
શકાય છે. ક્ષમા સ્વત: એક શકિત છે. આપણને આપણી ચિત્તની સિદ્ધરાજ, કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, વગેરેના તે સંદર્ભે ' ' શકિતનો પરિચય નથી. આપણે ચિત્ત અમિસંધાનેથી જકડાયેલું દાખલા આપ્યા અને કહ્યું કે જેમ પ્રતિમાં ઘડાવવાથી પુણ્ય મળે છે " છે. પૂર્વગ્રહનાં, ગ્રંથિઓનાં વૃત્તિઓનાં જળાં દૂર કરીએ તો તે જ પ્રમાણે જ્ઞાનનાં પુસ્તક લખાવવાથી પણ પુણ્ય હાંસલ થાય છે. ” ' ' આપણું ચિત્ત સ્ફટિક જેવું ઉજવળ રહે. એ ઓછામાં ઓછું - જ્ઞાન પ્રાપ્તિ અર્થે સદ્ગુરુનો નિર્મલ, પારદર્શી કાચ જેવા "વિક્ષિપ્ત રહે.
હૃદયને, સ્વચ્છ ચિત્તને, મનની પ્રશાન્ત અવસ્થાને તથા રામતાને, “ કોલેજ કોન બ્રહ્માંડને સૂકાતમ કક્ષાએ પ્રવર્તત
એમ આ સર્વને મહિમાં કર્યા પછી શ્રીમતી તારાબહેને કહ્યું :
જ્ઞાનપ્રાપ્તિનું મહત્ત્વ ખરું, પરંતુ વિશેષ મહત્ત્વ જ્ઞાન અનુસંવાદ ખેરવવાનું જ કામ આપણે કરતા હોઈએ છીએ. આ સંવાદ
ભવમાં ઊતરે, આચારમાં ઊતરે તેનું છે. જ્ઞાન કરતાં અનુભવ ઓછામાં ઓછો ખારવે છે તે જૈન સાધુ છે. આપણે આપણી
મટે છે. ગૌતમ સ્વામીના જીવનનો એક પ્રસંગ ટાંકી વકતાએ લેક્ષાઓ શુદ્ધ કરવાની જરૂર છે. ધર્મને એ જ પુરુષાર્થ છે. ક્ષમા
કહ્યું કે જ્ઞાનપ્રાપ્તિમાં પ્રમાદ થવો ન જોઈએ. સમયને પ્રમાદ એ ધર્મનું મોટામાં મેટું લક્ષણ છે. જેમ સત્ય એ જ ધર્મ છે તેમ
ન કરવો જોઈએ. અપ્રમાદ એ અમૃત છે. પ્રમાદ એ મૃત્યુ છે. ક્ષમા એ જ ધર્મ છે. જૈન ધર્મ એ ક્ષમાનું ગૌરવ કરનાર
જ્ઞાનના ફળો વિશે વાત કરતાં વકતાએ કહ્યું: જ્ઞાનથી ભ્રમણ ધર્મ છે. શ્રી રતનચંદ નાણાવટીએ આભાર માનતાં પ્રથમ બેઠક
ભાંગે છે. જ્ઞાન તૃષ્ણાને તાર કાપી નાખે છે. જ્ઞાન વિવેકનું ભાન પૂરી થઈ હતી. .
. કરાવે છે. જ્ઞાની વિવેકી હોવો જ જોઇએ. જ્ઞાન વિવેકબુદ્ધિ બક્ષે છે. જ્ઞાનને મહિમા
વિવેકથી જ જ્ઞાન શોભે છે. જ્ઞાનને અજવાળે ધાર્મિક અનુષ્ઠાને સારી સાંજે મળેલી. બીજી બેઠકમાં મુખ્ય વકતા પ્રાધ્યાપિકા તારા- પેઠે કરી શકીએ છીએ. ક્રિયામૂલક જ્ઞાન અને શાનમૂલક ક્રિયા બહેન શાહે જાનને મહિમા” એ વિષે વ્યાખ્યાન આપ્યું હતું. પરસ્પરને ઉપકારક છે. જ્ઞાન પણ ક્રિયાથી જ શોભે છે. જ્ઞાનને . . . સરળ ભાષા અને પ્રવાહી શૈલી તથા સંખ્યાબંધ ઉદાહરણોથી મોટામાં મોટો લાભ એ છે કે એથી કમને ક્ષય થાય છે. પા
Page #231
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૮૧
પ્રબુદ્ધ જીવન
૧૫e
તાપ, પ્રાયશ્ચિત અને પચખાણ એટલે કે પ્રતિજ્ઞા, આ ત્રણનું મહત્ત્વ દર્શાવીને વકતાએ કહ્યું: જ્ઞાનનું મોટું બળ જીવનને પુણ્યશાળી બનાવે છે. આત્મા અને દેહની ભિન્નતા સમજાવે છે. દુભવ દૂર થતાં આત્મા શુદ્ધ અને મુકત બને છે. જ્ઞાનથી ચિત્તાની રિતા ટકે છે. આત્મા શુદ્ધ થાય છે અને આત્મા શુદ્ધ થતાં પ્રજ્ઞાનું પ્રાક્રય થાય છે. કેવળજ્ઞાન પામતા આત્માને સાક્ષાત્કાર થાય છે.
છે. ગુણવંત શાહે ઉપસંહાર કરતાં યાજ્ઞવલ્કયનું મરણ કર્યું. મૈત્રેયી અને ગાગી ને સંભાર્યા. ગાગ અને યાજ્ઞવલ્કય વચ્ચેના સંવાદની વાત કરી, જ્ઞાન પરત્વે અનુભવને મહિમા કરી . ગુણવંત શાહે જ્ઞાનની કક્ષાઓ વિશે કહ્યું. માહિતી પછી જ્ઞાન અને જ્ઞાનને પરિણામે ડહાપણુ વૈદધ્ય, અજ્ઞાનની સભાનતા આ સર્વ કક્ષાએ વિશે કહ્યા પછી બુદ્ધિથી કંઈક વિશેષ એવી પ્રજ્ઞાની વાત કરી. બુદ્ધિવાન મનુષ્ય અને પ્રાણ પુરુષ વચ્ચેનો ભેદ દર્શાવ્યો. તેમણે ગ્રંથનો મહિમા કર્યો. ગ્રંથનું સ્વજનેના જેવું મહત્ત્વ દર્શાવ્યું. મંદિર કરતાં પણ ગ્રંથાલયનું મહત્ત્વ દઢાવ્યું. પણ તે સાથે કર્યું કે માણસે ગ્રંથકીટ થવાનું નથી. ગ્રંથ વાંચતાં વાંચતાં, અભ્યાસ કરતાં, કરતાં જ્ઞાન મેળવતાં મેળવતાં પ્રોશ થઈ નિગ્રંથ થવાનું છે. પરયું હોય તે જ જ્ઞાન કામનું છે. જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જીવન વિશેની દષ્ટિ ઊઘડે છે. જીવનના ઉદ્દેશનું ચિંતવન શરૂ થાય છે. જીવનની પ્રાપ્તિ થાય છે. અસ્તિત્વમાંથી મનુષ્યત્વનો વિકાસ થાય છે. “મારા અસ્તિત્વમાંથી મનુષ્યત્વ વહે છે ખરું?” આ પ્રશ્ન દરેકે પોતાની જાતને વારંવાર પૂછવો જોઈએ. જ્ઞાનીનું એ લક્ષણ છે. શ્રી મહેન્દ્રભાઈ ઝવેરીએ આભાર માન્યો હતો.
(ક્રમશ:
સંઘ સમાચાર તા. ૭-૧૧-૮૧ના રોજ મળેલી સંઘની વાર્ષિક સામાન્ય સભાએ નીચે પ્રમાણે નિર્ણય કર્યા છે તેની નોંધ લેવા વિનંતી.
લવાજમમાં ફેરફાર” ” સંઘના આજીવન સભ્ય માટે હાલ લવાજમ રૂ. ૨૫૧ છે, તેને બદલે ૧લી જાન્યુઆરી ૧૯૮૨થી રૂ. ૩૫૧/- લેવામાં આવશે.
સંઘના સભ્ય માટે વાર્ષિક લવાજમ હાલ રૂા. ૨૦૦ છે તેને બદલે ૧લી જાન્યુઆરી, ૧૯૮૨થી રૂા. ૨૫-૦૦ લેવામાં આવશે. ૦ “પ્રબુદ્ધ - જીવન’નું વાર્ષિક લવાજમ હાલ રૂા. ૧૫-૦૦ છે તેને બદલે હવેથી રૂા. ૨૦-૦૦ લેવામાં આવશે. જેમના “પ્રબુદ્ધ જીવનના લવાજમે ભરાઈ ગયા છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. ૦ નવા વર્ષ ૧૯૮૨ના વર્ષના લવાજમો સત્વર મેકલી આપવા સભ્યોને વિનંતી. ૧૯૮૧ના વર્ષના જેમના લવાજમ બાકી છે તે સભ્ય પણ સત્વર મોકલે.
મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ અભ્યાસ વર્તુળ .
આગામી કાર્યક્રમ
શ્રી બી. સિંહાને વાર્તાલાપ તા. ૨૪-૧૨-૮૧ ગુરુવાર સાંજે ૬-૦૦ વાગે. વિષય: ઝેન (જાપાન) મેડિટેશન (પ્રયોગ સાથે) વકતા:- શ્રી બી. પી. સિહા. (બાર - એટ–લો.) (પ્રવચનને અતિ ધ્યાનનો પ્રયોગ કરાવશે)
સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ, તા. ૨૬-૧૨-૮૧ શનિવારે સાંજે ૬ વાગે.
શ્રી જગદીશભાઈ નાણાવટીને વાર્તાલાપ વકતા:- શ્રી જગદીશભાઈ નાણાવટી (સેક્રેટરી: હિમાલયન ક્લબ) વિષય:- પર્વતારોહણને આનંદ (પશ્ચિમઘાટ અને સિક્કીમ
હિમાલય વિષેની લગભગ ૧૦૦ સ્લાઈડે બતાવવામાં
આવશે.). સ્થળ :– પરમાનંદ કાપડીઆ સભાગૃહ,
વકતા ફેલતભાઈ બી. દેસાઈ શનિવાર તા. ૯ જાન્યુઆરીના રોજ શ્રી દોલતભાઈ દેસાઈને એક વાર્તાલાપ શનિવાર તા. ૯ જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ પરમાનંદ કાપડિયા સભાગૃહમાં સાંજના ૬-૧૫ વાગે ‘ફૂલે કહ્યું: તમે સ્પર્યા અને હું ખીલ્યું.” એ વિષય ઉપર એક રાખવામાં આવ્યો છે. રસરા ભાઈ–બહેનને હાજર રહેવા અમારું પ્રેમ નિમંત્રણ છે. સ્થળ: પરમાનંદ કાપડિયા સભાગૃહ
સુબોધભાઈ એમ. શાહ
કવીનર- અભ્યારા વર્તુળ પ્રેમળ જ્યોતિ * * - શુક્રવાર, તા. ૮-૧-૮૨ના રોજ, પ્રેમળ જ્યોતિના આશ્રયે, સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, બપોરના ૩-૦૦ વાગે ડો. એન. વી. મોદીનું, “હિપ્નોટીઝમ દ્વારા દર્દ-ચિકિત્સા એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન રાખવામાં આવેલ છે – એ સમયે આ વિષયને લગતી ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવશે. રસા ભાઈબહેનને સમયસર હાજર રહેવા પ્રેમભર્યું નિમંત્રણ છે. '
" " '' નીરુબહેન શાહ ' કન્વીનર, પ્રેમળ જ્યોતિ.
જૈન ધર્મની દષ્ટિએ શ્રાવકનો
આચારધર્મ અણુવતે ગુણવત-શિક્ષાત્રતે
- વંદિતા સૂત્રના આધાર પર સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહના ત્રણ વ્યાખ્યાને અભ્યાસ વર્તુળના ઉપક્રમે ઉપર દર્શાવેલા વિષય અંગે સંઘના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં રાખવામાં આવ્યા હતા. ત્રણ દિવસ જિજ્ઞાસુઓની હાજરીથી સભાગૃહ ભરેલું રહ્યું હતું. આ ત્રણે વ્યાખ્યાનએ શ્રોતાઓમાં મેટું આકર્ષણ ઊભું કર્યું અને શ્રોતાઓને ડે. રમણભાઈની ધર્મ વિશેની સમજણની ઊંડી ભણકારી મળી–તેમના વિશે શ્રોતાઓના દિલમાં ઊંચી છાપ અંકિત થઈ.
આ ત્રણે વ્યાયાની ત્રણ કેસેટો ત્રિશલા ઈલેક્ટ્રોનિક ઉતારી છે. અને જેમને જોઈતી હશે તેમને એક કેસેટના રૂા. ૩૦ ત્રણના રૂા. ૯૦ ના ભાવે મળી શકશે. પોતાની કેસેટમાં કોઈને વ્યાખ્યાને ઉતારવા હશે તો તેના રૂ. ૧૦ આપવાના રહેશે,
સંપર્ક સાધ: ત્રિશલા ઈલેકટ્રોનિકસ, ૪-સી, ત્રિશલા બિલ્ડીંગ, ૪ માળે, (લીફટ છે) ખારા કુવાની સામે, ૧૨૨, ઝવેરી બજાર, મુંબઈ -૨. ફોન નં. : ૨૫૮૮૪૬
મંત્રી મુંબઈ જૈન યુવક સંઘ
Page #232
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ ન
સયુક્ત રાષ્ટ્રસંઘની બીજી બાજુ
[] કાન્તિ ભટ્ટ
સમી ડિસેમ્બરે માનવહક્ક દિવસ ઉજવાયેલા તે ભારતમાં ટેલિવિઝન ઉપર ત્રણ મિનિટની ફિલ્મ બતાવાઇ ત્યારે જ ઘણાએ જાણ્યું પણ ૨૪મી નવેમ્બરના રોજ સંયુકત રાષ્ટ્રસંઘ દિવસ ઉજવાયો ત્યારે ભાગ્યે જ કોઇને તેની જાણ હતી. સંયુકત રાષ્ટ્રસંઘને અમેરિકાના રાષ્ટ્રસંઘ ખાતેના એક વખતના પ્રતિનિધિ ડેનિયલ પેટ્રીક માયનિહાને બહુ રારસ ઉપમા આપી હતી. “સંયુકત રાષ્ટ્રસંઘ એ એક એબ્સર્ડ થિયેટર છે અને તેના સ્ટેજ મેનેજર તરીકે મહાસચિવ કામ કરે છે.” આ છપાશે ત્યારે આ સ્ટેજ મેનેજર કે સંયુકત રાષ્ટ્રસંઘના મહાસચિવની વરણી થઈ ગઈ હશે. એ પદ જીતનારને વચ્ચે કરવેરા વગરને રૂા. ૯૦ લાખના પગાર મળે છે અને દર વર્ષે રૂા. રા લાખનો મનોરંજનના ખર્ચ મળે છે. ઉપરાંત ન્યુયર્કમાં એક ફ્લેટ મફત રહેવા મળે છે. ન્યુયોર્કના ફેશનેબલ મેનહટ્ટન વિસ્તારના બ્લુમિગડેલ નામના સ્ટારમાંથી તેઓ ઇચ્છે તે ચીજ મફત ખરીદી શકે છે.
આ પ્રકારના ધીંગા પગારવાળા મહાસચિવ પહેલાં ચૂંટાવા માટે પ્રચાર કરતા નહિ, પણ ચાલુ મહાસચિવ શ્રી કુ વાલ્ડહેમે પોતાની ઉમેદવારીના પ્રચાર કરવા જગતના ઘણા દેશના પ્રવાસ કર્યો હતો. પાંચ વર્ષ પહેલ સંયુકત રાષ્ટ્રસંઘનું વાર્ષિક બજેટ રૂા. ૫૪૦ કરોડનું હતું તે અત્યારે લગભગ બમણું થઇ ગયું છે. ઘણી વખત સંયુકત રાષ્ટ્રસંઘને નાણાંની ભીડ પણ પડી જાય છે. ૧૫૬ જેટલા સભ્ય દેશો પૈકી ઘણા દેશે પોતાની સભ્ય-ફી પણ આપી શકતા નથી. ઉપરાંત રાષ્ટ્રસંઘે ભૂતકાળમાં શાંતિ માટે અમુક દેશોમાં લશ્કર મેલ્યું હોય તેના ખર્ચની ફાળવણી પણ કરતા નથી. ચીન પાસે રૂા. ૬૦ કરોડની રકમ લેણી હતી તે ચીન આપતું જ નહાતું. હવે હપ્તાવાર દર વર્ષે A. ૫ રોડ આપવા તૈયાર થયું છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને રશિયા સહિત ૨૨ દેશોએ પોતાને ભાગે પડતા ખર્ચની ફાળવણી કરી નથી.
સંયુકત રાષ્ટ્રસંઘની ક્વેરીને કારણે ન્યુયોર્કમાં હમેશાં હૉટલની નંગી રહેતી હતી. હાટલાની એક લાખ રૂમા હમેશાં ભરેલી રહેતી એટલે સંયુકત રાષ્ટ્રસંઘે હયાટ ઇન્ટરનેશનલ નામની કંપનીના સહવેાગમાં યુ. એન. હોટલ ઊભી કરાવી હતી. તે હોટલનું નામ યુનાઈટેડ નેશન્સ પ્લાઝા હોટલ રખાયું છે. ચાલીસ માળની આ હોટલમાં પ્રથમ ૨૬ માળમાં સંયુકત રાષ્ટ્રસંઘના સભ્ય દેશોની ઓફ્સિા છે. આ હોટલના ૨૭મે માળે સ્વિમિંગ પૂલ છે. બાર માળમાં સંયુકત રાષ્ટ્રસંઘના સભ્ય દેશના પ્રતિનિધિઓને કટુંબ સહિત ફ્લેટ ન મળે તે હોટલમાં રહેવાની સગવડ છે.
આ હોટલમાં દસ ભાષા જાણનારો સ્ટાફ રખાયા છે. હોટલનું ચત્રીનું ખાણું જ્ઞ. ૨૦૦ થી રૂ. ૪૫૦ સુધીમાં વ્યકિત દીઠ મળે છે. રૂમાનું ભાડું ૨૪ ક્લાકનું જ્ઞ. ૧૧૫૦ થી ગૃ. ૬૦૦૦ સુધીનું છે. હોટલમાં સાના-બાથ, ડ્રેસીંગ રૂમ અને કસરત કરવાન આખા અખાડો છે. ચાલીસમે માળે રાષ્ટ્રસંઘના મહેમાનો અને સભ્યો માટે ટેનિસ રમવાની કોર્ટ છે. ગરીબ દેશના પ્રતિનિધિઓને કોકટેલની પાર્ટી આપીને કામ કઢાવવા માટે આ હોટલના ઘણા રૂમે વપરાય છે.
સંયુક્ત રાષ્ટ્રÉઘના સ્ટાફમાં નિમાવા માટે જબરા દબાણુ અને હવે લાંચરુશ્વતના પણ ઉપયોગ થાય છે. ખાસ કરીને રાંયુકત રાષ્ટ્રસંઘના આર્થિક સંશોધન ખાતામાં દર વર્ષે રૂા. ૩૦૦ કરોડનું બજેટ હોય છે તેમાં નિમણૂક મેળવવી તે માભેા ગણાય છે. આ
તા. ૧૬-૧૨-૮૧
ખાતામાં ૩૦૦૦ જેટલા અર્થશાસ્ત્રીઓ કામ કરે છે. સંયુકત રાષ્ટ્રસંઘ ગરીબ દેશા માટે શું શું ક્યું છે તેના સમાચારો પ્રગટ કરાવવા રાષ્ટ્રસંઘ આતુર હોય છે છતાં એવા સમાચાર છપાતા નથી એટલે ગયે વર્ષે રાષ્ટ્રસંઘે ગ઼. ૪૩ લાખ ખર્ચીને ૧૦ દેશના વર્તમાનપત્રોમાં જાહેરાત રૂપે ન દેખાય તેવી મૂર્તિઓ પ્રગટ કરાવીને પોતાના પ્રચાર
હતા. ભારતના એક અંગ્રેજી છાપાને પણ આવી કિંમત ચુકવાયેલી પૂતિના લાભ મળ્યો હતો.
ગરીબ દેશની ગરીબી દૂર કરવાની વાર્તા કરનારા સમૃદ્ધ દેશા અને ખુદ ગરીબ દેશેાના પ્રતિનિધિઓની લાઈફસ્ટાઈલ જેવા જેવી હોય છે. આ લોકો કૅડીલેકમાં પાર્ટેબલ ફોન સાથે એરકન્ડશન્ડ ઓફિસમાં આવે છે. ઘણાની ઓફિસમાં દારૂના બાર પણ હાય છે. સૌથી મોટા વિરોધાભાસ ઓકટોબર મહિનામાં મેક્સીકોના હિલ સ્ટેશન
જેવા ગણાતા મોજશોખના ગામ કાનકૂન ખાતે મળેલી ગરીબ અને તવંગર દેશોની શિખર પરિષદમાં દેખાતા હતા.
ગરીબોના ઉદ્ધાર કરવા ાનકૂન ખાતે ૨૨ સરકારોના વડાઓ આવ્યા હતા. તેમની સાથે ૧૫૯૪ જેટલા ડેલીગેટો હતા. ૩૪૨૨ જેટલા પત્રકારો કાનકૂન પરિષદનો અહેવાલ લેવા આવ્યાં હતાં. તે બધાના રક્ષણ માટે છ ગનબાટ ઊભી રખાઇ હતી. કાનકૂન ઉપર ૨૨ જેટલા હેલિકોપ્ટરો સતત ઘુમતા હતા અને ૫૦૦૦ જેટલા છૂપાવેશના જાસૂસે. આસપાસ ફરતા હતા. રોનાલ્ડ રેગન અને બ્રિટનના માગરિંટ થેચર પોતપોતાના શાહી વિમાામાં આવ્યા હતા. સાઉદી અરેબિયાન કાઉન પ્રિન્સ ફાદ તેનું ભભકેઘર .જંબા જેટ વિમાન લઇને આવ્યા હતા, અલ્જિરિયા જેવા દેશના પ્રમુખ બેન જેડીડ પણ પાતાનું વિમાન લઇને આવ્યા હતા. ફિલિપાઇન્સના પ્રમુખ માર્કોસે પોતાની હોટલના રૂમમાં વાપરવા માટે મનીલાથી પોતાની પસંદગીનું ફર્નિચર અગાઉથી વિમાન વાટે મેલ્યું હતું. માર્ગરેટ થેચર પોતાના હેર સ્ટાઇલિસ્ટને સાથે લાવ્યાં હતાં. કાકૂનની કોઈ પણ હોટલમાં રૂા. ૭૨૦ની નીચેની દારૂની બોટલ મળતી નથી. હૉટલનું ભાડુ ૯૦૦થી નીચું હોતું નથી.
ગરીબ દેશે વિષેની સતત વાતો કરીને વિખરાઈ ગયેલા પ્રતિનિધિઓ કંઈ પણ ઉકાળ્યા વગર સ્વદેશ પાછા ફર્યા હતા, પણ સંયુકત રાષ્ટ્રસંઘની વિવિધ શાખાંઓમાં વરસભર સતત ગરીબી દૂર કરવાની વાતો થતી રહે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (“ફાઓ”) નામની સંસ્થા પણ ગરીબ દેશની ભૂખ ભાંગવાની વાતો કર્યા કરે છે. તેનું વાર્ષિક બજેટ રૂા. ૩૬૦ કરોડનું છે. દર વર્ષે આ સંસ્થા જગતનું અન્ન ઉત્પાદન વધારવાની ઝુંબેશ કરે છે, પણ ઉત્પાદન વધવાને બદલે ‘ફાઓ’ના ખર્ચ વધતો જાય છે. રૂા. ૩૬૦ કરોડના બજેટમાંથી શ. ૨૪૦ કરોડની રકમ તા ‘ફાઓ'ના સ્ટાફ અને નિષ્ણાતોના પગારમાં ચાલી જાય છે. “ફાઓ”ની દેશ-પરદેશની પરિષદો એટલી મળતી હતી કે તેના ડાયરેકટર જનરલ શ્રી સાઓમા જે એક ગરીબ દેશમાંથી આવતા હતા તેમણે ૧૫૫ જેટલી આંતરરાષ્ટ્રીય પરિષદા કેન્સલ કરાવીને પૈસા બચાવ્યા હતા. તેમણે ત્યારે કહેલું કે ગરીબ દેશને ચર્ચાની નહીં, પણ ચોખાની જરૂર છે. જો કે પછી આ ડાયરેકટર જનરલ જૂના થયા એટલે તે પણ મોજમાં પડી ગયા અને તેમણે ફર્નિચર, ઓફ્સિ સજાવટ, મોટર વાહનો અને ફેશનેબલ ટેલિફોન ઉપર ૨૫ ટકા ખર્ચ વધારી મૂકયો હતો. આ ડાયરેકટર જનરલને પોતાના આ હોદ્દો એટલા આકર્ષક લાગ્યો કે પછી ફરીથી ચૂંટાવા માટે તેમણે
8
Page #233
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૮૧
પ્રબુદ્ધ જીવન
અગાઉથી શ્રી અંતુલેની માફ્ક એક ભંડોળ પેદા કર્યું. તેનું નામ તેમણે “ટેકનિકલ કો-ઓપરેશન પ્રોગ્રામ ” રાખ્યું. તે કાર્યક્રમ માટે રૂા. ૪૫ કરોડની રકમ મંજૂર કરાવી, એ પછી પોતાની ચૂંટણી માટે તેમાંથી અઢળક રકમ ખર્ચી, એ ખર્ચના હિસાબ રજૂ કર્યો તેમાં તેમણે “બકામા ટાપુમાં જે ઘેટાઓ પુરાયા હોય તેના ખારાક” અને વેનેઝૂબેલા જેવા પૈસાપાત્ર દેશમાં અન્નના કાર્યક્રમના ખર્ચ ઉધાર્યો હતા !
એવા આક્ષેપ થાય છે કે સયુકત રાષ્ટ્રસંઘના આર્થિક સંશોધન ખાતામાં ગરીબ દેશની આર્થિક સ્થિતિના આંકડા બનાવી હોય છે. યુનિવર્સિટી ઓફ પેન્સીલવેનિયાના અર્થશાસ્ત્રી ઈરવીંગ બી. ફાવીસ કહે છે કે ઘણા ગરીબ દેશ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને બીજી સહાય કરનારી સંસ્થાઓ પાસેથી આર્થિક મદદ મેળવવા પેાતાના સ્ટેટીસ્ટીકસ નીચા બતાવે છે: ‘કટાડ' નામની રાષ્ટ્રસંઘની વેપાર અને વિકાસની સંસ્થાના ઉત્પાદન ખાતાના ડિરેકટરોએઅમુક ગરીબ દેશોની પેાલાદ પેદા કરવાની શકિતના એક લેખમાં વખાણ કર્યા હતા, તે લેખને પ્રગટ જ થવા દેવાયો નહિ, નોબેલ પારિતોષિક વિજૈતા વાસીલી ડબલ્યુ લીઓનીફે “ ફ્યુચર ઓફ ધી વર્લ્ડ ઈકોનોમી” નામના જગતના ભાવિ અર્થતંત્રના સરસ અહેવાલ તૈયાર કર્યો, પણ રાષ્ટ્રસંધના રશિયન પ્રતિનિધિએ તેને ફગાવી દીધા હતા. રૂા. ૩૦૦ કરોડને ખર્ચે આમ રાષ્ટ્રસંઘનું સંશોધન ખાતું ચલાવાય છે પણ તેને કોઈ ગણકારતું નથી. સંયુકત રાષ્ટ્રસંઘના અર્ધશાસ્ત્રી તરીકે કામ કરી ગયેલાને યુરોપની સંસ્થાઓ રાખતી નથી. ઓ,ઈ.સી.ડી. નામની યુરોપના સમૃદ્ધ દેશની આર્થિક સંસ્થા છે તે ગરીબ દેશોના અર્થશાસ્ત્રીને નોકરીમાં જ રાખતી નથી!
સંયુકત રાષ્ટ્રસંઘની કોઇ ઉપયોગીતા નથી તેવી ટીકા કરનારને કુર્ટ વાલ્ડહેમ જો કે સારો જવાબ આપતા હતા. તેમણે કહેલું “શષ્ટ્રસંઘે છેલ્લા ૧૦ વર્ષમાં ત્રણેક ક્ષેત્રે સારો ફાળો આપ્યો છે. સૌ પ્રથમ તે બે મહાન સત્તાઓ વચ્ચેની લશ્કરી અથડામણને ટાળી છે. બીજું આફ્રિકામાં ગુલામ દેશને જલદીથી સ્વતંત્રતા મળે તે માટેની પ્રક્રિયાને રાષ્ટ્રસંઘે ઝડપી બનાવી છે અને ગરીબ તેમ જ સમૃદ્ધ દેશે વચ્ચેની ખાઈને રાષ્ટ્રસંઘે પ્રગટ કરી બતાવી છે. કૂર્ટ વાડહેમે કહ્યું હતું કે મધ્ય પૂર્વના રાષ્ટ્રસંઘના શાંતિદળને મોકલીને ખૂનખાર જંગને ટાળ્યું છે.
આ દાવાના સન્ડે ઓબ્ઝરવરના ભૂતપૂર્વ મંત્રી શ્રી કોનેર ક્રુઈઝ ઓબ્રીયાન સરસ જવાબ આપે છે. તેઓ કહે છે કે રાષ્ટ્રસંઘ સાવ શકિતહીન છે. ઈશન અને ઈરાક જેવા નાના દેશે મુદ્દો ચઢે
ત્યાં શષ્ટ્રસંઘ કંઈ કરી શકતું નથી. ઈરાનમાં અમેરિકન બાના પકડાયા ત્યારે તેમાં મધ્યસ્થી થવા ગયેલા કૂર્ટ વાલ્ડહેમના ભયંકર ઠઠ્ઠો ઉડાવાયો હતા અને જગતભરના લોકોએ ટી.વી. ઉપર વાલ્ડહેમ સામે ઈરાનના વિદ્યાર્થીઓ દાંતિયા કરતા હતા તે જોયું હતું. શ્રી ઓબ્રિયાન કહે છે કે સુએઝમાં ઈજિપ્ત અને બ્રિટન વચ્ચે યુદ્ધ થયેલું તેમાં રાષ્ટ્રસંઘે જે કંઈ કર્યું હોય તો બ્રિટનની આબરૂ બચાવવા માટે જ કર્યું હતું. ઈજિપ્ત ઉપર હુમલે કર્યા પછી બ્રિટનને તે ભારે પડી ગયો. આબરૂ રાખવા રાષ્ટ્રસં૰ દ્રારા શાંતિની અપીલ કરાવી હતી. આ પ્રકારે ક્યુબામાં મિસાઈલ લઈ જનારા રશિયાના વડા પ્રધાન કુશ્ચેવની આબરૂ બચાવવાનું કામ રાષ્ટ્રસંઘના તે સમયના મહાસચિવ ઉ થાને કર્યું હતું.
સંયુકત રાષ્ટ્રસંઘની ઉપયોગીત વિષે ચર્ચા થાય ત્યારે ખુદ પ્રતિનિધિઓ જ રાષ્ટ્રસંઘની નિરર્થકતાની ચર્ચા કરે છે. એક ઈરાકી ડેલિગેટે કહ્યું, “અમારે ત્યાં અરબીમાં કહેવત છે કે જે માણસ ગધેડાને ઊંચા અને સાંકડા મિનારામાં ચઢાવીને લઈ જાય તેણે ગધેડાને પછી નીચે ઉતારતા પણ શીખવું જોઈએ.” ત્યારે એક યુરોપિયન પ્રતિનિધિએ કહ્યું, “વાંધો નહિ, આપણે ત્યાં કોઈ ગધેડાને ઊંચે મિનારે લઈ જાય પછી તે નીચે ઉતારી ન શકે ત્યારે રાષ્ટ્રસં ઘ તેની વહારે ચઢે છે.
‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ' જેવા તાલ
1
૬૧
[] વિજયગુપ્ત મૌ
દસ
પ્રમુખ રેંગને પ્રમુખપદ સંભાળ્યા પછી પહેલા મહિનામાં વધુ વિનાશક શસ્રો બનાવવાના ત્રણ નિર્ણય લીધા છે: યુદ્ધના ધોરણે ન્યુટ્રોન બેમ્બ બનાવવાના, અમેરિકા જેવા ધનવાન દેશ માટે પૂત્ર અતિ મોંઘાં બી – ૧ નામનાં વિમાના બનાવવાના અને એમએકસ મિસાઇલ નામના અતિ મોંઘા લડાયક રોકેટ બનાવવાના. આ ત્રણ શસ્ત્રોમાંથી ન્યુટ્રોન બામ્બ બનાવવાના નિર્ણય અણુવિગ્રહની શકયતાને નજીક લાવે છે, જો કે પ્રમુખ ટ્રેનની વિતંડાવાદી દલીલ એવી છેકે અમેરિકા પાસે ન્યુટ્રોન બામ્બ હાથવગા હશે તો રશિયા પશ્ચિમ યુગપ પર આક્રમણ કરતાં ડરશે. આ દલીલમાં એમ માની લેવામાં આવ્યું છે કે રશિયાના નેતાઓ એવા પાગલ છે કે તેઓ પશ્ચિમ યુરોપ પર આક્રમણ કરીને અણુવિગ્રહ, વિશ્વવિગ્રહ, પેાતાને! નાશ અને આખી દુનિયાના નાશ વહોરી લેવા ઉત્સુક છે.
ન્યુટ્રોન બામ્બ બનાવવાનો નિર્ણય જિમી કાર્ટર પ્રમુખ થયાં તે પહેલાં લેવાઇ ગયા હતા. કાર્ટરે ન્યુટ્રોન બામ્બ પશ્ચિમ યુરોપમાં ગાઠવવા દેવા પશ્ચિમ યુરોપના મિત્ર દેશને સમજાવવાના પ્રયાસ ર્યાં હતા; પરંતુ પશ્ચિમ યુરોપમાં ન્યુટ્રોન બોમ્બ ગાઠવાય તે તેની ઉપર પશ્ચિમી યુરોપી દેશાના કાબૂ ન રહે અને તેને પ્રણાલિકાગત શસ્ત્ર તરીકે વાપરવાની લાલચને અમેરિકન સેનાપતિઓ અને પ્રમુખ વશ થઇ જાય તે તેમાંથી અણુશસ્ત્રોવાળા વિશ્વવિગ્રહ ફાટી નીકળે, જેમાં બંને બાજુથી હજારો અણુશસ્ત્રો ફેંકવામાં આવે. આવા યુદ્ધમાં યુરોપના પહેલા સર્વનાશ થઈ જાય; આથી બ્રિટન, પશ્ચિમ જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ વગેરે દેશમાં અમેરિકાના અણુશસ્ત્રો ગાઠવવા દેવા સામે પ્રજાના ગણનાપાત્ર વર્ગના વિરોધ છે. નવેમ્બરના પહેલા પખવાડિયામાં આ દેશમાં તથા બ્રિટનમાં લાખો પ્રજાજનાએ અમેરિકન અણુશસ્રો ગોઠવવાની યાજના સામે વિરોધમાં પ્રચંડ દેખાવા કર્યા હતા.
પ્રમુખ કાર્યરને જ્યારે પશ્ચિમ યુરોપી મિત્ર દેશાની સંમતિ ન મળી ત્યારે ગુસ્સે થઇને તેમને સમજાવવાનું છેડી દીધું હતું અને ન્યુટ્રોન બામ્બ વાપરવા માટે તૈયાર કરવાને બદલે તેના છૂટા ભાગ બનાવી રાખવાનો હુકમ કર્યો હતો. હવે ગેંગને કાર્ટરથી આગળ વધીને વાપરવાલાયક ન્યુટ્રોન બેામ્બનાં શસ્ત્રો તૈયાર કરવાનો હુકમ આપી દીધા છે. ન્યુટ્રોન શસ્ત્રો બે પ્રકારનાં છે: એક હોવિત્ઝર નામની કદાવર તેાપા વડે ફેંકવાના તેપગેળાને પ્રકાર અને બીજો લાન્સ નામનાં આશહે ૨૦ ફૂટ લાંબા રોકેટા વડે ફેંકવાના. તાપગાળા તરીકે ન્યુટ્રોન બામ્બગાળા ૧૬ ક્લિામીટર દૂર ફેંકી શકાય અને લાન્સ રોકેટ વડે ૧૧૦ કિલોમીટરથી જરા વધારે, અમેરિકા તેને અણુશસ્ત્ર નહીં પણ પ્રણાલિકાગત સાદું શસ્ત્ર ગણવા માગે છે! તેની દલીલ એવી છે કે ન્યુટ્રોન શસ્ત્ર યુદ્ધમાં શત્રુના સૈન્ય ઉપર જ ફેંક્વાનાં હોવાથી તેમાં નાગરિક ખુવારી ઘણી ઓછી થશે અને શત્રુ સૈન્યના મેાટી સંખ્યામાં નાશ થઇ શકશે. વળી ન્યુટ્રોન શસ્ત્રની સ્ફોટક શકિત ઘણી ઓછી હોવાથી તેના વડે મિલકતના નાશ બહુ ઓછે થશે. એક મૂડીવાદી દેશ તરીકે અમેરિકાને માણસ કરતાં મિલકતનું મહત્ત્વ વધારે છે. ન્યુટ્રોન બામ્બ કરતાં હાઇડ્રોજન બામ્બુ કંઈ નહીં તા દસ ગણા મોટા હોય, તેમ છતાં હાઇડ્રોજન બામ્બ કરતાં ન્યુટ્રોન બામ્બ દસમા ભાગની મિલકતના જ નાશ કરે,
અમેરિકાની દલીલ એવી છે કે “નાટો” સૈન્ય પાસે માત્ર
Page #234
--------------------------------------------------------------------------
________________ તા. 16-12-81 11 હજાર રણગાડીઓ છે, ત્યારે રશિયાના દેરે કરારના દરે પારે. 44 હજાર રણગાડીઓ છે. આથી આવડી મોટી દુશમન સેનાના આક્રમણને ખોળવું હોય તે ન્યુટ્રોન બા વડે જ ખાળી શકાય, તાજેતરમાં અમેરિકાના વિદેશપ્રધાન હેગે કહ્યું છે કે શત્રુ સૈન્યની ઉપર આકાશમાં ન્યૂટ્રોન બોમ્બ ડવામાં આવે તે નીચે ની સેના નાશ પામે. પ્રમુખ રેગને કેટલીક બેજવાબદાર વાતો પણ કરી છે. તેમણે કહ્યું છે કે અણુશસ્ત્રો વાપર્યા વિના પ્રણાલિકાગ્રત શસ્ત્રો વડે યુદ્ધ થઈ શકે. વળી જે અયુદ્ધ થાય તો તેને યુરોપ પૂરતું મર્યાદિત રાખી શકાય. તેના જવાબમાં રશિયાના સંરક્ષણપ્રધાને હા છે કે જેણે આપઘાત કરી હોય એવે ગાંડે માણસ જ મર્યાદિત અણુયુદ્ધની વાત કરી શકે. જો અમારા ઉપર એક પણ આણુશસ્ત્ર મોક્લવામાં આવશે તો અમે અમારા તમામ બળ વડે સામનો કરશું પણ તેથી બધાને નાશ થશે. રશિયન નેતાઓના આ પ્રત્યાઘાત બતાવે છે કે દારૂગોળાના ભંડારમાં એક તણખો પણ પડે તો પણ વિશ્વવિગ્રહ ફાટી નીકળવાનો ભય છે. પશ્ચિમ યુરોપી દેશોને એવી ચિંતા છે કે અમેરિકાનાં અણુશસ્ત્રો યુરોપી દેશમાં ગોઠવાયેલાં હોય તે પણ આ શસ્ત્રો પર યુરોપી દેશેને કાબૂ ન હોવાથી અમેરિકને જરૂર વિના પણ તેમનો ઉપયોગ કરી નાખવા લલચાય. બીજા વિશ્વવિગ્રહમાં હારી રહેલા જાપાન ઉપર અણુબોમ્બ નાખવાની જરાય જરૂર ન હતી, છતાં અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી પર એકેક અણુબોમ્બ ઝીંકી દીધે, કારણ કે તેની પાસે અણુબોબ હતા, અને બીજા કોઈ પાસે ન હતા. તે પછી કોરિયાના યુદ્ધમાં અને વિયેટનામના વિગ્રહમાં અમેરિકન નેતાઓએ અણુબોમ્બ વાપરવાનું વિચારી જાયું હતું, પરંતુ રશિયા પાસે અણુબોમ્બ હોવાથી વળતા ફટકાની બીકથી એ વિચાર માંડી વાળ્યો હતો. તેનો અર્થ એ કે અણુશસ્ત્રોનો ઉપયોગ ટાળવો હોય તો બંને પક્ષો વચ્ચે બળની સમતુલા જળવાવી જોઇએ, જેથી કોઇ પણ એક પક્ષ બીજા પક્ષની બીકના લીધે અણુશસ્ત્ર વાપરવાની હિંમત ન કરે. ' ' , , પરંતુ પ્રમુખ રેગનની નીતિ એવી છે કે અમેરિકાએ રશિયા, કરતાં કયાંય વધુ બળવાન થવું જોઈએ જેથી બળના સ્થાનેથી રશિયા સાથે વાત થઈ શકે. પ્રમુખ કાર્ટરે પ્રમુખ બ્રેઝનેવ સાથે વર્ષો સુધી વાટાઘાટો કરીને અણુશસ્ત્રોની મર્યાદા અને તેમના નિયમન વિશે સોલ્ટ-૨ નામના કરાર કર્યા હતા, પણ રશિયા કરતાં સવાયા બળના સ્થાનેથી વાત કરવાના હિમાયતી રેગને આ કરાર મંજૂર કર્યા નથી અને કોંગ્રેસ પાસેથી મંજુર કરાવ્યા નથી. તેના જવાબમાં બ્રેઝને અને તેમના સંરક્ષણપ્રધાન ઉતિને પડકાર ફેંકયો છે કે અમે બળની સમતુલા ખેરવાવા દઈશું નહીં અને અમેરિકાને વધુ બળવાન થવા દઈશું નહીં. * ન્યુટ્રોન બમ્બ તો તૈયાર થતા જાય છે તેમ અમેરિકામાં ખડકાતા જાય છે; પરંતુ નવી પેઢીનાં બે જાતનાં શસ્ત્રો યુરોપમાં ગઠવવા દેવાના અમેરિકાના દબાણને બ્રિટન, પશ્ચિમ જર્મની અને ઈટાલીની સરકારે વશ થઈ ગઈ છે. તેની સામે પ્રજામાં પ્રચંડ વિરોધ ઉઠ છે. આ શસ્ત્રો છે પશિંગ-૨નામનાં રોકેટ અને ક્રુઝ મિસાઇલ નામનાં વિમાન જેવાં રોકેટ, જે બંનેમાં અણુશસ્ત્રો કે હાઈડ્રોજન બોમ્બ હશે. તેમને પશ્ચિમ યુરોપમાં રશિયા સામે તાકીને ગોઠવવામાં આવે તે દેખીતી વાત છે કે યુદ્ધની સંભાવના વખતે રવરક્ષણ માટે રશિયાને તેમને નાશ કરવાની લાલચ થાય. જો યુદ્ધના દારૂખાનામાં તણખા પડે તે પશ્ચિમ યુરોપી પ્રજા જાણે છે. કે રશિયન રોકેટને અમેરિકા પર ત્રાટકતાં ત્રીસ મિનિટ લાગે, પરંતુ તે પહેલાં પશ્ચિમ યુરોપ પર ત્રાટકતાં પાંચ મિનિટ પણ ન લાગે અને પહેલા જ ફટકામાં યુરોપના કરોડો પ્રજાજનો માર્યા જય તથા પશ્ચિમ યુરેપી સમાજ અને સંસ્કૃતિનો નાશ થાય. આથી પશિંગ અને ફુઝ મિસાઈલને વિરોધ કરનારા યુપી લોકો રશિયાને ઉશ્કેરાટ કે લાલચનું કારણ આપવા નથી માગતા. 'ચાચલનું અવિચારી અનુકરણ કરતા બ્રિટિશ વડા પ્રધાન માર્ગારેટ થેચર તો આંખો મીંચીને રેગનને અનુસરે છે, પરંતુ પશ્ચિમ જર્મનીના વડા પ્રધાન સ્મિથ મૂંઝવણમાં છે. તેમના પક્ષમાં પણ આ અમેરિકન શસ્ત્રો સામે વિરોધ છે. બીજી તરફ અમેરિકાની “ના”. છાવણીમાં ભંગાણ પડે તે રિમથને પાલવે તેમ નથી આથી તેમણે બે શરતે અમેરિકન અણુશસ્ત્રો પોતાના દેશમાં ગોઠવવાની રજા આપી છે કે બીજા નાટો દેશ પણ સંમત થાય અને પ્રમુખ રેગન પ્રમુખ બૅઝનેવ સાથે અણુશસ્ત્રોની સંખ્યાની મર્યાદા અને તેમના નિયમન માટે નવેસરથી વાટાઘાટ કરે. રેગન વધુ બળવાન બન્યા પછી જ વાટાઘાટ કરવા માગે છે. આથી તેઓ વાટાઘાટને વિલંબમાં નાખવા માગે છે. . - કુઝ મિસાઈલ એક એવું શસ્ત્ર છે કે જે રશિયાને ચિંતા કરાવે છે. તે 800 કિલોમીટરથી વધુ દૂર, નથી જઈ શકતું, પણ ધરતી કે પાણીની સપાટી નંજીક ઊડનું હોવાથી દુમને પોતાના રેડારમાં તેને આવતું જોઈ શકે નહીં. ફૂાના અમેરિકાના લશ્કરી જૂથનું સભ્ય નથી, તેથી તે પોતાની ભૂમિ પર અમેરિકન શસ્ત્રો નહીં ગોઠવવા દે. પણ તે તાનાં અણુશસ્ત્રો ધરાવે છે અને હવે અમેરિકાએ ન્યુટ્રોન બોમ્બ બનાવ્યો તેથી હવે ફ્રાન્સ પણ બનાવશે અને તેના જવાબમાં રશિયા પણ બનાવશે. ન્યુટ્રોન બોમ્બ પશ્ચિમ જર્મનીમાં ગઠવવા દેવા વડા પ્રધાન સ્મિથ સંમત થવાની વકી છે. તેથી જર્મન પ્રજામાં ઉગ્ર વિરોધ સળગી ઉર્યો છે. હજારે બસ અને સેંકડો ટ્રેન ભરીને લાખ જર્મને વિરાધના પ્રદર્શનમાં ભાગ લેવા આવ્યા હતા. અમેરિકાના સંરક્ષણપ્રધાન વાઈનબર્ગરે કહ્યું છે કે ન્યુટોન બમ્બ હમણાં તો અમેરિકામાં જ એકઠા થવાના છે, તેથી પશ્ચિમી યુરોપી મિત્રોને પૂછવાની જરૂર નથી, પરંતુ અમેરિકન સૈન્યને લગતા મુશ્કેલ નિર્ણયો લેવાનું કામ આપણા સૌથી વધુ ગાઢ મિત્રોને શેંપી શકાય નહીં. આ શબ્દો બતાવે છે કે અમેરિકાનું રેગનતંત્ર પોતાનું ધાર્યું કરવા માગે છે. - રશિયા સામે બળના સ્થાનેથી વાત કરવા રંગને અમેરિકન પ્રજાના નબળા વર્ગ માટેનાં કલ્યાણના કામેના ખર્ચ પર અતિ ભારે કાપ કે ચેકડો મૂકયો છે, અને ૧૯૮૨ના લશ્કરી ખર્ચ માટે 221 અબજ ડોલર તથા 1983 અને ૧૯૮૪ના લશ્કરી ખર્ચ માટે 554 અબજ ડોલર ફાળવ્યા છે! હવે એમ-એકસ મિસાઈલ તથા બી-૧ બોમ્બર વિમાન બનાવવાનું કામ હાથમાં લેતાં લશ્કરી ખર્ચ ક્યાંય વધી જશે. એમ-એકસ મિસાઈલ વિશેનું ગાંડપણ જાણવા જેવું છે. અત્યારે માઈમ્પટમેન નામનાં રોકેટ અણુશઓથી સજજ કરીને “ગુપ્ત” ભયરાં (સિલ)માં છુપાવવામાં આવ્યાં છે. અમેરિકન સરકારની દલીલ એવી છે કે રશિયન જાસૂસી ઉપગ્રહો આ રોકેટે કયાં છે તે જાણે છે. તેથી રશિયાએ પહેલે ફટકો મારવો હોય તો તે પિતાનાં રોકેટ વડે આ બધાં અમેરિકન રોકેટને ભેયરામાં જ ફકી દે! આથી બીજા સેંકડો એમ-એકસ રોકેટ બનાવવાં અને તેમના માટે બીજ હજારો ભંયરાં ખેદવાં. પછી એમ-એસ રોકેટોને આ ભેચરામાં બદલ્યા કરવાં, જેથી અવકાશમાં રશિયન જાસૂસી ઉપગ્રહ થાપ ખાઈ જાય અને કયા ભોંયરામાં એમ-કસ રેકે છે અને કયા ભેચરાં ખાલી છે તે જાણી શકે નહીં. અથવા આ મિસાઈલોને રાક્ષસી કદની ટૂકો ઉપર ગોઠવીને તેમની હેરફેર કર્યા કરવી, જેથી ક્યાં કેટલાં એમ-એકસ મિસાઈલ છે તેની જાણ આક્રમણ સમયે રશિયાને હોય નહીં. તેથી આ મિસાઈલી બચી જાય અને તેમને રશિયા પર ઝૂકી શકાય. આ બધાં શસ્ત્રો દુનિયા માટે કેવાં ભયરૂપ છે એને ખાલી આમાંથી મળે છે. માં કરવી, જો રાસ ની - પશ્ચિમ બુચેષમાં રશિયા પાલિકા આ મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: મી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન રથળઃ 385, સરદાર વી. પી. રોડ. I , અંબઈ - 400 004 ટે. નં 350298: પૃદ્રાક્ષસ્થાન: ધી સ્ટેટસ પી૫લ પ્રેસ. કોટ. મુંબઈ - 400 0. '