SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૮૧ - * . - પ્રબુદ્ધ જીવન ૨૧૯ | શિક્ષણ દ્વારા ચારિત્ર્ય ઘડતર - ડે. દિલાવરસિંહ જાડેજા શિક્ષણને હેતુ વ્યકિતમાં જે કોઈ ઉમદા અને ઉત્તમ હોય એક ની દિવસે અને સમયે આખી શાળાને (શાળાના) સાદા તેને પ્રગટ કરવાનું છે. જીવનને હેતુ સમજવામાં વ્યકિતને શિક્ષાણ બેન્ડ સાથે માર્ચ-પાસ્ટ સમૂહભાવના કેળવવા માટે રાખી શકાય. સહાયરૂપ થાય છે. વ્યવહાર-જગતમાં માર્ગ કાઢવાની ક્ષમતા પણ છાત્રાલય પ્રવૃત્તિ શિક્ષણ દ્વારા વ્યકિતને પ્રાપ્ત થાય છે.. . શાળા તથા કૉલેજોમાં–બધાં છાત્રાલયમાં સપ્તાહમાં ઓછામાં વારિત્ર્ય ઘડતરની સંકુલ પ્રક્રિયા ઓછું એકવાર પ્રાર્થનાસભા તથા ચર્ચાસભાનું અનૌપચારિક ઢબે શિક્ષણ દ્વારા વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતરને પ્રશ્ન સંકુલ આયોજન થઈ શકે. એના આયોજનની કામગીરી મુખ્ય વિદ્યાર્થીઅને સૂક્ષ્મ પ્રકારને ગણાય. એની તૈયારી ફોર્મ્યુલા આપવી મુશ્કેલ ઓને સાંપવી. આ પ્રાર્થનાસભામાં સંસ્થાના આચાર્ય, સંસ્થાના ' છે. ચારિત્રઘડતરનાં તૈયાર પેકેટ આપવાનું શકય નથી. કેમ કે રસ ધરાવતા અધ્યાપકો, સંચાલક સંસ્થાના અગ્રણીઓ વખતોવખત ચારિત્ર ઘડતર કઈ ફેલા અનુસાર તૈયાર થતી ચીજવસ્તુ ભાગ લેતા રહે. છાત્રાલયની સ્વચ્છતા માટે આવી સભાઓમાં (Product) નથી, પરંતુ જીવનભર ચાલતી એક પ્રક્રિયા (Process) વિચારણા થઈ શકે. વિદ્યાર્થીઓ અને વડીલે વચ્ચે અનૌપચારિક છે. એ પ્રક્રિયાનો આરંભ કરવાને ઉત્તમ સમય વ્યકિતનું સ્નેહમિલનનું નિમિત્ત આ રીતે ઊભું કરી શકાય. વિદ્યાર્થીકલ્યાણના બચપણ છે. વ્યાપક સમાજ, વિદ્યાર્થીનું કુટુંબ, શૈક્ષણિક સંસ્થાનું પ્રશ્ન પણ અહીં મેળે મને ચર્ચા શકાય, વાતાવરણ–વિશેષે સંસ્થાના શિક્ષકોને પ્રભાવ, વિદ્યાર્થીની નિષ્ઠા, વાલીસંપર્ક ઈ.ની અસર ચારિત્ર ઘડતર પરત્વે થતી હોય છે. ચારિત્રયવાન વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતરમાં રસ ધરાવનાર શિક્ષકો-અધ્યાપકો વ્યકિત જ અન્યમાં ચારિત્ર્યનું સંસ્કારબીજ રોપી શકે તે દેખીનું વખતેવખત શકય હોય તેટલા વિદ્યાર્થીઓના ઘેર અથવા એના છે. દીવેથી દીવો પ્રગટાવવા જેવી આ વાત છે. આમ છતાં, છાત્રાલય ખંડમાં જઈ અને વ્યકિતગત સંપર્ક સાધે. વિદ્યાર્થીના ચારિત્રનિર્માણ માટે આપણી શૈક્ષણિક સંસ્થાઓ માટે નીચેના ઘેર જવાથી વાલીસંપર્ક થાય છે એથી વિદ્યાર્થીની રુચિ, વિદ્યાર્થીના જેવી કેટલીક બાબતેનો વિચાર થઈ શકે. વિકાસની શકયતાઓ, વિદ્યાર્થીના ઘરનું વાતાવરણ ઈ.ને ખ્યાલ કેટલાંક મદદરૂપ સૂચને મળે છે અને વાલી તથા શિક્ષકના પરસ્પરના સહકારમાં વિદ્યાર્થીના ઘડતર માટે એ રીતે અસરકારક કામ થઈ શકે છે. ' વાર્તાકથન આદર્શને નજર સમક્ષ રાખીએ આપણી શાળાઓની પ્રાર્થનાસભાઓમાં તેમ જ શાળાના વર્ગોમાં સત્ય, શિવ અને સૌંદર્યનાં તત્ત્વો ઉપર ભાર મૂકતી ચારિત્રયધડતરની પ્રક્રિયામાં જે તે સંસ્થાના નિષ્ઠાવાન શિક્ષકે વાર્તાઓ દેશ-પરદેશના સાહિત્યમાંથી વખતોવખત કહેવાવી જોઈએ. અને દષ્ટિવંત આચાર્ય ચાવીરૂપ સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી તરફ ઉપદેશાત્મક વ્યાખ્યા કરતાં વાર્તાકથન અને નાટિકાની ભજવણી વિશુદ્ધ પ્રેમભાવવાળા શિક્ષકો દરેક કક્ષાએ ઓછી સંખ્યામાં મળવાના, દ્વારા જીવનમાં ઉદારતા, પ્રામાણિકતા, નિર્ભયતા, નિષ્ઠા જેવાં પણ એવા શિક્ષકો સાવ નહિ મળે એમ નહિ. એવા શિક્ષકોને જીવનમૂલ્યોને વધુ અસરકારક રીતે પ્રગટાવી શકાય. વિદ્યાર્થીઓ Motivate (અભિપ્રેરિત). કરવા, એમને ઉત્તેજન આપવું પણ આવી વાર્તાઓના કથનમાં ભાગીદાર બની શકે. આ વાર્તાઓની એ આચાર્ય અને સંસ્થા સંચાલકનું કામ છે. એક યાદી સાથે મળી તૈયાર કરી શકાય. ચારિત્રઘડતરને આદર્શ આપણે રાતોરાત સિદ્ધ કરી શકીશું ભકિતસંગીત નહિ; પરંતુ એ આદર્શને સતત નજર સમક્ષ રાખી, એના તરફ ધીમી પણ ચોક્કસ ગતિએ આગળ વધતા રહેવાનો નિર્ણય આપણે સંગીત અને અન્ય લલિતકલાઓ વિદ્યાર્થીના ઘડતરમાં કરવો પડશે. ઘણી મદદરૂપ થાય છે. વિદ્યાર્થીઓની ટુકડીઓ પાડી, જુદે જુદે દિવસે આ ટુકડીઓ ભકિતસંગીત પ્રાર્થનાસભામાં પીરસે એનું કાર્યશિબિર આયોજન થવું જોઈએ. શાળાઓ તથા કૉલેજો સાથે મળી પોતાની વિદ્યાર્થીના ચારિત્રઘડતરમાં રસ ધરાવનાર શિક્ષક, અધ્યાપક પ્રાર્થનાથી – એના રાગ અને ઢાળ સાથે – તૈયાર કરી શકે. અને સંસ્થાસંચાલકોને નાના પાયા ઉપર એક દિવસના કાર્યશિબિર જરૂરિયાત મુજબ અવારનવાર યોજી શકાય. આવું મિલન શિક્ષકને આ ઉપરાંત જુદાં જુદાં સત્સંગ મંડળ, શાળાઓ તથા બળ અને માર્ગદર્શન પૂરું પાડશે. એમાં અનુભવનું આદાનપ્રદાન કૉલેજોના છાત્રાલયોમાં ભકિતસંગીત રજૂ કરી તેનું આયોજન કરી થઈ શકે. આ કાર્યશિબિરના કાર્યક્રમની વિગતો નક્કી કરી શકાય. શકાય. જુદાં જુદાં ધર્મના મંડળોને પણ ભકિતસંગીત માટે આમંત્રી શિક્ષણના અને વિદ્યાર્થીઘડતરના પ્રશ્નને વિચાર એમાં જરૂર થઈ શકાય. એકતાને ભાવ પ્રગટાવવામાં આ મદદરૂપ થઈ શકે. શકે. એમાં વિદ્યાર્થીઓને પણ સામેલ કરી શકાય. સંગીત ઉપરાંત ચિત્રકળા, નૃત્ય અને અન્ય હસ્તકળાઓના માધ્યમ દ્વારા વિદ્યાર્થીની શકિતની અભિવ્યકિત માટે અવકાશ વાતાવરણનું નિર્માણ લાંબાગાળાના સહિયારા પુરુષાર્થ દ્વારા ચારિત્રઘડતર માટેની મળવો જોઈએ. ' આબેહવાનું નિર્માણ થઈ શકે. એવી આબોહવામાં શ્વાસ લે તે આસન અને દયાન વિદ્યાર્થી ચારિત્રઘડતરના સંસ્કાર સહજ રીતે મેળવશે. એટલે ' વિઘાર્થીઓને સાદા આસને, પ્રાણાયમ અને ધ્યાન શીખવા આપણું લક્ષ્ય આપણા વિદ્યાધામમાં એવી આબેહવાના નિર્માણનું માટે ઉત્તેજન આપવું જોઈએ. એમની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે આ બાબત ઉપયોગી બની શકે. જુદી જુદી ટુકડીઓ આપણે ઘણીવાર શિક્ષણને વર્ગશિક્ષણ, પરીક્ષા, ઈતરપ્રવૃત્તિઓ 'પાડી વિઘાર્થીઓને માર્ચ-પાસ્ટ કરતાં શીખવી શકાય અને સપ્તાહના એવા વિભાગમાં ખંડિત કરીએ છીએ. શિક્ષણને એક અખંડ ન હોવું ઘટે.
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy