________________
•
પ્રબુદ્ધ જીવન
૧૫૨
તા. ૧-૧-૮૧
E
સ્થિતપ્રશ, ગુણાતીત, શાની, . ભકતનાં લક્ષણોમાં સર્વભૂતહિર,
મહાભારત અને ગાંધીજી દયાધન -આ બધાં ગણાવ્યાં જ છે. તેની સાથે તે ગાંધીજીએ સંપૂર્ણ ફલાશકિત ત્યાગ સંપૂર્ણ અહિંસા વિના શકય નથી તેમ જ
[૨] કાંધ બેસે છે.
છે.ઉપેન્દ્રરાય સસિરાએ મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી અને છતાં ગીતાએ પ્રકૃતિગત કર્મો સદોષ હોય તો પણ
માધવજી વ્યાખ્યાનમાળામાં આપેલા પાંચ વ્યાખ્યાનોમાના [ચમાં કરવાની આજ્ઞા આપી છે. ક્ષત્રિય માટે
અને છેલ્લા વ્યાખ્યાનમાં “મહાભારત અને ગાંધીજીને સાર શૌર્ય, તેજો ધૃતિર દાક્યમ યુદ્ધ ૨ પલાયનમ, પ્રબુદ્ધ જીવનના ગઈ તા. ૧પમી ડિસેમ્બર ૧૯૮૦ના એકમ "દાનમ ઈશ્વરભાવશ્ય ક્ષાત્રે કર્મ સ્વભાવજમ (અ. ૧૮-૪૩). આપવા શરૂ કરે તે આ અંકમાં પૂરો થાય છે. વ્યાખ્યાનનો સાર અને બ્રાહ્મણના લક્ષાણ ગણાવતાં –
શ્રી કૃષ્ણવીર દીક્ષિતે તારવ્ય છે : શમી, દમ: તપ શૌચમ શાંતિ: આર્જવમ એવમ --ગણાવ્યા
છે. ઉપેન્દ્રરાય સાંડેસરા ભગવદ્ગીતાના મહાભારત પ્રોકત
સમર્થ ભાણ જેવી “અનુગીતા”માં રાજા જનકની જીવનચર્યાનું છે (અ. ૧૮-૪૨)
નિષ્કામ કર્મયોગનો મર્મ સમજાવતું એક દષ્ટાંત રજૂ કર્યું હતું. ગીતા પ્રમાણે એનો અર્થ એટલે જ થાય કે બ્રાહ્મણથી હિંસા
આ દષ્ટાંતની પૂર્વે ત્રિગુણાત્મક પ્રકૃતિના નવે મહાદોનો નિગ્રહ ન કરાય, તે પિતાના તપોબળે શક્ય તે તે કરે, પણ જે બ્રાહ્મણ
કરીને એ મહાશત્રુઓનો પરાજય કરીને આધ્યાત્મિક ધિરાજ્ય નથી અને તેવા જ ઝાઝા છે, તેને માટે ખાસ કરીને શત્રિય સ્વભાવ
ચકવર્તીપદ પ્રાપ્ત કર્યું તેની કથા છે. તે કથા પછી આવું સાર્વકાળા માટે અતતાયીઓને વશ કરવા અને અનિવાર્ય હોય ત્યાં
ભૌમત્વ પ્રાપ્ત કરનાર રાજા જનકનું દષ્ટાંત આવે છે; ટૂંકમાં આ હણવા તે પ્રાપ્ત કર્યા છે. ' .
મુજબ છે: રાજા જનકે અપરાધમાં આવેલા એક બ્રાહ્મણને શિક્ષા આવું કર્મ આસકિત વિના થઇ શકે? તેનો ઉત્તાર મહાભારત
ફરમાવતાં કહ્યું: “તારે મારા રાજ્યમાં રહેવું નહિ.” આ સાંભળીને અને ગીતાએ હકારમાં આપ્યું છે, જેમ ન્યાયાધીશે ફાંસીની સજા
બ્રાહ્મણે રાજાના આદેશ પ્રમાણે વર્તવાની તૈયારી સાથે તેને કહાં,
“તારા રાજ્યની સીમા મને કહે, કારણ હું બીજા રાજ્યમાં જવા કરે છે: થઈ શકે એનો અર્થ થાય જ છે તેવું નથી. અહીં થઈ શકે કે નહિ તેનો નિર્ણય આપવાને છે-ગીતાએ તે આખે છે-યુદ્ધવ
માગું છું.” વિગતજવર અને શ્રીકૃષ્ણની દોરવણી નીચે બને તેટલા વિગતજવર,
આ અર્થઘન વચન સાંભળીને જનક એક મુહૂર્ત સુધી થઈને યુદ્ધ કર્યું તેમ પ્રમાણે છે. આ વિગતજવર વૃત્તિ કઈ હિંસા વિચારમાં પડી ગયે, પછી બોલે, “આ રાજ્યમાં ઘણ જનપદો મારે પ્રમાણ છે, અને કઈ અપ્રમાણ છે. તે ઠરાવશે. , , સ્વાધીન છે પણ મને રોમ મારું પોતાનું રાજ્ય દેખાયું નહિ. મિથિ
લામાં પણ કંઈ મળ્યું નહિ. મારી પ્રજામાં શોધ કરતાં ત્યાં પણ સ્ત્રી-પુરુષ સંગ સૌથી તીવ્રતમ આસકિત જન્માવનાર કર્મ
મળ્યું નહિ. હું ગુંચવાઈ ગયો. પરંતુ હવે ગુંચવાડો દૂર થતાં લાગે છે. મહાભારતકારે વ્યાસને નિયોગમાં પ્રજી એ કર્મ પણ વિગત
છે કે આ સર્ણ રાજ્ય મારું છે અથવા મારું નથી. આ આત્મા જવર થઈને કરી શકાય તેવી મહોર મારી છે. '
vણ મારો નથી અથવા આ સર્વ પૃથ્વી પણ મારી છે. શ્રમિક છતાં એ વાત સાચી છે કે ગીતા પ્રમાણે પણ બ્રાહ્મી સ્થિતિએ જા , સર્વી ના પુવી મા-હું માનું છું કે જેમ આ મારુ પહોંચેલે સૌના સુખી અને અનુભવત–સહુ કોઈના હિતમાં છે તેમ તે બીજાઓનું પણ છે. માટે તું છે મે સુધી અહીં રહે. પરોવાયેલે કર્મ કરતે છતાં હિંસા આચરતો નથી. પણ ગીતા આ
. કઈ જ્ઞાનબુદ્ધિથી રાજાએ મમરવ તે કહેવાનું બ્રાહ્મણે અનાસકિત કે અહિંસાના પ્રક્રિયા વિકાસમાં પણ મિથ્યાચાર, દંભ
કહેતા જનકે જવાબમાં કહ્યું, “જગતમાં સર્વ કર્ભાવસ્થાઓ કે અસહજ કર્મો ન પેસે તે વિશે સાવધ છે. મનોવૃત્તિ ક્ષત્રિયની
નાશવંત છે તેથી “આ મારું જ છે.” એવી મમત્વ બુદ્ધિ હું કરતો હોય અને કર્મ અહિંસક રાખવા મિ પ્રયત્ન કરે તે કૃત્રિમ
નથી.” ઇશોપનિષદના પહેલા મંત્રનું સ્મરણ થઈ આવતા જનકે થાય તે અનાસકિત નથી.
કહાં, “આ કોનું છે? આ ધન કોનું છે? ચોવું વેદવચન છે. આથી એક અનુભવી અને શાની મિત્રે બીજા ભકત, અનુજ આથી “આ મારું છે.” એવી બુદ્ધિ મને થતી નથી. હું“મારે માટે” મિત્રને તેની પ્રકૃતિ જોઈ. વિગતજવર થઈ લોકસંગ્રહાથે લડવાની કંઇ પણ ઇચ્છતો નથી કે કાર્ય કરતો નથી. પાંચે ઈન્દ્રિો અને તેના સલાહ આપી છે તેવું અનુમાન સયુકિતક છે.
વિષયો ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દને હું “મારે માટે” ભેશ્વત મનુભાઈ પંચોળી-દર્શક
કે ઇચ્છતો નથી. મારા મનને, મંતવ્યને, વિચારોને બુદ્ધિને પણ હું મારે માટે” ઇચ્છતો નથી. મારી સર્વ કાર્ય પ્રવૃત્તિ દેવ, પિતૃશો,
પ્રાણીઓ અને અતિથિઓ માટે જ હોય છે એટલે મન અને * પ્રેમળ જ્યોતિ .
સર્વ ભૂતોને તેના વિષયે સહિત મેં વશ કર્યા છે. પ્રેમળ જતિના બહેને ઘણી બધી સંસ્થાઓની
આ સાંભળી, મુકત હાસ્ય વેરતા બ્રાહ્મણ રૂપધારી ધમેં કહ્યું મુલાકાત લે છે અને ઘણા બધા જરૂરિયાતવાળને આર્થિક “આ બ્રહ્મરૂપી નાભિવાળા તથા બુદ્ધિરૂણ ચરાવાળા કદી પાછું રીતે ઉપયોગી બને છે.
નહિ ફરનારા, આત્યંતિક ગતિવાળા અને સવગુણ રૂઇ નેમિ’ ઘણી સંસ્થાઓમાં રહેતી નિરાધાર વ્યકિતઓને દરેક
એટલે કે પરિઘથી ઊંટાયેલા એવા ધર્મરૂખી ચક્રનો નું એક પ્રવર્તક જાતના કપડાં, ધોતિયા-સાડીયો વિ.ની ઘણી જ જરૂર છે,
છે.” લોકસંગ્રહી રાજા જનકે એટલે કે મહાભારતકારે “શોપનિષદ તે તરફ વાંચકોનું ધ્યાન દોરવામાં આવે છે. સૌ પિતાને સ્મરણમાં રાખ્યું છે. મહાભારતમાં રા યત્ર વ્યાસે પુત્ર શુકદેવને પ્રેમ વરસાવે એવી વિનંતી.
- મંત્રીઓ
“ઇશોપનિષદ”ના પહેલા મંત્રનું રહસ્ય સમજાવીને કરેલા સંમ૬ રા૫નું અવતરણ ૨ કરતાં ૨ાને તેનો મહિમા કરતાં વઠતાએ