________________
તા.૧-૧૯૮૧
૧૫૩
કહયું હતું: “સર્વ વેદોના રહસ્યરૂપ, ૨નુમાન કે આગમ પ્રમાણથી રાજકીય રીતે સ્વતંત્ર કર્યું. કિમી વિપ અને રકતપાત અને અન્ય સમજાય નહિ પણ સ્વાનુભવથી જ સમજાય તેવું, ધર્મ અને સત્યને અમાનુષી કૃત્ય થયેલાં છે અને એવા બીજા ઘણા મુદ્દાઓ “અહિંસક લગતાં બધા આખ્યાને અને સ્વેદની દશ હજાર શ્યાઓમાંથી સત્યાગ્રહના શરુ માં રહેલા શોધનના પુષ્કળ અવકાશના નિદર્શક મંથન કરીને તારવેલું ર પ્રવચન છે..
છે] આ કારણે પ્રજાના ચિત્તમાં રહેલી દૈવીવૃત્તિએ અન્યાયને સાસુગાંધીજીએ ઈશે પનિષદના આ પ્રથમ મંત્રને કેટલો બધો મહિમા દાયિક સામને અહિંસાથી સફળતાપૂર્વક કરી શકે છે અને સત્ય કર્યો છે તે ખ્યાલ આપતાં વકતાએ કહ્યું હતું: “ગાંધીજીએ
પ્રતિષ્ઠિત અહિંસક બળ એ જાણમાં આવેલી સર્વોત્તમ શકિત છે એ “ઈશોપનિષદ”ના કર્મફળ ત્યાગના વિચારને સમગ્ર હિન્દુ ધર્મના
પુન: જાણવામાં આવ્યું અને હવે પછી જન્મનારા પુત્તમો અને તેનાં તમામ શાસ્ત્રોના સારરૂપે કહીને ભગવદ્ ગીતાને આ
અર્થાત્ સાચા માનવો મહાભારતના વ્યાસે મૂકેલા કોયડાને, જેમ વિચારના ભાષ્યરૂપે ગણાવી છે. “ઈશોપનિષદ” ના પ્રથમ મંત્રની
ગાંધીજીએ ન્યારા-કૃણાદિ પુર રામના ખભા ઉપર ઉભા રહીને મહત્તા વર્ણવતાં તેમણે કહ્યું છે: “કારણવશાત્ ઉપનિષદો અને
ઉકેલ કરવા પ્રયત્ન કર્યો તેમ ગાંધીજીના અને એવા બીજા જ્ઞાત– સર્વે શાસ્ત્રો બળીને ભસ્મ થઈ જાય, પરંતુ “ઈશેપનિષદ”ને પહેલે
અજ્ઞાત દ્રષ્ટાએના ખભા ઉપર ઊત્રા રહીને વિશેષ સારે ઉકેલ કરશે મંત્ર આખે જો હિંદુઓના સ્મરણમાં રહે તો હિન્દુ ધર્મ અમર
એવી આશા જન્માવે છે. અહીં વકતાએ “મંગલ પ્રભાત'માં ગાંધીરહેશે એને મારો આખરી મત છે. એ જ પ્રવચનમાં ગાંધીજીએ
જીએ કરેલા એક વિધાનને નિર્દેશ ગીતાની એક ઉકિત સંદર્ભમાં આ મંત્રને સર્વધર્મીઓ અને સર્વ “શી” કે “વાદી”એને
સામ્યદષ્ટિએ કર્યો હતે. “અહિંસા પરમ ધર્મ: સ ચ ર પ્રતિષ્ઠિત: સંપ આપનાર ગણાવ્યું છે. ગાંધીજીએ આ મંત્રને વિશ્વના
આ ઉકિતની સાથે સરખાવવા જેવું ગાંધીજીનું વિધાન આ પ્રમાણે ભઈ પણ ભાગમાંથી ખેળી શકાય તેવા તત્ત્વજ્ઞાનના અને ધર્મના
છે “અહિંસા અને સત્ય એવાં ઓતપ્રોત છે, જેમ સિક્કાની બે બાજુ ભંડાર તરીકે તથા તત્ત્વજ્ઞાન અને ધર્મની વિરુદ્ધ હોય તે બધાથી
અથવા લીસી ચકરડીની બે બાજુમાં આપણે વિશ્વાસ ન છોડતાં એક મુકત રૂપે જણાવ્યું છે.
જ મંત્ર જપીએ કે “સત્ય છે. તે જ છે તે જ એક પરમેશ્વર વકતાએ તે પછી “અનુગીતા”માં અહિંસાની “સર્વશ્રેષ્ઠ કૃત્ય,
તેને સાક્ષાત્કાર કરવાને એક જ માર્ગ, એક જ સાધન તે અહિસા.” ઉદ્રોગરહિત પદ તથા વરિષ્ઠ ધર્મલાણ અને કલ્યાણકાર શાન” છે. સાંડેસરાએ તે પછી શરશય્યા ઉપર પોઢેલા, બુઝાતા અગ્નિ તરીકે કરવામાં આવેલી પ્રતિષ્ઠાનો નિર્દેશ કર્યો હતે. બહારના સમા જાણતા ગાંગેય ભીમની સાથે પ્રેમાદર સહિત વાતચીત કરતાં વિગ્રહ કરતાં ચિત્તમાં નિરંતર ચાલતા દેવાસુર સંગ્રામને વિશેષ શ્રીકૃષ્ણ એમની પ્રશંસા કરી હતી તેને નિર્દેશ કરતાં કહ્યું હતું: ઉગ્ર લેખતા તથા સત્યાયી અહિસાથી તેને કેવી રીતે જીતશે તે શ્રીકૃષ્ણ ભીખને “બ્રહ્મામય નિધિ -જ્ઞાનના સાગર તરીકે વર્ણવીને મહર્ષિ વ્યાસના માર્ગદર્શનને ઉલેખ કર્યો હતો અને તે સાથે તેમણે એક નોંધપાત્ર વિધાન કર્યું હતું. જે આ મુજબ છે: તેની એક મર્યાદા પણ દર્શાવી હતી કે વૈયકિતક ચિત્તનાં આંતરિક
स्वां हिं राज्ये स्थितं स्फीते समग्राडामरोगिणम् । ઘર્ષણ મેઢા પાયા ઉપર સામૂહિક ચિત્તાક્ષોભ જન્માવી એમાંથી . વીસ : ઘઉં પામી ડ્રો દā તસ૬ . તીવ્ર અસમાધાન, કટુતા, હિંસા, દમન અને અન્યાય પરિણમે તો
કનો અર્થ સમજાવતાં વકતાએ કહ્યું હતું: “તમે (ભૈરવ) અહિંસક માર્ગે તેનું મન થાય કે કેમ તે બાસે દર્શાવ્યું નથી. વકતાએ .
મહારાજયનું શાસન કરતા હતા, સંપૂર્ણ તંદુરસ્ત હતા અને અસંખ્ય આ અંગે કહ્યું હતું કે અનાસકિતપૂર્વક યુદ્ધ અને આદર્શની ઈષ્ટએ
સ્ત્રીઓથી વીંટાયેલા રહેતા હતા તે પણ હું તે તમને સતત ઊર્થ એક ઉકેલ છે ખરે; પરંતુ એ તે ભૂમિતિની આદર્શ રેખા અથવા
રેતા-દઢ બ્રહ્માચર્યવાળા જ જોઉં છું. - લકની વજનવિહોણી આદર્શ સ્થિતિ જે છે અને કદ પણ
આ સાથે વકતાએ મહાભારતમાં અન્યત્ર આવેલા કેટલાક વયવહારમાં પૂર્ણતયા આચારસ્થ થઈ શકે એવો નથી. એ વાસ્ત
ધ્યાનાકર્ષક સંદર્ભોને નિર્દેશ કર્યો હતો. જેમ કે પિતામહ ભીષે વિકતાના સંદર્ભમાં વ્યાસજી યુદ્ધની નિરર્થકતા અને પ્રેમની સર્વો. પરિતા દર્શાવીને અટક્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. યુદ્ધના વિશે
-ત્રીસ અથવા વધુ અશ્વમેધ કરેલા. પિતા માટે સત્યવતીનું માગુ
કરવા ગયેલા દેવવ્રત એમની વિદ્યુત પ્રતિજ્ઞા લેતાં બેલ્યા હતા: શું એ પ્રશ્નને વ્યાસે વિચાર કર્યો છે અને મહાભારતમાં એ વિષે
દાશરાજ! પિતા માટે સર્વ રાજાઓનાં સાંભળતાં મારું વચન તમે વિસ્તૃત ચર્ચાવિચારણા પણ કરી છે; પરંતુ સૂત્રધાર શ્રીકૃષ્ણને નિ:શુઝ રહેતા દેખાડીને ભવિષ્યમાં કોઈ નરોત્તમ ઉપર એમણે પ્રશ્નને
સાંભળી છે. રાજય તે મેં પૂર્વે જ ત્યજવું છે, હવે સંતાન અર્થે ઉકેલ છેડીને સંતોષ માન્ય જણાય છે એમ વકતાએ જણાવ્યું
હું આ પ્રતિજ્ઞા કર છું કે આજથી હું બ્રહ્મચારી રહીશ.” હતું.
વકતાએ એક બીજો નિર્દેશ પણ કર્યો હતો કે મહાભારતની આ સંબંધમાં ગાંધીજીએ શું પ્રદાન કર્યું છે, તે મુદ્દા પર આવતાં
દક્ષિણની વાચના તૈયાર કરનારાઓએ ભીખ પરણ્યા હોવાને સંકેત વકતાએ કહ્યું હતું કે “વ્યાસે બાકી રાખેલા એ પ્રશ્નો ઉકેલ
કર્યો છે. તેમના મુખમાં આ વચન મૂકવામાં આવ્યું છે: “હું રાજય ગાંધીજીએ વ્યાસની જ પદ્ધતિએ ચિત્તને ઉત્થાન કરીને ઉકેલવા
અને મૈથુનને સર્વથા ત્યાગ કરું છું. તને (એટલે કે દાઇને) હું સાચું પ્રાંડ પ્રયત્ન કર્યો હતે. અલબત્ત એમાં ઘણી ખામીઓ રહી હોવા
કહું છું કે હવેથી હું ઊર્ધ્વરેતા બનીશ ! છતાં બળતી માનવતાને સંપૂર્ણ કે બહુ અંશે નહિ છતાંય સહેજે
આદિ પર્વ (૯૭ ૯ થી ૧૧)માં વિચિત્રવીર્યના નિધન પછી અ૯૫ મહત્ત્વની નહિ એવી નોંધપાત્ર સફળતા મળી. એ સફળતાનું
અપર માતા સત્યવતીએ ભીમને કાંતે નિયોગ દ્વારા કે કાં ધર્મપૂર્વક માપ તાત્કાલિક સિદ્ધિથી નહિ પણ શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ, મહાવીર
પત્ની કરીને સંતાનોત્પત્તિ કરવા આગ્રહ કર્યો હતે. વગેરેએ જેનું બીજારોપણ સંવર્ધન અને સંગાપન કર્યું હતું એવી ભીમ પિતામહના સ્વર્ગારોહણ પ્રસંગે યુધિષ્ઠિર હસ્તનાપુરથી અવૈર પ્રમના મહાસિદ્ધાન્તરૂપી વાડીમાંથી એક વિશિષ્ટ ફળ ઉતારી નીકળ્યા ત્યારે મેખરે ભીષ્મના અગ્નિને લઈ જવામાં આવતા ભવિષ્ય માટે દુનિયા સમક્ષ બચવાનું આશ્રયસ્થાન બની શકે એવી હતા. ભીખ પાસે પહોંચીને યુધિષ્ઠિરે તેમને જાણ કરી કે “તમારા શક્યતાનું સફળ અને આશાસ્પદ દિગ્દર્શન કરાવ્યું છે તેનાથી નીકળી અગ્નિને લઈને હું સમયસર હાજર થયો છું, અને એ અર્થ શકે. તાત્કાલિક સિદ્ધિ પણ એટલી તેજસ્વી છે કે એણે ભારતને થશે કે ભીખ હિતાગ્નિ હતા. આહિતાગ્નિ ગૃહસ્થાશ્રમી હોય જ હવે કહેવા ખાતર કહો કે ભારતીય ઉપખંડને લશ્કરી કતપાત વિના એ જાણીતું છે. અહિતાગ્નિના મૃત્યુ પછી તેના શબની સાથે તેના