SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૮૧ પ્રબુદ્ધ જીવન છે હું સંતકવિઓએ ધરેલ પ્રેમનો પ્યાલો ] વિપિન પરીખ આજની સવારે આનંદને સ્પર્શ થયેલ છે. જે દિવસે એકાદ એટલે જ બીજા એક સુંદર ભાવભીના કાવ્યમાં પ્રેમાનંદ આ સરસ કાવ્ય વાંચવા મળે તે દિવરાને હું ઉત્સવને પ્રભુને પ્રેમથી ઠપકો આપે છે. પ્રભુને કહે, “તારે આવું નહોતું દિવસ ગણું છું. બાળકની જેમ ખુશ ખુશ થઈ જાઉં છું. આજે કરવું ! આમ માર્ગમાં અધવચ્ચે અમને છોડીને ચાલી ગયો? હવે આ પંકિત વાંચવામાં આવી : એમ કેવી રીતે રહીશું? કોના ભણી જોશું? હદયની વાત કોને કરીશું? "If you have attained the Beloyed, then why sleep?" આ ગાઢ જંગલમાં નું આ રીતે છોડી જશે એની અમને કલ્પના કેટલું સરસ છે? પ્રિયતમને મળ્યા પછી સુવાનું કેવું? તે બીજી પણ કયાંથી આવે?” અને અંતે કેટલું સરસ કહે છે, “આકાશ કેમ એક પંકિત છે : Lotus eyes tranquilize my being'. મને તૂટી નથી પડતું? ધરતી કેમ માર્ગ નથી આપતી ? અને આ શું? આ Tranquilize શબ્દ ગમ્યો. એની આંખે આખા અસ્તિત્વને પ્રભુ પાસે નથી તે અમે જીવતા કેમ છીએ?” શાતાભર્યું કરે છે પછી ઘેનની ગેળી નહી લેવી પડે. "Now that the Lord is not with us, તમને હસવું આવશે. આ કાવ્યો મેં ઈગ્લીશમાં “The cap How is it that we are still alive?" of Love' માં વાંચ્યા. મૂળે એ ગુજરાતીમાં સ્વામિનારાયણ સંપ્ર- પિતાના પ્રિયતમ પ્રભુને એક વખત જોયા પછી, મળ્યા પછી દાયના સંતકવિઓનાં કાવ્યોને અંગ્રેજી અનુવાદ હરીન્દ્ર દવેએ કર્યો જીવતા તો રહેવાય પણ એ જીવીને અર્થ પણ છે, જે એ પછી પાસે છે, જે લોકો ગુજરાતી નથી જાણતા તે લોકો માટે. પણ હવે તે ને પાસે ન હોય તો? એટલે જ પ્રેમાનંદ કહે છે કે એ તે દુ:ખની ઈગ્લીશ મિડિયમમાં ઉછરેલા આપણા દક્કા-દીકરીઓને પણ આપણાં અવધિ છે. એનાથી વધુ બીજું દુ:ખ તમે કહ્યું પી શકો? કાવ્ય ને ગીતે પામવા હોય તે ઈગ્લીશમાં જ વાંચવા પડશે ને? આ કાવ્યમાં એક સુંદર કાવ્ય છે. તે પણ પ્રેમાનંદનું જ છે. (જેમ રામાયણ-મહાભારતની વાતે ઈગ્લીશમાં વાંચે છે તેમ જ સ્તો) તેમાં એ પોતાની માને કહે છે, “મા, મને અટકાવીશ નહીં. હું હશે, પરંતુ એક જુદી ભાષામાં આપણાં જ કાવ્ય માણવાની મઝા મારા પ્રભુને મળવા જઈ રહ્યો છું. પહેલાં તે આજીજી કરે છે પછી જાણે ચેતવણીને સૂર કાઢે છે. જાણે માને ધમકી આપે છે. “ આવી. મારું માથું મૂકીશ પણ જઈશ તે ખરે !” એની બન્ને દુનિયામાં અલબત્ત, સંગ્રહને શીર્ષક આપ્યું છે ‘પ્રેમને પ્યાલો’ પણ અહીં રહેવાની વાત નથી. એનું લક્ષ્ય બહુ ચોક્કસ છે. નચિકેત યમ પાસે માત્ર પ્રેમની જ વાત નથી. વૈરાગ્ય ને ત્યાગની પણ છે. અને હા, વરદાન માગે છે તે યાદ આવે છે? યમની લેભામણીથી એ ચલિત મને જે કાવ્ય સ્પર્ધ્યા તે પ્રેમનાં, પ્રભુ પ્રત્યેની આસકિતનાં, અહીં નથી થતું. તેવી જ રીતે પ્રેમાનંદ પણ કહે છે, “My total being પ્રેમની વાત સૂફીઓના અનુભવની કોટિએ પહોંચે છે. પ્રેમની is at the altar of sacrifice.” આ સવારે વાત કરી સાંજે ભૂલી જવા જેટલી સહજ વાત નથી. અણુ અણુએ એની મસ્તી પણ છે. પ્રેમને વિરહ પણ છે. બ્રહ્માનંદ કેટલું સરસ કહે છે તાલાવેલી છે. કે આ મસ્તી ફાણિક-દુન્યવી પ્રેમ જેવી –નથી. આ મસ્તી અનંત કાળ માટે અને એને પ્યાલો કયારે મળે છે ખબર છે? જયારે કોઈ આ પ્રકારના કાબે ને ગીતે આપણને નરસિંહ, મીરાં, કબીર વિ.માં પણ મળે છે. સ્વામિનારાયણ પંથના સંતકવિઓના કાવ્ય ભલે રહ્યાં. સંતપુરુષની કૃપા મળે ત્યારે. મુકતાનંદ વળી કહે આ પ્યાલે જેણે એમની ભાષા તે સર્વકાળની, સર્વદેશની સનાતન જ છે. એમણે પીધો તે પછી બીજાના જેવો નથી રહેતું. એ જુદો જ ચીલે પાડે પાયેલું ભકિતરસનું અમૃત આપણા લોહીમાં પેઢી દર પેઢીથી ભળી છે. દુનિયાની રીતરસમની એ પરવા નથી કરતો. ગયું છે એટલે સુધી આ પંકિતઓ, આ જ્ઞાનને આપણે વાતવાતમાં તે ગેપીના ભાવથી બ્રહ્માનંદ કહે છે “માર્ગ ઉપર પ્રભુ, તમે ઉપયોગ કરી લઈએ છીએ. એની ધાર બુઠ્ઠી થઈ જાય ત્યાં સુધી. હશે, આ કાવ્યોની પ્રસ્તાવના શ્રી કામઠે લખી છે તે ખાસ ઉલ્લેખઆ રીતે ન વરતે. કદાચ કોઈ જોઈ જશે!” લેકોની પ્રશ્ન પૂછતી નીય ને અભ્યાસપૂર્ણ છે અને આ પુસ્તક સાથે વિનાબાની અખાની બીક લાગે છે અને પૂછે: આ રીતે રસ્તામાં ઊભા રહો તે “જ્ઞાનદેવ ચિતનિકા” અને બાંકે બિહારીની ‘Sufi Saints of India ગાગર મારે કેવી રીતે ભરીને લાવવી?” સૌ કોઈ જીજ્ઞાસુને વાંચવા ભલામણ કરું. ભકિતનો એ જ સૂર પણ દેવાનંદ એક સરસ કલ્પના લાવે છે. કહે છે પ્રભુના અને એ જ સુધારસ એ પુસ્તકોમાં ભર્યોભર્યો છે. કપાળ ઉપર આ ટિળકની રેખા આમ જ તે રંગેની દુનિયામાં નિષ્કુળાનંદ એક કાવ્યને અંતે કહે છે: એક માત્ર ભીની રેખા છે. વિશેષ કશું નહીં, પરંતુ એના દર્શન “Now I do not have name or place.” નામ અને કરવા માટે જ તે ભગવાં કપડાં પહેર્યા અને કારણ ખબર છે? સ્થળને વળગણથી આપણે પણ ગૂંગળાઈ જઈએ. એક દિવસ Dei y anand fixes his eyes on it; આપણે પણ આમ નામથી મેણા પામી શકીએ તે, સ્થળના He wants to swin across this life stream. વળગણને ખંખેરી શકીએ તો? પરંતુ આ પૂર્વે એક શરત છે તે દેવાનંદને, મકતને સંસાર કરવો છે તરવા માટે તો પ્રભુના નિષ્કુળાનંદ જ આગલી પંકિતમાં કહે છે, “I have the Lord manifested before me.” પ્રભુનું દર્શન થયું છે ને કપાળ ઉપર દષ્ટિને સ્થિર કરી છે. એટલે જ નામ આપોઆપ સરી પડયું છે. * પ્રેમાનંદના એક કાવ્યના પ્રથમ શબ્દ પર જ ખુશ થઈ ગયા. પ્રેમ અને વિરહના કાવ્યો બાદ કરતાં આ સંતકવિઓનું કાવ્યમાં કહે Suddenly - સહસા-એકાએક જ Suddenly I remembered બીજે જો તરી આવતું તત્ત્વ છે તે વૈરાગ્ય અને ત્યાગનું છે. આ Shreeji, and my heart overflows with joy. Ball દેહ નશ્વર છે, આ સંસાર અસાર છે એ ભકતને, સાધકને વારેવારે અનુભવ ઘણા ભકતને હોય છે. રોજની એકવિધ Monotonous યાદ આપવામાં છે. નિષ્કુળાનંદ કહે છે અમે નવાં કપડાંની આકાંક્ષા દુનિયા એક જ ચીલા પર ચાલી જતી હોય છે, એ જ પ્રવૃત્તિઓ, નહી રાખીએ, ચૈથરાથી ચલાવી લઈશું. છ ઈદ્રિયને લાડ નહીં ઓફિસ, બસ અને એકાએક જ પ્રિયતમ-પ્રભુ યાદ આવી જાય લડાવીએ. જે કંઈ પીરસવામાં આવશે તે ખાઈશું. તે બીજે યાદ છે, જાણે એની કોઈ પૂર્વ તૈયારી નહોતી અને કયારેક એના નામના કરાવે છે કે ઘડપણ આવતાં હૈયાના બળાપા પણ વધતા જશે. શ્રવણ માત્રથી, કયારેક એના વિચાર માત્રથી, આનંદથી નાચી "When old age will approach, you heart burns shall" ઊઠાય છે; પરંતુ એ અનુભવ ટકો નથી. ફરી ફરી એ અનુભવની increase.” એટલે જ ચેત! પછી ઈશ્વરને દોષ ના દેશે. છતાં તાલાવેલી જાગે છે. પ્રેમાનંદ એટલે જ કહે છે "I am pining to નિષ્કુળાનંદ જાણે છે કે ઉપરછલ્લા ત્યાગ અને વૈરાગ્ય ટકતાં નથી. see the Lord once more”. એક વખતના સુખદ દર્શન પછી ખૂબ જ પરિચિત એમના કાવ્ય “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના..' વિરહની આ અસહ્ય સતત તાલાવેલી ! પછી જાણે કશે ગોઠતું નથી. એમાં ખૂબ જ ભાર દઈ ચેતવે છે: બહારથી ભગવાં વસ્ત્રો પહેરે
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy