SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ લયાછે, જેમાં ૨૫ તત્ત્વજ્ઞાનના, ૨૪ કવિતાના અને ૨૨સંસ્કૃત શેછે. તેમ્ની કવિતા હિન્દુ, જૈન તથા મુસ્લિમ પણ વાંચી શકે એવી છે. આચાર્ય બુદ્ધિસાગરજીની રાજનિશી એ કર્મ યોગી,ધર્મયોગી અને શાનયોગીની ડાયરી છે. એમાં શ્રી કેશવ હર્ષદ ધ્રુવ વિશે એક અપ્રગટ કાવ્ય છે. એક કાવ્ય સ્મશાન વિષે પણ છે. તે ૨૮ કડીનું છે. રોજનિશીની વિશિષ્ટતા તેના લખનાર બુદ્ધિસાગરજીની પ્રામાણિકતા ઐતિહાસિક દ્રષ્ટિ અને આત્મ સમાધિની શેાધ છે: એ ગેનશીને વકતાએ બુદ્ધિ સાગરજીના આધ્યાત્મિક પ્રવાસની ઝાંખી કરાવનાર તરીકે ‘ ઓળખાવી હતી. પ્રશ્નઃ જીવન ઉપમિતિ ભવપ્રપંચ શ્રી સુમનબહેન શાહે “પૂમિતિ -ભવ પ્રપંચ-તેનાં સ્રી પાત્ર' એ શીર્ષક હેઠળ વાંચેલા નિબંધમાં જણાવ્યું હતુંકે : “ઉપમિતિ ભવ પ્રપંચ”એ કથાના લેખક શ્રી સિધ્ધાધિ છે: તેના સમ્ય છે. સ. ૯૦૬ના છે. તેમાં દસમી સદીના સમાજનું દર્શન છે. તે સાથે તે સમ્રના રાજા અને રાજનીતિનું ચિત્રણ પણ છે. ઉપરાંત સામ્યુજિક નીતિ નિઝ્મ, સમાજમાં સ્ત્રી-પુરુષોનું સ્થાન તથા સમાજના જુદા જુદા સ્તરના માનવીઓના માનસનું દર્શન પણ એમાં મળે છે, વકતાએ “ઉપિિતમવ પ્રપંચ” એક રૂપક કથા હાવાનું જણાવીને તેમ્નને આઠ વાર્તાઓમાંનાં સ્ત્રી પાત્રાની ર્ચા કરી હતી. તેણે તારવી આપ્યું કે દસમી સદીમાં પણ આજની જેમ સ્ત્રીનાં અનેક રૂપ હતાં. અને સમાજમાં તેનુ અનકવિધ સ્થાન હતું. એક હજાર વર્ષથી આપણા સમાજમાં સ્ત્રી ખાસ આગળ વધી નથી, હર્ષકુંજર રચત રાવણ પાર્શ્વનાથ ફાગ ડૉ. રમણલાલ ચી. શાહ (મુંબઇ) “ર્ષક જર રચિત” રાવણ પાર્શ્વનાથ ફાગ” જ એક પ્રગઢ ફાગુ કાવ્ય છે તેન વિર્ય કાન લખેલા નિંબધ શુચ્યો હતા. રાવણા પાશ્વનાથ અ ડૉ. રમણલાલના જણાવવા પ્રમાણ રાજાનાં અલવર શહેરથા શાક માઇલ દૂર એક પહાડો નાચ વધુ પ્રાાન તાા છે: આ તાથે સાથ રાવણનુ નામ કઇ રીત કળાનું ત કથા રાવણના રાણા સતા મુદાદરાના શાવના પ્રસ્તાવના સાથે સકળાયેલા છે. પ્રસ્તુત ફાગ ચાર ચાર કિતના એક એવા કવાસ કાના રચના છે તેમા તુ વસંતનું આલેખન થયું હોવાથી રચના ફાગુ' નામે ઓળખાઈ છે. ડૉ. રમણનાઈએ રચનાનું રસદર્શન કરાવા, કવ્ય તત્ત્વની દષ્ટિએ તેમાં પ્રસન્નચન્દ્રસૂરિના આ વિષના ફાગુ કૃતિ કરતાં વિશેષ શ્રમસ્કૃતિ જોવા મળે છે એમ તારવ્યું હતુ. શૃંગાર માંજરીમાંની પ્રહેલિકાઓ '', ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રવઠા(મુંબઇ)એ કવિ જયંત સૂરિ ગાર મજરા” ન પ્રકિા આ વિષ્ના નિબંધમાં પ્રથમ (ઉખાણાl) વસ્તુત: શુ છે, નિશા શો પ્રયોજના છ અને માન ગુજરાતા સાહિત્યમાં સાહિત્યના એક પ્રકાર તરીકે હું કેવું નોંધપત્ર સ્થાન છ ત કહ્યું હતું. પ્રતિકા એટલે નાદરન્તુ સાહિત્યમાં એ સ્થાન ખુન ત્યાર ત હેતુલક્ષી ણાય છે એમ કહા વકતાઓ તના વિવિય હતુઓનો ખ્યાલ • અને “શુંગાર મંજરા”મકિવિ જયવંત સૂર પાતાના । અને નાયિકા શીલવંતી વચ્ચે પ્રશ્નોત્તરરૂષ જે એંસી પ્રહેલિકા ઓ યોજી છે ત તના અનુક્ર્મમાં તપાસી હતી. હું કેટલું મેં બધી જાતિની છેઅને ન પ્રત્યેકમાં શો ચમત્કૃતિ હ્રાં લાગે છે. તે શ્રી ભુપંન્દ્રભાઈએ અઠ્યાસા પ્રહેલિકાશું દર્શાવી તેની અર્થ ચમત્કૃતિ પ્રત્યે ધ્યાન ખેંચ્યું છે. નિબંધ વાચ્યું. ન હતા (કોઈએ જ વાંચ્યા નહોતા) માત્ર પતિ સંક્ષેપ રજૂ કર્યો હતા, [. ગુજરાતી સાહિત્યના કોશ પ્રો. જયન્ત કોઠારીએ ગુજરાતી સાહિત્ય પરિષદને આશ્રયે પોતે ગુજરાતી સાહિત્યના કોશ તૈયાર કરવાના હાથ ધરેલા કાર્યની વાત કરતાં કોશની રૂપરેખાના સંક્ષમાં ખ્યાલ આપ્યા હતા ને તે અંગે થયેલા કામની માહિતી આપી હતી. તેમના જણાવવા પ્રમાણે કોશના પ્રથમ ગ્રંથમાં સન ૧૮૫૦ સુધીના લેખકોને તે પ્રત્યેકની કૃતિઓના નિર્દેશ સાથે સ્થાનખનાર છે અને ત્રણ હજાર ઉપરાંત લેખકોનાં કાડ તૈયાર થયાં છે, જેમાં સાઠ ટકા જૈન છે અને ચાળીસ ટકા જૈનેતર છે. તેમણે જય! જયાંથી સહાય મળે ત્યાંથી તે મેળવવાની પેાતાની ઈચ્છા વ્યકત કરી જે પોતાના કાર્યમાં આપી શકે તે હરકોઈ વ્યકિત સહાયભૂત થાય એવી અપેક્ષા વ્યકત કરી હતી. ૧૮૫૦ પહેલાંના તમામ લેખકોને કોશના પ્રથમ ભાગમાં સ્થાન અપાનાર છે એમ તેમણે જણાવ્યું હતું. ઉપસંહાર પ્રા. બળવંતભાઈ જાનીએ “હેમચન્દ્રાચાર્યનું સાહિત્ય” એ વિષૅના નિબંધ સંક્ષેપમાં રજૂ કર્યા બાદ શ્રી અગરચંદજી નહાટાએ ઉપસંહાર કરતાં ડા. કુમારપાળ દેસાઈના નિબંધને પ્રશંસ્યા હતા. સાહિત્ય કોશની યોજનાને આવકારી હતી, તેમાં જૈન ગુર્જર કવિઓની પૂર્તિ કરવાનું તેમણે સૂચવ્યું હતું. તેમણે જૈન સાહિત્યના ઈતિહાસ નવેસર રચવાનું સૂચવા સૂરતના જ્ઞાન ભંડારામાંના વિપુલ ગ્રંથ રાશિ અને હસ્તલિખિત પ્રતોના સંશાધનાર્થે ઉપયોગ કરવાનું તથા કોઈ સ્થાયી કામ થવું જેઈએ એના અભિલાષ દર્શાવ્યા હતા. આભારદર્શન તે દિવસે સાંજે ‘સમૃદ્ધિમાં યોજાયેલા મિલન સમારંભમાં પ્રા. તારાબહેન શાહે પ્રાસંગિક વકતવ્ય કરતાં શત્રુંજય વિહાર ધર્મશાળા વિષે પ્રશંસાવશન ઉચ્ચાર્યા હતાં. ડો. ધનવન્ત શાહે ટ્રસ્ટી મંડળનો આભાર માન્યા હતા. ડો. ભાગીલાલ સાંડેસરાએ વિદ્યાનોના પ્રતિનિધિ તરીકે કૃતજ્ઞતા ભાવ દાખવ્યો હતા. ડો. રમણલાલ શાહે શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને એની સાહિત્ય સમાગ્રહ વતી આભાર માન્યો હતા. શ્રી જગદીશભાઈ બાબુભાઈએ ટ્રસ્ટ વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી. ચતુર્થ જૈન સાહિત્ય પરિષદ માટે સાનગઢ મહાવીર ચારિત્ર્ય રત્ન કલ્યાણ આશ્રમ તરફ્થી નિમંત્રણ અપાયું હાવાની જાહેરાત બાદ પુરિષદની વિધિસર પૂર્ણાહુતિ થઈ હતી. પ્રેમળ જચેાતિને મળેલી ભેટ ૨૦૦૦-૦૦ ૧૨૫૦-૦૦ ૧૦૦૧-૦૦ ૫૦૦-૦૦ ૨૫૧-૦૦ ૨૫૦-૦૦ ૨૦૦-૦૦ ૧૫૧-૦૦ ૧૨૧૫-૦૦ ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ ૧૦૧-૦૦ ૫૨-૦૦ ૫૧-૦૦ ૫૧-૦૦ ૨૫-૦૦ ૨૧-૦૦ ૬૪૩૩-૦૦ ૮૦૦-૦૦ ૪૦૦-૦૦ ૪૦૦-૦૦ ૧૬૦૦-૦૦ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ શેઠ સુખાનંદ ગુરુમુખરાઈ ટ્રસ્ટ શ્રી ચીમનલાલ જે. શાહના સંતાનો તરફથી રાયચંદ એન્ડ સન્સ કે. કે. કાપડિયા 22 પ્રો. સાવિત્રીબેન વ્યાસ તા. ૧૬-૧-૮૧ કિરણભાઈના લગ્ન પ્રસંગે ભેટ શ્રી જસવંતલાલ વી. શાહ 33 ,, 23 એક ભાઈ રમાબેન જયસુખલાલ પારેખ શૈલેશકુમાર રતિલાલ મહેતાના લગ્નપ્રસંગે અરુણા મૂલચંદભાઈ શાહ 33 ,, શકુન્તલાબેન મહેન્દ્રભાઈ શાહ ચિ. બેલાના લગ્નનિમિત્તે. રમેશભાઈ વી. શેઠ અરુણભાઈ એમ. વીરાણી સ્વ. બાળાલક્ષ્મી વાડીલાલ શાહ શ્રી હીરાલક્ષ્મીબેન ભગત ઉર્મિલાબેન જયંતિલાલ શાહ સ્વ. દિવાળીબેન હરજીવન ટીંબડીઆ, દત્તક બાળકો અંગે શ્રી કેસરબેન ચંદુલાલ પરીખ (બે બાળકોના) એક સદ્ગૃહસ્થ .. ” અરુણ કે. મુન્સીક્
SR No.525966
Book TitlePrabuddha Jivan 1981 Year 44 Ank 17 to 24 and Year 45 Ank 01 to 16 - Ank 013 is not Available
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1981
Total Pages234
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy