________________
તા. ૧૬-૧-૧
- -
-
-
-
-
દ્રિતીય બેઠક સમાપ્ત થમ પછી સાંજે સૂરતના મેરૂ શ્રી નવીન- ' જેવાં કેટલાંક કામ સૂચવ્યાં હતાં. જેમ કે તેમણે કહ્યું હતું કે: શ્રી ભાઈ ભારતિયા તરફથી કોર્પોરેશન હોલમાં સન્માન સમારંભ જય મેહનલાલ દલીચંદ દેસાઈંએ તૈયાર કરેલો માહિતી સભર ન.. હત તથા રાત્રે “યુટી વિધાઉટ કુઅલ્ટી” તરફથી ફિલ્મ બતાવવામાં સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ જે હાલ અનુપલબ્ધ છે તે જરૂરી આવી હતી.
સુધારાવધારા સાથે અથવા મૂળરૂપે ફરી છપાવવો જોઇ. તે જ - જૈન સાહિત્ય
પ્રમાણે “જૈન ગુર્જર કવિઓ”ના ચાર ખંડોમાંના ત્રણ ખંડોનું તા. ૨૧ મી ડિસેમ્બરે સવારે ચિતામણિ પાનાથ મંદિર પુનર્મુદ્રણ થવું જોઇએ. પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજ્યજીએ સંખ્યા(શાહપેર) અને જૈનાનદ પુસ્તકાલય તથા જ્ઞાનમંદિર (ગેપીપ૨)ની બંધ ગ્રંથમાં સંપાદકીય નિવેદને તથા પ્રસ્તાવનારૂપ કરેલાં લખાણ મુલાકાત બાદ “સમૃદ્ધ” (નાનપર)માં પરિષદની ત્રીજી બેઠક તેમ તેમના સ્વતંત્ર લેખ ગ્રંથસ્થ કરવાં ઘટે. વિદેશમાં જૈન વિદ્યાના શ્રી અગરચંદજી મહારાની અધ્યક્ષપ મળી હતી. પરિસંવાદને અધ્યગ્ન સંશોધન અંગે થયેલા કામની તથા આપણા દેશમાં વિદ્યાવિષય હતો “જૈન સાહિત્ય.”
નોએ આ દિશામાં કરેલા કામની માહિતી ગ્રંથ કરવી જોઇએ. આરંભમાં શ્રી ચીમનલાલ એમ. શાહ (“કલાધર”) “જૈન
પ્રાકૃત ભાષાને અભ્યાસ શ્રમણ વર્ગમાં ઘટી રહ્યો છે. પ્રાકૃત તથા દર્શનમાં અદવાદ” વિશે તથા પ્રો.કુમારી ઉvલા મોદીએ “ઈશ્વર
અર્ધમાગધી ભાષાને અભ્યાસ આગળ વધે તે માટે કશીક વાવસ્થા વિશે જૈન દર્શન” એ વિશે પોતાના નિબંધ વાંચ્યા હતા. છે. ઉપલા
થવી જોઇએ. લહિયાઓ હવે ઓછા થતા જાય છે તે વધુ ને વધુ મોદીએ વેદાન્ત, શાંકર અને પાખંજવ દર્શનને ઈશ્વરના
સંખ્યામાં તૈયાર કરવા જોઈએ તેમ નહીં થાય તે પ્રાચીન હસ્તપ્રતે સંદર્ભમાં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યા પછી જૈન દર્શન ઈશ્વર સંદર્ભે
એમની એમ પડી રહેશે. અન્ય સર્વ દર્શનેથી કઈ રીતે જુદુ પડે છે તે વિસ્તારથી કહ્યું હતું.
કુમાપુચરિયમ: એક અરયાસ તેમના વકતવ્યનો સાર એ કે આ જગત એ ઈશ્વરની રચના નથી. પ્રાધ્યાપક અરુણભાઈ જોશી (ભાવનગર)એ “કુમાપુરાચરિયમ ઈશ્વરમાં જે ગુણોને આગેપણ થાય છે તે ગુણો પણ તર્ક આગળ - એક અભ્યાસ” એ શીર્ષક હેઠળ પોતાને નિબંધ વાંચે હતા. ટકી શકતા નથી. શાંકર મત પણ ટકી શકે એવું નથી. જગતની મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ અર્થે ભાવ એ ચિંતામણિ રત્ન સમાન વ્યવસ્થા ચલાવવા માટે એક કે અનેક ઈશ્વરના અસ્તિત્વની જરૂર
છે એ વાત અનહંસ રચિત “સિરિ કુમ્મા પુર ચરિયમ”માં એક નથી. વકતાએ ઇવર સંબંધમાં જૈનશાસ્ત્રોના સિદ્ધાન્તોને અનાહ
સરસ કથા દ્વારા કહેવાઈ છે. તેને તવાર્થ એ ક સાધુ થમ વગર, લેખાવ્યા હતા. તેમણે કહ્યું હતું: “જૈન દર્શન પ્રમાણે મુકત જીવ એ
ગૃહવાસમાં વસતાં વસતાં પણ ભાવ થકી કેવલી થઈ શકાય છે જ ઈશ્વર છે. તીર્થકર સાક્ષાત ભગવાન અથવા પ્રત્યક્ષ ઈશ્વર વકતાએ એ આખી કથા અત્યંત સંક્ષેપમાં કહી હતી. કુમા છે.” તેમણે જેન ધર્મને વિશ્વધર્મ તરીકે ઓળખાવ્યા હતે. એક પૌરાણિક કથાનું પાત્ર છે. ભાવનું મહત્ત્વ સમજાવવાનું કામ જૈન સાહિત્યની વિશિષ્ટતાઓ
લક્ષ્ય કવિએ કેટલાંક સુંદર પઘો, તથા જીવનોપયોગી સુંદર દ્રષ્ટાંત. ઉકત બે નિબંધે વંચાયા પછી સાહિત્ય વિભાગની બેઠક શરૂ
તેમ જ કેટલાંક સુમાપિત દ્વારા સિદ્ધ કર્યું છે. કાવ્યની ભાષામહારાણી થઈ હતી.
પ્રાકૃત તથા શૈલી નિરાડંબરી છે. શ્રી અગરચંદજી નહાટાએ પોતાના અધ્યક્ષીય વ્યાખ્યાનમાં
ઉપદેશમાલા અને સાંસ્કૃતિક મૂલ્ય બેધ કહ્યું હતું: “છેલ્લાં બાવન વર્ષથી જૈન સાહિત્યના સમુદ્ર
પ્રો. અમૃત ઉપાધયે (પાટણ) “ઉપદેશમાલા અને સાંસ્કૃતિક મંથન કરતે આ છુ તેમ કરતાં મને પ્રતીત થયું છે કે જૈન
મૂલ્યો: ‘વિનય’ને સંપ્રય” એ શીર્ષક હેઠળ વાંચેલા નિબંધમાં સાહિત્ય અત્યંત વિશાળ છે અને વૈવિધ્યપૂર્ણ છે. જૈન સાહિત્ય
આરંભમાં ભારતીય સંસ્કૃતિનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોની ચર્ચા વિશે લોકોની જાણકારી ઘણી ઓછી છે. જૈન ધર્મની જૈન સાહિત્ય
કરી હતી. તેમણે તારવ્યું હતું કે આચાર એ ધર્મ અને સંસ્કૃતિનું ઉપર ઘણી પ્રગાઢ અસર છે. જૈન સાહિત્યને આરંભ જૈન તીર્થ
મૂળ છે. જૈન પરંપરામાં સક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક , કરોની વાણીથી થયું છે. તૉર્થકોએ પોતાની વાણીને પ્રચાર લોક
ચારિત્રય એ રત્નત્રય સમગ્ર માનવ જીવનને મર્મ રજૂ કરે છે: ભાષામાં કર્યો હતો અને તેથી જૈન સાહિત્ય એ લોકભોગ્ય
સમ્યક દર્શન, સમ્યક શાન અને સમ્યક વારિ-ય એ સમ્યક છે ' સાહિત્ય છે. સંસ્કૃત, પ્રાકૃત, લેકભાષા અને અપભ્રંશમાં લખાયેલું
મૂર્ત કરે છે, જે સમ્યક જીવનને શકય બનાવે છે અર્થાત સમ્યક * જૈન સાહિત્ય જીવન સાહિત્ય છે તેનામાં પ્રજાને પ્રેરણા આપવાની
માટે સમ્યક ધર્મ અનિવાર્ય છે અને એ ધર્મ પાળે છે શકિત છે. તે સત સાહિત્યનું નિર્માણ છે અને તેથી મનુષ્યના જીવનનું
“ઉપદેશ માલા”માં નિરૂપાયેલા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઉત્થાન કરવાનું તેનું સામર્થ્ય છે.
સંપ્રત્યમાં “વિનય”ને સંપ્રત્યય અગ્રગણ્ય છે. આ - જૈન સાહિત્યની વિશેષતા તેની કથાઓ, કહેવતો અને મુહાવરા- પછી વકતાએ ગુરુ. પ્રત્યેના શિષ્યના વિનયનું મહાભ્ય : માં વરતાય છે. ઐતિહાસિક દષ્ટિએ જોઈ એ તે પહેલાં કથા
સમજાવ્યું હતું. વિનયને જુદા જુદા અનેક સંદર્ભમાં સાહિત્ય અને પછી એતિહાસિક સાહિત્ય પ્રગટ થયું. કોણ કોણ આચાર્યો
પછી વકતાએ એમ તારવ્યું હતું કે વિનય એ ચારિત્ર્યને, થઈ ગયા અને તે દરેકનું શું શું અર્પણ છે તે સર્વ સંક્ષેપમાં કહ્યા
શાનનેસત્યને અને ધર્મને પામે છે. “ઉપદેશ મલા” પછી શ્રી નહાતાએ જૈન સાહિત્યની જે અનેક વિશિષ્ટતાઓ છે તે
સંશોધન સામગ્રીની દષ્ટિએ નોંધપાત્ર પુસ્તક હો “અંગવિચાર” “બાલાવબેધ” અને અન્ય ગ્રન્થના દાખલા આપીને દર્શાવી હતી. શ્રી. નહાટાએ સૂરતમાં જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં
વકતાએ નિબંધ સમાપ્ત કર્યો હતો. હોવાનું જણાવીને તેને સંશોધનનાર્થે ઉપયોગ કરવાનો અનુરોધ
આત્મયોગીની ત્તરયાત્રા કર્યો હતે.
ડા. કુમારપાળ દેસાઇએ “આત્માગીની ઉs કરવા જેવાં કેટલાંક ક્ષમ
શીર્ષક હેઠળના પિતાના નિબંધમાં યુગનિષ્ઠ આચાર્યું છે શ્રી અગરચંદજી નહાતાના વ્યાખ્યાન પછી શ્રી રતીલાલ દીપ- જીની રોજનિશીને સવિસ્તર બલ આપ્યું હતું. આ ચંદ દેસાઇએ જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધન માટે કરવા સાગરજીએ ૨૪ વર્ષ સાધુ જીવન ગુજાર્યું. તેમણે ૧૦૮