________________
-
તા. ૧૬-૫-૮૧
પ્રબુદ્ધ જીવન
S
લાગે છે. પ્રવેશે છે. લોકોને હવે ભય રાખવાનું કારણ નથી. ઈન્દિરા ગાંધીના
વિદેશી પરિસ્થિતિ પણ વિકટ છે. પાકિસ્તાન, બંગલાદેશ, અનુગામી તૈયાર થાય છે.
ચીન, અમેરિકા, આપણી વિરુદ્ધ છે. અણુશસ્ત્રો અને બીજાં શસ્ત્ર રાજકીય પરિસ્થિતિ આવી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની
ચારે તરફ ખડકાતા જાય છે. આપણે, અનિચ્છાએ પણ રશિયા સ્થિતિ તેથી પણ ગંભીર છે. ચારે તરફ તોફાને અને લૂંટફાટ,
ઉપર વધારે આધાર રાખવો પડે એવું થયું છે. ઈન્દિરા ગાંધી ખૂન, બળાત્કારે ફાટી નીકળ્યાં છે. હિંસાને જ્વાળામુખી ફાટ યુદ્ધનો ભય બતાવે છે તે તદ્દન બિનપાયાદારે છે એમ કહી શકાય છે. પોલીસના અત્યાચારો માઝા મૂકે છે. બિહારમાં કેદીઓની આંખે તેમ નથી. ઈન્દિરા ગાંધી પિતાના હેતુ માટે કહેતાં હોય તો પણ ફોડી તેની હોહા થોડો વખત થઈ છતાં ગુનેગાર પોલીસને કાંઈ
વાસ્તવિકતાની અવગણના થાય તેમ નથી. દુનિયા યુદ્ધ તરફ ઘસડાતી
હોય તેવું લાગે છે. આપણે તેમાંથી બચી શકીએ નહિ. આવા સમયે આંચ આવી નહિ, આસામ અને ગુજરાતમાં ભારેલા અગ્નિ જેવી
બધા મતભેદો ભૂલી રાષ્ટ્રીય એકતા અને સલામતીને વિચાર સ્થિતિ છે. અલીગઢ, બિહારશરીફ, દૂધવાતા દાવાનળનાં ચિહને છે. કરવો જોઈએ. દુર્ભાગ્યે તેને આપણામાં સદંતર અભાવ છે. શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ વખતોવખત અને લાંબા સમય નૈતિકતાની વાત કરવી વિડંબના છે. કોઈ વર્ગ અધ:પતનથી બંધ રહે છે. વિદ્યાર્થીઓ મરણિયા થયા હોય તેવું લાગે. અસામાજિક મુકત નથી. Crisis of Character શબ્દ બહુ ઘસાઈ ગયે તત્ત્વનું જોર બધે વધતું જાય છે.
છે પણ વધારે યથાર્થ બનતો જાય છે. બીજી તરફ ન્યાયતંત્ર અને સરકાર વચ્ચેની તંગદિલી વધતી ખરેખર, દેશ એક મોટી કટોકટીમાંથી પસાર થઈ રહ્યો જાય છે. ન્યાયતંત્ર ઉપર પ્રહારે ચાલું છે. પાર્લામેન્ટમાં કોંગ્રેસ
છે. છૂપી - કાતિ થઈ રહી છે તેને આપણને ખ્યાલ નથી. કેટલાક
માને છે કે હિંસક કાન્તિ અનિવાર્ય છે. આપણા કાબૂ બહારનાં આઈના સભ્ય વરિષ્ઠ અદાલતની ઉપર ઉગ્ર પ્રહારો કરે છે. ન્યાયાધીશો
પરિબળે પ્રજજીવનને ઘેરી રહ્યા છે. અન્ય દેશોમાં પણ આવા ઉપર પણ આની અસર થઈ હોય તેવું લાગે છે. તેમાં સરકાર વિરોધી જ હાલ છે એવું ખાટું આશ્વાસન લઈ, હતાશ થઈ બેસી જવામાં વલણ વધતું જાય છે, એલ.આઈ.સી.ના બેનસ પ્રશ્ન ઉપર સુપ્રીમ , કાયરતા છે. છતાં કઠોર વાસ્તવિકતાની અવગણના થાય તેમ નથી. કોર્ટે જે વલણ લીધું તે વિચાર કરતા કરી મૂકે તેવું છે. સરકારી
માત્ર ઈન્દિરા ગાંધી કે રાજકીય વ્યકિતઓને જ દોષ દેવાથી,
આપણા પોતાના દોષ ઢાંકી શકાતા નથી. સમગ્ર પ્રજાજીવનની વલણના પ્રત્યાઘાતરૂપે લાગે. વધારાના અને નવા નીમાતા જજો પાસેથી
આ કટોકટી છે. જે પ્રકારની બાયંધરી માગવામાં આવે છે અને અપાય છે તેથી
પ્રેમળ જ્યોતિ ન્યાયતંત્રનું ઘોરણ નીચું જશે એવો ભય અસ્થાને નથી. છેવટે પ્રેમળ જ્યોતિના કામને વ્યાપ વધતો જાય છે તેમ ભેટની જજો પણ માણસ છે, તેમને પણ કુટુંબ છે. પરિણામે, તેમની રકમની પણ સરવાણી ચાલુ રહે છે તે આનંદની વાત છે. સ્વતંત્રતા જોખમાય તેમાં સરકારી આપખુદી સામે એક તંભ
નવી રકમ નીચે પ્રમાણે મળી છે, તે સૌને અમે અંત:કરણનબળો થાય.
પૂર્વક આભાર માનીએ છીએ. I વર્તમાનપત્રો ઉપર આક્રમણ ચાલુ છે. ન્યૂઝપ્રિન્ટ ઉપર ૧૧૧૧/- એક દંપતી તરફથી ૧૫ ટકા જેવી ભારે જકાત નાખી, કમરતોડ બોજો નાખે છે. ૫૦૦|-- સૂરજબાઈ મહેતા ટ્રસ્ટ હા. સુખલાલ મનસુખલાલ મહેતા પાલેકર પંચનો બોજો પણ ભારે છે. સરકારી જાહેરખબર વર્તમાન
800/- શ્રી હરજીવનભાઈ ટીંબડિયા
૨૦૧/- સ્વ. ચંપાબહેન મથુરાદાસ ચોકસી પત્રોને મોટો આધાર છે.
૧૦૦/- લીલા ભુવનના ભાડૂતે (સાયન) આર્થિક પરિસ્થિતિ લગાતાર વણસતી રહી છે. મોંઘવારી, ૬૧- શ્રી વૃજલાલ મેહનલાલ ખંધાર ફુગાવો, બેકારી, એકધારા વધતાં રહ્યાં છે. શહેરોમાં સંગઠિત મજૂર
૫૧/- રસિકલાલ કે. સંઘવી
૫૧/- પ્રકાશભાઈ ગાંધી સંઘે અને સરકારી નોકરી મેટા પગાર અને મોંઘવારી ભથ્થાં મેળવે છે. ખેડૂતો વાજબી ભાવ મેળવવા આંદોલન ગાવે છે. આ બધું ફુગાવામાં અને મોંઘવારીમાં વધારો કરે છે. વ્યાપારી, દાદર સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડ માટે મળેલી રકમ ઉદ્યોગપતિ, વકીલ, ડોકટર અને અન્ય વર્ગો ગમે તે રીતે મોટી
૨૪૦૦ - શ્રીમતી આશિતાબહેન શેઠ કમાણી કરે તેની ઈર્ષ્યા અન્ય વર્ગોમાં થાય તે સ્વાભાવિક છે. ફુગાવો ૧૫૦૦/- પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિમાંથી અને મેઘવારી ઘટાડવા હોય તો આવક અને મિલકતની મર્યાદા ૯૦૦ - મેસર્સ મહાવીર બ્રધર્સ બાંધવી જ પડે. આ સરકાર આવું કાંઈ વિચારે તેમ નથી.
૯૦૦/- મેસર્સ સી. કે. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ
૬૦૦/- શ્રીમતી મંજુલાબહેન ચીમનલાલ જે. શાહ કાળાં નાણાંનું પાપ માફ કરવા બેરર બોન્ડ કાઢયા તેને પણ ૬૦૦ - શ્રીમતી રમાબહેન જયસુખલાલ વોરા સફળતા ન મળી. કાળાં નાણાંને ભરડો સમગ્ર જીવનને વ્યાપી ગયે ૩૨૦ - શ્રીમતી શાનતાબહેન ચંદુલાલ એફ. છે અને ભરખી જશે. આર્થિક અસમાનતાની ખીણ ઊંડી થતી જાય
૩90- શ્રીમતી પ્રભાબહેન જ. મજમુદાર
૩૦૦/- મેસર્સ શાન્તિ ટ્રેડર્સ છે. કચેરી, દાણચોરી, નફાખોરીથી ચારે તરફ લૂંટ ચાલી છે.
૩૦૦/- મેસર્સ આર. શાતિલાલની કાં. રાજકારણી વ્યકિતઓને તેમાં ફાળો છે. ભ્રષ્ટાચાર રગેરગમાં વ્યાપી ૩00/- શ્રી દામજીભાઈ વેલજી શાહ ગયા છે. આર્થિક પ્રશ્નો પ્રત્યે ઈન્દિરા ગાંધીનું લક્ષ સદા આછું ૩૦૦- શ્રીમતી સવિતાબહેન કે. પી. શાહ રહ્યાં છે. તેમને કોઈ વિશિષ્ટ આર્થિક નીતિ છે જ નહિ. સમાજવાદ
૩00/- શ્રીમતી કેશરબહેન દેઢિયા કે ગરીબી હટાવની તેમની વાત સદંતર પિકળ છે. તેમની
૩૦૦ - શ્રીમતી મંજુલાબહેન ધનસુખભાઈ શાહ
૩00- શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ બધી કુશળતા રાજકીય શતરંજ ખેલવામાં અને સત્તા પ્રાપ્ત કરવામાં જ રહી છે.
૯૬૦૦/
“પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં છેલ્લે પાને જે અહેવાલ પ્રગટ અનામત વિરોધી આંદોલને નવો વર્ગવિગ્રહ પેદા કર્યો છે.
થયું છે તે દાદર કુલ કેર ધી બ્લાઈન્ડ માટે અમારી અપીલને માન તે દેશવ્યાપી છે અને વધશે. સરકારી નોકરીઓમાં અને શિક્ષણ આપીને ઉપરની નામાવલિ મુજબ જે જે વ્યકિતઓએ રકમે મોકલી સંસ્થાઓમાં આ અસંતોષ ફાટી નીકળશે. ઈન્દિરા ગાંધી પ્રશ્નોને છે તે સૌના અમે આભારી છીએ. નિકાલ કરવાને બદલે, તેને દાબી દેવામાં જ. માનતાં હોય તેમ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
૨૪૭૫/