________________
Regd. No. MH. By/South 54 Licence No.: 37
, ‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ
વર્ષ ૪૫: અંક: ૨.
પ્રબુદ્ધ જીવન
મુંબઈ, ૧૬ મે, ૧૯૮૧ શનિવાર
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂ. ૧૫ : પરદેશ માટે શિલિગ જ
છૂટક નકલ રૂ. ૭પ તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સહતંત્રી રમણલાલ ચી. શાહ ઘેરાતી આધી
કે 'ઉ ચીમનલાલ ચકુભાઈ શ્રીમતી ઇન્દિરા ગાંધીને ફરી સત્તા પર આવ્યાને ૧૬ મહિના મંત્રીમંડળમાં પલટા થાય તે પણ અમલદાર વર્ગ Civil Service , થયાં. આ સમય દરમિયાન દેશમાં ચારે તરફ અને દરેક પ્રકારે અશાંતિ સ્થિર, કુશળ અને બાહોશ હોય તે તંત્રને બહુ આંચ ન આવે. વધી છે. આ અશાંતિ ઓછી થવાનાં કઈ ચિહ્ન દેખાતાં નથી, ફ્રાંસને આ અનુભવ છે. પણ અત્યારે અમલદારેમાં મેટ ફફડાટ છે. બલ્ક હજી વધશે એ ભય છે. આંધી ચડી છે અને ઘેરી બનતી આડેધડ મોટી સંખ્યામાં ફેરબદલીઓ થાય છે, ફરજિયાત નિવૃત્તિ જાય છે. ઈન્દિરા ગાંધી પોતે શું વિચારે છે તે ખબર નથી. પણ અપાય છે, બરતરફ કરવામાં આવે છે. કેન્દ્રમાં અને રાજ્યમાં આ એમ લાગે છે કે તેઓ તોફાનમાં રાચે છે. તેફાન હોય તે રોગ ફેલા છે. એર ઈન્ડિયાના પાંચ ઉચ્ચ અધિકારીઓને હમણાં લોકો એમ કહેતા થાય કે સાર થવું ઈન્દિરા ગાંધી છે, તે ન હોત રાતોરાત બરતરફ કર્યા તે આશ્ચર્યુજનક ઘટના છે. હવે તેમને તે આપણું શું થાત? એક એવી માન્યતા છે કે કટોકટી (બંધારણીય પાછા લેવાની વાત થાય છે. પ્રધાન બનવા અથવા મોટા હોદ્દા ઉપર અર્થમાં નહિ) હોય ત્યારે ઈન્દિરા ગાંધીની શકિત ખીલે છે. રહેવા ઈન્દિરા ગાંધી પ્રત્યે અનન્ય વફાદારી એકમાત્ર લાયકાત છે. આ શકિત સોળે કળાએ ખીલી ઊઠે તે માટે કદાચ પરિસ્થિતિ
ઈન્દિરા ગાંધીની અપ્રતિમ સત્તા સ્થાપવા અને એક માત્ર આથી પણ વિકટ બને એમ ઈચ્છવું જોઈએ. રાજકીય, આર્થિક, નેતા રહેવા, આ માર્ગ છે. કોઈ શકિતશાળી કે સ્વતંત્ર વ્યકિતને સામાજિક તથા નૈતિક ક્ષેત્રે દેશમાં શું થઈ રહ્યું છે તે થોડું નિહાળીએ.
રહ્યા છે તે શ્રેડ નિહાળીએ. લેવી નહિ કે ટકવા દેવી નહિ. આપણને કદાચ એમ થાય કે જે રાજ્યમાં કોંગ્રેસ સત્તા કોંગ્રેસશાસિત રાજમાં આ હાલ છે તે બિન કોંગ્રેસી પર છે ત્યાં સ્થિરતા અને શાંતિ હશે. પરિસ્થિતિ આથી વિપરીત રાજ્યોમાં શું હાલ છે? તેમને ઉથલાવવા બધા પ્રયત્નો ચાલુ છે. છે. આવા રાજ્યોના મુખ્યમંત્રીઓને વિરોધ પક્ષોને ભય નથી પશ્ચિમ બંગાળ, કેરળ, જમ્મુ-કાશમીર દરેક રાજયમાં કોંગ્રેસ-આઈ, તેથી વિશેષ, પોતાના પક્ષના અસંતુષ્ટ સભ્યોને વધારે ભય છે. વિરોધ વંટોળ પેદા કરે છે. તેફાને કરાવે છે. અમારે કોઈ રાજ્યને કોંગ્રેસના આંતરિક વિખવાદો અને ખટપટ વ્યાપક છે. એમ જ ઊથલાવવું નથી એવી નીતિ જાહેર થાય છે; પણ વર્તન તેથી જુદુ લાગે છે કે આ મુખ્યમંત્રીઓ પોતાના પક્ષના સભ્યોના ટેકાથી જ છે. પશ્ચિમ બંગાળમાં મોટા પાયા ઉપર કોંગ્રેસ-આઈના સભ્યોએ નહિ, પણ માત્ર ઈન્દિરા ગાંધીની મહેરબાનીથી ટકે છે. ગુજરાતના માધવ- તફાને કર્યા. કેરળમાં કેટલાય રાજકીય ખૂને થયાં. જમ્મુ-કાશ્મીરમાં સિંહ હોય કે મહારાષ્ટ્રના અંતુલે, રાજસ્થાનના પહાડિયા હોય કે આ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંઘર્ષ વધતું જાય છે. આ કોઈ પ્રદેશના અર્જયા, ઈન્દિરા ગાંધીની નજર કરે તે એક ક્ષણ રાજ્યનું તંત્ર સાર છે એમ કહેવાની મારી મતલબ નથી, પણ ટકી ન શકે. તેથી ઈન્દિરા ગાંધી પ્રત્યે વધારે વફાદારી બતાવવી,
કોંગ્રેસ-ઈ તેની મુસીબતે વધારે છે, એટલું જ કહેવાનું છે. ખુશામત કરવી, એ જ એક માર્ગ તેમને માટે રહ્યો. ઈદિરા ગાંધી વિરોધ પક્ષો વધારે છિન્નભિન્ન થતા હોય છે તેથી વધારે આ પરિસ્થિતિને આવકારે છે, તેને ઉત્તેજન આપે છે. આ જ રીતે બિનજવાબદાર થાય છે. પાર્લામેન્ટ કે ધારાસભાઓમાં ધમપછાડા પિતાની પકડ રહે. આવા મુખ્યમંત્રીઓ પિતાના બળ ઉપર ખડા કરવા સિવાય તેમને કોઈ બીજુ કાંઈ સૂઝતું નથી. કોઈની પ્રતિષ્ઠા હોય તે સ્વતંત્ર થઈ જાય. બધાને પોતાના ઉપર અવલંબિત રાખવા નથી. ઈન્દિરા ગાંધીએ વિરોધ પક્ષોની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. અને ભયભીત રાખવા એ તેમની રીત છે. કેન્દ્રના મંત્રીમંડળમાં વણસતી પરિસ્થિતિને પહોંચી વળવા અથવા તેમાંથી પ્રજાનું એ જ હાલ છે. કમલાપતિ ત્રિપાઠીને અને વિદ્યાચરણ શુકલને ધ્યાન બીજી દિશામાં દોરવા એક તરકીબ અજમાવાય છે. ઈન્દિરા ફગાવી દીધા એટલે બધામાં ફફડાટ જાગ્યો. અલબત્ત, આ બે ગાંધીને જાન જોખમમાં છે એવી હવા ઊભી કરવી. એર ઈન્ડિયાના ગયા તે માટે કોઈ આંસુ સારે તેમ નથી. કોઈને માટેય આંસુ સારવા પ્લેનના ભાંગફોડની ઘટનાને જે સ્વરૂપ આપવામાં આવ્યું છે તેમાં જેવું નથી. રાજ્યના કેટલાક મુખ્યમંત્રીઓ ઈન્દિરા ગાંધીની આ કોઈને વિશ્વાસ પડતો નથી. એર-ઈન્ડિયાના ચેરમેન રઘુરાજ અને કાન અનસરણ કરે છે. પિતાના સાથીઓને પણ ભયભીત રાખે ગૃહમંત્રી ઝેલસિહની વધારે પડતી વફાદારી અથવા બિન-આવડતને અને જૂથબંધીને ઉત્તેજન મળે. આવા સંજોગોમાં સ્થિરચિત્તે આ પરિણામ છે કે યોજનાપૂર્વક ઉપજાવેલ ઘટના છે તે કહેવું કોઈ કામ થાય કયાંથી? અતિ કુશળ વ્યકિતઓ હોય તે પણ આવા મુશ્કેલ છે, પણ વાત આટલેથી અટક્તી નથી. રાજીવ ગાંધીનું ખૂન સંજોગોમાં નિષ્ફળ બને તે અત્યારે તે મોટા ભાગના સામાન્ય કરવાના પણ પ્રયત્ન થાય છે એવું પણ શોધી કાઢ્યું અને હવે કોટીથી પણ ઉતરતા છે તેમનું શું ગજું?
ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવડાવ્યા પછી અને જાણે ભારે દબાણથી અમલદારે અને કર્મચારીઓના એથી પણ બૂરા હાલ છે. અને લોકોની મોટી માગણીથી થતું હોય તેમ રાજીવ ગાંધી રાજકારણમાં